________________
૨૨
તવાખ્યાન-ઉત્તરાર્ધ.
જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાની પુરુષના શરીરે કરેલું પુણ્યપુણ્યરૂપ શુભાશુભ કર્મ આગામિક કહેવાય છે. ૧ - અનન્ત કડે જન્મનાં બીજરૂપ, પૂર્વે સંચિત કરેલ કને સમૂહ સંચિંતકર્મ ગણાય છે.?
- શરીરને ઉત્પન્ન કરી આ લેકમાં સુખ, દુખ વિગેરે આપષ્કાર કર્મ ૩ પ્રારબ્ધકર્મ મનાય છે. આ કર્મ ભેગવ્યા વિના નાશ પામતું જ નથી, પ્રારબ્ધકર્મને ભેગથીજ નાશ થાય
છે. કહ્યું છે કે: “ગવરમે મોઘ ત વર્ષ મામા - નામુ શીયત ના પરિવાર્તા િ”
ભાવાર્થ-કરેલું શુભ અથવા અશુભ કર્મ અવશ્ય ભેગવવું પડે છે. ન ગવાયેલ કર્મ કરેડા ક૫દ્વારા પણ ક્ષય પામતું નથી. આ કર્મના નાશને ઉપાય.
હું પિતે બ્રા છું? આવા પ્રકારના નિશ્ચયાત્મક જ્ઞાનથી સંચિત કર્મને નાશ થાય છે, તેમજ જ્ઞાન દ્વારા આગામિકર્મને પણ નાશ થાય છે. કમળપત્ર ઉપર રહેલ પાણીના બિંદુની જેમ જ્ઞાનીઓને આગામિકર્મને સંબધ થતું નથી. કેમકે-જ્ઞાનીઓનું આગામિ પુણ્ય, જ્ઞાનીઓની સ્તુતિ, સેવા, પૂજા કરનાર પ્રત્યે જાય છે અને જ્ઞાનીઓનું આગામિ પાપ, જ્ઞાનીઓની નિન્દા કરનાર, જ્ઞાનીએ તરફ ઠેષ ધરાવનાર અને જ્ઞાનીઓને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org