________________
૨%
તત્ત્વાખ્યાન.
આ પ્રમાણે એક વ્યક્તિમાં પરસ્પર વિરુદ્ધ ધર્મોને સાપેક્ષપણે રહેવાનાં ઘણાં ઉદાહરણ મીમાંસક વિગેરે દર્શનેમાં પણ જેવામાં આવે છે, ત્યારે ખાલી તે લેકેને શબ્દથી અનેકાન્ત બલવામાં જ આગ્રહ છે-અભિનિવેશ છે; એમ કેમ ન કહી શકાય? કારણ કે પ્રચ્છન્નપણે તે તે લે કે એ ઘણે ઠેકાણે તેનું અવલંબન કર્યું છે, તે પછી મુખથી બેલવામાં શી અડચણ છે? તે જણાવશે. આવી રીતે મીમાંસકે પણ સ્યાદ્વાદના શરણને છેડી શકે તેમ નથી એ ખાસ ખ્યાલમાં રાખવું. નીચેના શ્લોકો પણ તે વાતના ટેકારૂપ છે–
प्रत्यक्ष मितिमात्रंशे मेयांशे तद्विलक्षणम् । गुरुनिं वदन्ने नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४८॥ जातिव्यक्त यात्मकं वस्तु वदन्ननुभवोचितम् । भट्टो वाऽपि मुरारिर्वा नानेकान्तं प्रतिक्षिपेत् ॥ ४९ ॥
–અધ્યાત્મપનિષત, ૧ અધિકાર ભાવાર્થ-મિતિમાäશમાં પ્રત્યક્ષ અને મેય અંશમાં તેથી વિલક્ષણ આ પ્રકારે એક જ જ્ઞાનમાં ઉભય વિરુદ્ધ વાતને જણાવનાર પ્રભાકરથી પણ અનેકાન્તનું નિરાકરણ થઈ શકે તેમ નથી. જાતિ એટલે સામાન્ય અને વ્યક્તિ એટલે વિશેષ અર્થાત સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ વસ્તુને ઉચિત અનુભવ પ્રમાણે માનનાર ભટ્ટ તથા મુરારિમિશથી પણ અનેકાન્તનું શરણ કઈ પણ રીતે છેડાય તેમ છે ખરૂં? અર્થાત્ બિલકુલ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org