SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તત્ત્વાખ્યાન-ઉત્તરાધ, ત્રણ અવસ્થાનું સ્વરૂપ. જાગ્રતંવરથા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિઅવસ્થા આ ત્રણ અવસ્થાના ભેદે જાણવા. શ્રાત્ર વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયા દ્વારા અને શબ્દદિ પાંચ વિષય દ્વારા પદાર્થોના જેમાં અનુભવ થાય, તેને જાગ્રધ્રુવસ્થા કહેવામાં આવે છે. તે જાગ્રૠવસ્થામાં જે અનુભવેલ હોય, જે સાંભળેલ હાય તે અને તેથી ઉત્પન્ન થયેલી વાસના દ્વારા નિદ્રાસમયમાં જે વિષયની પ્રતીતિ થાય તેને સ્વપ્નાવસ્થા કહેવામાં આવે છે. હું કઇ પણ જાણતા નથી, મે* સુખેથી નિદ્રાનો અનુભવ કર્યાં, એવી અવસ્થાને સુષુપ્તિઅવસ્થા કહેવામાં આવે છે. પાંચ કાશનાં નામ. અન્નમયકાશ, પ્રાણમયકાશ, મનેામયકાશ, વિજ્ઞાનકાશ અને આનન્દ્રમયકેશ. પાંચ કોશનુ સ્વરૂપ અન્નના રસથી ઉત્પન્ન થઈ, અન્નના રસથી વૃદ્ધિ માસી જે અનરૂપી પૃથ્વીમાં વિલયને પામે, તે અન્નમયકાશ કહેવાય. તે અન્નમય કાશનુ સ્થૂલ શરીર સમજવું. પ્રાણવાયુ,અપાનવાયુ,સમાનવાયુ,ઉદાનવાયુ અને વ્યાનવાયુ આ પાંચ પ્રાણમયકોશનાં નામે જાણવાં. ઊધ્વગમન કરવાવાળા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy