________________
જૈનદર્શન.
૧૧૭
સ્વીકારવામાં સાપેક્ષરૂપે કઈ પણ જાતની વિરૂદ્ધતા છેજ નહિ. કિંચ, દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં સાપેક્ષવાદરૂપ સ્યાદ્વાદ માનવામાં ન આવે તે અનેક પ્રકારની અડચણ ઉપસ્થિત થવાની તે સમજાવવામાં આવે છે જે પિતા હોય તેમાં પુત્રપણું કદાપિ આવી શકવાનું જ નહિ અને જે પુત્ર હોય તેમાં પિતાપણું આવવાનું નહિ, કારણકે પિતાપણું જુદું છે અને પુત્રપણું પણ એથી જૂદું જ છે. જ્યારે તે ધર્મો જ આપસમાં ઘટ પેટના ધમની માફક જૂદા છે ત્યારે તે બંને એકમાં કેવી રીતે રહી શકવાના? અને સાપેક્ષવાદ તે અન્ય મતમાં આકાશ. પુષ્પ જે છે ત્યારે તેને નિર્વાહ પણ કેવી રીતે થઈ શકવાને? તે ખાસ વિચારવા લાયક છે, માટે સર્વોત્તમ વાત એ છે કે સર્વ વિપત્તિથી બચવાની ખાતર અનેકાન્તવાદને આશ્રય લે.
જલમાં શીતેણુની સિદ્ધિ
" જલમાં શીતપણું તથા ઉષ્ણપણું તથા અગ્નિમાં શીતપણું અને ઉષ્ણપણું પણ સાપેક્ષરૂપે માનવામાં કંઈ પણ બાધ છેજ નહિ
પ્રજલમાં શીતપણું તે પ્રસિદ્ધ હેવાથી માનવામાં કંઈપણ અડચણ છેજ નહિ, પરંતુ તેમાં ઉષ્ણપણું છે તે કેવી રીતે માની શકાય?
- ઉ૦ જલને ગરમ કરવાથી તથા સૂર્યનાં કિરણને તાપ પડવાથી તેમાં ઉષ્ણુપણું પણ જરૂર આવી શકે છે, કારણકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org