________________
જૈનદર્શન.
૧૬૭
विज्ञानस्यैकमाकारं नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो नानेकान्तं प्रतिक्षिपेत् ॥
--વીતરાગસ્તેત્ર, પ્રકાશ ૮ મે, લેક ૮ ભાવાર્થ પૂર્વમાં અપાઈ ગણે છે. दूषपेदज्ञ एवोच्चैः स्याद्वादं न तु पण्डितः। अज्ञाला सुज्ञानां न द्वेषः करुणैव तु ॥
–અધ્યાત્મનિષત્ ૧ અધિકાર, છેક ૬૪ ભાવાર્થ—જેવી રીતે સૂર્ય સન્મુખ કરેલ ધૂલિપ્રક્ષેપ પિતાને જ નુકસાનકર્તા થઈ પડે છે, પરંતુ સૂર્યને તેથી કંઈ પણ હાનિ નથી, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય જ સ્યાદ્વાદને પિતાના કુતર્કો દ્વારા દુષિત કરવા ઉદ્યમ કરે છે, તેથી ય દ્વાદને કંઈ પણ નુકસાન છે જ નહિ, પરંતુ તે ઉદ્યમ કરનાર પિતે જ વિદ્રજજનસમાજમાં હાંસીને પાત્ર બને છે. જે સાચા વિદ્વાન લોકે છે, તે તે સ્યાદ્વાદના રહસ્યને વિચારી મનમાં પ્રમોદ ધારણ કરે છે; તેવા અજ્ઞાનીઓના પ્રલાપમાં સુજ્ઞ જનેને કંઈ પણ દ્વેષભાવ છે જ નહિ, પરંતુ તેઓ ઉપર કરુણભાવ રાખે એવું પિતાનું કર્તવ્ય સમજે છે. કિંચ, પદાર્થને નિશ્ચય પણ અનેકાતમાં જ થાય છે, તે વાત નીચેના દ્વારા સમજાવવામાં આવે છે
अनेकान्तत एवातः सम्यगमानव्यवस्थितेः । स्याद्वादिनो नियोगेन युज्यते निश्चयः परम् ॥
-શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૭, પ્લેક ૨૫, ૫. ૨૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org