________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાર્ધ .
कीदृग् गवय इत्येवं पृष्टो नागरिकैर्यदि । ब्रवीत्यारण्यको वाक्यं यथा गौर्गवयस्तथा ॥ –શ્ર્લોકવાર્તિક પૃ. ૪૩૩
ભાવાર્થ :—નગર નિવાસી લેાકાએ જ્યારે જ'ગલમાં રહે નારને પૂછ્યું કે ‘ રાઝ ’ કેવા હોય, ત્યારે તે વાક્ય ખેલે કે જેવા બળદ યા જેવી ગાય હાય તેવા રાઝ હાય.
આવા પ્રકારનું વાક્ય શ્રવણુ કર્યા પછી કાઇવાર નાગરિક મનુષ્ય જ્યારે જગલમાં ગયા ત્યારે તેવી વ્યક્તિ જોવાથી પૂર્વોકત વાક્ય યાદ આવતાં નિણૅય થયે! કે આ વ્યક્તિ ગાય યા ખળદ જેવી હાવાથી અવશ્ય રાઝ હશે. આવાં સ્થળામાં ઉપમાન પ્રમાણુ માનવામાં આવે છે. આવા પ્રકારનું ઉપમાન પ્રમાણુ પણ, જેવુ કાઇ દિવસે આંખાથી દશન થયું જ નથી એવા અતીન્દ્રિય ધમ વિગેરે પદાર્થોમાં કેવી રીતે ઉપયાગી થઇ શકે ? ઉપમાન પ્રમાણને અRsિ* અવકાશ મળતા નથી.
અર્થાંપત્તિ પ્રમાણુના પણ આ વિષય નથી, કેમકે તે પણ પ્રત્યક્ષ પદાર્થોમાં પ્રવૃત્તિ કરે છે, જેમકે-માવજીભાઇ, એચરભાઇ વિગેરે લેાકેા શરીરથી તે પુષ્ટ જણાય છે, પરંતુ દિવસે ખાતા નથી, અર્થાત્ રાત્રિમાં જરૂર ભાજન કરતા હાવા એઈએ; કારણ કે ભાજન વિના પુષ્ટતા કદાપિ થઇ શકે નહિં, આવા સ્થળે અર્થાપત્તિ પ્રમાણ કામમાં આવે છે, પરંતુ ધર્મા ક્રમ વિગેરે અતીન્દ્રિય પદાર્થોમાં તે તે કામ આવી શકતુ નથી, અભાવ પ્રમાણ તે વતુશૂન્યતાના જ પરિચય કરાવૃત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org