________________
મીમાંસકદર્શન.
.
ભુમીમાંસા, સમ્મતિતર્ક, અષ્ટસહસ્ત્રી, પ્રમેયકમલમાd, લેકપ્રકાશ વિગેરે પ્રઢ ગ્રન્થમાં સંસારમેક્ષવ્યવસ્થા, સંવરબધે વ્યવસ્થા, કર્મ-કર્મથી ભિન્ન થવાની વ્યવસ્થા, કમરવરૂપ, કર્મભેદે, પાંચ કારણસમવાય દ્વારા સંસારવ્યવસ્થા, એક્ષમાર્ગ, ઈશ્વર-જીવાત્મસ્વરૂપ, અષ્ટાંગયેગવ્યવસ્થા, ગૃહસ્થના અને ત્યાશિઓના ધર્મો વિ. વિ. પદાર્થવ્યવસ્થા, જડ-ચેતનની ઓળખાણ એ વિગેરે સ્પષ્ટ પ્રતિપાદન કરેલ હોવા છતાં એ તરફ આંખે બંધ રાખી અથવા જાણ બૂઝીને લેકોને ભ્રમમાં નાખવા મિથ્યા પ્રપંચ કરે એ અજ્ઞાનતા નહિં તે બીજું શું કહેવાય ? " એ સિવાય સાંખ્ય, નિયાયિક, વૈશેષિક વિગેરે દર્શને તે વેદ-પ્રતિપાદિત છે, તેમ જ સ્વતંત્ર યુક્તિ આપે છે, છતાં તે પણ અનાદરણીય ગણાય તે બીજાઓને માટે શું કહેવું ? પક્ષપાતને દૂર કરી સત્ય વસ્તુતત્ત્વને વિચારવું એ મહષિનું અમૂલ્ય શિક્ષાસૂત્ર છે. હેમચન્દ્રાચાર્યજી મહારાજ કહે છે કે -- गुणेष्वनुयां दधतः परेऽपी माशिश्रियन् नाम भवन्तमीशम्।। तथापि संगील्य विलोचनानि विचारयन्तां नयवम सत्यम् ॥
---અન્ય વ્યવરાત્રિશિકા. લો૦ ૩
ભાવાર્થ – હે મહાવીર દેવ! અન્યત્ર ન જેવામાં આવતા અસાધારણ ગુણોના નિધિરૂપ આપને, ગુણે તરફ અસૂયા ધારણ કરનાર-ગુણમત્સરી-ગુણદ્વેષી લે કે ભલે ઈશ્વર તરીકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org