________________
૨૭૦
તત્ત્વાખ્યાન.
પુદ્ગલરૂપ હોવાથી જડ છે. અને ભાવમન ઉપયોગરૂપ છે. અને તે મન આત્માથી કથાચિત્ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે, ઇન્દ્રિયાની માફ્ક જેવી રીતે જ્ઞાનાવરણીયકમ, વીર્યોંન્તરાય કર્મ વિગેરેના ક્ષયાપશમની અપેક્ષા રાખનાર ાત્માના ઇન્દ્રિયરૂપે પરિણામ થવાથી ઇન્દ્રિયાથી આત્મા જેમ કથ'ચિત્ અભિન્ન છે, તથા ઇન્દ્રિયાની નિવૃત્તિ થયા બાદ પણ આત્માનુ ́ અવસ્થાન રહેતું હાવાથી તે અપેક્ષાએ આત્માથી ઇન્દ્રિયા કથચિત ભિન્ન છે; તેવી રીતે જ્ઞાનાવરણીય કર્મો વિગેરેના ક્ષયાપશમની અપેક્ષા રાખનાર આત્માના મનનરૂપ પિરણામ થતા હેાવાથી મન પણ આત્માથી કથ‘ચિત્ અભિન્ન છે. તથા મનેાવણા દ્રવ્યરૂપ દ્રવ્યમનની નિવૃત્તિ થયા બાદ પણ આત્માની સ્થિતિ તે ખરાખર કાયમ રહેતી હાવાથી તે અપેક્ષાએ તે તેનાથી કથ'ચિત્ ભિન્ન પણ છે, એ ખાસ ખ્યાલમાં રાખવુ..
પૂ॰ મનને અણુરૂપ, સર્વથા નિત્ય તથા શીઘ્રગામી માનવાથી સપૂર્ણ વાતની ઉપપત્તિ જ્યારે થાય છે, ત્યારે ઉપર્યુક્ત સ્વરૂપ માનવાની શી જરૂર છે ?
ઉ॰ એ વાત યુક્તિનિકલ હૈાવાથી અનાદરણીય છે. તે ખાસ સમજાવવામાં આવે છે.
આપના મત પ્રમાણે પરમાણુરૂપ જે મનતે આત્મા અને ઇન્દ્રિયાની સાથે જોડાઇને જ પોતાનું કાર્ય કરવા ઉદ્યમશીલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org