________________
જૈનદર્શન.
માનવા એ કેટલી બધી અજ્ઞાનતા સમજવી ? માટે ઉપર્યું ત દુઃખથી પણ અત્યન્ત વધારે પાપના ફળરૂપ દુઃખ ભોગવવાનું જે સ્થાન હોય, જ્યાં કાઈપણ પ્રકારની સ્વતંત્રતા ન હોય, તથા ક્ષેત્રવેદના, પરસ્પરની વેદના, પરમાધામીજન્ય વેદના હાય, જ્યાં સૂર્યના પ્રકાશ, સુખદ વાયુ વિગેરે પણ બિલકુલ ન હાય, રાત-દિવસ સપૂર્ણ જીન્દગી દુઃખમય જ ડાય; એવા સ્થાન– વિશેષને નરક કહેવામાં આાવે છે. બાકી ખીજે ઠેકાણે તે દુઃખી જીવાને નારકીની ઉપમા સમજવી, વાસ્તવિક નારકી નહિ,
અને જ્યાં કૈટલ અત્યન્ત પુણ્યનાં ફળ ભોગવવાનાં હાય, સાતધાતુમય શરીર ન હોય, રાગેાના પ્રાદુર્ભાવ પણ ન હોય, આખી જીન્દગી યુવાવસ્થામાં જ ગાળવાની હાય, વૃદ્ધાવસ્થા જ્યાં હોય જ નહિ, ઇચ્છિત કાર્ય કરવાનું હોય, અનેક પ્રકારના મનાભીષ્ટ ભેગા ભાગવવાનુ હોય; એવા પ્રકારના સુંદર સ્થાનવિશેષને સ્વર્ગ કહેવામાં આવે છે. તેમાં રહેલા અને તેવા ભાગવિશેષના અધિકારી જીવિશેષને દેવ કહેવામાં આવે છે; અને સુખી મનુષ્યમાં તા માત્ર તેની ઉપમા જ સમજવી, વાસ્તવિક દેવ તે નથી.
૨૫૨
પૂ॰ જ્યારે દેવતા વિદ્યમાન છે અને સ્વેચ્છાચારી પણ છે, તા શા માટે અત્ર આવતા નથી ?
ઉ॰ અત્યન્ત રૂપવાળી અને સાંય શાળી એવી કામિનીમાં આસક્ત થએલા તથા રમ્ય પ્રદેશમાં રહેલા પુરૂષની માફ્ક વિષયમાં આસતપણુ* હાવાથી તથા દિવ્યપ્રેમનું સક્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org