________________
મીમાંસકદર્શન.
ભાવાર્થ :-બ્રહ્મવાર્તામાં-ખાલી બ્રહ્મવાદની ચર્ચા કરવામાં જ કુશલ, વૃત્તિહીન–સદ્દન રહિત-વચન પ્રમાણે વન વિનાના અત્યંત રાગી જીવે! અજ્ઞાનતાથી નિશ્ચયે સસારમાં પુનરાગમન તથા ગમન કર્યાં કરે છે.
ખરા બ્રહ્મવાદી.
" निमेषार्ध न तिष्ठन्ति वृत्तिं ब्रह्ममयीं विना । यथा तिष्ठन्ति ब्रह्माद्याः सनकाद्याः शुकादयः ॥ " ( અપરાક્ષાનુભૂતિ રૃ. ૩૮૭, શ્લોક ૧૩૪ }
૪૫
ભાવાથ:—જેઓ બ્રહ્મા વિગેરે, સનક વિગેરે અને શુક વિગેરેની જેમ અધનિમેષ માત્ર પણ બ્રહ્મવૃત્તિ સિવાય રહેતા નથી; તે જ સાચા વેદાન્તિક છે.
Jain Educationa International
આ પ્રરતાવમાં પ્રરૂપણ કરવામાં આવેલ વેદાન્તિક તત્ત્વની મીમાંસા-સમાલેચના આગળના ૧૩ મા પ્રસ્તાવમાં કરવામાં આવશે.
૧૨ માં પ્રસ્તાવ સમાપ્ત
For Personal and Private Use Only
www.jainelibrary.org