________________
જૈનદર્શન.
૧૪૨
એમ માના છે ? અથવા સપૂર્ણ રૂપથી વિનાશ થાય છે એમ માના છે ? આ એ પ્રશ્નના કેવળ વિનાશવાદીને પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ સ્વીકારવામાં ઘડાના ફૂટવાથી ઘડાના એક ભાગ ફૂટી ગયા એમ કહી શકશેા, પરન્તુ આખે ઘડો ફૂટી ગચા એવા જે જગપ્રસિદ્ધ વ્યવહાર છે તેના નિર્વાહ આપ કેવી રીતે કરી શકશે ? તે ખાસ વિચારણીય હાવાથી પ્રથમ પક્ષ યુક્તિનિકલ છે એમ જાણવુ. હવે રહ્યો બીજો પક્ષ. તેમાં પણ સર્વથા ઘડા ફૂટી ગયે એવા વ્યવહાર પણ ચુક્તિનિકલ હાવાથી અનાદરણીય છે. ઘડા સવથા ફૂટી જ ગયા એવું જો માનવામાં આવે તે ઘડાને નાશ થયા પછી અવશિષ્ટ રહેલા કકડાને માટીરૂપથી પણ અનુભવ ન થવા એઇએ, કારણ કે આપના વિચાર પ્રમાણે તે ઘડા સવ થા ફૂટી જ ગયા છે; ક'ઇ પણ તેમાંથી બાકી રહ્યુંજ નથી તેા પછી રીંકરાં વિગેરેનો પણ માટીરૂપથી અનુભવ કેવી રીતે થઇ શકે ? આ કારણથી જ ખીજો પક્ષ માનવા લાયક નથી. સારાંશ ક’બુગ્રીવાદ રૂપ જે ઘડાનેા આકારવિશેષ હતા, તેના જ માત્ર નાશ થયા અને ડી'કરાના સ્વરૂપથી ઉત્પન્ન થયા તથા માટી રૂપે તે ઘડા ધ્રુવ જ છે.
આ પ્રમાણે ઉત્પાદમાં પણ સમજાવવામાં આવે છે ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે શું એક ભાગથી ઉત્પન્ન થાય છે અથવા સંપૂર્ણ રૂપથી ઉત્પન્ન થાય છે ? આ છે પ્રશ્ના ઉત્પાદ વાદીને પણ પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તા ઘડાની ઉત્પત્તિરૂપ અવસ્થામાં ઘડાને એક ભાગ ઉત્પન્ન થયા છે, સપૂર્ણ ઉત્પન્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org