________________
મીમાંસકદર્શન,
ભાવાર્થ –નામ, રૂપ વિગેરે કિયાવાળું સમસ્ત જગત મનનું કપેલું હોવાથી મનથી ભિન્ન નથી, મનપ જ છે.તે મન સ્વયં અજ્ઞાનરૂપ છે, અજ્ઞાનને જ ભ્રમ કહે છે અને વિજ્ઞાનને પરમપદ કહેવામાં આવે છે.
માયાવી અને માયાતીત. વજ્ઞાનં વાયથા જ્ઞાનું પાયાનાં વનિત તે ईश्वरं मायिन विद्याद् मायातीतं निरञ्जनम् ॥"
(સદાચારસ્તોત્ર છે. ૩૭ મલેક ૪૦ ) ભાવાર્થ-અન્ય પ્રકારનું અર્થાત વિપરીત જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, તેને તેઓ માયા કહે છે. માયાવાળાને ઇશ્વર જાણ અને માયાથી રહિત હોય તેને નિરંતર બ્રા. જાણવું જોઈએ.
ભેક્તા વિગેરેનું સ્વરૂપ. . - " भोक्ता सत्त्वगुणः शुद्धो भोगानां साधनं रजः । મોષે તમોગુ બાદમા વૈપાં કાર છે”
ન (સદાચારસ્તંત્ર લેક ૫૦), ભાવાર્થ –રજોગુણ અને તમોગુણ વિનાને શુદ્ધ સત્ત્વગુણ ભકતા છે, રજોગુણ-ગુણથી યુક્ત મન અને ઈદ્રિય ભેગનાં સાધન છે. તમે ગુણ અને તમે ગુણના કાર્યરૂપ પાંચ ભૂતેથી પ્રકટ થતા શબ્દાદિ વિષયને ભાગ્ય કહે છે. અને આત્મા એ સર્વને પ્રકાશક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org