________________
મીમાંસકદ ન.
હાવાથી તે દ્વારા પણ ધર્માંધમ વિગેરેને નિચ થઈ શકે નહિ એ સ્પષ્ટ છે.
જ્યારે ઉપર્યુક્ત પ્રમાણેાથી ધર્માંધ વિગેરેના નિય થઈ શકતા નથી; ત્યારે અવશિષ્ટ શબ્દપ્રમાણ દ્વારા તેને નિર્ણય કરવામાં આવે છે.--
सामान्यरूपमप्येतदधिकाराद् विशिष्यते । नोदना चोपदेशश्च शास्त्रमेवेत्युदाहृतम् ॥ यथा च नोदनाशब्दो वैदिक्यामेव वर्तते । शब्दज्ञानार्थविज्ञानशब्दौ शास्त्रे तथा स्थितौ ॥ --ક્ષેાકાર્તિક પૃ. ૪૦૮ શ્લા૦ ૧૨-૧૩,
ભાવા —નેાદનાશખ્સ સામાન્યરૂપે પ્રેરણારૂપ પ્રવૃત્તિને પ્રતિપાદન કરે છે, તા પણ તેનેદનાસૂત્રમાં દર્શાવેલ વેઢાધ્યયનના અધિકારને લીધે વૈદિક પ્રવતક વિધિવાક્યને પ્રતિપાદન કરે છે. નાઇના, ઉપદેશ અને શાસ્ત્ર આ ત્રણે પર્યાયશો
સમજવા.
: જેવી રીતે નેદનાશબ્દ, વેદપ્રતિપાદ્ય પ્રત્રક વિધિવા, વૈકિક માં વર્તે છે; તેવી રીતે શબ્દ ( શબ્દના મ
રૂપ
અને શબ્દ) શાસ્રરૂપ `શબ્દમાં અને તે બન્નેના અર્થોધમ
*
તથા અધમ માં વંતે છે. અર્થાત્ શબ્દજ્ઞાનના અથ અને વિજ્ઞાનશાં આ બન્નેને ધોધ રૂપ અર્થ સમજવા. આથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org