________________
ર
તત્ત્વાખ્યાન.
ઉત્તર--જેમ ત્રણ પિટક ગ્રંથાના વકતા યુદ્ધ સભળાય છે, તેમ કણાદ ઋષિના અનુયાયીઓ કહે છે કે-આઠે ઋષિઆએ મળીને વેઢા મનાવ્યા છે, અને પૌરાણિક લેાકા કહે છે કે-બ્રહ્માએ પેાતે જ વેઢા અનાવ્યા છે, જૈના કહે છે કે-કાલાસુરે વેદો મનાવ્યા છે. આવી રીતે જ્યારે વેદના પૌરુષેયત્વના સાધનમાં અનેક પ્રમાણેા મળી આવે છે, ત્યારે વેદો આપૌરુજેય છે ? એમ કેવી રીતે માની શકાય ?
"
>
પૂર્વ -—વમાનકાલના અધ્યયનની જેમ વેદાનુ અધ્યયન પણ પૂર્વ પૂર્વના અધ્યયન પૂર્વક જ હાય છે, આ અનુમાનથી વેદના વક્તા કોઇ ન હાવાથી અમ્હે તેને પોરુ ય કહીએ છીએ.
ઉત્તર૰~~આવી રીતે અનુમાનની કલ્પના તે યુદ્ધદેવના અનાવેલા પિટક ગ્રંથામાં પણ થઇ શકતી હેાવાથી તેને પણ આપના મત પ્રમાણે અપૌરુષેય કેમ ન કહી શકાય ? એતાવતા આપના હૅતુ વ્યભિચાર દોષ-ગ્રસ્ત હેાવાથી અનાદરણીય છે. કિંચ રામાયણ, મહાભારત વિગેરેનું અધ્યયન પણ વર્તમાન અધ્યયનની માફક પૂર્વ પૂર્વના અધ્યયન પૂર્વક હાવાથી સમસ્ત ગ્રંથા અપારુષેય છે એમ પણ કેમ ન કહેવાય ? અપર’ચ વેદની જેમ અવેદ ( વેદ સિવાયના સમસ્ત ) ગ્રંથા અપારુષેય છે અને વેઢ સિવાયના ગ્રંથાની જેમ વેદ પણ પારુષેય છે. એમ કહેવામાં પણ શે માધ છે ?
પૂર્વ ——ઉચ્ચારણુ કરવામાં કલેશસાધ્યતા, શ્રવણમાં શુષ્કતા વિગેરે અતિશય વેદમાં માલૂમ પડતા હાવાથી અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org