________________
ન્યાયતીય ન્યાયવિશારદ
ઉપાધ્યાય શ્રીમ’ગલવિજયજી કૃત અન્યાન્ય ગ્રન્થા.
૧ જૈન સાહિત્યમાં પદાર્થની વ્યવસ્થા.
૨ જૈન તત્ત્વપ્રદીપ
સંસ્કૃત ભાષામાં, જૈન દર્શનમાં પ્રતિપાદિત પદાર્થોને જાણવા માટે ન્યાય શૈલીમાં મુખ્ય સાધનરૂપ છે. આ ગ્રંથમાં દરેક પદાર્થનું લક્ષણ પ્રદર્શિત કરવા પૂર્વક સ્વરૂપ સમજાવવામાં આવેલ છે, તેમાં સાત અધિકાર રાખવામાં આવ્યા છે.
હીંદી ભાષામાં.
મૂલ્ય રૂા. ૧
૩ સપ્તભાગી પ્રદીપ,
ગુજરાતી ભાષામાં.
સ્યાદ્વાદ-સપ્તમગીના સ્વરૂપના એધ સિવાય જૈનનમાં પ્રવેશ થવા અશક્યપ્રય હોવાથી તેના દરેક લોકેા લાભ લે, તે ખાતર નવીન શૈલીથી ગુજરાતી ભાષામાં આ ગ્રન્થ રચવામાં આવ્યે છે. ગ્રન્થના પ્રમાણમાં ક્રિ'મત ઘણી થેડી રાખવામાં આવી છે. પૃષ્ઠ ૧૫૦,
મૂલ્ય રૂા.
૪ તત્ત્વાખ્યાન પૂર્વાધ
ગુજરાતીમાં.
ઐાદ્ધ, નૈયાયિક, સાંખ્યુ અને વૈશેષિક આ ચાર દનાને આચાર, પદાર્થોની વ્યવસ્થા વિગેરે જાણવા માટે આ એક અપૂર્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org