________________
જૈનદર્શન.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપગરૂપ જીવનું લક્ષણ બાંધવામાં આવેલ છે, તે દરેક શરીરમાં ઉત્કર્ષ-અપકર્ષની તરતમતાના ભેદથી અનન્તા ભેદ થતા હોવાથી; જ્યારે અનન્તા ભેદે જોવામાં આવે છે, ત્યારે એકાત્મવાદ મનાય જ કેવી રીતે ? એમ હોવા છતાં પણ જે. કદાય આત્માને એક જ માનવામાં આવે તે આકાશની માફક સુખ, દુઃખ બન્ધ, મેક્ષ વિગેરેની ઉપપત્તિ બિલકુલ થઈ શકવાની જ નહિ; કેમકે જ્યાં સુખ-દુઃખ વિગેરે હેય છે, ત્યાં વ્યાપકતા જોવામાં આવતી નથી, જેમ દેવદત્તમાં તેમ સર્વત્ર સમજવું. અપરં ચ એકપણું હેવાથી કર્તાપણું ભક્તાપણું, મનનપણું, સંસારિપણું, વિગેરે કેઈની પણ ઉપપત્તિ થઈ શકવાની જ નહિ. જેમ આકાશ એક હેવાથી તેમાં કર્તાપણું વિગેરે સંભવી શકતું નથી, તેમ એકાત્મવાદમાં પણ ઘટી શકવાનું નહિ. સારાંશ-નારકી, તિર્યંચ વિગેરે અનન્તા છે અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુખેથી દુખી જોવામાં આવે છે. એને અનન્તમ ભાગ સુખી જોવામાં આવે છે. એવી રીતે અનન્તા બદ્ધ જ છે, એને અનન્તમે ભાગ મુક્ત છને છે, તે તમામને એક માનવામાં કઈ પણ જીવ સુખી મળવાને જનહિ જેમ આખું શરીર રોગગ્રસ્ત હય, અને અંગુલીને એક ભાગ ગરહિત હોય; તેથી શિવદત્ત જેમ સુખી કહેવાતું નથી, તેમ ઘણું દુખી હેવાથી થે સુખી હોય તે પણ આપના મત પ્રમાણે જીવ જ્યારે એક જ છે, ત્યારે સુખીમાં સુખીપણાને વ્યવહાર પણ કેવી રીતે થઈ શકે તેમ ઘણુ બદ્ધ હેવાથી એકવવાદમાં અમુક બદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org