________________
જૈનદર્શન.
૪૨૯
ધારણ કરી રાગ, દ્વેષની પરિણતિએ ઓછી કરી સમતાકુંડમાં સ્નાન કરી, સારી રીતે ત્રણ રત્નને આરાધવા તૈયાર થાય, તે વ્યક્તિ જરૂર મોક્ષ મેળવી શકે. પછી તે વ્યક્તિ કોઈ પણ વેષમાં હોય, કેઈપણ જાતને હોય, ભલે તે સ્ત્રી હોય અથવા પુરુષ હેય, તેમાં કંઈ પણ અડચણ નથી. કેમકે અમારે ત્યાં તે ચાર વર્ષે અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ વિગેરે દરેકને માફમાં અધિકાર છે. જે કે ઈ મેક્ષ સાધક સામગ્રી મેળવી શકે, તે સર્વેને અધિકાર એકસરખે જ છે. પક્ષપાત તે મિથ્યાત્વના ઉદયવાળી વ્યક્તિએ બનાવેલ શાસ્ત્રને જ આભારી છે, સ્ત્રીને મેક્ષ મળી શકે કે નહિ તે સંબબ્ધિ વિચાર.
નપુંસકની માફક પુરુષથી સત્વહીન હેવાથી સ્ત્રીઓને મેક્ષ મળી શકે જ નહિ, આ વાકય જરૂર વિચારને અવકાશ આપે છે.
શું ચારિત્ર વિગેરે ન હોવાથી સ્ત્રીઓ પુરુષથી હીન સત્વવાળી છે? અથવા ઉત્તમ પ્રકારનું વિશેષ સામર્થ્ય ના હેવાથી સત્વહીન છે? અથવા પુરુષની અપેક્ષાએ અભિવદ્યપણું ન હોવાથી અથવા સ્મરણ વિગેરેના કર્તાપણું ન હોવાથી અથવા મહદ્ધિકપણું ન હોવાથી ? અથવા માયાબહુલતા હેવાથી? આ છ પ્રકથી બીએ પુરુષથી હીનસવાળી છે, એ વિષયમાં પૂછવામાં આવે છે.
તેમાં પ્રથમ પક્ષ માનવામાં વય સહિતપણું હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org