________________
૨૩
છે, એવી રીતે ગૃહસ્થ તે ફકત સવા વિશ્વાજ દયા પાળી શકે તેમ છે. આ જ બતાવી આપે છે કે ગૃહસ્થ સાધુથી ઓળખે ભાગે દયા પાળે છે. આટલી બધી ગૃહસ્થને સારૂ છુટ મૂકેલી હોવા છતાં પણ ગૃહસ્થ નાજુક બાંધાના, કાચા મનના, કમળ હદયના હાઈ કરીને કે અન્ય કોઈ કારણને લીધે સ્વતઃ બાયેલા રહે કે બને તેમાં જેન સાહિત્ય અથવા ધર્મને શો દોષ વારૂ? જૈન ધર્મમાં નીતિસર યુદ્ધ કરવાની પણ ગૃહસ્થને મનાઈ કરી નથી. આ વાતના સમર્થનમાં હું એટલું જ કહીશ કે શું પ્રથમ તીર્થકર રાષભ વામીના પુત્ર ભરત ચક્રવર્તીએ સાઠ હજાર વર્ષ પય ત યુદ્ધ કર્યું હતું નહિ વારૂ? અને યુદ્ધ કર્યું તેમ છતાં પણ શું તેઓ મેક્ષે ગયા નહિ કે? વળી શ્રેણિક ચેડારાજા, કાણિક, કુમારપાળ એ રાજાએ જૈન હતા એ વાત તે ઈતિહાસ–સિદ્ધ છે અને તેમણે યુદ્ધ પણ કરેલાં છે. તેમજ વિમલશાહ, આંબડે, વસ્તુપાલ વિગેરે જેનોએ યુદ્ધ કર્યાના ઉલ્લેખ ઇતિહાસમાં જોવાય છે. વળી જૈન શાસ્ત્રકરે તે જોરશોરથી કહે છે કે “ સૂવા તે ધm સૂરત અર્થાત જે કર્મ કરવામાં શરીર છે, તે ધર્મ કરવામાં પણ શુરવીર છે. ટૂંકમાં ઉપયુંકત કથન પછી આ આક્ષેપમાં કેટલી સત્યતા રહેલી છે એ વિદ્વાને સહેલાઈથી સમજી શકે તેમ છે, તે પછી આ આક્ષેપને અસત્ય ઠેરવવા વિશેષ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી કહેવું જરૂરનું થઈ પડશે કે જન શાસ્ત્રોમાં ગૃહ
ને માટે જે જીવરક્ષા કરવાનું કહેલું છે, તે એટલા અંશમાં કે–નીરાણાનજૂના fai Rવારતરત્યત અર્થાતનિર્દોષ એવા ત્રસ જીવેને મારવાની બુદ્ધિથી મારવા નહિં. ગૃહસ્થને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org