________________
જૈનદર્શન.
આપ જ બતાવા કે શરીરની સાથે આત્માના સબધ કેવી રીતે ઘટી શકે ? અને તે વિના અન્ય માક્ષ પણ કાને મળી શકે? તથા આત્મા વ્યાપક હેવાથી સૌંસાર પણ તેને ઘટવાને નહિ; કેમકે સ*સરણ-પરિભ્રમરૂપ સ*સાર તે વ્યાપક માન્યા સિવાય સ`ભવી શકે તેમ છે જ નહિ. જ્યારે વ્યાપક હાવાથી સ ઠેકાણે રહેલા છે અને સવથા નિત્ય છે, ત્યારે તે તે સર્વદા અને સર્વત્ર વિદ્યમાન જ છે; તે પછી સ'સાર કેવી રીતે ઘટી શકે ? અને જ્યારે સ`સાર ઘટતા નથી, ત્યારે ધમ થી ઊર્ધ્વ ગતિ, અધમ થી અધગતિ અને જ્ઞાનથી મેક્ષ મળે છે; તે પણ કોને મળે ? કેમકે જ્યારે સત્ર સદા તેનુ' તે જ રૂપ છે, ત્યારે પુણ્ય કરવાથી ઊર્ધ્વ ગતિ થાય એવા અસત્ય પ્રલાપ ઉપર કાણુ ધ્યાન આપવાના ? કારણકે ઊ લેાકમાં પણ તે વિદ્યમાન છે, તેા પછી પુણ્ય કરવાનું કયુ' પ્રયેાજન રહ્યું ? અને અધેલાકમાં પણ વ્યાપક હોવાથી જ્યારે વિદ્યમાન છે; ત્યારે પાપસાધનસામગ્રી પણ નિષ્ફળ થવાની અને મેક્ષમાં પણ વિદ્યમાન હાવાથી મેાક્ષસાધન અનુષ્ઠાન પણ વયાપુત્ર સમાન થવાનું. માટે ફ્રૂટસ્થ નિત્યપણુ' પણ અનાદરણીય સમજવું. સર્વથા અનિત્યનુ’નિરાકરણ,
એકાંત અનિત્યપક્ષમાં પણ હિંસા વગેરે ઘટી શકવાનાં નહિ, કારણકે વિનાશના હેતુની ઉપપત્તિ નહિ હોવાથી વિનાશપણું સિદ્ધ થઇ શકતું નથી; તે વાત યુક્તિદ્વારા સમજાવવામાં આવે છેઘટ-વિનાશક મુદ્ગર વિગેરે સામગ્રીદ્વારા કરાતે જે ઘડાના વિનાશ, તે શુ ઘડાથી ભિન્ન છે? કે અભિન્ન ? આ એ
Jain Educationa International
For Personal and Private Use Only
૨૧૫
www.jainelibrary.org