________________
૧૭૪
તત્ત્વાખ્યાન.
ભાવાથ:—ગુણ, પર્યાયેા વિગેરેના દ્રવ્યની સાથે સવ થા ભેદ માનવામાં દેષબહુલતા છે અને અભેદ માનવામાં પશુ જ્યારે દોષબહુલતા છે; ત્યારે સથા ભેદ તથા અભેદભાવ કેવી રીતે માની શકાય ? માટે તેથી ખચવાની ખાતર કથ‘ચિત ભેટ્ટાલેદરૂપ જાત્યન્તર માનવામાં જ કઇ જાતને દ્વેષ નથી. એ વાત સ્યાદ્વાદ જણષે છે, ત્યારે આપ જ ખતાવા કે તેવા નિર્દોષભાવને જણાવનાર સ્યાદ્વાદથી કોઇએ પણ દૂર રહેવાય તેમ છે ખરૂ ? અર્થાત્ બિલકુલ નહિ.
गुडो हि कफहेतुः स्यात् नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागरभेषजे ॥
Jain Educationa International
-વીતરાગસ્તાત્ર પ્રકાશ ૮.
ભાષા :—એકલા ગાળ ખાવાથી કફની વૃદ્ધિ થાય છે, તેમ એકલી સુ'ઠ ખાવાથી પિત્તાશય વૃદ્ધિને પામે છે. આવા પ્રકારના જે પ્રત્યેકમાં દોષ જોવામાં આવે છે, તે ઢાષા જ્યારે સુને ગેાળ ભેગા કરીને ખાવામાં આવે ત્યારે તેમાં આવતા નથી. પ્રકૃતમાં કેવળ ભેદૃપક્ષમાં પણ દેષાનુ આગમન અને અભેદપક્ષમાં પણ જ્યારે તેમ છે. ત્યારે તે ખ'ને પક્ષાના ત્યાગ કરી કથ'ચિત્ ભેદાભેદ પક્ષ સ્વીકારવાનુ` કામ નિર્દોષ રીતે સ્યાદ્વાદ–મહાનરેન્દ્ર કરાવે છે. તેટલા માટે જ જૈનદર્શનમાં તેનુ પ્રાધાન્ય માનવામાં આવેલ છે. આથી એ સિદ્ધ થયુ કે નૈયાયિક તથા વૈશેષિકાથી પણ કાઈ પણ રીતે સ્યાદ્વાદનુ ખંડન થઈ શકે તેમ છે જ નહિ.
For Personal and Private Use Only
www.jainelibrary.org