________________
જૈનદર્શન.
જેમ ચીકાશવાળા શરીર ઉપર સૂક્ષ્મ મૂળ સ‘અન્ય સારી રીતે થાય છે, તેમ રાગ, દ્વેષ, અને મેહરૂપી ચીકાશ માત્માની ઉપર લાગવાથી ચીકાશવાળા થયેલા આત્માના પ્રદેશેાની ઉપર ક્રમ ચાગ્ય પુદગલ વ ણુા લાગવાથી તે બન્નેને જે એકમેક મળી જવારૂપ સંબન્ધ થવા તેનુ નામ અન્ય સમજવું અથવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે અન્યહેતુજન્ય અયવસાચેાથી આદ્ર થયેલ આત્માના પ્રદેશાની ઉપર ચેગ વિશેષદ્વારા જે ઠેકાણે અવગાહીને રહેલ છે, તે ઠેકાણે ચારે બાજુમાં રહેલ સૂક્ષ્મ અનન્તાનન્ત પ્રદેશવાળી કમ ચેાગ્ય પુદ્ગલ વગ શુાઓના આપસમાં એકમેક મળી જવા રૂપ જે સંબન્ધ થવું; તેનુ નામ અન્ય તત્ત્વ સમજવું.
પ્ર૦ અમૃત્ત એવા આત્માની પાસે કમ પુદ્દગલાને મહુણ કરવા સારૂ જ્યારે હાથ, પગ વિગેરે કાઈપણ સામગ્રી છે જ નહિ, ત્યારે તે કેવી રીતે પુદ્ગલાને ગ્રહણ કરે છે ?
૩૪.
ૐ જેમ ચીકાશવાળા ચીકણા શરીર ઉપર હાથ, પગ દ્વારા ધૂળ ચાખ્યા સિવાય પણ સ્વાભાવિક રીતે ધૂળ લાગવાથી શરીર મલિન થઈ જાય છે. તેવીજ રીતે કમ અને જીવને સબન્ધ અનાદિ કાળના હાવાથી દૂધ અને પાણીની માફક બંનેના એક પરિણામ થવાથી આત્મા પોતેજ કાણુ શરીરના સબન્ધ દ્વારા કર્મોને ગ્રહણ કરવાના વ્યાપાર કર્યો કરે છે; તેમાં હાથ-પગની કંઇ જરૂર નથી, ક્રિ*ચ-સ’સારાવસ્થામાં આત્મા સથા અમૂર્ત જ છે' એમ તે અમે ખીલકુલ માનતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org