________________
તત્ત્વાખ્યાન–ઉત્તરાર્ધ.
અનુમાન દ્વારા પણ દ્વતની સિદ્ધિ થાય છે." अद्वैतशब्दः स्वाभिधेयप्रत्यनीकपरमार्थापेक्षो
नपूर्वाखण्डपदत्वादहेतुरभिधानवत् ।"
ભાવાર્થ –નપૂર્વક અખંડ પર હોવાથી આ શબ્દ પિતાના વાગ્યાથે ( પરમબ્રહ્મ )ની અપેક્ષાએ વિરોધી (પ્રપંચ) રૂ૫ પરમાર્થની અપેક્ષાવાળો છે. જેમ અહેતુ-શબ્દ પિતાના વાગ્યાથું હતુભિન્ન દષ્ટાન્ત, પક્ષ વિગેરે પદાર્થોના વિધી હેતુની અપેક્ષાવાળે છે; તેમ અત્રે પણ સમજવું. સારાંશ-દ્વૈતને પરમાર્થરૂપે માન્યા સિવાય અદ્વૈતતા વસ્તુતઃ સિદ્ધ થઈ શકતી નથી. કહ્યું છે કે –
कर्मद्वैतं फलद्वैतं लोकद्वैतं च नो भवेत् । विद्याविद्याद्वयं न स्याद् बन्ध-मोक्षद्वयं तथा ॥
-અષ્ટસહસી પૃ. ૧૫૯ ભાવાર્થ-કેવળ અતિ માનવામાં પરમાર્થરૂપે પ્રસિદ્ધ આગળ દર્શાવાતા તેની સિદ્ધિ કદાપિ થઈ શકે નહિ. લાકિક કર્મ-વૈદિક, કુશળક-અકુશળ, પુણ્યકર્મ-પાપકર્મ આવા પ્રકારના કર્મ હેતની તથા તે કર્મનાં ફળ– લોક સંબધી સુખ-દુખ અને પરલોકમાં સુમતિ-દુર્ગતિરૂપ ફળતની, તેમજ કાર્ય-કારણના અભાવમાં આ લોક અને પરલોકરૂપ લેકતની અને ધર્માધર્મરૂપ દ્વૈતના અભાવમાં વિદ્યા-અવિદ્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org