________________
તવાખ્યાન,
ભાવનાનું સ્વરૂપ. સમ્યગ જ્ઞાનપૂર્વક પદાર્થનું જે ચિન્તન કરવું, તે ભાવના જાણવી.
તમામ પ્રકારના સંગ વિગેરે તમામ ચીજો પર્યાયાર્થિક નયથી નશ્વરશીલ છે-કોઈ પણ સ્થિર રહેવાની નથી. રે જે વિચાર કરે. તે અનિત્યભાવના કહેવાય.
જેમ સિંહના મુખમાં સપડાયેલ મૃગના બાલકનું કઈ શરણ નથી, તેમ જન્મ, જરા, વ્યાધિ, મરણ, પ્રિયવિયેગ, અપ્રિયસંગ વિગેરેથી ઉત્પન્ન થયેલ દુખથી ગ્રસ્ત જીને સંસારરસમુદ્રમાં કોઈ પણ શરણ નથી અને કઈ પણ બચા વનાર નથી. એ જે વિચાર કરે, તેને અશરણભાવના કહેવામાં આવે છે.
રાગ, દ્વેષ, મહ દ્વારા જી અનેક પ્રકારનાં દુઃખેને પ્રાપ્ત કરે છે, માટે સંસારમાં ઘણું જ કષ્ટ છે. એવે જે વિચાર કરે, તે સંસારભાવના કહેવાય. એવી રીતે વિચાર કરતાં સંસારથી ભય પેદા થાય છે. અને તેથી નિર્વેદ થાય છે. અને તે દ્વારા સંસારને ત્યાગ કરવામાં મન પ્રોત્સાહિત થાય છે.
હું એકલે છે, એ મરવાને, એકલે ઉત્પન્ન થવાને, મારૂં કઈ નથી, હું કેઈને નથી, એવી રીતે જે વિચાર કરે, તે એકત્વભાવના સમજવી.
શરીર જ છે. હું જ્યારે છું. મારામાં અને એનામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org