SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ હવે બીજી ખાખત એ છે કે જૈનશનની ઉદારતાના સંબંધમાં તેમણે બહુજ ઓછું વિવેચન કર્યું છે. એ સબધમાં એમ માની શકાય છે કે—એ માખતના સપ્ત-ભગી પ્રદીપની પ્રસ્તાવનામાં તેમણે ઉલ્લેખ કર્યો છે. તેથી કરીને અથવા તા છએ દશ નાનાં તત્ત્વાની નિષ્પક્ષપાતપણે સમાલેચના થાય એવી અભિલાષાથી આ કાર્ય તેમણે હાથમાં લીધું નહિ હાય. ગમે તેમ હા, એ બાબતસર માશ નમ્ર વિચારો પ્રશ્નતિ કરવા મારૂં મન તેા લલચાય છે. આથી હવે એક બીજી આમતના ઇસારા કર્યાં બાદ એ માર્ગ તરફ પ્રયાણ કરીશ. આ ગ્રન્થની ભાષા જો કે સરલ છે. છતાં પણ જેવી જોઇએ તેવી ભાષામાં આ ગ્રન્થ લખાયે નથી એમ માનવા જઈએ તે પૂર્વે એ ધ્યાનમાં રાખવું ઉચિત સમજાય છે કે જે ગ્રન્થમાં ન્યાયના વિષય પ્રધાનપદ ભેગવતા હોય, તેમજ જે ગ્રન્થ સાહિત્યની દષ્ટિએ લખવામાં ન આવ્યે હાય, તેમાં આ પ્રકારની ત્રુટિ એ તેની સર્વો ́શ ન્યૂનતારૂપ નહિ” ગણાય વાક્. જૈનધર્મની ઉદારતા એ પરત્વે વિચાર કરવામાં આવે તે પૂર્વે જૈનધમ એટલે શું તે જાણવુ· આવશ્યક છે. ‘જૈનધર્મ’ એટલે તા ‘જિનપ્રરૂપિત ધ;’ પરંતુ એમાં‘જિન” શબ્દથી શુ સમજવું એવા પ્રશ્ન ઉદ્ભવે છે. એના સમાધાનમાં સમજવુ` કે જેણે રાગ-દ્વેષાદિક દોષોનો સર્વથા ક્ષય કર્યો હોય તે ‘ જિન ’ ૧, ૧ સ્વ`સ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધ રેિજીના પ્રમુખપણા હેઠળ જૈન એસોસિએશન આફ ઇન્ડિયા તરફથી ડૉ. થામસનું સ્વાગત કરવાને ખેલાવવામાં આવેલી સભામાં આમાંના ક્રેટલાક વિચાર। મેં અંગ્રેજી ભાષામાં પ્રદશિત કર્યાં હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy