________________
તજ્યાખ્યાન.
જોઈએ. તેની સિદ્ધિ દ્રવ્યપ્રદીપમાં કરવામાં આવેલી હોવાથી અત્ર તેનું વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. એવી રીતે ઉપનય અને નિગમન પણ જાણી લેવાં.
પ્રકારાન્તરથી હેતુનું વિવેચન. એક વિધિસાધક હેતુ અને બીજો નિષેધસાધક હેતુ. અર્થાત્ વિધિરૂપથી જે સાધ્યનું જ્ઞાન કરાવવાવાળે હોય તે વિધિસાધક કહેવાય, અને જે નિષેધમુખથી સાધ્યનું જ્ઞાન કરાવવાવાળો હોય તે નિષેધસાધક કહેવાય. પ્રસંગોપાત્ત અભાવના ચાર ભેદ સમજાવવામાં આવે છે. પ્રાગભાવ,પ્રäસાભાવ, ઇતરેતરાભાવ અને અત્યન્તાભાવ–આ ચાર અભાવના ભેદે સમજવા. જે પદાર્થની નિવૃત્તિમાં જે કાર્યની ઉત્પત્તિ થાય તે તે મને પ્રાગભાવ સમજે. જેમાં માટીના પિંડાકાર પરિ.
મની નિવૃત્તિ થયા પછી અથત તેની તિભાવદશામાં ઘટની ઉત્પત્તિ જોવામાં આવે છે. માટે તે માટીને પિંડ ઘટના પ્રાગભાવરૂપ સમજ અર્થાત્ જ્યાં સુધી માટી પિંડરૂપ અવસ્થામાં હોય ત્યાં સુધી ઘટને પ્રાદુભૉવ થઈ શકે જ નહિ, જ્યારે તે મૃપિંડને તિભાવ થાય છે ત્યારે ઘટને આવિ. ભવ થાય છે, માટે માટીના પિંડને ઘટના પ્રાગભાવરૂપે સમજ. એવી રીતે દરેકમાં ખ્યાલ રાખવે. જેની ઉત્પત્તિદશામાં જે કાર્યને અવશ્ય વિનાશ જોવામાં આવે તે તેને પ્રદર્વાસાભાવ સમજ. જેમ ઘટને ફેડને પાલ બનાવ્યા બાદ તે અવસ્થામાં ઘટને પ્રદેવંસરૂપ અભાવ જોવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org