________________
કારણ કે વિપત્તિસમયે તે કામ આવી શકે છે, બીજો ભાગ કુટુંબ પરિવારના ભરણ-પોષણમાં લગાડ. ત્રીજો ભાગ વ્યાપારમાં જવે. અને ભાગ ધાર્મિક કાર્યમાં લગાડ. કેટલાક આચાર્યને એ અભિપ્રાય છે કે અર્ધભાગ ધર્મમાં ખરચ અને અર્ધો ભાગ જે અવશિષ્ટ રહ્યા તેને બીજા દરેક માં ઉપયોગ કરે; કારણ કે ધર્મના પ્રભાવથી મળેલા ધનને જે ધર્મમાં ઉપયોગ કરવામાં ન આવે અને બીજા માર્ગમાં ઉપયોગ કરવામાં આવે તે જેમ પિતાના સ્વામી ઉપર હિ કરનાર અધર્માત્માની શુભ ગતિ થતી નથી, તેમજ જેના પ્રતાપથી ધન મળ્યું તે ધર્મમાં ધનને ઉપગ ન કરનાર આ વ્યકિતની પણ અધર્માત્માની માફક સારી ગતિ કેવી રીતે થાય તે પણ સહજ સમજી શકાય તેમ છે. માટે જેવી રીતે ધનના વિભાગ પાડવાને ઉપાય શાસ્ત્રકારે બતાવેલ છે તે પ્રમાણે વિભાગ પાડી તેને સદુપયોગ કરે, પુલહુજીની માફક કુલાઈને આવકથી અધિક પણ ધનને વ્યય કરવે નહિ, કારણ કે તેમ કરવાથી શરીરમાં જેમ થવાથી ચિન્તા થાય છે, તેમ ધનને સર્વથા નાશ થવાથી ચિન્તાદ્વારા શરીર સુકાતાં દરેક વ્યાવહારિક કાર્યમાં અસમર્થ થવાથી વ્યવહારના લેપની સાથે ધર્મને પણ લેષ થવાને કઈ વખત પ્રસંગ આવી જાય. માટે ધર્મને ધક્કો પહોંચે એવું કાર્ય કદાપિ કરવું નહિ. વેષ પણ વિત્તને અનુકૂલ રાખવે અને ધનને વ્યય પણ આવકને અનુકૂલ કર. આ પણ ગૃહસ્થને ખાસ આચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org