________________
જેનદર્શન.
પૂ૦ સુખ સંવેદન સ્વભાવરૂપ મેક્ષ જ્યારે આપ માને છે, ત્યારે તેમાં પ્રવૃત્તિ તે તે વિષયક રાગ સિવાય કદાપિ થઈ શકવાની જ નહિ, અને રાગ તે બંધનરૂપ હોવાને લીધે રાગીને મેક્ષ જ જ્યારે વંધ્યાપુત્ર સમાન છે, ત્યારે કહે મોક્ષમાં
સુખ માનનારને મોક્ષ કેવી રીતે મળી શકે? - ઉ૦ વિષયની પ્રવૃત્તિમાં કારણરૂપ હોવાથી સાંસારિક સુખ વિષયક રાગને જ બન્ધનરૂપ માનવામાં આવેલ છે; પરંતુ મોક્ષ વિષયક રાગ તે વૈરાગ્ય વિગેરે દ્વારા થતું હોવાથી વિષયની નિવૃત્તિ જ જ્યારે તેમાં પ્રધાન છે, ત્યારે તે રાગને બન્ધનરૂપે મનાય જ કેવી રીતે? કિંચ અવસ્થાવિશેષમાં તે રાગ પણ હેય છે, કેમકે જ્યારે પરમ વિશુદ્ધ ભાવમાં વર્તનાર અને ગુણશ્રેણિમાં આરૂઢ થયેલા એવા ગી મહાત્માઓ તે મેક્ષવિષયક સુખ સંબલ્પિ રાગ પણ લગાર માત્ર મનમાં રાખતા નથી. તેઓને તે તે અવસ્થામાં દરેકની ઉપર સમભાવ છે. મોરે મ ર સર્વત્ર નિપ્પદ મુનિરરત્તમ: આવું વચન હેવાથી તે રાગ પણ જ્યારે અવસ્થા વિશેષમાં હેયરૂપ માનીએ છીએ તે પછી બીજા રાગની તે વાત જ શી કરવી? કિંચ મેક્ષના સુખ વિષયક પ્રવૃત્તિમાં તે વિષયક રાગ કારણ નથી. કિન, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા વેદનીય કર્મને ક્ષય વિગેરે સામગ્રીસમુદાય કારણ છે. આથી એ ભાવ ની. કન્ય કે ક્ષપશમિક ગુણેને જ અભાવ સર્વથા મેક્ષાવસ્થામાં છે, અને ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ વિગેરે ગુણ તે બરાબર કાયમ રહેવાના. માટે અમે જે મેક્ષનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org