________________
જૈનદર્શન.
માક્ષસુખથી અધિક ગુણવાળી જ્યારે જગતમાં કોઈ પણ ચીજ છે જ નહિ, ત્યારે તેને કાની ઉપમા આપી શકાય ? માટે માક્ષસુખ ચેાગીશ્વરને તે સ્વસ ંવેદ્ય છે, અને ખીજાને શ્રતિગાચર છે. એ કથન યથાર્થ સમજવુ',
પૂ॰ મેક્ષમાં જે સુખ છે, તે દુઃખના અભાવરૂપ સમજવું, કેમકે લોકો પણ કહે છે, કે રાગથી રહિત થવાથી હુ સુખી થયે, પરન્તુ વાસ્તવિક રીતે વિચાર કરતાં તે ત્યાં સુખ છે જ નહિ.
૪ર૧
ઉ લેાકેાની અન્દર સુખ શબ્દનો પ્રયોગ ચાર ઠેકાણે જોવામાં આવે છે; વિષયમાં, વેદનાના અભાવમાં, વિપાકમાં અને મેક્ષમાં; તે સિવાય બીજે કોઇપણ ઠેકાણે સુખ શબ્દના પ્રત્યેાગ જોવામાં આવતા નથી.
વિષયમાં-જેમ ટાઢ ઘણી પડવાથી લેાકેા કહું છે કે અગ્નિ સારી છે, ક‘ખલ એઢવી સુખદાયી છે. ગરમીમાં વાયુ સુખકારી છે, ઠંડું જલ સુખદાયી છે વિગેરે અનેક ઉદાહરણે છે.
વેદનાના-અભાવમાં-જેમ રાગી મનુષ્યને રાગજન્ય વેદના દૂર થવાથી તે કહે છે કે હું સુખી થયેા વિગેરે ઉદા હેરણા સમજવાં.
વિપાકમાં પુણ્યકર્મના વિપાકેાદય થવાથી સુન્દર ભાગની સામગ્રી દ્વારા રાજા, મહારાજા, શેઠ, શાહુકાર વિગેરેને જે સુખ થાય છે, તે વિપાકજન્ય સુખ સમજવુ,
મેક્ષમાં-કમ કલેશના ખીલકુલ અભાવ થવાથી આવિભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org