________________
જૈનદર્શન.
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
કરે, તે બાહ્ય વ્યુત્સર્ગ સમજ. અને કામ, ક્રોધ, મદ, હર્ષ વિગેરેને જે અન્દરથી ત્યાગ કરે, તે આભ્યન્તર વ્યુત્સર્ગ સમજ.
ધ્યાન-નિરૂપણ. સંહનન વિગેરે સામગ્રીયુક્ત જીવે કઈ એક આલંબનરૂપ પદાર્થમાં ચિત્તની ચંચલતાને ત્યાગ કરી સ્થિરતા પૂર્વક જે ચિતવન કરવું, તે ધ્યાન કહેવાય. તેને ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. હવે તેનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.–
આર્તધ્યાન. અનિષ્ટ પદાર્થના સંગમાં દુખ થવાથી તેના વિયોગ માટે જે ચિત્તવન કરવું, તે આર્તધ્યાન સમજવું.
ભાવાર્થ—અનેક પ્રકારના રેગથી તથા શારીરિક, માનસિક વિગેરે આધિ, ઉપાધિથી થયેલી પીડાને દૂર કરવા માટે ચિન્તવન કરવું, પરંતુ આત્માની સાથે કંઈ પણ વિચાર ન કરે, પગલિક ભાવમાં જ મસ્ત બની સારાની પ્રાપ્તિનું અને ખરાબના વિચગનું જે નિરંતર ચિન્તવન કરવું, તથા વિષયવાસનાથી વસિત થયેલ દેવેન્દ્ર, ચક્રવતીએ વિગેરેના ભેગવિલાસ દેખી જન્માંતરમાં મને પિતાને પણ તેવાં સુખ મળે એવી રીતે તપસ્યાને વેચી, તેવાં અનાગત સુખનું યાચનાવિષયક જે ચિન્તવન કરવું, વિગેરે તમામ કાર્યો આર્તધ્યાનનાં સમજવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org