________________
૪૨૦
તત્ત્વાખ્યાન.
સારાંશ-સ્વાધીન અને વિષયેાની આંકાક્ષાથી રહિત તથા સંસારિક સુખની માફક વેદનીય કર્મના ઉદયથી પેદા ન થયેલું અને અવિનશ્વર એવું નિત્ય સ્વાભાવિક સુખ માક્ષમાં વિદ્યમાન છે. તે સુખ સજ્ઞ ભગવાનને સાક્ષાત્ પ્રત્યક્ષ સ્વરૂપ છે, અને ખીજાઓને આગમગમ્ય છે. અને તેવી ઉપમેય ચીજ પશુ કેઇ નથી કે જેની ઉપમા આપી લોકોને સ્પષ્ટરૂપે કહી શકાય.
જેમ કેાઇ જંગલી મનુષ્ય શહેરની ભાજન સામગ્રીથી મીલકુલ અપરિચિત છે, કેવળ નાલીયેર સિવાય મીજી કંઇ પણ જાણતા જ નથી, તે જ્યારે અકસ્માત્ કાઈ વખતે રસ્તા ભૂલી જવાથી શહેરમાં જઇ ચડ્યા, ત્યાં અનેક પ્રકારનાં મિષ્ટાન્ન ભાજન થતાં હોવાથી કાઇ દયાળુ મહાત્માએ તેના સામુ જોવાથી યાને લઇને મિષ્ટાન્ન ભાજન સારી રીતે ખાવા આપ્યુ, તે ખાઈને જ્યારે પાછા ફરતા ફરતા પેાતાને ઘેર ગયે. ત્યાં તેના ખાલ બચ્ચાં એ પ્રશ્ન કર્યો કે તમે કયાં ગયા હતા ? તેના ઉત્તરમાં તેણે જણાવ્યું કે રસ્તા ભૂલી જવાથી હું... એક શહેરમાં ગયા હતા. ત્યાં મને લોકોએ દયા લાવી સારૂં સારૂં ખવરાવ્યું. પણ જ્યારે તેને ભેજન વિષયક નામ અથવા સ્વાદના પ્રશ્ના કરવામાં આવ્યા. ત્યારે તે જોયેલ. અનુભવેલ વસ્તુને પણ ઉત્તર આપવામાં સમથ થયે નહિ. તેમ માક્ષસુખને શ્રુતિદ્વારા જાણવા છતાં પણ ભીજાને કહી શકાતું નથી, તેમ ઉપમા પણ જેનાથી જેમાં અધિક ગુણ હોય તેને તેની આપી શકાય, જેમ સુખને ચન્દ્રની; તેમ ઉપમેય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org