________________
ઉત્સર્ગ
જેમની અતુલિત કૃપાથી જૈનદર્શનમાં જ નહિ, કિન્તુ અન્યાન્ય દર્શનેમાં પણ યત્કિંચિત અશે પ્રવેશ કરી તત્સંબંધી આ ક્ષુદ્ર પ્રયત્ન કરવા સમર્થ થઈ શક છું, તે જગપૂજ્ય
સ્વર્ગસ્થ ગુરુદેવ
શાસવિશારદ– જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ
ના કર–કમલમાં આ ગ્રંથ ભક્તિ પૂર્વક સમર્પણ કરું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org