________________
મીમાંસકદર્શન.
૧૪૧
-
--
ઉપસંહાર. સજજને! સર્વ જી જીવવાની ઇચ્છા રાખે છે. મરવાને કઈ ચાહતું નથી, માટે અવાચક નિર્દોષ પ્રાશુઓ પર કરુણાભાવ લાવી શાન્તિ-અહિંસાના ઉપદેશમાં જ સર્વ કેઈ નિરંતર ઉદ્યમશીલ થાઓ. એવી આપ પ્રત્યે પ્રાર્થના છે. આપ પણ ઈષ્ટ દેવ પાસે એ જ અભ્યર્થના કરે કે જગતના તમામ છ પ્રત્યે આપને કરુણાભાવ ઉત્પન્ન થાય અને તે દ્વારા સર્વત્ર અહિંસા-દેવીને વિજય વાવટે ફરકે, એવી આપને સન્મતિ થાઓ.
મીમાંસક દર્શનની મુખ્ય મુખ્ય માન્યતાઓની સમાલે ચના કરવામાં આવી. એ ઉપરથી જણાય છે કે મીમાંસક દર્શન પણ ધમાંથી લોકોને હેય છે; કારણ કે એમાં ખાસ સારભૂત તત્વ જોવામાં આવતું નથી. એથી મીમાંસક દર્શનની વિશેષ મીમાંસા ન કરતાં અત્ર વિરમવામાં આવે છે.
Ma પ્રસ્તાવ ૧૫ મો સમાન a oem nennun
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org