________________
મીમાંસકદન.
૨૧
૨૧
જીવન્મુક્તનું સ્વરૂપ. વેદાન્તવાદ્વારા અને સદ્દગુરુના ઉપદેશદ્વારા જેઓને સર્વ ભૂતેમાં બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ન થયેલી હેય તે જીવન્મુક્ત કહેવાય છે. કહ્યું છે કે –
"देहोऽहं, ब्राह्मणोऽहं, पुरुषोऽहं, शूद्रोऽहमस्मीति दृढनिश्चयस्तथा नाहं देहो, नाहं ब्राह्मणो नाहं पुरुषो नाहं शूद्रः किन्तु असङ्गः सच्चिदानन्दस्वरूपः, प्रकाशस्वरूपः, चिदाकाशरूपोऽस्मीति दृढनिश्चयरूपोऽपरोक्षज्ञानवान् जीवन्मुक्तः।"
ભાવાર્થ –હું શરીર છું, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, હું છું” આવા પ્રકારના દઢ નિશ્ચયવાળો મનુષ્ય અજ્ઞાની કહેવાય છે તેમ હું શરીર નથી,હું બ્રાહ્મણ નથી, હું પુરુષનથી. હું શુદ્ધ નથી, કિંતુ “સર્વ પ્રકારના સંગથી રહિત, સત, ચિત અને આનન્દ સ્વરૂપવાળે, પ્રકાશ સ્વરૂપ સર્વના અન્તઃકરણમાં રહી સ્મૃતિ આપનાર છું” આવા પ્રકારના દઢ નિશ્ચયવાળે અપક્ષજ્ઞાની જીવન્મુકત કહેવાય છે. ઉપરના લક્ષણથી જીવન્મુકત ઓળખાય છે. “હું બ્રહ્મ છું' એવા પ્રકારનું અપરાક્ષ જ્ઞાન ધરાવનાર જ્ઞાની સર્વ કર્મના બંધનથી મુક્ત થાય છે.
કમના ૩ પ્રકારો. આગામિકર્મબન્ધ ૧, સંચિત કર્મબન્ધ ૨, અને પ્રારબ્ધકર્મબન્ધ ૩ આ ત્રણ પ્રકારને કર્મબન્ધ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org