________________
મીમાંસકદન.
૧૧૯
ણનું ઉપદેશકપણું હોવાથી અતીન્દ્રિય પદાર્થો (ધર્મ, અધમ, આ લેક, પરલેક, આત્મા, સ્વર્ગ, નરક વિગેરે) ના સમૂહને સાક્ષાત્કાર કરનારે કે હવે જોઈએ બીજાના ઉપદેશ સિવાય તથા કેઈ પણ ચિન્હ સિવાય, જે જે વિષયને અવિસંવાદી ઉપદેશક હોય, તે તે વિષયને સાક્ષાત્કાર કરનારે હોય છે, જેમ જિનપાલ વિગેરે બીજાના ઉપદેશ સિવાય પણ ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ વિગેરે તિ શાસ્ત્રથી નિર્ણય કર્યા પછી તે સાક્ષાત્કાર કરી ચન્દ્રગ્રહણ વિગેરેને અવિસંવાદી ઉપદેશ આપે છે. તેમ અતીન્દ્રિય સમસ્ત પદાર્થોને જે સાક્ષાત્કાર કરનારે હેય, તેને સર્વજ્ઞ કહેવામાં આવે છે.
આ પ્રમાણે પ્રમાણે હોવા છતાં પાંચ પ્રમાણમાંથી કોઇની પ્રવૃત્તિ ન થઈ શકતી હેવાથી કેઈ સર્વજ્ઞ હેઈ શકે નહિ. ” એવું મીમાંસકોનું કથન અસ...લાપરૂપ કરે છે.
ચિ, અન્ય અનુમાનથી પણ સમજાવવામાં આવે છે – પર્વતમાં રહેલ અનુમેય (અગ્નિ વિગેરે) ની જેમ અનુમાનને
ગ્ય હેવાથી, પરમાણુ વિગેરે સૂક્ષમ પદાર્થો તથા અતીત કાલમાં થયેલા રામ-રાવણ વિગેરે, તથા હિમવત, મહાહિમવત, નિષધ, નીલ, રુકમી, શિખરી વિગેરે પર્વત, ઐરાવત, હરિ, રમ્ય, દેવકુ, ઉત્તરકુરુ, મહાવિદેહ વિગેરે તમામ ક્ષેત્રે વિગેરે સમસ્ત પદાર્થો કેઈને પ્રત્યક્ષ હોવા જોઈએ. જેમ પર્વત વિગેરેમાં ધૂમ પ્રત્યક્ષ થવાથી તે દ્વારા અગ્નિનું અનુમાન થાય છે. જો કે તે અગ્નિને અનુમાન કરનારે ન દેખેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org