________________
૧૧૮
તત્ત્વાખ્યાન.
જ્ઞાનમાં જ્ઞાનની તરતમતાની વિશ્રાન્તિ માનવી જોઈએ; અને જેમાં તેની વિશ્રાન્તિ હોય, તે જ સર્વજ્ઞ માની શકાય. પાણીમાં જે ઉષ્ણુતા જોવામાં આવે છે, તે ઉષ્ણતાનુક્ષુ પાણીના સહેજ ધર્મ નથી, કિંતુ અગ્નિ વગેરે સહકાર કારણેાથી પેદા થયેલા હૈાવાથી આગતુક છે, તેથી પાણીને ગમે તેટલુ તપાવવામાં આવે, તે પણ તે કદાપિ અગ્નિરૂપ થઇ શકે નહિ, ઊલટુ પાણી બળવાથી તેના મૂળના જ ક્ષય થવાનેા અને જ્ઞાન તે આત્માને સહજ ધમ હાવાથી જેમ જેમ જ્ઞાનના વિશેષ પ્રકાશ થતા જાય, તેમ તેમ આત્મામાં નિમલતા આવતી જાય, અને તેના નિર'તર અભ્યાસક્રમથી ઉત્તરાત્તર વિશેષતા પેદા થતાં અત્યંત ઉત્કૃષ્ટતારૂપ સર્વજ્ઞપાની પ્રાપ્તિ થાય, તેમાં લેશ માત્ર અડચણુ નથી.
કિંચ આપે પૂર્વે જે કૂદવાનુ ઢષ્ટાંત આપ્યું હતું. તે હૂં, પણ જીવને સહુજ ધર્મ નથી, કિંતુ ક્રજન્ય માગતુક ધમ છે, તેથી તે દૃષ્ટાંત પશુ અંહિ યુક્ત છે. એ હૃષ્ટાંતમાં જણાવ્યા પ્રમાણે ઘણુ કૂદવા જાય તેા ઉલટુ સામર્થ્ય ના જક્ષય થાય. આત્મામાં તે જ્ઞાનના વધારે વધારે અભ્યાસ થવાથી પદાના પરિચ્છેદરૂપ સામ વધતું જ જાય.
કિંચ ખીજા” અનુમાનેા દ્વારા પણ સજ્ઞની સિદ્ધિ કરવામાં આવે છે. કાઇના ઉપદેશ સિવાય, કોઈ પણ ચિન્હ સિવાય, લેશ માત્ર વિસ’વાદ વિના, વિશેષ દેશ, વિશેષ દિશા, વિશેષ કાલ, વિશેષ પ્રમાણુ વિગેરે સ્વરૂપ ચન્દ્ર-સૂર્યના ગ્રહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org