________________
મીમાંસકદર્શન.
કમાવના નાશને નૈમિત્તિક પ્રલય કહેવામાં આવે છે. ચાર હજાર યુગ જેટલા કાળને બ્રહ્મ દિવસ કહેવામાં આવે છે. પરિમિત દિવસકાળ જ પ્રલય કહેવાય છે. પ્રાકૃતપ્રલય અને નૈમિત્તિકપ્રલયના સંબંધમાં નીચેના બે કલેકે પુરાણમાંથી વેદાન્તપરિભાષા (પૃ. ૩૮૨) માં આપ્યા છે–
પ્રિપરાધે રાતિને બ્રહ્મ પરમેરિકા तदा प्रकृतयः सप्त कल्प्यन्ते प्रलयाय हि ।। एष प्राकृतिको राजन् ! प्रलयो यत्र लीयते ।
દૂતિ વર ખાતાક્ટ માનમા”
ભાવાર્થ –બે પરાર્ધ કાલ વીત્યા પછી પરમેષ્ઠિ બ્રહને પ્રલય માટે સાત પ્રકૃતિ કલ્પવી પડે છે. હે રાજા ! જ્યાં લીન થવાય છે–લય હોય છે, તે આ પ્રાકૃતિક પ્રલય છે.
તથા–
" एष नैमित्तिकः प्रोक्तः प्रलयो यत्र विश्वसक् । शेतेऽनन्तासने नित्यमात्मसात्कृत्य चाखिलम् ।। इति वचनं नैमित्तिकालये मानम् ।"
( વેદાન્તપરિભાષા પૃ. ૩૮૨ ) ભાવાર્થ –જેમાં વિશ્વભ્રષ્ટા-બ્રહ્મા સમસ્ત જગને પિતાને સ્વાધીન કરી નિત્ય અનંતાસનમાં સૂઈ રહે છે, તે આ નૈમિત્તિક પ્રલય કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org