________________
તત્ત્વાખ્યાન ઉત્તરાધ
પરિણામ વિગેરેનુ સ્વરૂપ.
ઉપાદાનની સમસત્તાવાળુ' કાય. પરિણામ અને ઉપાદાનની અપેક્ષાએ વિષમસત્તાવાળુ` કા` વિષત કહેવાય છે. અવિદ્યાની અપેક્ષાએ પ્રાતિભાસિક રજત પરિણામ કહેવાય છે અને ચૈતન્યની અપેક્ષાએ વિવત મનાય છે.
ચૂંટ
સ્વપ્નામાં અનુભવાતા રથ, હાથી, ઘેાડા વિગેરે, આગંતુક નિદ્રાદોષથી અનુભવાતા હોવાથી પ્રાતિભાસિક મનાય છે, કેટલાક વેદાન્તી તેને માયાના પરિણામ માને છે અને કેટલાક અન્તઃકરણદ્વારા માયાના પરિણામરૂપ જણાવે છે. - ગ ંતુક દોષને પ્રાતિભાસિક જ્ઞાનનું કારણ કહેવામાં આવે છે.
પ્રશ્ન-પ્રથમ અનુભવેલ ( રથ, હાથી, ઘેાડા વિગેરે )નુ જ સ્વપ્નમાં સ્મરણ થતું હોવાથી તેને નવીન પ્રાતિભાસિક માનવું શું ભૂલભરેલું નથી ?
ઉત્તર-સ્વપ્નમાં થતા રથ, હાથી, ઘેાડા વિગેરેના જ્ઞાનને સ્મૃતિજ્ઞાન માની જો વ્યવહારની ઉત્પત્તિ કરવામાં આવે તે હુ· સ્વપ્નમાં રથ વિગેરેને દેખું છુ”, મે સ્વપ્નમાં રથ વિશેરેને જોયા હતા’ એવા અનુભવની ઉપપત્તિ ન થઈ શકે, વળી “સ્થાન થયોનાન પથ: સૃનતે' (વેદાન્તપરિભાષા પૃ. ૧૬૪) આ શ્રુતિથી વિરોધ આવે છે; માટે છીપમાં થતા રૂપાના ભ્રમની જેમ સ્વપ્નમાં અનુભવાતું રથ, હાથી, ઘોડા વિગેરેનુ જ્ઞાન પણ પ્રાતિભાસિક માનવુ' જોઇયે. જે અસત્ય હાવા છતાં સત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org