________________
જૈનદ.
વિગેરે ગુણાની ઉપલબ્ધિ શરીરપરિમાણુ આત્મામાં થતી હા વાથી આત્માને પણ શરીરપરિમાણુ જ માનવા જોઇએ, કિચ આત્માને જ્યારે શરીરપરિમાણુ ન માનતાં વ્યાપક માનવામાં આવે, ત્યારે આપ જ વિચારો, કે આખા જગમાં એક જ આત્મા રહેવાથી ખીજી વસ્તુને રહેવાના અવકાશ મળી શકે ખરી ? અર્થાત્ બિલકુલ નહિ. તથા શુભાશુભ કમના વશથી ઊધ્વ ગતિ અધાતિ પણ કોને થવાની ? કારણ કે તે તે! સત્ર છે. અને ચમ, નિયમ વિગેરે ચેડાંગની ચરણા, જન્મ-જરા- મૃત્યુના ભયથી સ'સારમાં ઉદાસીનતા, વૈરાગ્યાવસ્થા વિગેરે તમામ ક્રિયાઓ વ્યાપકમાં ઘટી શકતી ન હેાવાથી શશશૃંગ સમાન થઈ જવાની, કેમકે જ્યારે સત્ર સદા વિદ્યમાન છે. તે પછી મેાક્ષસાધન અનુષ્ઠાન સભવે જ કેવી રીતે? માટે વ્યાપક આત્માને કોઇપણ રીતે ભવ્યાત્માએએ ઇચ્છવા ચોગ્ય નથી. એ મ ખ્યાલમાં રાખવું, વ્યાપકનું નિરાકરણ નૈયાયિક વિગેરેની સમાલાચનાના પ્રસ્તાવમાં પણ કરવામાં આવેલુ હાવાથી વિશેષ જીજ્ઞાસા ત્યાંથી પૂરી કરી લેવી. હવે પ્રસંગોપાત્ત શરીરનુ નિરૂપણ કરવામાં આવે છે
શરીરનું નિરૂપણ,
શુભાશુભ કર્મ દ્વારા પુદ્ગલ દ્રવ્યથી અનાવેલ, આત્માને રહેવાનું જે થાન તે શરીર કહેવાય છે. તેના પાંચ ભેદ છે. આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણું.
Jain Educationa International
For Personal and Private Use Only
૨૩૧
www.jainelibrary.org