Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
Catalog link: https://jainqq.org/explore/537259/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ १५ Decieves (7ો 9374માણ ઉતાયરાdi ૩સમારૂં મહાવીર સ્વાઇને lળ અને શ્રે ન્ચ % ચાર 22 - Thu| સામU] સવિ જીવ કરૂં અઠવા/S9 શાસન રસી. मा. श्री कैलास्तागर सूरिनम दिन की महावीर जैन आराधना केन्द्र, काका, Trikતમાર, વિન–38200 તેનું બધું નિરર્થક છે. किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए । जं इत्तियं न नायं, परस्सपीडा न कायव्वा ॥ ‘પરને-બીજાને–પીડા ન કરવી જોઈએ આટલું પણ જો જાણવામાં ન આવે તે પલાલભૂત-નિરર્થક કરે તે પદો ભણવાથી પણ શું ? લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A PIN-361005 Page #2 -------------------------------------------------------------------------- ________________ * અજાણ હજાર અને જાહ શ્રી મુનિસુવ્રત સ્વાર્મીની ૧૦ ૦મી સાલગિરિ મહા મહત્સવ પ્રસંગે -*-હના સ્પ-wo-૯ ભાવભર્યું આમંત્રણ આ પને જણાવતા આજે અમારા હૈયામાં આનંદ ઉભરાઈ રહ્યો છે. અમારા શ્રી સંઘના પરમ પુણ્યોદયે અમારા હૈયાના હર એવા દાદા શ્રી મુનિસુવ્રત કવામિને દેવવિમાનતુલ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત થયાને ૧૦૦ વર્ષ (શતાબ્દી) પુરા થયાં છે. આજે ભાભર નગરના ઘર-ઘર અને ઘટ-ઘટમાં દાદા શ્રી મુનિસુવ્રત સ્વામિ વધી ગયા છે. સૌનું હસું તીર્થાધિપતિની પદવી પામી રહેલા દાદાની ભવ્ય ભકિત કરવા ઉલ્લસિત થયું છે. જેના પ્રભાવે આજે ભાભર નગરના આંગણે શતાબ્દી મહોત્સવ ઉજવવાને પુણ્ય અવસર પ્રાપ્ત થયે છે. આ પ્રસંગને અનુલક્ષીને અમારા નગરને વિશાળ સાધુ-સાધ્વી ભગવતેના ચાતુ મસને શુભ લાભ પ્રાપ્ત થયેલ છે. દેવ-ગુરૂની કૃપાથી આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવવાની અમારી ભાવના છે. ૫ પૂ. આ. ભ. શ્રી વિજય સેમસુંદરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં આ ભવ્ય મહેસવ ઉજવાશે. અમારા નગરને માટે સં. ૨૦૫૨ ની સાલ પરમ શુકનવંતી છે. ભાભર નગર મંડન શ્રી મુનિસુવ્રત દાદાને અહીં પ્રતિષ્ઠિત થયાને (એટલે ભાભર નગરને આશ્રયને એમને જન્મ થયે કહેવાય) ૧૦૦ વર્ષ પૂરા થાય છે. તે જ રીતે અમારા પરમોપકારી ૫. પૂ. શાન્તતાપમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શાતિચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને પણ પૃથ્વી પર જન્મ થયાને ૧૦૦ વર્ષ પૂરા થયા છે. સં. ૨૦ પરની સાલના આંકડાને સરવાળો પણ અખંડ એ “લી ને આંકડે પ્રાપ્ત થાય છે. જેથી અમારી ભાભર નગરી પણ દેવગુરૂ ધર્મથી રંજિત અખંડ સામ્રાજ્યવાળી બની રહેશે એ વિશ્વાસ છે. આ સાલે ઉજવાતાં શતાબ્દી મહોત્સવના પણ પ્રસંગે અમારા ઉલાસને વધારવા પ્રભુ ભકિતમાં તરબોળ બનવા ભાભર નગરે પધારે. એજ એક અમારી અંતરની ઈચ્છા (કાર્યક્રમની વિગત લિ. ભાભર જૈન સંઘ જુએ ટાઈટલ ૩જુ) (જી. બનાસકાંઠા) ઉ.ગુ. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ * NGIZÉRICULIS Hotel Prasaran exprecapan HOOPIOS snow gooi euro era record P4 Men yaz તંત્રી - દ્વ VOL 320do1 NNNNTS • કવાડિફ • "ઝાઝરાપ્ત મઝા થી પિસદ મેઘઈ ગુઢફ . (jard) 'હેન્દ્રકુમાર મનસુબજલ્ડ rose) જિજેટ કીરચંદ શ્રેષ્ઠ (Hau) mtk ma 4% , ( જજ). -I 1 વર્ષ: ] ર૦૫ર દ્ધિ. વદ-૧૪ મંગળવાર તા. ૧૩-૮-૯૬ [અંક ૧ આ પ્રકીર્ણક ધર્મોપદેશ , -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ? 1 ર૦૪૩, અાઢ વદિ-૩ સેમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ–8. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, જે ક્ષમાપના(પ્રવચન ૧૧ મું): -અવ૦ " તમે બધા ઘણુ ઘણુ કષ્ટ વેઠીને પણ સંસારનાં કામ કરે છે. તેમ ધમમાં 8 ૧ નાં કામમાં કષ્ટ વેઠે છે? તે પછી ધર્મમાં મઝા શી રીતે આવે ? ધર્મક્રિયામાં જે છે છે જે સૂવો બેલે તેને અર્થ પણ ન સમજે, જે ભગવાનની પૂજા કરે તેમણે પણ ન | ઓળખે, જે પાધુને પૂજે તેમને પણ ન ઓળખે, જે ધમને કરે તે ધર્મ શું તે પણ છે ન સમજે તે ધર્મમાં મઝા આવે કયાંથી? પ્ર. તપ કરે તે કષ્ટ વેઠે છે ને? . ઉ૦ અ જે મોટેભાગે મે તપ કર્યો તે કહેવરાવવા તપ કરે છે. નિજ તે 8. છે તેને યાદ પણ નથી આવતી. તપથી ધારીએ તે મળે તેટલું યાદ છે. તપ કરનારાનું ! પારણું અને ઉત્તરપારણું પણ કેવું હોય છે? . ઘણા તપસ્વીએ તપ કરે છે તે તેનું પારણું ન પતે ત્યાં સુધી તેમના કુટુંબી. એના મનમાં ઉચાટ રહ્યો કરે છે જે તે ન સચવાય તે ત્યાં જ થાળી પછાડે. ઘણાને Page #4 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (બઠડિક) છે તે થાય કે આ બધાને આપણુ તપની કાંઈ કિંમત નહિ. તેથી તે મનમાં ને મનમાં છે દુર્ભાવ કર્યા જ કરે. આવા તપસ્વીને અને તેને તપને વખાણાય ખરે? જે લેકે સંસારના સુખના જ ભુખ્યા છે તે સુખી જ નથી. ધમ છે તેનાથી થાય તે જ નથી. આ વાત શા માટે કરીએ છીએ? આ મહાપુરુષને આપણી 5 પાસે સાચા ભાવે ધર્મ કરાવે છે. ધર્મ કરનારા પણું ધર્મ સમજીને કરતા થાય તેમજ તે કરવું છે. જ્યાં સુધી આ સંસાર ઉપર ઉદ્વેગ પેદા નહિ થાય ત્યાં સુધી સાચી રીતે ધમથશે જ નહિ અને જે ધમ થશે તે એવો થશે કે જેટલું નુકશાન 4 અધમ કરશે તેના કરતાં વધારે નુકશાન તે ધર્મ કરશે. વેપાર સ જ પૂર્વક ન 8 ૧ કરે તે ભીખ મંગાવે ને ? તમે પેઢી પર સેસમેન કેને રાખે? બહુ ઢો અને ૨ ! હોંશિયાર હોય તેને ને? ગ્રાહકની વાતમાં તે ન આવે પણ ગ્રાહકને પોતાને બનાવે છે | તેને ને ? ગ્રાહક પોતાને ન બનાવી જાય માટે તે સાવધ હય ને? તેમ ઘર્મમાં છે તમારી તેવી સાવધગિરિ છે? 'સંસારનું સુખે અહીં પણ દુખરૂપ છે અને પરિણામે પણ દુઃખરૂપ બનવાનું છે, { છે તમે અત્યારે તમને સંસારનું જે સુખ મળ્યું છે તેમાં પણ દુઃખી છો ને? ઘણા છે. છે તે પારકાના સુખ દુખી છે. પિતાને પાડોશી સુખી હોય તે ય તેનાથી પમાય નહિ. છે તેથી પાસે ઘણું છે મારી પાસે કાંઈ નથી તેમ તે કર્યા જ કરે છે. માટે સમજો કે આ સંસારમાં સુખી તે વાસ્તવિક સુખી જ નથી. તે સુખ ગયા પછી તે દુઃખી દુઃખી જ છે થવાને છે. આ વાત સૂમજે તેને જ મિક્ષ સુખની ઈચ્છા થાય. મેક્ષસુખની ઈરછા છે થાય તે જ ધર્મમાં મઝા આવે. આ સાંભળ્યા પછી પણ તમને સંસારનું સુખ ખરેખ | લાગે છે? મોક્ષ સુખની ઈચ્છા થઈ છે? ઘણું સુખી તેના દુઃખનું તેજ વર્ણન કરે છે { છે. તેને કહીએ કે “ધમ કરે તે તે કહે છે કે- “ધર્મનું કદ તે અમારાથી વેઠાય છે છે જ નહિ.” “ધમનું કષ્ટ તે અમારાથી વેઠાય જ નહિ” આવું કહેનારા દુનિયાનાં સુખ 8 { મેળવવા માટે ગમે તેવું કષ્ટ મઝેથી વેઠે છે તે આવા જીવો ધર્મ પામી શકે ખરા? - સમકિતની વાત હું વર્ષોથી કરૂં છું તે ધર્મ કરનારામાં પણ મારા માં સમ્યકત્વ છે કે નહિ તે વિચારે કેટલાએ કર્યો છે? કમમાં કમ સમકિત પામીને તે મારે મરવું છે. જોઈએ આ વિચાર પણ કેટલાને આવ્યો હશે? સમ્યકત્વ શું છે ? સમ્યકત્વ પામવા છે શું કરવું જોઈએ તે ખબર છે? સમ્યકત્વ કાંઇ પ્રભાવનાની ચીજ નથી કે હું આપી 1 દઉં અને તમે લઈ લે. સમ્યકત્વ તે તમારે જાતે જ પેદા કરવાનું છે. ભગવાન પણ છે | મેક્ષમાર્ગ બતાવે છે તે જે સવીકારે તે મોક્ષે જાય. જે ન સ્વીકારે તે મદ જાય નહિ. છે તેમ તમારે સમકિત જોઈએ છે? સમકિત પામવાની મહેનત પણ કરી છે? સમકિત Page #5 -------------------------------------------------------------------------- ________________ ૬ વર્ષ ૯ અંક ૧ તા. ૧૩-૮-૬ * - ન પામવું હોય તે શું મહેનત કરવી પડે તેમ પણ કોઈને પૂછયું છે ખરૂં? શાત્રે કહ્યું છે આ છે કે- ગ્રથિભેદ વિના સમકિત થાય નહિ તે કઈ ગ્રથિ ભેદવાની છે અને તે ગNિR છે શું છે તે ખબર છે? કર્મની જે ગાંઠ આત્મામં બેઠી છે તે શાંઠ ભેદીએ તે સમકિત છે 8 થાય તે ગાંઠ શું છે તે જાણે છે? સુતરનાં કેકડાની ગાંઠ ન ખૂલે તે કાપી નાખવી છે છે પડે તેમ આ ગ્રથિ ભેદવી જ પડે. ગાઢ રાગ અને ગાઢ શ્રેષને જે ઉદય છે તે જ છે ગ્રથિ છે. તમને ગાઢ રાગ કોના ઉપર છે? અને ગાઢ છેષ પણ કેના ઉપર છે ? છે આજના મોટા ભાગને સગા મા-બાપ ઉપર પણ રાગ નથી. ભગવાન તે દુરે ગયા ? સભા પૈસા પર વધારે રાગ છે. પૈસા ઉપર કેમ રાગ છે? પૈસા ખાઈ શકાય છે? માટે કહે કે, અમને આ { 8 સંસારનાં સુખ ઉપર અને સુખનું સાધન જે સંપત્તિ છે તેના ઉપર રાગ છે અને દુખ છે છે ઉપર જ છે. છે. સંસારના સુખ ઉપરને રાગ અને દાખ ઉપરને દ્વેષ એ જ માટી ભારે માં ભારે છે 6 કમની ગાંઠ છે. પ્ર. બમ્મણને પૈસા ઉપર રાગ હતું કે સુખ ઉપર રાગ હતું? { ઉ૦ ‘મારી પાસે આટલા પૈસા છે તે જ મોટું સુખ હતું. સાની ખુમારી છે છે તમને પણ સુખ લાગે છે ને ? બેલેન્સ જોઈ જોઈને રાજી થાવ છે ને ? , , , છે સાતે રાગ તે એ હોય છે કે માંદા પડે તે રોગ સહન કરે પણ ફેકટરછે દિને ન બેલાવે. ઘણાને પૈસા ઉપર એ રાગ હોય છે કે પોતે ખાય નહિ, બીબને છે છે ખવરાવે નહિ એટલુ જ નહિ બીજા ખાય તે ય જોઈ શકે નહિ. પિસાના ભિખારી B પોતે રેગ સહન કરે, ભુખ સહન કરે પણ સુખ ભોગવી શકે નહિ. { સંસારનાં સુખ ઉપરને રાગ ભૂંડામાં ભૂંડે છે તેમ લાગે છે? દાખ પાપ છે. છે કર્યું ન હોય તે આવે જ નહિ. તે તેના ઉપર કેવું થાય છે? જે રાગ અને દ્વેષ ન ભંડામાં ભુડે છે. તે ઠાંસી ઠાંસીને ભરેલા છે તેને કાઢવાનું મન થાય છે? સંસારનાં છે સુખને રાગ કાઢવા ધારીએ તે નીકળે તે છે? દુખ ઉપરને ઇષ પણ નીકળે તે છે ન છે ? તે તે રાગ અને દ્વેષને કાઢવાનું મન થાય છે ? વિરાગ વિના ધમ જ નહિ. છે તેમ સમજાય છે ? ( ક્રમશ: ), Тасейс к ажіотажбы Page #6 -------------------------------------------------------------------------- ________________ પડછાપડછાયો પડછાયો.? | મારી પાછળ પડયા છે. . હજી કદાચ બીજ કઈ ગુપ્તચરને ઈલ્ડ “કાળોતરા નાગ સામે કાળે ભ્રમર બનાવીને છટકી શકાય પણ એ ઉઠાવગીરની પડાય. કે સામે તે ગમે તેવા ચમરબંધીની ઉસ્તાદી કેમે ય કરીને હટતે નથી, ખસતો નથી. અને ચાલાકી જરાય ચાલતી નથી બરજોરી સદાય સાથે ને સાથે જ કરીને કદાચ જ પડવા ઈશે તે તે ય જ્યાં જાવ ત્યાં એની હસ્તીને હાજરી જરાય ચસકી શકે તેમ નથી. જ હોય. '', * કેટે વળગેલે આ પડછાય આત્માના સબુર ! હે સહમણ માનવી, * છિદ્રોની ગવેષણા કરતે જ રહ્યો છે. કાગ- પડછાય તે એને જ કહેવાયને! ડાની જેમ વિષ્ટારૂપી ચાંદાઓને જ ગોતતે પદાર્થ અને પડછાયો કયારે ય છૂટા પડે રહ્યો છે. ચકોર નયનેવાળી ભમડીની જેમ ખરા ? એ તે કુદરતના ખેળે બંધાયેલી - સામાન્ય અવગુણને પણ પકડી પાડે છે. હકીકત છે. પણ, હું એવા સામાન્ય તુચ્છ પડ. જરાક પ્રકારમાં કે ગફલતમાં રહ્યા કે તરત જ સિંહની જેવી છલાંગ મારે છે. છાયાની વાત ચીતરવા તૈયાર નથી. મારી કલમ તે એક વિચક્ષણ પડછાયાની વાત પુરા કરવાના. એના પંજામાં ફસાયા એટલે ત્યાં જ વર્ષે લખવા તહસી રહી છે. , આથી જ રાની, મહારાની ભગવતે - રાની–મહાજ્ઞાની પુરુષે તે આ પહ- ઘાંટા પાડી પાડીને પોકારી રહ્યા છે. છાષાને સાક્ષાત્ કાળ સપની ઉપમા આપી સાવચેત ! જરાપણ પ્રમા કરશે નહિ કે રહ્યાં છે. આ પડછાયાને તેઓ પ્રગટ કાળતા સાવધાન ! જરાપણ ગાફેલ રહેશે નહિ. નાગ તરીકે બિરાદી રહ્યા છે વિશેષ તેઓ ધર્મનું શરણ સ્વીકાર. ધવલગિરિના હતુંગ શિખર પર પહોંચી જવા આ પડછાયો માત્ર પડછા નથી... જે હા, આ એક જ જગ્યા એવી છે કે જે ભરતા. જ્યાં પેલે કાળોતરા નાગ સમ કાળે બ્રમર જરા ગાફેલ રહ્યાં છે તેની કાળીછમ પડછાયા આવી શકતા નથી. ત્યાં પડછાયા કાયા આ જીવનલીલા પર પૂછે ચાંપવાનું કાર્ય કરે જ છૂટશે. પડછાયો નથી ! પડછાયા મુક્ત પડછાયાના પહેરવેશમાં ગોઠવાયેલા, જીવન જીવવાની આ એક માત્ર સુંદર આ તે કમરાજાને અવ્વલ નંબરી ગુપ્તચર * જગ્યા છે. ચૌદ રાજલોકને અંતે જ આ છે. જે એને કાળો રંગ તે જ કગી , પડછાયે, જુદાઈ મેળવે છે. એને ઢગ છે. પડછાયાના લેબાસમાં જ્યાં નથી કે કાળે ડાબ, કે નથી લપટાયેલા આ ગુપ્તચર એક નંબરને લુંટાર કાઈ અવગુણને પશે. કે છે. કેઈપણ ભેગે આ આપણે કેક છેડે ત્યાં છે આત્મા મરતીની અનુપમ માજ. એ નથી, ' -વિરાગ Page #7 -------------------------------------------------------------------------- ________________ ' ૧ શ્રી જયશેખરસૂરિ મ. કૃત હતું “ આત્માવબોધ કુલકમ” ' [ ભૂલ તથા સામાન્ય સાર 1 | - આમાનાથ વિવેચક - | -૬. મુનિરાજ શ્રી || પ્રશાંતદર્શન વિજયજી મ. ' - હવે સારના મૂળ બીજ સમાન એના મમત્વના ત્યાગને ઉપદેશ આપે છે– જ. સુવિણેવિ હુ દિઠ્ઠા, હરે દેહીણું હસવર્ડ્સ, સા નારી મારી ઇવ, સયસુ તુહ કુમ્બલણ રબા માનસિક નિર્બળતાથી સ્વપ્ન વિષે દેખવા માત્રથી પણ જે રી, મનુષ્યના દેહનું સર્વસવ હરી લે છે, તે સ્ત્રીને મરકીના રાગ સમાન જાણી તું તેને ત્યાગ કર. સ્ત્રીએ મેહનું મુખ્ય અંગ છે, કામનું પ્રધાન શસ્ત્ર છે. તેથી મીના મમત્વને મૂકવા વાસ્તવિકતા વર્ણવે છે પણ સ્ત્રીઓની નિંદા કઇપણ આપ્તપુરુષ કરે" પણ નહિ. ખીલે બંધાતા દૂધાળુ જનવરની જેમ મર્યાદાના બંધનમાં રહેતી ની સવ-પરના ક૯યાણ હિતમાં નિમિત્ત બને છે. આટલી પ્રાસંગિક વાત કરી મૂળ વાત પર આવીએ કે સીએ ખરેખ વિષની વેલડી સમાન છે જેની છાયામાં ગયેલાને પણ નાશ કરનારી છે. - મીનું ચિંતન માત્ર પણ આત્માના વિવેકને ભૂલાવી મનોવિકાર કરનાર બને છે તે તેને સ્પ—ઉપભોગ આત્માને અધ:પતનની ખાઈમાં પડે તેમાં નવાઈ નથી. ' “જર-જમીન ને જેરુ એ ત્રણ કજિયાના છે એમ નિયામાં પણું કહેવત છે, તે જ રીતના યુદ્ધમાં ભડવીર કેઈથી ગાંજયા નહિ જનારા સુભટો સ્ત્રીના કટાક્ષબાણથી વીંધાયેલા ભ નભલા-બેકાબૂ બની પશુતાને પણ ટપી જાય તેવા કાળાં કામ કરે છે. માટે બાત્મહિતેષીએ, સ્ત્રીના સંગના સોનેરી વMાએ ઘરથી જ ત્યજવા જોઈએ રા હવે આત્માના મૂઢપણાની પરાકાષ્ઠા બતાવે છે– અહિલસસિ ચિત્ત શુદ્ધિ, રજજસિ મહિલામુ અહહ મહત્ત; નીલીમિલિયે વત્કૃમિ, ધવલિમા કિં ચિર ઠાઈ તેરા હે આત્મન ! તારા મુઢ૫ણને તે વિચાર કે એક બાજુ મનશુદ્ધિને ઈરછે છે અને બીજી બાજુ સ્ત્રીઓને વિષે રાગી થાય છે. વળી આદિથી રંગેલાં વસ્ત્રમાં ધળાશ કેટલો વખત ટકી શકે? “ Page #8 -------------------------------------------------------------------------- ________________ " ' ' - , 1 : માતા આ જીન શાસન (અડવાહિ8). આભાના દંભીપણાના પડને ચીરતા કહે છે કે, બેધારી તલ વાર સમાન બેવચની એવા તારો વિશ્વાસ કેણ રાખે? મિયા-મહાદેવને કયારે ય મે. જામે ખરે તેમ દુનિયા કહે છે તેમ મનની શુદ્ધિની વાત કરવી અને મનમોલીન ન થાય તેની જેમ કાજળની કોટડી સમાન સ્ત્રીઓને વિષે આસક્તિ રાખવી તે બેને મેળ જામે ખરે? એક મ્યાનમાં બે તલવાર ન રહે તેમ આસક્તિ અને વિરક્તિ એકબીજાની વિરોધીની કયારે ય સાથે રહે ખરી? માટે છે આમન્ ! તું જડ સંગોના રાગને મૂકી સાચા એ વિરાગભાવને પામીશ તે જ મલીનતાથી મુકાઈ ઉજજવલતાના રંગે રંગાઈશ. ર૧ સોનાની પણ બેડી બંધન જ કહેવાય તે વાતને સમજાવે છે – મહેણું ભવદુરિયે, બંધિએ ક્ષિસિ નેહનિગ હિં, બંધવસિસેણુ સુક્કા, પાહરિઆ તસુ કે રાઓ ? iારરા મહારાજાએ તને, સ્નેહ રૂપી બેડીઓથી બાંધી, સંસાર રૂપી જેલખા માં નાંખ્ય છે. અને આ બંધુઓના-માતા, પિતા નેહી, સ્વજન, સંબંધી આદિન –બહાનાથી, 'નાશી ન જાય માટે પહેરેગીર-ચેકીદાર મૂક્યા છે. તે તે બાંધ આદિ વિષે રાગ . શું કરો ? " માકુ પણ પાંજરું તે પાંજરું જ ગણાય, તેમાં પૂરાયેલે તેમાંથી મુક્ત થવા Uછે જ. તેએ સેનાની પણ બેડી તે બેડી જ કહેવાય તેના બંધનથી બંધાયેલે પણ . મકિતને છે. વ્યવહારમાં સમજાતી-સમજાવાતી આ વાત માત્ર આત્માના વિષયમાં જ સમાતી નથી તે મટું આશ્ચર્ય કહેવાય. વી.આઈ.પી. રાજકીય કેદીઓને ગમે તેટલી એશ-આરામની સગવડ અપાય, બધા સલામ ભરે તે પણ તે પોતાની જાતને કેદી જ માને છે. પહેરેગીર પૂરૂં સ-માન-રક્ષણ આપે તેને બંધન જે માને છે. આવી સીધી સાદી સમજ સનેહ રૂપી બેડીમાં જકડાયેલો આત્મરાજા કેમ સમજતું નથી તે સવાલ છે! પણ મેહે એવી અજ્ઞાન મદીરાનું પાન પાયું છે કે આત્મહિત શત્રુઓને જ સાથા મિત્રે માને છે. સ્નેહ બેડીના બંધનથી મુકત થવા કુટુંબ-પરિવારાદિ પરના મમત્વને મુકયા વિના કેઈ જ રાજમાર્ગ નથી. આ ભાવના ભાવ. ૨૨ ( કમસંગજન્ય બાહ્ય કુટુંબના મમત્વથી મુકાયેલાને અત્યંતર ટુંબ-પરિ.. વારમાં કલેવાને ઉપાય બતાવે છે– ' ધમો જણઓ કરૂણ, માયા ભાયા વિવેગનામેણું ખતિ પિઆ પુરો, ગુણે કુટુંબ ઈમ કુણસુ રક્ષા ધર્મ એજ પિતા છે, કરૂણા એજ માતા છે, વિવેક નામને ભાઈ છે, ક્ષમા એ પ્રાણપ્રિયા પાને છે, સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આદિ ગુણરૂપ સેહામણા સુપુત્રોને તું તારું અંતરંગ કુટુંબ બનાવ. - તે (ક્રમશ:) ' કે ' ' - Page #9 -------------------------------------------------------------------------- ________________ મુકિતના બીજ રૂપે સમ્યગદર્શન જ . આ રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) [: મા : $ ! " * : * * જૈન ધર્મ અધ્યાત્મિક ધર્મ છે ભગવાન મહાવીરે આત્મ, તાવ અને તે સબંધી અન્ય તની વિવેચના પણ ફરમાવેલી છે જ્ઞાતા ધર્મ કથાગ શાસ્ત્રમાં વીસ સ્થાનક તપની આરાધના કરવાથી જીવને ભવિષ્ય કાળમાં તિર્થંકરપદની પ્રાપ્તિ સુધી લઈ જાય છે વીસ સ્થાનક પદમાં નવમુ પદ છે હ* નમે સણસ હોય છે જેને સમગ દર્શન કહેવાય છે. શાસ્ત્રોમાં દર્શન શબ્દના જુદા જુદા ત્રણ અથે પણ વર્ણવ્યા છે. દર્શન એટલે. તત્વજ્ઞાન દર્શન એટલે- જેવું દેખવાની ક્રિયા દર્શન એટલે સમ્યગદંશન સત્ય ઉ૫૨ આત્મ વિશ્વાસ. . આ આત્માની અનુપમ શક્તિના અસ્તિત્વને વિશ્વાસ તેનું નામ સમ્યગ દર્શન તાર્થ સૂત્રત્રાં કહ્યું છે, જેનાગમ કથિત ત અને તેના અર્થોની શ્રદ્ધા તેનું નામ સભ્ય દર્શન કહેવાય છે, શાસ્ત્ર સિધ્ધાંતમાં કહ્યું છે કે આત્મામાં આત્માનું લીન થવું આત્મ જ સફદષ્ટિ છે આત્માને જે યથાર્થ રૂપમાં જાણે છે. આત્મામાં સ્થિર રહેવું એ જ. સમ્યક ચરિત્ર. સંત પુરૂષોએ રત્નત્રયની શ્રેષ્ઠતા બતાવતાં ફરમાવે છે કે, વક્ષના અસ્તિત્વને આધાર તેનું મૂળ છે. મૂળ જેટલું મજબૂત તેટલું વૃક્ષ પણ, મજબૂત ગણાય છે. વાવાઝડા અને તે ફાની વાયરામાં આપણે જાણીએ છીએ કે ઘણું વિશાળકાય છે ધરાશયી થઈ જાય છે. તેનું કારણ શું ? જેના મૂળ મજબુત ન હોય તે વક્ષ જાહડી પડી જાય છે. મેટા શહેરોમાં પંદર માળ વીસ માળની ઈમારતે ઉભી છે- તેનું કારણ શું છે ? ઈમારતોના પાયા મજબુત છે. સોલીડ છે. બાકી જે મકાનને પાયે જ ઉંડે ન હોય તે વધારે વખત ઈમારતે ટકતી નથી. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે રત્નત્રયમાં એક સમ્યગ દશન છે. કારણ કે સમ્યગ દર્શન મેક્ષરૂપ મહા વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. મોક્ષની મંગલ સાઘના સમ્યગ દર્શન વિના સિદ્ધ થઈ શકતી નથી, સમ્યગ દર્શન વિના આગળ વધી શકાતું નથી. સમ્યગ દર્શન વિના પાર પામી શકાતું નથી. . સમ્યગ દર્શન સવરૂપના બે ભેદ કહ્યા છે. એક નિશ્ચય સમ્યગ દર્શન અને બીજું : વ્યવહાર સમ્યગ દશન વ્યવહારથી જીવ–અજીવ–પુણ્ય-પાપ-આશ્રવ-સંવર–બંધ-નિજર અને મોક્ષ આ નવ તામાં શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યગ દર્શન. જિનેશ્વર ભગવતેએ ફરમાવ્યું છે કે નિશ્ચયથી આત્મા જ સમ્યગ દર્શન છે. જેને ઇવ સ્વરૂપનું ભાન થઈ ગયું છે. તે આત્મા ઠરી જાય છે. તેની ચંચળતા Page #10 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈનશાસન (અઠવાડિક) શાંત બની જાય છે, રથી છે કે જે મૌન છે તે સમ્યગ દર્શન છે જે સમ્યગ ઇન છે તે મૌન છે. મૌન એટલે મુનિભાવ. સમ્યગ દર્શને આત્માની નવે તવે ઉપર શ્રદ્ધા હોય છે. જીવ-અછાના ભાવે અને ભેદની અદધા છે પુણ્ય-પાપની ભેદ રેખાને વિશ્વાસ છે, આશ્રવ-સંવરઅપરિણતિની શ્રદ્ધા છે. બંધ-નિર્જરાના કારણે ઉપર અને મોક્ષના વારને અપૂર્વ વિશ્વાસ જેને પ્રગટ છે, તે સમકિતી જીવ સંસારના વિભા જઈ રન બની જય છે. અને આવું મૌનત્વ જેને પ્રગટી જાય છે. તેને સમ્યકવી કહેવાય છે. સમ્યગ દશનની પ્રાતિ વિના સમ્યગાન કે સમ્યગ ચારિત્ર પ્રગટ થઈ શકતું નથી. આજના કાળમાં તે ઘણી જાતના જ્ઞાનીએ પંડીતે અને ભગવાને જોવા મળે છે. જેના જ્ઞાન કે વિશ્વ કળા જોઈ કયારેક કયારેક આપણે તો નાચી ઉઠે છે વાહ ! વાહ! ના શબ્દ પણ ઉચારીએ છીએ પરંતુ ત્યાં ચાર (ાખજે) રાખવાનું કે આ બધી કિતઓનું જ્ઞાન સમ્યગજ્ઞાન નથી. જેને સમ્યગ દર્શન હોય તેનું જ જ્ઞાન સમ્યગ જ્ઞાન કહેવાય છે - આજે કહેવાતાં સાધકે સન્યાસીએ સાધુઓ કે ચગીઓને પાર નથી. હજારની સંખ્યામાં વધી રહ્યા છે. જેની કઠોર સાધના કે ઘણીવાર બાહ્ય આકરી કિયાએ જોઈ આપણે તેના થશાના ઠાસ પણ બની જઈએ અને એવું પણ બને કે તેમની સ્ટ ચપળતા અને વિદ્યા જેમાં કોઈ આપણી આકાંક્ષા સેવી તેની પાછળ અંધશ્રદ્ધા દોરી : નય છે પણ અનંત જ્ઞાનના ભંડાર અને દયાના સાગર કરૂણનિધાન પ્રભુ મહાવીરે આવી માત્ર બહારની આકરી સાધના કે ક્રિયા પાલકને, સમ્યગ ચારિત્રવાન કહ્યાં નથી. જ્યાં સુધી સ.ઇર્શન પ્રગટે નહિં. ત્યાં સુધી આવી કઠોર ક્રિયા અને ચારિત્રના ઉપાસક સ ચારિત્રવાન ગણાતા નથી. સમ્યગ ચારિત્રવાન આત્માનું જીવન સમ્યકલ રસથી નીતરતું હોય, તેમનું ચારિત્ર તેજવી અને યશસ્વી હોય છે. સમ્યગ ચારિત્રની સાધના કરતાં કરતાં કઈ સંજોગો વસાત આત્મા શિથીલ બની ચારિત્રથી ડગી જાય છે કે પડી જાય છે તે તેને સૂત્રકાર ભષ્ટ કહેતા નથી. સમ્યકત્વથી પડે તેને જ પતિત કહેવાય છે. કારણ કે તેને મુક્તિની સંભાવના નથી. માટે કહેવાય છે કે સદર્શનથી પતિત તે પતિત છે. તેને નિર્વાણ મેક્ષ થતું નથી. સ.ચારિત્રથી હીન તે હીન પતિત કે ભ્રષ્ટ નથી. તેઓ ફરી પુરૂષાર્થ કરી ચારિત્રથી નિર્વાણ પામી જાય છે. શાસ્ત્રકારોનું આવું સુંદર ફરમાન હોવા છતાં આજે સમાજ સંઘ કે શાસનમાં કોઈ સાધક આત્મા ચારિત્રથી સંયમ કે દિક્ષાથી પડવાઈ જાય ત્યારે તેની ઘણીવાર આવહેલણ નિંદા કરવામાં આવે છે ? એ આપણે પણ જાણીએ છીએ પણ, સો પ્રથમ તે એને વહાલથી મીઠાશથી પ્રાય વચનેથી આવકારવો જોઈએ, એટલે કે એને ચારિત્ર ઉપર Page #11 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧ તા. ૧૩-૮-૯૬ : અણુગમા કે થયે એને માટે એને દાખલા દ્રષ્ટાંત અને હિત વચનાથી ચારિત્રના પડવાઇને સ્થિર કરવાના પ્રયત્ન કરવા જોઇએ. અને તે ક્રૂરી શ્રધ્ધાથી પતિત ન બને તેની સાવધાની કે સાવચેતી સુદર રાહ બતાવવા જરૂર પ્રયત્ન કરવા. અને તેમ છતાં જો ન સમ ન ગણકારે અને સ્વરછઠ્ઠી બની ઉલ્લુ' એ શાસનની અવહેલના કરાવે કે દેવગુરૂ ધર્મની અવહેલના કરાવે શાસનને ખટા લગાવે તેવુ" કાય કરે તા તે ` "દનીય નથી, પૂજનીય નથી. તે સાધુ નથી. : & એક તરફ સમ્યગ દનના લાભ અને બીજી તરફ લેાકયના લાભ થતા હાય તા તેનાથી સમ્યગ દનને લાભ શ્રષ્ઠ છે. સમ્યકત્વના ભાવા કેટલા માઁગળ અને રૂડા રળિયામણા છે તેને વાંચા વિચારો. જો સમકિતને ચિ'તામણીની ઉપમા આપી છે ? અને સમિક રત્નથી બીજું કાઈ માટુ' રત્ન નથી. સમકિત ખંધુથી ખીજા 'ધુ નથી. સમકિત મિત્રથી બીજો કાઈ માટી મિત્ર નથી. સમકિત લાભથી મોટા લાભ નથી, કોઈ માટ ખીજે કાઈ સમ્યકત્વ જેવા પ્રભાવશાળી એના જેવા ચેપીઅન અને એના જેવા સરજન ટાટર ક્રાઇ નથી. એના જેવા લાડ કાઇ નથી, એના જેવા ધનવાન કાઈ નથી, એના જેવા રાજા કેાઇ નથી, સમ્યકત્વ બધુ જ અપાવે છે. સમ્યકત્વ સગા વ્હાલા કરતાં વધારે વ્હાલ કરાવે છે પિતા તે જ છે, માતા તે જ છે, ભાઇ તે જ છે અને ખરો મિત્ર પણ તે જ છે કોઈપણ ધાર્મિક ક્રિયાનું સ્ટાર્ટ ચાવી સમ્યકવ સમ્યગ ઇન સમ્યગ સાન છે. આણુ' સમકિત આત્મા માટે લાભદાયી છે. જગતના જીવા સુખ શાંતિ માટે કેટલી મહેનત કેવ કેવા કર્મ કેટલી મુશ્કેલી અને કેટલા ઉજાગરા કરે છે. છતાં સુખ શાંતિ કયાંય દેખાતા નથી જ્ઞાનીજના કહે છે કે “હું ભાગ્યશાળી ભવાત્માઓ ! તમારે ખરેખર સુખ શાંતિની કામના હોય તે સમ્યગ દર્શનના ભાવેા કેળવા, કારણ કે નિમ ળ સમક્તિ એ અતુલ કુખનુ નિદાન છે.” આત્મા એ જડ નથી પરંતુ ચેતન છે. જ તે ચેતન નથી પરંતુ જડ છે સુખ એ આત્માના, સ્વભાવ છે પરંતુ જડના સ્વભાવ નથી. આવી દઢ શ્રદ્ધા જો આપણે અપનાવીએ તા સ સારના ક્ષણિક અને નાશવત સુખ તે મારા સ્વભાવ નથી આવી શ્રદ્ધા પૂરક વાતા કરતા થઇ જઇએ. મારૂ સ્વરૂપ તા વિવેક ચિ'તનવાળું જાગૃતિવાળુ પરમ સુખદાયી છે. મારૂં' સુખ કે મારી શાંતિ કયારેય પણ મારાથી દૂર નહી જાય. માત્ર ત્યાં સમજણુ અને શ્રધ્ધાની જ જરૂર છે. આટલુ જો સમજીએ શ્રધ્ધા બેસાડીએ તે પછી Page #12 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન શાસન અઠવાડિક] આપણા જે બીજે કે ઈ સુખનો સ્વામી નથી. આપણે જૈન ધર્મના ઉપાસકે છીએ. જૈન ધર્મ આત્માની વાત કહે છે. આત્માની અપૂર્વ શકિતનું દર્શન કરાવે તે જિનધર્મ જૈન ધર્મ કહેવાય છે. સમકિતિ આત્મા સંસારથી અલિપ્ત ગણાય છે. કહ્યું છે. સાંભળે આ વાત તે શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે શું? શાસ્ત્રારે સમકિત દષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી જ્યારે રહે જેમ ધાવ ખિલાવે બાળ. કાદવમાં કમળ ઉગે છે. છતાં તે કમળ કાદવથી લે પાતું નથી કમળ ઉપર પાણીનું બીંદુ પડે તે ય તે પત્ર પાણીથી સ્પર્શતું નથી. પરંતુ તડકાની અંદર કમળ પત્ર પર રહેલ. , પાણીનું બીંદુ મતી સરીખું લાગે છે. જેમાં જેને જન્મ છે છતાં તેમાં તેને લેપ નથી આનું નામ અલિપ્તતા કહેવાય છે. અગાઉ રાજા મહારાજાઓના રાજયમાં રાજપુત્રને રાજમાતાઓ દુધપાન કરાવતી ન હતી. અને આજે પણ પશ્ચિમ દેશમાં કે તાં યુરોપમાં માતા પિતાના બાળકને દુધપાન તે નથી જ કરાવતી એટલું જ નહિ પણ પ્યાર ગામ નું દૂધ પણ પીવડાવતી નથી અને શરૂઆતથી સડા જેવી પણ આપવામાં આવે છે અને મૂળથી જ અભય અને અસૂરો ભરણ પોષણ મળે છે. અને વળી ઘણું માતાએ યુરેપમાં પણ પિતાના બાળકને સાચવવા રમાડવા બીજી બહેને જે પિતાનું જીવન નિર્વાહ કરવા માટે આવું સુંદર કાર્ય કરતી હોય છે ત્યાં બાળકને મૂકવામાં આવે છે. તેના માટે ધાવ એટલે રાજપુત્રને રમાડવા સાચવવા માટે ધાવમાતાએ ત્યાં આવતી હતી તે ધાવમાતાએ રાજપુત્રનું પોષણ અવશ્ય કરે છે. પરંતુ અંતરથી એમ સમજે છે કે આ સંતાન મારું નથી. આટલો વિવેક તે અવશ્ય હોય છે અંતર તે ન્યારું જ હોય છે. સમકિતી આત્મા પણ સંસારમાં રહેતા થકાં કુટુંબ પરિવારનું કર્તવ્ય દષ્ટિથી જ પાલન કુરે છે એ અંતરથી વિચારે મારે ના છૂટકે કરવું પડે છે અને તેનું અંતર તે બધાથી પર અને વિવેકવંત ન્યારું જ હોય છે. આપણી અંદગીના ઘણા વર્ષો વીતી ગયા ? છતાં આજ સુધી આપણે સમ્યગ કશન વિષે સમજવાની કેશીષ તે વિરલા જ આત્મા કરે જેને આત્માના શુધ તત્વની શ્રદ્ધા હોય તેની સામે કદાચ વર્ગમાંથી કોઈ દેવ કસોટી કરવા આવે તે પણ શ્રદ્ધાથી ડગે નહિં પૂર્વે આવા ઉત્તમ આત્માઓ હતા જેઓ ભગવાન મહાવીરના પરમ ઉપાસક આણંદ્ર શ્રાવક અને કામદેવ શ્રાવક હતાં ઘણું કટીમાંથી પસાર થયા જીવન સામે મૃત્યુને પ્રશ્ન આવ્યું છતાં પણ દેવ-ગુરૂ અને ધર્મની શ્રદ્ધામાં અડગ રહ્યા, આવી બધા તમે અમે આપણે બધા કેળવીએ અને આત્મામાં ઉતારી પ્રભુ મહાવીરના સ ચા ઉપાસક બની રહીએ એજ શુભ ભાવના. Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશે સા ૫. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ ૧. આના પિતાએ દીક્ષા લીધી ના હોત તે પુત્ર જન્મના આ મહાત્સવમાં આથી પણ વધુ હર્ષ હાત' કાઈક વ્યકિતના માઢથી નીકળેલા આ શબ્દો સાંભળીને હુમાં જ જન્મેલા બાળકે પૂર્વભવના દેવભવના સાથે આવેલા જ્ઞાનના અથથી ખુશખુશ થતાં વિચાયું કે- અહ્વા ! હુ` ધન્ય છુ કે જેના ઘરમાંથી પિતાએ દીક્ષા સ્વીકારેલી છે સધમના સ્વીકારથી મારા પણ ભવ-નિસ્તાર થઇ જાય તે કેવુ... સારૂં ?' અને જનમતાની સાથે જ સંયમ લેવાની આ ભાવનાને પૂર્ણ કરવા શૈશવકાળના કાંતિલઅસરકારક શસ્ત્ર જેવા રૂદનના આશરા લઇને તેણે સતત રડવાનુ શરૂ કરી દીધુ. કોઇપણ હિસાબે શાંત ન રહેતા આખરે કંટાળીને માતાએ આ પુત્ર પિતા મુનિને સે ંપી દીધા. ખેતા મુનીને સેાંખ્યા પછી શાંત થયેલા જાણીને બાળકને પાછો લેવા માતા આવી. વિવાદ થયા. અને આખરે રાજસભામાં માતાએ ધરેલા રમકડાં ઉત્તમ મિષ્ટાન તરફ નજર છુ નહી' નાંખતાં પિતા સુનિ તરફથી બતાવવામાં આવેલા રોહરણને જોતાની સાથે જ હાથમાં ગ્રહણ કરી લઈને બાળક રાજ્યસભામાં હર્ષોંના ઉછર ગમાં નાન્મ્યા હતા તે વાકુમાર સમય જતાં શ્રી વજ્રસ્વામિ બન્યા. તેમના અદભુત ગુણાથી તેમના શરીરના સંગ માટે આસકત બનેલી એક રૂકિમણી નામની શ્રેષ્ઠિ કન્યાએ પાતાના પિતાને કહ્યું ?– આ જનમમાં તે વાસ્વામી જ મારા પતિ થશે. અન્યથા આ શરીર અગ્નિસ્નાન કશે.' પિતાએ ઘણુ સમજાવ્યા છતાં જ્યારે રૂકિમણી માની નહિ. ત્યારે પિતાએ વજ્રરવામીને સેા કરેડનું ધન તથા રૂપ-લાવણ્ય નીતરતી કન્યાને ગ્રહણુ કરવા વિનતિ કરી. એતા જવાબમાં વજસ્વામીને કહ્યુ` કે- રેતી સાટે રત્નની રાશિત, તુણુ સાટે કલ્પવૃક્ષ, ભૂંડ સાટે ગજેન્દ્રને, કાગડા સાથે હંસરાજને, ઝુ'પડી સાટે મહેલને, ખારા પાણી ફાટે અમૃતને અને કન્યાના શરીરના સંગથી તુ મારા તપના ભંગ કરવા ઈચ્છે છે. અગર તારી પુત્રી મારામાં અનુરાગી હોય તે મેં લીધા વ્રતને સ્વીકારે આટલું સાંભળતાં જ પુત્રીએ તરત સયમ ધર્મના સહર્ષ સ્વીકાર કર્યાં. આ રતે લેાકેાના વિષય ઝેરને એકાવી એકાવીને સયમના અમૃત–પાન કરાવનારા દેશપૂર્વપર શ્રી વાસ્વામીને મારા અનંતશા વહુના, ૨. અનેકાંતવાદની વિદ્યા વિનાની વિદ્યાને અધૂરી સમજીને રાજ્ય તરફથી થયેલા જેના ભવ્ય નગરપ્રવેશના ઉત્સવ સમયે નાખુશી બતાવીને જેણે પેતાના પુત્ર આય રક્ષિતને અનેકાંતવાદ ભણુવા હૈયાના ઉમળકાપૂર્વક વીરતાભરી વિદાય આપી હતી તે જ માતા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : I ! શ્રી જૈન શાસન [અઠવાડિક] એક દિવસ મુનિ બની ગયેલા આર્ય રક્ષિત પુત્રની વિરહની વેદનામાં બેચેન જિંદગી ગુજારી રહી છે ત્યારે આરક્ષિતને ઘરે પાછા લઈ જવા આવેલા ફલ્યુતિને તથા ત્યારબાદ પિતાને સંયમ આપીને આખરે માતાના પિતાના ઉપરના મહને દુર કરી સંયમના પંથે ચડાવનારા હે કુટુંબ વિસ્તારક “શ્રી આરક્ષિત મહામુનીશ! આપને અમારા ટિશ વંદના. ૩. “આવી અભાગણ, બાપ વગરની ભીખારડીના પેટે પુત્ર જન્મી જ શી રીતે શકે? આવીના પેટે તે છોકરી જ જનમવાની છે. અને પાછા ખીરનું ભજન કરવાના. ' આવી અભાગણીને કેહલા જાગે છે. સાસુના આવા કઠોર શબ્દો સાંભળીને દુ:ખી દુખી થઈ ગયેલી એક સ્ત્રીને સાંત્વન આપી જ્ઞાનબળથી પુત્ર જન્મ અને કેદ્યલાની પૂર્ણતાની વાત કરી હતી અને કાળક્રમે તે પુત્ર-પિતા તથા માતાને જેમણે સંયમ રાત અર્પણ કર્યું હતું તે શ્રી આદિલાચાર્યના ચરણમાં કેટિ કોટિ વંદના. ૪. આખરે જે હું આ ગધેડા, નીચ-નાલાયક ગભિલ રાજાને બનતી ઝડપે તેને પુત્ર-પશુ અને બાંધ સહિત ઉછેકી નહિ નાંખુ તે, તે જૈનધર્મની ખિંસા કરનારા, બ્રાહ્મણ અને બાળકાદિની હત્યા કરનારા તથા જિનેટવરના બિંબને ભાંગી ભૂકકે કરનારા, પાપાત્માઓનું પાપ મારા માથે.” આવી ભીષ્મ અને દુર્ધર પ્રતિજ્ઞા કરીને જેમણે એક રૂપવતી સરસવતી નામના સાધ્વીજી ઉપર શીયળના ખતરાને ઉભે કરનારા દુશચારી ગઈ બિલ રાજાને ખેદાન-મેદાન કરી નાંખવા ગઈ હિલ સામે સંગ્રામ ખેડા શત્રુરાજાના સૈન્ય દ્વારા દુરાચારીને પૃથ્વી ઉપર પછાડીને જીવતે ને જીવતો બાંધીને જેની સામે હાજર કરવામાં આવ્યા સાધ્વી સામે શીયળનું જોખમ ઉભું કરનારને જીવતે જ વાઢી નાંખવાને રેવ હોવા છતાં આખરે દયાન જર કરીને જેમણે પાપનું પ્રાયશ્ચિત કરવા રાજાને શાનમાં સમજાવ્યું અને છેવટે જીવતે જ છેડી મૂ (૫ણ આખરે જગલના ભૂખ્યા વિકરાળ વાઘે રાજાને ફાડી ખાધે.) એવા ચતુથની સંવત્સરીના પ્રવર્તક પૂ. કાલિકાચાયને અનંતશ વંદના. ૫. વન-જંગલમાં વરસેથી રાન-શાન ભટકી ભટકીને આખરે તીકણ બુદ્ધિના ધણી નાગાર્જુને એક દિવસ સુવર્ણસિદ્ધ રસ તૈયાર કર્યો. સૌથી પહેલી ભેટ ગુરૂવરના ચરણેમાં ભેટ ધરવા નાગાજુને પિતાના એક શિષ્ય સાથે કાચની શીશીમાં સિદ્ધિરસને ભરીને પૂ. ગુરૂદેવશ્રી તરફ મોકલ્યા. નાગાર્જુને મોકલેલી સુવર્ણરસની બાટલીને પૂ. ગુરૂદેવે એક ક્ષણને વિલંબ કર્યા વિના ભીંત સાથે ભટકાવીને ફેડી નાંખી. નાગાર્જુનની વરસની મહેનત કાચી સેકઠમાં પૃથ્વી ઉપર ઢળાઈ ગઈ. નાગાર્જુનને શિષ્ય સમસમી ઉઠ હજી નાગાર્જુનનું અપમાન બાકી રહી ગયુ હોય તેમ પૂ. ગુરૂદેવશ્રીએ Page #15 -------------------------------------------------------------------------- ________________ ત વર્ષ : - અંક ૧ ત., ૧૩-૮-૯૬ કાચની બીજી બાટલીમાં પોતાનું માત્રુ (મૂત્ર) ભરીને આપ્યું પેલે શિષ્ય રેષથી વધુ . સળગી ઉઠયે ગુરૂપૂત્રની બાટલી લઈને આવેલા શિષ્ય નાગાર્જુનને સુવર્ણરસની ઈજજતની અવહેલનાની વાત કરી. સાંભળતા જ ક્રોધાયમાન થઈ ગયેલા નાગાજુને પણ તે બાટલી પત્થર ઉપર પટકી દીધી પણ ત્યાં સળગતા કેઈ અનિના કારણે તે પૂ. ગુરૂદેવના મૂત્રથી પથર પણ સુવર્ણ બની ગયે. આ જોઈને નાગાર્જુને આશ્ચર્ય પામ્ય ઓહ ! જે સુવર્ણરસની સિદ્ધિ માટે મેં અંદગીના વરસેના વરને વેડફી નાંખ્યા એ રસની સિદ્ધિ તે મારા ઉપકારી ગુરૂદેવ ગસિદધ મહાપુરૂષના મૂત્રમાં છુપાયેલી પડી છે. ફેંકી દેવા જેવી ચીજમાં છુપાયેલી સુવર્ણસિદ્ધિને મેં અંદગીનું લક્ષ્ય બનાવી વરસની વણઝારને વેડફી નાંખી આવા નાગાર્જુનના પ્રતિબંધક, અને જેમના નામથી નાગાર્જુને પાલિતાણા શહેર વસાવ્યું એ પૂ. ગસિધ્ધ પાદલિપ્તસૂરી. મહારાજાના ચરણમાં અનંતશ; વંદના. ૬. ગેળના દડવાથી શગુના સેન્યને જેણે ભાંગી નાંખ્યું હતું તેથી ગુડશન્સથી ઓળખાતા એક બોધ દર્શનના સાધુને જેને સાધુએ વાદમાં બૂડી રીતે પરાજય પમા. ડતા અનશન કરીને યક્ષ બનેલા બૌધ સાધુએ જૈન સાધુને સતાવવા માંડયા. આ વાતની જાણ થતાં જે આ જ યક્ષની મૂર્તિના કાન ઉપર પગરખા રાખીને સૂઈ ગયેલા . અને રાજ તરફથી યક્ષ સામે પગ રાખનારા જેમને લાકડીઓ અને પથરીના ફટકા મારવાથી તે ફડકાને માર રાજના અંતઃપુરની રાણીઓને પડવા લાગ્યા અને તેથી ફફડી ગયેલા રાજ તથા પ્રજાને જૈન ધર્મની અનુરાગી બનાવ્યા. આ રીતે જૈન સાધુને પજવણી ફિર કરીને કરન શાસનને ઝડે લહેરાતો કરનારા પૂ. આ. શ્રી આર્યખપુટાચાર્યને માસ ક્રોડે વંદના. ૭. “બ્રાહ્મણને જે જે સાધુઓ પ્રણામ નહિ કરે તેમના પ્રાણને નાશ કરવામાં આવશે” આવી આજ્ઞા કરનારા મિયાદષ્ટિ વાહડ રાજાની જ સભામાં કરેણની સેટીએ ફેરવવા માથી બ્રાહ્મણના માથા ધડથી છૂટા પાડી દઈને દાહડને ફફડતે કરી મૂકવા દ્વારા તેની દુષ્ટ આજ્ઞાને રફે દફે કરાવી દઈને જેમણે કરેણની સેટી ઘુમાવીને દરેક બ્રાહ્મણને સજીવન બનાવ્યા અને જૈન ધર્મ તરફ વાળ્યા એવા આચાર્યદેવ શ્રી મહેન્દ્ર સૂરી મહારાજ કટિશ વંદના . (દમ) Page #16 -------------------------------------------------------------------------- ________________ KBROKHRXKBKEKORKEKOKERXKXXXBKRA - ज्ञान गुण ॥ . :-श्री ज्ञin :श्री पन्नासूत्र मतगत भई। 3. द्वार : ( सलवानt R६५१ २१३५ मा ४ ) सव्वत्थोवा गब्भवतिया मणुस्सा १, मणुस्सीओ संखिजगणाओ २, बायरतेउका इआ पजत्तया असंखिजगुणा ३, अणुत्तरोववाइया देवा असं खिजगुणा ४, उवरिमगेविजगा देवा संखिजगुणा ५, मन्जिमगेविजगा देवा संखिसगुणा ६, हिट्ठिमगेविजगा देवा संखिजगुणा ७, अच्चुए कप्पे देवा संखिजगुणा ८, आरणे कप्पे देवा संखिज्जगुणा ९, पाणए । कप्पे देवा संखिज्जगुणा १०, आणए कप्पे, देवा संखिज्जगुणा ११, अहे सत्तमाए पुढवीए नेरइया असंखिज्जगुणा. १२, छट्टीए तमाए पुढवीए नैरइया. असंखिज्जगुणा १३, सहस्सारे कप्पे देवा असंखिज्जगुणा १४, महासुक्के कप्पे देवा असंखिज्जगुणा १५, पंचमाए धूमप्पभाए पुढवीए नेरइआ अंसंखिज्जगुणा १६, .लंतए कप्पए देवा असंखिज्जगुणा १७, चउत्थीए पंकप्पभाए पुढबीए नेरइआ असं खिजगुणा १८, बंभलोए कप्पे देवा असंखिज्जगुणा १९, तचाए वालुयप्पभाए पुढवीए नेरइआ असंखिज्जगुणा २०, माहिंदे कप्पे देवा "असंखिज्जगुणा २१, सणंकुमारे कप्पे देवा असंखिज्जगुणा २२, दोच्चाए सक्करप्पभाए पुढवीए नेरइया असंखिज्जगुणा २३, संमुच्छिमा मणुस्सा अमंखिज्जगुणा २४, ईसाणे कप्पे देवा असंखिज्जगुणा २५, ईसाणे कप्पे देवीओ खिज्ज... गुणाओ २६, सोहम्मे कप्पे देवा संखिज्जमुणा २७, सोहम्मे .कप्पे देवीओ. संखेज्ज गुणाओ २८, भवणवासी देवा असंखेज्जगुणा २९, भवणवासिणीओं देवीओ संखेज्जगुणाओ ३०, इमीसे रयणप्पभाए पुढवीए मेरइआ असंखिज्जगुणा ३१, खहयरपंचिंदियतिरिक्ख जाणिया पुरिसा असंखिज्जगुणा ३२, खहयरपंचिंदियतिरिक्ख जोणिणीओ संखिज्जगुणाओ ३३, थलयरपंचिंदियतिरिक्खजोणिआ पुरिसा संखिज्जगुणा ३४, थलयरपंचिंदियतिरिक्ख जोणिणीओ संखिजगुणाओ ३५, जलर रपंचिदियतिरिक्ख जोणिआ पुरिसा संखिज्जगुणा ३६, जलयरपंचिंदियतिरिक्ख जोगिणीओ संखिज्जगुणाओ ३७, वाणमंतरा देवा संखिज्जगुणा ३८, वाणमंतरीओ देवीओ Page #17 -------------------------------------------------------------------------- ________________ वर्ष ४१ ता. १३-८-९९ : . १५ संखिज्जगुगाओ ३९, जोइसिया देवा संखिज्जगुणा ४०, जोइसिणीओ देवीओ संखिज्जगुणाओ ४१, खयरपंचिदियतिरिक्ख जोणिआ नपुंसगा र खिज्जगुणा ४२, थलयरसंचिदियतिरिक्ख जोणिआ नपुंसगा संखिज्जगुणा ४३, जलरपंचिदियतिरिक्ख जोणिआ नपुंसगा संखिज्जगुणा ४४, चरिदिया पञ्जत्तया मंखिज्जगुणा ४५, पंचिंदिया पज्जत्तया विसेसाहिया ४६, बेइंदिया पज्जतया विसेसाहिया ४७, तेइंदिया पज्जत्तया विसेसाहिआ ४८, पंचिदिया अफ्ज्जत्तय असंखेज्जगुणा ४९, चउरिदिया अपज्जत्तया विसेसाहिया ५०, तेईदिया अपज्जत्तया विसेसाहिया ५१, बेइंदिया अपज्जत्तया विसेसाहिया ५२, पत्तेय सरीर बानरवणस्सइ काइया पज्जत्तया असंखिज्जगुणा ५३, बायरनिगोया पज्जत्तया असंखिज्जगुणा ५४, बायरपुढवीकाइया पज्जत्तगा असंखिज्जगुणा ५५, बायरभाउकाइया पज्जत्तया असंखिज्जगुणा ५६, बायरवाउकाइया पज्जत्तगा असंखिज्जगुणा ५७, बाय?तेउकाइया अप्रज्जत्तगा असंखिज्जगुणा ५८, पत्तेयसरीर बायरवणस्स - काइया अज्जत्तगा असंखिज्जगुणा ५९, बायरनिगोया अपज्जत्तया असंखिज्जगुणा ६०, बयर पुढवीकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६१, बायर आउकाइया अपज्जत असंखिज्जगुणा ६२, बायरवाउकाइया अपज्जत्तया असंखिज्जागुणा ६३, सुहुमतेउकाइया अपज्जत्तया असंखिज्जगुणा ६४, सुहुमपुढवीकाइया अपज्जत्तया विसेसाहिया ६५, सुहुमआउकाइया अपज्जत्तया विसेसाहियां ६६, सुहुमवाउकाइ अपज्जत्तया विसेसाहिया ६७, सहुमतेउकाइया पज्जत्तया संखिज्जगुणा ६८, सुहुम पुढवीकाइया पज्जत्तया विसेसाहिया ६९, सुहुमआउकोइया पज्जत्तया विसेसाहिया ७०, सुहुमवाउकाइया पज्जत्तया विसेसाहिआ ७१ सुहूमनिगोया अपज्जत्तयः असंखिज्जगुणा ७२, सुहुमनिगोया पज्जत्तया संखिज्जगुणा ७३, अभवसिद्धि अनंतगुणा ७४, परिवड़ियसम्मद्दिट्ठि अनंतगुणा ७५, सिद्धा अनंतगुणा ७६, बायरवणस्सइकाइया पज्जत्तमा अनंतगुणा ७७, बायरपज्जत्ताविसेसाहिआ ७८ बायरवणस्सइकाइया अपज्जत्तगा असंखिज्जगुणा ७९, बायरअपज्जत्तगा विसेसाहि ८०, ब यराविसेसाहिओ ५१, सुहमेवणस्स इकाइयक अपज्जत्तया असंखिज्जगुणा Page #18 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ८२, सुहमअपज्जत्तया विसेसाहिया ८३, सुहुमवणस्सइकाइया पज्जत्तया' संखिज्जगुणा ८४, सुहमपज्जत्तया विसेसाहिया ८५, सुहुमाविसेसाहिया ८६, भवभिद्धिया विसेसाहिआ ८७, निगोयजीवा विसेसाहिया ८८, वणस्सइजीवा विसेसाहिया ८९, एगिदिया विसेसाहिया - ९०, तिरिक्ख जोणिया विसेसाहिया ९१, मिच्छादिट्ठी विसेसाहिआ ९२, अविरया विसेसाहिया ९३, सकसाई विसेसाहिआ ९४, छउमत्था विसेसाहिआ ९५, सजोगी विरोसाहिआ ९६, संसारत्था विसेसाहिआ ૧૭, સવજીવા વિરોસાફ્રિકા ૧૮ | ભાવાર્થ સૌથી થડા ગર્ભજ મનુષ્ય છે સંખ્યાતા કોટાકોટી પ્રમાણુવાળા હવાથી ૧, તેમના કરતાં માનુષીએ-સીએ, સંખ્યાતગુણ છે સત્તાવીશગુણી અધિક હવાથી, કહ્યું છે કે –“સત્તાવીસગુણું પુણ મણયાણું તદહિઆ ચેવ અર્થાત્ મનુષ્યની સ્ત્રીઓ મનુષ્ય કરતાં સત્તાવીશગુણ અધિક છે ૨, તેથી બાદર તેઉકાય પર્યાપ્ત છે અસંખ્યગુણા છે-કતિષયવર્ગમ્યુન આવલિકા ઘન સમયના પ્રમાણુવાળા હેવાથી ૩, તેથી અનુત્તરવિમાનવાસી દેવો અસંખ્યગુણા છે, ક્ષે૫લ્ય પમના અસંખ્યયભાગવત્તિ આકાશ પ્રદેશની રાશિ પ્રમાણુ હેવાથી ૪, તેથી ઉપરિતન ત્રણ યકના દવા બંખ્યાતગુણ છે, કેમકે, બહરરપ૯પમના અસંખ્યતભાગવત્તિ આકાશપ્રદેશની રાશિ પ્રમાણ છે ૫, તેથી મધ્યમ ત્રણ સૈવેયકના દે સંખ્યાતગુણ છે ૬, તેથી અધતન નીચેના ત્રણ શૈવેયકના રે સંખ્યાતગુણા છે ૭, તેથી અમ્રુત દેવકના દેવે સંખ્યાતગુણા છે , તેથી આરણ દેવકના રે સંખ્યાતગુણ છે , [જો કે આરણ-અર્ચ્યુત દેવક સમાન શ્રેણિમાં અને સમાન વિમાનની સંખ્યાતવાળા છે. તે પણ કૃષ્ણ પાક્ષિક છો થાસ્વભાવથી દક્ષિણ દિશામાં વધારે ઉત્પન થાય છે તેથી અમ્રુતક૯૫ની અપેક્ષાથી આરકલ્પના દે સંખ્યાતગુણ છે.) તેથી પ્રાણુત ક૯૫ના દેવે સંખ્યાતગુણ ૧૦, તેથી આનત ક૯૫ના દેવે સંખ્યાત ગુણ ૧૧, (અહી' પણ આરણ-અયુત પ્રમાણે ભાવના સમજવી), તેથી સાતમીનારક પૃથ્વીના નારકે અસંખ્યાતગુણ છે શ્રેણીના અસંખ્યયભાગમાં રહેલા આકાશપ્રદેશની રાશિ પ્રમાણ છે. ૧૨, તેથી વઠીનરક પૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે ૧૩, તેથી સહસ્ત્રાર દેવકના દેવ અસંખ્યાતગુણ છે ૧૪, તેથી મહાશુક્રના દેવ અસંખ્ય ગુણા છે. ૧૫, તેથી પાંચમી ધૂમપ્રભાનરકના નારકે અસંખ્યાતગુણ છે. બૃહત્તમ શ્રેણિના અસંખ્યય ભાગવત્તિ આકાશ પ્રદેશની રાશિ પ્રમાણ છે. ૧૬. ( ક્રમશો ) Page #19 -------------------------------------------------------------------------- ________________ - ભાભર મહોત્સવને મંગલ કાર્યક્રમ - સં. ૨૦૫ર શ્રા. વદ સુદ રને શુક્રવાર તા. ૧૬-૮-૯૬ શ્રી પંચ કલ્યાણક પૂજા (૧૪ સ્વપ્ન, ૫૬ દિકુમારી, મેરૂપર્વત-જન્મ મહોત્સવ, પાંચ કલ્યાણકની ઉજવણી પૂર્વક) સં. ૨૦૫ર શ્રા. સુદ ૩ને શનિવાર તા. ૧૭-૮-૯૬ શ્રી નંદીશ્વરદ્વીપ પૂજા (શ્રી નદીકવરદ્વીપની રચના સાથે) ૪ને રવિવાર તા. ૧૮-૮-૯૬ શ્રી વીસસ્થાનક પૂજા (રચના સાથે) , અને સોમવાર તા. ૧૯-૮-૯૬ શ્રી ૪૫ આગમની પૂજા [૨ચના સાથે છે, ને મંગળવાર તા. ૨૦-૮-૯૬ સવારે કુંભ સ્થાપના (પાટલાપૂજન તથા સત્તરભેદી પૂજા વિસ્તારથી) , ૭ને બુધવાર તા. ૨૧-૮-૯૬ શ્રી અષ્ટાપદપૂજા (અષ્ટાપદની રચના સાથે) , ૮ને ગુરૂવાર તા. ૨૨-૮-૯૬ શ્રી લઘુશાંતિસ્નાત્ર મહાપૂજા , ને શુક્રવાર તા. ૨૩-૮-૯૬ ભવ્યાતિભવ્ય વરઘેડે ૧૦ને શનિવાર તા. ૨૪-૮-૯૬ “સાલગિરિ દિન સવારે વિજારોહણ બપોરે શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર મહાપૂજા સાંજે મહાપૂજા , ૧૧ને રવિવાર તા. ૨૫-૮-૯૬ શ્રી તીર્થ તરીકે પ્રસિધિને પામતા પરમાત્માની સકલ શ્રી સંઘ સહિત દશનવિધિ, દ્વારેઘાટન... – મહોત્સવની વિશિષ્ટતા :શ્રી સંઘ દ્વારા આયોજિત શતાબ્દી મહોત્સવમાં નામના-કામનાથી પર રહી ભાગ્યશાળીઓએ લીધેલ ઉદારતા પૂર્વક લાભ ૦ દરરોજ પ્રભુજીને નયનરમ્ય અંગરચના ૦ વિશિષ્ટ રચના, ઉત્તમ દ્રવ્ય દ્વારા દરરોજ પ્રભુ ભકિત ૦ ગુરૂ ભગવંતના મુખે વૈરાગ્ય ઝરતા જિનવાણીનું શ્રવણ - પવિત્ર દીવાઓની શ્રેણીઓ દ્વારા જાજરમાન રેશની • શકય અને માઈક વગર જ કંઠથી કર્ણપ્રિય ગીત-સંગીત દ્વારા પ્રભુ ભકિત, પ્રત્યેક સંગીતકારો તે રીતે જ પ્રભુ ભકિતની રમઝટ બોલાવશે. વિધિવિધાન માટે : શ્રીયુત નવીનભાઈ જામનગરવાળા, શ્રી રમણિકભાઈ ભાભર વાળા, શ્રી મહેન્દ્રભાઈ રાધનપુરવાળા, શ્રી સુરેશભાઈ પંડિત આદિ પધારશે. સંગીતકારમેઘકુમારભાર, કુમારપાળભાઈ, અનંતભાઈ, બળવંત ઠાકુર આદિ સંગીતકારો પધારશે. નૃત્યકાર-શ્રી મોહનભાઈ મધ્ય પ્રદેશથી પધારશે. ઈન્દ્રજવ, ઘોડા, હાથી, શણગારેલી ઉંટગાડી, ટેલીઓ, રથ આદિ વિશિષ્ટતાથી યુકત ભવ્યાતિભવ્ય વરઘડે પ્રભુજીના જીનાલયને પુષ્પ વગેરે સામગ્રીથી સુંદર શણગાર-મહાપૂજા ૦ દરરોજ સાધર્મિક ભકિત સંઘ જમણ, વિશિષ્ટ અનુકં પ-જીવદયા ૦ વિધિપૂર્વક જણાયન. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન શાસન (અઠવાડિક) જિ. ris'નાર, પિન-30-88 No. G. sEN 8 | පපපපපපපපපපපපපපපපංජපඌජපන් પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી . | SIJIT IS APસ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાણી Des રરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 ૦ શ્રીમંતાઇ જ સુખનું સાધન છે અને દરિદ્રતા દુઃખનું જ સાધન છે. તેવું શ્રી 0 જૈન શાસનમાં નથી. સુખનું સાધન સાચી સમજ છે અને દુઃખનું સાધન છે અણસમજ છે. ૦ આજે પિતાની મતિ મુજબ પ્રવૃત્તિ કરનારા ઘણા છે. જેણે શાસ્ત્રમતિ જોઇતી ન હોય, માત્ર પિતાની મતિ મુજબ જ ચાલવું હોય તેવાથી જ શાસનમાં વિપ્લવે જાગે છે. તે ૦ આજની એકતામાં તે સાચાને જ ગુમાવવાનું છે, જેઓ બેટા છે તેને તે કશું ગુમાવવાનું નથી. ૦ આપણે શાસનના બળે જ જીવીએ છીએ. તે શાસનને જે વફાદાર ન રહ.એ તે તેના જેવી જગતમાં બીજી કઈ હરામખેરી નથી. - આખા સાડવાચારને વિનય કહ્યો છે. આઠે કર્મોને આત્મા પરથી દૂર કરે તેનું છે નામ વિનય! જે આત્મા શાસ્ત્ર ભણે, જ્ઞાન મેળવે પણ જે તેને સાધવાચાર પર છે પ્રેમ ન થાય, શકિત મુજબ સાધવાચારનું પાલન કરે છે તેનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ તે બને છે, - શાસ્ત્ર કહ્યું છે કે- ગુર્વાદિની સેવાના કારણે પ્રાપ્ત થયેલી ગુરુકૃપા એ શાસ્ત્રોને હૈયામાં પરિણામ પમાડનારી છે. - લેક શું કહેશે તે ચિંતા આવે તે કદિ સાચે સાધુ થાય જ નહિ. શાસ્ત્ર શું છે કહેશે તે ચિંતા કરે તે જ સાચે સાધુ થાય. ૦ તમને જે ગમે તે કહેવાની ઈચ્છા થાય એટલે શાસ્ત્રની વફાદારી ગઈ. 1 - એકતા આપણે બધાની સાથે કરવી છે. પણ સિદ્ધાંત આઘા મૂકી એકતા કરવાની કે વાત કરે છે તે વાત મંજુર કરવા જેવી નથી. • అందం0000000000000000000 ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક 1 સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને હવા, શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિત કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ - / ૧ ( 9 V ૨૨ોર /\ નમો 9374માણ તwયરાi પમાડું. મહાવીર પન્નવસાmi શ wwળ જજે & 2# # રહ્યું ples , સવિ જીવ કર્ક જઠcli/S૪ શાસન રસી.. No. मा. श्री कैलासलागर सूरि शानमदिन 4 महावीर जैन आराधना केन्द्र, काका. શિ પાણીનYર, દિન-382009 6. -: મ ણ કે :जहित्ता पुप्वसंजोगं णाइसंगेयबंधवे । जो न सज्जइ भोइटिं तं वयंबूम बंमणं ।। પૂર્વના માતા પિતાદિ તથા બેન આદિ સંબંધી તથા ભાઈ વિ.ને છોડીને જે પૂર્વના ભાગમાં લપટાતા નથી જેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. લવાજમ વાર્ષિક | શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૈરાષ્ટ્ર) 1N91A PIN-૩૮૫૦૦5 Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ... વિશ્વાસ... વિશ્વાસ... આંધળો વિશ્વાસ... ત્યારે, તું કહીશ. “સબૂર ઉભે રહે હજી... એય માનદ ! મારી પ્ર સુપ્રિયા, પૂછીને પણ પીનારી ભવાટવીમાં તું કેના ભરોસે ઘૂમી વલલભા છે ને! એના વિશ્વાસે મારું રહ્યો છે ? વહાણ હંકારીશ. સંસારના ભરદરિયે તારા જીવનની પણ, એય ભલા માનદ ! નાવલડી કેના ભરોસે હંકારી રહ્યો છે. આ તે તારી નરી મૂખત છે. અરે ! કટપુતલીના પગલે પગલે તારી યા શું તું જાણે છે, અબળા તે વળી ક્યારેય દેડાવી રહ્યા છે. કેઈની થઈ છે, થવાની છે અને થશે પણ પરંતુ, ખરી? ફેગટ મહાંધ થઇને તેની પાછળ એ તે બતાવ કે તારી નાવલડીને પાછળ ચસડ લે છે. એ સ્ત્રીની વાર્થીસુકાની કેણ છે? કેના વિશ્રવાસે જીવનનાવ ઘતા તે જગતા ચેરે અને ચ ટે ગવાયેલી આગળને આગળ ધપાવી રહ્યા છે ? છે. આવી જગમશહુર ચર્ચાને તું કેમ પુત્રના વિશ્વાસે ! ભૂલી જાય ? પણ, તું ભૂલે છે. એના વિશ્વાસે ચાલનારાઓની શું એ પુત્રનો સાથ તને કયાં સુધી હાલત કરી છે તે શું તું નથી જાણતું ? મળવાને ? તેઓને ચાર પગા (લગ્ન) કર્યા કંઈ મોટા મોટા ભૂપતિએ રૂસ્તમ તપસ્વી પછી ચોક્કસ વિગ. કદાચ વિયોગના હોય એ ખત્તા ખાઈ ગયા. તે તેઓને સ્વાર્થ હશે...પછી શું? કેટ કેટલાયની જીવન નયા સાગરના હવે તારા બાંધના ભરોસે બેઠે છે? તળીયે જઈને બેસી ગઈ. કેટલાયની નાવ પણ, સવારથીયે આ સંસાર ? વાથે લડી ઉથલી પડી ને કંઈક ઢાંકણમાં પાછું વિના કેઈને ય સંબંધ ટક્ય છે ખરા ? લઈને ડૂબી મર્યા. એ ભાઈઓને તું તારા માને છે, લેખે છે હવે સમજી ગયે. પણ યાદ રાખજે.. પોતાના માનેલા બધા જ સંસારી એ ભાઈઓ જ તારી કલાઈ કરી નાખશે. એટલે સુત, દારા, પુત્રી, ભૂલે, બાંધવા એમનું કાર્ય સધાશે એટલે તું તારા રસ્તે આદિ સઘળામાં જે તું મોહ્યા છે તે તારા ને હું મારા રસ્તે. અને ઉપસ્થી કહેશે, નથી, નથીને નથી જ. એકદિ' સૌ વિખૂટા | મારું એ મારા બાપાનું અને તારામાં પડી જવાના. એમના વિશ્વાસે તારી જીવન અડધે ભાગ, ઝઘડો કરે, કેટે જશે. હોકી મ હકાર. ઈજજત કુટી કેડીની પણ નહી રહેવા દે. જે તારે વિશ્વાસ મુકે હોય તે એક વર્ષો સુધી મુકેલો આંધળે વિશ્વાસ ઘડી. જ એવે સદાને સાથી છે કે જે પોતાની ભરમાં ધૂળધાણું કરી નાખશે. ભાત છોડે પણ સાથ કદીયે ન જ છોડે. માટે, બાંધ પણ વિશ્વસનીય નથી (અનુ. ટાઈટલ ૩ ઉપર) Page #23 -------------------------------------------------------------------------- ________________ $ BIGLICÉRIEUKR$ K. Will METRARKARS MORRISON UTCW sorul euro eva AB1007 P94 NU Yuuzo I SA તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢફા ૮jજઈ) 'હેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (જજ). જિચંદ્ર કીરચંદ શેઠ - વઢવા). | જાદ છેલ્મ0 am જજ). TV ( R.WN'ઝાઝારd વિજdd a fશાય મારા ઘ . વર્ષ : ૯ ૨૦૫ર શ્રાવણ સુદ-૬ મંગળવાર તા. ૨૦-૮-૯૬ [અંક: ૨ 6 પ્રકીર્ણક ધર્મોપદેશ : ક્ષમાપના • વટ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (પ્રવચન ૧૧ મું) સભા, વિરાય પેદા થ અઘરે લાગે છે. હવે સાચી વાત છેલ્યા. વિરાગ પામવાનું મન થયું છે? વિરાગ વિનાના એ ત્યાગીની હાલત બહુ ખરાબ છે. - આજે તે માટે ભાગ ત્યાગનું એવું સુખ ભોગવે છે જે રાગી પણ નથી આ ભેગવી શકતા. ત્યાગ કરે તે સાધુને સુખ ઘણું ઘણું મળે છે. પણ જે તે તે સુખમાં છે જે રંગાય તે એનું સાધુપણું નાશ પામ્યા વિના રહે નહિ. આ બધા પોતાના છોકરા એને ન ખવરાવે તેવું સાધુને વહરાવે છે તેમાં લહેર કરનારા ત્યાગી કહેવરાવી દુર્ગતિમાં છે જવાના છે. આ સંસારનું સુખ એટલું ભૂંડું છે કે સાધુને ય ભૂલાવે છે તે સાવચેત ? ન રહે તે તેને ય ખરેખર ભિખારી બનાવે ! આ સંસારના સુખને રાગ સાધુને સાધુ ન રહેવા દે, શ્રાવકને શ્રાવક ન રહેવા દે, ધમને ય અધમી બનાવે તે છે. સંસારના સુખના પ્રેમી બધું જ કરે. - જ્યાં સુધી મને પ્રેમ નહિ થાય ત્યાં સુધી સાચી રીતે ઘમ થવાને જ નથી. આ છે આ સંસારના સુખને રાગ ઘટે નહિ તે રાગ ભુંડે લાગે નહિ અને અને પિતાના જ . Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : : શ્રી જૈનશાસન (વાડિક) { પાપથી આવતાં દાખ ઉપરને શ્રેષ જાય નહિ, તે ઢષ ભુંડે લાગે નહિ ત્યાં સુધી હું ધર્મ આવે જ નહિ. ધર્મ પામવા માટે જ્ઞાનિની આ પહેલી શરત છે કે-“સંસારના છે સુખ ઉપરના રાગને ભુંડે માને. દુખ ઉપરના છૂષને ભુંડો માને.” તે બે ને ભુંડા છે { માને તે જ સમકિત આવે. સાધુધર્મ કે શ્રાવકધર્મ પણ સમકિત વિના છે જ નહિ. { જ દ્રવ્ય ચારિત્ર વિના મોક્ષે જવાય પણ સમ્યકત્વ વિના મોક્ષે જવાય જ નહિ અને તે છે 8 સમ્યકત્વ મોટા ભાગને જોઈતું નથી. સમ્યકત્વ પામવા શું કરવું જોઈએ તેની ય 8 ખબર નથી.. સરયકત્વ પામવા માટે શાત્રે ત્રણ કરણ કહ્યા છે. કરણ એટલે અધ્યવસાય, 8 આત્માના પરિણામ વિશેષ યથપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અનિવૃત્તિકરણ. આ ત્રણ કરણ છે છે કેને કહેવાય તે ખબર છે ? તે ભણેલાને પણ તે કરણ કરવાનું મન થતું નથી. આ { “મારે ગ્રથિ ભેદયા વિના રહેવું નથી. અને સમકિત વહેલામાં વહેલું પામવું છે.” * કે આવું પણ મન કેટલાને છે? આજે તે મોટાભાગની ગ્રથિ જીવતી-જાગતી છે. સાધુને છે છે ય બધું અનુકુળ જોઈએ છે, પ્રતિકુળ કશું ખમાતું નથી. અનુકુળતા માટે જે પાપ છે. છે કરવું પડે તે કરે છે. સાધુને પણ ભિક્ષાના બેતાલીશ ષની ખબર છે? જે સાધુને બેંતાલીશ છે. છે દોષની ખબર ન હોય તેની લાવેલી ગોચરી પણ જે વાપરે તેને ય દેષ પપ લાગે ! { ગોચરી જવાને અધિકારી પણ કોણ? બેતાલીશ દષને જાણકાર હોય તે “મળે તે છે સંયમપુષ્ટિ ન મળે તે તપત્રધિ આવું માને. “મારે આ જોઇએ અને તે જોઈએ તેમ છે. | માની ગોચરી લેવા બય તે ભિક્ષુક નહિ પણ ભિખારી ! સંસારના સુખને રાગ ન જાય, તે ભૂંડે પણ ન લાગે ત્યાં સુધી કામ ન થાય ? છે દુઃખ મારા જ પાપથી આવે છે તે તેના ઉપર દ્વેષ કરાય કે તેનું સ્વાગત કરાય? A દુખ તો મેં જે પાપ કર્યું છે તે જોવાં આવ્યું છે. દુનિયાનું સુખ પાપ કરાવવા આવે 4 છે જ્યારે દાખ પાપને સાફ કરવા આવે છે. તે તમે કેને આદ૨ કરો છે ? સુખને 8 કે દુઃખને? દાખ આવે તે રાજી થાવ કે સંસારનું સુખ આવે તે રાજી થાવ? હું છે બેલું છું તે સમજાતું નથી કે સમજવું નથી ? , પ્ર. આપની વાત બહુ કડક લાગે છે. ' '' ઉ. આ વાતમાં કડક શું છે? -નિયાનું સુખ ભુંડું લગાડવું અને પિતાના જ છે પાપથી આવતું દુઃખ સારૂં લગાડવું તે અઘરી વાત છે? fooooo ooooooo Page #25 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ ૯ અંક-૨ તા. ૨૦-૮-૯૬ છે દુનિયાના સુખથી સાવચેત ન રહે તે તે પાપી બનાવનાર છે જ્યારે દુખને ? જ મઝેથી વેઠે તે તે પાપને ખપાવનાર છે માટે તેને આદર કર જોઈએ. એ પાપ ન ! છે કર્યું હોય તે માટે ઈન્દ્ર પણ મને દુ:ખ આપી શકે નહિ અને મેં પાપ કર્યું હોય છે તે ઈન્દ્ર પણ મને બચાવી શકે નહિ” આ વાતની શ્રદધા છે? મહાત્માઓએ દરખને ઊભા કરી કરીને મઝેથી વેઠયાં છે તે ખબર નથી ? * આ સંસારની સઘળી ય પ્રવૃત્તિ પાપ છે. સંસારની કઈ પ્રવૃત્તિ એવી નથી તે છે જેનાથી પાપ લાગે. તમે લોકે આજે કેટલાને દુઃખ આપો છે ? તમે ઘણાને દુ:ખી ! કર્યા પછી સુખ ભોગવે છે ને ? પટકાયને સળગા છો, આરંભમાં ય ઘણું જીવની R હિંસા કરે છે. તે બધામાં પાપ થાય છે તેમ લાગે છે ? સંસારમાં રહેલા જીવને પાપ ? કર્યા વિના છૂટકો જ નથી તેથી દુખ આવે તેમાં નવાઈ છે કે દુખ ન આવે તેમાં તે ( નવાઈ છે? ભગવાન પોતે કહી ગયા છે કે હું ય ભુ તે મારે ય સાતમી નરકમાં જેવું પડયું. - ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ મરિચીને ભવમાં સમક્તિ ગુમાવ્યું તે પછી બાર-પાર ભવ સુધી સમકિત પામ્યા નથી. મનુષ્યભવ મળેલ પણ સમકિત છે પમાય તેવી સામગ્રી મળતી નથી. તપ-જપાદિ ધર્મ કર્યું તેના પ્રતાપે સંસારની સુખ. { સામગ્રી પામ્યા પણ સમકિત ન પામ્યા તે ન જ પામ્યાં સંસારના સુખના ગાઢ રાગી છે અને દુ:ખના હેલી જીવોને સમકિત આવે જ નહિ. તે પામવા માટે તે પુણ્યથી મળતાં. છે છે એવા પણ સંસારનાં સુખ ઉપર અને સુખની સામગ્રી ઉપર ભારેમાં ભારે છેષ કરે 1 પડશે. અને પિતાના જ પાપથી આવા દુઃખ ઉપર ભારેમાં ભારે પ્રેમ કેળવવું પડશે. સંસારનું સુખ છોડવાની અને પિતાનાં જ પાપનાં ઉદયે આવતાં દાખને મથી વેઠવાની તૈયારીવાળો જીવ જ ધર્મ પામવા લાયક છે. તમારે તે સુખ છેડવું નથી, 8 દુખ મઝ થી વટવું નથી અને અને ધમી કહેવરાવવું છે તેને મેળ જામે ખરો? - પ્રવે આપણે જેને દુખ આપીએ તે જ આપણને દુઃખ આપે એવું બને ખરું? 8 ( ઉ, જેને આપણે દુખ આપીએ તે જ આપણને દુઃખ આપે તે એકાતે ? | નિયમ નથી. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેણે બીજાને દુઃખ દેવું ગમે છે એટલું 1 જ નહિ બીજાને દુઃખી જોઈને પણ રાજી થાય છે. ભગવાને સંગમનું કાંઈ બગાડેલું છે 3 હતું ખરૂં? છતાં સંગમે ભગવાનને કેવા કેવા ઉપસર્ગો કર્યા છે જેનું વર્ણન વાંચતાં ! ય કમકમાં આવે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ એધદાયક લઘુકથા ઃ— શું સાચા શ્રોતા કાણુ ? —પૂ. સા. શ્રી અન`તગુણાશ્રીજી મ. આઇ. ન શ્રી ભારાજાનું નામ સુપ્રસિધ્ધ છે. બાણુલાખ ગામેાના ધણી ભેાજરાજા વિદ્વાનોને ઘણા જ પ્રિય છે. પૉંડિતાથી તેમની સભા શેાલી રહી છે અને તેમની સભાથી પડિતા Àાભી રહ્યા છે. રાજા ઉંદાર પણ છે વિદ્વાન પશુ છે, કલાપ્રિય પણ છે. તેના આંગણેથી કયારે કાઈ ખાલી હાથે જતા ન હતા. આવા ભાજા દરબાર ભરી બેઠા છે, અલકમલકની વાત થઈ રહી છે. સજ્જનતા અને માનવતા મન ભરી તેના રાજ્યમાં મજેથી વિચરી રહ્યા છે. આવા અવસરે રાજની દિગ્ગજ વ્યાપી કીર્તિ સાંભળી એક કારીગરે વર્ષોની મહેનત બાદ બનાવેલ ત્રણ સુવર્ણ ની પુતલી લઈને રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાનુ' ઔચિત્ય-વિનય આદિ જાળવી એક બાજુ ઊભેા રહ્યો. રાજાએ તેને આવવાનું પ્રયાજન પૂછ્યું' તા તે કારીગરે ત્રણ પૂતલીએ રાજાને બતાવી તેની કિંમત આંકવા વિનતી કરી. રૂપ-રંગ–દેખાવમાં અને વજનમાં પણ ત્રણે પુતલી સરખી જ છે. સહેજ પણ ફેરફાર જણાતા નથી. બધા સ્તબ્ધ બની ગયા છે કે અજબના કાયટા આવ્યું છે ! સાહિત્યાદિની વાત હાય તેા બધા એક એકથી ચઢિયાતા જવાખેા આપે. ણુ આના ઉકેલ શું? રાજા જો આના એક ન ૫૨ખી શકે તે દેશ-વિદેશમાં રાજાની ફેલાયેલી પ્રસિદ્ધિ ઉપર કેવી કાલીમા લાગી જાય ! પણ આ તે ભેજરાજાના દરબાર છે. એક એકથી ચઢે તેવા બુદ્ધિના ખેતાબ બાદશાહા બેઠા છે. બુધ્ધિના માં ગણાતા બધાની બુદ્ધિ પણ બહેર મારી ગઈ તેમ દેખાય છે. સૌના મેઢા ઉપર મૂઝવણુ અને આશ્ચયના ભાવા છે. એક પૂતલીના કાનમાં દ્વારા નાખ્યા તા ખીજા કાનમાં દ્વરા નાખ્યા તા મેઢામાંથી નીકળ્યા તા તેના હૈયામાં સ્થિર રહ્યો. સૌ શું થશે તેના ઈન્તજારમાં છે. તેટલામાં કાલિદાસ ઊભા થયા. ત્રણે પૂતળીઆનુસાંગોપાંગ નિરીક્ષણ કર્યું. પછી તેના ઉકેલ ભેદ જાણે પામી ન ગયા હોય તેમ સુતરના એક દારા મંગાવ્યા. લેાકેાનુ" આશ્ચય વધી રહ્યુ છે કે પુતલીનુ મૂલ્ય ગણવા વળી દાા શી જરૂર ! બધા કુતુહલ ભાવે જોયા કરે છે અને કાલિદાસે એક પછી એક પૂતનીઓ હાથમાં લઇ તેના કાનમાં તે,દ્વારા નાખવા લાગ્યા અને ત્રણેના ભેદ પકડી પાડયા. રાજા પણ આશ્ચર્ય માં છે કે કાલિદાસ આ માલક જેવી શી ચેષ્ટા કરી રહ્યા છે. કાનમાંથી નીકળી ગયે, ઔજી પૂતલીના અને ત્રીજી પુતલીના કાનમાં દેરા નાખ્યા (અનુ. ટાઈટલ ૩ ઉપર) Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કત | - સામાન્યથ વિવેચક“આત્માવબોધ કુલકમ્” ક. –પૂ. મુનિરાજ શ્રી [ ભૂલ તથા સામાન્ય સાર 1 || પ્રશાંતદર્શન વિજયજી મ. ની [ ક્રમાંક-૩ ] કર્મગજન્ય બાહ્ય કુટુંબના મમત્વથી મુકાયેલાને અત્યંતર કુટુંબ-પરિવારમાં કલોલવાનો ઉપાય બતાવે છે – ધો જણઓ કરૂણ, માયા ભાયા વિવેગનામેણું; ખંતિ પિઆ સપુરો, ગુણે કુટુંબ ઇમ કુસુ સારવા ધર્મ એજ પિતા છે, કરૂણા એજ માતા છે, વિવેક નામને ભાઈ છે, ક્ષમા એ. પ્રાણપ્રિયા પત્ની છે, સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આદિ ગુણરૂપ સોહામણા સુપુત્રને તું તારું અંતરંગ કુટુંબ બનાવ. વિષ-વિષનું મરણ છે, અગ્નિ, અગ્નિને શમાવે છે, કાંટે કાંટાને કાઢે છે તેમ. અપ્રશસ્ત રાગાદિ ભાવને પ્રશસ્ત કેટિના શગાદિ ભાવે દૂર કરે છે. બાહા કુટુંબપરિવારાદિના સંગથી, મમરવથી મુક્ત થવા અત્યંતર કુટુંબ-પરિવારને આશ્રય કરે જરૂરી છે. પાર૩ સબલ પણ અબલા આગળ પરાસ્ત થાય છે તે વાત બતાવે છે અછપાલિઆહિં પગઇસ્થિઆહિ, જ ભમિસિ બંધG; સંતે વિ પુરિસકાર, ન લજજસે જીવ! તેણું પિ રજા ઢા હે જી ! તારામાં પુરુષાર્થ હોવા છતાં પણ અતિ પાલન કરેલી એવી કર્મપ્રકૃતિ રૂપ સ્ત્રીઓએ, તને બાંધીને ચાર ગતિમાં સમાવ્યું તેથી પણ તને હજી લજા કેમ નથી આવતી ? સ્ત્રી માત્રથી હારેલો બળવાન અને પરાક્રમી પુરુષ, દુનિયામાં મેં બતાવવા પણ લાયક રહેતો નથી, તેને પિતાનું જીવતર મરણથી પણ વધુ લાગે છે તે તે જીવતે પણુ મૂએલે માને છે. આવા પરાભવ કરતાં મરવું સાચું માને છે. અનંતશકિતના સ્વામી હે આત્મા ! કર્મપ્રકૃતિ રૂપી સ્ત્રીથી પરાભવ પામતા તને લજજા કેમ નથી આવતી! તારે પ્રબળ પુરુષાર્થ કરી તેણીને પરાસ્ત કરી - a - રજા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : શ્રી જન શાસન (અઠવાડિw) ગુનો પોતે કરો દંડ બીજાને દેવે તે સજયાય નથી તે વાત કહે છે– સયમેવ કુણુસિ કમ્મ, તેણુ ય વાહિજ જસિ તુમ ચેવ; રે જીવ! અપવેરિઅ ! અનસ્સ ય દેસ કિં દેસં ારપા તું પતે જ કર્મ કરે છે અને તેને ફળ રૂપે તું ચારે ગતિ રૂપ સંસારમાં ભમ્યા કરે છે. છતાં પણ તે આત્મવેરી! જીવ! તું બીજાને શા માટે દેષ આપે છે? એક પાપને ઢાંકપિછોડો સેકડે પાપોને જન્માવે છે. પિતાની ભૂલની-ગુનાની કબૂલાત ન કરવી અને બીજું બીજા કારણે નિમિત્તે સંયોગો ઉપર દોષને ટોપલે એપઢાડવો તે સજજન પુરૂષનું કામ નથી. પોતે કરેલા કાર્યોનું ફળ પિતાને જ ભોગવ. વાનું છે માટે બીજાને દેવિત બતાવવાની મલીન વૃત્તિને ત્યાગ કર જોઈએ નહિ તે આત્મા જ આત્માને શત્રુ બને છે. તેથી પિતાની જાત જેવી હોય તેવી જ ઓળખાયેલી તેમાં જરાપણ નાનમ નહિ અનુભવે તે જ આત્મા, આત્માને વૈરી મટી સારી હિતાવી બને. બાકી સવયં ગુનેગાર અને બીજાને શિક્ષા કરાવે છે તે અંધેરી નગરી ને ગંડુરાજા હોય ત્યાં બને, રામ રાજ્યમાં નહિ. રપ હાથના કર્યા હૈયે વાગે તે ન્યાયે જાતે જ દુને આમંત્રણ આપે અને પછી માથું કુટે તે વાત સમજાવે છે– તે કુણસિ ત ચ જ પસિ, તું ચિતસિ જેનું પઠસિ વસણા એય સગિહરહર્સ, ન સક્કિમ કહિઉમ-નક્સ રદ હે આત્મન ! તું એવાં એવાં કામ કરે છે, એવું એવું બેલે છે અને એવા વિચાર કરે છે કે જેથી દુઃખના સમુદ્રમાં જઈ પડે છે. આ પિતાના ઘરની રહસ્યભૂતછૂપી વાત બીજાને કહેવા શક્તિમાન નથી. ઘરની ગુપ્ત વાત ક્યારે ય કઈ શાણે માણસ બીજા આગળ પ્રકાશિત કરતે નથી. પરંતુ આત્મા પોતે જ મન-વચન અને કાયાના દડેથી એ દંડાય છે એવી કારવાઈ કરે છે કે તેના ઉપર દુઃખના ડુંગરા જ તૂટી પડે છે. “ખાડે ખોદે તે જ પડે તે ન્યાયે પિતે ભુલો કરે અને પછી દંડાય તે વાંક કોને ? માટે દુખના દરિયામાં ન ડુબવું હોય તે મનદંડ-વચનદંડ અને કાયદંડને આધીન થયા વિના માનગુપ્તિવચનગુપ્તિ અને કાયશુતિને આદર કરે અર્થાત્ માર્ગસ્થ વિચારણા-વાણી-વર્તન કરવું. શરદા આત્મા પુણેના લુંટારૂઓને ઓળખાવે છે– પંચિંદિયપરા ચારા, મણજુવરને મિલિ-તુ પાવસ , નિઅનિઅ અર્થે નિરતા, લર્કિંઇ તુજ્જ લુંપતિ પારકા Page #29 -------------------------------------------------------------------------- ________________ અંક ૨ વર્ષ ૯ તા. ૨૦-૮-૯૬ : : : ૨૭ | હે જીવડા ! પિત–પિતાના વિષયમાં જ મદોન્મત્ત-આસક્ત એવા આ પાંચ ઈન્દ્રિય રુપી મેટા રટ્ટાઓ પાપી મન રૂપી યુવરાજની ભેગા ભળી તારી અનંતજ્ઞાનાદિ ગુણ રૂપી લહમીની મૂળ સ્થિતિને લુંટી લે છે. ; - “રક્ષક જ ભક્ષક બને? “વાડ જ ચીભડાં ગળે આવી પરિસ્થિતિ હોય ત્યાં સંપત્તિનું રક્ષણ સુલભ બને છે. પાપમાં પૂરા પાવરધા હોય અને સહાયકે પણ તેવા મળે અને રક્ષકે પણ. પછી તે ધન-ધાન્યાદિ ન લુંટાય-ચેરાય તે જ નવાઈ. પાંચે ઈન્દ્રિ પિતા-પિતાના વિષયની જ ભોગવટામાં જ મગ્ન હોય અને તેમાં પાછું મન ભળે પછી પૂછવું જ શું? વિવેક તે વિદાય લઈ જ લે અને બેકાબુ બને તે પિતાના મૂળ અસ્તિત્વને ગુમાવી દે તે શકય છે. ૨ા ક્ષણિક સુની મા પરિણામે અાણિક દુઃખની સજા' તે વાત બતાવે છે– . હણિઓ વિવેગમતી, ભિનં ચરિંગધમ્મચક્કપિ; કું નાણાઇધણું, તુમપિ છૂટો મુગઈકુ. ર૮ મન અને ઈન્દ્રિયની મનગમતી મોજની આધીનતાએ, વિવેક રૂપી મંત્રી હણી નાખે, મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમવીય રૂપ ચતુરંગ ધર્મચક્રને પણ ભેદી નાખ્યું, જ્ઞાનાદિગુણલક્ષીને લુંટી લીધી અને તેને પણ દુર્ગતિના કૂવામાં નાખે. જાહેર રાષ્ટ્રીય ધોરી માર્ગે-વળાંક લેતા માર્ગો પર સાવચેતીના મોટા મોટા બોડૅ હેય છે કે, દેટની મજા, મોતની સજ? તે વાંચીને સાવધાન થયેલા ચાલક અકસ્માતેથી બચી જાય છે, અસાવધાન બનેલા નહિ. જેમ મર્કટની જાત મદિરાપાન કર્યું અને વીંછી છે પછી શું હાલત થાય? તેની જેમ બેકાબૂ બનેલા ઘોડેસ્વારની જેમ ઈન્દ્રિયોના નાચે નાચતે-કૂદતો જીવ હેય-ઉપાદેયના ભયાભઢ્ય, ગમ્યાગમ્ય, પેથાપેય, કર્તવ્યાકર્તવ્ય આદિના વિવેકને ભુલી જાય તેમાં નવાઈ નથી. વિવેકહીનને વળી ધર્મ કયાંથી આવે ? ધર્મનું નામ પણ ન ગમે, ધર્મનું નામ પણ કાનમાં ખીલાની જેમ ભેંકાય પછી જ્ઞાનાદિ ગુણે લુંટાઈ જાય તે સહજ છે. દુનિયાના ચોરે બહુ બહુ તે માલમિલકત ચારે કે લુંટે, કે વખતે કપડાં કઢાવી દિગંબર બનાવી દે પણ આ મહાચેર તે એવી દુર્ગતિમાં જઈને મૂકી આવે કે તેનું નામનિશાન જ ન રહે. પત્તો પણ ન લાગે. ૨૮ ( ક્રમશઃ ) Page #30 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප .. કાળોત્રી....? પૂ. સા. હર્ષપૂર્ણા શ્રીજી મ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જ્યારે કઈ પણ આત્મા અહીથી મૃત્યુ પામીને પરલેક જાય છે- ત્યા સગા સંબંધીજનને આ રીતે ઘણા કે જેઓ ધર્મના મર્મને સમજ્યા નથી કે જાણતાં નથી. તેઓ આવી રીતે જે પત્ર લખે છે તેને કાળોત્રી કહેવાય... " હવે એ અજ્ઞાનતાથી જે લખે છે તે આપણે જોઈએ- શું લખે છે? - અમારા..ભાઈ..બેન...અમારા કુટુંબીજન આ તારીખે આ તિથિએ સ્વર્ગવાસી બન્યા છે– “ઘણું બેટું થયું છે- પંચમ આરે કઠણ છે.” ધર્મ કરશે તે સુખી થશે ભગવાનને ગમ્યું તે ખરૂ? હવે આપણે આને અર્થ વિચારીએ. (૧)“ઘણું ખરું થયું છે” તે શું છેટું થયું છે ? જમે તે તે અવશ્ય મૃત્યુ પામવાના હોય. આ સંસારની પરિસ્થિતિ જ આવી છે. જમ્યા તે મટવાના જ હતાં. તે સાચી વાત થઈ ને ? બેટું શું થયું ? સદાય કેઈ આવવાના છે? તેની પાછળ સંસારની આવી વિચિત્રતા સમજવાની ને ધર્મ કરવા માટે તયાર રહેવું. (૨) “પંચમ આરે કઠણ છે, ધર્મ કરશે તે સુખી થશે.” આ વાકય આમ બરાબર કે પંચમ આરો કઠણ છે, પણ ભાઈ! તુ લખનાર ધર્મ કરે છે ? તારા હયામાં હવે પણ આવા દુ:ખદ બનાવથી ધર્મ કરવું જોઈએ એવા . વિચાર કુરે છે ? ખરેખર ! ધર્મ જ સાચે છે એમ થાય છે? (૩) હવે ત્રીજું વાકય.. ભગવાનને ગમ્યું તે ખરૂં ? આ વાકય અજ્ઞાનતાના ઘરનું છે. જેમાં જૈનકુળમાં જગ્યા છે. પરમાત્માના સિધાંતે સમજ્યા છે. જમ્યા તેનું મૃત્યું અનિવાર્ય છે. આવું સમજનારા કેરેકમ સિદ્ધાંતને માનનારા આવું લખે? ભગવાનના માથા પર ટેપ ચડાવે? જગતમા જન્મ-જીવન-મરણ જીવેના પિતાના જ કર્મોનુસારે થતું હોય છે. તે આમાં ભગવાનને શે દોષ? ભગવાનને તે કોઈપણ મૃત્યુ પામે ગમતું નથી. કેઈપણ જીવે દુઃખી થાય તે પરવડતું નથી. ભગવાન તે બધાય છે સુખી કેમ થાય ? તેવી કરૂણ ધરાવતાં હોય ! માટે ભગવાનને ગમ્યું તે ખરૂં ? આવું સમજનારા જેને લખે ? ના લખાય. આપણે શું લખવાનું? જો વાંચે ! Page #31 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ બેંક ૨ તા. ૨૦-૮-૯૬ ઃ શ્રી સ્નેહીજન...? સમજાય છે. સવ આ 'વત...વાર...તારીખ...તિથિએ અમારા ભાઇ...એન સ્વગ વાસી થયા છે. “ખરેખર ! સૌંસારની અસારતા કેવી છે ? તે આ ઉપરથી સ સારી જીવે નિયમા જે જન્મેલા તે અવશ્ય મરવાના, આ બધા સમ ધેા છે. નિશ્વર છે. આ તે સૌ ચાલ્યા જવાના. આ કહેવુ' સત્ય હૈયામાં ઉતારી સૌએ આની પાછળ હવે સવિશેષ ધર્માંની આરાધના કરવી જોઈએ. તેની પાછળ રૂકન નહિ !રતાં મનને સ્વસ્થ બનાવવું ક્ષણભ ગુર આપણે શાક કે જગતમાં ઉદય તેનેા અસ્ત છે : આ સુંદર વાકયા પરમાત્માએ કહેલા છે... માટે તેને વાગાળી 'આપણે હવે આપણી જવાની તૈયારી કરવા તૈયાર થવુ જોઇએ. આવી અપૂર્વ તૈયારી સમાધિ મરણને આપે છે. સમાધિ મરણુ સદ્દગતિને આપે છે...ને સદ્ગતિ પરંપરાએ સિધગતિને સમપે એસ. તેમના પાછળ કઈ પ્રકારતા શાક રાખ્યા નથી...પૂજામાં પધારજો...વિગેરે... સચાગ તેના વિયાગ પ્રારભ તેના અંતે... એ તા બનવાનું જ... .... શાસન સમાચાર કલકત્તામાં શાસન પ્રભાવના ૫. ' આ. ૐ શ્રી પ્રભાકરસૂરિ મ,`સા. પ્ર. અષાઢ સુ. ૧૩ના કેની ગ સ્ટ્રીટ સામ ય પૂર્વક પધાર્યા. સાંજે શ્રી રસીકલાલ વાડીલાલ ત્યાં સ્થિરતા કરી. અ. સુ. ૧૪ના પૂજયશ્રીના મહાત્સવ પ્રસંગે ધામધુમ પૂર્વક પ્રવેશ થયા. 3 માણેકબેનને ત્યાં સધ પ્રવચન થયેલ. સકલ i શ્રી સીકભાઇને ત્યાં રૂા. પાંચથી સદ્ઘ પૂજન તેમજ શ્રી પૂજન થયેલ સવારે ૮-૩૦ વાગે પૂજયશ્રી ઉપાશ્રયે પધાર્યાં. સઘની સાધામ ક ભક્તિ થયેલ, સ્વ, રીટાબેનની સ્મૃતિ નિમિત્તે સિધ્ધચક્ર પૂજન રૂા. પાંચની પ્રભાવના પૂજન માટે બાબુભાઇ કડીવાળા આવ્યા હતા. પૂજ શ્રી કેની`ગ સ્ટ્રીંટ તેમજ અન્ય ક્ષેત્રને લાભ આપી અષાઢ સુ. ૨ પૂ. ધર્માંદાસ ગણીને કેનીંગ સ્ટ્રીટ પ્રવેશ કરાવી અષાઢ સુ. ૬ના રોજ ચામાસાના પ્રવેશ લવાનીપુર ઉપાશ્રયે કરશે! સાલીજીશ્રી ઇન્દ્રપ્રભાજી આદિ ઠાણા પાંચ સાથે ચામાસાના પ્રવેશ કરશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ - - 4 દયા ધર્મનું મુળ છે. શ્રી મહાવીરાય નમ : અહિંશા પરમ ધર્મy ESID SY 2028 Trust Act. Reg. No. E-379 Kachchh Donation is Exed, U/S.80-G of income I Act, Vide Certi No. citr63-42/85 % 86 upto 31-3–87 8 Ge pre 9 off. wo SHREE JIVDAYA MANDAL RAHDAR KACHCHH 370765 ( શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ છે ધમપ્રેમી ભાઇશ્રી, - શ્રી જીવદયા મંઠળ રાપરને મદદ માટે અપીલ અને રાપર મ “શ્રી જીવદયા મંડળ રા૫ર દ્વારા “પાંજરાપોળ 8 8 ચલાવીએ છીએ. આ સંસ્થાને ઉદેશ અબાલ, નિરાધાર, નિસહાય જીને આશ્રય આપી છે નિભાવવાને તેમ કસાઈ વાડે જતા જીવને બચાવવાને છે. સંસ્થાની સ્થાપના સં. ૨૦૨૮ 8 (સને ૧૯૭૨) માં થયેલ છે. આમ છેલા ૨૫ વર્ષથી આ સંસ્થા સતત પણ જીવદયાનું ! કાય ચલાવી રહેલ છે. કુદરતી આફત સાથે સંસ્થાએ અને મુશ્કેલીઓનો સામને છે. છે કરતાં કરતાં પણ સુંદર પ્રગતિ સાધી આજ ત્રણ વિભાગમાં ૩૪૦૦ જેવી સંખ્યામાં 8 અબોલ પશુઓને નિભાવી રહેલ છે. ગયા વરસની અછતની–સ્થિતિને મકકમ પણે સામને કરતા ચાલુ સીઝનને વરસાદ સાથે થયેલ છે એ રીતે ઘાસચારા તથા પાણીના અને હળવાસ થએલ છે. આમ છતાં ૩૪૦૦ છને નિભાવવા એકેઈ નાનીસુની વાત નથી અને એ રીતે ? આ સંસ્થા ઉપર ખૂબ જ મોટી જવાબદારી છે જ તે સૌ જીવદયાપ્રેમી ભાઈઓ-બહેને શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને આ સંસ્થાને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિતે ? 8 થતા આવ્યા ફંડમાંથી અથવા તે પર્યુષણ પર્વ જેવા મંત્રીના પર્વ નિમિત્ત દાનરુપી છે છે સુંદર રકમ મકલી જીવદયાના કાર્યમાં સહયોગી બનવા નમ્ર વિનંતી. જ અગાઉના સમયમાં જે ભાઈ–બહેને, શ્રી સંઘ તથા સંસ્થાઓએ સહયોગ { આપેલ છે તે સૌના અમે ખુબ ખુબ આભારી છીએ તેમ હવે પછીના સમયમાં ઉત્તમ છે એ સમ સહયોગ આપશે એજ અપેક્ષા સહ... ( પત્ર વ્યવહારનું સરનામું : લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ રાપર(વાગડ) કચ્છ શ્રી જીવદયા મંડળ રાપર(વાગડ)કચ્છ - ૩૭૦૧૬૫ . : સંસ્થાનું ખાતું દેના બેંક રાપરમાં છે. : 8 " તા.ક. શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ અમારા નવા નવા નવા નવા સ્ટીકર : પુન: દષ્ટિપાત ૬ જિજ&#dwam૪િજીરાજ રમવા જાવ જ અનહાર ' [ સુજ્ઞ વાચકને મુદ્રણદોષથી થયેલ ક્ષતિ સુધારીને વાંચવા ભલામણ –લેખક] જૈન સંઘમાં ટીકરને પ્રવેશ કેણે હતું. આ સ્ટીકર એમાં એક નવા મુદ્દાને કરાવ્ય-તે સંશોધનને વિષય છે. પરંતુ ઉમેરો કરે છે. ચોક્કસ વ્યકિત કે વર્ગને આજે ઘણુ મહાનુભાવો સ્ટીકસ ચટાડીને ઉતારી પાડવાની બુદ્ધિથી તેમના વિશે જૈન સંઘને ઉદધાર કરવાને અખતરો કરી ગેરસમજ ફેલાવવા માટે પણ ટીકર ચોટાડી રહ્યા છે. ઉપાશ્રય-દેરાસરની ભીંત-થાંભલા- શકાય છે, પ્રચારી શકાય છે-એ સુકસંદેશ આથી માંડીને ગૃહસ્થોના ઘર-દરવાજા અને આ સ્ટીકર આપી જાય છે. આ રહ્યું તે ગાડીઓ સુધી રંગ-બેરંગી સ્ટીકસ ચેટી સ્ટીકરનું લખાણ પડયા છે. આ વિષયમાં “વિચાર વસંતમાં સાધુને વંદન કરવાથી જેમ પાપ અગાઉ થેડી વિચારણા કરી હતી. એથી લાગે તેમ સુસાધુને (આપણી બુદ્ધિથી મુસાધુ કેને સારું લાગ્યું કે કેને માઠું લાગ્યું તે સમ) વંદન' ન કરવામાં આવે તે મહત્વનું નથી. કારણ કે વિચારક માણસને મહાપાપ લાગે. એથી સારું પણ લાગી શકે છે તે રટીકરભક્ત હૃદયને માઠું લાગવાની પણ પૂર્ણ શ્રી વર્ધમાન જૈન શ્વેતાંબર, સંભાવના છે. જો કે અહીં આ વિષયને મુતિપૂજક સંઘ, નાસિક, વિચાર કરવાનું નથી, વાત કંઇક અલગ છે. લખાણ વાંચતા સ્પષ્ટ સમજી શકાય ઘેડા સમય પહેલાં એક કવર આવેલું. છે કે પિતાની માટી ગરબડના કારણે એમાં એક સ્ટીકર હતું. સાથે નેધ હતી- સમજી શ્રાવકના વંદન ન મળવાથી દુભા. એકાદ વાર “વસંત ખીલે એવા વિચારથી યેલા કેક આત્માએ પોતાની અકળામણ મકહયું છે.” (વસંત એટલે વિચારવસંત) બહાર કાઢી છે. છતાં આ લખાણ નીચે સ્ટીકર ખરેખર રસ પડે તેવું હતું. અત્યાર નાસિકના આ સંઘ (આ સંઘ એટલા માટે સુધી સ્ટીક ચૅટાડવાને ઉદ્દેશ-જાત કે નવા સ્થપાયેલા આ સંઘની જગ્યાએ, પ્રસિદ્ધિ, જાહેર ખબર કે ડાહી ડાહી વાતે નાસિક સિટીને જુને સંઘ કઈ ન સમજી પ્રસિદ્ધ કરવાનું હોય, તેવું જોવા મળ્યું તે માટે) સહી કરી આપી તેથી આ સંઘના Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : શ્રી જૈન શાસન (અડવાડિક). " કરો સનું શાસ્ત્રીયજ્ઞાન કેટલું છે-તે જણઈ સ્ટીકર પણ છપાવીને પહેલા સ્ટીકરની આવે છે. કુગુરૂને વંદન કરવાથી પાપ લાગે બાજુમાં જ ચૂંટાડશે ? છે. એવી શાસ્ત્રીયમર્યાદાને સમજનાર કસાઇને વંદન કરવાથી જેમ પાપ આત્મા જયારે કુગુરૂને વંદન નથી કરતા તે લાગે તેમ સાધુને (આપણે બુધવથી કુગુરૂના અનુયાયીઓને તે એમ જ લાગે ‘સાધુ સમજી), વંદન કરવામાં આવે તો કે આ આત્મા “સુગુરૂને, પોતાની બુદ્ધિથી મહાપાપ લાગે. ' ફગર સમજીને વંદન નથી કરતા. કારણ કે , શ્રી વધમાન જૈ બે વેતાંબર કે કુગુરૂના અનુયાયીઓ તે કુગુરૂને સુગુરૂ - મુંતિપૂજક સંપ, નાસિક જ માનતા હોય છે. તેથી તેને તે એમ જ લાગે છે કે મારા ગુરૂને પિતાની બુદ્ધિથી બીજું પણ એક સ્ટીકર મણાં હમg કુગુરુ માની રહ્યા છે. આ માન્યતા છે ખુબ ઉપડયું છે. પૂજ્યપાદ સમર્થ સિધ્ધાંત સ્વીકારી લેવામાં આવે તે સુગુરુ અને સંરક્ષક સ્વ. આચાર્ય દેવેશ શ્રીમદ વિજય કુગુરુની ભેદરેખા જ મટી જાય. ખરેખર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પિલી ત્રિપદી તે શાસ્ત્રીયમાર્ગ સમજીને શાસ્ત્રાનસારી ખૂબ જ પ્રસિધ્ધ છે. બુદિધથી જ સુગુરુ-કુગુરુને ઓળખવાના છે.. છેડવા જે સંત ૨ | કઈ સાધુ ઉપર સુગુરુ-કુગુરૂનું લેબલ લેવા જેવું સંર મા લગાવેલું હોતું નથી. તે તે સાધુની શ્રધ્ધા મેળવવા જે મે જ્ઞ અને પરુ પણ વગેરે ઉપરથી તે તે સાધુઓ - કેક સંસારરસિક આત્માને “છેડવા સુગુરુ કે કુગુરુ કહેવાય. માર્ગ વિરૂધ જેવો સંસાર આ પદ ભારે પડયું હશે ? પ્રરૂપણ કરવાથી કુગુરું બની ગયેલ સાધુ એટલે એણે એ પદની જગ્યા એ બીજુ પદ જે પાછો માર્ગસ્થ પ્રરૂપણાના માર્ગમાં મૂકીને આ મુજબની ત્રિપદીનું સ્ટીકર આવી જાય તે તે સુગુરૂ પણ બની શકે છે. બનાવ્યું છે.' મેક્ષ માટે જ ધર્મ કરવાની શાસ્ત્રીયપ્રરૂપણની ઠેકડી ઉડાડનાર કે દેવદ્રવ્યાદિ કરવા જે ધર્મ ધર્મ દ્રવ્યની શાસ્ત્રીય પરંપરા મુજબની મા લેવા જેવી દીક્ષા , વ્યવસ્થાને લેપ કરનાર શાસ્ત્રીય મર્યાદા મેળવવા જેવો મે.” મુજબ કુગુરૂ કહેવાય. આવા કુગુરૂને પિતાની આ સ્ટીકર છપાવવાને રદુપદેશ આપબુધિથી સુગુરૂ માનવાથી મહા પાપ લાગે. નારને “સંસાર છોડવા લાયક છે. આ નાસિકના નવા સંઘન, લોકેને “મહાપાપ વાતથી ભારે ગભરામણ થાય છે. એ સ્પષ્ટ થી બચાવવાને ઉત્સાહ જોતાં લાગે છે કે જોઈ શકાય છે. સંસાર સુખને મેળવવા તેઓ ટુંક સમયમાં નીચે મુજબનું બીજું માટે ધર્મની ઢાલ આડી ઘરવાની મને વૃત્તિ Page #35 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૨ તા. ૨૦-૮-૯૬ : - - - -- - - પણ અહીં જોવા મળે છે. વાસ્તવમાં સંસા- ગુરુઓના ફોટાઓમાં કયાંક કયાંક તે અંગે : રને “હેય” (Oડવા જેવો) મનાવ્યા વગર વિકૃત થઈ ગયા હોય છે. ફેટા ઉપર જાત જેન સંઘને ઉધાર કરવા નીકળી પડેલા જાતના લીટાએ થયા હોય તે તે વધારામાં. આ સ્ટીકરવાળા ખરેખર દયાપાત્ર છે. જે અડધા ઉપર ઉખડીને જમીન ઉપર પડવાની એ સાધુ હે તે અતિ અતિ અતિદયાપાત્ર સ્થિતિમાં આવી ગયેલા ફટાઓ પણું પેલા છે. ખરે શાસ્ત્રીય માર્ગ જ આ છે કે “સંસાર “ગુરુભકતોની આંખ ઉઘાડી શકતા નથી– છેડ્યા વિના કદી સાચું સંયમ આવે નહિ. એ ખેદજનક બીના છે. આ વિષયમાં વધુ સંસાર છોડયા વિના કદી ક્ષે જવાય નહિ. કેટલું લખાય ? અણસમજુ આત્માઓ દ્વારા આ શાસ્ત્રીય રાગ પણ ખટકતે હેય. એ જૈન સંઘના ઉદધાર માટે આવા જે રીતના ભારેકમપણાની નિશાની ગણાય. .. હાસ્યાસ્પદ નુસખાઓ અજમાવાઈ રહ્યા છે ડાહી ડાહી વાત કરનારા સ્ટીકર્સ પણ તેમાં કંઈનું ય કલ્યાણ નથી, એ ચોકકસ છે. ગજબ હોય છે. એક નમુને પ્રસ્તુત છે. [ દ્રિ. અષાઢ સુદ ૧૩ તા. ૨૮-૭-૯૬. ] “હે જીવ, તરૂં કેણ ? હે જીવ, સમતા , રાખ, હે જીવ, પાપનો ત્યાગ કર.” આવી -: વનરાજિ :– શિખામણે ટીકરના માધ્યમથી આપીને - ઘડે ફેડે લેકે ના ઉદધા ૨ કરનારાઓને કેઈએ હજી કપડું ફાડે શિખામણ આપી નથી કે “હે જીવ પ્રસિ. ધિને મેહ છેડ. હે જીવ, ધર્મસ્થાનના ગધેડાની જેમ ભૂકે બારી-બારણ, કબાટ, ભીત, થાંભલાએ ગમે તે પ્રકારે ઉપર દયા કર. હે જીવ, જ્યાં ત્યાં ચીપક મનુષ્ય પ્રસિદ્ધ થઈ શકે છે. વાનું બંધ કર.” “' –એક સુભાષિત કેટલાક શિષ્ય કે અનુયાયીઓને પિતાના ગુરુના દર્શન કરાવીને લોકોને શુભેચ્છકે-સહાયકોને વિનંતિ : તારી દેવાની તીવ્ર ભાવના હોય છે. એટલે આપે શ્રી મહાવીર શાસન કે જેના પિતાના ગુરુને ફેરકલર એ ફટમાં ફેટા શાસન માટે સહાયક શુભેચ્છક માટે રકમ છપાવી તેના સ્ટીકર્સ જયાં-ત્યાં ચટાડવા લખાવી હોય અને રકમ ન મોકલી હોય મંડી પડે છે પણ વાસ્તવમાં આમાં લોકોને તે વહેલી તકે મોકલી આપવા મે. કરશો. તારવાની વાત તે દૂર રહી પણ સ્પષ્ટપણે તા. ૧૭-૮-૯૬ - લી. તેઓ પોતાના ગુરુની આશાતના ગુરુભક્તિના - સંપાદક નામે કરી રહ્યા છે. જ્યાં-ત્યાં ચીપકાવેલા શ્રી મહાવીર શાસન–જેન શાસન, Page #36 -------------------------------------------------------------------------- ________________ : - TING * IT * * - - - - થયુ હતું. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના આંગણે દબાય એવી ભીડમાં પૂજયશ્રીએ માંગલિક - સંઘ સન્માગ દશક વ્યાખ્યાન વાચ- મ . પ્રવચન ફરમાવ્યું. ત્યારબાદ નવાંગી ગુરૂ સ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય ? પૂજનને ચડાવે બે વાગતા ભારે રસાકસી વામી અને છેવટે દાનવીર ભરોલ તીર્થ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીકવ- - રજી મહારાજાના શિષ્ય-પ્રશિષ્ય નો નિવાસી મહેતા શાંતિલાલ હરિલાલ પરિ. વર્ધમાન તપેનિધિ પૂ. આ. શ્રી વિ. ગુણ- વારે ઉચી રકમ બેલી લાભ લે છે સંઘના યશસૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચન વિવિધ ભાઈઓ તરફથી રૂા. ૧૦+૫+૩+૨ પ્રભાવક પૂ. આશ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી એમ કરતા કુલ રુ. ૨૫નું સંઘ પૂજન મહારાજ આદિ ઠાણા ૧૬ પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી વિ. મહદયસૂરીશ્વરજી મહારાજા * ની આજ્ઞાથી અત્રે ચાતુર્માસાર્થે પધારતાં આજના પ્રસંગને ઉદેશીને ગુરૂભકત શ્રી સમગ્ર પાલડી રાજનગરમાં આનંદ અને જયંતિલાલ આત્મારામ પરિવારે લક્ષમીવર્ધક ઉલાસ વ્યાપી ગયું છે. ' સંઘના દરેક ઘર દીઠ ૨૫૦ ગ્રામ મીઠાઈ અને એક નવપદ આરાધનાનું પુસ્તક કહાણી અઠવાડિયું પરાઓમાં પ્રવચને કર્યા મ રૂપે ભેટ આપ્યા હતા. સાથે સાથે પૂના બાદ બ્રિ. અ. સુ. ૨ ને ભવ્ય પ્રવેશ થયે પરિચય જણાવતું પેલટ પર વિતરીત તક્ષશીલા ફલેટસ ખાતે સવારે પૂજે પધાર્યા કર્યું હતું. પૂજ્યશ્રીને વ્યાખ્યાને પૂરી ત્યાં સકળ સંઘના સાથમિકેની નવકારશી મેદની વચ્ચે ચાલુ થયા છે. સિધિતપાદિ પણ રાખવામાં આવેલ ત્યાંથી ૮-૩૦ કલાકે તપ પણ સામૂદાયિક રીતે કરાવશે. અન્ય સામૈયું શરૂ થયું- બે પ્રસિદધ બે કુલ { પણ અનેક આરાધનાથી ભરચક કાર્યક્રમ ટીમ સાથે, છ બગીઓ, હજારોને માનવ ન વાળું આ મહેરામણ આદિથી શોભતું સામયુ પાલડી રહેશે. એવી આરાધકોને ખાત્રી છે. માસું નકકી યાદગાર બની ના વિવિધ રાજમાર્ગો પર ફરી લગભગ ૧૦-૩૦ કલાકે લક્ષમીવર્ધક શાંતિનાથ અષાઢ વદ ૧૪ ની પુજયપાદ શ્રીજીની દેરાસરે ઉતર્યો. પાંચમી વર્ગારોહણ તીથીની ઉજવણી ત્યારબાદ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર નિમીર - ભવ્ય પંચાહિનકા મહત્સવનું સૂરીશ્વરજી પ્રવચન મંડપમાં હૈયે હે યુ આ જન વિચાર્યું છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ન, પન-S2s " જન હૃદયના ગુરૂદેવ લબ્ધિસૂરિશ્વર જનની જન્મભૂમિ ને જલધરને ઉપકાર સારા વિશ્વમાં સર્વ ધર્મ એક મતે સ્વીકારે છે જનની મતીબેનના લાડ કોડને સંસ્કારથી ઉછરેલા, વિજય લબ્ધિસૂરિજી મહારાજના પદને વરના રા લાલચંદ નામના લાડકવાયા બાળકે એક સુંદર સ્વપ્ન નીરખુ. , મધુર શીતલ રાત્રીમાં દુર દુર દેશમાં ગયા. ને મજેના સમવસરણમાં ભગવાન દેશના દેતા હતા. લોકે દેડીને સાંભળવા આવતા નર નારી પશુને દેવ સૌ મસ્તીથી ગોઠવાઈ જ છે. એક રસે લીન બની સંસાર અન બની વૈરાગ્ય રસમાં. ઝીલતા હતા. એ સ્વપ્નમાં માનવના હદયનું પ્રતિબિંબ પડે છે તે કયારેક જીવનમાં સ્વપ્નનું પ્રતિબિંબ પડે છે. માતા મતિ કહે છે. “બેટા તને ભગવાનના દર્શન થયા. તારા જીવનને ઉજજવલ કરશે. સ્વપ્ન દિનથી લાલશંદતા ભાવોને વિચારમાં પરિવર્તન આવ્યું યુવાનીમાં દિવાની સતાવે ત્યારે લાલચંદને વિજય કમલસૂરિજીને સત્સંગ મળે. ગુરૂવારે વૈરાગ્ય વૃક્ષને અમૃત સિંચન કર્યું. લાલચંદમાંથી લબ્ધિ વિજય નામે ત્યાગ માર્ગના સાધક બન્યા ગુરૂ સેવાના સિદ્ધાંતને વરેલા મુનિવર ગુરૂ કૃપાના ઉત્તમ પાત્ર બન્યા. ધ્યાન મૂલં ગુરૂ મૂતિ, મંત્ર મૂલ ગુરૂ વયં, પૂજા મૂલ, ગુરૂ પાદ, મેક્ષ મૂલં ગુરૂ કૃપા.” " ગુરૂ પાના પુણ્ય સંબવે લબ્ધિ વિજયજી એક પછી એક સિદ્ધીઓને વરવા લાગ્યા પ્રવચન શકિતએ મુલતાનના કલાઈયેની સભામાં ભારતીય સંસ્કૃતિ દયાના ભાવ જગાવ્યા ને એક રૂપયે શેર વેચાતું માંસ બે આને પણ લેવા તૈયાર નહિ. કપાળ મારવા આવનારા છરા સાથે પ્રવચન સાંભળી પ્રતિબંધ પામી ગયા. વારિ વૈતાલ : નરસંડા આદિ છ નગરની સભામાં પંડિતે જ્ઞાનીઓની સાથે આર્યસમાજી વેદ પુરાણની ચર્ચાઓ કરી વિજેતા તરીકે પંકાયા હતા. પરાજિત થયેલા પ્રતિદિને વહાલથી વાત્સલ્ય વહાવી ઉત્સાહીત બનાવતા હતા. કવિ : બાલક નાટકનું ગીત લલકારતે હતે જટ જા ચંદનહાર લાવે સુણી ને ત્યાં “ભાવિ ભાવે દેરાસર આવે” જેવા ૩૦૦ સ્તવને એકી બેઠકે બન્યા નિરાશા કવિ ગુરૂવ શ્રીએ સ્વગુરૂ ભગવંતી -ક - મુને પ્રભાવ વિજય. Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) જ ન હતી.' કાર, મ.ની ભાવનાથી તત્વ ન્યાય વિભાકર, જેવા વિશાલ ગ્રંથ રચના કરી છે પૂજાએ સજ જાયે સ્તુતિઓની રચના મનને આકર્ષે છે. વિદ્યા સિધ, મંત્રીક, નમીત્તક વચન સિવ મહાપુરૂની સેવામાં દેવપાકને દેવ પણ હાજર રહેતું હતું, દુકાળમાં જ્યાં વિચરતા ત્યાં સુકાળ થયાના અનેક ચમત્કાર લે એ અનુભવ્યા છે. ગુરૂવરની કૃપા વૃષ્ટિએ છાણીની પુણ્ય ધરા પર આચર્ય પદ અર્પણ કરીને પંચ પરમેષ્ટિના તૃતીય પદે બિરાજમાન કર્યા હતા. શાસનના આઠ પ્રભાવકમાં પૂજયશ્રીનું પુણ્ય નામ સદા ચમકતું રહેશે. સાબુ વિના કપડુ શુધ્ધ થાય પણ પાણી વિના તે કયારેય ન થાય તે છે ભગવાનની વિદ્યા માનતા વિના ચાલી જાય પણ ગુરૂ વિના તે ન જ ચાલે. પ્રવચન અંજન ગુરૂ કરે ને મોક્ષ દર્શન સુલભ થાય માટે સાચા ત્યાગી ગુરૂવરેની સેવામાં તન મન જીવન સમર્પિત કરી ગુરૂ કૃપા મેળવવી જોઈએ. પૂજ્ય ચરિત્ર નાયકને ગુરૂકૃપા ઉત્તમ વરેલી હતી. જેના પ્રભાવે ૭૫ વર્ષની જૈફ વયે પણ સર્વપલ્લી ડે. રાધાકૃષ્ણનની સભામાં સંસ્કૃત ભાષામાં પડછંદ અવાજે લગ લગાટ બીન સ્ટેપ ૪૮ મીનીટ પ્રવચન ફરમાવી ભલભલા યુવાનોને પણ શરદી નાખ્યા હતા. ગુણાનુરાગી ગુરૂદેવશ્રીને ગુણે ગણાય તેમ નથી પણ જયારે ગુરૂવ ના જીવન ગગનના ચમકતા સીતારા જેવા અનેક ગુણોના પ્રકાશ અનુભવીએ છીએ સાથે જ ગુરૂ ચરણે શિર ઝુકી જાય છે. , ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મિટે ન દેષ ! . ગુરૂ બિન લાધે ન સાધના, ગુરૂ બિન મિલે ન મોક્ષ ! કરૂણા મૂતિ ગુરૂદેવશ્રી મુંબઈ લાલબાગની પુણ્ય ભૂમિમાં અરિહતના ધ્યાનમાં મુક્તિ પંથે પ્રયાણ કરી ગયા. | મેક્ષ માર્ગના દશક ગુરૂદેવનો પાર્થિવ દેહ વિદાય થયે પણ પુણ્ય જ સમે સાહિત્ય દેહ આજે પણ પરોપકાર કરી રહ્યો છે. સ્વના ત૫ણ દ્વારા સ્વને પરનું શ્રેય સાધનારા સૂરિવરના ઉપકારે શાસન પ્રેમી સત્યાગ્રહિ ગુણાનુરાગી વગમાં સદા સુવાસ પ્રસરાવતા રહેશે. વંદન કેટિ ગુરુવાર કમલનંદન લબ્ધિ સૂરિશ્વરને ચરણે. (જૈન પાઠશાળા જામનગર) આચાર્ય વારિણરારિ. Page #39 -------------------------------------------------------------------------- ________________ ( અનુ ટાઈટલ ૨નું ચાલુ ) જિનયમ” નાય આ સાથી એળગી લે. આ ગુપ્તચરગુપ્તચર છે. કાબેલ અને ચતુરાઈ ચુંક્ત આ સારી છે. સાએ બતાવેલે આ સરળ સુધની નિઃસ્વાથી છે. એના ભરાસે હાંકેલી નાવ કયારે ય ડુબતી નથી, દગો દેતી નથી, ફટકા દેતી નથી, તૂટતી : શ્રી જૈનશાસન (અઠવો ભરે, પિત્ત નથી. તેમાં બેઠેલા માનદેને કશા પ્રકારની ફિકર રહેતી નથી. આ સાથી આઠ આઠ કર્મ પુદગલાના પાશથી મુકત કરાવે છે અને આત્માને શુદ્ધ બનાવી શિવમદિરમાં મહાલતા કરી દે છે. અસ, વધુ હવે પછી... -વિરાગ ( પેજ ન', ૨૪નુ' ચાલુ) પછી ત્રણે પૂતનું મૂલ્ય આંકતા કાલીદાસે કહ્યું કે પહેલી પૂતલીની કિંમત સવા રૂા. જેટલી જ છે, બીજીની સવા સે રૂા. જેટલી છે અને ત્રીજીની સવા લાખ રૂ. જેટલી છે તે સાંભળી કારીગર પણુ આનંદ પામ્યા અને કહે કે, યથા મૂલ્ય આંકયું છે. પણ્ લા કાને તે ભાઇ કાંઈ સમજાયું નહિ, આ તે કેવી વિચિત્ર વાત લાગે છે. તેથી રાજા સહિત સભાજનાની મૂઝવણુને દૂર કરવા કાલીદાસે કહ્યું કે આ ત્રણ પૂતલીએના માધ્યમથ આ કારીગર આપણને જીવનની સાચી દિશાને બેધ આપે છે, કે જગતમાં માણસે ત્રણ પ્રકારના છે. પહેલા વર્ગ ના માણસે કાંઈ સારી વાત સાંભળે તા એક કાનમાં સાંમળી બીજા કાનેથી કાઢી નાખે છે જે આ પહેલી પૂતલી જેવા છે. બી. જા પ્રકારના માણસે કાનથી સાંભળેલ વાત માંઢાથી બહાર કાઢે ને અર્થાત પદ્યપર્દેશમાં પ્રવીણ હાય છે પણ પાલનમાં મી'ડા જેવા હાય છે, જે બીજી પૂતલી જેવા છે અને ત્રીજા વના માણસા જે સાંભળે તે સમજી હૃદયમાં પચાવી સ્થિર કરે છે અને શક્તિ પ્રમાણે પાલન કરે છે જે આ ત્રીજી પૂતલી જેવા છે. માટે સમાન રૂપ-રંગ છતાં ત્રણેના મૂલ્યમાં ફેરફાર છે. તેના પરમાર્થ જાણી સો આન'દિત થયા અને રાજાએ પણ બન્નેનુ ઉચિત બહુમાન સન્માન કર્યું. આના પરથી આપણે એધ એ લેવા છે કે ત્રણ પ્રકારના શ્રેાતામાંથી આપણે પહેલી પુતલી જેવા છીએ, ખીજી પૂતલી જેવા છીએ કે ત્રીજી પૂતલી જેવા છીએ. ત્રીજી પૂતલી જેવા શ્રા`તા જ સાચું આત્મ કલ્યાણ પામે છે. માટે ત્રીજી પૂતલી જેવા આપણે સાચા શ્રાંતા ખની અપણા આત્માનું' કલ્યાણ સાધીએ તે જ મગલ કામના,. નમ્ર વિતિ : શ્રી જૈન શાસન સાપ્તાહિક આગષ્ટ ૯૬ના માં વર્ષમાં પ્રવેશ કરે છે. જેથી વાર્ષિક લવાજમ ભરવાવાળા ગ્રાહકાને વિનતિ કરવાની કે આ વખતે લવાજમ માટે દરેકને વ્યક્તિગત પત્ર લખી શકાયા નથી જેથી દરેક ગ્રાહકાએ તુરત લવાજમ માકલી આપી સહકાર આપવા લી. સ`પાદક જૈન શાસન Page #40 -------------------------------------------------------------------------- ________________ ન 0000000000000000000000 પૂજ્યશ્રી કહેતા હતા કે . . О · . • . . 600000000000000.000°00* રિત Reg No. G. SEN 84 સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારા ગમે તેવા ખરામ કાળમાં પણ આપણે આપણા ધર્મ સાચવીને જીવવું તે, નામ ડહાપણ છે. શ્રી ગુણગ્દશી પૈસા તે એવી ખરાબ ચીજ છે કે જે હાથમાં લે તેને તેનુ ઝેર ચઢે! પૈસાના લાલે તે માણસનુ હીર હણી લીધુ છે. માનવને માનવ રહેવા દીધે નથી. માનવને જાહેરમાં ખેલવા લાયક રહેવા દીધા નથી. અજાતિના જેમને ભય ન લાગે અધિકને અધિક જન્મ વધારવા માટે છે. તરકે લાલ આંખવાળા છે, સદ્દગૃહસ્થનું' ઘર દાન માટે હમેશા ખૂલ્લુ' હાય. 0 ન્યાયસ પન્નતાવાળા જીવને ભુખ્યા-તરસ્યા રહેવું પડે તે તે યાપાત્ર' નથી પણ ‘પ્રશંસા પાત્ર” છે. ધન્ય છે તેના મા-બાપ ! કુલને ! સત્કારને! ભુખ્યા રહે છે પણ અનીતિ કરતા જ નથી ! નીતિથી જે મળે તેમાં શાંતિથી જીવવું. તેમાં જે મજા છે તે અનીતિના પૈસાથી મજા કરવામાં નથી. પેાતાની જાતને જે જીવ સ`સારમાં ફસી ગયેલી માને તે જીવ શ્રી વીતરાગ્ય પરમાત્માના શાસનમાં રહેવા લાયક છે. તે જ જીવ સાચા જૈન છે. તે જ જીવ સાચા ‘આય” છે, આય સસ્કાર' વાળા છે, બાકી બધા તે અનાય સારવાળા છે તેમ કહેવુ પડે. આગળ સુખીને જોઈને દુઃખી ઇર્ષ્યા ન હતા કરતા અને સુખી પણ દુ:ખીને જોઇને કરૂણાવાળા બનતા હતા. આજે સુખી, દુ:ખીને હડસેલે છે અને દુ:ખી સુખી તેના મનુષ્ય જન્મ અજન્મા' થવા માટે નહિ 0 0 oppo poooooooooooooooooooo ၁၀၀ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વહેણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ સુ 0 Page #41 -------------------------------------------------------------------------- ________________ ન મહાવીર જૈન મા સાર સૂરિ સનમ' tyત્ર ના જૈન, લો . जमा चउविसाए तित्थयराणं | 'શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું- મહાવીર-પન્નવસાmi. જી રક્ષા તથા પ્રચા૨નું પત્ર- | Is કો, ગીતાર્થ કાણુ | 1 શીય ભાઈ રૂ સુd, Page अत्था तस्सेव होइ वक्खाण । उभएणय संजुतो, सो गोयत्या मुणेयव्यो ।।। ? સૂત્ર તે ગીત કહેવાય છે અને તેનુ જે (સમ્યક્ ) વ્યાખ્યાન તે અર્થ કહેવાય છે અને તે સૂત્ર અને અથ બનેના યથાર્થપણાથી યુકત જે હોય તેને ગીતાથ જાણ . અઠવાડિક વોuT અંક જ શ્રી જન શાસન કાર્યાલય, મા IIIII શ્રુત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (લૌરાષ્ટ્ર) 1NDIA PIN - 361005 Page #42 -------------------------------------------------------------------------- ________________ ગામ સમાચાર an જામનગર ૪૫, દિગ્વિજય પ્લાટમાં ચાતુર્માસ પ્રવેશ ત્થા સ્વ. ગચ્છાધિપતિની પાંચમી સ્વર્ગારાહણ તિથિ નિમિતે ઉજવણી. પૂજય આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સૂરીશ્રવરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. મુનિશ્રી યાગીન્દ્ર વિજયજી મહારાજ થા પરમ પૂજય આચાય. ભગવ‘ત શ્રીમદ વિજય જય તશેખર સૂરીશ્રવરજી મહારાજ સાહેબના તપસ્વી શિષ્ય રત્ન પૂ. મુનિશ્રી દિવ્યાન દ વિજય મ. આદિઠાણા ૨નાં અષાઢ સુદ-રના રાજ પ.પૂ. આચાય ભગવંત શ્રીમદ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાથે ૪૫, દિગ્વિજય પ્લેટમાં સવાંગી ચામાસાને પ્રવેશ થયેલ ને સંઘ એકાસણાના લાભ લેનાર રંભાબેન મગન તરફથી શ્રીફળની પ્રભાવના રાખવામાં આવેલ ભાઇ. સારી સખ્યામાં લેાકેા જોડાયા હતા. અષાઢ સુદ ૧૪ના રાજ મુનિશ્રી દિવ્યા નઃ વિજયની ૧૦૦૪૯૧ મી વધુ માન તપની પૂર્ણાહુતિ નિમિતે રાજકોટવાળા ધીરજલાલ પ્રભુદાસભાઇ તરફથી સ`ઘ પૂજન ત્યાં ગુરૂપૂજન કરવામાં આવેલ. અષાઢ સુદ ૧૫ના રાજ પારણા નિમિતે ઓશવાલ કાલે નીથી પૂ આચાર્ય ભગવંત પધારેલ ત્યાં જામનગર નિવાસી વી૨જી વીકમસી ત્યા માણેકચંદ ડાયાલાલભાઈ તરફથી ગુરૂપૂજન ત્થા સ`ઘપૂજન કરવામાં આવેલ સૂત્ર વાંચન વ્યાખ્યાનમાં પૂ. મુનિશ્રી દિવ્યાન છે.વિજય મહારાજ આપે છે. અ. ક ૧. ૨-૩ના રાજ ધર્મ વિધિ પ્રકરણ વાંચન સવારે ૭-૪૫ મીનીટ વ્યાખ્યાન ચાલે છે. સૂત્ર વારાવવાના ત્થા પાંચ પૂજા થા અષ્ટ પ્રકારી પુજના લાભ નીચેના ભાઈ તરફથી લીધેલ છે. સૂત્ર રાયચંદ કાનજીભાઇ તરફથી ૧લી પૂજા વેલજી દેપાર હરણીયા ખીજી પૂજા થા. હુંસરાજ સેાજપારભાઇ ત્રીજી પૂજા હીરા હધાભાઈ ચેાથી પુન્દ્ર ખીમચંદ રાયસીભાઈ પાંચમી પૂજન હીરાબેન વેલજી માકર અષ્ટપ્રકારી પૂજા હીરાભાઇ હકાભાઇ, અષાઢ વ. ૬ના રોજ દોઢ મહીનાના ધરના દિવસે અરીહંત પદ આરાધના નિમતે ખીરના સ્વ. ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગq'ત શ્રીમદ વિજય રામચ' સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાંચમી સ્વર્ગારહણ તિથી નિમિતે આશવાલ કાલેનીથી પુ. આ. ભ. શ્રીમદ જિનેન્દ્રસૂરીશ્રવરજી મહારાજ સાહેબ ત્થા ગામમાં માહન વિજય જૈન પાઠશાળા માંથી સ્વ. પૂ આ.ભ. શ્રીમદ લબ્ધિસૂરીવરજી મહારાજ સા.ના સમુદાયના ચાતુર્માસ બીરાજતા પૂ આ.ભ. શ્રીમદ વિજય વારિષ સૂ. મહારાજ સાહેબ પધારેલ ને સ્વ.ના ગુણાનુવાદ કરેલ. ( અનુ. ટાઈટલ ૩ ઉપર ) Page #43 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશોધ્યા કર્. શ્રી વિજયકૃતજી મહારાજની ઘેટા મુજબ સ્થાપા અનૅ ચિલ્લાત ઓ તથા પ્રથારનું wwwww પ નાની ellela • અઠવાલિક. માાાા વિરાા ય, શિવાય ચ માણ થ -તંત્રીઓઃપ્રેમચંદ મેઘજી ગુઢા (મુંબઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શણ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢ′′) પાનાચંદ પમથી મુઢ . (a) વર્ષ' : ૯} ૨૦પર શ્રાવણ સુદ-૧૩+૧૪ મગળવાર તા. ૨૭-૮-૯૬ [અંક ઃ ૩ પ્રકી ક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદ-૩ સોમવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય સુખ–દ્ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ` હોય તા ત્રિવિધે, (પ્રવચન ૧૧ સુ) ક્ષમાપના =૦૦ ભગવાન પેાતાના કર્મોને ખપાવવા અનાય દેશમાં ગયા છે. કારણ ? આય કેંશમાં ય દુ:ખ આપનારા ઘણા છે પણ અનાર્યાં જેવુ' દુઃખ નથી આપતા. આ ધેાલ મારે તે જુદી અને અનાય ધેાલ મારે તે જુદી. તેટલા માટે તે ભગવાન દુઃખ વેઠવા અના દેશમાં ગયા. ભગવાનને ખબર હતી કે, મારા કર્મો ભારે છે અને તે દુ:ખ મઝેથી વેઠયા વિના જાય તેવાં નથી. તે આપણે પાપ નથી કરતાં ? તે આપણનેદુ:ખ આવવું જોઇએ કે ન આવવુ... જોઇએ ? કયારે મ્યુ. દુ:ખ આવે તેની આપણને ખબર છે ? માટે દુ:ખને મઝેથી વેઠતાં શીખવું જ જોઇએ. આપણા પાપના ઉદય હાય તા રસ્તે ચાલનારા પણ દુાખ કે. આપણા પાપના ઉદયે મા-બાપ પણ દુશ્મન થાય તેવું ય બને. મા પોતે જ પેાતાના ગર્લ્સને ગાળી નાખે છે, બચ્ચાંને જન્મતાની સાથે જ મારી નાખે છે, જન્મ આપ્યા પછી ય બાદ રિબાઈને જીવાડે છે. સ'સારતુ' સુખ મેળવવા અને પેાતાના જ પાપથી આવતાં દુઃખથી ખચજ કેટલાં પાપ થાય છે તે તમે જ વિચારે 1 હિંસા મઝેથી કરે છે, જૂઠ પણ મઝેથી એક છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ '' '' ' : શ્રી જેનશાસન (અઠવાડિક) છે B ચારી રાજડ થાય તેવી પણ મઝેયી કરે છે, વિષયસેવન પણ મઝથી કરે છે, હું છે પરિગ્રહ પણ ખૂબ ખૂબ જોઈએ છે તે માટે જે કરવું પડે તે ય મથી કરે છે, વાત આ વાતમાં, ક્રોધ કરે છે, માન તે ઠાંસી ઠાંસીને ભરેલ પડયું છે, માયાને તે પાર નથી, છે છે. લાભ પણ ખૂબ છે, સંસારનું સુખ અને તે સુખનાં સાધને ઉપર ખૂબ ખૂબ રાગ છે, 8 6 દંખ ઉપર અને જે કંઈ દુઃખ આપે તેના ઉપર ભારે ભાર ઠેષ છે. કજિ પણ કરે છે છે, કેઇને ય કલંક આપે છે, ચાડી ચૂગલી પણ કરે છે, વાતવાતમાં પતિ-અરતિ છે કર્યા કરે છે, બીજાના દોષ ગાયા કરે છે અને પોતાના દેષ છૂપાવ્યા કરે છે, હોશિયારીથી મઝેથી જૂઠ બોલે છે, આ બધા પાપ મઝેથી કરવા છતાં તમારી જાતને ૬ નિષ્પાપ ! ધર્માત્મા ! માને છે ! આટલા પાપ કરવા છતાં કોઈ તમને પાપી કહે 8 છે તે તમને ગુસે આવે છે અને સારા ન હોવા છતાં ય સારા કહેવરાવવું . મે છે. તમને છે 9 hઈ પાપી કહે તે નથી ગમતું અને ધમી કહે તે ગમે છે તે જ પૂરવાર કરે છે કેઆ પાપ ખરાબ છે અને ધર્મ સારે છે. આમ સમજવા છતાં ય મોટે ભાગ પાપ મઝેથી છે કરે છે અને ધર્મ વેઠની જેમ કરે છે. સંસારનાં સુખને રાગી અને દુ:ખને હેવી બનેલ સાધુ પણું ધર્મ સારી રીતે ? ૬ કરી શકતું નથી, તે સાધુ ભગવાને નિષેધ કરેલા પાપ કરે છે. તમારા પાપ જુદી 8 જાતના છે તેમ અમારા માટે પણ પાપ જુદી જાતના છે. તમારે શ્રી વંદિજાસૂત્રમાં અને છે અમારે શ્રમણુસૂત્રમાં પાપ યાદ કરી કરીને માફી માગવાની છે. શ્રી વંદિત્તાત્ર બેલાઈ છે જાય છે પણ તમને યાદ આવે છે કે મેં આ આ પાપ કર્યો છે? ઘણાને તે ખબર છે છે જ નથી કે-શ્રી વદિત્તાસૂત્રમાં શું શું આવે છે ? વંદિત્તાસૂત્રને બરાબર સમજે તેને જે આ માલુમ પડે કે-ગૃહસ્થપણામાં ઘણાં ઘણાં પાપ કરવા પડે છે. ઘણું પાપ કર્યા વિના છે. ગૃહસ્થપણું જીવાય જ નહિ, ગૃહસ્થપણું તે પાપનું ઘર છે. શાત્રે ગૃહસ્થાવાસને { નરકાવાસ કહ્યો છે. ઘરમાં મઝેથી રહે તે માટે ભાગે નરકે જાય. પાપ કર્યા વિના ઘર છે ચાલે ? પાપ કર્યા વિના વેપાર ચાલે ? ઘર ચલાવવું તે પાપ છે, વેપાર કરે તે ય છે ઈ પાપ છે તેમ કઈ માનતું નથી. પાપથી દુખ જ આવે તે તમારે દુખ જોઈએ છે ? 8 છે આજે ઘણા પૈસાવાળા ઘણે વેપાર કરે છે, તેમાં હોશિયારી માને છે. તમને પણ 8 જરૂર ન હોવા છતાં વેપારાદિ કરવામાં મઝા આવે છે ને ? બાઈઓને પણ મનગમતાં છે ભેજન કરવાં રસાઈ કરવામાં મઝા આવે છે ને ? શ્રાવિકા ચૂલે સળગાવતા સળગાવતા R મરી જાય તે ય વ ાય એમ શાસ્ત્રો કહ્યું છે. કારણ શું તે જાણે છે? શ્રાવિ. 8 જ કાને સળગાવ પડે તેનું. ભારોભાર દુઃખ હોય છે. તે ચુલે સળગાવતી વખતે છે A વિચાર છે કે હું સાવી ન થઈ માટે મારે આ પાપ કરવું પડે છે. એટલે ચુલે છે Page #45 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ઃ એક ૩ તા. ૨૭-૮–૯૬ ! સળગાવતા પહેલાં પૂજી પ્રર્માજી, કાઇ ત્રસ જીવની હિંસા ન થાય તેની કાળજી રાખે છે. સભા : પાપ એ સકામ અને નિજશ તે અકામ એમ જ થયુ' ને ? ઉ॰ : હવે સાચું સમજયા. પાપ મઝેથી કરા છે અને નિરા જે ક્રમ ઉદયમાં આવ્યાં તે જાય છે. ઉદયમાં આવેલ કમ જાય તે નિર્જા છે ? . સમયે સમયે કેટલાં કરૂં બંધાય છે ? સાત. તેના ભય લાગે છે ? જ્ઞાનના ખપ છે ? દ'નને ખપ છે ? ચારિત્રના ખપ છે ? તપનો ખપ છે ? તેને ખપ ન હોય તે પાપ બધાય તેમ ખબર છે ? જેને દાન ગમે નહિ, શક્તિ હૈાવા છતાં દાન ન કરે તે ય પાપ બધાય તે ખબર છે ? મંદિર પાસે હૈય અને ક્રેન ન કરેતા યુ પાપ ખથાય. પ્ર : મધે જ પાપ તા જીવ કરે શુ' ? ઉ॰ : જીવ પાપ કરે છે માટે જ દુ:ખી છે. જ્ઞાની હે છે કે—જીવ સ`સારમાં દુઃખી હોય તેમાં નવાઈ નથી. જીવ માપ કરીને આવ્યા હૈય માટે દુ:ખી જ હોય. સસારમાં વાસ્તવિક સુખી ધી વિના બીજું' ફાઇ નથી. સ`કારના સુખમાં સુખ માનનારા તા વધારે દુઃખી થવાના છે. તમે જેટલી મઝાથી તે સુખ ભેગવા છે. તેથી વધુ દુઃખી જ થવાના છે તેમ શ્રદ્ધા છે ? તમારી પાસે જેમ જે પૈસા વધે તેમ તેમ વધારે પાપ કરી છે કે આછુ પાપ કરી છે ? કેટલા પૈસા મળે તા તમે પાપ બધ કરી દે સભા : તેની લીમીટ ન હાય. ઉ॰ : તેને ધમી કહેવાય ? તે ધમ પામી શકે ખરા ? પૈસાની લીમીટ નહિ હાય પણ આપ્રુષ્યની લીમીટ છે. પચાસ વર્ષમાં પૈસા માટે જેટલાં પાપ કર્યા હશે તેની સજા ભાગવવા કેટલા કાળ કાઢવા પડશે તે ખબર છે ? સખ્યાતા ય હાય, અસ'ખ્યાતા ય કાઢવા પડે અને ગાઢ પાપ બંધાયા હશે તે અન તેાકાળ પણ કાઢવા પડે. માંડ માંડ આવી સારી ગતિમાં આવ્યા છીએ તા હવે અહીથી મરીને કયાં જવુ' છે ? તેમ રાજ પૂછું છુ` છતાં કાઈ જવાબ આપતુ' નથી. ઉપરથી કહે છે કે આવી ચિ'તા શુ' કામ કરે છે, મઝેથી લહેર કરવા દો ને !' આવા જીવા ધમ પામે ? આવા જીવાને તા જેટલા પૈસા મળે, જેટલુ સુખ મળે તે આછુ' લાગે, ઘણાને તા જે કાંઇ મળ્યું છે તેના આનંદ નથી પણ થાયુ" સુખ નથી મળ્યું તેનુ દુઃખ ઘણું છે. આવાને ફાઈ સમજાવી શકે નહિ, ખુદ શ્રી અરિહ'ત પરમાત્મા પણુ, (ક્રમશઃ) Page #46 -------------------------------------------------------------------------- ________________ coppooooooooooooo ટ રાષ્ટ્રની શાન : સંચમી પ્રજા -પૂ. આ. શ્રી વિજયકનકચ'દ્રસૂરીશ્વરજી મ. 0000000*00000000000000 સાત્વિકતા, સદાચાર અને સંયમથી રાષ્ટ્રની શાન વધે છે. જે દેશમાં પ્રા સચમી અને સદાચારી હાય છે તે જ પ્રજા સ`કટના સમયે પેાતાના રાષ્ટ્ર માટે પેાતાની જાત કુરબાન કરવાની તત્પરતા દાખવે છે. જે રાષ્ટ્રની પ્રજા વિલાસી ફેશન પરસ્તીમાં રાચનારી અને સ્વૈર વિહારી હોય છે, તે રાષ્ટ્રનુ પતન ખૂબ જ ટુંકા ગાળામાં થાય છે. જે દેશમાં યુવાન અને યુવ. તીએ આરામપ્રિય, વિલાસી અમન-ચમનમાં રાચનારા તથા શ્રુંગારના વધુ પડતા શાખીન હાય છે, તે રાષ્ટ્રને જમીન દોસ્ત થઈ જતા જરા પણ વાર લાગતી નથી. ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૪૫ ના ગાળામાં બીજી વિશ્વ યુદ્ધ થયું. જમનીએ પેાલાન્ડ પર હુમલા કર્યાં અને આંખ મીંચીને ઉઘાડા એટલીવારમાં તેતેન્દ્ર પર વિજય મેળવ્યા. હિટલરે એક પછી એક ઘણા રાષ્ટો જીતી લીધા, અને છેલ્લે ફ્રાંસ પર આક્રમણ કર્યું. જનરલ ઇ-મેલે એ સમયે રાજીનામું આપ્યું હતું. સવ સત્તા મા લપેટાં પાસે હતી. તાફાનની માફક હિટલરની સેના ખૂબ ઝડપથી ધસી આવતી હતી. આ સેનામાં અપાર ઉત્સાહ હતા, કારણ કે આ સેનાએ ઘણા વિજય મેળવ્યા હતા ફ્રેંચ ફેશન અને વિલાસ માટે જગમશહુર છે. માલ પેટાએ પેાતાના દેશના યુવાન-યુવતીએ!ના માનસના અભ્યાસ કર્યાં. તેમણે જોયુ` કે, જમનીની મહાઉત્સાહી સૈા સામે ટકવુ' તદ્દન અસ"ભવિત છે, આથી પેાતાની હાર કબુલી ને પેાતાની જાતને જન સેનાને સે પી ીધી. ફ્રાંસ પ૨ જમનીની વિજય પતાકાઓ ઉડવા માંડી. જમન ગ્રે.. બ્રિટન ૫૨ આક્રમણ કરવાના ઉરાદાથી આગેકૂચ જારી રાખવા માગતુ હતુ. દૈવયેાગે હિટલરે રશિયા પર આક્રમણ કર્યુ. યુદ્ધની દિશા બદલાઇ ગઇ. બ્રિટન જરાક માટે યુદ્ધમાંથી ઉગરી ગયું, રશિયા સાથે લાંબે સમય યુધ્ધ જારી રહ્યુ. રશિયા, અમેરિકા, બ્રિટન તથા ફ્રાંસ આ ચાર મિત્ર રાષ્ટ્રો એક તરફ હતા, જયારે બીજીમાજુ જમની, ઇટાલી, જાપાન હતા. 'તે જર્મનીના પરાભવ થયા. વિજયી થયા બાદ, હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં યુધ્ધ કેદીઓ પર કેસા ચલાવવામાં આવ્યા. આ સમયે માલ પેટાંને અપરાધીના રૂપમાં હાજર કરવામાં આ યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ વર્ષ - : અંક ૩ તા. ૨૭-૮-૬ : આ સમયે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે, તમે લડાઈ લડયા વગર શા માટે શરણાગતિ સ્વીકારી લીધી ? મા પટાંએ આ પ્રશ્નનને જે ઉત્તર આપ્યો, તે ખરેખર ખુબ જ મનનીય છે. તેમણે કહ્યું : “મેં મારી પ્રજાના માનસને ખુબ ઊંડે અભ્યાસ કર્યો. આ અભ્યાસને અંતે એક વાત મારા ખ્યાલમાં આવ્યા વગર રહી નહીં કે, અમારા પ્રજજને સુંદરી અને શરાબની ચુંગાલમાં ફસાઈ ચુક્યા હતા. તેમાંથી તે બહાર આવી શકે તેમ ન હતું. અમારી પ્રજામાંથી શૌર્ય, જેશ અને રાષ્ટ્ર માટે મરી ફીટવાની તમન્ના મરી પરવારી હતી. જ્યારે બીજી બાજુ પર જમન સેનામાં રાષ્ટ-પ્રેમ શૂરવીરતા અને ઉત્સાહ ભાભા ૨ છલકાતા હતા. આથી નાહક લેહીની નદીઓ ના વહે, તે માટે મેં હાર સ્વીકારી લીધી હતી. વિલાસી અને શૌર્યહીન પ્રજાને લઈને રણ મેદાનમાં કઈ રીતે ઉભા રહેવું ?' ન્યાયાલયે માર્શલ પટાને અપરાધી ઠરાવીને તેમને શિક્ષા કરી, પરંતુ તેમના નિવેદનમાં રહેલી ભારોભાર વાસ્તવિકતાને અસ્વીકાર કેઈનાથી પણ કરી શકાય તેમ નહોતે. સાથે સાચ વિલાસી પ્રજ પિતાના રાષ્ટ્રની આઝાદી કેમ કરીને ટકાવી શકે? સંય મી, સુશીલ અને સહનશીલ પ્રજા જ શૌર્યવાન અને તેજસ્વી હોય છે. ચર્ચિલ એક અગ્રગણ્ય રાજકારણ અને કુશળ વહીવટકર્તા હતા, તેમણે એકવાર વિધાન કરેલું કે, તે રાષ્ટ્રમાં યુવક અને યુવતિએનું દયેય સિને-સ્ટાર બનવાનું હોય અને જે રાષ્ટ્રમાં આ જ પ્રકારની ચર્ચા સતત રીતે થતી હોય અને નાના બાળકે પણ જ્યાં સિને ગીત ગણગણ્યા કરતા હોય, તે રાષ્ટ્રનું પતન એક નિશ્ચિત હકીકત બની જાય છે. • ઈન્ડના નાણાંપ્રધાન પ્રોફિયુમા અને વડાપ્રધાન મેકમિલનના પતનની વાત આ વિષય પર શ્રેષ્ઠ ઉદાહરણ છે. કિલર જેવી સુંદરી સાથે ભેગ વિલાસમાં ડુબી રહેવાથી પ્રેફયુમાની કેવી દશા થઈ ? ભોગ વિલાસ અને વધુ પડતા ઈન્દ્રિયોના સુખમાં બેફામપણે રચ્યાપચ્યા રહેવાથી વિનાશ ખુબ ઝડપથી ધસી આવે છે.' આપણા દેશની આર્થિક બાજુ ઠીક ઠીક નબળી છે. આમ છતાં પણ આપણા દેશમાં બીડી, ચા, સિનેમા પાછળ કેટલા બધા ધનને અપવ્યય થાય છે? એમ અંદાજવામાં આવ્યું છે કે, આપણું દેશમાં ૧૫૮ ની સાલમાં ૩૦ અબજ સિગારેટ પીવામાં આવી હતી. ૧૯૬૨ માં અકડે વધીને ૪૧ અબજ ઉપર પહેર્યો હતો. રોજ એક રૂપિયે કમાનાર મજુર સરેરાશ આઠઆના સિનેમા તથા એક પેકેટ સિગારેટ પીને પાછળ બરબાદ કરે છે. વ્યસનમાં આટલા બધા પૈસા બરબાદ થવાથી, ખાવા-પીવા, પહેરવા-ઓઢવાની વસ્તુઓ ખરીવા માટે તેની પાસે ખરીદ શક્તિ ન હોવાથી તેને બુમ મારવી પડે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન શાસન (અઠવાડિક) છે. આથી રાષ્ટ્રની શાન ધરવા માગતા હોઈએ, અને આપણી જાતને શક્તિશાળી બનાવીને ઉન્નતિના પાન ચડવા માગતા હોઈએ, તે આપણે ઈનિક પર કાબુ રાખવે જ પડશે. સંયમની છે કે આપણે સત્વરે મારવી જ પડશે. ભેગો પાછળ દેડવા માગતી ઈદ્રિય અને વૃત્તિઓને આપણે નાથવી જ પડશે. આપણી શક્તિઓને ઉપયોગ આપણે સારા કાર્યોમાં કરવાના છે. ભેગ-વાસનાની સપાટી પરથી આપણે ઉંચા ઉઠવાનું છે. આ માટે જીવનમાં સાદાઈ અપનાવવી ખૂબ જ જરૂરી છે. – શાસન સમાચાર : ૫. પુ. શાસન પ્રભાવક આ દેવ શ્રીમદ જન ઉપાશ્રયમાં પધારેલ. અત્રે સર્વપ્રથમ પ. ૫ ગણિવર્ય શ્રી ગુણાનુવાદ કરેલ. પછી વિજય રામચંદ્રસુરીશ્વરજી મ. સા. ની પ. પૂ. યુવા મનિષી મુનિરાજશ્રી ભાવેશશિવગંજ [ રાજસ્થાન ]માં પાંચવા રત્નવિજયજી મ.એ ગુણાનુવાદ કરેલ પછી - સ્વગતિથિની ભવ્ય ઉજવણી એટલે પ. પૂ. આચાર્ય ભગવંતે ગુણાનુવાદ ' ખુબ સારી રીતે સમજાવેલ. ગુણાનુવાદ પ. પૂ. સંયમમૂતિ આ. શ્રીમદ્દવિજય : ૧ પછી શ્રાવકે પૂજ્યશ્રીના ગીતે ગાવા, પછી વિબુધપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ શિવ ગુરૂની ગેહુલી ગાવામાં આવેલ. વ્યાખ્યાન ગંજ પિરવાલ સેન ઉપાશ્રયમાં ચાતુર્માસ પછી પ્રભાવના આદિ થયેલ. એકંદરે મેદની બિરાજમાન છે. પ. પૂ. પ્રવચન પ્રભાવક ચિકકાર હતી. આ ગુણાનુવાદ ખત્રે ન ગણિવશ્રી દર્શનરત્નવિજયજી મ. આદિ રંગ જમાવેલ. બપોરે પૂ.પાઇશ્રીની પંચમી અત્રે ઓસવાલ જૈન ઉપાશ્રય, શિવગંજમાં સ્વર્ગોહણતિથિ નિમિતે પૂજા આદિ થયેલ ચાતુર્માસ બિરાજમાન છે. પરંતુ પ. પૂ. અને પૂછીને ૯૬ વર્ષની ઉમ્ર હોવાથી હ૬ વ્યાખ્યાન વાચસ્પતિ આ. શ્રીમદ્ વિજય ઉપરાંત આયંબિલ કરાવવામાં આવેલ. રામચંદ્રસૂ મ. ની પાંચવી સ્વતિથિની ઉજવણી તે પ. પૂ. સંયમમૂતિ આ.શ્રીમદ્ રાજપુર (ડીસા) અને પ મુ. શ્રી વિજય વિબુધપ્રભ સૂ. મ. આદિ તથા પ. બાહવિજયજી મ. આદિ ઠાણું ; ચાતુર્માસ પૂ. ગણિવર્ય શ્રી દર્શન વિ. મ. આદિની પધારતા અ, સુદ ૬ ને પ્રવેશ થયો. શુભ નિશ્રામાં પોરવાલ જૈન સંઘના આગ્ર- અબેલ થયા, બહુમાન થયું. કીતિન હથી સામુદાયિક ઉજવણું ઉજવવામાં વિ. મ. વ્યાખ્યાન નિયમિત આપે છે આવેલ છે. સવારે એસવાલ જૈન ઉપાશ્રયથી વિવિધ તપ થાય છે પૂ. સાશ્રી યક્ષવાજતે-ગાજતે સંઘ સાથે પ. પૂ. પ્રવચન પ્રભાશ્રીજી મ. આદિના ચાતુર્માસ િબહેપ્રભાવક ગણિવર્યશ્રી આદિ અત્રે પરવાલ નેમાં સારી આરાધના થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજીની ઉત્સવ પ્રરૂપણ તા ૩૦-૩-૯૫ને ગુરૂવારના રોજ વાસણ ઉપાશ્રયમાં અપલ, પ્રવચનની સમીક્ષા અમદાવાદના, ગુજરાતના જૈન સંઘને ઉત્સત્ર પ્રરૂપણાથી સાવધ રહેવાની ભાવદયા પૂર્વકની ચેતવણી. હું તા. ર૭-૦૩-૫ થી તા. ૩૦-૦૩–૫ સુધી અંગત કામે અમદાવાદ ગયેલ પંકજ સોસાયટીમાં ઉતરેલ. પ. પૂ. આચાર્યદેવ નરરત્નસૂરીશ્વરજી મ. સા.ની અંતિમ અવસ્થાના સમાચાર પેપરમાં વાંચી તા. ૩૦-૩ના રોજ સવારે તેઓશ્રીના દશન-વંદન કરવાની ભાવનાથી વાસણા ઉપાશ્રયે ગયેલ. લગભગ -૧૦ને સમય હતે. બંધ રૂમની જળમાંથી પૂ આચાર્યદેવના દર્શન કરી, સમય વેળાથી ઉપાશ્રયના મેડા પર ચાલતા વ્યાખ્યાનમાં જઈ બેઠા. વ્યાખ્યાનમાં શાસ્ત્ર-વિરૂદ્ધની ઉત્સવ પ્રરૂપણા થતી સાંભળી અડધા કલાકમાં જ ( ૯-૦૦ કલાકે ) ઉભા થઈ નીકળી જવાનું મન રોકી શકે નહીં. અડધો કલાકના વ્યાખ્યાન સમયમાં જે બે મુખ્ય મુદા શાસ્ત્ર-વિરૂદ્ધની પ્રરૂપણ રૂપ હતા તે નીચે મુજબ છે. ૧. “ભગવાનના સંઘને હાડકાને માળો કહેવાય નહીં. હાડકાને મા કહે એ ભગવાનના સંઘનું અપમાન છે.” સમીક્ષા : ભગવાનને સંઘ એટલે કોણ ? ભગવાનને સંઘ કે ગુણ સમૃદ્ધ હોય ? ભગવાનના સંઘનું સાચું સવરૂપ કેવું હોય ? એ વાત સમજાવ્યા વગર ઉપરોક્ત વિધાન કરેલ. ઉપરક્ત વાકય જતા વ્યકિતષથી જ આવા ઉત્સવ પ્રરૂપક શાસ્ત્ર વિરૂદ્ધના વાક્ય બેલાતા લેવાનું સ્પષ્ટ જણાવ્યું. ભગવાન બચાવે આવા ઉત્સત્ર પ્રરૂપકેથી ! ૨. “ભગવાનના શાસનમાં શ્રી જિનેવર જ નહીં પરંતુ અન્ય દેવની પણ ભકિત કરવાનું કહ્યું છે. ” સમીક્ષા : આવા વાકયથી પરમ કૃપાળુ શ્રી જિનેશ્વરની ઉત્કૃષ્ટ દેવ તરીકેની ખ્યાતિને કેટલી ઝાંખપ લાગે છે. શ્રી જિનેશ્વરદેવ જેવા દેવ મલ્યા પછી અન્ય દેવની ભકિત કરવી જ શા માટે પડે ? Page #50 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) ખેર! હમ તે નશીબદાર છીએ કે હમને તે હજારો-લાખાના તારણહાર, પરમ ગિતાર્થ, પરમારાધ્યાપાદ, પ્રાતઃસ્મરણીય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાને સુંદર ભેટ થઈ ગયો છે તેથી આવી વાતમાં હમ કે હમારા કુટુંબનું નાનું ૮-૧૦ વર્ષનું કરૂં પણ ફસાય તેમ નથી. પરંતુ અન્ય જીની આવી વાતથી થનારી ભાવિ દઈશાને લીધે આટલી ચેતવણી રૂ૫ સમીક્ષા લખવી પડી છે.' * તેઓ શ્રીમતે વ્યકિત શ્રેષમાંથી હવે તે (ચાર વર્ષ થવા આવ્યા) બહાર નીકળી સાચી પ્રરૂપણ કરવી જોઇએ. ખૂબ ભારે હૈયે-વેદના પૂર્વક કહેવું પડે છે કે વ્યકિત કે ષમાંથી બહાર નીકળી ધર્મના-મર્મના રહસ્ય સુધી પહોંચી, ઉપદેશ આપે તે જીવેનું સાચું કલ્યાણ કરી શકશે. - પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી સર્વમાં સદ્દબુદ્ધિ આવે અને સર્વ જીવનું કલ્યાણ થાય એવી જ શુભાભિલાષા. પ્રમાદ આર. શાહ ૬૬, જય ચગેશ્વર સેસ યટી, ભુરાવાવ, ગોધરા ૩૮૯૦૦૧ તંત્રી શ્રી, શ્રી જૈન શાસન કાર્યાલય, શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર - ઉપરોક્ત લેખ આપના અઠવાડિક જૈન શાસનમાં છાપી ભવિ અને ઉભાગ ઉપદેશકાથી બચાવવા હાર્દિક વિનંતી છે. અમેદ આર. શાહ Page #51 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક દ્રવ્યને શાસ્ત્રીય વહીવટ કરવાનું સૌભાગ્ય મહાપુણ્યદય વિના ન મળે. વરૂણ તા ૨૪-૮-૯૫ ના અંકમાં ત્રીજા આપે તે તેને ગુરૂ અવશ્ય ઉપગ ફરી પાને આચાર્ય શ્રી વિજય ભુવનભાનુ સૂ. શકે છે: તેમાંય કાંબલી પાત્રાદિ. વહેવમ. સા. ના શિવે મુનિ ભુવનસુંદરવિજય વાના ચડાવા કરાઈને જે સુવર્ણાદિ દ્રય ગણુ અને મુનિ ગુણસુંદરવિજય ગણીએ (રૂપિયા) આવે તે પણ પૂર્વોક્ત જિર્ણોધ્ધાર ધાર્મિક દ્રવ્યને વહીવટ કરવાનું સૌભાગ્ય જિનમંદિર નિર્માણમાં જ જાય છે. આટલે મહાપુણ્યદય વિના ન મળે એ હેકિંગ ખુલાસે આ વિષયમાં પૂરતું છે. તે હેઠળ જે લેખ લખે છે તે કેટલીક બાબ- ચોથા પેરેગ્રાફમાં તેમણે દેવદ્રવ્ય અને તેને બાદ કરતા એકંદર સારે છે. જે કેટલાક ભ્રામક-વિધાને કર્યા છે. દેવદ્રવ્યના વાંધાજનક વાત તેમણે ઉલેખી છે તે વૃધિની શાસ્ત્રીય વાત કરીને ધીમેથી તેમણે પહેલા પેરાગ્રાફમાં આવેલ ગુરૂદ્રવ્યના વહી- દેવદ્રવ્યથી શ્રાવક પિતાના કર્તવ્યરૂપે પૂજા વટ સંબંધી છે. એમણે ગુરૂદ્રવ્યમાંથી સાધુ પુજનાદિ કરી શકે એવી વિકૃત માન્યતા પુરૂની સેવા ભક્તિ થાય એમ જણાવ્યું છે ઘુસેડી છે. શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વૃદ્ધિની જે જેને ધર્મની મૂળભૂત મર્યાદાને અનુસરતું વાત જે આવે છે તે સંકટ સમયે જ્યારે નથી. જૈન સાધુ કંચન કામિનીની ત્યાગી કોઈપણ સંગોમાં જિનપૂજાદિ ન થઈ હોય છે એટલે તેમની પૂજા માટે આવેલું શકે, ચૈત્ય રક્ષણ ન થઈ શકે તેમ હોય સુવર્ણાદિ દ્રવ્ય તેઓ પોતાના ઉપભેગમાં તેવા સમયે દેવદ્રવ્યમાંથી પણ જિનપૂજાલઈ શકતા નથી. આવા દ્રવ્ય માટે “દ્રવ્ય ચેત્યરક્ષણ આદિ કાર્ય કરવા માટે દેવસપ્તતિકા' નામના સર્વમાન્ય ગ્રંથમાં ગુરૂ દ્રવ્યની વૃદ્ધિ કરી તેનું સમ્યકરક્ષણ કરવાનું કરતા ગૌરવા સ્થાન દેવનું છે, તે દેવનું વિધાન છે, નહિ કે તેનો શ્રાવકના પૂજાતિ મંદિર બનાવવામાં, છ દેવ મંદિરનું સ્વકતવ્યમાં ઉપયોગ કરીને નાશ કરવા જિર્ણોધાર કરાવવામાં વાપરવું એ સ્પષ્ટ માટે શ્રાવકે પોતાના કલ્યાણ માટે પૂજા ઉલેખ છે. અને પૂર્વાચાર્યોએ ( સિધસેન કરવાની છે તે જેની પાસે ધનસંપત્તિ છે દિવાકર સૂ, હેમચંદ્ર સ, વાદિદેવ સૂ. તેણે તેની મૂચ્છ ઉતારી ત્યાગ કરી તેમાંથી આદિ) તે રીતે જ તેને ઉપયોગ કર્યાના દ્રવ્યો ભાગી યંથાશક્તિ જિનભકિત કરવાની પણ પ્રબંધ કેશાદિ ગ્રંથમાં ઢગલાબંધ છે. પણ દેવદ્રવ્યમાંથી નહીં જ! શ્રાવકે ઉલેખે છે. ગુરૂને ભેગવવા માટે ગ્ય જે વકતવ્ય રૂપે દેવદ્રવ્યમાંથી પૂજા કરતા એવા આહાર પાત્ર વસ્ત્ર આદિ દ્રવ્ય કેઈ થઈ જાય તે તે ચેડા જ સમયમાં સમસ્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) દેવેદ્રવ્ય તબીયાઝાટક થઈ જાય પછી હજારે જાગના આચાર્યોએ તેમાંથી કે તે પોતાની ગત્યતીર્થોને જિર્ણોધ્ધાર-રાણુ કેણુ કેવી સહી પાછી ખેંચી લીધી છે, કાં તે એ રીતે કરશે? અંગે મૌન ધારણ કર્યું છે અને કેટલાક ' હા, દેવદ્રવ્યર્માથી પણ મહાપૂજા તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સંમેલન કાર્યો થઈ શકે ! પણ કેવા કેવદ્રવ્યમાંથી ? નિષ્ફળ ગયું છે. શ્રાવકેએ મહાપૂદિ કાર્યો કરવા માટે જે વધારે તે શું કહેવું પણ એ સંકેરકમ આપી સીધી હોય એવી સંકલ્પિત લનના પ્રમુખ આ શ્રી વિ. રામસૂરીશ્વરજી રકમમાંથી મહાપૂરિ કરાય. તે સંકલિપત (ડહેલાવાળાએ) પણ એને સાવ નિષ્ફળ દેવદ્રવ્ય થયું. આ સપષ્ટ ખુલાસો કર્યા ગયેલ તરીકે હમણાં જ જાહેર કર્યું છે વિના સીધા દેવળમાંથી જે પૂજા કરવા છતાં સવમમતને આધીન થઈ ન જાણે કયા પરવાને ફાડી આપ એ કોઈપણ શાઆનુ. ઈસરાથી સંઘને ગુમરાહ કરવાનું કાર્ય થઈ યાયી માટે વ્યાજબી નથી જ. પિતાના રહ્યું છે? આવી નિરાધાર વર્ષ કયારેય વિવાહ સંબંધથી જે સ્ત્રી હોય એ વ્યવ. ને આરારેલી વાતો પ્રચારે છે તેને કલિહારમાં ભાગ્યા કહેવાય, પણ માતા- કાલને. મહિમા માનો કે શું એને ભગિની એ પણ આ હેવા છતાં પિતાને નિર્ણય વાંચકે પર છોડવામાં આવે છે. માટે ભેગ્યા નહિ જ બને પણ “રસ્યા” માતા સમાન પવિત્ર દેવદ્રવ્ય પર કયારેય અને “સેવ્યા બને છે આટલી સામાન્ય સમ- આપણી નજર ન બગડે એવી કામના સાથે. જણને પણ અભાવ આવા વિધાને કરવા ન –શ્રી, પ્રેરે છે. ' - આ તે થઈ શાસ્ત્રીય વાત, લેખક મુનિ. પ્રકીર્ણ પર્યુષણ જ્ઞાન કણીયા શ્રીઓના ગુરૂદેવ અને પ્રશુરૂદેવ આ. વિ. -પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી, મુંબઈ ભુવનભાનુસૂરીશ્વરજી મ. અને આચાર્ય વિ. - સૂરજ અંધકારનો નાશ કરે પ્રેમસૂરીશ્વરજી મહારાજે એમના જીવન ઔષધિ રેગને નાશ કરે કાળમાં કયારેય દેવદ્રવ્યમાંથી મહાપૂજા- જલ મેલને નાશકરે. પ્રાદિ શ્રાવક ચિગ્ય કત કરી શકાય તેમ પર્યુષણ પર્વ પાપના પુંજોનો નાશ કરે છે એવું બધું લખ્યું નથી.' - સં. ૨૦૬૪ ના રાજનગરના મર્યાદિત પર્વતમાં ઉત્તમ મેરૂ મુનિસમેલને જે આ અંગેના ઠરાવો કર્યા હતા, પક્ષીઓમાં ઉત્તમ હસન હતા તે પણ આજ સુધી શાસ્ત્રાનુસારી મંત્રોમાં ઉત્તમ નવકાર પૂરવાર થયા નથી તેથી જ ૮૪મીના મેટા તેમ સવ પર્વ શિરોમણિ પર્વ પર્યુષણ પર્વ Page #53 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાન અને ચંગની આઠ દષ્ટિ વધમાન તપોનિધિ પ. પૂ. આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. પ્રભુ શાસનમાં ૧૪ રાજલક, ૧૪ શ્રી યશોવિજયજી મહારાજ લખે છે. પાપ , વપ્નની વાત આવે છે તેમ આત્માને નવી તિવભાવે કરે જેહને નવી ભવ રાગ પરમાત્મા સ્વરૂપ બનાવવાનાં ચોક પગ- રે, ઉચિત સ્થિતિ સેવે સદા તે અનુમોદવા થી આ બતાવ્યા છે તે ચૌદ પગથી આને લાગશે. થડલ પણ ગુણ પરતણે સાંભળી ગુણસ્થાન કે.ધા છે. તેનું સ્વરૂપ અહીં હર્ષ મન આણ રે. આ બધી વાતો મિથ્યાત્વ આપણે વિચારીએ. ગુણઠાણે રહેલા જીવની છે. ગુણઠાણ એટલે આત્મ વિકાસના ભગવાનની માતાને પહેલું સ્વપ્ન હાથી પગથીઆ. ભગવાન ભવ્યાત્માઓને ચોદ આવે છે. અને તે હાથી કાદવમાં રમે છે. ગુણઠાણામાં મુક્તિનો માર્ગ બતાવે છે. પાણી ઉછાળે છે. આવું તેને ગમ્યા કરે છે. મિથ્યાત્વના રાાર તબકકા છે તે જીવને છત હાથી ઉત્તમ પ્રાણી છે. હાથી પ્રમાદી માર્ગદર્શન પછી સન્મુખ બનાવે છે ? a હેય છે. હાથીનું શરીર ભારે હોય છે. આગેકૂચ કરાવે છે ૪ પાર ઉતારે છે. આ આ માટે પહેલા ગુણ ઠાણે જીવને ટાઈમ વધુ કમની આ દર ગની દષ્ટિને સમાવેશ થાય પ્રમાદમાં જાય છે. પાપ કર્મથી તે કુદરતી " છે. ગની દષ્ટિ એ ખૂબ ગંભિર વિષય ભારે હોય છે. પરંતુ હાથી ખુબ સમજી છે. જ્યારે જયારે આત્માની ગ દષ્ટિને પ્રાણી છે. પરંતુ તેને સાચી સમજણ હદવિચાર કરીએ છીએ ત્યારે આપણે ધર્મને યમાં ઉતરે તે વિકાસ થયા વગર રહેતે સિકકે લઈને ફરવાવાળા આપણી કેવી ભય . નથી પહેંલા ગુણઠાણાને સાદી ભાષામાં પથારી છે- તેની સમજણ પડે છે. સંભ્રમ સદન અવસ્થા કહેવાય છે. બીજા ગુણઠાણાને શાસ્ત્રીય ભાષામાં સાસ્વાદ ગુણ - પહેલું ગુજુ ઠાણું મિથ્યાત્વ ગુણ ઠારું સ્થાનક કહેવાય છે. અને આપણી ભાષામાં છે. પરંતુ તેમાં એ વિકાસ ક્રમના ચાર અવનત સહન ગુણઠાણ એટલે બીજ ગુણ ભાગ છે. બાળક બે મહિનાનું કહેવાય બાર ડાનું કહેવાય છે. ત્રીજ ગુણઠાણાને મિશ્ર મહિનાનું કહેવાય, ચાર વર્ષનું કહેવાય ગુણઠાણું કહેવાય છે. સાદી ભાષામાં મંથન છે. સૂર્ય ઉદય થતાં પહેલાં પહો ફાટે છે. સદન કહેવાય છે. ચેથા ગુણઠાણને સમ્યઝાંખું અજવાળું થાય અને સંધ્યા ખિલે કત્વ ગુણઠાણું સાદી ભાષામાં વિકાસ સદન અને સૂર્યોદય તેવી રીતે મિથ્યાત્વ ગુણઠાણા કહેવાય છે. પાંચમાં ગુણઠાણને દેશવિરતિ માં ચાર વિકાસ રહેલા છે. તેથી ચેતન ગુણસ્થાનક કહેવાય છે. સાદી ભાષામાં ઉત્થાન જ્ઞાન અજુવાળીએ સજજયમાં મહાપાધ્યાય સદન કહેવાય છે, છઠ્ઠા ગુણઠાણાને પ્રમત્ત Page #54 -------------------------------------------------------------------------- ________________ | શ્રી જૈન શાસન [અઠવાડિક] ગુણઠાણું કહેવાય છે. સાદી ભાષામાં હવે રહેતી નથી. પરંતુ જે આત્મા ાપક ણિ સંસારના વ્યાપારથી આરામ કરાવે. સંસા- માંડે છે તે ૧૧મે ગુણઠાણે જતા નથી. ૨માં મજુરી કરવાની પામ બાંધવાનું તેના બારમા ગુણઠાણને ક્ષીણુમેહ કહેવાય છે બદલે અહી ભકિત કરવાની અને કર્મને અને સાદી ભાષામાં વીતરાગપાગું પ્રાપ્ત કરે છેડવાનું એટલે આ ગુણઠાણને આરામ છે તેથી તેને વીતરાગ સદન કહેવાય છે. સંદન કહીએ છીએ.. તેરમાં ગુણ સ્થાનકને સંયોગી કેવલી ગુણ , સાતમાં ગુણ સ્થાનકને અપ્રમત્ત ગુણ- સ્થાનક કહેવાય છે જેને સાદી ભાષામાં ઠણું કહેવાય છે સાદી ભાષામાં વૈગ સદન કેવળજ્ઞાન કહેવાય છે. સંપૂર્ણ દુનિયાના કહેવાય છે. પેગ હવે કાબુમાં આવે છે. ૧૪ રાજના લેક અને અલેકનું જ્ઞાન આઠમા ગુણને અપૂર્વ સદન કહેવાય થાય છે. સર્વકાળ અને ભાવના જ્ઞાતા છે. પૂર્વે નહિ કરેલી એવી પાંચ વસ્તુ એટલે સાદી ભાષામાં જ્ઞાન સદન કહે. અપૂવ કરે છે. અપૂર્વ સંક્રમણ, અપૂર્વ વાય છે. ચૌદમાં ગુણ સ્થાનકને અયેગી રિથતિ, અપૂર્વ બંધ, અપૂર્વ ઉપશમ, ગુણસ્થાનક કહેવાય છે. સાદી ભાષામાં અપૂર્વ ગુણશ્રેણી, કરે છે. આમ કર્મનો સિદ્ધ સદન કહેવાય છે. મન-વચન કાયાના સામે ભિષણ જગ શરુ થાય છે. કર્મના ચંગે જે બાકી રહેલા ચાર કર્મથી સદાને મડદાઓને લઈ લઈને ભૂકકા બેલાવે છે. માટે મુકત બને છે. કૃતકૃત્ય બને છે નવમાં ' ગુણ થાનકને શાસ્ત્રીય ભાષામાં અંબંધવાળા બને છે. " , અનિવૃત્તિ ગુણ સ્થાનકે કહેવાય છે. તેની ૧લા ગુણઠાણે દયા એ ધી છે. બીજા સાદી ભાષામાં અનુભવ સદન કહેવાય છે. ત્રીજા ગુણઠાણે સામાન્ય સમજ છે જેથી વેદોદય ખતમ કરે છે ક્રોધ-માન-માયા. ગણઠાણ -વીતરાગે બતાવેલ ધર્મ એ ઠાઠડી નીકળે છે. અને લોભને ખતમ કરવા જ સારે છે. શ્રદ્ધા એ ધમ માને છે. વ્યુહ રચના થાય છે. સર્વ પાપને ભૂકકે પાંચમા ગુણ છે જયણ એ ધર્મ છે. છઠ્ઠા ભૂકકા બોલાય છે. દેશમાં ગુણ સ્થાનકને ગુણઠાણે રક્ષા એ ધર્મ છે. સાતમા ગુણઠાણે શાસ્ત્રીય ભાષામાં સૂવમ સં૫રાય કહેવાય ઉપયોગ એ ધર્મ છે. આઠમા ગુણઠાણે છે. પાપને બાપ લેભ તેના ભૂકકે ભૂકા દહાધ્યાસ ત્યાગ એ ધર્મ છે. નવમાં ગુણ બોલાવે છે. તેથી તે ગુણ થાનકને મિત્ર ઠાણે કષાય ત્યાગ એ ધર્મ છે. દેશમાં ગુણ સદન કહેવાય છે. જીવને દુશમન મેહ છે. સ્થાનકે મોહ ત્યાગ એ ધર્મ છે. ૧૧ માં ૧૧માં ગુણ સ્થાનકને ઉપશાંત મહ ગુણઠાણે વીતરાગ જે પણ લપસણું ગુણ શાસ્ત્રીય ભાષામાં કહેવાય છે સાદી ભાષામાં સ્થાનક છે. ૧૨માં ગુણઠાણે વિષયને ત્યાગ સરકણુ સદન કહેવાય છે. ગમે તેવી ઊંચી . એ ધર્મ છે. તેરમા ગુણઠાણે સર્વ ભાવના સાધના કરનાર આત્મા અહી સરકયા વગર જ્ઞાતા ઇષ્ટા એ ધર્મ છે. ૧૪માં ગુણસ્થાનકે. Page #55 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩ તા. ૨૭–૮–: . રોગ જ્ઞાન એ ધર્મ છે. આપણે ચૌદ ગુણ પામવાની સિદ્ધિ આ ત્રણ વસ્તુ પામે છે તે ઠ.ણ જોયા તેને કમથી વિચારતાં આઠ કાંઈક અભય બની જાય છે. અહિંસા-સત્યદષ્ટિને ગુણ સ્થાનકમાં સમન્વય કરીએ. તે અસ્તેયમથુન વિરમણ અને અપરિગ્રહના તે ગુણ સ્થાનક તે તે વસ્તુ સંપૂર્ણ સમ- પાંચ પત્રમાંથી શરૂઆતને બે યમ અહિંસા અને જવી જોઈએ, સત્યને શક્ય મુજબ મૂકે અમલમાં છે. આમ ગુણ સ્થાન છે એટલે મોક્ષમાં જવાની પહેલી દષ્ટિ મિત્રા અપૂર્વ પરાક્રમની શરૂમુસાફરી છે. તેમાં તે તે ગુણસ્થાનક સ્ટેશન આત થાય છે. આ દષ્ટિ વગરના છ છે. જ્યાં જવાનું હોય ત્યાં સુધી ન પહે - અખાડાના ગુણસ્થાને કહેવાય છે. અખાડામાં ચાય ત્યાં સુધી મુસાફર ગમે ત્યાં ઉતરી પહેલવાનો કસરત કરી માત્ર શરીરને મજ જતે નથી. પરંતુ જે ગામ જવાનું હોય બૂત બનાવાનો ધંધો કરે છે તેમ પ્રથમ તે આવે પછી જ ઉતરે છે. ભવ્યાત્માનું દષ્ટિ વગરને જીવ. સંસારના ૧૮ પાપના કક્ષ મોક્ષ પ્રાપ્તિ. હેવું જોઇએ. મોહે કેવા અખાડામાં પાપથી પ્રતિક્ષણ મજબૂત બનતે કેવ નાચ અને કૃત્ય કરાવ્યા છે તે જોવા હોય છે. પંચેન્દ્રિયપણું પામેલે જીવ જેમ માટે વિદ્યામાન જગત બરાબર જોતા આવડી ઈન્દ્રિય વગરને હાય તથા તેને જેમ પંચેજય તે વીતરાગે ફરમાવેલી આજ્ઞાએ શક્તિ દ્રિય કહેવાય છે તેમ સમજવું. આ દષ્ટિ મુજબ કરવાની શરૂઆત થઈ જાય અને માર્ગ સમુખ. પાપ તરફ વહેતા પ્રવાહને પરાજય મળ્યા વગર ન રહે. - (૨) તારા દષ્ટિ : માર્ગ ઉપર ચઢવું | મા માળ ઉપર ચઢવાની શ્રેણિ કે પગ. તેમાં મનની શુદ્ધિ શૌચ-સંતેષ ‘અનેક થી બરાબર સમજ આત્મસાત કરવા પ્રકારના તપ પરિષહ સહન કરવા સ્વાધ્યાય જેવા છે. આ નવાથી તે કયાં ઉભા આત્મ ચિંતન આદિ આવે છે. બાધ છાણા છીએ અને ધર્મમાં આગળ વધતા વચ્ચે ની અગ્નિનાં કશું જે હોય છે. જિજ્ઞાસા ગમે તેવા વિદ પ્રલોભન આવે તે ગુણ પ્રાપ્ત થાય છે. ભગવાનના તત્વ ફસાઈ ન જવાય. સાંભળવાની સમજવાની રૂચિ તિવ્ર બને પહેલા ગુણ સ્થાનકે ચાર દષ્ટિ આવી છે. માંદગીમાંથી ઉઠેલાને કાંઈક ખાવાની જાય છે. ૧લી દષ્ટિ મિત્રા દષ્ટિ છે. ત્યાં રૂચિ જાગે છે. તેમ તત્વ શ્રવણની ઈરછા બોધ ખૂબ સામાન્ય હોય છે. તૃણની અગ્નિ જાગે છે કંગ દોષ નીકળી જાય છે. પહેલી જેવો મંદ બાદ હોય છે. અદ્વેષ ગુણ દષ્ટિમાં ખેદ દોષ જાય છે. રછ દષ્ટિમાં હોય છે. અખેદ દોષ નીકળી જાય છે. પછી ઉગ દેવ જય ને કામ કર્યા પછી ખેદ અવંચક દશાને પામે છે. એટલે પુરૂષને થાય છે ઉદ્ધગ થતું નથી શુભ કર્મ કર્યા ગ તે ગાવંચક સપુરૂષને નમસ્કાર તે પછી ખેદ છે નથી ખેદ, પશ્ચાતાપ, ઉદ્વેગ ક્રિયા વંચક અને પુરૂષથી કઈક ધર્મ દુઃખ કંટાળે થતું નથી. (ક્રમશ:) Page #56 -------------------------------------------------------------------------- ________________ શુ વાર્ષિક કર્તવ્યોમાંથી કંઈક , - * -પૂ. આ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. ૪. સ્નાત્ર મહોત્સવ શું વાર્ષિક કર્તવ્ય છે સ્નાત્ર મહેન્સવનું, પરંતુ તમે લેકે સવા રૂપિયા નક સંદિરમાં આપીને જે નાવપૂલ કરે છે કે કરાવે છે. એની હું વાત નથી કરતે હું જે કહું છું તે નાત્ર મહોત્સવ તે ભવ્યતાપૂર્વક કરવાનું હોય છે. ભલે વરસમાં એક જ વાર કરે, પરંતુ એ કરો- ઉત્તમ ભાવથી અને સામગ્રીથી ! સકલ સંઘની સાથે કરે જેવી રીતે મેરૂ પર્વત પર ચોસઠ ઈદ્રો ભેગા થઈને પરમાત્માને સ્નાત્રાભિષેક કરે છે એ નાત્રાભિષેક કરે છે. તે માટેની સામગ્રી પણ ઉત્તમોત્તમ હેવી જોઈએ. પરમાત્માની સામે સમપિત કરવાની સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવી જોઇએ, વિશુદ્ધ હોવી જોઇએ. જે હાથમાં પરમાત્મ પીતિ હશે તે સમર્પણ શ્રેષ્ઠ જ હશે. પ્રીતિ જ સમર્પણ કરાવે છે. ૫. દેવદ્રવ્યની વૃદ્ધિ : પાંચમું વાર્ષિક કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું. અર્થાત્ તમારે તમારો દ્રવ્યરાશિ પરમાત્માને સમર્પણ કરવું જોઈએ. દ્રવ્યમાંથી જ જિનમંદિરની મરામત થઈ શકે છે, નવું જિનમંદિર પણ બની શકે છે, જિનપ્રતિમાનું પણ નિર્માણ થઈ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક માર્ગ નકકી કર્યા છે, જેથી કરીને વરસે વરસ સરળતાથી દેવદ્રવ્ય મંદિરને મળતું જ રહે. મંદિરોમાં જે ભંડાર રાખવામાં આવે છે તે ભંડારોમાં તમે જે વ્ય નાખે તે દેવદ્રવ્ય બને છે. તીર્થોમાં સંઘપતિ જે તમાલા પહેરે છે એ તીર્થમાલાની બેલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. ઉપધાનતપ કરનારાઓને જે માળા પહેરાવવામાં આવે છે તે માળાની બેલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. પર્યુષણ પર્વમાં ભાદરવા સુદ એકમના દિવસે જે ચૌદ વાન બતાવવામાં આવે છે, એ સવMાંની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. પારણું ઝુલાવવું વગેરે બેલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૯ અંક ૩ : તા, ૨૭૮-૯૬ : , મંદિરમાં આઠ પ્રકારની પૂનાની અને આરતી મંગલદીપની બોલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જાય છે. : વદ્રવ્યની વૃદ્ધિના બીજા પણ કેટલાક ઉપાય છે. આ બધા ઉપાયને લીધે આજે લગભગ તમામ મંદિર પાસે યદ્રવ્ય એકઠું થયેલું છે. કેટલાંક મંદિરે પાસે તે ઘણું જ દેવદ્રવ્ય જમા પડયું છે. જે મંદિરના ટ્રસ્ટીઓ સમજદાર હોય તે એમણે દેવદ્રવ્ય સંગ્રહ નહિ કર જોઇએ. જયાં પણ કેઈ જિનમંદિર છ માલમ પડે ત્યાં એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે આ દેવદ્રવ્યને ઉપયોગ કરી જોઇએ. આજે “સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાનું પરમ કર્તવ્ય બની ગયું છે. જે જે કામમાં દેવદ્રવ્ય કામમાં નથી આવતું ત્યાં સાધારણ વ્ય” કામમાં આવે છે. મંદિરની વ્યવસ્થાનું અને પૂજન સામગ્રીનું ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી જ કરવાનું શાસ્ત્રો કહે છે. તમે લેકે સાધારણ ખાતામાં રૂપિયા બહુ ઓછા આપ છો અને ખર્ચ વધારે થાય છે-એ ટ ટ્રસ્ટીએ પિતાના ગજવામાંથી પૂરી કરતા નથી, તેઓ દેવદ્રવ્યને ઉપયોગ કરી નાંખે છે. ! આથી તમને સૌને ખૂબ લાગે છે. " જેમ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક ઉપાય બતાવ્યા તેમ સાધારણ દ્રવ્યની વૃદ્ધિના ઉપાય, વર્તમાનકાલીન આચાર્યએ બતા વવા જોઈએ. હર સાલ ફંડકાળો કરવાથી પણ જેટલું જોઇએ એટલું સાધારણ દ્રવ્ય મળતું નથી. જેમ ચૌદ સ્વપ્નની બેલી બેલવામાં આવે છે, તેમ સાધારણ કથની વૃદ્ધિ માટે પણ કઈ બોલીનું આયોજન થવું જોઈએ. બોલી (ઉછામણી) માં તમે લાખો રૂપિયા આપે છે. સભામાંથી બેલી બેલવામાં અમને લેકને પાને ચડે છે! મહારાજેશ્રી : સાચું છે ને ! એમ પણ ધનને ત્યાગ થઈ જાય છે ને ! જે રસ્તે. પસા છૂટે એ રસ્તે સારી સાથારણ દ્રવ્ય માટે મારે તમારી પાસેથી પૈસા છેડાવવા છે. કે ઈ મેલીનું આયોજન કરવું પડશે! નહિ તે દેવદ્રવ્યને દુરૂપયેાગ થયા કરશે ! સભામાંથી : દેવદ્રવ્યના રૂપિયા ઉપાશ્રય-ધર્મશાળામાં વાપરી શકાય ખરા? મહારાજશ્રી : નહિ વાપરવા જોઈએ. તમારે ધર્મારાધના કરવા માટે ઉપાશ્રય ધર્મશાળા જઈએ તે તમારા પૈસે તમે બનાવી લો ! તેમાં દેવદ્રવ્યને ઉપયોગ કદી ન કરે! ક ય તે વ્યાજ સહિત પસા મંદિરને પાછા આપી દે. નહિ તે મહાપાપના ભાગી બનશે. દેવદ્રયની સાથે કદી પણ રમત નહિ કરવી. એટલા માટે કહું છું કે સાધારણ દ્રવ્યની દ્ધિ કરશે તે દેવદ્રશ્ય સલામત રહેશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જેને શાસન [અઠવાડિક] ૬. મહાપૂજા છઠું વાર્ષિક કર્તવ્ય છે મહાપાનું. એટલે કે શ્રાવક શ્રાવિકાએ આર્થિક સ્થિતિ સારી હેય. તે વરસમાં એકવાર તે મહાપૂજા કરવી જ જોઇએ જિનમંદિરમાં, ઉપાશ્રયમાં કે પોતાના ઘરમાં પણ મહાપૂજાનું આયેાજન થઇ શકે છે. - લઘુ શાંતિનાવ, બૃહત્ શાન્તિનાત્ર સિદ્ધચક્રમહાપૂજન વગેરેને મહાપૂજા કહે છે. જે એવી આર્થિક સ્થિતી ન હોય તે પંચકલ્યાણક પૂજા, નવપદપુજા પેઢી શકાય છે. પરંતુ વરસમાં એકવાર આવી મહાપૂજા થવી જોઈએ. આ કર્તવ્ય સુખી સંપન્ન ગૃહસ્થ માટે છે. ૭. રાત્રિજાગરણ સાતમું કર્તવ્ય છે રાત્રિનાગરણનું. રાતના વખતે પરમાત્માની ભકિત કરવી જોઈએ. આ કેનિક કર્તવ્ય નથી, વાર્ષિક કર્તવ્ય છે. વરસમાં બે ચાર વાર આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કઈ તીર્થ હૈય, શાન્ત સુંદર જગા હોય ત્યાં યાત્રિકોની સાથે મળીને વાજિ. ત્રાની સાથે મધુર સ્વરે પરમાત્માનું ગાન કરવું જોઇએ. . એવી રીતે તીર્થંકર પરમાત્માને કલ્યાણદિન હોય, ગુરૂને સ્વર્ગારોહણદિન હોય, તે રાતના સમયે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ, પરંતુ એમાં કેટલીક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. પહેલી વાત તે એ કે રાતે કંઈ જ ખાવા પીવાનું નહિ થવું જોઈએ. સભામાથી કેટલાક કે તે તે ચા પાણી કરે છે ને બરાડા પાડીપાડીને ગાય છે. મહારાજશ્રી એ બેટું છે એટલે તે હું કહું છું કે સતે ખાવાપીવાનું નહિ થવું જોઈએ. બીજી વાત છે લાઉડસ્પીકરની. કથ વાગ્યા પછી લાઉડસ્પીકર બંધ થઈ જ જવું જોઈએ, કેની શક્તિને ભંગ નહિ કરે જોઈએ દુનિયાને સંભળાવવા વાસ્તે રાત્રિ જાગરણ કરવાનું નથી, પણ પરમાત્માની ભકિત માટે ગાવાનું છે. માટે. શાન્તિથી મધુર સ્વરે પરમાત્માનાં ગીત ગાવાં જોઈએ. પરમામપ્રીતિ વધારવા માટે અત્રિ જાગરણ કરવાનું છે. (પ પ્રવચનમાળા) Page #59 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] [અનુ. ટાઈટલ ૨ નું ચાલુ] પણ ચાલે છે. પછી દરાજ હાથી વ્યાખ્યાન બાદમાં ગોવિંદજી સામત પરિવાર તરમાં સારી રીતે સંખ્યા લાભ લે છે. સિદિધફથી ગુરૂપૂજન થા સંઘ પૂજન પાંચ પાંચ તપ, મેક્ષ કંડક વગેરે વિભિન્ન તપે રૂપિયાનું થયેલ. ચાલી રહ્યા છે. તે દિવસે આચાર્ય પદના નિમિતે જામનગર પાઠશાળા ખાતે તપસ્વી હરણીયા વેલજી દેપાર તરફથી આબેલ પૂ. આ. શ્રી વિજય વારિષેણ સૂ. મ. પ. કરાવવામાં આવેલ ને ૬. આંબેલ થયા ને પૂ. શ્રી વિજયસેન વિ. મ. આદિની નિશ્રામાં તેમના તરફથી પાંચ રૂપિયાની પ્રભાવના પૂ. કવિકુલ કિરીટ આ. ભ. શ્રી વિજય કરવામાં આવેલ. લબ્ધિસૂરીશ્વરજી મ.ની ૩પમી વગતિથિ નિમિતે ભક્તામર પૂજન આદિ પંચાહિનકા જામનગર ગામમાં શકિત ભુવનમાં મહોત્સવ શ્રા. સ. ૪થી ઉજવાયો. વિધિ મુનિશ્રી દિવ્યાનંદ મહારાજ સાહેબ , માટે શ્રી નવીનભાઈ પધારેલા અને ભક્તા૧૦. શ્રાદ્ધદિનકૃત ઉપર વ્યાખ્યાન આપે મર જેન મહાવીર સંગીત મંડળના ભાઈએ છે. જોકે સારે લાભ લઈ રહ્યા છે. પધારેલ આદિ જિન મહિલા મંડળની શિવગંજમાં વ્યાકરણની સુંદર બહેનેએ ૪ પૂજા ભણાવી હતી. ભકતામર વાચના શ્રેણી- શિવગંજ ઓસવાલ જૈન પૂજન શ્રી રામબાઈ છગનલાલ સુતરીયા ઉપાશ્રયમાં સવારે ૬-૩૦ થી ૮-૩૦ સુધી પરિવાર તરફથી તથા પંચકલ્યાણક પૂજા ને બે કલાકને દરરોજ પ. પૂ. ઉપાધ્યાય મનસુખલાલ છગનલાલ સુતરીયા તરફથી પ્રવર શ્રી કમલરત્ન વિજયજી મ.ના શિષ્ય- અંતરાય કમ નિવારણ પૂજા એક ભાવિક રત્ન પ. પૂ. વ્યાકરણ વિશારદ ગણિવર્ય તરફથી નવપની પૂજા વ્રજકુંવરબેન મણિશ્રી દર્શનરત્ન વિજયજી મ. સાધુ-સાવીજી લાલ માડાળા તરફથી તથા નવાણું પ્રકારી માટે શ્રી સિધહેમશબ્દાનુશાસન પર ૫ શ્રી બળવંતરાય પ્રભુલાલ મહેતા વાંચના આપે છે સારી એવી પ્રશ્નોત્તરી ચેલાવાળા તરફથી ભણાવી. – વિજ્ઞપ્તિ :જે યાત્રિકે ચોમાસામાં પણ તિર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ ઉપર જાય છે તેઓને આથી જાણ કરવામાં આવે છે કે, પૂજ્ય શ્રી દાદાજીના દેરાસરના ગભારામાં તથા શ્રી કાકાની ટુંકમાં મુખ્ય જીનાલયમાં એ પકામ તથા સફાઈકામ કરવાનું હોવાથી. ભા. સુ. . તા. ૧૯-૯-૯૬ થી આસો. સ. ૬ તા. ૧૮-૧૦-૯૬સુધી પૂજય દાદાજીના દેરાસરમાં તથા મોટી ટુકના અન્ય મુખ્ય જીનાલયમાં યાત્રિકથી સેવા પૂજા થઈ શકશે નહિ તેની આથી દરેક યાત્રિકોને જાણ કરવામાં આવે છે, મેનેજર, શેઠ કલ્યાણજી આણંદજી પાલીતાણા Page #60 -------------------------------------------------------------------------- ________________ - * * * * 'મને શ્રી જન શાસન (અઠવાડિક) Reg38R00%.. SEN 84 ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગણદશી ? MUORRUIK આપ 62& SIM સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || - - - 000000000000000000000 ૦ દુઃખ તે સુધરવાની ચાવી છે સુખ તે બગડવાને ધંધે છે. • વિરાગના વૈરીને ધર્મ ન આવે, રાગના વૈરીને ધર્મ આવે. ૦ સંસારના સુખ માટે જ ધર્મ કરનારા કયારે કે અધમ કરે તે કાંઈ કહેવાય છે નહિ. સંસાર સુખનું જ અથી પણું એટલે પાપનું અથાણું. તેથી તે જીવ જે છે કાંઈ ધર્મ કરે તે બધે પાપસ્વરૂપ બને. . ૦ જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે વારંવાર સતત મેક્ષ જ યાદ આવ્યા છે કરે દુનિયાના પદાર્થો પર રાગ પણ ન રહે આ શરીરને પણ મહ ઉતરી છે જાય, દુખ વેઠવામાં આનંદ અને તે ! - શરીરને જ પૂજારી ધર્મ માટે અગ્ય. કઈ પણ પ્રતિજ્ઞા ભગત ક્ષણ પણ છે લાગે નહિ, છે જેને સંસારનું સુખ માત્ર મજેનું લાગે છે, સુખનું સાધન શરીર સારું લાગે છે. જે તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. ૦ આ શરીર “મિત્ર જેવું લાગે છે તે “શત્રુ' જેવું ન લાગે અને દુનિયાનું સુખ જ મેટામાં મોટું, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનને ૨ રસ પેદા થાય નહિ. સંગના સુખ હંમેશા દુઃખ આપનારા છે. એકપણ સંગની ઈચ્છા ન હૈય તે બધા સુખી ! 9 ૦ સાંભળેલું સમજયા વગર ચેન ન પડે અને સમજયા પછી તે ભૂલાય નહિ તેનું 0 નામ શ્રોતા ! છે . દેષ ઉપર તિરસ્કાર જરૂર કરવાને પણ દોષિત પર નહિ. દષિતને તે બચાવવાની છે 0 કેશિશ કરવાની ooooooooooooooooooooooo જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કરે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ मा. श्री कैलाससागर सूरि शानम दिएy નામોથવિસા તિજ ચાં શા/ન અને સિદ્ધાન્ત ૩મમાડું- મહાવીર-પનવસાmi, oો રક્ષા તથા પ્રચા૨નું પત્ર-| 2 NUE છદ્મસ્થાને માટે આગમ પ્રમાણુ જ પ્રમાણ છે. 1/20 जम्हा न धम्ममग्गे, मोत्तूणं आगमं इह पमार्ण । विज्जइ छउमत्थाणं, तम्हा तत्थेव जइयव्वं ।। અઠવાડક જે કારણથી ધર્મ માગને વિષે છવાને માટે આગમ પ્રમાણ છોડીને બીજુ પ્રમાણ નથી તે કારણથી આગમ પ્રમાણુ આજ્ઞાને વિષે જ પ્રયત્ન કર જોઈએ. શ્રી જૈન શાસન કાર્યાલય | મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (શૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 . ., Page #62 -------------------------------------------------------------------------- ________________ કુ-પુત્રીનાં આચરણું. છેક રઘુપતિ રામ રૂમાં રહેજે રે—એ રાગ. સુણે સજજન નરને નારીરે, જાએ તેટલમાં દુરાચારી રે, કહું વાત તેની વિસ્તારી, મુકે કૂખે માતાની અંગારે રે. ૧ જગ્યા સ્વાદે હોટલમાં જમતા રે, ભજે નાટક ત્યાં જઈ ભમતા રે, બની અંધ વિષયમાં રમતા, મુકે કૂખે માતાની અંગારે રે. ૨ નીચ મિત્રોની સેબત કરતા રે, પેટ હોટલમાં જઈ ભરતા રે, કુળ બાપનું બળીને ફરતા, મુકે કૂખે માતાની અંગરો ૨. કે ખાયે વાશી હટલનું ખાણું રે, થાયે રાગીને ખેતા નાણું રે, નામ નિર્લજ જગમાં કેવાણું, મુકે કૂખે માતાની અંગા રે. શેખી સ્વાદે સેડાને પિતારે, લેશ વટાળથી નથી બીતારે, મુખે ગટગટ પીતા ઠા, મુકે કૂખે માતાની અંગારે રે. ૫ લીમલેટ ન લેશ મૂકાએ રે, પળમાંહે કલેજુ સૂકાએ રે, પીધા વિના જણે જીવ જાયે, મુકે કૂખે માતાની અંગારે રે. ૬ પછી પીવા મદીરા શીખે રે, છકે છેક ન રખે બીકે રે, પડે કાદવ કચરાની નીકે, મુકે કૂખે માતાની અંગારે રે. 9 પરનારીને પાપી નીહાળે રે, બલી ટુ ને કાળજુ બળે રે, ઘશી મેંશ ફરે મેં કાળ, મુકે કૂખે માતાની અંગારે છે. - એક વાત ન રતા અધુરા રે, કામ પાપના કરવામાં શુરા રે, કરે વ્યસન બુરામાં બુરા, મુકે કૂખે માતાની અંગારે છે. જે દેવ દર્શન કે દી ન કરતા રે, ગુરૂઆણ ને કાને ન ધરતા રે, જાણે સાંઢ ચમાસાના ફરતા, મુકે કૂખે માતાની અંગારે રે. ૧૦ મુંકે પોતાના પૈસામાં પળો રે, થાએ નિરધન જ્યારે સમૂળે રે, વાગે ત્યારે કુકર્મની શુળ, મુંકે કૂખે માતાની અંગરે રે. ૧૧ કહે કેશવ એવા નરને રે, રખે માથે મરણના ડરને રે, કંઈકે વેચ્યાં ઘરેણાં ઘરને, મુકે કૂખે માતાની અંગારે રે. ૧૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ લાભદેશેારક ૫.શ્રી વિશ્ચાસતશ્રીજી મહારાજની ho are son અનેં સિદ્ધાન્ત ર તા પાર www નાસાની . અઠવાડિક મારા વિરારા ય, શિવાય યુ માય ઘ wwww -તંત્રીઓ:જૅમચંદ મેઘજી ગુઢકા (ઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજē) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વzuv) નાચંદ પામતા ઢ (જગઢ) વર્ષ : ૯] ૨૦૫ર શ્રાવણ વદ-૬ મગળવાર તા. ૩–૯–૯૬ [અ'ક : ૪ હતુ. પ્રકીર્ણ કે ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદ-૩ સામવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય સુખઇ-૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ" હાય તા ત્રિવિધે, (પ્રવચન ૧૧ સુ) ક્ષમાપના— -૧૦ આજે આખા જગત કરતાં ભગવાનના સાધુ વધારે સુખી છે. સાધુને ખાવાપીવાદિની ચિંતા કરવી પડતી નથી. સાધુની બધી ચિંતા તમે બધા કરી છે. સાધુ પણ જો તમે જે પે તેમાં જ મઝા કરે અને પાપ કરે તે જુદી વાત બાકી સાધુને પાપ કરવાની જરૂર નથી સ`સારના સુખના જ રસિયા બનેલે સાધુ તમારા કસ્તા પણ વધારે પાપી થઈ શકે છે. તમે આરભાદિમાં જેટલુ પાપ બાંધે તેના કરતાં ય સારું સારુ ખાવા-પીવાદિ જોઇએ તેવી ઈચ્છાવાળા સાધુ તમારા કરતાં ય વધારે પાપ બાંધે, સભા કાયદાના જાણકાર ગુના કરે તે તેને વધારે સજા થાય ને ? ઉ॰ : હા, સાધુ અને સ'સારના સુખના, સારામાં સારી ચીજોના અથી તે તમારા કરતાય વધારે પાપી છે! પ્ર૦ : આપનુ′ કહેલ સમજાય છે પણુ હજી આર્ચરણમાં નથી મૂકાતુ તેનું દુઃખ હોય તે. ઉ॰ : ખરેખર જેની દશા આવી હોય તેનુ જીવન પલટાઈ જ જીવન ન પલટાય તે મને તેનુ દુઃખ છે' તેમ કહેનાર ખાટી છે. જાય. જેનુ' જે મણુસા સ‘સારનાં સુખના જ અથી થયા તે પાપી થયા સમજે તમને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) 1 ધાય પૈસા મલી ગયા છે? મળે તેવી શક્યતા પણ છે? ના. છતાં ય હજી મલશે, છે હજી મલશે તેમ કહીને કેટલાં પાપ કરે છે? માને કે પૈસા મલી પણ ગયા તે પછી ? છે પણ કેટલાં ય પાપ કરે તે જુદાં. પછી તે નાનું ઘર ન ફાવે. માટે લોક કે બંગલે ! જોઈએ. જેમ જેમ પૈસા વધે તેમ તેમ બહારની સંસારની સાહાબી વધે. તમારી પાસે પૈસા વધે તે ધર્મ વધારે કરે કે પાપ વધારે કરે? જેટલું દુનિયાનું સુખ મળે તે ! પણ ઓછું જ લાગે ને? ' મારે તમને બધાને સંસારના સુખની ઉપર કેવ કરાવે છે અને દુઃખની ઉપર પ્રેમ કરાવે છે. ધમી એટલે સંસારનાં સુખને દ્વેષી અને દુઃખને પ્રેમી! તેથી છે જ તે અંતરથી મહાસુખી હોય. પ્ર : શામ્બે નવતરવની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કર્યું છે. તેમાં સુખનો રાગ અને ! દુઃખને દ્વેષ ભુડે છે એવું નથી બતાવાયું. ઉ. સમકિત પામવાને દમ શું તે જાણે છે ? તેમાં આ જ વાત આવે છે. 8 આ જે તે બતાવે તે અભણ કહેવાય. પણ ભણેલે ન કહેવાય. - સમતિ પામવા માટે દુનિયાના સુખ ઉપર રાગ અને દુ:ખ ઉપરને કેવી ભૂંડે લાગ જ જોઈએ. તે ભૂંડે ન લાગે ત્યાં સુધી સમકિત આવે જ નહિ. મારે બધાને સમકિત પમાડવું છે. તે માટે દુનિયાનાં સુખ ઉપર હેવ કરાવે છે અને પાપથી આવતાં હૃાખ ઉપર પ્રેમ કરવા છે. જગતને જે જોઈએ છે તેના કરતા આ ઊંધી વાત છે છે. ધીમી એટલે જગતથી જુદો ! જેને જગતમાં રહે પણ જગતથી જુદા જ હોય. સભા : લેક જૈનને જગતથી ઊંધા કહે છે. ઉ૦ : ભલે કહે. તેમાં તે જેનેની આબરૂ છે. સભા : વ્યવહાર કઈ રીતે શુદધ ચાલે? ઉ૦ આવા જીવને વ્યવહાર જે શુધ્ધ ચાલે તે બીજાને ન ચાલે. સંસારનાં સુખને જ પ્રેમી અને દુઃખને દ્રવી જીવ બધા જ પાપ કરવા તૈયાર છે | હેય છે. ' “આ સંસારનું સુખ ભુંડું છે અને દુઃખ રૂડું છે તે તે તદ્દન સાચી વાત છે અમે ફસી ગયા છીએ તેમ જે માને તેનું ઠેકાણું પડે. આ વાત સાંભળતા જેનું મેં બગડે તેનું ઠેકાણું પડે નહિ. જે ધર્મ સમકિત પામવા માટે કરવાનું છે તેને બદલે સમજવા છતાં દુનિયાનું સુખ મેળવવા માટે મોટે ભાગ ધર્મ કરે છે. તેથી ધર્મ કરીકરીને પણ મિયારવને પુષ્ટ કરે છે અને સમકિત પામવાના દરવાજા બંધ કરે છે. તે સમકિત કામુવા શું કરવું જોઈએ તે હવે પછી– Page #65 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત “ આત્માવબાધ કુલકમ્ ” [ મૂલ તથા સામાન્યથ સાર ] - સામાન્યાય વિવેચક - —પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમાંક-૪ ] કુંભકની નિદ્રામાંથી જગ્યા હાય તા આત્મજ્ઞાન માટે ઉત્સાહિત બંન તે વાત જણાવે છે— ઇત્તિઅકાલ. હુતા, પમાયનિાઇગલિય ચે અન્તા; જઇ જગ્નિએસિ સંપઇ, ગુરૂવયણા તા ન વેચેંસિ ? તારા આટલા કાળ સુધી તું પ્રમાદ રૂપ નિદ્રાથી ચાલી ગઇ છે ચેતના-જીવ છતાં જડ જેવા એવે બન્યા હતા પરંતુ જો હવે જાગૃત થયા છે, તે સદ્ગુરૂના વચનેાથી તારુ સ્વરૂપ તુ` કેમ જાણતા નથી ? માહનિદ્રામાં મસ્ત બની જડના સગાભાઈ જેા તુ કંઈક ચેતનવતા બનવા લાગ્યા છે. સદ્દગુરુના સુર્યાગ થયા છે તે તેમના વચનામૃતનું પાન કરી તારી પૂર્ણ ચેતનાને પ્રાપ્ત કરવા તારા મૂળ સ્વરૂપને પીછાન. આત્માને એાળખી આત્મજ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થ કર. ા૨ા આત્માનું મૂળ સ્વરૂપ બતાવે છે. લાગપમાણેાસિ તુમ, નાણુમ ણુ તવીઆિસિ તુમ', નિયરજકિંઇ ચિંતસુ, ધમ્મજ્ઞાણાસણાસીણા ૫૩ના હે આત્મન્ ! તુ' લેક પ્રમાણ છે, અન’તજ્ઞાનમય છે, અન'ત વીચ'વાળા છે. માટે તું થમયાન રૂપી આસન ઉપર બેસેલા પેાતાની રાજ્યસ્થિતિના વિચાર કર. આત્મા અસખ્યાતપ્રદેશી છે. ચીઢ રાજલેાકના જેટલા પ્રદેશેા છે. તેટલા જ એક આત્માના પ્રદેશ છે. પછી તે કીડીના શરીરમાં વ્યાપીને રહેલા હોય કે જર-હાથીના શરીરમાં, દરેકે દરેક આત્માના આત્મ પ્રદેશા અસખ્યાત જ હાય. કેવલી સમુદ્ધાત વખતે આત્મા ચોદે રાજલાકને સ્પશીને રહે છે. અન‘તજ્ઞાન, અન તદન, મન'તચારિત્ર, અન તવીય, અક્ષયસ્થિતિ, અવ્યાબાધપણુ, અનુરુલઘુ આદિ અનતગુણ લક્ષ્મીના સ્વામિ આત્મા છે. ધર્માંધ્યાનના જે ચાર પાયા છે કે, આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, Page #66 -------------------------------------------------------------------------- ________________ . ! શ્રી જન શાસન (અઠવાડિક) સંસ્થાના વિચય અર્થાત ભગવાન શ્રી જિનેશ્વર ની તારક આજ્ઞાને વિચાર કર. આરાધેલી આજ્ઞા અને વિરાધેલી આજ્ઞાના શું શું ફળ ભોગવવા પડે છે તેને વિચાર કર, કર્મના કટુ વિપાકને વિચાર કર, ચૌદ રાજલોકના સ્વરૂપને વિચાર કરે, ઉર્વલોકનો, અધકને, તિરછલકને, તેમાં રહેલા પદાર્થોને વિચાર કરો. એક પણ પ્રદેશ એ નથી જ્યાં આપણા આત્માએ અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય ! ' આ અનંતજ્ઞાનાદિમય એ પણ મારો આત્મા કે દરિદ્ધી અને ઘર ઘર ભટકતે થયો છે તે શાથી? કઈ રીતના મારું આવું સ્વરૂપે પ્રગટ થાય-આવી બધી વિચારણા કરવાથી આત્માને પિતાને જ પિતાની વિભાવ-વિપાશાનું ભાન થશે અને હવભાવ-વરૂપદશાને પેદા કરવાનું, તે માટે પુરુષાર્થ કરવાનું મન થશે. જેમ ન્યાયી શા દુષ્ટને કંડ-શિક્ષા અને શિષ્ટોનું રક્ષણ કરી પિતાની પ્રબનું પિતાની જેમ પાલન કરે છે. તેમ આત્મરાજાએ પણ પોતાના આત્મામાં દુર્ગ પેસી ન જાય, મલીનભાવ સ્પશી ન જાય અને પ્રાપ્ત ગુણે ચાલ્યા ન જાય માટે સતત સાવવ-સાવચેતજાગૃત રહેવાનું છે. ૧૩ના આત્મા ને જાગૃત થયે હય, સાચી સમજ આવી હોય તે દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે તેને ગુણેથી-માાંથી ભ્રષ્ટ કરે તે વાત બતાવે છે– કે વ મણે જુવરાયા, કે વા વાયાઈ રજજપહભેસે; જહુ જગિઓસિ સંપઇ, પરમેસર ! પવિસ ચેઅને [અનં] ૩૧ , હે આત્મન ! જે તું હમણાં જાગૃત થયેલ છે, તે તું-તારા ચેતનામાં પોતે જ પરમેશ્વર છે. તે પછી મન રૂપી યુવરાજની અને ઇન્દ્રિય રૂપી ચેર રાજાઓની શી માલ છે કે તેને રાજયથી ભ્રષ્ટ કરે? જે શ્રી વિતરાગ દેવના દર્શન-પૂજન, સેવા-ભક્તિ હું કરું છું, તે ભગવાનનું જેવું સ્ફટિક સમાન નિર્મલ સુવિશુધ્ધ સ્વરૂપ છે તેવું જ મારૂં છે, મારે પણ મારું તેવું જ નિરંજન-નિરાકાર-સચિદાનંદમય સ્વરૂ, પ્રગટ કરવું જ છે-આ જે અફર નિર્ણય થાય અને તેને રેગ્ય પ્રવૃત્તિ કરાય તે દુનિયામાં કોઈ એ માડી જાયે જન્મે નથી કે જે આપણને માર્ગથી ભ્રષ્ટ કરી શકે. માનસિક નિર્ણય મકકમ બન્યા પછી ઈબ્રાદિ દેવની પણ તાકાત નથી કે સન્માગથી ટ્યુત કરી શકે. તે પછી પિતાનું જ મન અને પિતાની ઈન્દ્રિય પણ સીધી દર થઈ જાય, તેમનું પણ કાંઈ જ ચાલે નહિ. મન પણ તે આત્માને સ્વાધીન થઈ જાય અને ઈદ્ધિ પણ કહ્યાગરી બની જાય. તે આત્મા તે બધાને આજ્ઞા મુજબ ઉપયોગ કરી પોતાના પરમ એશ્વર્યને સ્વામી બને. ૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪ તા. ૩-૯-૯૬ : ત્રણે ભુવનમાં શિશમણિરત્ન સમાન આત્માની વર્તમાન દખદ અવસ્થાનું વર્ણન કરે છે કેનાણુઓ વિ જડો વિવ, પહુ વિચારવ જસ્થ જાઓ સિ; ભવદુગૂમિ કિ તત્થ, વસસિ સાહીણ સિવ નાયરે ૩રા હે આત્મન ! તું અનંત જ્ઞાનમય આદિ ગુણલક્ષ્મીવાળા હોવા છતાં જડ જે કેમ બની ગયા છે? ત્રણે લોકને સ્વામી હોવા છતાં ચાર જે કેમ. બન્યું છે? વાધીન એવું શિવનગર હોવા છતાં પણ દુઃખે કરીને પ્રવેશ કરી શકાય એવા ભવરૂપી દુર્ગ–કિલ્લામાં કેમ વસી રહ્યો છે? - મેહની ગાઢનિદ્રાના મેને ઉડાવવા જરા વધારે કડક શબ્દોમાં ઉપાલંભ આપી, આત્માને શાનક ચઢાવે છે કે, તાસ મૂળ સવરૂપને અને તારી વર્તમાન શોચનીય દશાને વિચાર કર તે તને જ સમજશે કે રાજાઓને પણ રાજ-રાજાધિરાજ-એ હું દાસને પણ દાસ જે કેમ બની ગયું છું ? સાચી વતંત્રતા-વાધીનતાને સવામી એ હું સાવ જ પરતંત્ર અને પરાધીન કેમ બની ગયો છું? રા , હવેના ત્રણ કે માં ભવદુગરનું સ્વરૂપ સમજવી , તેને લેવાને ઉપાય પણ બતાવે છે-- ' ' જલ્થ કસાયા શેરા, મહાવયા સાવયા સયા ઘેરા; રોગા દુદ્દભુજંગા, આસાસરિયા ઘણુતરંગા ૩૩ાા આ ભવરૂપી દુર્ગમ લિ-પર્વત કે છે તેનું વર્ણન કરતાં કહે છે કે, જ્યાં ચારો જેવા ચા૨ કરોધ-માન-માયા-લોભ રૂપી કષા છે. મહાભયંકર હિંસક પ્રાણીઓ જેવી સદાય આપત્તિઓ વસે છે. જયાં દુષ્ટ સર્પો જેવા રોગે છે અને ઘણા તરંગોમેજવાળી નદી જેવી આશા છે. ૩૩ ચિંતાડવી સકકા, બહુલતમાં સુંદરી દરી દિધ્રા ખાણું ગઈ અણેના, સિહરાઇ અદ્રમયજોયા ૩૪ જયાં કાણ સહિત અટવી જેવી ચિંતા છે, ગાઢ અંધકારવાળી ગુફા જેવી છે (માયાસુંદરી સમાન ગુફા દેખાય છે). અનેક ખીણ હેય એવી ચાર ગતિઓ છે અને જેના આઠ ભેદ છે તેવા મદના આઠ શિખરે છે. ૩૪ (ક્રમશઃ) ૩ . ' Page #68 -------------------------------------------------------------------------- ________________ છ જૈન શાસન વિશેષાંક છે નવા વર્ષને વિશેષાંક પ્રગટ કર્યો નથી. તેને બદલે દિવાળી ઉપર વિશેષાંક પ્રગટ થશે. – શાસન પ્રભાવક શ્રમણું રત્નો – અંક પ્રગટ થશે આસો વદ-૩ મંગળવાર તા. ૨૯-૧૦-૯૬ લેખ : તા. ૧૧-૧૦-૯૬ સુધી મોકલી આપશે. જ શુભેચ્છા : તા. ૨૧-૧૦-૯૬ સુધી મોકલી શકાશે. છેઆ વિશેષાંક માટે લેખે વિ. મકલી આપવા પૂ. આ. ભ. આદિને વિનંતી છે. તે છે તથા શુભેચ્છકે આદિ તથા શુભેચ્છાઓ વિ. માટે પ્રયત્ન કરીને ખાસ મોકલવા છે સર્વે વાંચકે તથા માનદ પ્રચારકેને વિનંતી છે. આજીવન વિશેષાંક સૌજન્ય રૂા. ૧૧ હજાર આજીવન કે સહાયક રૂા. ૫ હજાર આજીવન શુભેચ્છક રૂા. છ હજાર - - - વાર્ષિક વિશેષાંક :શુભેચ્છક રૂ. ૧૦૦) સહાયક રૂા. ૫૦, આજીવન સભ્ય રૂ. ૫૦થ છે શુભેચ્છા જાહેરાત ઇ પેજ રૂ. ૫૦] અડધું પેજ રૂા. ૩૦૦ : પેજ રૂ ૧૫૦ ૪ પરદેશમાં શુભેચ્છક રૂ. ૩૦) સહાયક રૂા. પ૦). શુભેચ્છા જાહેરાત એક પેજ રૂU હજાર અઠવું પેજ . ૫૦) પેજ રૂ. ૩૦ * શ્રી જૈન શાસન કાર્યાલય : co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) Page #69 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප છક સંવત્સરી મહાપર્વ છેક રતીલાલ દેવચંદ ગુઢકા (લંડન) උපාපපපපපපුපපපපපපපපපපපප આજનું પર્વ સંવત્સરી મહાપર્વ છે. પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૩થી શરૂ થાય છે અને તેમાં મુખ્ય તિથિ વધઘટના આધારે પણ પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨ના શરૂ પણ થાય તે મુખ્ય હેતુ છે ને તિથિ ઓછી હોય તે શ્રાવણ વદ ૧૧ના પણ શરૂ થાય અને વધારે હોય તે ૧૩ના પણ શરૂ થાય છે. મુળ પર્યુષણના દિવસ ૮ તેમાં પ્રથમ ૩ દિવસ અઠ્ઠાઈ વ્યાખ્યાન વાંચવાનું વિધાન શાસ્ત્રકાર ભગવતે વર્ણવ્યું છે ને. પર્યુષણના ૪થા દિવસે કલ્પસૂત્રનું વાંચન શરૂ કરાય છે ને પિયુષણના ત્રીજા દિવસે કલ્પસૂત્રનું બહુમાન કરવા ઉછામણ કરી ભાગ્યશાળી આત્માએ પોતાને ઘેર બહુમાનથી પધરાવે છે ને રાત્રિ ત્યાં બહુમાન ભક્તિરૂપે ત્યાં ગાળે છે. બીજા દિવસે કલ્પસૂત્રને વાજતે ગાજતે બહુમાન પૂર્વક લઈ આવી ગુરુને વહેરાવે છે કેતાં અર્પણ કરે છે. ૪ દિવસ કલ્પસૂત્રનું વાંચન ચાલે છે. જેમાં ૨૪ તિર્થંકર ભગવું તેના જીવન અને જેમાં સાધુઓન આચાર વિચારનું અને તેના પ્રતાપી પુર્વજોની ગૌરવવંતી કહાનીએ વર્ણન આવે છે. પર્યુષણ પર્વમાં પાંચ કતએ મુખ્ય વર્ણવ્યા છે પર્યુષણ પર્વ ખાસ છેલો દિવસ સંવત્સરી મહાપર્વ છે. આ પર્વ પુરાતન પર્વ છે વરસે થયા છે તીર્થંકર પરમાભાની તાજી યાદ કરાવે તેવું આ પર્વ છે. આ પર્વ આત્મ કલ્યાણનું મહાન સાધના માટેનું પર્વ છે. આ પર્વમાં સુંગા અબોલ અપંગ નિરાધાર દીન દુખી એવા જ માટે ખાસ ભાવપૂર્વક ભક્તિ પૂર્વક એ એને ઉધાર કરવાનું પર્વ છે કારણ સંવત્સરી મહાપર્વ સઘળા ય જીને અભયદાન આપી સમાન ગણે છે. શ્રાવક શ્રાવિકા અને મનુષ્ય માટે અભયદાન અનુકંપા દાન એ મહાન ગુણકારી છે. – સંવત્સરી પવન સરળ અર્થ - * સંવત્સરી એટલે સર્વ કર્મોથી મુક્ત થવાનું પર્વ : સંવત્સરી એટલે સર્વ જીવો સાથે મંત્રીનું પર્વ | સંવત્સરી એટલે સર્વ જ સાથે વેરભાવ છોડવાનું પર્વ ' , સંવત્સરી એટલે સર્વ જી સાથે પ્રેમભાવ કર સંવત્સરી એટલે સર્વ અને મિચ્છામિ દુક્કડ દે સંવત્સરી એટલે ઈચ્છા પૂર્વક આઈ એમ વેરી સેરી સંવત્સરી એટલે નિજ નું મંગળ મહા પવન , સંવત્સરી એટલે સમતા સાધવાની એક સંકુલ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : , , : શ્રી જૈન શાસન (અઠવાડિક) T. * સંવત્સરી એટલે ધમ આરાધનાની અપૂર્વ પળ સંવત્સરી એટલે કે ધને ત્યાગ ક્ષમાને ઉદય સંવત્સરી એટલે સૌ છે સાથે આત્માના ઉલ્લાસ પૂર્વક દિલના દરવાજા ખોલી ક્ષમાપના કરવી તે સંવત્સરી દિન પર્વાધિરાજ પર્વને (છે) ૮મે દિવસ હોય છે. માનવ ઉત્તમ જીવન છે તે છતાં તે અનેકના સંબંધથી સહયોગી જીવન પસાર કરે છે. સંસારના સંબધ અને વ્યવહારને વધારતા અને તેમાં રમણ કરતાં ઘણી વાર વસ્તુ અને વ્યક્તિના રાગ દ્વેષના નિમિતે-કારણે મનઃખ થવાને (સંભવ) સમય આવે છે આવા અણસમજના મદુખ કયારેક મેટા કવેશને જન્મ આપે છે. આપણા ક્રોધ-માન માયા લોભાદિ કષાયે ઉદીત બની આ જીવને સંસારના અનંત દુઃખમાં લઈ જાય છે, કવાયના કારણે અનેક વ્યક્તિઓ સાથે વેરઝેર ઉભા કર્યા છે પાપનું સેવન કરી આત્મા ને ભારે કમી બનાવી દીધું છે. વેર વિરોધ અને ઈર્ષા એ દુઃખના મૂળ છે. - આજે એ વાતનું સમરણ કરજે કે આપણે તમે અમે બધા કઈ સાથે વૈર વિરોધ કર્યો હેય ઝેર કર્યો હેય ભૂલ કરી હેય દોષ સેવ્યા હેય, કેઈને શત્રુ બનાવ્યા હેય તે એ સર્વ વાત ઘટના ભૂલી જઈને સૌની સાથે મંત્રી અને કરૂણાને ધિ વહે. ડાવી પ્રેમ વ્યવહાર કરી સાચા દિલથી ખમાવી લેજે. જો કે વળી શાસ્ત્રમાં સંતપુરૂષોએ પર્વાધિરાજના આઠ દિવસ આરાધના માટે ખાસ સાધના માટે બતાવ્યા છે. તેમાં સાત દિવસ ખાસ શિક્ષા માટે છે. અને આઠમે દિવસ પરીક્ષાને છે. આઠમા દિવસે અંતર આત્માથી પરીક્ષા આપવાની છે બહુ જ સાથેતીથી દિલના દરવાજા ખેલી આત્માને પીગળાવીને કરેલી ભૂલને યાદ કરી કરીને અને એટલું જ નહિં બની શકે તે ફરીથી મેટી ભૂલે ન થાય તેના માટે સાવધાની રાખવા પ્રયત્ન કર ને કરવા જેવો છે. ' . જેમ કે એક દર્દને મટાડવા યત્ના પૂર્વક દવા કરવામાં આવે છે અને એ છે * ફરી ન થાય એના માટે આપણે કાળજી (કેર) ધ્યાન રાખીએ છીએ એ જ આ પર્વ: શિખામણ આપે છે ફરીથી ગંભીર ભૂલ ના થાય અને ન થવા માટેની કાળજી તકેદારી રાખવી તેમાં આપણા આત્માનું હિત ભરેલું છે. આજનું આ પર્વ શાંતિનું પર્વ છે- સમભાવનાનું પર્વ છે પર્વાધિરાજ પર્વ કહેવાય છે જેથી આજના દિવસે સર્વ જી સાથે વેર વિરાધને દૂર કરી ક્ષમાપના કરવા કટીબધ્ધ થવું. પર્યુષણ પર્વને મંગળ સંદેશ એ જ છે. પર્યુષણની મહના અને મહત્વ એજ છે. સૌની સાથે મિત્ર ભાવે ક્ષમાપના કરે. Page #71 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : અંક ૪ તા. ૩-૯–૧૬. : - સૌને સાથે સમાના વ્યવહાર કરે, ક્ષમાપનાથી જીવને સ્વભાવિક આનંદ સર્વ : જી પ્રત્યે મૈત્રી ભાવથી આત્મ વિશુદ્ધિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીના વચન છે. જ્ઞાની કહે છે. લવ એ ધર્સ એન્ડ યુ વિલ બી લડ? ખમવું અને ખમાવવું એ જૈન શાસન ની આજ્ઞા છે. ઘણી વાર આપણે ઘર સાફ કરવું હોય ત્યારે ઘસી ઘસીને કરીએ છીએ, વળી પર્વમાં સારા કપડા જાણે શુદ્ધિ માટે પહેરતા હેઈએ કે, પછે? તેના માટે કેતાં આત્મ શુદ્ધિ માટે એટલે કે આત્મ શુધિની જરૂર છે. આત્માની અંદર ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષના મેલ ચડયા છે તેને ધવાનું કાય. આપણે સૌને બધાને કેતાં મારે તમારે કરવાનું છે. - આ આત્માએ કેવા કેવા અને કેટ કેટલા ભયંકર પાપ કર્યો છે તેનું આજે સ્મરણ આપણે કરવાનું. પાપ કરવાની ભાવના નથી પણ પાપ કરવું પડતું હોય ત્યાં એ પશ્ચાતાપ કરજે પણ પાપને બચાવ તે ન જ કરવો, ન જ કરાય (ન જ કરવું) પાપ કરતાં સાથ દેવામાં કદાચ ઘણી વાર મળી જાય પણ એ પાપને વિપાક ભોગવવાના અવશરે કેદ જ સાથ નહિં આપે એ હકીકત છે. બી જ કેવા છે એ યાદ કરવામાં (આપણે) તમારે મારે ઘણું ખાવાનું છે, જ્યારે હું કે “આઈ એમ એ જોવામાં પાપને જોવાનું છે. પારકી નિંદા કુથલી કરનારને બેટા આક્ષેપ મુકનારને અને પરને મમ [ભેદ) પ્રગટ કરનારને કરનારાઓને શાસ્ત્રકાર હલકી કેટીના ગણે છે. બીજાના અવગુણે જેવાની કુટેવ બંધ કરવી હોય તે પિતાના અવગુણને જોવાની શરૂઆત કરવી. પિતાના [આપણા] દોષને છૂપાવવા ખાતર નિર્દોષ ઉપર કદી પણ અછતિના દોને ટેપલે એડવાને પ્રયતન પ્રાણુતે પણ કરવો નહિ. આ મહા પાપનું બીજ ચોટા ખના વૃક્ષને ઉત્પન્ન કરી જશે. માટે તેવાં પાપને છોડવાનો જ પ્રયત્ન કરવો. ફરીથી એકવાર ભુલને ભુલ તરીકે સમજવી એમાં મહાનતા છે અને એના દે ભુલ માફ થઈ જાય છે. એ જ સૌ કોઈ મને કામ આપજે હુ મા આપુ છું અને આપ દરેકને જીવ માત્રને પ્રાણી માત્રને ખમાવું છું. હિત ભાવનાથી આ લેખ લખતા તે પણ કંઈ પણ થતિ રહી ગઈ હોય પા૫ છેષ સેવ્યું હોય અને સમસ્ત જૈન બંધુઓ સાધર્મિક ભાઈ હેનના પ્રચે કયારેય પણ કેઈપણ જાતનું અવિવેક થયો હોય કે વેરભાવ થયે હેય કે કંઈપણ અજ્ઞાનતાથી કેવાઈ ગયું હોય અને આપના આત્માને દુઃખ થયું હોય હાની પહોંચી હોય તે બદલ થા ઓસવાળ એસેસીએશન ઓફ ધી યુકે. ચેરમેન ત્થા દરેક : કાર્યકર્તાઓને પત્ર લખતાં કયારે પણ મારી ભૂલ થઈ હોય કે કંઇપણ લખાઈ ગયું હેય તે વિવિધ વિવિધ મન, વચન, કાયાથી માફી માગુ છું ખાવું છે એ જ ભાવના. લી. શાહ રતિલાલ દેવચંદ ગાના મિચ્છામી દુકકઠ . Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી પષણું પર્વની આરાધના કરીએ. –૫. સા. શ્રી અક્ષયગુણા શ્રીજી મ. માહ અનાજ આહ અહ આહ હાહ શ્રી એટલે લક્ષમી, આત્મગુણ કમીને નીતિ નિયમે, વ્રત પાચકખાણ કરપેદા કરનારું આ પર્વ છે. પર્વાધિરાજની વાને ઉલાસ પેદા કરનારા આ પર્વના શરણાઈના સૂર આત્માને પ્રમાદમાંથી જગાડી દિવસે છે. અપ્રમાદની અવસ્થાને પેદા કરનાર છે. * આત્મા ઉપર અનાદિથી લાગેલાં કર્મો રસનાની લંપટતાનો નાશ કરી, રસને ના મર્મોને ભેદનારું આ પર્વ છે. નિદ્રય ઉપર કાબુ મેળવવા તપ ધમની રામને રડાવનારૂ વિરાગને પ્રગટાવનારૂ, આરાધના કરવાની છે. આ પર્વ જય પામો ! ધનની મૂછ ઉતાયુગાદિદેવનું ચરિત્ર શ્રવણ કરી શ્રવણે- રવા માટેના આ પવિત્ર દિવસે છે. ન્દ્રિયને પવિત્ર કરવી જોઈએ. . નાચ નચાવનાર મહારાજાને મારવાનો ષટ પર્વની આરાધનામાં આત્માને જોડી, મંત્ર શીખવાડનારું આ પર્વ છે. સાચું આત્મશ્રેય કરવાને આ અવસર કષાય વિષયરૂપ સંસાર વૃક્ષનું મૂળચૂકવા જેવું નથી. ' માંથી ઉછેદન કરનાર આ પર્વ એ રાવણ @ાણ-જ્ઞાન-સ્વભાવ છવને પેદા કર હાથી સમાન છે. વાને ઉલ્લાસ પેદા કરનાર આ પર્વની આરા- રીછ' પ્રકારની જેને શાસનમાં કહેલી ધના પંચમ જ્ઞાનને પામવા માટે કરવાની છે. છે તેનું પાલન આત્માને મુક્તિ મહેલમાં પર્વાધિરાજની સાચી આરાધના જીવ લઈ જાય છે. માત્ર સાથે હયા પૂર્વક સાચા ભાવે ક્ષમાપના એ કેક કર્મોના દળિયાને મૂળમાંથી કરવા કરાવવામાં છે. ઉખેડનાર શુકલ દયાનને પમાડનારૂં આ રગેરગમાં ભગવાનના શાસનને રસ પર્વ છે. આત્માને વીર, શૂરવીર અને વહેવા માંડે તો જ સાચા ભાવે મંત્રી આદિ મહાવીર બનાવી શાશ્વત સુખને ભેંકતા ભાવનાઓ આવે. તે સંદેશ સણાવના બનાવનાર પર્વાધિરાજ શ્રી પષણ પર્વની આ પર્વ છે. સાચા ભાવે આરાધના કરી, સી શિવસુંધ રેના સાથી બનીએ. વશ કરવા મનને ઈન્દ્રિયોને કષાયોને આ આ પર્વ અદભુત રસાયણ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ કે ગુજરાત મુખ્યમંત્રીને વિનંતિ થી માનનીય મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. રાજકેટ, તા. ૨૧-૮- - બાબત : સીમ વગડામાં વિચરતાં હરણુ તથા રેઝ (નીલગાય) જય ભારત સાથ વિનતી કે, સીમ વગડામાં વિચરતાં. હરણ તથા રઝ [નીલગાય] ભુખ્યા થાય એટલે વીડીની જમીનમાં ચરે છે. પરંતુ ચરીયાણ ઉપલબ્ધ ન હોય, ત્યારે ખેતરમાં ચરવા જાય છે, ત્યારે ખેડુતેના પાકને નુકશાન થાય, તે સ્વાભાવિક છે. આ અહિંસક પ્રાણીઓને કાયદા દ્વારા રક્ષિત કરાયેલ છે. વન ખાતાના અધિકારીઓ દ્વારા આ નિર્દોષ પ્રાણીઓની હત્યા ન થાય તે માટે ખાસ સુચના આપવા વિનંતી છે તેમજ પોલીસ ખાતાને પણ જરૂરી સુચના આપવા વિનંતી છે. ઉપરોક્ત પ્રાણીઓ ખેડુતેના પાકને નુકશાન ન કરે તે માટે વન ખાતાની ઘાસની , વિડીઓમાં વાડ કરીને તે વાડમાં આ પ્રાણીઓને સાચવવા તથા નિભાવવા વિનંતી છે જેથી કિશાન સંઘના સંગઠને રાજય સરકાર સામે દેખાવે અને આંદલન ન કરે અને વર્તમાન સરકારના વહીવટની પ્રશંસા થાય. માનવ દયા અને જીવ દયાની દષ્ટિએ આ પ્રશ્ન હલ કરવા વિનંતી છે. હરણ અને નીલગાય ભૂખના દુખથી ખેતરમાં જાય ત્યારે ખેડુત ભાઈઓ આ અબેલ જી દ્વારા પાકને નુકશાન થવાથી ગુસસે થાય તે સ્વાભાવિક છે, પાકને નુકશાન થતું અટકાવવા માટે તેમને સહેલાઈથી બંદુકે રાખવાની પરવાનગી આપવા માટે વન ખાતાના અધિકારીઓ ભલામણ કરશે તેવા સમાચાર પ્રસિદ્ધ થયા છે. જેનો અર્થ એ થાય છે કે, તેઓ બંદુકે રાખીને તેમને નડતરરૂપ પ્રાણીઓનો શિકાર કરી શકશે. આમ કરવાથી પાપ થાય છે તેવું માનવામાં નહીં આવે અને ખેડુતે અબેલ પ્રાણીઓને શિકાર કરતા થઈ જશે. તેઓના હદયમાં દયાનું સ્થાન હિંસા લેશે અને તેમનું માનસ હિંસક બનતું જશે. પરીણામે આ દેશની અહિંસક સંસ્કૃતિ નાબુદ થતી જશે. માનવ માનવ પ્રત્યે પણ હિંસક બનતે જશે. બિહાર અને ઉત્તરપ્રદેશની માફક સંતભૂમિ સૌરા, માં જીવ હિંસા સહજ બનશે. લોકશાહી ટેળાશાહીમાં પરિણમશે. આપણું આ દેશમાં જીવ માત્રની રક્ષા કરવાથી કલ્યાણ કરવાની ઉગ્રતમ ભાવના હતી છે આપણા દેશનું ગૌરવ હતું. જે ભૂલી જઈને માનવીને મહા રવાથી Page #74 -------------------------------------------------------------------------- ________________ _!$ ! G+ 1 શ્રી જૈન શાસન [અઠવાડિક] માંગે છે? મત'ને ખાતર આવુ પરિણમશે. આંતકવાદ સર્જાશે સંસ્કૃતિ, ભૂતકાળનું એક સ્વપ્ન બનાવીને આજના સત્તાધીશેા કયુ ધ્યેય સિદ્ધ કરવા બધું ચલાવી લેશું તે આજની લેાકશાહી ઢોળાશાહીમાં અને જીવ માત્ર પ્રત્યે અનુકપા કરૂણા દાખવતી આ બની જંશે. વિનાશ કાળે વિપરિત મુધ્ધિની કહેવત સાચી ઠરશે. પરમાત્મા સૌને સમુદ્ધિ અર્પી એ જ શુભ ભાવના. અમે આ ગેરમાગ ન આચરવા વિનતિ કરીએ છીએ. ( આ રીતે ભાવિક પેાતાના ભાવ મુજબ પત્ર લખે તે જરૂરી છે અમેાલ, અશકત, બિમાર, લંગડા, અપગ, આંધળા, નિરાધાર પશુમાના મુક આશીર્વાદ મેળવા ગાય, વાછરડા, બળદ, ભેસ, પાડી, આદિ મોટાં ઢ૨ ૨૬૦૦ તેમજ ૧૦૦૦ ઘેટાં--બકરાં રાજકોટ પાંજરાપેળમાં આશા પામેલ છે. જેથી કતલખાને જતાં, કમાતે મરતાં અને ભૂખે-દુઃખે મરતાં બચેલ છે. દૈનિક નિભાવખચ આશરે રૂા. ૨૫૦૦૦ છે. આ દુઃખી પશુઓને નિભાવ માટે દાન આપી અથવા ઘાસચારા મેકલી પરમાત્માની કૃપા મેળવે. * જીવદયાના મદિર સમી શ્રી રાજકોટ પાંજરાપોળની મુલાકાત લઈ જીવદયાના વિશાળ કાય ને પ્રત્યક્ષ નિહાળશે। તે આપને ખાત્રી થશે કે દુ:ખી અÀાલ પશુએ માટે દાન આપવુ. તે મહાન પૂણ્ય છે જે આત્માને સુખ-શાંતિ અપશે. * વર્તમાનકાળમાં પૈસા માટે માનવીએ નિષ્ઠુર બન્યા છે, અને અસભ્ય પ્રાણી આની હિ'સા કરી કરાવી રહ્યાં છે. આ પ્રાણીઓના નિસાસા માનવીઓને દુઃખા અને દર્દી આપી રહ્યાં છે. અખેલ જીવાને અભયદાન' આપતી પાંજરાપાળને ઉદાર હાથે દાન આપીને પૂણ્ય ઉપાર્જન કરા, તે જીવાના મૂક આશીર્વાદે મેળવે. રાજકાટ મહાજનશ્રીની પાંજરાપાળ નદીના સામા કાંઠે, રાજકોટ. ફ઼ાન : ૪૫૭૦૧૯ ચેક-ડ્રાફટ “શ્રી રાજકૈાટ મહાજનશ્રી પાંજરાપોળ” ના નામે લખવા. દાન આવકવેરાની કલમ ૮૦-જી નીચે કરમુક્ત છે Page #75 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના પ્રદાન કરી- અંતરને અજવાળીએ ! -પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદાનવિજયજી મ. AAA** શણગાર છે, મુક્તિનુ જ સાચા શુરવીર છે. મંગલ ગાન છે. સાચા વૈભવ ક્ષમા એ તેા જૈન શાસનને ક્ષમા એ આત્માના સાચા છે, જે ક્ષમાને આપી જાણે છે. તે સાર છે, પ્રાણ છે. ક્ષમા વિનાની આરાધના વાસ્તવમાં આરાધનાની કાટિમાં આવી શકતી નથી. માટે દરેકે દરેક આત્મહિષીએ ક્ષમા પ્રદાન-આંદાન કરવું. એ જ શ્રેયસ્કર છે. હૈયાની વિશુદ્ધિ એ ક્ષમાના પાયા છે. હીયાની વિશુધિ ચિત્તની પ્રસન્નતાથી થાય છે. ચિત્તની પ્રસન્નતા સ્વસ્થતા-સ્વચ્છતાથી થાય છે. મલીન ચિત્ત એ તેા હીયામાં હોળી સળગાવનાર છે. મલીનતાના મલને દૂર કરવાથી ચિત્તની પ્રસન્નતા સહજ રહે છે સ્વચ્છતા એટલે નિમ લતા તેનું જ નામ છે. જેમાં આપમતિની કલુષિતતા નથી. મિથ્યા કલ્પનાઓમાં રાચવાનું નથી કે હવાઈ કિલ્લાઓમાં મહાલવાનું નથી. પાપના શા નથી, જડ પદાર્થની આંધળી આસકિત નથી અને સઘળા ય દુર્ગુણાનું મૂળ દભનું સેવન નથી. અને ચિત્તની સ્વચ્છતા એટલે હ-શાકની વ્યાકુલતા નથી, રતિઅરતિની પરવશતા નથી, રાગ-દ્વેષની વિહલતા નથી, તૃષ્ણા-મમતાની મૂંઝવણ નથી. આવી સ્વચ્છતા અને સ્વસ્થતા આરાધક આત્મામાં અનિવાય છે. તેવા જ આત્મા પર્વની સાચી આરાવના કરી શકે એટલું જ નહિ સાચા ભાવે ક્ષમા યાચી પણ શકે અને આપી પણ શકે! જો આત્મામાં ક્ષમાગુણુ વિકસ્યા નથી તે સઘળું ચ કર્યું – કારવ્યુ་ ધુળધાણી બને છે. ક્ષમાગુણનું ક્ષાત્રતેજ જે આત્મિક સૌદર્ય બક્ષે છે તે બાહ્ય પ્રસાધના પણ માપવા સમર્થ નથી. ભૂલ, ભૂલ લાગે -તે જ ક્ષમા આપી શકે. ભૂલ ચૂલ લાગે તે કાઢવા પ્રયત્ન કરે પણ ભૂલ ગુણુ લાગે તે ક્ષમા આપી શકે નહિ. નાનું પણ શય, ન નીકળે ત્યાં સુધી ખટકે છે તે શુના રૂપ શક્ય તે ખટકવુ જ જોઇએ. દરેકે દરેક ધર્માત્મા એટલુ તે સમજી શકે છે કે, વૈર-વિરોધ કરવા, ક્રોધ-રાષ કરવા તે ગુના જ છે. ગુના લાગે તે 'જ માફી માગી શકે, સાચા ભાવે ક્ષમાની યાચના કરી શકે, ખાકી માંઢાના ને માત્ર રુખાડા હોય તા તે નરી આત્મવચના કહેવાય, દાંભિકતા કહેવાય. જૈન શાસનમાં આત્મ વ'ચના અને દાંભિકતાને લેશ સ્થાન નથી જ ! હ પૂર્વક ક્ષમા આપવી એટલે શુનેગારના ગુના માત્ર ભૂલી જવા એટલુ જ નહિ તેના પ્રત્યે મનમાંથી બધા જ ડંખ કાઢી નાખવા, ભૂંસી નાખવા. આવુ. ઉદ્યમ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) વિશાળ હદય બને તે જ ક્ષમાપના સાચી, બાકી માત્ર વ્યવહાર ! એકવાર ક્ષમા આપ્યા પછી તેની ભૂલને વિચાર સરખે ય ન કરાય તેને દોષ પાછળથી બેલાય જ શેના? માટે આત્માની બહુ જ શાંત-વસ્થ ચિત્તે આ વસ્તુસ્થિતિ વિચારવાની જરૂર છે. સડેલા ભાગને વધુ સડતે અટકાવવા મૂળમાંથી જ કાપવું પડે તેમ ભવ ભ્રમણના ફેરા વધારનાર વેર-વિરોધને પણ મૂળમાંથી જ કાપવા પડે. માટે અનતજ્ઞાનિએ કહે છે કે બીજાના-ગુનેગારને પણ ગુનાઓની સાચી ક્ષમાપના કરવા, ગુના ભુલી જવા જરૂરી છે. * ચિત્તની ઉદારતા, હદયની વિશાળતા અને “સ જવા કમ્મશાની ભાવનાથી હીયું તરબળ બને તે જ ક્ષમાપના આદાન-પ્રદાન થઈ શકે. આ પર્વ ક્ષમાને યાચવા અને કરવા માટે છે. સૌ પુણ્યવતા ભાગ્યશાર્લીએ ક્ષમાપનાના પરમાર્થને સમજી સાચા ભાવે ક્ષમાપના- આપી લઈ, આરાધક ભાવને ખીલવી, સ્વયં આરાધ્ય બને તે જ સવની મંગલ કામના. " એ વા – શાસન સમાચાર -- ચાતુર્માસ અને સ્વર્ગારેહણ તિથિની ઉજવણી વાપી-જી.આઈ.ડી.સી.-વે, મૈ જૈન સંઘની ભાવભરી વિનંતીને સ્વીકાર કરીને પૂ. આ. શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. તપસ્વી વૈયાવચી મુનિરાજ શ્રી કુલભૂષણ વિજયજી મ. આદિ ઠાણાઓએ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. માલવદેશે સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ ગચ્છાગ્રણી આ. શ્રી વિ સુદશનસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા નુસાર પૂજ્યશ્રીએ ચાતુર્માસ કરેલ છે. શ્રી સંઘમાં દરરોજ વ્યાખ્યાન આદિ વિવિધ આરાધનાઓ ચાલુ છે. અષાડ વદિ-૧૪ના પરમ પૂજ્ય શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ. કે. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાંચમી સ્વર્ગારોહણ તિથિની ભવ્ય ઉજવણી થઈ છે. સવારે ગુણાનુવાદનું સટ વ્યાખ્યાન, બપોરે સમુહ સામાયિક, પ્રભુજીને ભવ્ય અંગરચના આદિ ભકિતસભર કાર્યક્રમો ઉજવાયાં છે. ' પૂજ્યશ્રીની સ્થિરતા આદર્શ વિહારમાં છે અને શ્રદ્ધા સોસાયટીમાં સંઘના નુતન ઉપાશ્રયમાં વ્યાખ્યાન આદિ ચાલુ છે. સરનામું : પૂ આ. વિ. રત્નભૂષણસૂરિ મ. આશિ ઠા. ૨ કે. સી/૧૦૬ આદર્શ વિહાર છે. આઈ. ડી. સી. ગુંજન સીનેમા પાસે, મુ. વાપી (વલસાડ) Page #77 -------------------------------------------------------------------------- ________________ MAN 6 ઉરના ઉમંગે હું વધાવું આ મહાપર્વને! - -પૂ. સા. શ્રી અનંતદર્શિતાશ્રીજી મ. પાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વ આવી રહ્યા છે તે તેને આપણે સૌ હૈયાના હેતથી, ઉરના ઉમંગથી વધાવીએ. હૃદયાંગણને તપના સ્વસ્તિકથી પૂરીએ. આરાધનાની જયપતાકાથી આત્માની અમરતાને વરીએ. આ મહાપર્વને મહિમા ગાતાં મહર્ષિએ કહે છે કે આ પર્વ એટલે મુમુક્ષુઓનું મોક્ષ તરફ મંગલ પ્રયાણ ! શિવસુંદરીને સંદેશ સુણાવનાર સંદેશવાહક ! ભવરગથી મુક્ત કરનાર ધવંતરી! કર્મની ગાંઠને તેડનાર કુશલ સજન! રત્નત્રયીમાં રમણતા કરવા માટેનું નંદનવન ! અહિંસા-સંયમ અને તય ધર્મની આરાધનામાં સોને રંગી નાખનાર ખેલો ! કર્મોની હેળી પ્રગટાવનાર પવા આત્મગુણેની દિવાળી! જિનવાણીનું સુધાપાન કરવાની પરબ ! “અહિંસા પરમ ધર્મ ની ટેલ નાખનાર ટેલી! મૈત્રી ભાવની મહેફિલ! ક્ષમાઘર્મને જયનાદ કરનાર! પાપરૂપી રાવણને વિજય કરનાર વિજયા દશમી ! વેર-ઝેર, રાગ-દ્વેષાદિ દેના કચરાને ખાખ કરનાર દાવાગ્નિ! આરંભ-સમારંભાતિથી થવાનું પર્વ ! ધર્મની પુષ્ટિ કરનાર પૌષધ ધર્મની આરાધનાનું પર્વ ! વિરતિ દેવીના પ્રેમને પામવાને પંથ ! સંવેગની સરિતામાં પવિત્ર થવાના દિવસે નિર્વેદથી ભાવિત થવાને માગ ! સમતા સુખના પારણે ઝુલવાનું પર્વ ! મમતાને મારવાને જીતવાનો માર્ગ બતાવનાર ભેમિયો ! આધિવ્યાધિ-ઉપ ધિન તાપથી સંતપ્ત અને શીતલતા બક્ષનાર શીતરમિ!, આત્માને પ્રકાશિત કરનાર રવિ ! કર્મવૃક્ષનું ઉછેદન કરનાર એ રાવણ હસ્તી - પ્રશમ સુખ સરિતામાં પુનીત કરનાર સુર સરિતા ! સકલ સૂત્ર શિરોમણિ શ્રી કલ્પસૂત્ર અને શ્રી બારસા સૂત્રનું શ્રવણું કરવાના મહાપવિત્ર દિવસે ! આત્માને વિભાવ દશામાંથી જગાડી સવભાવદશાને પામવા રાજમાર્ગ બહિરાત્મપણું મટાડી અંતરાત્મીપણું પમાડી પરમાત્માપણું પેદા કરવાને માર્ગ બતાડનાર સાચે કલ્યાણ મિત્ર! મેહની નિદ્રાને વેરણ છેરણ કરનાર કાલરાત્રિ ! આત્માની અક્ષયસ્થિતિ અને અનંતગુણ લક્ષમીને પમાડનાર પવ! . આવા મહા મહિમાવંતા પર્વની આજ્ઞા મુજબ આરાધના કરી આપણે સૌ પણ આપણું હયાને કેવલજ્ઞાનના પ્રકાશથી અજવાળીએ-તેવું સામર્થ્ય મેળવવાને ભવ્ય પુરુષાર્થ આદરી આ પર્વાધિરાજને સફળ-સાર્થક કરીએ તે જ મંગલ કામના.... A Page #78 -------------------------------------------------------------------------- ________________ KokarKHERXKBKOKRXKOKE-KERXXXKOKAN જ્ઞાન ગુણ ગંગા –શ્રી પ્રજ્ઞાંગ સાધુ બાર માસના પર્યાયમાં સર્વાર્થસિદ્ધ વિમાનવા દેવના સુખને પણ ઓળંગી જાય છે. તે અંગે શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે __जे इमे अज्जत्ताए समणा निग्गंथा एए णं कस्स तेउल्लस वीतीवयंति ? गोयमा ! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउल्लेसं वीइवयइ, एवं दुमास परियाए समणे निग्गंथे असुरिंदवजिआणं भवणवासीणं देवाणं तेउलेसं वीइवयइ, तिमासपरियाए समणे निग्गंथे असुरिंदाणं देवाणं तेउलेसं वीइवयइ, चउमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियवजियाणं गहगणनत्रखत्ततारारूवाणं जोतिसियाणतेउलेसं वीईवयइ, पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोइसियाणं तेउलेसं वीईवयइ, छम्मासपरियाए समणे निणंथे सोहम्भीसाणाणं तेउलेसं वीतीवयइ, सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं तेउलेसं वीइवयइ, अट्टमासपरियाए समणे निग्गंथे बंभलोर लतगदेवाणं तेउलेसं वीइवयइ, नवमासपरियाए समणे निग्गंथे महासुक सहस्साराणं देवाणं तेउलेसं त्रीईवयइ, दसमासपरियाए समणे निग्गंथे आणयपाणयआरण अच्चुआणं देवाणं तेउलेसं वीइवयइ, एक्कारसमास परियाए समणे निग्गंथे. गेवेजाणं देवाणं तेउलेसं वीइवयइ, बारमासपरियोए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं वीइव यइ, तेण परं सुक्के सुकाभिजाती भवित्ता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ सव्वदुक्खाण-. मंतं करेइ ति ॥" अत्र तेजोलेश्या चित्तसुखलाभलक्षणा । - ભાવાર્થ - હે ભગવાન! જે આ શ્રમણ એવા નિકળે છે તેઓ ક્યારે કઈ તેજલેશ્યાનું વ્યતિક્રમણ કરે છે? હે ગૌતમ! એક માસ પર્યાયવાળા શ્રમણ એવા નિJથે વાણુવ્યંતર દેવેની તેયાને ઓળંગી જાય છે. એ પ્રમાણે બે માસના પર્યાયવાળા શ્રમણ-નિર્ગથે અસુરેન્દ્રોને છોડીને ભવનપતિના દેવની તેજલેશ્યાનું ઉલં. ઘન કરે છે. ત્રણ માસના- પર્યાયવાળા શ્રમણ નિર્ગથે અસુર ઈન્દ્રોના દેવેની તેનલેશ્યાનું ઉલંઘન કરે છે. ચાર માસના પર્યાયવાળ, શ્રમ, નિર્ભ ગ્રહ-નક્ષત્ર—તારા રૂપ જ્ય Page #79 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તિષના દેવની તેજલેશ્યાને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળા શ્રમણ નિર્ચ ચંદ્ર-સૂર્ય રૂપ તિષના ઇદ્રાની તેજલેશ્યાને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળા શ્રમણ નિ છે સૌધર્મ અને ઈશાન દેવકના દેવની તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. સાત માસના પર્યાયવાળા શ્રમણ નિરાશે સનતકુમાર અને મહેન્દ્ર દેવકના દેવેની તેશ્યાને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્ર બ્રહ્મલોકલાંતક દેવકના દેવેની તેજોવેશ્યાને ઓળંગી જાય છે. નવ માસના પર્યાયવાળા મુનિએ મહાશુક્ર અને સહસ્ત્રાર નામના દેવકના દેવની તેજલેશ્યાને અતિક્રમી જાય છે. દશ માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથે આનત–પ્રાણત-આચરણ અને અગ્રુત નામના દેવલોકના દેને તેજલેશ્યાનું અતિક્રમણ કરે છે. અગિયાર માસના પર્યાયવાળા શમણે નવે 2 વેચકને દેવની તેજલેશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે અને બાર માસના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથે પાંચે અનુત્તરવાસી દેવની તેજલેશ્યાનું ઉલ્લંઘન કરી જાય છે. તે પછી તે મુનિએ શુકલ, શુકલાભિજાતિ થઇને સિદ્ધ થાય છે યાવત સંસારને અંત કરે છે.' અહીં તેજલેશ્યા એટલે આમિક સુખની પ્રાપ્તિની અનુભૂતિ કરવા સ્વરૂપ જાણવી. – પ્રકીર્ણ પર્યુષણ જ્ઞાન કણીયા – –૫સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી, મુંબઈ ભયંકર જંગલને બાળવામાં કે સમર્થ ? દાવાનળ. દાવાનલને શાંત કરવામાં કાણું સમર્થ? મેઘ. મેઘને વિખેરવામાં કેણ સમર્થ? પવન. તેમ કર્મોના અણુ અણુઓને વિખેરવામાં કેણ સમર્થ ? એક પર્યુષણા મહાપર્વ. જેમ ભૂખ્યાને ભેજનનું મૂલ્ય સમજાય. તરસ્યાને જલનું મૂલ્ય સમજાય. જ્ઞાનીને જ્ઞાનનું મૂલ્ય સમજાય. તેમ ભવ્ય જીને પયુંષણ આરાધનાનું મૂલ્ય સમજાય. ! નિસરણીએ ચઢનારે એક પછી એક પગથિયા જેમ સર કરતે જાય છે. તેમ આ મહાપર્વની આરાધના કરનારે ભાવુક મેક્ષ મંદિરના પગથિયાં સર કરે છે. લવા જેમ Page #80 -------------------------------------------------------------------------- ________________ બી જન શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 శి00000000000000000000000 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે. WUDRHEI \સ્વ. ૫ પૂ. આચાર્યદેવેe1 શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ lt specવર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ અમારે પણ સંયમની સાધનામાં જે જરૂરી ન હોય તેવી ચીજોની ઇચ્છા તે છે ઉપાધિ અને સંયમની સાધનામાં જરૂરી એવી ચીજો તે ઉપધિ. - જે જીવ ખાવાને ઉપાધિ માને તે રાજ તપ ન કરી શકે તેય “તપ આવી છે. 9 અને જે ખાવામાં જ મજા માને તે તે માસક્ષમણદિ કરે તે ય તપવી નથી ! 0 • પાપ કરતાં જેને ડર ન લાગે તે ધર્મ જ નથી. ભગવાન પાસે દુનિયાની સુખ-સંપત્તિ માગવી તે મેટામાં મોટે ભીખનો વધે છે. 9. ૦ જે ભગવાન ક્ષે ગયા, મિક્ષ આવવાનું આમંત્રણ આપી ગયા તે ભગવાન પાસે 9 મે ક્ષ વિના બીજું કાંઈ મંગાય ખરું? ૨ ૦ રોટલાના ભિખારી કરતાં સંસારના સુખના ભીખારી મોટામાં મોટા ભિખારી છે. 9. • દુનિયાનું સુખ ગમે, તે મેહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે ય મેહ છે. તે આ સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મેહ છે. તે સંપત્તિ મળે અને આનંદ થાય તે ય મોહ છે. તેથી દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે તે ૨ મેહથી ધમર કર્યો કહેવાય ! 0 ૦ ધર્મને સેવનાર કદી દુઃખી થાય નહિ, પાપ તેને દુઃખ આવે અને પણ તે દુઃખી હોય નહિ. 0 ૦ ભગવાન પાસે મોક્ષ મંગાય, મેક્ષ સાધક ધમ મંગાય પણ પૈસે-ટકે તો ન જ ! મંગાય. -.આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવાનું છે ? આત્મા 9. આ અનાદિથી સંસાર રૂપી રોગમાં ફસાયેલ છે. તે સંસારની રિબામણથી છૂટી જાય છે છે અને મેક્ષ રૂપી આરોગ્યને પામે તે માટે. oooooooooooooooooooo ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) Co. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું શ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* Page #81 -------------------------------------------------------------------------- ________________ मा. श्री कैलासवागर सरि Recieved 93) છે નમો ૨૩૦માણ 1તાયરni swમારૂં મહવીર અવાજીને ifમર, UGU માણl| સવિ જીવ કર્યું જેઠ શાસન રસી. माजीकेटासलागर सूरि शानम हि. R TEાકીદ ને સરની છે, રાજ | શિ. ૨T| કીનકીર, વિન–382009. ભવવૃદ્ધિ નાશનું કારણ सुहिसयणमाइयाणं उवयरणं, ' je હા મન્નવંઘ દ્વિર | ર નિબંધHણવત્તાં તં ત્ર થઈ , વિય મવમંગાપુત્રોz | સ્નેહી-સવજનાયિનું ઉપકરણ . સન્માનાદિ, ભવપ્રબંધ-ભવ પર'- g! [ પરાની વૃદ્ધિ કરનારૂં બને છે. !! | કે જયારે શ્રી જિનધમને પામેલાઓનું 5 કઈ સાધર્મિ ક પણાની બુદ્ધિથી કરેલું છે - ના સમાનાદિ ભવનાશનું કારણ બને છે. \ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય, લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગ૨ (સૌરાષ્ટ્ર) IND1A: PIN-361005 Page #82 -------------------------------------------------------------------------- ________________ શિવગંજનગર પ. પૂ. ગણિવર્ય શ્રી દર્શનવિજ્યજી મ. તથા પ. પૂ. પર્યાયવૃદ્ધ મુનિરાજ ખેમંકરવિજયજી મ. આદિની શુભ નિશ્રામાં શ્રા. સુદ ૧૧ની ગુણાનુવાદ જાહેર સભામાં ગવાયેલું પ. પૂ. વ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મ. સા.નું ; વિરહ ગીત | (રાગ-એ મેરે વતન કે લેગે) વિબુધપ્રભસૂરિ સવગે સીધાવ્યા, સૌની આંખમાં આંસૂ ઉભરાયા છે સુનકર બધે છે છવાયા, સૂરિ કેમ વિસારી અમ માયા ના શજીમતી મા ની કણિનું મતી, મનહરસૂરિએ લીધું ગોતી જિનશાસનની એ જાતિ, આપ વિરહે આંખ રાતી.રા મહેસાણાના હતા રહેવાસી, બાલ ઉમરમાં સંયમ પ્રવાસી ! બન્યા ઝાન ધ્યાનમાં અભ્યાસી, વલી મુક્તિપુરીના પ્યાસી લેવા સૂરિ હતા સરલ સ્વભાવી, સિદ્ધિસૂરિની પાટ દીપાવી છે પ્રવચન જેનું ખૂબ પ્રભાવી, જિનશાસન જયેત જગાવી જા સિંહ જેવી જેની પડછંદ કાયા, કદી રંગ નથી ઉભરાયા છે અણધાર્યુ” શું થયું સૂરિરાયા, એકવાર કહે ગુરુ રાયા પા મુખ પર સદા હાસ્ય રમતું, નયનેથી વાત્સલ્ય ઝરતું ! આપ વિના સૂરિજી નથી ગમતું, દશન કાજે દિલ કરગરતું પદ સિદ્ધિ મેઘ મનહર કૃપા પ્રસાદ, રાજસ્થાનમાં જગવ્ય નાદ છે કેમ વિસરીએ ગુરુ યાદ, સહ કરતાં આજ ફરીયાદ છા ખેમંકરને હૈયા ના હાર, કુમુદચંદ્ર કરે છે પોકાર | પૂર્ણ મક્ષ રડે છે ચોધાર, સહ સાવજ કરે પોકાર ૮ વરસાવે કૃપા અમંદ, મારી બુદ્ધિ છે અતિમંદ પાછું ગુણ હું મકરંદ, આપ હતા શાસનના ચંદ ગુરુજી કહેતાં વર્ષ છે ભારે ભારે, અમે સાંભળતા સહુ જ્યારે છે મનમાં દુખ થાતું ત્યારે, સાંત્વન આપતા અમને ત્યારે ૧ના ચેથની રાત અતિ ગોઝારી, ગુરુને લીધા કાલે ઉપાડી કાલની ન્યારી અજબ ગતિ, કલી ન શકે પંડિતની મતિ ૧૧૫ શાસનને આધાર સ્તંભ, થાણમાં વિલય થઈ જાય દુખ પારાવાર છે અમને, આંખે અશ્રુધારા થાય ૧૨ા ઓ વર્ગવાસી ગુરુદેવ અમારી, વિનંતિ કરીએ છીએ કરોડ, વિજય શિશુ પૂર્ણ અજ કરે છે, મોક્ષને લઈ જાઓ પેલે પાર ૧કા પિ૨વાલ જેકી પેઢી, પીપલીવાલી ધર્મશાલા, શ્રા. સુદ ૧૧ તા. ૨૫-૮-૯૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ MUITÈRNICLIPS 4.01181 FARIEB Eelectory HD121080N w w zorlu euvo evo RuION PRU MU yu123 42 rialles w OL Qua ratione પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮જઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જપ્ત (૨૪ ). સુરેશે કીરચંદ શ્રેષ્ઠ વઢવા. | સર્જાદ હજa & (જજ) , el W N • અઠવાહિક. ''""ાઝki વિરા ૪ શિવાય ચ મgs - અવક વર્ષ : ૯ ર૦પર ભાદ્રપદ સુદ-૪ મંગળવાર તા. ૧૭-૯-૯૬ [અંક પદ # પ્રકીર્ણક ધર્મોપદેશ . ' -પૂ. આ. શ્રી વિ. રામેચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વદિ-૪ મંગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૨ મું) જહા ય કિપાગલા મારમા, રમેણુ વનેણ ઉ ભુજજમાનું છે . તે ખુએ છવિઅપમાણુ, એવામાં કામગુણ વિવાગ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ ફરમાવી રહ્યા છે કે4 મેક્ષ વિના બીજે કશે સાચું અને વાસ્તવિક સુખ જ નથી. અને સંસારનું જે સુખ છે તે કિપાકનાં ફળ જેવું છે. આપણે કિં પાકનાં ફળ જોયા નથી પણ શાસ્ત્રમાં તેનું આ વર્ણન આવે છે કે- તે ફળ ખાવામાં મીઠાં હોય છે, સ્પર્શમાં કેમળ હોય છે, દેખાવે સુંદર હોય છે, સુગંધ પણ સારી હોય છે પરંતુ ખાવાની સાથે જ પ્રાણુને હરનાર હોય છે. આના ઉપરથી પણ ખબર પડે છે કે- સંસારનાં જે સુખ છે તેમાં જ મઝા છે { આવે, તેની જ આપણું ઉપર અસર થાય તે આપણે બધા જ ભાવ પ્રાણેને નાશ કરનાર તે સુખ છે. | માટે જ મહા સમજુ એવા સમકિતી જીવને કર્મયોગે વિષયો ભોગવવા પડે છે ? તેને હેય રૂપે જ, ભેગવવા જેવા ની તેમ માનીને, ન છૂટકે દુ:ખી હ યે ભગવે aaraa n ew a Page #84 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ન છે. માટે શ્રી તીર્થકર ઉત્તમમાં ઉત્તમ દષ્ટાન્ત છે. શ્રી તીર્થંકર પરમાત્મા છેલ્લા ભવમાં ચક્રવતી પણ હોય છે. પણ તે ચક્રવર્તીપણું તેઓને કમાણે ભેગવવું પડે છે ! બાકી તે ભેગવવાની જરાપણ ઇચ્છા હતી નથી. તે કમ જેવું પૂરું થાય કે તરત જ સાધુ થાય છે. માટે નકકી થાય છે કે તે કમ ભેગળ્યા વિના ખપે તેવું હતું નથી માટે જ તેઓ ભગવે છે, બાકી એ પરમતારકે કહે છે કે- આ ભેગસુખની તે સામે છે પણ જોવા જેવું નથી. હજી આપણને સંસારનો વિષયસુખનું તેવું ભાન થયું નથી માટે તેની પાછળ પડયા છીએ. આ પાંચે પાંચ ઈદ્રિય મળે છે પુણ્યથી પણ આત્માને પાગલ બનાવનારી છે, જે સાવચેત આત્મા હોય તે જ તેનાથી બચે, બાકી તે એવાં એવાં પાપ કરાવનારી છે જેનું વર્ણન ન થાય. આજે જગતમાં કેટલાં પાપ ચાલુ છે? ભણેલા ગણેલા પણ છેકેટલાં પાપ કરે છે? આજનું ભણતર જ એવું છે જે પાપને પાપ જ સમજવા દેતું ? નથી. તેથી જ આજે લાખે પતિ, કટિપતિ અને અબજોપતિ પણ મઝથે અન્યાય કરે છે, ખોટા ચોપડા લખે છે, એટલું જ નહિ પણ બેટા ચેપડા લખનારની એવી ગુલામી કરે છે કે જેવી ભગવાનની આજ્ઞાની પણ ગુલામી કરતા નથી. બેટા પડાદિ લખનારા ( પિતાના માલિકને અડધી રાતે ઊભા રાખી ધાર્યા પૈસા લે છે. તેઓ પણ તેને જે માગે છે તે વિના સંકેચે આપી દે છે. આજે મોટા માણસની આબરૂ પણ મોટાભાગે તેના નામું લખનાર નેકર ઉપર છે. શાથી? તેમનું ભણતર જ ઊંધુ છે માટે. જે સંસારનું ! | સુખ ઇરછવા જેવું નથી, તેની સામે પણ જોવા જેવું નથી તેને મેળવવા ભણેલા-૧ { ગણેલા પણ જે પાપ કરે છે તે કયારે બને? . ભણતર સાચું ન હોય તે જ બને ને? | તેમ આ શાસ્ત્ર પણ સીધુ પરિણામ ન પામે, જેનામાં શ્રદ્ધા ન હોય તે સાધુ છે પણ પતિત થઈ નરકમાં જાય. આજે અનંતા ચૌ પૂવ નરક-નિગોદમાં છે. શાથી? ! આ સંસારના સુખના લેભથી ચૌદ પૂર્વ ભૂલ્યા. ચારિત્ર પણ ગુમાવ્યું સમ્યકત્વ પણ } ગયું અને મરીને નિગેદાદિમાં ગયા. જે પાપ બાંધ્યું હોય તે પૂરૂં ન થાય ત્યાં સુધી કે ધર્મ ન પામે. એકવાર ધર્મ પામ્યા છે માટે ધર્મ પામવાની જરૂર છે તેમાં બેમત નથી. ૧ આ શાઅજ્ઞાન પણ જે પરિણામ ન પામે તે આવી દશા થાય છે તે જે જ્ઞાન જ મૂલમાંથી ઊંધું છે, આ સંસાર-સુખને જ સારૂં મનાવનારું છે તે તેની શી હાલત { થાય તે સમજી શકાય તેમ નથી. - આ વિષયસુખ ભૂંડા ન સમજાય ત્યાં સુધી શ્રી જૈન શાસન સમજાય જ નહિ, ( શ્રી જૈન શાસન સમજેલા ખાવા-પીવાશિમાં સઝા હોય? પાંચ ઈન્દ્રિયેના વિશે Page #85 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૮ : અંક ૫-૬ : તા. ૧૭-૯-૯૬ : 8 ૮૩ મઝેથી ભગવે : કમલેગે ધર્મ કરનાર ને તે સુખ ભોગવવા પડે તે પણ કેવી રીતે ભોગવે? હેય માનીને, ન છૂટકે દુખી હયે કેવળ કમ ખપાવવા માટે જ જ ભેગવે શ્રી તીર્થકર દેના આત્માએ માતાના પેટમાં-ગર્ભમાં આવે ત્યારથી ઈદ્રાદિ છે છે દોડાદોડ કરે છે. જન્મે ત્યારે મેરૂ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કરે છે તે છે. છે તેમાં તે પરમતારકેના આત્માઓ રાગથી રંગાય છે ખરા ? અમને આ સાધુપણાના પ્રતાપે ગામેગામ માન-સન્માન મળે છે તેમાં જે અમે છે ૧ મૂંઝાઇએ તે અમારું આ સાધુપણું પણું પણ ધીમે ધીમે જાય. રાજા માત્ર પિતાના છે છે દેશમાં જ પૂજાય છે, જ્યારે પંડિત તે સર્વત્ર પૂજાય છે પણ તે પંડિત કે હોય { નમ્ર હોય કે અભિમાની હેય? તમને બધાને ધન મારનારૂં છે જ્યારે સાધુને માન છે 3 મારનારૂં છે. તમારા માટે જેટલું વન ખરાબ છે તેટલું અમારા-સાધુઓ માટે માન છે | ખરાબ છે, તમારા માનમાં લેપાયેલાઓને, તમારા માનના ભિખારી બનેલા સાધુએ છે 8 જુઠું પણ બેલે, ઉત્સવ પણ બોલતા થાય. લેકેને ગમે તેવું બોલતા થાય, ઘણા 8 ઉત્સત્રભાષી તેમાંથી જ પાકયા છે. જે સુખને શાત્રે કિપાકનાં ફળ જેવું કહ્યું છે તે જ 8 સંસારના સુખ માટે ધમ થાય ખરે? તે સુખને માટે ધર્મ પણ કરાય' એવું સાદુથી 8 છે બેલાય ખરૂં? બેલે તે તે સાધુ કહેવાય ખરે? આ સંસારનું સુખ બહુ ભયંકર છે, તેની સામે પણ જોવા જેવું નથી, તેને છે 3 ઈચ્છવા જેવું પણ નથી. શાત્રે કહ્યું છે કે, આ સંસારનાં સુખની ઇચ્છા પણ પાપના 3 ઉદયથી જ થાય, તેની જરૂર પણ પાપના ઉદયવાળાને જ પડે, તે મળે પુણ્યથી પણ તેમાં આનંદ પના ઉદયવાળાને જ આવે, તે ભગવાય પુણ્યથી પણ તેને ભોગવવાનું છે મન પાપને ઉદય હોય તે જ થાય. આ વાત સમજાય છે? ઘણાની પાસે ઘણું હવા છે { છતાં ય ભોગવી શકતા નથી. આ સુખની ઈચ્છા અવિરતિ નામનું પાપ જીવતું હોય ? { તેને થાય. તેમાં જ મઝા આવે, તે સારું લાગે છે તેનું દુખ પણ ન થાય તે ગાઢ 5 મિથ્યારવના ઉદયથી. જેમનું અવિરતિ નામનું પાપ જીવતું ન હોય તેમને તે આ { છે સુખ ભેગવવાનું મન પણ ન થાય, પરન્તુ મળેલું સુખ પણ ફેંકી દેવાનું જ મન થાય { તે માટે આપણે શ્રી ભરત મહારાજ અને શ્રી બાહુબલિની વાત કરી આવ્યા છે } છીએ કે- શ્રી બાહુબલિઇ યુધ્ધભૂમિમાં જ સાધુ થયા ત્યારે શ્રી ભરતજી દોડીને તેમના છે. પગમાં પડીને કહે છે કે-આ રાજય તે સંસારરૂપી વૃક્ષનું બીજ છે આવું જે ન માને ? છે તે અધમ છે. તે અધમમાં પણ અઘમ હું છું કે આ જાણવા છતાં પણ છોડતું નથી.' અજજીસ્ટર Page #86 -------------------------------------------------------------------------- ________________ | ૮૪ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) 8 સંસારનું સુખ ભોગવનાર સુખી લેકે જે વાસ્તવિક ધર્મ પામેલા હેત તે છે 8 આ સુખને ભોગવવું પડે તે દુ:ખથી જ ભોગવતા હત, સુખને ફેંકી દેવા જેવું જ છે * માનતા હેત. કમયેગે જ ભેગવવું પડે છે તેમ માનતા હતા. તમે બધા માંદા થાવ છે છે તે માંદગી ભગવે છો ને ? માંદગી મથી ભગવતે કઈ જે છે? માંદાને કહ્યું છે કામ કરવાનું નહિ તે પણ તેના માટે ડોકટરે આવ-જાવ કરે, બધા તેની સેવા કરે છે { ખબર અંતર પૂછવા આવે,ઔષધાદિ તૌયાર કરતા હોય. આવા વખતે કઈ તેને કહે છે છે કે-“તમે બહુ સુખી છે સદા તમારી આવી જ અવસ્થા રહેજે” તે તે મદિ શું છે કહે? “હું અહી મરી રહ્યો છું અને મને સદા આવે રાખવાનું કહે છે? તને મારા છે રેગની પીડાની ખબર નથી. ઊંઘ નથી આવતી, સુવાતું નથી. ચેન નથી પડતુ, પાણી વિના માછલી તણ્ડડે એમ હું તરફડયા કરું છું” આવું જ તે માંદે કહે ને ? માંદ છે જેવી રીતે માંદગીને ભગવે છે તેવી રીતે ધમી જીવ ભેગને ભેગવે છે. માંદે પાદયને જે રીતે ભેગવે છે તેવી રીતે ધમી જીવ પુણ્યોદયને ભગવે છે. સમકિતી 8 જ જગતના છે જે રીતે દુઃખને ભેગવે છે તે રીતે સંસારના સુખને ભોગવે છે. - “આ દુનિયાના સુખના પરિણામ બહુ ખરાબ છે તે ભગવાનનાં વચન ઉપર છે શ્રધા છે? વિષય ભેગ કરતી વખતે ભગવાનની આ વાત યાદ આવે છે? 8 છે જેને ભગવાનની આ વાત યાદ હોય તેને દુનિયાનું સુખ ભગવતી વખતે દુખ હોય કે આનંદ હોય? માટે વેપારી કેઈવાર મેદો આપત્તિમાં આવ્યું હોય તે આબરૂ જાળવવા માટે તે ખેટ ખાઈને ય વેપાર કરતે હોય તે પણ તેના હયામાં શું હોય? ઝટ દેવાથી મુક્ત થાઉં. પણ આજની R વાત બધી જુદી છે. દુનિયામાં જે સદ્દગુણ કહેવાય તે સદગુણ પણ મોટાભાગમાં રહ્યા નથી. તમને લેણું ન આવે તે ખટકે કે દેણું ન દઈ શકે તે ખટકે ? માટે તમને જ ખબર નથી કે આબરૂ માટે વેપાર શી રીતે થાય. તેવી રીતે સમકિતી રાંસારમાં રહે છે જે આબરૂ બચાવવા માટે વેપાર કરે છે તેને તે પૈસા મેળવવામાં રસ નથી તે પણ વેપારની ખોટ ભરપાઈ થઈ જાય એટલે આનંદ પામે છે કે, હાશ છૂટયા! જ્યારે છે 8 તમને લોકોને લેણું ન આવે તે જેટલું ખટકે છે તેટલું દેણું ન દેવાય તે ખટકતું છે છે નથી. આ તે આર્યદેશ છે. આ દેશમાં અડધું ખાઈને પણ દેણું ચૂકવનારા છે. દેવું ન 8 ચૂકવાય તે લખું ખાનારા પણ છે. ખાતી વખતે માને કે ખાધા વિના ચાલે તે છે સારૂં. આગળ શાહુકારે માથે દેવું હોય તે ધાનમાં ચપટી ધૂળ નાખીને ખાતા અને ૪ માનતા કે-હું ધાન નથી ખાતે પણ ધુળ ખાઉં છું. આ અનુભવ તમને છે? આ • વાત શાસ્ત્રમાં લખી છે પણ તમારા જીવનમાં છે. : ( ક્રમશ:) # Page #87 -------------------------------------------------------------------------- ________________ 'ક ચીદ ગુણસ્થાન અને ચગની આઠ દષ્ટિ વર્ધમાન તનિધિ પ. પૂ. આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. (ગતાંકથી ચાલુ) કરે છે. પાંચમી સ્થિર દષ્ટિમાં સમ્યકત્વ ૩જી દૃષ્ટિમાં શુશ્રુષા ગુણ પ્રાપ્ત થાય ગુણસ્થાનકે પાંચ ઇન્દ્રિયોના તેવીસ વિષછે તત્ત્વને રસ ખૂબ વધે છે, સ્મૃતિ વધે ચામાં મને ન જોડાતા આત્માને આભામાં છે. ત્રીજી દષ્ટિમાં ક્ષેપ નામનો દેષ નીકળી થાપ તેવું શરૂ થાય છે. પ્રત્યાહાર પ્રતિક જાય છે. એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં આહાર મિથ્યાત્વની ક્રિયામાં રસ નથી. મન જતુ નથી. મન સ્થિર બનતું જાય સમ્યકત્વની ક્રિયામાં રસ પડે છે. સૂક્ષ્મ છે. ચોથી દષ્ટિમાં શ્રવણુગુણ પ્રાપ્ત થાય ધ મળે છે. દષ્ટિ સાચી મળે છે. ધીમે છે. તત્વ. શ્રવણ કર્યા વિના ચેન પડતું ધીમે વ્રત લેવાની ઇચ્છા થાય છે. અને નથી. દવાની પ્રભા જે બેધ થાય છે. દેશવિરતિ–૧૨ વ્રત આદિ લેવાની ભાવના મિથ્યાત્વ ગુણસ્થાનકે ગુણની ઉત્કૃષ્ટ સ્થિતિ જાગે છે. આટલે સુધી જીવ પહોંચે છે. પ્રાપ્ત થાય છે. ત્યારે વ્યવહારમાં ચિત્ત ૬ ઠી દ્રષ્ટિમાં પ્રમત્ત ગુણસ્થાનકે નિરતીલાગતું નથી. વ્યવહારમાં વેઠ ઉતારે છે. ધર્મને માટે પ્રાણ છોડવા તૈયાર થાય છે જે ચાર ચારિત્ર પ્રાપ્ત કરે છે. મીમાંસા ગુણ ઉત્થાન નામને દેષ નીકળી જાય છે. પ્રાપ્ત કરે છે. તત્વનું ચિંતન વધી જાય અશાંતિ, ચંચળતા અસ્થિરતા દેાષ ટળી છે. તેમાં ખાવા પીવાનું પણ ભૂલી જાય જાય છે. મારું શું થશે આવી વિગેરે છે. જગતનું વિસ્મરણ અને જાતનું બીકણપણું નીકળી જાય છે. મારી સદગતિ અનવેષણ-સ્મરણ ધબકતું હોય છે. પરથશે તેવી ખાત્રી થઈ જાય છે. મામાને નીરખી નીરખી અમૃતના ઘુંટડા આભા જાગૃત થયે આ ચાર દષ્ટિમાં અહીં પીએ છે. અહીં પ્રભુને મેક્ષાભિલાષી મિથ્યાત્વ ગુણસ્થાનકની છે. પરંતુ સૂર્ય સતત વિનંતી કરતે હેય છે. હિંયાની ઉદયની ૨જીક જેમ સ્પને કાળને ઉગતી કબૂલાત આપતા હોય છે. મારા સંયમી સંધ્યા ટાઈમ જે કહેવાય છે. સૂર્ય ઉદય જીવનમાં અનેક પ્રમાદ પડેલાં છે. જે પહેલાં તે ભાગ લાલ થઈ જાય છે. અરુણ છું તે પ્રભુ આપે મારો સ્વીકારે જ છૂટકે દય થાય છે. તેમ સમકિત પહેલાં ચાથી અહીં અન્યમુદ નામને દોષ જાય છે, દષ્ટિ અદમ્ય સંવેદન પદની પૂર્ણાહુતિ થાય પુદગલ વસ્તુ આત્માથી પર ઈન્દ્રિય શરીર છે. શુદ્ધ યથા પ્રવૃત્તિ કરણ કરે છે અને બાહ્ય સાધન સામગ્રી તરફ આનંદભાવ પછી અપૂર્વ કરણ કરી રાગ-દ્વેષની ગ્રંથીને નથી. ઔદાસીન્ય ભાવો પાંચ પ્રમાદમાં છેદે છે. અને પછી સમ્યકત્વ ગુણને પ્રાપ્ત અંતમૂહુત ટકતું નથી. પ્રમાદમાં કદાચ. Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક). પડી જવાય છે કે જેમ કેદમાંથી ભાગી જવો સુધી સત્તામાં હોય છે ત્યાં સુધી છૂટવા પ્રયત્ન કરે છે તેમ આરાધક આત્મા પતન થઈ શકે છે. શુભ કર્મો સત્તામાં હોય સતત જાગૃત બને છે. પ્રમાહથી ભાગી ત્યારે મેહ શાંત થઈ જાય છે. છૂટવા દ્રઢ મને બળવાળે બને છે. પાછા ૧૨ મે ક્ષીણમેહ વીતરાગ-શુભધ્યાનની પ્રમરો આવે છે. આમ કરતાં કરતાં આગળ ચરમ અને પરમ સીમા મેહ તદ્દન નાશ વધવા પ્રયત્ન કરે છે. ક્રોધ માન માયા, પરમ શાતા. અત્યંત પાતળા પડી ગયા હોય છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં સંજવલન કહી ૧૩ મે સગી ગુણ-ઈચ્છાઓની અહીં શકાય સાદી ભાષામાં અાંખને પલકારે હર શમશાન યાત્રા નીકળી જાય છે. કેવળજ્ઞાન મારે તેને કષાય હોય. તારની પ્રભા જેવા રૂપી પ્રકાશ થતાં મોહ રૂપી અંધકાર બોધ થાય છે. આત્મા ઉપરથી સર્વદા સર્વકાળ માટે ' સાતમી દષ્ટિ પ્રભા દષ્ટિ છે. સૂર્યની રવાના થાય છે. પ્રભા જેવો બાધ હોય છે. પ્રતિ પ્રતિ ગુણ ૧૪ મે અગી ગુણ આ વેગ મન સ્થાનક પ્રાપ્ત થાય છે. યાનમાં વિશેષ વચન કાયાથી રહિત છે, અવ્યાબાધ સુખને એકાકાર ધારા થાય છે. પ્રમાને કિનારે પ્રાપ્ત કરે છે. જવાહયમાન કેવલજ્ઞાનની છે. કર્મરૂપી ચારે ભાગી જાય છે. કોઈ પ્રાપ્તિ છે. કમને બાળી સિદ્ધ અવસ્થા જતના પરભવમાં ચિત્ત જતું નથી. સમ. પામવાનું છે. ભાવ પ્રાપ્ત થાય છે અને ધર્મ સભાસીને પસ દષ્ટિ - વેગેને સમુદાય અને વેગ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં કાપક- આસંગ નામને દેશ જાય છે. આમ પ્રવૃત્તિ શ્રેણિની શરૂઆત કરી અને તેમાં ગુણ- ગુણ પ્રાપ્ત થાય છે. ગુણ સિવાયની પ્રવૃત્તિ સ્થાનક સુધી આ સાતમી દષ્ટિ આવે છે. ત્યાં રહેતી નથી. ચન્દ્રની ચન્દ્રિકા જે અનિવૃતિ ગુણ-વિજય યાત્રા સૂમ બોધ થાય છે. અપૂર્વ યોગ સમાધિ માટેની નેબત વાગે છે. સૂથમ સંપાય ' નામનું ગ અંગ પ્રાપ્ત થાય છે. ગુણ-૧૦મે છે. આત્માના સર્વ પ્રદેશ પ્રભુ (૧) યમ (૨) નિયમ (૩) આસન સિવાય બીજુ કાંઈ દેખાતું નથી ત્યારે (૪) પ્રાણાયમ (૫) પ્રત્યાહાર (૬) ધારણા હૃદય અતિ શુદ્ધ બને છે. તેને સર્વથા (૭) યાન (૮) સમાધિ આમ આઠ દષ્ટિ પાતાળમાં પેસી જવું પડે છે. સર્વ ભેગોને અનુક્રમે પ્રાપ્ત થાય છે. પછી પરમાત્મા ગ શાસ્ત્રને સૂક્ષમ બધ ગ્રંથની જરૂર બનાય છે. પુન વિશેષ વિચાર આઠ દષ્ટિ ૧ મે ઉપશાંત મેહ-અશુભ કર્મો મિત્રા દષ્ટિ - યમ અંગ પ્રાપ્ત થાય Page #89 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૭–૯-૯૬ : છે. અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે. બે નામને છઠ્ઠી કાન્તા દષ્ટિ દેષ નીકળે છે. તcવધ તૃણના અગ્નિ ' ધારણા નામનું પ્રાપ્ત થાય છે. મનને જે હોય છે–ગા વંચક - ફલાવંચક સ્થિર કરે છે. તારાની પ્રભા જે બાધ ક્રિયાવંચક આ ત્રણ વંચક ભાવની પ્રાપ્તિ પ્રાપ્ત થાય છે. નીરતીચાર ચારિત્ર પામે છે. થાય છે મીમાંસા ગુણ પ્રાપ્ત થાય છે. ચંદ્રમુદ્ર બીજી દષ્ટિ તારા દષ્ટિ નામને દોષ નીકળી જાય છે. " આ અંગમાં નિયમ પ્રાપ્ત થાય છે. આ ૭ મી પ્રભા દષ્ટિ મન પવિત્ર બને છે. સંતેષ–સ્વાધ્યાય, ત૫ ઇશ્વર પ્રણિધાન રૂપ નિયમ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિમાં સ્થાન નામનું અંગ પ્રાપ્ત ન થાય છે. સૂર્યની પ્રભા જે બંધ હોય છે. છાણના અગ્નિ જેવો બાધ થાય છે. નિરાશા ઉદ્યોગ વિગેરે બહુ સતાવતા નથી. આ પ્રતિપતિ ગુણ પમાય છે. અશમષ નીકળી જાય છે. ધેય વસ્તુની પ્રાપ્તિ માટે એકારીજી દષ્ટિ બલા દષ્ટિ * કારતા આવે છે. વિકાસને સાધતા ૧૩ મે આ દષ્ટિમાં આસન સ્થિરતા ગુણ - ગુણસ્થાન પ્રાપ્ત કરવા તત્પર બંને છે. પ્રાપ્ત થાય છે. લાકડાના અગ્નિ જે બેધ | Gરા અધ્યવસાયમાં લયલીન બનતાં ક્ષેપક પ્રાપ્ત થાય છે. શુશ્રુષા ગુણ પ્રાપ્ત થાય છે. શ્રેણી મંડાય છે. એય નામને દેષ" નીકળી જાય છે. - • ૮ મી દષ્ટિ થરાદષ્ટિ ચોથી દૃષ્ટિ દિપા દૃષ્ટિ સમાધિ પ્રાપ્ત થાય છે. ચન્દ્રની પ્રભા અહીં પ્રાણાયામ અંગ પ્રાપ્ત થાય છે. જે બાધ હોય છે. ગુણ સિવાય કઈ પ્રાણાયામ બાહા ભાવને રેચક અંતર રહેતું નથી. પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થાય છે. ભાવને પૂક અને સ્થિરતા ભાવને કુંભક શરીરને આ સંગ નામને દોષ નીકળી પ્રાપ્ત થાય છે. બે દિપપ્રભા જે ગુણ જાય છે ૧૪ માં અગી ગુણસ્થાનકને પામી શ્રવણ અને ગુણીજને ગમે છે, ચિત્તની અાગળ અવસ્થાને પામે અને અંતે મોક્ષ ) અસ્થિરતારૂપ ઉત્થાન ષ નીકળી જાય છે. પદને પ્રાપ્ત કરનાર બને છે. ' પાંચમી સ્થિરા દષ્ટિ ૧ થી ૩ દષ્ટિમાં ધર્મકથાનુયોગ આગળ વિષય વિચારવા ઈન્દ્રિયોનું ન જોડવા વધવામાં વિશેષ સહાયક બને છે. ૪-૫ રૂપ પ્રત્યાહાર અંગ દૂર થાય છે. સૂમ દષ્ટિમાં દવ્યાનુયોગ સહાયક બને છે અને બેધ ગુણ પ્રાપ્ત થાય છે. ભ્રમ નામને ૬ આરસી કરસવનું ગ સહાયક બને છે દેષ ટળે છે, રત્નને પ્રકાશ કોઈને નુકશાન ૭ ને ૮મી દષ્ટિમાં ગકારીતાનું ગીત ન કરે. તેમ આવી ઇડિટ પ્રાપ્ત કરનાર વિશેષ સહાયક બને છે. બી અને સંતાપ ઉપજાવે નહિ. Page #90 --------------------------------------------------------------------------  Page #91 -------------------------------------------------------------------------- ________________ પાપના બાપ લાભ -પૂ. આ. શ્રી વિજય નકચંદ્રસૂરીશ્વરજી મ. આજે તા સમસ્ત સ'સારના નકશા ધરમૂળની બદલાઈ ગર્ચા છે. અસ તાષ કેન્સરની માફક આગળને આગળ વધતા જાય છે. અસ'તેષની આગમાં નાના-મોટા સૌ જીવા ભળ્યા કરે છે. કોઇને પણ સુખ કે શાંતિ સુલભ નથી. અસતષની આગમાં માટા પ્રધાનથી માંડીને તેના અદના પટાવાળા સુધીના બધા જ મળ્યા કરે છે. નહિ તા અમેરિકા અને રશિયાને કઈ વાતની ઉણપ છે ? મને રાષ્ટ્રો પાસે સૌંપત્તિ અને સત્તા વિપુલ પ્રમાણમાં છે. છતાં આ બન્ને રાષ્ટ્રો વિયેટનામમાં શા માટે ખૂનખાર જંગ ? લડી રહ્યા છે. વધુ સત્ત્તા અને વધુ ધન મેળવવા માટે જ સત્તાના નશે। એક વાર ચ; પછી તે ઉતરવા મુશ્કેલ પડે છે. ભયકર નરસ હાર થઈ રહ્યો હાવા છતાં પણ લેલુપી માણુસ મહાભય કર હિ'સાના કાર્યો કરવામાં જરા સરખો પણ માંચક અનુભવતા નથી. છલ, કપટ, પ્રપ’ચ, વિશ્વાસઘાત અપ્રામાણિકતા, હિંસા અવિશ્વાસ, કરતા આ બધા અવગુણા તેવી વ્યકિતમાં કાયમી તાલુા-વાણાની માફ્ક વણાઈ જાય છે. લેાલના અનિવાય ફળના રૂપમાં બીજા અને નેક પાપા ફળે, કુલે અને વિકસે છે. માથી જ યાભને પાપના બાપ ગણવામાં આવે છે. લાભી મનુષ્યના હૃદયમાંથી કાયમને માટે ઇન્સાનિયત વિદાય લઈ જાય છે. તેના હૃદયમાંથી કોમળતા દેશવટો લઈ લે છે. તેનું હૃદય પથ્થર કરતા પણ વધુ કઠોર બની જાય છે. આથી આવા àાભી માણસ બીજાના સુખ દુઃખની જરા સરખી પરવા કરવા થાભતા નથી. પેાતાની તિશેરી કેમ ભરવી એના જ વિચારા રાત-દિવસ તેના મનમાં રમતા હાય છે. આથી જ જે કહેવામાં આવે છે, તે સપૂર્ણ પણે ચાગ્ય જ છે કે, પાપના માપ લેાભ છે અને તેની માતા માયા છે! લેાભી માણસનું જીવન છળકપટથી ભરપૂર હાય છે. લેાભી માણસ જરૂર કરતાં અધિક દ્રવ્યના સચય કરીને સંસારની વિષમતા વધારે છે. આ એક નિવિવાદ સત્ય છે કે; એક જગ્યા પર અમુક વસ્તુને ભરાવે વધુ પડતા થઈ જાય, તેા બીજી જગ્યા પર તેના અભાવ વરતાય છે. જમીનની સપાટી પર પશુ કુદરતના આ નિયમ આપણે જોઈ શકીએ છીએ. એક જગ્યા ૫૨ જમીનથી ઉંચા ટેકરા હાય, તા બીજી જગ્યા પર ખાડા જોવા મળે છે. લેાભી માણસ. આ વિચાર કરવા માટે એક પળ વાર થ`ભતા નથી કે, Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન શાસન (અઠવાડિક) અમે આ વસ્તુઓ વધુ પ્રમાણમાં એકઠી ટીમ તેના ઘરમાં કપડાના ગજે કરીએ છીએ, તેથી બીજા ઘણા જરૂરિયાત- ખડાકાયા હોવા છતાં પણ નવી ડિઝાઈને વાળા માણસને તેને ઉપભોગ કરવાની અને નવી સ્ટાઈલવાળા નવા કપડાં ખરીદ તક નહિ મળે! ' ' વાની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે બીજી તરફ * લેભી માણસે કયારેક પણ આ ઘણી ગરીબ છીએને પિતાની લાજ ઢાંકવા રીતે વિચાર કરે જ રહ્યો કે, મારા વધુ સુદ્ધાં કપડાં મળતા નથી. તેમના બાળકે પડતા સંચયને લીધે ઘણા લોકોને આ ઠંડીમાં અને વરસતા વરસાદમાં વસ્ત્રહીન વસ્તુ નહિ મળે તથા ઘણા લેકેએ ભૂખ્યા દશામાં રહેતા હોવા છતાં પણ ઉચ રહેવું પડશે. સમાજના આ માટે કશુંક નકકર કરવા આ વસ્તુ સદા-સવા આપણે વિચારતા નથી. વિચારવી ઘટે કે, જરૂરિયાત કરતાં આપણે સંસારનું બીજું નામ છે વિષમતા ! વધારે પડતી વસ્તુઓને સંચય કરીએ આ સ્થિતિ શકય હોય, તેટલી હળવી છીએ ત્યારે આપણે તે વસ્તુની અછત બનાવવા માટે શ્રીમતેએ સતેજ અને ઉભી કરીને બીજા લેકેને પીડિત કરીએ સંયમ રાખ ઘટે, જ્યારે ગરીબોએ છીએ. આવી રીતે આપણને બીજાઓના સહનશીલતા અને સદભાવભર્યું વર્તન હકક પર તરાપ મારવાને કાઇપણ પ્રકા- દાખવવું ઘટે. રને અધિકાર નથી. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિષમતાને અભિશાપ સરકારનું રણ ખૂબ ઉચ્ચ પ્રકારનું હતું. આ સંસારમાં વ્યાપી રહેલી વિષમતા . ભૂતકાળમાં શ્રીમંત વગની શ્રીમંતાઈ જોઈને દિન-પ્રતિદિન વધતી જ ચાલી છે. એક અન્ય લેકે ખૂબ ખુશ થતાં અને પિતાની બાજુ પર અનાજ, ધન અન્ય જરૂરી પ્રસન્નતા વ્યક્ત કરતા હતા. આનું કારણ વરતુઓના ગંજ ખડકાય છે, જ્યારે બીજી એ હતું કે, શ્રીમંતેની સંપત્તિ સુખબાજુ પર માણસે અનાજના કણ-કણ દુખમાં કે કટેકટીના પ્રસંગે અન્ય લોકોને માટે મરણને શરણ થાય છે. મદદ કરવા માટે ખુબ સુપેરે કામે લાગતી એક બાજુ પર શ્રીમંત બાળકોને હતી. શ્રીમતે માત્ર વિકેન્દ્રિત સુખમાં ભૂખ ન હોવા છતાં પણ દૂધ, મલાઈ, ડૂબેલા ન રહેતા” પણ પારકાના દુખ મેવા મીઠાઈ વગેરે ખવડાવવા માટે મના- હળવા કરવા માટે પોતાનાથી બનતું બધું મણ કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ જ કરી છૂટવા માટે તત્પર રહેતા હતા. પર અસંખ્ય ગરીબ લેકે ભૂખના કારમા : શ્રીમંતે જયારે જમવા બેસતા, ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, તેમને ખાવા ત્યારે પહેલાં આ વસ્તુની ચીવટપૂર્વક માટે સૂકી પાકી રોટલી- પણ મળતી નથી. તપાસ કરાવતા હતા કે, મારી આજુબાજુ Page #93 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૦-૯-૯૬ : . કઈ માણસ ભૂખ્યું નથી ને? “ભુખ્યાને લેવા છતાં શ્રીમંતે પ્રત્યે સામાન્ય જન ભાજન કરાવું” આ પ્રકારની વિચારસરણી સમુદાય વિદ્રોહ અને લુંટફાટની વૃત્તિથી તે કાળમાં શ્રીમંતે ધરાવતા હતા આથી જોય રહ્યો છે, બીજા શ્રીમતેની શ્રીમંતાઈને એક આજકાલ ટીમ તેના દિલ ખૂબ આશીર્વાદ રૂપ સમજતા હતા. તેમના નાના થઈ ગયા છે. ખરી રીતે ધન દેલત દિલમાં ધરપત રહેતી કે સંકટ સમયે આ વધવા સાથે માનવીના મનની અમીરી પૈસામાંથી લાભ મળવાને જ છે! વધવી જોઈએ, પરંતુ કમનશીબે આવું થતું જેવી રીતે હર્યા ભર્યા વૃક્ષ નીચે નથી. દિલમાં જ્યાં અમીરી નથી ત્યાં થાક્યા પાકયા મુસાફરે આરામ લે છે, શ્રીમંત કે પાસે ગમે તેટલો પસે હવા તેવી રીતે અત્યંત લેકેની શ્રીમંતાઈ ઘટા છતાં પણ તે લકે કંગાલ અને શુદ્ધ જ ટેપ વૃક્ષ જેવી હતી. શ્રીમંત લેકાના હોય છે. શ્રીમંત વર્ગમાં જે દીલની આડોશી-પાડોશીઓ આમા નિરાંત અને અમીરી આવે, તે તે બધાની આંખમાં શીતળતા અનુભવતા હતા. આવા અમીર નેહભર્યું સ્થાન પામી શકે. ' લેકેની અમીરાત જોઈને બીજાઓની આપણે બી એ પ્રતિ અમૃતભીની અખિમાંથી અમૃત જે અમીરસ ઢળતે, દષ્ટિ કેળવવી જ રહી. આ પ્રથમ જરૂરિછલકાતે અને વહેતે. યાત છે. આપણે બીજાઓને આપણા આજે આનાથી સાવજ અવળી–ગંગા પિતાના સમજીને અપનાવીએ, તે બીજ વહી રહી છે. શ્રીમંતેને જોઈને ગરીબોના આપણને પિતાના બનાવીને અપનાવશે ! દિલમાં ઘણા, નફરત ઈત્યાદિ દુર્ભા વગ–સંઘર્ષ મિટાવવા માટે આ એક આકાર લે છે કારણ કે શ્રીમે તેના જીવનમાં મહત્વપૂર્ણ ઉપાય છે. સંતેષ અને સંયમનુ અમૃત રહ્યું નથી. યુગ પરિવર્તન સાથે ' શ્રીમતિએ શ્રીમંતે પિતાના એશ આરામમાં પોતાની રહેણી કરણી અને આચાર વિચાગળાનુડ ડુબેલા છે. તે લોકો પોતાના સખ રમાં ધરમૂળની દેરફાર કરવા રહ્યા. જીવનસાધન અને સંપત્તિમાં નિરંતર વધારે માં બિન ઉપયોગી એવા ઝાકમળ તથા કર્યો જ જાય છે. આવા શ્રીમતે પિતાના મિથ્યા આડંબર હોવા ન ઘટે. જીવનમાં ગરીબ-પાડે શીઓ તરફ નજર પણ નાખતા સંયમ, સાદાઈ અને સાત્વિકતા અપનાવવા નથી! આના સીધા પરિણામ રૂપે ગરી ઘટે. પિતાની સંપત્તિને સદુપયેગ ધર્મબોના દિલમાંથી તેમનું સ્થાન નીકળી જાય કાર્યોમાં કર ઘટે. છે. આથી જ આપણા દેશમાં સમાજવાદ આમ કરવાથી આપણી આસપાસઅને સામ્યવાદની હવા આજકાલ પથરાયેલી ના તરસથી અસતુ વરસવા માંડશે. Page #94 -------------------------------------------------------------------------- ________________ R : બ્રિકકારનું ઝેર અને વૈરવૃત્તિ શમી જશે. અરસ પરસ સદ્ભાવનામાં વૃદ્ધિ થશે. ત્યારે આવા શ્રમ'તા આપણા સમાજ માટે ગૌરવવતા અને ભૂષણરૂપ પૂરવાર થશે. આવી ગંભીર ચેતવણી આ જમાને આપણને આજે પોકારી-પેાકારીને સભળાવી રહ્યો છે. આની શ્રીમત લેાકેાજો અવગણના કરશે અને લેભ તથા તૃષ્ણાના વિષચક્રમાં ફસાયેલા જ રહેશે, તે તેના માટે! પિરણામ આવશે, તેમાં શંકાને સ્થાન નથી, આ વસ્તુને ખાસ સમજી લેવા જેવી છે કે, ધન અને ભાગેા માટેની આપણે જેટલી વધારતા જઈએ, તેટલી તે તૃષ્ણા વધતી જ જવાની એના અંત કાંય આવશે નહિ. ભાગના ગુણાકાર ભાગથી કરવામાં તેની માત્રા વધતી જ જવાની, અગ્નિમાં ઇંધણુ ડામતા જઈએ, તે। અગ્નિ શાંત પડશે નહિ, સાગરમાં ગમે તેટલી નદીઓ જઈને ઠલવાય તે પશુ સાગર કાંઈ તૃપ્ત થવાના નથી ! એવી જ રીતે કરાડો અને અખો રૂપિયાની સપત્તિ મેળવવા છતાં માણસના મનને સતેાષ થતા નથી. કાયમી તૃપ્તિ મેળવવા માટે એક જ રસ્તા છે કે જીવનમાં ત્યાગ અને સતાષને અપનાવવા ! ત્યાગ અને સતાષના ગુણાની મદદથી આપણા ઢાલ-તૃષ્ણા ૫૨ આપણે વિજય મેળવીએ છીએ. તમે વાસ્તવિક અને સાચું' સુખ મેળવવા માગતા હૈ। તે હાથના અને તા • શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રમાણ ધટાડતા ચાલા, તમારી આવશ્યકતા ઘટાડી નાંખેા. આમ કરવાથી તમાને ચિર - તન શાંતિ અને સુખના આસ્વાદ મળશે. શાસન સમાચાર ગુણાનુવાદ સભાનું આયાજન શ્રાવણ સુદ ૧૧ દિ. ૨૫-૮-૯૬ રવિવારના દિવસે શિવગજ નગરમાં પૂ. આ. ભ. શ્રી વિજયવિબુધપ્રભ સૂ. મ. સા. ની પ. પૂ. ગણીવર્ય શ્રી દનરત્ન વિ. મ. એવ' પુ. પર્યાયવૃદ્ધ મુનિરાજશ્રી પ્રેમ કર વિજયજી મ. ની શુભનિશ્રામાં વિશાલ જાહેર ગુણાનુવાદ સભા થયેલ. તેની એક દિવસ અગાઉ ટેમ્પા દ્વારા, શિવગંજ સુમેરપુર વડગામ જાહેરાત કરવામાં આવેલ, એ સભામાં વડગામથી પૂ. દિવ્યચક વિજયજી મ. પણ પધારેલ પૂ ગણીવર્ય તથા પૂ. પ્રેમ કર વિ. મ. તથા પૂ. કુમુદચૐ વિ. મં. તથા પૂ. ભાવેશનવિજયજી મ. એ ગુણાનુવાદ કરેલ. આ ગુણાનુવાદમાં અમદાવાદ, શિવગંજ, વડગામ વિશલપુર આદિના ઘણાં ભાવુકા પધારેલ પૂ. આ. ભ. ના ફોટાને ગુરૂપૂજન તથા હાર પહેરાવાની ઉછામણી પણ સારી થયેલ તેના લાભ ૫. પૂ. વિબુધપ્રભ મ. ના શ્રીમુખે માસખમણુ ની શરૂઆત કરનાર પન્નાલાલજી રિખવચંદ્રજી શિવગ જવાલાએ લીધેલ, બીજી પણ ભાદરવા સુદ ૯ થી પૂજયશ્રીના કાલધમ નિમિત્તે ભાદરવા સુદ ૯ થી અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કરવાની જાહેર થયેલ, તેમાં અને લખવાની ખેાલી થયેલ, Page #95 -------------------------------------------------------------------------- ________________ પ. પુ. પરમશાસન પ્રભાવક રૂ. આચાર્ય ભગવંત - શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ના 1 ગુણાનુવાદ પ્રસંગે ; - હવન-જ અમારા શાહ પ્રવચનકાર : દ્ધિ. અ. વદ ૧૪, ૨૦૧૨, પૂ. આ. શ્રી ચંદ્રગુપ્ત સૂ. મ. વર્ધમાનગર, રાજકેટ. જે નિશ્ચમ૫મત્તા, વિગહવિરત્તા કસાયપરિચત્તા * ધમ્મોવએસસરા, તે આયરિએ નામંસામિ શરૂ અનોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિએ શ્રી આચાર્યપદનું મહત્વ સારી રીતે સમજે છે. તેથી શ્રી નવપદ વરૂપદર્શનમાં શાસ્ત્રકાર પરમષિએ ભાવાચાર્યના ગુણેનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે જે સદા માટે અપ્રમત્તપણે જીવે છે. વિકથાથી વિરક્ત છે, કષાથને પરિત્યાગ કરે છે અને ધર્મોપદેશ આપવામાં આસકત છે એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. આવા ગુણવાળા આચાર્ય ભગવંતને સદભાગ્યે પામીને પણ, આજથી પાંચ વર્ષ પહેલાં તેઓશ્રીની નિશ્રા આપણે સૌએ ગુમાવી. એવા આચાર્ય ભગવંત હવે મળે એવી શકયતા લાગતી નથી. હુંડા અવસર્પિણ કાળને લઇને આવા મહાત્માને લેગ મળે એવું અત્યારે તે લાગતું નથી. ૧૦૦-૨૦૦ વર્ષ કે પાકે, પણ ત્યારે આપણે નહિ હઈએ. પરમતા૨ક શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞામાં રહેલા આચાર્ય ભગવંતની છાયામાં રહી આપણે ઘણુ વર્ષ કાઢયાં. પરંતુ તેમનાં પુણ્યને ઉપયોગ કેટલે કર્યો અને નિજર કેટલી કરી–એ ખરેખર વિચારવાની જરૂર છે. મોટાભાગે તેઓશ્રીની છાયા મેળવી આપણે સુખ ભોગવવાનું જ કામ કર્યું છે. વર્તમાનની સ્થિતિ વિચારતાં લાગે કે પૂ. સાહેબજીની ખેટ દિવસે દિવસે વધારેને વધારે સાલવાની છે. કારણ કે જેમ કાળ જશે તેમ જ્ઞાનને હ્રાસ થવાને, સાવ ક્ષીણ થવાનું, શક્તિ ઘટવાની.. માટે આ મહાપુરૂષની વિદાય વસમી લાગવાની, તેઓશ્રીનું અસ્તિત્વ નાશ પામ્યાની કિંમત હવે સમજાવાની ! તેઓશ્રીના જીવતાં તે આપણે તેઓશ્રીને ઓળખી ન શકયા. પરંતુ તેઓશ્રીના ગયા બાદ પણ તેઓશ્રીના ગુણેનું મહત્વ સમજાય તે ય આપણું સદ્દભાગ્ય! શ્રી નવપદ સારૂપદર્શનકારે જણાવેલ ભાવાચાર્યના બધા ગુણે, આચાર્ય ભગવંતમાં હતા. એક વખત તેમને દમન પણ કબૂલ કરે એવું અસાધારણ વ્યકિતત્વ તેઓશ્રીનું હતું. અત્યારના આચાર્યો કે તેમના સમકાલીન આચાર્ય ભગવંતે કરતાં પણ તેમની Page #96 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વિશિષ્ટતા જ તરી આવે એવી હતી. તેઓશ્રીને ક્ષયપશમભાવ પણ એ અસાધારણ કોટિને હસે કે-જેમ સત્યને આંચ ન આવે તેમ આ મહાપુરૂષને પણ આંચ, ' આવી ન હતી. જ્યાં સુધી તેઓશ્રી લખતા કે બેલતા હતા ત્યાં સુધી તે કોઈની પણ હિંમત નહતી કે માથું ઊંચું કરે! જ્યારે તેઓશ્રીનું સ્વાસ્થ કથળવા માંડયું ત્યારે તેમના પિતાના પણ સાધુઓએ માથું ઉંચકવા માંડયું. તેઓશ્રીના ગયા બાદ તે હવે બધાને જ (પિતાનાને અને અન્ય સમુદાયનાઓને) મોકળું મેદાન મળી ગયું છે. મોકળા મેદાનમાં થતાં ““પરાક્રમ"ને જોવાનું જ ભાગ્ય આપણું રહ્યું છે. આવાઓને વિરોધ કરવાનું આપણાથી હવે શકય નથી. તેઓશ્રીના ગયા બાદ હવે બધાને લાગવા માંડયું છે કેઝઘડા તે આપણે વર્ષો સુધી કર્યા. હવે હળીમળીને રહેવાને અવસર આવ્યો છે. સમભાવે (2) રહેવાને વખત આવી લાગ્યા છે, જે સંગઠિત થઈએ તે જૈન શાસનની રક્ષા છે- એમ બધાને લાગે છે. જ્યારે અમારા સમુદાયમાં ૪૫૦ સાધુઓ હતા. ચારે પણ શાસનની રક્ષા ખાતર ઝઝુમનારા તેઓશ્રી એક જ હતા. તેથી તેઓશ્રીની વિદાય વસમી લાગવાની જ. છતાં પણ તેઓશ્રી આપણા માટે માર્ગ તે મૂકીને ગયા છે. તે માને અપનાવવાનું મન કેટલું છે તે માત્ર વિચારવાની જરૂર છે! આવા કપરા કાળમાં પણ દીક્ષાને સુલભ બનાવનાર એવા દીક્ષાના દાનવીર આચાર્ય ભગવતની છાયા તમારા પર કેટલા વર્ષથી પડેલી છે ? ૧૦ વર્ષથી તે હું જોઉં છું તે પહેલા ૧૭ની સાલમાં પણ તેઓશ્રીએ અહીં ચોમાસું કરેલું. આમ છતાં આપણે દીક્ષા , વગરના રહ્યા એનું દુઃખ ખરૂં? તેઓશ્રીના કેટલાં વ્યાખ્યાને આપણે સાંભળ્યાં? આજે મોટે ભાગે જુવાનિયા જેવા માટે આવે અને ઘરડા ટાઈમ પાસ કરવા માટે આવે, સમજવા માટે વ્યાખ્યાનમાં આવનાર વગર કેટલે મળે? દીક્ષાના દાનવીર તદ્દીકે આચાર્ય ભગવન્તને માનનારા કે બોલનારાને “આપણે કોરા રહી ગયા–એનું દુખ થાય ખરૂં ? સાધુ થવાય કે ન થવાય એ વાત બાજુ પર રાખીએ પરંતુ મરતાં મરતાં પણ સાધુ થવાની ભાવનાથી જવું છે એટલું પણ નકકી રાખ્યું છે? અહીં ૮૦ વર્ષે પણ દીક્ષા ઉદયમાં ન આવી તે આવતા ભવે ૮મા વર્ષે દીક્ષા મળે એવી કઈ જોગવાઈ કરી ? આપણા ઘરમાં ગયા પછી આપણને દીક્ષા યાદ આવે એવું કાંઈ પણ રાખ્યું છે? દીક્ષા લેવાનું મન થાય એવી કોઈ પણ જાતની ગોઠવણ કરી છે? આજે, દુઃખ ન આવે- એ માટે માનતા માનનારા જોઈએ એટલા મળે, પણ દીક્ષા ન મળે તે માનતા માનનારો કઈ મળે ખરે? પૈસા માટે, છોકરા માટે, બાયડી માટે, નેકરી માટે માનતા માને ! દીક્ષા માટે ન માને દીક્ષાઢતા એવા મહાપુરૂષે વિદાય લીધી એની સાથે દીક્ષાની ભાવનાએ પણ વિદાય લીધી છે કે શું? આવા મહાપુરૂષની છાયા પામીને એકાદ ગુણ તે Page #97 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૫-૬ તા. ૧૦-૯-૧૬ :. આપણામાં આવશે જોઈએ કે નહિ ? આ મહાપુરૂષની છાયા જેણે જેણે ન સ્વીકારી એ બધાની હાલત ખરાબ થવાની છે. શ્રી નવપદ વરૂપ દર્શનકારે તે આચાર્ય ભગવતના આ ૪ ગુણ મહત્વના કહ્યા છે- વર્તમાતમાં સાધુ-સાદેવી ભગવંતેએ તે અં લેક કંઠસ્થ કરી તેને રોજ સવાધ્યાય કરવાની જરૂર છે. પૂ. આચાર્ય ભગવંતને પહેલે ગુણ છે– નિત્ય અપ્રમત્તતા. પાંચ પ્રકારના પ્રમાદમાંથી કઈ પણ પ્રકારને પ્રમાદ આચાર્ય ભગવતેને ન નડે. આપણને પાંચ પ્રકારના પ્રમાના નામ આવડે ને ? પૂસાહેબજીની નિશ્રામાં ચોમાસાં કરનારને શું શું યાદ હોય? કયાં કેટલાં માસાં કયા, કેટલા મહત્સવ થયા. એ બધું યાદ હોય પણ વ્યાખ્યાનમાં સાહેબજીએ શું કહ્યું હતું તે યાદ હોય? પાંચ પ્રકારના પ્રમાદને ખંખેરી નાંખે તે જ સંયમની સાધના કરી શકે. પ્રમાદની હાજરીમાં સાધના કોઈ સંગામાં ન થઈ શકે. મહાવ્રતનું પાલન પણ પછી, તે પહેલા તે પ્રમાદને દૂર કરવું પડે. આજે તે દીક્ષા લેતાની સાથે વાયણાને થાક ઉતારે! આવાએ સાધનાની શરૂઆતમાં જ પ્રમાને આધીન બને તેમની સાધના ખડિત થયા વગર ન રહે. તમારે ત્યાં પણ પ્રમાદી નભે ખરે? નસીબ ન હોય તે ચાલે, પણ આળસ હોય તે ન ચાલે? પુણ્ય વગરને ન કે પ્રમાદી નભે ? તમારે ત્યાં જેમ પ્રમાદ ન નભે તેમ ભગવાનના શાસનમાં પણ પ્રહ ન નભે. આથી જ આચાર્ય ભગવતે પ્રમાદી ન હોય. ૩૬ વરસ સુધી ૨૪ કલાક અપ્રમત્તપણે સાધના કરે ત્યારે આચાર્ય પદની યેગ્યતા આવે છે. અપવાદે તે પહેલા પણ આચાર્ય પદ આપે અથવા તે ૩૬ વરસે ન પણ આપે- એ જુદી વાત, પણ સામાન્યથી ૩૬ વરસ સાધુપણુ અપ્રમત્ત પણે પાળે તેનામાં આચાર્ય પદની યોગ્યતા મનાય છે. આચાર્ય હેય, ઉપાધ્યાય હોય કે સાધુ હેય બધા જ અપ્રમત્તપણે ૧૫ કલાક સ્વાધ્યાય કરે. આજે તે, ૧૫ કલાક સવાધ્યાય આઉટ ઓફ ડેટ છે, શક્ય જ નથી. એવું બધા જ બેલવા માંડયા છે. આજે પાંચમાંથી એક પણ પ્રમાદ એછો નથી એટલે સ્વાધ્યાય અશકય જ બને ને ? પ્રમાદ નડે છે માટે તે ૧૫ કલાક સવાધ્યાય નથી કરતા. છતાં પણુ, ટાઈમ મળતું નથી– એવું કહે તે કહેવું પડે કે તે મૃષાવાદ સેવે છે. માંદગીમાં સ્વાધ્યાય માટે કેટલે ટાઈમ મળે ? છતાં વાધ્યાય કરે? કેઈની સાથે બોલવાના હોંશકેશ ન હય, ખાવાની રૂચિ ન હોય, ઊંઘ ન આવે એવા વખતે કે સવાધ્યાય ચાલુ હેય? માંદગીના કારણે વિકથા પણ ટાળતાં આવડે ને? તેમ ભગવાનને સાધુ અવિરતિધર સાથે વાત કરવા કાયમ મા - સાધુ ભગવત અવિરતિધર માટે શું ન કરે. ગૃહસ્થ માટે સ્પેશિયલ વ્યાખ્યાને ગોઠવવાં– એ સાધુને આચાર નથી. “સાધુ તમારા માટે વ્યાખ્યાન પણ ન વાં” આ પ્રમાણે ilધ હોય Page #98 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) આચાર્ય ભગવતના મુખે સાંભળેલું ? આ તે સારું છે કે તમે આચાર્ય ભગવન્તની પાસે સાંભળેલું છે માટે વધે નહિ. બાકી તે મારી આ વાતને કેઈ કાને એ ધરે નહિ સાધુ ગૃહસ્થ પાછળ ટાઈમ ન આપે એ વાત સાચી ને? જે આપે તે સ્વાધ્યાય કયારે કરે ? ગૃહસ્થને જે જિનવાણીને લાભ લે હેય તે જ્યારે સાધુ-સાધવની વાંચના ચાલુ હોય તે વખતે વંદન કરવા આવે અને વિનતિ કરે, આચાર્ય ભગવત રજા આપે તે બેસે. આ રીતે તે ૪૫ આગમની વાંચના સાંભળી સાંભળીને શ્રાવક પણ માર્ગના જ્ઞાતા થતા. તમને કેવા સાધુ ગમે? તમારા માટે ભોગ આપે છે કે આગા ખાતર ભેગ આપે તે? તમારા નોકર તમારું કામ ન કરે અને પારકા શેઠનું કામ કરે તે તેને રાખે ? અમે કે ના કર, તમારા કે ભગવાનના ? ' અમારા ભગવાને તમારા માટે વ્યાખ્યાન વાંચવાની ના પાડી છે- એ બરાબર ને? ચિંતા કરશે નહિ. કાલથી વ્યાખ્યાન બંધ નથી થવાનાં. પરંતુ આ પ્રવૃત્તિ યોગ્ય છે કે નહિ- એટલું જ વિચારવાનું છે. ખરાબ વસ્તુને સારી માનવાના પાથી આપણે દૂર રહેવું છે. સમકિતી અવિરતિના સેવન સાથે અવિરતિને વખાણે તે કેટલું પાપ બાંધે ? એમ આપણે પણ જે ખાટી પ્રવૃત્તિ કરીએ છીએ તે ટાળી ન શકીએ, જીવન સુધી એ ન જાય, પરંતુ એની અનુમોદનાથી તે ફર રહીએ ને? આજે તે તમારા માટે સમય ન ફાળવે તે સાધુ નહિ, અને તમારે માટે વધુ સમય ફાળવે તે મહાપ્રભાવક? આવી પરિસ્થિતિ છે ને? સભા વ્યાખ્યાનની પ્રથા તે વરસેથી ચાલુ છે ! ચાલુ છે, પણ એ બેટી પ્રથા છે. તમારા ઘરમાં પણ બેટી પ્રથા ચાલે છે ને? તેને બંધ કરવાનું તમારું સામર્થ્ય ન હોય તે પણ તે પ્રથાને તમે યોગ્ય માને ખરા? આપણુ તે એ વાત છે કે આપણે વર્તમાનમાં પ્રભાવકતાની વ્યાખ્યા પણ જુદી કરી નાંખી છે- “ગૃહસ્થ માટે વધારેમાં વધારે ભેગ આપે તે પ્રભાવક!” અને આવી પ્રભાવકતાના રિપોર્ટ આપવા માટે સાપ્તાહિકે ને માસિક ચાલે છે- એ બે ટું છે. તમને સાધુ કેવા જોઈએ? તમારે માટે ભોગ આપે તેવા કે આજ્ઞા પાળે તેવા. સાધુએ ભગવાને નની આજ્ઞાથી બંધાયેલા છે. જયારે આજે આજ્ઞા પાલનના આધારે પ્રભાવકતાનું માપ નથી કઢાતું એ યોગ્ય નથી. શ્રી નવપદ સવરૂપ દર્શનકારે પણ આચાર્ય ભગવાનના ગુણે ગાતી વખતે આવી પ્રભાવકતાને યાદ નથી કરી, પરંતુ અપ્રમત્તતાને યાદ કરી છે. જે પ્રમાદ કરે તે આજ્ઞા પાલન માટે સમર્થ નથી. ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ તેનું નામ પ્રમાદ. Page #99 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૫-૬ તા. ૧૦-૯-૯€ તમને પાંચ પ્રકારના પ્રમાદના નામ યાદ ન રહે તે પણ આ એક પ્રકારના પ્રમાદ તા યાદ રહેશે ને ? ધમધમતી પ્રવૃતિ કરે તે અપ્રમાદી નહિ. દુકાને બેસીને, જે માગે તે આપ્યા કરે તે તેને અપ્રમાદી કહેવાય? જે આપવા ચેગ્ય હોય અને જે રીતે આપવા ચેાગ્ય હોય તે રીતે તે આપવા માટે ત ્પર હોય તે તેને અપ્રમાદી કહેવાય. વિવેક વગરના અપ્રમાદની કિંમત જેમ વ્યવહારમાં નથી તેમ ભગવાનના શાસનમાં પણ વિવેક હીન અપ્રમાદ ન હોય. અવિવેક પૂર્વક ૨૪ કલાક પ્રગતિ કરે છતાં પ્રમાદી. તમારા માટે ભાગ આપીને ધમધમતી પ્રતિ કરે તે તા મહાભયકર પ્રમાદ છે, અને આજે પ્રમાદ કરવા છતાં આવાએ અપ્રમાદી ગણાય છે- એ તે એથી ય ભય કર છે. • G આજ્ઞાના વિવેક વગર કામ કરવા છતાં જો તે અપ્રમાદ મનાતા હોય તા અથ અને કામના ઉપાસકોને પણુ અપ્રમત્ત માનવા પડશે. માટે ફ્રી યાદ કરી લે કે ચાવીસે કલાક આજ્ઞાને જ પ્રાણ ચાલવા જોઇએ. વીતરાગ પરમાત્માના શાસનને પામ્યા પછી, આજ્ઞાથી વિપરીત કાઈ પણ કામ કરવુ' તે પ્રમાદ આજ્ઞા વિરૂદ્ધ ૨૪ કલાક જાગતા હાય તેવાને શાસ્રકારાએ પ્રમાદી કહ્યા છે. આજ્ઞા મુજબ .જાગે તે અપ્રમાદી આજ્ઞાના વિવેક વગર ગમે તે અનુષ્ઠાનેા કરાય પછી તે પૂજ હોય, સામાયિક હોય; પ્રતિક્રમણ હોય કે આગળ વધીને સાધુપણુ' હાય- તે બધાં પ્રમાદના ઘરના જ છે. આવી પ્રતિની અનુમ ઇનાથી દૂર રહેવુ છે. દુષ્ટ પ્રકૃતિની અનુમોદના કરવાથી; દુષ્ટ પ્રવૃતિ કી જીવનમાંથી નહિ જાય. દુષ્ટ પ્રવૃતિને ટાળવા માટે સૌથી પહેલાં મેઢા પર તાળું મારવાની જરૂર છે અને પછી કલ્યાને સુધારવાની અથ અને કામના ઉપાસકે કાયમ માટે ભગવાનની આજ્ઞા પર પગ મૂકીને જ જીવતા હાય છે. તેવાએ પૂજા કરે તે ય શું ભઠ્ઠીવાર આવે ? પૂજા સવારે કરે, પાછા તેને ય ઉપાદેય માને અને કહે, “સાહેબ ! પૂજા કર્યા વગર તે મને ચેન ન પડે !” ખરેખર તે આવાની જ પૂજા કરવાના વખત આવ્યે છે મને તે વિચાર આવે છે કે કાલથી આ દેરાસરના બારણે એ ભયા બેસાડીએ. સવારના જે પૂજાના કપડાંમાં આવે તે બધાને પકડી પકડીને બહાર કાઢે. સવારે સામાયિકના કપડાંવાળાને જ આવવા દેવાના ! પૂજાની વાત નીકળી છે એટલે સાથે દ્રવ્યની પણ વાત યાદ કરી લઇએ. પૂજા માટે કેસર ન મળે તેા કકુથી પૂજા કરવાની છૂટ અપાય કે પૂજા કર્યાં વગર રહેવાનું? અને છતાં કાઈ કકુથી પૂજા કરવા આવે તે તેને કરવા દો કે બહાર કાઢા? કડકુથી પૂજા કરનારને બહાર કાઢનાર, પાતે પારકાના કેસરે પૂજા કરે તે નભાવાય ? સ્વદ્રવ્યથી પૂજા કરવાનું' કહેનાર સૌથી પહેલા આ આચાયર ભગવન્ત હતા. બીજા બધા તા તે વખતે પુજાના ખાતા ખેાલવાની અને ફંડ ફાળા કરવાની વાતા કરતા હતા Page #100 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન [અઠવાડિ] ૫. સાહેબજીએ તે તે ખાતાં કાઢી નાંખવાનું કહ્યું હતું. ભગવાનને કોઈ ખરચની જરૂર નથી, કે જેથી ફંડફાળે કરવું પડે? ભગવાનને પૂજની જરૂર છે કે આપણને પુજની જરૂર છે? જે આપણને જરૂર હોય તે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની. તમને પૂબ કરતા રાખવા માટે ભગવાનની આજ્ઞામાં બાંધછોડ ન થાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા મૂકી તમારી પાછળ ભટકીએ તે અમે વિરાધક કહેવાઈએ કે પ્રભાવક ?! શ્રાવકો હાથ, શ્રાવિકાઓ હોય, કે બાળક-બાલિકાઓ હેય તેમના માટે સાધુ સમય આપે નહિ. સભા. તે સાહેબ! ઘમને માગ કે સમજાવશે ? - સાધુ-સાધ્વીની વાંચના ચાલુ છેય માં આવીને બેસવ નું, એટલે માર્ગ જાણવા મળશે, જે તમારા જેવા સાંભળવા આવે તે શ્રેતાને લઇને અમારે વિષય પણ ફેરવીએ, પણ તમારા માટે વ્યાખ્યાન ન આપીએ. આજે તે ઉપાશ્રયમાં પોષધ લઇને રહેનાર; ઉપર વાંચના ચાલતી હોય તેય નીચે બેસી રહે. વાંચન સાંભળે નહિ ને છે તે પિસાતી !!! તેના દેદાર પરથી, મોઢા પરથી, કપડાં ઉપરથી જ ખબર પડી જાય કે તે પિસાતી છે. અને આવા ખાતર આજ્ઞાને ભેગ આપે તે પ્રભાવક!!! આજ્ઞાને નેવે મૂકનારને પ્રભાવક માનતા થયા ત્યારથી આ પણ પત્તરડી કંચા ગલ. એમાં આપણા બધાને ફાળો છે. આજે તે જે એની તકલીફ ક્રર કરી આપે તે તેને ભગત. આપણા ભગવાન અને આપણા ગુરુ તે તકલીફ આપે કે દૂર કરે ? સંસારનું સુખ છોડવે અને કષ્ટમય સાધુપણું અપાવે તે આપણા ભગવાન ને તે આપણા ગુરુ. આશા માટે ભેગ આપે તે જ સાચા પ્રભાવક. છતાં પણ તમારા માટે ભોગ આ પનારા સાધુને કદાચ તમે બાદ ન કરી શકે, એના ટચમાં જ રહેવું પડે એવા સ્થાનમાં છે અને એ પ્રવૃત્તિ ટાળી ન શકે, પણ એને યેગ્ય માનવાના પાપથી તે ચેકસ બચવાની જરૂર છે. સમકતિી પિતાની અયોગ્ય પ્રવૃત્તિને ઉપાદેય ન માને, ને? - આપણે જે મહાપ્રુરુષને માનીએ છીએ તેમણે કદી આજ્ઞાવિરુદ્ધ અનુષ્ઠાનની કે અનુષ્ઠાન કરનારની અનુમાન કરી નથી. પરંતુ તેઓશ્રીએ તે તેની ટીકા કરવા સાથે એવા અ ને પોતાના ઘરમાંથી પણ દૂર કર્યા હતા. તેવા વખતે વરસેથી સાહેબની પાટને પાયે પકડીને બેસનારા તમારા જેવા સલાહ આપવા ગયા હતા. પિતાના ઘરના શકિતશાળી હોવા છતાં તેને દૂર કરવા સાહેબ તેયાર થયા ત્યારે તમારા જેવા ટેપી હલાવીને કહેવા આવ્યા હતા કે, “સાહેબ! છોકરમત થાય છે નવેસરથી વિચારવાની જરૂર છે, શકિતશાળીને દૂર ન કરાય” ત્યારે ૫. સાહેબજીએ કહ્યું હતું કે, “ફર કરવાથિને શકિતશાળી માનવાની ભૂલ હું ન કરું. ભગવાનની આજ્ઞા ન માને તેને શકિતશાળી શી રીતે મનાય? બે શિતનાં પગલાં કમજોર સામે લેવા પડે કે શકિતશાળીની Page #101 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અક ૫-૬ તા. ૧——૨ સામે? આશા માટે સાહેબજીએ જે વેઠયું છે, જે ભોગ આપ્યો છે તે કહી શકાય એવું નથી. ખરેખર ધર્મ કરવાના કારણે ન્યૂસન્સ નથી થતા, અયોગ્ય રીતે ધર્મ કરવાના કારણે ન્યૂસન્સ વધે છે. આજ્ઞા મુજબ ધર્મ કરવાથી ન્યુસન્સ નથી વધતા.." આ સભા, તે પુન કરનારની સંખ્યા ઘટી જશે ! મહિનામાં એક વાર અબ્રા સેવવાની અને વહીલચેરમાં બેસીને વિહાર કરવાની છૂટ આપીને દીક્ષા આપવા માં તે સાધુની સંખ્યા વધે એમ છે, માટે આવું દીક્ષા ત્યારે તે ત૨ત ના પાડી દેશે! આજ્ઞા મુજબ સાધુપણું ન પાળે તે સાધુ નહિ અને ઘટ હાઇને પૂજા કરે તે શ્રાવકો દી સારી કે પૂબ સારી? સભા આજ્ઞા મુજબ જે પાળે તે સારું. આટલે વિચાર પ્રશ્ન પૂછયા પહેલાં કર્યો હતો તે પૂછવાની જરૂર જ ન રહેત. આજ્ઞા મુજબ સાલુપણું ન પાળે તે નરમાં વયમાં આચાર્ય અને સાધુ કેટલા નરકમાં જવાના એની સંખ્યા યાદ રહે પણ એની શાથે શાવકે કેટલા જવાના એ કહ્યું પૂછયું? આચાર્યો નરકમાં છે કે ટેળાં લઈને શે ? નરકમાં જશે જના આચાર્ય અનેકને ઉભાગે મેકલીને જવાના છે. નરકગામી આચાર્યની સંખ્યા સાંભળીને ફફડાટ થવે જેમ કે આ વકે કેટલા ? અને નરકમાં જનાર આચાર્યના શિષ્ય કે ભકત આપણે થઇચ્છે તે આપણે કયાં જઈશું? ઉન્માર્ગગામી આચાર્ય એકલા નરકે વાય કે એમની આશા પાળીને ઉમાગે જનારા પણ નકે જવાના? આ સભા. એમને આ સંઘ થાય.. જુઓ! પાછા સંધને કથા પકડી લાવ્યા? તમારી જાતની વાત કરે ને! એટલા માટે જ કહું છું કે કેટલા આવે છે એ નથી જોવું. કે વધારે આવે તેથી આજ્ઞા નથી 'પળાવાની. સાચા આવે તે “ભલે પધારે. બેટા ન આવે એમાં જ આપણી રક્ષા છે. આજ્ઞાને વફાદાર ન હોય તેને પ્રભાવક કેમ મનાય? તમને વકતા જોઈએ કે આશાપાલક જોઈએ ? આપણું સ્થાન ગજાવે તેવા સાધુ નથી જોઈતા. ૨૪ કલાક આજ્ઞાને પ્રાણ ધમધમ રાખે તે જ સાધુ તે જ અપ્રમાદી. પૂ. સાહેબ મહતા પણ આવા અપ્રમ-તપણાને લઈને જ છે. આજ્ઞાના પ્રાણ માટે તેઓશ્રીએ જાતને પણ વિચાર ન કર્યો. તદ્દન નિસ્પૃહપણે જીવ્યા હતા. તેઓમાં પ્રભાવકતા એવી હતી કે જે તેઓશ્રી ધારત તે સામાન્ય સમાધાન કરીને, ૪૫૦ સાધુના બદલે સમસ્ત જૈન સંઘના નાયક બની શકત. પરંતુ તેઓશ્રીએ તુ તે એકલા જશે. Page #102 -------------------------------------------------------------------------- ________________ : શ્રીં જૈન શાસન (અડવાડિક) સિધ્ધાન્તના ભાગે સમાધાન કરવાનું કોઇ સાગામાં રાખ્યું ન હતું. ૪૫૦ સાધુના નાયક એવા પણ તેઓશ્રીએ જતાં જતાં આપ ખાતર, પેતાના ગચ્છમાંથી અડધાને કાઢી નાંખ્યા, જે અઢીસા રહ્યા તે પણ પાતે રાખવા મહેનત નથી કરી, રહ્યા એટલે રાખ્યા હતા. બાકી તા ૨૫૦ના બદલે ૨૫ સાધુ રહેત કે એ સાધુ રહેત તેય તેમનુ વાંટુ' પણ ફરકવાનું ન હતુ. કારચ્છુ કે તેઓશ્રી એકલા રહેવાની તૈયારી સાથે જ જીવતા હતા. આજે તા ગચ્છમાંથી નીકળનારા પોતનુ સકલ તૈયાર કરીને પછી કુદકો મારે! આમણે એવુ ન'તુ" કર્યું, કારણ કે તેઓશ્રી પાસે સત્ન અપ્રતિમ હતુ, વીંતરાગ પરમાત્માની આજ્ઞા પર ચિકાર પ્રેમ હતા, તેના યાગે જ છેલ્લે સુધી આવી અપ્રમત્તતા ટકાવી શકયા હતા. આજ્ઞાવિપરીત ચાલનારાએ આજે શાસનને ઘણું નુકસાન પહેાંચાડ્યું'. છે. ૧૦૦ : આવા પ્રમાદ સાધુમાં હાય તા એક વખત નભાવાય, પરંતુ આચાય ભગવન્તમાં ગચ્છના નાયકામાં ન ચલાવાય, કારણ કે શાસનની જવાબદારી તેમને માથે છે. આચાય જો અાગ્ય રીતે વર્તે તે તેની છાયા ચારે દિશમાં પડે. ચારેબાજી મિથ્યાત્વ ફેલાય. આથી જ પૂ. સાહેબજીએ આ અપ્રમત્તતાને સારી રીતે કેળવી લીધી હતી. તેઓશ્રીની પાસે જયારે ૧૦૦૦ માશુસ આવતુ ત્યારે બીજાની પાસે ૧૦,૦૦૦ જનારા હતા, છતાં પ્રભાવક તેઓશ્રી જ કહેવાયા. કારણ કે તેઓશ્રી પાસે થાડા પણ નક્કર હતા. આજે તેઓશ્રીની નામનાં- છે કે સાહેબના એક પણ ભગત હશે તેા કોઈ જાતની ચિંતા નહિ, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ સારી રીતે કરી જાણશે. એક મણિચે પણ સેને ભારે પડે! અને આ રીતે મરવાનુ` સત્વ, આજ્ઞાના રાગમાંથી પ્રગટે છે. આ રીતે પહેલા નિત્ય અપ્રમત્તતા' ગુણનુ વર્ણન કરીને શાસ્ત્રકારશ્રી ખીજ ગુણને જણાવતાં કહે છે કે આચાય ભગવત્તા કાયમ માટે વિકથાથી વિરકત જ હાય છે. આજ્ઞાનું પાલન સારી રીતે કરતા હૈ।વાથી તેઓશ્રીની પાસે જિજ્ઞાસુવગ પણ ઘણા આવવાના એવા વખતે તેવાઓની સાથે "ધા વગેરેની વાત ન કરે, વિકથા ન કરે. જેમ પરિચય વધે તેમ વિકથાના પ્રસંગ પણ વધુ ને વધુ મળતા જાય. છતાં વિકથાને કોઇ દિવસ ન કરે. ગૃહસ્થ સાથે ધંધાની વાત કરવીતે વિકથા કહેવાય. શુ કરે છે” પૂછવાની ૨જા, પણ તે પૈસા ખેરવા માટે નહિ, ધધા છેડાવવા માટે કાયમ માટે પેાતાના ૧૦ ટકાને ભાગ રખાવવા ન પૂછે. આફ્ત મુજબ કરવું' તે કિથા નહિ. પાપથી દુર કરવા જરૂર પડ્યે પૂછે પાપના પેષણ માટે પૂછે તે વિકથા, ગૃહસ્થ માટે પણુ તેમજ સમજવાનું જે કથાના કારણે પાપનુ અનુમાદન થાય તે બધી વિકથા જ છે. આજે તા નિવૃત્ત થયા પછી પણ છોકરાના પૈસામાં પેાતાનુ નામ રખાવનારા Page #103 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૭-૯-૯૬ : .: ૧૦૧ " છે. નિવૃત્ત થયા પછી પણ જે માથું મારે તે પાપ લાગવાનું જ છે. જેમ કપડાં, ઘરની ધૂળથી જ મેલાં થાય એવું નથી, બહારની ધૂળથી પણ મેલાં થાય; તેમ પોતે નિવૃત્ત થયા પછી છોકરાના ધંધામાં માથું મારે તે છોકરાના પરિગ્રહનું પાપ તેને ચેટે અનુદનાનું પાપ ભયંકર છે “પૈસાદાર છે, સુખી છે, ભાગ્યશાળી છે” એમ બોલતાં જ એ પરિગ્રહનું પાપ કપાળે ચોંટે છે, ભલેને તેમાં પોતાને ભાગ ન હોય કે નામ ન હોય ! “કમાય છે ને સાથે ખરચે પણ છે,” એમ બોલીને અનુમોદના કરી પાપ બાંધવાની જરૂર નથી. વિકથામાં આસકત હોય તે આચાય નહિ. આચાર્ય ભગવન્ત કથા કરે તે ધર્મકથા કરે અથવા મોન રહે પણ વિકથા તે ન જ કરે. અને છતાં જે આચાર્ય ભગવન્ત ધંધાની વાત શરૂ કરે તો શ્રાવક કહે કે, “સાહેબ ! પાપમાં જ છું એમ સમજે ને! હવે છુટવાને કઈ માગ હોય તે બતાવે.' એમ કહીને ઊભે થઈને ચાલવા માંડે. જે પૂ. સાહેબજી કાયમ માટે વિકથાથી વિરકત હતા અને વાધ્યાયમાં રત હતા, તેમને ભગત શેમાં રકત હોય ? તેને એક ગાથા ગેખવાનું પણ મન ખર? છેલ્લે સુધી કેળીમાં બેસીને પણ તેઓશ્રીએ ગોખવાનું કામ કર્યું હતું એવું છે અને એવી ડોળીની રગેળી પણ કાઢે છતાં પોતે ગેખવા તૈયાર ન થાય ! ગાથા ન ગેખે તે ચેન પડે, પણ છાપું ન વાંચે તે ચેન ન પડે ! આજે તે બધાને નિયમ આપવાનું મન છે કે એક ગાથા ગેખ્યા વગર છાપું ન વાંચવું. એક વરસ માટે જ નિયમ આપી દઉ, સાજે-માં છું! આજે ધર્મક્રિયામાં ચિત્ત નથી જતું તેનું કારણ જ એ છે કે સ્વાધ્યાયનું આલંબન રાખ્યું નથી. તેથી કયાંય કિંમત રહી નથી. બજારમાં ન છોકરે ઈ છે કે ઘરમાં ન ઘરના ઈરછે. બજારમાંય ભૂત જેવા અને ઘરમાંય ભૂત જેવા, છતાં ધર્મ ન સૂઝે. જો પૂ. આચાર્ય ભગવક્તની છાયા રાખી હોત, સ્વાધ્યાયને અભ્યાસ રાખે હેત; ધર્મઢિાને મહાવરે રાખ્યા હતા તે આ અવસ્થા ન આવત. “છેલ્લી ઉંમર સુધી સાહેબજી ગોખતા” એવું બેહનારા સાધુસાધવી પણ ગોખવાનું પસંદ ન કરે, તેમને તે વાંચવામાં જ રસ પડે. જીવવિચાર ગેખે તે ક્યાં બોલવા કામ લાગે ? વાંચીને તયાર થાય તે ગ્રહસ્થને સમજવા કામ લાગે!... અને એવા સાધુસાધવી તમને પ્રભાવક લાગે !! તમારા તે બધા માપદંડ જુદા લાગે છે. સાધુસાવીને ઓળખવાની શકિત પણ તમારામાં રહી નથી. જેને વિકથા ન કરવી હોય તેને ધર્મકથા કર્યા વગર ન ચાલે. વંદિત્તાની ૪૬ મી ગાથા યાદ છે ને ? ભગવાનના શાસનને પામેલા શ્રાવકની પણ ભાવના કેવી હોય તે એ ગાથામાં જણાવ્યું છે. તમને એને અર્થે આવડે છે ને? ચિરસંચિયપાવષણું સણિઇ. “ચિર કાળથી સંચિત કરેલાં પાપનું પ્રનાશન કરનારી અને લાખો ભવેનું મંથન કરનારી એવી, શ્રી વીસ જિનેશ્વર ભગવન્તના શ્રી મુખેથી નીકળેલી કથાઓ કરવા દ્વારા મારા દિવસો પસાર થાઓ.” આ અર્થ આપણને આવડે? યાદ રહે? Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૨: શ્રી જૈન શાસન (અઠવાડિક) આગમના જાણ એવા આચાર્ય ભગવંતના ભગતને વંદિત્તાસૂત્રના અર્થ આવડે ને? ખાતી વખતે જે દેખાય નહિ તે ખાવામાં મજા ન આવે અને એક ગાથાને અર્થ ન આવડે છતાં પ્રતિક્રમમાં મજા આવે ! પાપની આલોચના કરનારને ખબર જ નથી કે કયાં પાપની આલોચના કરવાની છે. દિવસ દરમ્યાન જેટલાં પપ થાય છે તે શ્રી વંદિત્તાસૂત્રમાં જણાવ્યાં છે. છતાં તેને અથે કેટલાને આવડે ? વંદિત્તાની ગાથા કેટલી ? તેમાંય સરખાં પદે આવે અને વળી જવંતિ ને “જાવતની બે ગાથા ઓછી. જ એક એક ગાથાને અર્થ કરે તે એક માસું પર્ણ ન લાગે. જયારે, ૧૭ ચોમાસા થયા પછી પણ ઠેકાણું પડયું નહિ. આ બધાને “સમ્મદિઠ્ઠી જી” ગાથા બરાબર યાદ રહે, કારણ કે પાપ કરવા છતાં બંધ છે એટલે એ ગમે. “ચિરસંચિય યાદ રાખે તે સ્વાધ્યાય કરવા બેસવું પડે એટલે એ યા ન રહે. - વંદિત્તાસૂરના અર્થ કરે તે પણ ખબર પડે કે અનુમંદનાનું પાપ કેટલું છે. પરિગ્રહની અનુમતિના કારણે પણ. અગતિના ભાજન બનાય છે, આવું જાણ્યા પછી તેવી વિકથામાં રસ આવે? આજે તે “અઢળક ધન છે..” એમ કહીને અનુમોદના કરે, બિરલા–ટાટાની પણ કરે છે કે અમેરિકાની પણ અનુમોદના કરે! માંદગીમાં બજારે ન જાય પણ બજારમાં સારે સે કર્યાના સમાચાર નથી મેળવીને અનુમોદનાનું પાપ બાંધ્યા વગર ન રહે. મહારંભ અને મહાપરિગ્રહ ભૂંડા છે. તેમાં પણ કરવા-કરાવવા કરતાં અનુમોદનાનું પાપ ભયંકર છે. એવા મહારંભ અને મહાપરિગ્રહથી મૂકાવા જે કથા થાય તે ધર્મકથા, અને તેના પિષણ માટેની કથા તે વિકથા. આજે સરકારે પણ નિવૃત્ત થવાની ૫૮ વરસની ઉંમર રાખી છે. આપણે બે વરસ વધારે રાખી તેય ૬૦ વરસે નિવૃત્ત થવાનું નકકી અને ? છોકરે ન કમાતે થાય ત્યાં સુધી છૂટ, પણ પછી પણ તયારી ખરી ને? વિચારી લેજે. આ રીતે આચાર્ય ભગવંતના બે ગુણેને જણાવીને શાસ્ત્રકારશ્રી ત્રીજે ગુણ જણાવતા ફરમાવે છે કે-જે આચાર્ય ભગવતે અપ્રમત્ત હોય અને વિકથાથી વિરક્ત હોય તે આચાર્ય ભગવન્ત કષાયને પરિત્યાગ કરનારા હોય છે. પોતે આવી સુંદર માગનુસારી વાત કરે અને છતાં કોઈ ન માને તે તેમનું માથું ન તપે, ગુ ન કરે.. સામે જીવ અવિનય કરે, ઉદ્દઘડપણે વતે ટીકા કરે કે નિંદા કરે છતાં પોતે કષાયને આધીન ન બને, નિંદા કે ટીકા કે થર્ડ પાર્ટી ન કરે ને? પિતાના પરિચિત પણ પિતાની વાત શિરસાવધ ન કરે, આગળ વધીને તિરસ્કાર કરે તેવા વખતે સમતુલા ગુમાવે તે આચાર્ય ભગવંત નહિ. કે માણસ છે? મારૂં માનતે નથી, નરકમાં જઈશ. આવું ન બેલે. જે પાપ કરે તે નરકમાં જાય' એવું દસવાર બે લે. તું . Page #105 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૫-૬ તા. ૧૭--૯૬ : નરકમાં જઈશ” એવું ગુસ્સાના કારણે–આવેશના કારણે-બેલાય છે. જ્યારે “પાપ કરે તે નરકમાં જાય?—એવું તત્વજ્ઞાનના કારણે બોલાય છે. તત્વજ્ઞાનના કારણે કેની ભૂલ બતાવવી તે કષાય નથી...અને આ રીતે આચાર્ય ભગવંતે મારા ક્રોધને જ પરિત્યાગ કરનારા નથી, સાથે માનાદિને પણ તજનારા હોય છે. તેઓશ્રીને વિશિષ્ટ પુણ્યને લઈને તેમની પાસે કંઈ સારી વસ્તુ ધરે છતાં તેને લોભ નથી હું તે. પુણ્યના ઢગલા વચ્ચે જીવવા છતાં માન તેમને નડે નહિ. અને માયા મુત્સદ્દીપણું તે તેઓમાં હોય જ નહિ. આચાર્ય ભગવંત કાયમ માટે સરળ હોય, જેને જેને વાતમાં ફેર કરવું હોય તેને માયા કરવી પડે. પૂ. સાહેબજીને પણ કઈ દિવસ બેલેલામાં કે લખેલામાં ફેર કરવું પડે એવું બન્યું નતું. માર્ગાનુસારી પ્રજ્ઞા અને સરળતાં આ બેના કારણે તેઓશ્રી મકકમતાપૂર્વક કઈ પણ વસ્તુનું નિરૂપણ કરી શકતા હતા. - આ પ્રમાણે ઉપર જણાવેલા ત્રણ ગુણેને ધરનારા આચાર્ય ભગવંત કાયમ માટે ધર્મોપદેશમાં જ રત હોય છે. શિબિરે ભરવી અને તમારી પાછળ પડવું એ ધર્મોપદેશની રકતતા નથી. જેને ભગવાનની આજ્ઞાથી વિપરીત બાલવું નથી, વિકથાથી જે વિરકત છે અને કષાયને જે આધીન નથી તેવા આચાર્ય ભગવંતે જ સાચે ધર્મોપદેશ કરી. શકે. બીજા બધા તે ઉપદેશ સારામાં સારે આપે પણ ધર્મને ઉપદેશ તે આવા આચાર્ય ભગવંતે જ આપે. માટે જ તેમણે શિબિરે ભરવાનું કામ ન'તું કર્યું. ૧૦,૦૦૦નું ટોળું ભેગું કરવું હોય તે શાસ્ત્ર વાંચીને ન થાય, છાપાં વાચીને કરાય. જે સંખ્યા ઘટાડવી હોય તે આગમનું વ્યાખ્યાન વાંચવાનું અને સંખ્યા વધારવી હોય તે આગમને બાજુએ મૂકી છાપાં અને પેપરનાં કટિંગ વ્યાખ્યાનમાં વાંચવાનાં !! ખરેખર ! આજના સાધુસાડવી કઈ દિશામાં ચાલી રહ્યા છે, એ ખબર જ પડતી નથી. ૮૦ વર્ષ સુધી એકધારી ધર્મદેશના દેવા છતાં સાહેબની દેશનામાં કેઈ તફાવત જણ નથી. દેશકાળ બદલાયા છતાં દેશના ન બદલાઈ, કારણ કે તેઓશ્રી પોતે નહેતા બદલાયા. દેશકાળને જોઈને બોલવું એટલે જે વાત હોય તેને વિસ્તૃત કરીને, રહેલી કરીને જણાવે પણ વાત ન ફરે. લોકોને ગમે એવી વાત કરવાનું આ. ભગવતે ન કરે. - ભાવાચાર્ય આ ચારે ગુણે સાંભળીને આપણે નકકી કરવું છે? કે જ્યાં ધર્મોપદેશ ન હોય ત્યાં જવું નહિ. જેઓ કષાયને આધીન હેય તેવાઓને ત્યાં પગ ન મૂકે. જેઓ વિકથાથી વિરકત ન હોય તેવાનું તે પગથિયું પણ ન ચઢવું. અને જેઓ ભગવાનની આજ્ઞાથી વિપરીતપણે જીવતા હેય [પ્રમાદી હૈય] તેવાને ગુરૂ માનવા નહિ. આટલું નકકી ખરું? આવા સુંદર પ્રકારના ગુણેને ઘરનારા એવા પ. સાહેબજીનું પડખું સેવીને, નિશ્રા લઈને, છાયામાં રહીને હવે તેને છોડીને બીજે કયાંય જવું નથી, આટલે નિર્ણય કરે છે? જેણે સુરતની છાયા સેવી હોય તેને બાવળની છાયામાં ફાવે? તડકામાં Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪ : . • શ્રી જૈન શાસન (અઠવાડિક) રહેવાનું ફાવે પણ બાવળને પડછાયે ન જોઈએ, એ વાત સાચી ને? કે વ્યવહાર ખાતર, ઔચિત્ય ખાતર ત્યાં જવાના ? સગા ભાઈની સાથે મેળ ન હોય તે તેના અઠ્ઠાઈ મહત્સવમાં પણ ન જાઓ—એવા મજબૂત માણસ તમે કુગુરુના ત્યાં માથું નમાવવા કેમ જાઓ છો એ સમજાતું નથી.! ભાઈને ગમે તે પ્રસંગ હોય છતાં પગ ન મૂકે. ભાઈ દુશ્મન કે કુગુરુ દુશ્મન? ભાઈ તે, છે એટલું લઈ જવાને, આ (કુગુરુ) તે જે મળ્યું નથી એ પણ ભવોભવ સુધી ન મળે તેવી પેરવી કરનાર છે! ભાઈના પ્રસંગે જરૂર પડે તે બહારગામ જતા રહે. ઉઘાડા પડે નહિ અને ધાર્યું પાર પાડે એવી ટેકનીક અહીં કેમ વાપરતા નથી ? સાહેબજીને ભગત કયાં દેખાય? ભગવાનની આજ્ઞા મુજબ જે જીવતા હોય ત્યાં, વિકથાથી વિરકત હોય ત્યાં, ધર્મોપદેશ દેતા હોય ત્યાં. બરાબર ને? હું એકલો બેલબોલ કરૂં એ ન ચાલે, તમે પણ કંઇ લે તે ખબર પડે. સમજાય છે ને? અર્થ-કામ માટે કેઈને દશમન નથી બનાવવા-આટલું તે રાખવું છે કે નહિ? બીજું કશું ન કરે તે આજે આટલું તે નકકી કરીને ઊભા થવું છે કે અર્થકામ માટે કે અને દુશ્મન ન બનાવવા, ધર્મ-મોક્ષા માટે જે જરૂર પડે તે આખા ગામને દુશ્મન બનાવશું. અર્થકામ માટે માતા-પિતાનું માનવાનું. ધમમહા માટે કુગુરૂને પણ દુશ્મન માનવાના આટલું તે રાખવું છે ને? અર્થકામ માટે કેઈને દમન નહિ ગણવે. પૂ. સાહેબજી પણ કહેતા કે અર્થકામ માટે પિતાને અધિકાર રજૂ કરે છે મહામૂર્ખાઈ છે. અર્થ કામ માટે ઝઘડે કરાય નહિ. અને ધર્મ-મેક્ષ માટે ઝઘડે કર્યા વગર રહેવાય નહિ. બરાબર ને ? સભા : સાહેબ! સંબંધ હોય તે રાખવા પડે ? પૂ. સાહેબજી પિતાના સાધુને પણ દૂર કરે, અને આમને કુગુરૂને પણ ભેગા રાખવા છે. શું કરવા ધાર્યું છે તે જ સમજાતું નથી. સંબંધ ખાતર સિદ્ધાંત મૂકવાથી તૈયારી હશે ત્યાં સુધી ધર્મની યોગ્યતા પણ નહિ આવે. સિદ્ધાંતની ખાતર સંબંધ છોડવાનું સાહેબજીએ આપણને શીખવેલું. છતાં આપણે એ સવ ન કેળવ્યું તે પછી આટલા વરસમાં આપણે મેળવ્યું શું? કુગુરૂને તે આંગળી આપશે તે તે પાંચે પકડી લેવાના. ' “સભા : સુગુરુની આંગળી પકડીને ચાલશું. ' સુગુરૂને ઓળખતાં આવડે છે? તમારું માને તે સુગુરૂ કે ભગવાનનું માને તે ? : કેઈના બદલે કોઇને સુગુરૂ માની બેસશે તે એની એજ હાલત થવાની. સુગુરૂને ઓળખવા માટે પર્ણ ભ જશે. એ ઓળખાણ આપવા માટે જ આ ગુણે તમને બતાવ્યા છે, એ યાદ રહી જાય તે કામ થાય, અને આવા આચાર્ય ભગવંતની નિશ્રા પામ્યા પછી તેઓશ્રીના ગુણેની છાયા લઈને આપણે પણ તેઓશ્રીના માર્ગે ચાલી કમે કરીને સિધપદને પામીએ એજ એક શુભાભિલાષા સાથે પૂરું કરું છું Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન સંઘને એક મહાન સેનાપતિ. આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસુરીશ્વરજી. -સુધચન્દ્ર નાનાલાલ શાહ .. શ્રમણ ભગવાન મહાવીરના સમયથી ડોકાતી હતીએક તરફ જીવનભર જેને આજ સુધીને ઇતિહાસ તપાસીએ તે જૈન શાસન માટે ઝઝુમતે પૂ. આત્મારામજી સંઘમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા. આ મહારાજ નામને એક સુરજ પિતાની દેશમાં મૌર્ય વંશના અસ્ત પછી એ પણ જીવન લીલા સંકેલવા તરફ હતું અને સમય આવ્યે કે અકેક બૌદ્ધભિકબૂ અને બીજી તરફ એક સૂરજ ઉદયાચળ ઉપર અકેક જેન શ્રમણના માથા ઉતારનારને આવી ચૂક્યો હતો અને તે હતા આચાર્ય પાંચ પાંચ સુવર્ણમુદ્રાઓ અપાતી ફળસ્વરૂપ શ્રી વિજયરામચન્દ્ર સૂરિ. જૈન શાસનનો હજારે ભિખૂએ અને શ્રમના માથા મહાસેનાની તેમના જીવનથી,, તેમના વધેરાઈ ગયા. ' નામથી અને તેમના પ્રતાપથી જેન સમા આવા ચઢાવ ઉતાર, સમયે સમયે જેના માટે ભાગ લગભગ પરિચિત છે. જૂદા જૂદા પ્રકારના આવ્યા. આ દરેક - ' રામવિજય નામથી પકાતા. આ સમયે તે તે કાળમાં થયેલા જેન આચાર્યો સુભટે, આખા અમદાવાદને તે વખતે એ સંઘને સાચવ્યા, તેનું સેનાપતિ પદ આશ્ચર્ય ચક્તિ કર્યું હતું. ભદ્રકાલીને કર્યું અને જન ઉપર બેસી ગયા, જેના ભાગ હોટલોને બહિષ્કાર, વગેરે કંઈ કંઈ સેંકડે દષ્ટાંતે ગ્રન્થના પાને અંકિત છે. સંધર્ષે તેમના નામે જમા છે. રામવિજયજી તાજેતરના સમયમાં પણ જૈન સંઘ જાણે કે એક વાવાઝોડું બનીને જૈન મહાવિપત્તિમાં આવી પડી હતે કેન સંઘમાં ફરી વળીયા હતા. સૌને થયું | દીક્ષા ઘણી અ૫ બની ગઈ હતી. જેને હતું કે હવે આ સંઘ નિર્ણાયક નથી એક સાધુઓનું જ્ઞાન ઘણું પરિમિત બની ગય સેનાપતિ આવી ચૂક્યો છે. ' ' હતું, ધર્મની આરાધનાના પ્રકારમાંથ ગુરૂ, દાદાગુરૂ દાદા-દાદાગુરુ બધી સૌ મનવી રીતે ચાલતા હતા. કેઈ નાયક પેઢી જેવાના ભાગ્ય સાથે જમેલા આ ન હાર્વે તેવી દશા હતી અને આ બધાને રામવિજયજી હતા એટલું જ નહિ પણ રૂકાવ' કહેવાને જાણે કે સમય આવી આ સૌના તેમના પર આશીર્વાદ હતા કે ગયો હતે. સૂની ૧૯મી સદી ઘણા ઘણા આ સેનાપતિ સીને પહોંચી વળશે અને અનિષ્ટ સાથે વિદાય લેવાની તૈયારીમાં કહેતા કે “બીબા – બહિત બડા બનેગા” હતી અને સમી શતાબ્દિ ક્ષિતિજ ઉપર અને એમજ બન્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમયની ઘટિયામાંથી રેતી સરતી જતી હતી. રામવિજયજી નામના સૂરજ મધ્ય આકાશ તરફ ગતિ કરતા હતા. તેની વાણીના જાદુ એવા હતાં કે મીંઢળ બંધા યુવાના, યુવતીઓ બાળકો, બાળિકા જૈન દીક્ષાના પ્થે પ્રયાણ કરતા હતા. એક નવી હવા, નવુ' વાવાઝોડુ જોઇને જોનારા દગ થતા હતા આજ સુધી વૃદ્ધોજ દીક્ષા લેતા એ વાત ભૂલાવા લાગી હતી. દાદાના ગુરૂ પેાતાના પૂરા આશીર્વાદ આપી વિદાય થતાં, દાદા દાનસૂરિમહારાજે તેમના ઉપર અપાર આશિષ વરસાવી તેમની પાછળ ઢાળ બનીને ઉભા હતાં. દ્વેષીઓના ઝુંડ તેમના પ્રાણુના તરસ્યા હતા. આ વળી નવે છેાકરડા શું સમજે ! પણ રામવિજયજી એક નીતર ચાા હતા મારા ભગવાન, મારે ધર્મ, મારા સઘ” આ એના રાત દિવસના જીવન માત્ર હતા. સૂર્ય ખરાખર મધ્ય આકાશે આવી પેાતાના પ્રતાપ ફેલાવે તેમ રામવિજયજી પેાતાના પ્રકાશ ફેલાવતા હતા તે જોઈ દાદાગુરૂએ તેમને આચાય પદ કે જે જૈન શાસનનુ' સર્વોત્કૃષ્ટ પડ્યું છે તે પદ્મથી તેમને નવાજવાના નિર્ણય કર્યા હતા. અને કહ્યુ હતુ` કે “સ’ધમાં વ્યાપેલી આટ આટલી કુરૂઢિઓને તારે ખતમ કરવાની છે હુતા કદાચ જીવુ` કે ન જીવુ'.” અને એમજ થયું. દાદાગુરૂએ પાતાની આંખ . તેમને આચાય પદ આપતાં પૂર્વે જ સદા માટે મી'ચી દીધી. શ્રી જૈન શાસન (અઠવાડિક) દાદાગુરૂની આજ્ઞાનુસાર વિજયપ્રેમસૂરિમહારાજે તેમને વિજય રામચન્દ્રસૂરિ નામ આપી, આચાય પદ્મથી વિભૂષિતકર્યાં અને જૈન સાધના કેટલાક બની બેઠેલા માંધાતાએ ખળભળી ઉઠયા. સડસડાટ ગતિથી રામચન્દ્રસૂરિ મહારાજના કિતિ ગ્રાફ ઉચને ઊંચે જતા જોઈ તેમણે ખીજા તેત્રીસ જને આચાય પદની લ્હાણી કરી, મહાસઘના આ કાળ હતા. તિથિચર્ચા વગેરે અનેક ચર્ચાઓ ઉઠાડવામાં આવી. લક્ષ્ય એકજ કે રામચન્દ્રસૂરિ આગળ ન આવે, પણ રઘુમારચે ઝુઝતા સેનાપતિ કદી કાઈથી ડર્યાં જાણ્યા છે. શાસનદેવતાઓનુ તેને પીઠબળ હતું. મૃત્યુ પામીને સ્વગે ગયેલી માતા-સમરતએન તેનુ સાંનિધ્ય કરતા હતા. ભગવતી સરવી ના તેમના પર આશીર્વાદ હતા. કેટલા પ્રસ`ગા લખવા ? સરદાર પટેલ જેવા પણ તેમની વાણીના જાદુ જોઇને તેમને રાષ્ટ્રિય ચળવળમાં સામેલ થવા સામે ચાલીને વિનવવા આવ્યા હતા ત્યારે પશુ આ સુભટે એકજ કહ્યુ કે આ ગંદારાજકારણમાં પ્રવેશવાનુ મારું લેશ માત્ર મન નથી” જેન સ`ધમાં અનેક વિવાદોના ઊબાડિયા સળગાવાતા હતા અને આચાય રામચન્દ્રસૂરિ ધીર હૈયે તેમને શ્વેતા. આશ્રિતાને આ લેાકેાની, અંદર રહીને જૈન શાસનને ફ઼ાલી નાખવાની દુષ્ટ Page #109 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક ૫-૬ તા. ૧૭–૯-: : : ૧૦૭ "દાનતે તરફ ચેતવતા હતા. પરિણામે ગાઢ નિંદ્રામાં પહેલા સપને જગાડવાં તેમની વાણીને પચાવનારે એક મજબૂત ક ન આવેલા અને ચાલી ગયેલા આ દીવ્યમાન વર્ગ આ લેકની દાનતને ઓળખતે સૂર્ય દેવને આપણે અર્યા જલિ આપીએ. થયું હતું. , શાસને સમાચાર વર્ષો વીતતાં હતાં, જુવાન વયની - 1 શીખરજી તીર્થ જેમ વૃધ્ધ વયે પણ આ જુવાન-વૃધ્ધ એજ શીખરજી તીર્થમાં શ્રી પાર્શ્વનાથ ભગ રીતે ગાજતે હતે, છેલ્લી ઘડી સુધી ન જ વાનનું મેક્ષ (નિર્વાણ) કલ્યાણક શ્રાવણ સુદા શાસન માટે તેણે લેહી અને માંસ નીચાવી ૭/૮ તા. ૨૧-૨૨ ઓગસ્ટના નિમિત્તો નાખ્યા હતા. હવે તે માત્ર હાડકાજ કાબર હલાઓ તરફથી ગેરકાનની રીતે બાકી હતા. જીવનના ૯૬ વર્ષ વીત્યા મતિ પધરાવવા વગેરેની અફવા હતી. તે હતા. જીવનને એને મોહ નતે, મરણને માટે જેને જે તાંબૂર સોસાયટી (આપણા ભય ન કે કામના હોય તે માત્ર એક વેતાંબર સમાજની જુની અને પ્રથમ જ કે મારા મહાવીરના શાસનને લગીરે ધર્મશાળા) તરફથી સ્થાનીક એફીસર આંચ ન આવે તેની રાતે આ વિચારમાં તેમજ પ્રશાસન સાથે જરૂરી વાટાઘાટ આ સુભટ હવે તો હાડકાં પણ ઘસી રહ્યા તથા પ્રયત્ન કરીને અગમચેતીરૂપ કાયદેસર હતું અને આ જથી પાંચ વર્ષ પૂર્વે “દશન” પગલા લેવાની વ્યવસ્થા થઈ હતી તે બંગલામાં કે જેનું ખરૂ નામ સમ્યગદર્શન હિસાબે સામાપક્ષવાળા તરફથી કઈ પણ રાખવું જોઈતું હતું ત્યાં સુધી કસ્તાં વતની તકલીફ થઈ ન હતી. આ નિમિત્તે થાકેલા સુભટની જેમ રણભૂમિમાં આ જૈન વે. સોસાયટી તરફથી તેમજ પૂર્વ સેનાપતિ સદા માટે પિઢી ગયે. ' ભારતના સંઘના ભાઈઓના ખાસ પ્રયત્ન આ વાતને પાંચ પાંચ વર્ષના વહાણાં અનુમોદનીય છે. વીતી ગયાં છે. સંઘ આજે ધારે છે પણ સ્વર્ગારોહણ તિથીની ઉજવણી પોતાની પાછળ તેમણે શ્રમણ શ્રમણી વર્ગ પણું વણના પ્રથમ દિને વાપી જી.આઈ. અને શ્રાવક શ્રાવિકા વર્ગ મૂક્યો છે તે ડી.સી.માં તપસ્વી વવૃદ્ધ સુ. શ્રી જયભુષણ આજે પણ સંઘ સામે આવતાં વાવાઝેડાને વિ. મ. સા. ની પ્રથમ વાર્ષિક વર્ગારોહણ ભરી પીવા સમર્થ છે. * * તિથિની ઉજવણી પૂ આ શ્રી વિ. ૨નભૂષણ વિગતેથી લેખને ભરવાનો આ સમય મ. સા. આદિની નિશ્રામાં થઈ હતી. વ્યાનથી પણ ઈસુની વીસમી સદી જેન સંઘ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા અ.સે, ખ્યાનમાં ગુણાનુવાદ તથા સંઘપૂજન બપોરે માટે કેવી ગઈ તેની માત્ર અછડતે ખ્યાલ શ્રીમતી અમૃતબેન નેમચંદ વીરપાળ શાહ આપવાને આ પ્રયાસ છે. તરથી તથા કાર્યક્રમે વિ. થયા હતા. Page #110 -------------------------------------------------------------------------- ________________ MAXXXXES એ ક્ષમાપના નીરથી નિલ બનીએ —પૂ સા શ્રી અન`તગુણાશ્રીજી મ. •• *****9.* * ** *** શ્રી જૈનશાસન ઉપમ પ્રધાન છે, ઉપશમ પામવા માટે જ સઘળી સાધના અને આરાધના કરવાની છે. જ્યાં સુધી સાચા ભાવે ઉપશમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આત્મિક લાભ થવા કે ખાત્મિક વિકાસ થવા શય નથી. માટે જ ક્ષમાપનાનું ઘણું જ મહત્ત્વ ગાવામાં આવ્યું છે. ક્ષમાપના પવને જ પર્વાધિરાજ તરીકે માળખાય છે. સર્વ જીવાની સાથે સાચા ભાવે ક્ષમાપના કરવી તે જ આ પર્વના પ્રાણ છે. ક્ષમા પનાના અભાવે જ આપણા આત્મા ચાર્યોશીના ચકકરમાં અટવાયા કરે છે, તેના ભ્રમણને રોકવા ક્ષમાપના ખૂબ જ જરૂરી છે. શત્રુનૈ, અપમાન કરનાર દ્વેષીને, પેાતાના જીવનને કચડી નાખનાર અવ ગુણીને પણ જે હું યાથી ક્ષમા આપે છે તે જ સાચા વીર છે. તેવા વીર જ મહાવીર બનીને પરમગતિને પામે છે. આવા અદ્ભુત ક્ષમાગુણ છે. તેને 'તરથી આવકાર આપવા તે સઘળા ય આત્મિહિતેષીઓ માટે જરૂરી છે. આત્મગુણ છેાડના વિકાસ માટે ક્ષમારૂપી જલનુ' સી`ચન જોઇએ સઘળા ચ ગુણ્ણા ક્ષમા વિના Àાભતા નથી. તે બુદ્ધિ જ્યારે સૂક્ષ્મ અને ત્યારે મેઘા' કહેવાય છે અને મેઘા જ્યારે પારગામી સીમાને ઓળંગે ત્યારે તે પ્રજ્ઞા' કહેવાય છે અને આ પ્રજ્ઞા જ સાચા અર્થમાં ક્ષમાની જનની છે. કારણુ વસ્તુતત્ત્વને અવલેાકવાની ઓળખવાની શકિત પ્રજ્ઞામાં છે. પ્રજ્ઞાશીલ માટે જ પવ'ની આરાધના છે.. કારણ આ પ્રજ્ઞા પાતે જ પરૂ છે અર્થાત જ્ઞાન ભાષિત અને માચરણમાં મુકનાર છે. અને પવ તે પ્રજ્ઞાને નિમ્હલ અણુમાલ અમેલ સાધન છે. મ અને પવ કાર્ય-કારણુ ભાવરૂપ છે. આ પવ જ પ્રજ્ઞાને નિમૉલ કરી સાચી આરાધના કરનાર છે. કરવાનું પ્રજ્ઞા માટે જ મહાપ્રજ્ઞાશાળી ઉપકારી પરમ'આએ મિચ્છામિ દુકકડમ 'ને પરમાથ બતાવતાં કહ્યું કે-મિ' એટલે વિનયપૂર્વક નમ્રભાવે મૃદુતા બતાવી, છ ' એટલે ઢાષા-પાપ ક્રિયાઓનું છાદનત્યાગ કરી, ‘મિ’ચારિત્રની મર્યાદામાં રહી, ‘દુ’-દુષ્કૃત કરનાર પાપવિશિષ્ટ મારા આત્માની નિંદા છે. કરી, ક’–મં જે પાપ કર્યુ” છે. તેને સરલતા પૂર્વક એકરાર કરી, ‘ડમ્'—તે પાપને પશ્ચાત્તાપના નિલનીર વડે ધાઇ નાખુ છું. આ રીતે સાચા ભાવે ક્ષમાપના કરીકરાવી આત્મગુણ સમૃદ્ધિને પામનારા આપણે સૌ બનીએ તે જ મ`ગલ શુભેચ્છા ! Page #111 -------------------------------------------------------------------------- ________________ T પાક | - પ્યારા ભૂલકાઓ, પર્યુષણ મહાપર્વ આવીને ચાલ્યા ગયા. આ મહાપર્વની સુંદર આરાધના તમે સૌએ કરી હશે. શ્રી સાંવત્સરિક પર્વ એટલે પ્રતિક્રમણ કર્યા પછી નૂતન વર્ષને આરંભ સવ સાથે ક્ષમાપના અને સર્વ પાપોની આલોચના કર્યા બાદ જેમ નવા વર્ષને પ્રારંભ થાય અને નવા નવા કાર્યો કરે તેમ નવા પાપોની વણઝાર ઉભી ન થાય તેની સતત કાળજી રાખશો. જેની જેની સાથે ક્ષમાપના કરી હોય તેની તેની સાથેનું વર્તન, વાણી અને વિચાર બદલાઈ જવા જોઈએ. સુહલકમુનિ અને કુંભાર બન્નેનું વર્તન, વાણી અને વિચાર સમાપના કર્યા પછી એક સરખા હતા ત્યારે મૃગાવતીજી અને ચંદનબાળાજીના વતન વાણી અને વિચાર તદન બદલાઈ ગયા હતા. વર્તન નમ્રતા ભરેલું હતુ, વાણી કમળ હતી અને વિચારે સદ હતાં માટે જ મૃગાવતીજીને નુતન વર્ષમાં નવા સંવત્સરમાં પ્રવેશ થયે. આપણે પણ સૌ ક્ષમાપના કરી એ મૃગવતીજી અને ચંદનબાળા જેવી, આ મહાપર્વની પધરામણી પ્રસંગે મારાથી જે કઈ દાખ થયું હોય તે તેની હું ક્ષમા યાચું છું વિછા મિ દુક્કડમ્ પાઠવું છું.' છે. તમે પણ જરૂરથી પાઠવશેને બાલવાટિકાના અવનવા ચમકારા તમે સો નિહાળી રહ્યાં છે. તમારે માટે બાલવાટિકા હંમેશ નિત નવું સાહિત્ય પીરસતું જાય છે. અને તમને સૌને તેમાં આનંદ આવે છે. તમારી પાસે પણ આવા અવનવા લખાણે હોય તે જરૂરથી મોકલશે. સુગ્ય લખાણને સ્થાન મળશે. બસ એજન્મ રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦: આજના વિચાર ધમ કરતાં ઉલ આવે તે ધર પહેચિવુ' સમજતા નથી. વધઘટ પેસેન્જર વધ્યા તે ઘટી વધ્યા. શેઠ પ્રપંચ વધ્યા પચાયત ઘટી શ ઘટયા ગુના વયા. કાયદા થયા એકાશ વધ્ધા ઉદ્યોગે ઘટયા માઘવારી વધી પગાશ ઘટયા વકતા વયા સાંભળનાર ઘટયા ધ્રુવ વા પૂજનારી ઘચા પ્રભાવના વધી પૂચાઈ ઘટી ચાનીયા વચ્ચે વાંચનારા ઘટયા મિતેષ જીગરકુમારે કથાનક અપૂર્વ આનંદ જે પવિત્ર અનુષ્ઠાને આપણે રાજ આરાધી રહ્યાં છીએ તેને અપૂર્વ આનદ આપણને ખરા ના રે ના • શ્રી જૈન શાસન [અઠવાડિક] આન્તર યાત્રા એટલે તેના મમ સુધી ખરેખર આતર યાત્રા નથી તે અનુષ્ઠાનોનાં મન પણ નથી. અનુષ્ઠાનના માનદ · એટલે પવિત્ર સુત્રને સ્પષ્ટ ઉચ્ચાર, સામાન્ય અર્થ ત્યાર બાદ વિશેષ અ... મુદ્રાના સભ્યગ... ઉપયોગ ખેલતાં માલતાં જ અથ ની વિચારણા સાથે અખા ભી'ાઈ જવાની. આવા જ અપૂર્વ આનં૪ શ્રી વીર પરમાત્માના પરમ શ્રાવક શ્રી મહસિ હું ને હતેા. એકવાર ખોટી કાન સ ભેરણીથી માહસિંહ શ્રાવક ઉપર રાજ ગુસ્સે થઈ ગયા. વગર ગુને જેલ ભેગાં કરી દીધાં. સમીસાંજ ઢળવા આવી... પ્રતિક્રમણ વગર કેમ ચાલે ? એડીએ દૂર ન થાય તે પ્રતિક્રમણ કેમ થાય? કાયાÄગ મુદ્રા...ક્રિયાનું શું? ભાઈ, જેલર અત્રે આવીશ, મારુ એક કાર્ય કરીશ. આજે ઘણા સાધકોની ફરિયાદ છે કે આવી અમૃત ક્રિયા કરતી વખતે ચિત્ત જે ભાવધારામાં વહેવુ જોઇએ તેવુ. કાંતા વહેતું નથી. તમારી પાસે ન્યાયિક રીતે ઘણી સત્તા છે. જો તમે મારી બેડીઓ બે ઘડી માટે દૂર કરશેા તે હુ” મારી પવિત્ર ક્રિયાઓ મઝેથી કરી શકું. છેલરની સત્તા વિશાળ હતી. આ કેદી ગૃહસ્થ તે કાંઈ ભાગી જાય તે પુષ્યમ્....નૈવેધ..... લાગતા નથી. · પણુ... પત્ર'... વિના કર્યાંથી કાર્ય થાય. Page #113 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : અંક ૫-૬ તા. ૧૭– ક૬ : કોઈ પણ કામ વજન મુકયા વગર બાળ ગઝલ થતું નથી. * ગમતું મળે તે આવ્યા, જે ન ભરીએ - “વિટામિન એમ” ની ગરમી આપીશ ને ગમતાં ને કરીએ ગુલાલ. તે જ આ કાર્ય કરશે. કર પ્રતિક્રમણ દીઠ મહેનતાણું નકકી ' હાસ્ય દરબાર કરી દીધું. નિત્યક્રમ ચાલવા લાગ્યા. ( ટિકટિ રેકર : ટિક્તિ બતાવ! . . દિવસે વહેતા સા સત્ય વાતથી વાકેફ " થ, ભર દરબારે બોલાવી સન્માન કર્યું. સુસાફર : વિાઈ ગઈ લાગે છે સાહેબ - ટિકિટ ચેકર : “જ્યાં સુધી જવાનું છે?” બહુમાન પૂર્વક વગૃહે મેકયે. સુસાફર સાહેબ, એ તે ટિકીટ ઉપર જ ઈતિથી અંત સુધીની ચર્ચા જોતે જ જેલર મનમાં ગભરાણે. સદ્દગૃહસ્થ કદાચ -અમિષ આર. શાહ મારા મહેનતાણાની વાત કરી દેશે તે, મારા બાર વાગી જશે, લાવ શેઠ પાસે હાસ્ય દરબાર જઈ આવું. માફી માંગી લઉં': રકમ પાછી આ માણસે એની કારકિર્દીનો આરંભ આપી દઉં. તળીયેથી કર્યો અને હવે ટેચ પર પહેરડતા હદયે જેલર શેઠના ગૃહે પહોંચી ચણે છે. એમ ! એ શું કરતે હતું? ગયે. ખેને ટેપી મુકી ગદગદ હવે પહેલાં બુટ પિલિશ કરતે હતે. હવે માફી માંગી. , માયો સૂછે છે : શેઠ બેલ્યા, ભાઈ! મારા કમને જ -અમિષ આર. શાહ તેષ છે. મારી અણમેલ ક્રિયા સમયસર જે જે પાપના લક્ષણેથઇ શકી તેને મને અત્યંત્ય આનંદ છે. ખપી પારકી નિંદામાં મત હોય, તને આપી તેનાં કરતાં તે પાંચ પચીશ પાપી બીજાનું ભલું ન કરે. .. પચાસ ગણી વધારે માંગી હેત તે પણ હું પાપીનું મન સા કટિલ રહે છે આપવા તૈયાર થઈ નત મને જરા પણ પાપી ઈન્દ્રિયનું દમન ન કરે હરખ ન થાત મારા અનુષ્ઠાને આચરવાને પાપી સદા પાપમાં જ રમે , અપૂર્વ આનંદે હું વવી તેમ નથી. પાપી સુખોની સંગત કરે જોયે, મમ સુધી પહોંચવાને પાપી અભિમાનમાં કરે અપૂર્વ આન, પાપી ગુરુ ને ગુરુ થઈ ને રહે ' શી રમ્યા -અંકિત સંજયકુમાર Page #114 -------------------------------------------------------------------------- ________________ How - રાજ રાહ ના જ - બેધદાયક લઘુક્યા - છે જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ રિ . –૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. નાના હતા નહી એક સજજન શ્રીમતે નગરની બહાર એક સુંદર મહેલ બનાવ્યું. તેની ચારે • બાજુ સુંદર ઉદાન બનાવ્યું. તેની ભાવના માત્ર લેકકલ્યાણની હતી કે, મુસાફરે વગેરે અહીં આવે, વિશ્રામ કરે થાક ઉતારે, આરામ કરી તાજા-માજા થઈ પાછા. પિતાના માર્ગે આગળ વધે. દરરોજ અનેક લકે ત્યા આવાગમન કરવા લાગ્યા. ત્યાંને રોકીદાર હથિયાર હતું. તેને થયું લેકના મનભાવ જાણવા જોઇએ જેથી સારી ચીજને પણ દુરૂપયોગ ન થાય એટલે આવનારા લોકોને પૂછવા લાગ્યું કે-ભાઈ! અમારા માલીકે કેના માટે આ સ્થાન બનાવ્યું છે ? * આવવાવાળા પિત–પતાની દષ્ટિને અનુસારે પિતાની વાત રજુ કરવા લાગ્યા. એકની એક ચીજને પણ જવાને દષ્ટિકોણ વ્યક્તિ માત્રને જુદી જુદે હેય છે. ચરોએ કહ્યું કે-એકાન્ત જગ્યામાં અમારા હથિયાર પણ સંતાડી શકાય અને ચેરીના માલનું સારી રીતના વિભાજન કરી શકાય છે. વ્યભિચારીઓએ કહ્યું કે-કેઈની પણ રેકોક, અટકાયત વગર સારી રીતના સ્વછંદપણું પોષી શકાય. જુગારીઓએ કહ્યું-કેને ખબર ન પડે અને સારી રીતના જુગાર રમી શકાય માટે. કલાકારોએ કહ્યું-સારી એકાગ્રતાપૂર્વક કલાની સાધના કરી શકાય માટે મહાત્માએ કહ્યું-શાંત વાતાવરણમાં મજેથી ભગવાનનું ભજન કરી શકાય અને આત્મ શક્તિ મેળવી શકાય માટે. * . . આ કથાને સાર એ લે છે કે જેવી જેની દષ્ટિ તેવી સૃષ્ટિ હોય છે. તેમ આ મનુષ્યજન્મ પણ તે મહેલ અને ઉદ્યાન જે રમણીય છે. માટે તેનાથી આત્માની સાધના કરવી તે જ તેને સારો સદુપયોગ છે. સૌ પુણ્યાત્મા પરમાર્થ પામી આ જન્મ દ્વારા સાચી આત્મકલયાણની સાધના કરે તે જ મંગલ કામના Page #115 -------------------------------------------------------------------------- ________________ 6 પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત આત્માવમેધ કુલકેમ્ ” [ મૂલ તથા સામાન્ય સાર ] 12. - સામાન્યા વિવેચક —પુ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. [ ક્રમક—પ ] રાષ્ટ્રિયરા મિછત્ત', મળુદુšએ સિલા મમત્ત' ચ; ત' ભિદસુ ભવસેલ. ઝાલાસણિા જિઅ સહેલ' ॥ ૩૫ મા ત્યાં રાક્ષસ જેવુ' મિથ્યાત્વ છે, જેમાં મનના પાપથી ઉત્પન્ન થયેલ મમત્ત્વ રૂપી શિલા છે, તે ભવરૂપી પતને, હે જીવ! તું ધ્યાનરૂપી વા વધુ લીલાપૂર્વક ભેદી નાંખ. ન દુર્ગામ પ ત ઉપર શું શું હોય તે બતાવી તેના નાથને પણ ઉપાય બતાવે છે ઈન્દ્રના હથિયા? વજ્ર આગળ ખધાં થયા હેઠે છે. લૌકિકા માને છે કે પહેલાં તને પાંખા હતી, ઊડાઊઁડ કરતા હતા . પણ પ્રસ`ગ પામી ઇન્દ્ર પેાતાના વાથી બધા જ પુતાની પાંખા કાપી નાખી તેથી ૫ર્વતને ભેøવા શુભ્ર યાધને વજીની ઉપમા આપી છે બાકી શુભ યાનમાં જ એવી પ્રચંડ તાકાત છે કે ક્રમ જતિ બધા જ વિકારો અને દાને ક્ષણમાત્રમાં લીલાપૂર્વક હતāyહત કરી નાખે-મૂળમાંથી જ ઉખેડી નાંખે. મૂળ જ હણાયુ' પછી પુનરુત્થાનના પ્રશ્ન જ નથી તેમ ભવરૂપી પત મુળમાંથી જ ઉખેડી ન ખાયા પછી ભવ કયાંથી આવે? ॥ ૩૫ ॥ આત્મજ્ઞાન વિનાનું બધુ જ્ઞાન નકામુ છે તે વાત કરે છે જત્યસ્થિ આયનાણું, નાણુ. વિયાણું સિદ્ધિસહય' ત; સેસ' બહુ વ અહિય, જાણસુ આજીઆિમિત્ત ૫ ૩૬ u જયાં આત્મજ્ઞાન છે, ત્યાં નિશ્ચયજ્ઞાન છે અને સિંધિ સુખને આપનારૂ પણ તે જ જ્ઞાન જાણેા. આત્મજ્ઞાન વિનાનું બીજું ઘણું. બધું પણ જ્ઞાન આત્માનું અહિત કરનારૂપ છે કાં ભાવિકા માત્ર છે એમ જણા આ વાત વત્તમાન સ`દમાં તે અક્ષરશઃ યથાર્થ બની રહી છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તાકન માહનીય ક્ષયપથમ વિનાને જ્ઞાનાવરણીય ક્રમ ને સુંદરમાં સુદર થાપશ્ચમ પણ આત્માનુ ભય કર ભૂંડુ કરે છે, અહિત કરે છે, સ્વયં Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ * ૧ શ્રી જૈન શાસન [અઠવાડિક] ઉન્માર્ગે લઈ જાય છે. પોતાની બુદ્ધિ પ્રતિભાથી કપિલ કલ્પિત મનઘડંત વિચાર ધારાએ ફેલાવી અનેકને ઉભાગગામી બનાવે છે. માન-પાન-મેટાઈ અને પ્રસિદ્ધિ આદિના મોહમાં સાચું જાણવા છતાં પણ અનેકને ઉભાગે લઈ જવાનું સાહસ તેમને સહજ બની ગયું હોય છે. કોઈપણ પાપ, એ પાપ જ નથી લાગતું. ફાવે તે એ કરે કે જાણે બધું જ જાણું છું, મારામાં કોઈ ખામી બતાવે તે તેને ગુલામ બની ' જઉં પણ તે બધું માત્ર વાતેડિયાપણું જ હોય છે, વાસ્તવિકતા નહિ. આત્મજ્ઞાનને જાણવાને જ પ્રયત્ન કરી જોઇએ. તેનું થોડું પણું જ્ઞાન સવ-૫૨ અનેકને લાભદાયી બને છે. “સમ્યકર વિનાને નવપૂવી અઝાની કહ્યો અને અજ્ઞાની ઘણાં કરડે વર્ષે જેટલા કર્મ અપાવે તે જ્ઞાની માત્ર શ્વાસોશ્વાસમાં ખપાવે તે પણ આ - જ વાતને પુષ્ટ કરે છે. જે ૩૬ , પાણીમાંથી અગ્નિ ઊઠશે તે વાતને સમજાવે છે સુબહુ અહિએ જહ જહ, તહ તહ ગણુ પુરિઅન ચિત્ત, હિસ્ટ અ૫હરહિઅસ્સ એાસ હાઉ ઉદ્ધિઓ વાહી. ૩૭ા જેમ જેમ ઘણે અભ્યાસ કર્યો તેમ તેમ ગર્વથી ચિત્ત વ્યાપ્ત થયું. આત્મબેધ વગરના હૃદયવાળા એ જીવને માટે ઘણા ભણતર રૂપી ઔષધમાંથી રોગ પેદા થયે. “અધુરે ઘડો છલકાય ઘણે એ ન્યાયે છીછરા હૃદયવાળા જેને માટે શાસ્ત્રનું જ્ઞાન પણ શસ્ત્ર રૂપ પરિણામ પામ્યું કહેવાય. આજે તે આ વાત પ્રત્યક્ષ સિધે દેખાય છે કે જ્ઞાનના લવ માત્રથી અહકારી બનેલાઓને શોધવા જવું પડે તેમ નથી. જે શાસ્ત્રજ્ઞાન મદને ઉપશમ કરનારું હતું તે જ શાસ્ત્રજ્ઞાન અને પુષ્ટ-વધારનારૂ બને તે કહેવું જ પડે કે, પાણીમાંથી અગ્નિ ઊઠ. જે ઔષધ રોગને નાશ કરે તે જ ઔષધમાંથી રેગ એ વકરે કે વાત ન થાય ત્યાં શું કહેવું જમાનાની હવામાં તણાયેલાઓની દશા આવી જ બને તેમાં જરાપણ નવાઈ નથી. જ્ઞાન પરિણામ નથી પામ્યું તે તેમની પ્રત્યેક પ્રવૃત્તિ, રીત-ભાત, બાલ-ચાલ આદિ ઉપરથી શાણા માણસે તરત જ સમજી જાય છે. તેવાઓથી ચેતતા રહેવામાં સવ-પર ઉભયનું કલ્યાણ છે, શાણપણ છે. ૩૭ ભણે નહિ અને તાણે ઘણું તેવાઓની જે હાલત થાય તે બતાવે છે કે અપ્પણમહંતા, પર વિહંતિ કે તેવિ જા; ભણુ પરિણુંમિ છુહિયે, સત્તાગારેણ કિ કજજ. . ૩૮ છે , આત્માને જાણયા-ઓળખ્યા વગર જે પારકાને જણાવવા જાય છે તેઓ પણ ખરેખર જડ છે. મુરખ છે. પિતાને પરિવાર ભુખ્યા હોવા છતાં પણ દાન શાલાને લવાનું કાર્ય કરે તે શું પરિણામ આવે તે કહો- વિચારે? Page #117 -------------------------------------------------------------------------- ________________ વર્ષ -: અંક ૫-૬ તા. ૧૯-૯૬: - -- . ,પિ - - u તાની પાસે મુડી કાંઇ નહિ અને પારકાઓને આપવા બય તે શું પરિણામ આવે? “ઘર વેચીને વરે' કરનાર લેકમાં પણ પણ મુરખ શિરેમ કહેવાય છે. જાણે કાંઈ નહિ અને તાણે ઘણું” તેવી મનોદશા આજે મોટાભાગની છે લૌકિકની જેમ લેકેર માર્ગમાં પણ પોતાને જે વસ્તુ સમજાઈ-પરિણામ પામી તેના રહસ્યને આત્મ. સાત્ કરે અને પછી બીજાને સમજાવે તે કાર્ય સિદ્ધિ થાય. તે ઢબુના “ઢ” જે હોય અને બીજા આગળ બડાશ બડેખા બને તે છે કે કહેવાય ? પોતાની જાતને સમજાવ્યા વિના પરોપદેશે પાંડિત્યમ' ને આજે એ વાયર વાયો છે કે જેમાં નામાંકિત’ ગણાતા પણ તણાઈ ગયા છે અને એવા ફસાયા છે કે બહાર તે નીકળી શકે તેમ નથી- બહાર નીકળવા માગતા નથી અને બીજાના પગ ખેંચી પિતાની સાથે તણાય તેમાં “મહાન વિજય, માને છે. પરોપકાર પણ એ નથી કરવાનું કે પકાર ઘવાય. પણ પકડયું તત છેકે તે માનહાનિ થાય. તે પસંદ ન હોય એટલે ગાઈવગાડીને પણ પણ છેટું વાજુ વગાડયા કરવું તે તેમને જન્મજાત સ્વભાવ. બને છે. જે ૩૮ છે (ક્રમશ:) - શાસન સમાચાર - થઈ જશે વિગેરે પ્રવચન પૂ. ગણિવર્ય શ્રી શિવગજ નગરે - પ. પૂ. ગણિવય દર્શનારત્નવિજયજી મ. તથા પ. પૂ. ભાવેશ શ્રી દર્શન રત્નવિજયજી મ. નિશ્રામાં છે. રત્નવિજયજીએ કરેલા ત્યારબાદ અનેક પૂ. શ્રેયંકર વિજયજી મ. આદિની નિશ્રામાં વક્તવ્ય થયેલ. ત્યારબાદ જોશીલી ભાષામાં ભવ્ય સંમેલન. જસરાજજી ચોપડાનું વક્તવ્ય થયેલ. ટીપ થયેલ. આ અને પ મંડલના પ્રચારને રોકવા પ.પૂ. ગણિવર્ય શ્રી દર્શન રત્નવિજયજી. માટે પ્રયત્ન કરવા કટિબદ્ધ થશે. અને, મ. તથા પ. પૂ. બેમંકરવિજયજી મ. ની ના તેમને સમજ આપવા પ્રવૃત્તિ કરવાની રહેશે. ર શુભ નિશ્રામાં રાજસ્થાનમાં જેને વિરૂધ હુપ્રચાર કરનાર, સાધુ-સાવીને ગાલી દેનાર અને સાધુઓના માથે નારિયેલ ફેડ શેફાલી અમદાવાદ-અત્રે પૂ. મુ. શ્રી નાર મંડલના પ્રચારને રોકવા માટે શ્રાવણ વદ ૪ રવિવાર દિ. ૧-૯-૯દને સફલ ચરણપ્રભ વિજયજી મ.ની નિશ્રામાં આરાસંમેલન થયેલ. તેમાં જયપુરના રિટાયર્ડ ધનની રેલમછેલ ચાલે છે. કલ્યાણક ન્યાયાધીશ જસરાજજી ચેપડા આદિ ઘણું આરાધના, પ્રવચને તથા ભવભવના અતિથિ પધારેલ. તેમાં જેનો વિરૂધ્ધ પાની વરસરાવવાની ક્રિયા વિ. થાય છે. દુપ્રચાર રોકવામાં ન આવશે તો ધીરે ધીરે સાધુ-સાધવીના વિહાર રાજસ્થાન બંધ Page #118 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાયાર લક્ષ્મીવધ સઘને આંગણે શાસન પ્રભાવના તપાગચ્છાધિપતિ, દીક્ષાયુગપ્રવત ક, પરમશાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દ્વેશદ્વારક પૂ. આ. દેવ શ્રીમદ્ભુ વિજય રામચં સૂ. મ.શ્રીની પાંચમી સ્વર્ગારોહણુ તિથિની ઉજવણી નિમિતે લક્ષ્મીવર્ધક જૈન સ′′ધ પાલડીના ઉપક્રમે ભવ્ય પાંચ દિવસીય જિન ભક્તિ મહાત્સવ ઉજવાયા. વિવિધ પૂજાપૂજને-ઉપરાંત પૂ.શ્રીના જીવનની મુખ્ય પાંચ ઘટનાઓને તાદશ કરતી રગોળીઓની રચના અત્યંત આકષ ણુના વિષય બની હતી. મહારાષ્ટ્રના ગુણવંત માંજરેકરની કપનીએ આલેખેલ રગાળીએ હાથ કારી. ગરીના બેનમૂન નમૂના છે. સાક્ષાત્ સૂરિાજ પધાર્યાં હૈાય એવા દેખાવ ઉલા થવા પામ્યા હતા, તા. ૯-૮-૯૬ ના ઉદ્ઘાટન થયા બાદ હજારોની સખ્યામાં ભાવિકાએ કતારખદ્ધ દન કરવાના લાભ લીધા હતા. ૧૪-૮-૯૬ સુધી આ ર‘ગાળી પબ્લીક માટે દશનાર્થે રાખવામાં આવી હતી. આમાં પહેલી ર`ગાળીમાં આત્મારામજી મહારાજ અને રામચન્દ્રસૂરિજી, બીજીમાં પ્રવચન મુદ્રામાં પૂ.શ્રી, ત્રીજીમાં વૃષભની જેમ શાસનભાર વહન કરતા તેઓશ્રી, ચેાથી રંગાળીમાં શાસન સિદ્ધાંત રઆ માટે અડગ રહેલા તેઓશ્રી પાંચમીમાં સાબરમતીના આંગણે તેઓશ્રીના ભવ્ય સ્મૃતિ મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા. સ્વ. પૂ.શ્રીના શિષ્ય પ્રશિષ્ય વધમાન તપેાનિધિ પૂ. આ. શ્રી વિ. ગુણુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ માહિતી માટે સુમુક્ષુરત્ન શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા (કે જેઓ હાલ મુનિશ્રી જિતધમ વિ. ના રૂપમાં સયમની સાધના કરી રહ્યા છે.)ના જીવન પ્રસ ંગો છાપવા અંગે અમારી ભાવના હાવાથી જે જે સધેા-મહાનુભાવા પાસે જઐન્દ્રભાઈની જેટલી વિગતે વરઘેાડા આદિની હાય, ફાટા હોય તેમને તાત્કાલિક પહોંચાડવા નમ્ર આમત્રણ છે. શ્રી મહાવીર શાસન કાર્યાલય Clo. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર -: Page #119 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કીર્તિયશ સ મ.ની નિશ્રા અને માગદશ. ૬. પંન્યાસ શાંતીચંદ્ર વિ. આદિ નાનુસાર લમીવર્ધક સંઘે અનેક શાસન મહાસુખનગર, કૃષ્ણનગર પાસે, અમદાવાદ પ્રભાવક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ૭. પંન્યાસ ભાનુચંદ્રવિ. દેવચંદનગર જૈન ગ” ૨ વ્યાખ્યાનમાળા રવી વારીય જૈન ઉપાશ્રય, મલાડ (ઈસ્ટ) મુંબઈ રામાયણને સંસ્કાર વારસે’ વિષયક પ્રવ. ૮. મુનિરાજ ચંદ્રશેખર વિ. આદિ ચને, શનિવારે ગ માટે જરૂરી નિયમ સુમતીનાથ જૈન દેરાસર, નાની વાસણ શેરી, તેમજ શ્રાવકના કર્તવ્ય અંગે પ્રવચનમાં અમદાવાદ હકડેઠઠ મેદની ઉભરાય છે. વિવિધ તપ- હ. મુનિરાજ મેરવિ. આ િસાર રાજ. નુકાનની પણ પેજના કરવામાં આવી છે. ૧૦. મુનિ, ભદ્રસેન વિ. યશોવિજય આ રવિવારે પુશ્રીના ૨૧ પુસ્તકને ભય આરાધના સદન, પાલીdણ વિમાન સમારોહ ઉજવાયે હતે. મંગળવારે પાલડી દર્શન બંગલે (સમાધિ સ્થળ) ૧૧ મુનિ વિદ્યાચંદ્ર વિ વરઘોડા સાથે શ્રી સંઘ પધાર્યા હતા. આ ૧૦૮ પાર્શ્વ ભકિત વિહાર, શંખેશ્વર રીતે એકંદર ઉલ્લાસપૂર્વક વિવિધ કાર્યક્રમ ૧૨. મુનિ હરિસેન વિ. પાલીતાણા ઉજવાઈ રહ્યા છે. ૧૩. મુનિ જયચંદ્ર વિ. બોરીવલી પૂ. આ. ભકિતસુરીશ્વરજી મ. સા. ના ૧૪. , અણમેલરત્ન વિ. આરાધના સમુદાયના ચાતુર્માસ ભુવન ઇરાનીવાડ, મુંબઈ, શાંતીલાલ મોદી ૧ પૂ.આ. પ્રેમસૂરીશ્વરજી મ.સા., પૂ.આ રેડ, કાંદીવલી (વેસ્ટ) પદ્યસૂરીશ્વરજી મ. સા. પંન્યાસ ચંદ્રસેન ૧૫. મુનિધર્મચંદ્રવિ. બેરીવલી મુંબઈ વિ. મ. અાદિ ઠાણા, સમેતશિખરજી તીર્થ, બોરીવલી-વેસ્ટ : ચંદાવર લેનમાં ગિરિડીહ, બિહાર. પૂ. મુ. શ્રી ભુવનરત્ન વિ. મ. ની નિશ્રામાં ૨. પૂ આ. વિનયચંદ્રસૂ મ. સા. પૂ. તથા પૂ. સા. શ્રી હર્ષપૂર્ણશ્રીજી મ. આદિની આ, કપાય સૂ. આદિ ઠાણ નિશ્રામાં પૂ. આ. શ્રી વિ. સેઝ સૂ. મ. શાહપુર, અમદાવાદ ની પાંચમી સ્વગતિથિ નિમિતે ત્રિદિવસીય ૩. પ્ર.આ. રૂચકચંદ્ર સૂ. મ. સા. ભવ્ય મહત્સવ ઉજવાયે. ગુણાનુવાદ પૂજાએ કરણીયાજીનગર, તળેટી રેડ, પાલીતાણા સી. સંઘપૂજન થયા ગુરૂપૂજનનો લાભ સંઘવી ૪. પૂ.આ. લબ્ધિ સ. મ.સા. આદિ કાંતિલાલ ગીરધરલાલ વેરાએ લીધે. અંકુરજેન ઉપાશ્રય નારાયણપુરા, અમદાવાદ અષ્ટોત્તરી સ્નાત્ર ઠાઠથી ભણવેલ ૫. પન્યાસ અરૂણ વિ. આદિ ચ દશ હેવાથી પોષઘ સારી સંખ્યામાં લુણાવા જેન ઉપાશ્રય જી. પાલી (રાજ.) થયા. Page #120 -------------------------------------------------------------------------- ________________ જેના 09 (અઠવાડિક) Reg No. 3. SEN 84 eeeeeeeee ૨પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગણદી છે ૧૩ , E YA આ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજર-ટામચંદ્રસૂરીજી મહારાજ පපපපපපපත පපපපපපපපපපපපපපපපපන්දා " ૦ ગુરૂપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય જ નહિ, કેમકે ગુરૂનિશ્રાએ દ્રવ્ય હોતું નથી. તે માટે ગુરૂપૂજનમાં મુકેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય. • ગુરૂ એટલે ભગવાનને બંધાયેલા ભગવાનની આજ્ઞા મુજબ બેલના ચાલનારા 0 અને વર્તનારા. જ છે જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે- વારંવાર સતત મેક્ષ જ પાદ આવ્યા છે કરે. દુનિયાના પદાર્થો પર રાગ પણ ન રહે. આ શરીરને પણ મ હ ઉતરી છે જાય, દુઃખ વેઠવામાં આનંદ આવે છે? 9 ૦ શરીરને જ પૂજારી ધર્મ માટે અગ્ય કેઈપણ પ્રતિજ્ઞા ભાંગતા તેને ક્ષણ પણ લાગે નહિ. 0 , જેને સંસારનું સુખ માત્ર મજેનું લાગે છે, સુખનું સાધન શરીર સારૂ લાગે છે. તે તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. તે 0 ૦ આ શરીર “મિત્ર’ જેવું લાગે છે તે “શત્રુ જેવું ન લાગે અને દુનિયાનું સુખ તે જ મોટામાં મોટું, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનને તે 0 રસ પેદા થાય નહિ. સનાં સુખ હંમેશા દુઃખ આપનાર છે. એકપણ સંગની ઈરછા હોય તે $ બંધા સુખી ! તું , સાંભળેલું સમજ્યા વગર ચેન ન પડે અને સમજ્યા પછી તે ભૂલાય નહિ તેનું . નામ શ્રોતા ! છે • સંસાર તે જ આત્માને રોગ છે વિષયની આધીનતા અને કષાયની પરવશતા છે તે જ સંસાર છે. તે સંસારના નાશ માટે સવિચાર તે પરમૌષધ છે . පපපපපප‍්‍රාපපපපපපපපපපපූඋපදී જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લા માબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિ છે પહોટ-જામનગર વતી તંત્રી, સુદ્રઢ પ્રકાશક સુરઇ , ઘ& સુરશ પ્રિ ટરીમાં છાઓને વઢવાણ શહૈ (સીસ) છ ૯ / පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපපා Page #121 -------------------------------------------------------------------------- ________________ 19 (2_ ૨માં 07મો 9374માણ તevયરાdi swમારૂં મહાવીર Vyવસાઇi enguan eral Perellad 250 creu yn?Hal. Uilu HE]| ITI IITS = હીએ Hra ona si VEGNSS ગામમાં ૨સી. તેની દીક્ષા નિષ્ફલ છે. कषाया यस्य नो छिन्ना, यस्य नात्मवशं मनः । इन्द्रियाणि न गुप्तानि, प्रवज्या तस्य निष्फला }; / ?િ ૭+ જેના કષાયો નાશ પામ્યા નથી, જેનું મન પિતાને વશ નથી, જેની ઈન્દ્રિયે ગુપ્ત નથી, તેની ) ( પ્રવજયા નિષફલ છે. ૨૪ ન ! ! નો ' એ છે US Jilg!!! મા [ a[. . ISBછે ! | Aી , ડાડા ત વ ડીલ . 2 ]] ]= 2 10 ) JS, jujuj, તે લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાયૉલય, લવ || લવાજમ આજીવન as a se | શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વજય પ્લોટ [ 0 ] [ 3 ]T] la, , , જામનગર . ર 21 ના બી ફાલશTVT Pર શાનથ હિર (સૌરાષ્ટ્ર) 1%D1A PIN-361005s " Pos महावीर जैन आराधना केन्द्र, काका - મોલાના, વિન–382009 - 7 0CT 1976 Page #122 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાચાર પ્રભાવક યુગપુરૂષ પૂજ્યપાદ સૂરિરામને પાંચમી પુણ્યતિથીએ ભાવાજ'લી સાથે કોટી કોટી વંદના... - [ સકલન : પ્રકાશ ગાંધી (સુલસા ટ્રાવેલ્સ, વડાદરા ) ] જૈન શાસનનાં યાતિ ધર, સધકૌશલ્યાધાર, જિનાજ્ઞાવિહિત સિધ્ધાંત સક્ષક, શુધ્ધમાક્ષમાગ પ્રરૂપક, સમકિતદાવ દીક્ષાયુગપ્રવર્ત`કે વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. ની પાંચમી પુણ્યતિથીએ સારાયે વડદરા શહેરમાં શ્રી સધાએ-ભકતવગે ભાવભીની શ્રધ્ધાંજલી આપણુાથે અત્રે ભવ્ય-પ્રભુભકિત ગુરૂભકિત આયાજન આદર્યા હતાં. ગુરુ ગુણાનુવાદ, સમુહસ્નાત્ર, સમુહ સામાયિક, સમૂહ આય.બિલ,પ્રભુની પંચકલ્યાણક પૂજા અને રાત્રે અલૌકિક ભકિત ભાવનાના મ`ગલ કાર્યક્રમ થયેલ. દરેક મ`ગલ ભિકત પ્રસ ગે નવાંગી ગુરુપૂજન, સ`ઘપૂજન, પ્રભાવનાદિ થયેલ. શ્રી તપાગચ્છ રત્નત્રયી આરાધક સંઘ, ઘડીયાળી પેાળ શ્રી સુભાનપુરા જૈન સઘ તથા શ્રી તપાગચ્છ જૈન હરણી સધા આદીએ પૂજ્યશ્રીનાં આમ શ્રયાથે લાભ લીધેલ. આ પાવનપુણ્ય કાર્યક્રમની ભૂરી ભૂરી અનુમોદના શ્રી સદ્યા કરે છે. આ પ્રસંગે શ્રી ચિંતામણી પાર્શ્વ પ્રભુ જિનાલયે લાખાની ઝવેશતની માંગી, પીપળા શેરી આંગણે હતી ત્યાં રાત્રે શ્રી આદિનાથ જિનભકિત મડળે જુના શાસ્ત્રીય સંગીતની સુરાવલીમાં જીવવાહી રઘવને ગાઇ ભકતવશ ને પ્રભુભકિતમાં લયલીન બનાવ્યા હતા. શ્રી તપાગચ્છ પીપળા શરી સ`ઘે વડાદરા શહેરના ૩૬ તમામ શ્રી જિનાલયામાં પ્રભુ આંગી પૂ.શ્રીના આ પા પર્યાયની અનુમેદ્રનાથે રાખેલ. આજે જૈન જગતમાં બેટા ન મળે તેવા મહાન તપસ્વી સ્મામાંના એક પૂજ્ય મુનિશ્રી વિનયધરવિજયજી મ. સા. ની નિશ્રામાં ગુણાનુવાદ શ્રી સુભાનપુરા જૈન સથે રાખેલુ. હસ્તગિરી ઉધ્ધારક પૂજ્યશ્રીનાં પ્રચ‘ડ પ્રભાવી શાસન કાર્યો અને શુધ્ધ સયમ યાત્રાની પૂજ્યપાદ જૈનાચાર્ય સૂરિસમ્રાટ સૂરિરામની પૂ. ગુરૂદેવની સાહેબજીની જીવન ઝરમર હૃદયદ્રાવક અંતરવાહી શબ્દોથી તપસ્વી મુનિશ્રીએ કરી કહ્યું હતું': મનના મનાબળને અને તનને તત્કાળ શ્રી જિનશાસન માટે અડગ–અચલ જિનાજ્ઞામધ બનવા ન્યાચ્છાવર કરા... સદેશો આપ્યા હતા—ખા પરમ, તારક ગુરૂદેવ શ્રી અહિ ત પ્રભુના શ્રી જિનશાસન સાથે થતાં સુધારકવાદનાં સદાચાર ઘાતક અડપલાં કાઈ કાળે ન ચલાવવા દરેક આરાધક પૂજ્યપાદશ્રીનાં ચી'ધેલા માગે તૈયાર રહેશો... ઉત્સાહી બનશો....શાસનનું રક્ષણ, પ્રભાવના કરશો. આમ માનવ જીવનને સાક બનાવી માક્ષ નજીક બનાવી વહેલામાં વહેલા સૌ માક્ષગામી બનાએક અભ્યના આશીવાદ. પૂ.શ્રીને સૌએ કોટીશ: વન્દના કરી હતી. Page #123 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશાધ્યાપક. યુ.આશ્રી વિસ્મૃતીજી મહારાજની પ્રેરણા મુજબ શા અનેં ચિધ્યાત / તથા થારનું swi પાન કથાની • અઠવાજ્ઞિક . માારા વિશા ય, શિવાય ય મનાય થ વર્ષ' : ૯] ૨૦૫૨ ભાદ્રપદ વદ-૫ મગળવાર તા. ૧-૧૦-૯૬ [અ'ક = ૭+c પ્રકી ક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચ`દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઃ વિદ-૪ મ’ગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ (શ્રી જનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ... હાય તા ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૨ મુ) -વ તમને લેણુ' ન આવે તા ખાવાનુ' ન ભાવે. પણ દેણુ' ન અપાય તે ખાવાનુ ન ભાવે તેએ અનુભવ છે? આવા સમકિત્તી, હાય ખરા ? સમકતીને દુનિયાનું સુખ ભાગવવુ પડે તે દેવુ ચૂકવાય માટે ભોગવે છે. માટે જ સમકતી સાધુપણાંના અથી હાય છે. જેને સાધુપણું ન જોઇએ તે શ્રાવક પણ નહિ, સમકિતી પણ નહિ અને પહેલે શુઠાગે પણ નહિ. 3 -તંત્રીઓ (મુંબઈ) પ્રેમચંદ મેઘજી ગુઢકા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા સુરેશચંદ્ર કીરણંદ જેઠ (વzar) પાનાચંદ પદમશી ગુઢક ( થાળ ઢ) · ભાગ માર્ગાનુસારી જીવ પડેલે ગુણઠાણે હોય છે તે કેવી રીતે જીવે છે. તે ખબર છે ? તે પેાતાની મૂડીના અડધા ભાગ । ત્રીજો ભાગ ધર્મ ખાતે જ મુકી ૐ છે. જે ખાકી રહ્યો તેના પાછા ત્રણ ભાગ કરે. એક ભાગ વેપારમાં રશકે, એક ભાગ આજીવિકા માટે રાખે અને એક ભાગ જમીનમાં દાટે. કાઈ દા'ડા તે પારકે પૈસે વેપાર ન કાંટ, વેપારમાં આસમાની સુલતાની થઈ જાય । જમીનમાં દાટા હાય તેમાંથી ચૂકવી દે, માટેભાગે તેને દેવાળુ" કાઢવાના વખત ન આવે. અનીતિથી પૈસા મેળવવા તેના કરતાં ઝેર ખાઇને મરી જવુ. સારૂ આવી તેની માન્યતા હૈાય છે. આજે આવા માર્ગાનુસારી જીવ પણ મેટેભાગે ન મળે. તે માર્ગાનુસારપણું નથી પળાતુ તેનુ દુ:ખ પણ મેટાભાગના હૈયામાં દેખાતુ' નથી. આજના નીતિ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક). કરનાર અને “હું અનીતિ કરૂં છું તે ખરાબ છે એવું દુઃખ પણ છે? આવું દુખ ન હોય તે જ માર્ગનુસાથી પણ હિય” જે જીવ માર્ગાનુસારી પણ ન હોય તે આ ધમ સાંભળવાને પણ અધિકારી નથી. ગમે તેટલું ? સાંભળે તે પણ તેને ન બેસે તે તે ઉપરથી એમ કહે કે-“શાસ્ત્રકારતે શી ખબર છે પહે, સાધુઓને શી ખબર પડે કે અમે કેમ જીવીએ છીએ? તેમને તે મફતનું આવું છે અને મજિદે સૂવું છે અને કહેવું છે કે- અનીતિ ન થાય. અનીતિ ન છે કરીએ તે શું મરી જઈએ ?? અનીતિ કરતાં ય તમને બધાને દુખ નથી માટે તમે ૧ શ્રાવક પણ નથી, સમકિતી પણ નથી અને ધમી પણ નથી ગમે તેટલો ધર્મ કરતા છે હોય તે પણ. | શાત્રે કહ્યું છે કે- સાધુ પામવાની ઇચ્છા વિના ભગવાનની પૂજા કરે છે ? છે તે પૂજા પણ પૂજા નથી પણ અપૂજા છે. તમે બધા જ ભગવાનની પૂજા કરે છે? છે. થી રોજ સાધુપણુ પામવાની ઈચ્છા થાય છે ? ભગવાનને જોઈને ક્ષયાદ આવે છે ? રોજ 9 4 માણે જવાનું મન થાય છે? સાધુને જોઈને સાધુપણું યાદ આવે છે ? સાધુ થવાની છે ન ઈચ્છા થાય છે ? બીજાને ધર્મ કરતા જોઈને તમને ધર્મ કરવાનું મન થાય છે? સગા છે કાથાને અધમ કરતા જોઈને અધમ કરતા જોઈને કપારી આવે છે ? તમે બધાં સંસારમાં 8 - રાય છે તે મથી રહ્યા છો કે દુખથી રહ્યા છે ? હજી સુધી સાધુ કેમ સ્થી થયા? સાધુ કશું જ ન હતું માટે સાધુ નથી થયા કે સાધુ થવાની શકિત ન હતી માટે સાધુ નથી તે થયા? હજુ પણ સાધુપણું મળે તે સારું, ન મળે તે આ જન્મ એળે જાય છે તેમ { પણ તમને થાય છે? મરતી વખતે તમારે જ દિકરો પૂછે કે પિતાજી! શું ઈચ્છા છે બાકી રહી છે તે શું કહે ?' એમ જ કહે ને કે “દિકરા! આ જન્મમાં પામવા કે જેવું સાધુપણું ન પામી શકે તેનું દુઃખ છે. તું મારે જે ન રહે. તાકાત હોય છે તે વહેલામાં વહેલો સાધુ જ થઈ જજે.” કે પછી એમ કહે કે-“આ આ સાચવજે. છે આના આના ઘેર ન જતો.” તમે તમારા સંતાનને શું કહો છો? અને શું કહીને તે { જવાના છે? | આજે તમે તમારા સંતાનને ધર્મનું કશું નથી ભણાવતાં અને સંસારનું બધું જ ભણાવે છે તે શા માટે ભણાવે છે? અમે અમારા સંતાનને એટલા માટે ભણાવીએ છીએ કે- ભણે તે તે સાચું-ખેટું સમજે. આચું-હું સમજ્યા પછી મારી 8 જાય તે ય છેટું ન કરે અને સારું કરવાની શક્તિ હોય તે કર્યા વિના ન રહે છે આટલું પાણી કહે તેને શ્રાવક કહેવાય અરે ? આજે તે એમ કહે છે કે છે { “ભણશે નહિ તે ખાશે શું ? Page #125 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૭-૮ તા. ૧-૧૦-૯૬: .: ૧૨૩ શ્રાવક એટલે બધા સંસારી જીવો કરતાં જુદે માણસ. રહે સંસારમાં પણ છે ૧ સંસારને જેને ખપ નહિ. જે ઘરમાં રહ્યા હોય તે ઘરને પણ છોડવા જેવું જ માને. આ * તમને આ વાત મંજુર છે? જેને સાધુપણું ન જોઈએ તેને અમે શ્રાવકપણું આપી | શકીએ? સમકિત પણ ઉચરાવી શકીએ ? ઉચરાવીએ તે અમને પણ દેષ લાગે. જે ૬: શ્રાવકપણું લેવા આવે તેને અમે સમજાવીએ કે ખરેખર ધર્મ તે આ સાધુપણું છે. છે છે ત્યારે તે કહે છે-“ભગવદ્ ! આપની વાત સાચી છે. પરંતુ તે સાધુપણું લેવાની શકિત આવે તે માટે આ શ્રાવકપણું લઉ છું” તે તેને શ્રાવકપણું આપીએ તે ધર્મ, જે જીવ શ્રાવક થર્યું એટલે ખરેખર સુખી થયે. તેને આ સંસારનાં સુખ પ્રત્યે અભાવ જન્મી ચૂકર્યો. પછી તે આ સંસારનું સુખ ભોગવવા જેવું નથી તેમ ન માને છે છે તે ત્રણ કાળમાં બને ખરૂં? આ ઘર પણ રહેવા જેવું છે. ખરૂં? તમે પેઢી કરો છો ! તે કરવા જેવી છે ખરી? મઝેથી ખાવ છે, પીએ છે, મઝા કરે છે તે તે કરવા જેવી { છે ખરી ? આ કિપાકનાં ફળ જાણતા હતા તે તમે ખાત ખરા ? બીજાને પણ ખાવા ! 4 દેત ખરા ? તેમ આ સંસારના સુખ ભેગવવાં જેવાં નથી તેમ કહી પણ છોકરાને છે કહ્યું છે ખરું? તમે તે તમારાં સંતાનનાં લગ્ન મઝાથી કરે છે, લગ્નને લહાવે માને છે. શ્રાવક પોતાનાં દિકરા-દિકરીના લગ્ન મઝાથી કરે કે ન છૂટકે કરવાં પડે માટે 4 કરે? પિતાનું સંતાન સાધુ ન થાય અને સંસારમાં રહે તે અનાચારી ન થાય, ઉન્માર્ગે ન જાય માટે લગ્ન પવિત્ર મનાય છે પણ શ્રાવક તેને પાપ માને, કરવાં જેવું નથી ? તેમ માને. શ્રાવકને કોઈના લગ્નમાં જવાની મના છે તે ખબર છે? લગ્નનું જમણ પણ ન ખાય તેવા નિયમવાળા પણ શ્રાવકે હોય છે. ઘરમાં કેઈ કરનાર ન હોય તે છે જ તે તેમાં ભાગ લે, બાકી ભાગ પણ ન લે. શ્રી કૃષ્ણ મહારાજ, શ્રી ચેડા છે મહારાજાદિએ કન્યાદાન નિવાર્યું છે. આ એક ગામમાં મારા વ્યાખ્યાનમાં દૂર ઉભા રહેલા એક જૈનેતરે સાંભળ્યું કેછે લગ્ન એ તે પાપની ક્રિયા છે. છોકરાના લગ્નને કરનાર બીજા હોય તે તેમાં પણ આ { ભાગ ન લે જોઈએ. બધા આપણને ગાંડા કહે તે સમજવું કે આપણામાં ઘમ આવ્યું.” હવે તેને ત્યાં તેના જ છોકરાના લગ્નને પ્રસંગ આવ્યે તેને તેમાં ભાગ લે ન હતી એટલે લગ્નના દિવસે મેડી ઉપર ચઢી રૂમનું બારણું બંધ કરીને બેસી ગયે. બધાએ છે તેને આવવા માટે ઘણે બેલા પણ સાંભળતું ન હોય તેમ રહ્યા. બધા થાકીને કહે છે કે, સાવ ગાડે થયો છે જ વા દે. બધાએ તેને “ગાંડો થયો છે? એમ કહ્યું કે તે તે સાંભળીને ના કે- આજે હું ધમ પામ્યો. બહુ ખુશી થયો. ફરી અમે પાછા તે 8 ગામમાં આવ્યા ત્યારે રસ્તામાં કીચડ થયો હોવા છતાં મને સાક્ષાત્ પ્રણામ કર્યો. મે ૨ પૂછયું કે આ શું કરે છે? ત્યારે મને કહે કે-“આપે તે મને બચાવી લીધો. ધર્મ પમાડી” અને ઉપરની બધી વાત કરી ત્યારે મને ખબર પડી. Page #126 -------------------------------------------------------------------------- ________________ @ જેને શાસન વિશેષાંક છે નવા વર્ષને વિશેષાંક પ્રગટ કર્યો નથી. તેને બદલે દિવાળી ઉપર વિશેષાંક પ્રગટ થશે. – શાસન પ્રભાવક શ્રમણી રત્ન – અંક પ્રગટ થશે આ વદ-૩ મંગળવાર તા. ર૯-૧૦-૯૬ આ લેખ તા. ૧૧-૧૦-૯૬ સુધી મોકલી આપશે. | શુભેચ્છા તા. ૨૧-૧૦-૯૬ સુધી મોકલી શકાશે. છે. આ વિશેષાંક માટે લેખે વિ. મકલી આપવા પૂ. આ. ભ. આદિને વિનંતી છે. - તથા શુભેચ્છકે આદિ તથા શુભેચ્છાઓ વિ. માટે પ્રયત્ન કરીને ખાસ મોકલવા સર્વે વાંચકે તથા માનદ પ્રચારકેને વિનંતી છે. આજીવન વિશેષાંક સૌજન્ય રૂા. ૧૧ હજાર '. આજીવન કે સહાયક રૂા. પ હજાર આજીવન , શુભેચ્છક રૂા. છ હજાર , - વાષિક વિશેષાંક – શુભેચ્છક રૂા. ૧૦૧ સહાયક રૂા. ૫૦૦ આજીવન સભ્ય રૂ. ૫૦૧ શુભેચ્છા જાહેરાત ઇ પેજ રૂા. ૫૦૦) અડધું પેજ રૂ. ૩૦૦ પેજ રૂ. ૧૫ પરદેશમાં શુભેચ્છક રૂા. ૩૦) સહાયક રૂ. ૫૦ શુભેછા જાહેરાત એક પેજ રૂ. છ હજાર અડધુ પેજ રૂ. ૫૦૦) જે પેજ રૂ. ૩૦૦ છે. - શ્રી જૈન શાસન કાર્યાલય c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) Page #127 -------------------------------------------------------------------------- ________________ - હળ હા - દિkak- a RODA આ જ ૫૨ મા – પૂજા : –પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્ત સુરીશ્વરજી મ. અનંતે પકારી દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માના શાસનની જેઓને પ્રાપ્તિ થઈ છે, તેઓના પુણ્યની કોઈ અવધિ નથી. આવા નિરવધિ પુણ્યપ્રકને લઈને જેઓ કવિકાલમાં શ્રી જૈનકુળમાં જન્મ્યા છે એ બધા જ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસન પ્રત્યે પૂજ્યભાવ ધરાવે જ છે–એવું અત્યારે કહી શકાય એમ નથી. આ કલિકાળના પ્રભાવે અને તે તે છોના અયોગ્ય સ્વભાવે કરીને, પ્રબલ પુછયે શ્રી તીર્થંકર પરમાત્માના પરમવારકશાસનને પામ્યા પછી પણ બહુ ઓછા જીવને એ પરમતારક શ્રી જિનશાસન પ્રત્યે પૂજ્યભાવ જમે છે. આવા કપરા કાળમાં દેવાધિદેવ શ્રી સર્વજ્ઞભગવંતે પ્રત્યે અને તેઓશ્રીના એકાંતે કલ્યાણકર શાસન પ્રત્યે જેઓને પૂજયભાવ જાગ્યો છે અને એના યોગે જેમને તે શાસન પ્રત્યે સમર્પણભાવ પ્રાપ્ત થયું છે એવા લઘુકમી પુણ્યામાઓને તરવાનાં શ્રેષ્ઠ આલંબનેમાં પરમતારક શ્રી જિનબિંબ શ્રેષ્ઠ આલંબન છે. ન્યાયપાર્જિત ધનને વિધિપૂર્વક ખૂબ જ ઉદારતાપૂર્વક વ્યય કરી પરમ પવિત્ર ભૂમિ ઉપર શ્રી જિનાલયનું નિર્માણ કરી, જ્ઞાના િપંચાચારથી પવિત્ર એવા સુવિહિત આચાર્ય ભગવંતના વરદહસ્તે પ્રતિષ્ઠિત થયેલા પ૨મતારક શ્રી જિનબિંબને, પરમ પવિત્ર શ્રી જિનાલયમાં બહુમાનપૂર્વક પ્રતિષ્ઠાન કરતાં પૂર્વ આપણા મનમાં તેની પ્રતિષ્ઠા કરવાની છે. શાસ્ત્રાનુસારી વિધિપૂર્વક આ રીતે પ્રતિષ્ઠા પામેલા શ્રી જિનબિંબની ત્રિકાળપૂજ સ્વદ્રયથી જ કરવાનું શાસ્ત્રકા૨પરમર્ષિએ ફરમાવે છે–એ રીતે જેઓ પૂજા કરવા માટે શક્તિસંપન નથી, એવાઓ માટે દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માનાં દર્શન-વંદન તેમજ દેરાસરને કાજે કાઢ, પાણી ભરવું, વાસણ માંજવા, બંગલુછણાં સાફ કરવાં, પુરુષ ગુંથવાં, વગેરે અનેક દેરાસરસંબંધી કાર્યો કરવાનું ફરમાવ્યું છે. સવદ્રવ્યથી જ જિનપૂજા તે મુળવિધિ છે. પરંતુ સંયેગવશ તેવી અનુકુળતા વિનાના સાધમિકે માટે વિવેકપૂર્વકની સગવડ રાખવી તે પણ શ્રી જિનભક્તિ અને સાધર્મિક ભકિતને એક પ્રકાર છે. છતી શકિતએ આવી સગવડ લેવામાં અને દેવદ્રવ્યાદિમાંથી આવી સગવડ આપવામાં ઘર વિશે વના છે. આ વાત લક્ષમાં રાખી સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવા-કરાવવાનું સામર્થ્ય કેળવવું જોઇએ. સગવશ આમ ન જ બને તે, સ્વદ્રવ્યથી જ જિનપૂજાના સિદ્ધાંતને આદર હવામાં રાખી અપવાદે યોગ્ય સગવડ લેવા–આપવામાં દેષ નથી. શ્રી વીતરાગ પરમાત્માની પૂજા–સેવાદિ પરમ પવિત્ર દિયાએ તેઓશ્રીની પરમતારક આજ્ઞાનુસારે હોય Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) - તે જ સફળ છે. અન્યથા તે અનિષ્ટનું કારણ બને છે એ યાદ રાખ્યા વિના ચાલે એમ નથી. વર્તમાનમાં ચાલી રહેલી એ પ્રવૃત્તિઓ કેટલી શાસ્ત્રાનુસારી છે એ વિચારવાની ઘણી આવશ્યકતા છે. અને તદુખમય આ સંસારથી મુકત બની અનંતસુખમય મેક્ષપ્રાપ્તિને એકમાત્ર 6પાય દર્શાવીને આપણી ઉપર કરેલા અનુગ્રહનું મૂલ્ય સમજયા વિના દેવાધિદેવની પૂજા-સેવા તેઓશ્રીની પરમતારક આરામુજબ કરી શકાય એ શકય નથી. . શ્રી વીતરાગ પરમાત્માએ આપણી ઉપર અસીમ અનુગ્રહ કર્યો છે. આવા વિષમકાળમાં તેઓશ્રીની અગાધ કૃપાથી આપણે સુખમય દેખાતા પણ સંસારની અસારતા સમજીને અંશત: પણ મોક્ષમાર્ગની પરમતારક સાધના કરવા શકિતમાન બન્યા છીએ. પરમકૃપા દેવાધિદેવે પુણ્યથી મળેલા સુખને છોડવાનું અને પાપથી મળેલા દુખને મજેથી વેઠવાનું આપણને શીખવાડયું છે. વર્તમાનના વિષમ વાતાવરણમાં. પણ આપણે શાંતિ અને સમાધિને અનુભવ કરી શકતા હોઈએ તે એ બધે પ્રભાવ પરમતારક શ્રી તીર્થકર ભગવંતના પરમતારક શાસનને છે. આવા જયવંતા શ્રી જિનશાસનને પ્રાપ્ત કરી શ્રી જિનેશ્વરદેએ ઉપદેશેલા પરમતા ક માર્ગે ચાલવામાં આપણા સૌનું હિત છે. દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ સર્વવિરતિધર્મને આરાધવા ગમે તે કારણે સમર્થ ન થઈ શકનારા શ્રાવકશ્રાવિકાદિને શકિત મુજબ ત્રિકાળપૂજા કરવાનું શાસ્ત્રકાર પરષિએ ફરમાવ્યું છે, જે કરવા પાછળ સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ માત્ર એક જ ભાવ રહેલે હેય છે. સવારે સૂર્યોદય બાદ, બપોરે મધ્યાહુનકાળે અને સાંજે સૂર્યાસ્ત પર્વ સંધ્યા સમયે કરાતી પૂજાને ત્રિકાળ પૂજા અથવા વિધ્યપૂજા કહેવાય છે. સામગ્રીસમ્પન ઋધિમાન શ્રાવિકાદિએ પૂજા કરવા માટે પિતાની પરિસ્થિતિને અનુકુળ એવા આ બરપૂર્વક પરમતારક શ્રી જિનાલયે જવું જોઈએ. સુંદર વછ વસ્ત્રોનું પરિધાન કરી શ્રી જિનાલયમાં પ્રવેશ કરતાં પૂવે, પોતાની પાસેનાં પુષ્પ, તાંબૂલ કે શસ્ત્ર વગેરેનો તેમજ પગના જોડા વગેરેને ત્યાગ કરી તેમજ સુગટ સિવાયના અલંકાને ધારણ કરી; એકજ વઅને ખેસ ધારણ કરી પરમતારક પ્રતિમાજીનાં દર્શન થતાં “નમે જિણાણું” (શ્રી જિનેશ્વર ભગવંતેને નમસ્કાર થાઓ) આ પ્રમાણે બોલીને શ્રી જિનાલયના મુખ્ય પ્રવેશદ્વારે નિસાહિ નિસાહિ નિસીહી (દેરાસરના કાર્ય સિવાય ગૃહસ્થપણાના સમગ્ર પાપવ્યાપારને ત્યાગ થાઓ) આ પ્રમાણે બેલીને પુરૂષોએ દેરાસરની જમણી બાજુથી અને સ્ત્રીઓએ ડાબી બાજુથી શ્રી જિનાલયમાં પ્રવેશ કરે. આ રીતે શ્રી જિનાલયમાં પ્રવેશ કરી કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહિ પાર; તે ભવભ્રમણ નિવારવા, ઘઉં પ્રદક્ષિણ ત્રણ વાર ઈત્યાદિ ' ભાવનાથી ભાવિતા Page #129 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૭-૮ : તા. ૧-૧૦-૯૬: બનીને, ભૂમિ તરફ નજર રાખી, પગ નીચે કઈ પણ કીડી વગેરે જીવ-જંતુ મરી જ જાય એ રીતે, પિતાની ડાબી બાજુથી જમણી તરફ શ્રી જિનાલયમાં ત્રણવાર પ્રદક્ષિણા આપવી. અને દિ કાળથી સંસારમાં ચાલી રહેલા ભ્રમણને નિવારવા અને એ માટે સાધનભૂત જ્ઞાન, કશન અને ચારિત્રને પ્રાપ્ત કરવા આ રીતે પ્રદક્ષિણા આપી દેરાસર સંબંધી કોઈ પણ કાર્ય હોય તે તે કરીને પૂજા માટેની આવશ્યક સામગ્રી તૈયાર કરવી, ખરી રીતે તે પુલ માટેની સામગ્રી તૈયાર કરવાનું કાર્ય સોએ પિતપતાના ઘરે જ કરવું જોઈએ. નાનાદિ કરી; પિતાની સ્થિતિને અનુરૂપ શુદ્ધ નિર્મળ અને અખંડ (ફાટયા વિનાના) વોને ધારણ કરી, શ્રી વીતરાગદેવની તારક આજ્ઞાને શિરે વહેવાના, પ્રતીક રૂપે કપાળના મધ્યભાગમાં તિલક કરી આવશ્યક (જરૂરી) પૂજા સામગ્રી સાથે મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક શ્રી જિનાલયે જવું જોઈએ. પૂનદિ સામગ્રી તૈયાર કરી અંગપૂજા કરવા માટે ગભારામાં પેસતા પૂર્વે ગભારાના દ્વારે જઈને હાથ જોડી મસ્તક નમાવી ખૂબ જ વિનમ્રભાવે પરમાત્માની હતુતિ કરીને બીજીવાર નિસીહી નિસહી નિસહી– (સરસંબંધી બધાં કાર્યને ત્યાગ થાઓ.) આ પ્રમાણે બલી ગભારામાં પ્રવેશ કરે. અહીં યાદ રાખવું જોઈએ કે સામાન્યપણે ઉત્સમાગે સવારે સૂર્યોદય બાદ વાસક્ષેપ પૂજા (સામાયિક–પ્રતિક્રમણના કપડાથી) કરાય છે. મધ્યાહને નાનાદિપૂર્વક શુદ્ધ નિર્મળ સફેદ અથવા લાલ વગેરે ઉચિતવર્ણવાળાં સુંદર વને ધારણ કરી અષ્ટપ્રકારી પૂજા કરાય છે, અને સાંજે સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણ કરતાં પૂર્વે પ્રતિક્રમણદિનાં વો પહેરી ધૂપ-દીપ પૂજા કરાય છે. આ પ્રમાણે ત્રિકાળ-પૂજને સ્વતંત્રવિધિ યાદ . રાખીને દેવાધિદેવની મમતારક આજ્ઞા મુજબ તે તે સમયે જ આસક્રેએ વિવિધ પૂજ કરવી જોઈએ. સંસારનાં દરેક કાર્યો તેના નિયત કરેલા સમયે કરવા આગ્રહ રાખનારા છો ધર્માનુષ્ઠાનના નિયત સમયની અવગણના કરેએ ખૂબ જ અનુચિત છે. પરંતુ કામ પરવશ છે જયારે કોઈપણ રીતે ત્રિકાળ-પૂજા કરવા માટે સમર્થ બનતા નથી, ત્યારે વહેલામાં વહેલી તકે વિધિપૂર્વક પરષાત્માની ત્રિકાળ-પૂબ કરવાની ભાવનાવાળા ધર્માથી જનેને, અપવાદમાગે સૂર્યોદય બાદ વાસક્ષેપ પૂજાની સાથે જલાદિ અષ્ટપ્રકારી પૂજા કરવાની રજા અપાય છે–એ અપેક્ષાએ અહીં પૂજાની વિધિ જણાવચે છે. ગભારામાં પ્રવેશ કરી ખેસથી આઠ પડને મુખકોશ બાંધવાનું છે. આપણા શ્વાસેવાસની દુર્ગંધથી પરમાત્માની આશાતના ન થાય એ માટે બંધાતા સુખકેશથી મોટું અને નાક બરાબર બંધ થાય—એની કાળજી રાખવી જોઈએ. પુરૂષોએ પૂજા માટે ધોતિયું અને બેસ આ બે વસ્ત્રને છોડીને અન્ય કેઈપણ રૂમાલ કે સીવેલાં અન્તર્વસ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : * શ્રી જૈન શાસન (અઠવાડિક) વગેરેને ઉપયોગ કરવો જોઈએ નહિ. પૂજા માટે વપરાતાં વો દરરોજ જોવાવાં જોઈએ. જોવાનું ન જ બને તે પાણીમાં ભેળવી તે જોઈએ જ. બહેનેને પૂજા માટે પહેરવાનાં ત્રણ તથા રૂમાલ, આ સિવાયના વારે વાપરવાની વિધિ નથી. ઉપકરણેની શુદ્ધિ. ભાવશુદ્ધિનું કે ભાવપ્રાપ્તિનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. ઉપકરણની શુદ્ધિની ઉપેક્ષા . ખરેખર તે ભાવની જ ઉપેક્ષા કરવા બરાબર છે. ગભારામાં જઈને મુખકેશ બાંધીને સૌથી પહેલા મારપીંછીથી પ્રતિમાજીનું પ્રમાર્જન કરી નવાંગે (બે અંગુઠા, બે ઢીચણ, બે હાથ, બે ખભા, મસ્તક, પાળ, કંઠ, હદય અને નાભિ.) વાસક્ષેપથી પૂજા કરવી. ત્યારબાદ પ્રતિમાજી ઉપરથી આંગી તેમજ પુષ્પાદિ નિર્માલ્ય દ્રવ્ય ખૂબ જ જયણાપૂર્વક ઉતારી, ગાયના દૂધથી પ્રક્ષાલ કરે. પછી કવામાંથી લાવીને ગાળેલા અને કેસર કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યથી સુવાસિત કરેલા નિર્મળ જળથી પ્રક્ષાલ કરે. પાણીના પક્ષાલથી નિર્માબ બનેલાં પ્રતિમાજીને કમલ અને કિન્નરી વિનાના ચખાં જંગલુંછણાથી તદ્દન કેરાં કરવાં. આ વખતે શ્રી તીર્થ કરનામકર્મના બંધથી આરંભીને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની પ્રભુની પદસ્થ (છવસ્થ) અવસ્થામાંની, ઈન્દ્રાદિ દેવતાઓએ મેરૂ પર્વત ઉપર કરેલા જન્માભિષેક સ્વરૂપ જન્મા. વસ્થાનું વિશેષથી પરિભાવન કરવું. અહીં ખ્યાલમાં રાખવું જોઈએ કે પુષ્પાદિ નિર્માલ્ય દ્રવ્ય અને અભિષેકના ધ-પાણી, એગ્ય સ્થાને જ્યાં કેઈને ચાલવાનું ન હોય, જગ્યા જીવજંતુથી રહિત હોય અને જ્યાં કોઈ અશુચિ ન હોય તેવા સ્થાને નાખવાં જોઈએ. એ વસ્તુઓ ગટર વગેરે અપવિત્ર સ્થાને જવી ન જોઈએ. તેમજ અભિષેક વખતે આપણા હાથમાંના કળશ વગેરે ઉપકરણે પતિમાજીને અડવાં ને જોઈએ. જંગલુંછણ વખતે પણ આપણા નખ વગેરે પ્રતિમાજીને લાગી ન જાય એની કાળજી રાખવી જોઈએ. શરીરને પરસેવે વગેરે ખેસ કે ઘોતિયું વિગેરે પૂજના વસ્ત્રોથી સાફ કરાય નહીં. આવશ્યકતા મુજબ એ માટે સ્વતંત્ર ટુવાલ વગેરે રાખી દરજ એને દેવાને ખ્યાલ રાખવો. પ્રતિમાજીના કોઈ પણ ભાગમાં કેસર વગેરે રહી ગયું હોય તે તેને સાફ કરવા વાળા કુંચીને ઉપયોગ ન છૂટકે અને બહુ જ સાચવીને કરવો જોઈએ. બને ત્યાં સુધી તે ભીનાં અંગઉં છણા અને ચાંદીની સળીને જ ઉપયોગ કરે છએ. ઉપર જણાવ્યા મુજબ પ્રતિમાજીને તદ્દન કેરા કર્યા બાદ બરાસ વગેરે સુગંધી દ્રવ્યથી વિલેપન કરી અનુકુળતા મુજબ વરખ કે બદલા વગેરે મૂલ્યવાન દ્રવ્યથી અંગરચના કરવી. રૂ કે વેલ્વેટનાં ફૂલ જેવાં તુરછ દ્રવ્યથી આંગી કરવાનું નથી. આંગી માટેનાં દ્રવ્ય કીમતી હોવા જોઈએ.' [ ક્રમશ ] Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનામૃત સંચય Do 3 —પ્રજ્ઞાંગ. 养老 ૦ સદ્ગુરૂ કાને ફળે ? તેને માટે શ્રી પ્રાર્થના સૂત્ર (શ્રી જય વીયરાય) યાદ રાખવાનું. તેમાં જે છ પ્રકારનું લૌકિક સૌંદય બતાવ્યુ. તે જેનામાં હોય તેને સદ્ગુરૂ ચાંગ ફળે. બીજાને ફળે તે અકસ્માત, સાતમે મજેલેથી પડે અને ખચી જાય તે બહુ ભાગ્યશાલી, ભવનિવેદ, માર્ગાનુસારિતા, ઇટલ સિધ્ધિ, લેાક વિરૂધ્ધ ત્યાગ, અને પત્થકણુ- આ છ ગુણુને લૌકિક સૌદ રૂપ કહ્યા છે. ગુરૂજનપૂઆ આજે મોટા ભાગમાં સામાન્ય રીતે ભવના નિવેદ-ભવના જરાપણ ભચ નથી. મન માર્ગાનુસારિતાનાં વિચાર પણ નથી કરતુ'. સંંસારનુ` સુખ જ સુખની સામગ્રી જ ઇષ્ટ લાગે છે. લાક વિરુદ્ધની પરવા નથી. તે જીવ દેવ-ગુરૂને કદાચ માને તેા સ'સારના સુખ માટે જ માતા પિતાદિ વડિલાને જે પુજક પણ નથી અને પાથ કરવાનું તે માથામાં ઘણુના ઘા જેવું લાગે છે. તેને સદ્દગુરૂ ભેટાય તે પણ અથડાઈને જાય પણ તેને સદ્ગુરૂ ળે નહિ. આજે મેાટા ભાગને સદ્ગુરૂના ચાગ મળવા છતાં ય નથી ફળતા કારણ ઘણા જીવા એવા છે કે કહેવાના ગુરૂ અને રાખવાના આજ્ઞામાં! લાક વિરૂધ્ધ કાર્યોથી ગભરાવવાનુ છે પણ લોક વિરોધથી નહિ. લેાક વિરૂદ્ધ કાર્યાની પણ શાસ્ત્ર નોંધ કરી છે. ઈહલેાક વિરૂધ્ધ કાર્યમાં નિંદાદિ, પરàાક વિરૂદ્ધ કાર્યોમા કઠાર કર્યાં અને ઉભયલાક વિરૂધ્ધ કાર્ટીમાં સાત યંસન ગણાવ્યા છે. આવા કામ કરતાં જેને માંઢકા પણ ન લાગે તેને સદ્દગુરૂ ચેાગ ફળે નહ અન્યની નિંદા કરવી, ધસી જનાની હાંસી–મશ્કરી કરવી, નાનાગુણુની વારવાર પ્રશંસા કરવી આ બધા એવાં કાર્યો છે કે લેાકમાં સારા ન લાગે. ભયંકર પાપ કરનારા જે કર્મા, ઘાતકી હિં'સક વ્યાપાર કરનારા કર્યાં તે પલાક વિરૂધ્ધ કાર્યા છે. સાત વ્યસનમાં લીન બનવું તે ઉભયલાક વિરૂધ્ધ કાય છે. આય કેશાદિમાં જન્મલ મદિરાપાની, હિંસક, જુગારી, ચાર, વેશ્યાગમન કરનાર, પરસ્ત્રીગમન કરનાર હોય ? છ પ્રકારનુ સૌ ક્રેય. જેને પેદા થયુ હોય ભવન ભય ઘણા જ લાગતા હોય, મન સાશ વિચાર કરતું હાય, ઇષ્ટ તે મેાક્ષ જ હોય તેને માટેના ઉદ્યમ ચાલુ હોય, લેાક વિરૂધ્ધ કાર્યથી કપે, માતા-પિતાદિ વડિલ ગુરુજનના પૂજક હોય, અને જેને વ્યસન થયુ હોય તેને જ સદગુરૂ યાગ ફળે. પાથ કરણ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શાસનમાં જે સુખી આત્મા થઈ ગયા તે તમારા જેવા કામગરા નહિ! સુખી માણસ તેનું નામ જે અનેક ને સુખી બનાવે. તમારે તે સુખી પણ કહેવરાવવું છે, “ગઢા મજુરી કરવી છે અને અમારી પાસે ધર્મને તે ટાઈમ નથી. તેમ કહેવું છે. આવાને શ્રીમતિ કેણ કહે ? " ‘૦ જેમ જેમ લાભ વધે છે તેમ તેમ તમારે લાભ વધે છે અને એ વધે છે કે મારે પૈસા કઈ જાણી ન બય તેની ચિંતા રાખે છે. તેવા અસલમાં સુખી નથી પણ મહા દાખી છે. ' '૦ સાધુપણામાં અતરનું સુખ છે. અદ્દભુત કેરિનું અંબરનું આમાનું સુખ જમે પછી બહારનાં દુઃખ, દુઃખ નથી લાગતા. આપણે પણ જે શ્રી અરિહંત પરમાત્મા કે . શ્રી સિંધ પરમાત્મા થવું હશે ને આપણે આપણી જાતને બદલવી પડશે. આપણને આપણી જાત માટે શું ખ્યાલ છે ? આપણે એટણે કેણ ? શ્રી જૈન શાસનને સમજેલા જીવને પિતાની જાત જેવી હોય તેવી એળખાઈ જય છે. પછી તે પોતાની જાતને શ્રી જૈન શાસનથી ઓતપ્રત કરવા માંડે છે. સાધુ કે શ્રાવક થવું હશે તે તે માફક જીવવું પડશે. અમારે મન સાધુપણું, તમારે મન શ્રાવકપણું કે સમકિત કિંમતી બનાવવું પડશે. તેની આગળ ત્રણુલોકનું સામ્રાજ્ય તુચ્છ લાગવું જોઇએ સમક્તિી, દેશવિરતિધર કે સર્વ વિરતિધરને દુનિયાની જે ચીજ મલી હોય તે ચીજનું ઘમંડ હેય ખરૂં? અમારે મન સર્વ વિરતિની કિંમત ઊંચ કેસિની, તમારે મન દેશવિરતિ અને. સમકિતની કિંમત વધારે કે બીજી કઇ ચીજની કિંમત વધારે ? પ્ર- વ્યવહારમાં હોય તે. ઉ.- આ વ્યવહાર જ તમને મારે. ઔચિત્ય કરવાનું તે કઇ ખરાબ ન કહે માટે પણ મેહથી લેપાઇને નહિ, કિંમત તો જે ઊંચી ચીજ સર્વ વિરતિ દેશ વિરતિ કે સમકિત મલ્યા તેની જ આ સિવાયની બીજી જગતની ચીજોની કિંમત તેને મન ગણ જ, ગૌણુ એટલે ધમને બાધક કરે તે યવહાર તેને પસંદ જ ન હોય. તમારી તે એવી છાપ જોઈએ કે ગમે તેવા મેટા ચમરબંધી પાસે જાય તો તે સમજે કે આની સાથે વ્યવહાર રાખવો હશે તે તેના ધમની આડે કશું નહિ બોલાય. બેલાઈ ગયું તે તેના દશન.. દુલભ થશે આમંત્રણથી પણ નહિ આવે. , . અમારે સર્વવિરતિ સાચવવી તે તેની આગળ બીજી કોઈ ચીજ કિંમતી નહિ, તેમ તમારે દેશ વિરતિ કે સમ્યકત્વ સાચવવું તે તેને બાધક કઈ જ ચીજ કરાય નહિ. Page #133 -------------------------------------------------------------------------- ________________ જવાહર હર મહાન હસન પ્રશ્ન ચિંતામણિ–દેવદ્રવ્ય , - ' પૂ. પંડિત શ્રી વીરવિજ્યજી ગણી પ્રશ્ન દર :- શ્રી પ્રદ્યુમ્નસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં કહ્યું છે કેચેઇઅદ્રવં દુવિહં પૂઆનિમેઅભેઅઓ ઇન્થ છે આયાણુઇંદä પૂરિસ્થ સુણે અવમૂ II અયકફલબલિવસ્થાઈ સંતિએ જ પુણે દવિજાયમ છે તે નિમ્મઅં ગુચછ જિસુગિહકર્મામિ ઉ ચઉગો મારા વીત્યદ્રવ્ય બે પ્રકારનું છે. એક તે પૂજદ્રવ્ય તથા બીનું નિર્માલ્યદ્રવ્ય. તેમાં આયાણા (પૂજનિમિત્તે આવકના) દ્રવ્યને પૂજદ્રવ્ય કહે છે. અને અક્ષત, ફળ, નૈવેદ્ય તથા વસ્ત્ર વગેરે જે દ્રવ્ય જિનપ્રતિમા આગળ મૂકયું હોય-ધયું હોય તેને નિર્માલ્યદ્રવ્ય કહે છે આ રીતે આ ગ્રંથમાં જિનપ્રતિમા આગળ ધરેલાં અક્ષત વગેરે દ્રવ્યને નિર્માલ્ય કહી છે, છતાં હાલના સમયમાં તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી નથી–એટલે તે અક્ષતાદિ દ્રવ્યને નિર્માલ્ય રૂપે માનવામાં આવતાં નથી. તેનું શું કારણ? ઉત્તર- પ્રદ્યુમ્નસૂરિએ કહેલા વિચારસાર પ્રકરણના કથન વિના બીજે કંઈ પણ સ્થળે આગમમાં અક્ષરાદિ દ્રવ્યને નિર્માલ્ય કહ્યું નથી. નિર્માલ્યદ્રવ્ય તે બૃહદભાષ્ય ગ્રંથમાં એને કહ્યું છે કે નિમલ પિ ન એવં ભનઇ નિમલકણા ભાવા એ ભેગવિણ દવ્ય નિમલ વિંતિ ગીયWાં ૧ ઇત્ત ચેવ જિણાણું પુણરવિ આણંતિ જહા વસ્થા છે હરિણાઇણે જુગલિઅ કુકમમલિઅમાઈશું” મારા : જેમાં નિર્માય નિરૂપયોગી) નાં લક્ષણનો અભાવ હોય તેને નિર્માલ્યદ્રવ્ય કહ્યું નથી; પણ જે દ્રવ્ય ભેગવિનષ્ટ (એટલે એક વખત ઉપયુકત થઈ પુના ઉપયોગ માટે અગ્ય) થયું હોય તે દ્રવ્યને ગીતાથ પુરૂષે નિર્માલ્યદ્રવ્ય કહે છે; આવાજ હેતુથી વસ્ત્ર વગેરે સુવ્ય એક વખત જિન ભગવાન આગળ વપરાયું હોય છતાં તેને ફરી પણ ઉપયોગ કરે છે-ફરી પણ તેને ભગવાન આગળ વાપરે છે. કેમકે તે દ્રવ્ય ભેગાવિષ્ટ થયેલું હોતું નથી. માત્ર કેસર-ચંદન-વગેરે દ્રવ્યજ એક વખત ભગવાન ઉપર ચઢીને નિર્માલ્યદ્રવ્ય બને છે.” * “કમનહ એગાએ કાસાઇએ જિjદપડિમાણે - અઠ્ઠસયં લુહંતા વિજયાઇ વનિયા સમએ ફા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) - જે એમ ન હોય તે એક કાષાય રંગનાં વસ્ત્રથી એકસે આઠ જિન પ્રતિમાઓને લુછતા વિજયાદિ દેવતાઓને આગમમાં વર્ણવેલા છે તે કેમ સંભવે ?” અર્થાત્ જે દ્રવ્ય જિનબિંબ ઉપર ચઢીને નિસ્તેજ, નિર્ગળ્યું ખાવામાં શોભારહિત અને ભવ્ય મનુષના મનને આનંદ ન ઉપજાવે તેવું થઈ ગયું હોય તેનેજ વિદ્વાને નિર્માલ્યદ્રાવ્ય કહે છે. આ વાત સંઘાચારની વૃત્તિમાં છે. જો કે પ્રદ્યુમ્નસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં ભગવાન આગળ ધરેલા અક્ષત વગેરે દ્વવ્યને પણ નિર્માલ્ય દ્રવ્ય કહ્યું છે તે પણ અન્ય આગમે, પ્રકરણે કે ચન્દ્રિાદિમાં કેઈ સ્થળે તેમ કહેલું જોવામાં આવતું નથી. વળી કેઈ ગચ્છમાં પણ વૃદ્ધોના સંપ્રદાય વગેરેનું નિરીક્ષણ કરતાં તેવું કંઈ જોવામાં આવતું નથી. એટલું જ નહિ પણ ગામડાં વગેરે સ્થળોમાં જ્યાં બીન કેઈ પ્રકારની આવક હેતી નથી ત્યાં ભગવાનને ધરેલા અક્ષત, ફળ (નાળીએર) વગેરેથી જ (એટલે તે પદાર્થોને વેચી નાખી તેમાંથી ઉત્પન્ન થયેલા પૈસામાંથી જ) ભગવાનની પૂજા વગેરે થાય છે. પ્રદ્યુમ્નસૂરિકૃર્ત વિચારસારના કથન પ્રમાણે અક્ષત વગેરે દ્રવ્યને પણ જે નિર્મા લ્યદ્રવ્ય કહેવામાં આવે તે ગામડાં વગેરે સ્થળમાં અક્ષત વગેરેની આવકમાંથી પ્રતિમા એની પૂજા વગેરે કેમ થઈ શકે? માટે ભેગવિનષ્ટ દ્રવ્યને જ નિર્માલ્યદ્રવ્ય કહેવું તે ગ્ય લાગે છે. આગમ પણ કહે છે - | ભેગવિણ દ્રવ્ય નિમ્પલં બિતિ ગીચત્થા ભેગવિનછ દ્રવ્યને જ ગીતા પુરૂષે નિમય દ્રવ્ય કહે છે, ઈત્યાદિ. આ વિષયમાં સત્ય હકીકત શી છે? તે તે કેવલી ભગવાન જાણે. સઝાય સાગર પિણ ત્રણ હજાર સજઝાનાં આ ખજાનામાં અનેક હસ્ત લિખિત પ્રતમાંથી પ્રાચીન તથા અર્વાચીન સજઝાને સંગ્રહ કરવામાં આવે છે. દરેક વિષયની સજઝાય છે જે દ્વારા અનેક શાસ્ત્રપદાર્થો વ્યવહાર સમાજ રચનાઓ ભીની ભીન વ્યસન વિ. નું આબેહુબ વર્ણન છે. ચાર વિભાગમાં આ સાયને સંગ્રહ છે કુલ ૧૩૬૦ પેઝ છે. દરેક ભાગનાં ૧૨૫ રૂ. છે ભંડાર માટે ૧૦૦ રૂ. રાખેલ છે. પ્રાપ્તિસ્થાન- જમ્બુદ્વીપ પેઢી : પાલીતાણા ૩૬૪૨૭૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશે -૫ શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ - નઝર આ જ જાણકઈ-કઈ (ઈ (૭) બ્રહ્મણને જે જૈન સાધુએ પ્રણામ નહિ કરે તેમના પ્રાણને નાશ કરવામાં આવશે.” આવી આજ્ઞા કરનારા મિયાદષ્ટિ દાહડ રાજાની જ સભામાં કરેણની સેટીએ ફેરવવા માત્રથી બ્રાહ્મણના માથા ઘડથી છૂટા પાડી દઈને દાહડને ફફડતા કરી મૂકવા દ્વારા તેની દુષ્ટ આજ્ઞાને રફે દફે કરાવી દઈને જેમણે કરેણની સેટી ઘુમાવીને દરેક બ્રાહ્મણને સજીવૃન બનાવ્યા અને જૈનધર્મ તરફ વળ્યા એવા આચાર્યદેવ શ્રી મહેન્દ્રસૂરી મહારાજને મારા કેટિશ: વંદન, (૮) સાધુ ભગવંતને દાન આપવાના કાણે પિતાના પતિએ જેને મોઢા ઉપર તમાચા ફટકારી દીધા અને નિર્દય માર ખાધા પછી કુટુંબીજને દ્વારા પતિના પાશવી પંજમાંથી મુક્ત કરાયેલી જે પિતાના બન્ને પુત્રોને લઈને પતિના ઘરને છોડીને જૈનધર્મનું શરાણુ સ્વીકારી ગિરનારના શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરીને ભૂખ્યા બાળકોને આંબાની કેરીઓ ખવડાવીને જેણે તે પર્વત ઉપરથી જ બને બાળક સાથે શ્રી નેમિનાથ ભગવાનના સ્મરણ પૂર્વક પડતું મૂકીને દેહત્યાગ કર્યો અને મૃત્યુ પામીને જે તે જ તીર્થના શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયક દેવી બની, તથા પશ્ચાતાપથી પત્નીના પગલે પગલે ચાલીને જેના પતિએ પણ એ જ ગિરનારના પર્વત ઉપરથી ઝંપાપાત કરી દેહ તજ : અને સિંહ રૂપ અંતર થઈને તે પતિ જેમનું વાહન બને તે અંબાદેવીની સ્તુતિ કરવા માત્રથી ખુશ થયેલી અંબાદેવીએ જેમને વરદાન માંગવાનું કહ્યું છતાં જેમણે નિસ્પૃહતાથી વરાન ન માંગ્યું ત્યારે વધુ તુષ્ટ થયેલી અંબાદેવીએ જેમના હાથમાં તેઓએ ના પાડવા છતાં ૧ અદ્રશ્ય રહી શકાય, ૨ ગગનમાં વિચારી શકાય, ૩ રૂપાન્તર કરી શકાય, ૪ કવિતા બનાવી શકવાની લબ્ધિ મળે, પ વિષને હરનારી, ૬ બંધનમાં રહેલાને મુક્ત કરાવનારી, ૭ સ્વેચ્છા મુજબ શરીરથી લાંબા-ટૂંકા (ભારે-હલકા) થઈ શકાય તેવી અને, ૮ ચિંતાવેલા કાર્યને પૂર્ણ કરનારી આવી આઠ-આઠ ગુટિકાઓ જેમના હાથમાં મૂકી દીધી તે પૂ. ગુટિકા સિદધ મહાપુરૂષ પૂ. વિજ્યસિંહસૂરી. મહારાજાનું ચરિત્ર હું શી રીતે વર્ણવી શકું? (૯) જે દેશ તરફ વિચારવાની પૂજય ગુરુદેવની ના હોવા છતાં બે સાધ્વીજી તે તરફ જવાના કારણે કેઈ તાંત્રિકે એક યુવાન સાવીને માથે ભભૂતિ નાંખી પિતાની પાછળ ખેંચી જઈ તેમના શીયળ સામે ખતરો ઉભા કર્યાના સમાચાર મળતાં જ જેમણે વાસનું પુનળું બનાવીને શ્રાવકે દ્વારા તે પૂતળાના એક એક અંગને છેદવતાં તાંત્રિકના Page #136 -------------------------------------------------------------------------- ________________ - ૧૩૪ શ્રી જૈન શાસન [અઠવાડિક] - શરીરના અંગે કપાઈ કપાઈને ધરતી ઉપર પડવા લાગતા આખરે તાંત્રિકે જેમના યોગ બળના પ્રભાવથી ફફડે જઈને સાવીને મુક્ત કર્યા, અને પોતાના અંત સમયે પોતાના શબમાંથી કપાળને ચૂરેચૂરા કરી નાંખવાનું પોતાના શિષ્ય પાસેથી વચન માગનારા (તાંત્રિક આ મડદામાંથી કપાળને કાઢી લઈને પછી જેન શાસનને ઉપદ્રવ કરવાને હતે. માટે જેન શાસનની રક્ષા માટે ) આવું વચન માગનારા યંગ લબ્ધિના સ્વામી પૂ. આ. છેશ્રી જીવસૂરીશ્વરજી મહારાજનું જીવન હું શું આલેખી શકવાને હતા ? (૧૦) સવ શાસ્ત્રાર્થોના પારંગત, પ્રચંડ પ્રતિભાના ધણી સિધસેન દિવાકર જેવા અજેય બ્રાહ્મણ પંડિતને જેમણે પહેલાં ગોવાળીયાઓની સભા માં અને અંતે વિદ્વાનોની * સભામાં કારમી રીતે પરાભવ પમાડી જેનધમી બનાવી જેમણે દીક્ષા વખતે કુમુદચંદ્ર એવા નામથી સિધસેન દિવાકરને અલંકૃત કર્યા અને આચાર્યપદે સ્થાપીને સિધસેન દિવાકર સૂરિના નામથી વિભૂષિત કર્યા એવા વૃદ્ધવાદિ સુરીશ્વરજી મ.ના ચરણમાં કેશિત વંદના (૧૨) બૌધ્ધ દ્વારા થયેલા પોતાના સગા ભાણેજ હસ અને પરમહંસના મતને બદલે લેવા જેમણે બધાની સામે વાદને સંગ્રામ સંઘર્ષ વહેર્યો અને હારનારને ખદખદી ઉઠેલા તેલના કડાયામાં કૂદી પડવાની શસ્ત રાખીને જેમણે ૧૪૪૪ બ ને એકલે હાથે વાદમાં પરાસ્ત કર્યો અને તેલના ખદખદતા લારા જેવા કડાયામાં કૂદી પડવા બ ધોને આદેશ કર્યો હતે પણ પોતાના ગુરૂદેવને આ સમાચાર મળતાં તેમણે તાત્કાલિક પિતાના જે શિષ્યને પ્રતિબંધ પમાડવા અને આવા વૈરની વસૂલાતવાળા હિચરારા કામથી પાછા હટાવવા ગુણસેન અને અગ્નિશમની એક પક્ષીય વૈરના કારણે સર્જાયેલી નવ-નવ ભવની પરંપરાને જણાવતી ત્રણ ગાથા મોકલી અને તે ગાથા વાંચતા જ પ્રતિબંધ પામેલા જેમણે હારી ચુકેલા બધાને ખદખદતા તેલમાં કુદી પડતા અટકાવી લધા હતા. અને આખરે મનથી કરેલી આ હિંસાના પ્રાયશ્ચિત રૂપે જેમણે અંબાદેવીના કહેવાથી ૧૪૪૪ ગ્રંથની રચના કરવાનું શરૂ કરેલું અને આખરે ૧૪૪૦ ગ્રંથ રચાયા પછી છેલ્લે સંસાર દાવાની “આમૂલાલધૂલિ બહુલ પરિમલા લીઢ બેલાલિમાલા' આ પદ લખતા લખતા જેણે પોતાના પ્રાણ તયા હતા એવા યુગ પુરૂષ પૂ. હરિભદ્રસૂરી. મહારાજાના જીવનનું વર્ણન કરવાની મારામાં કોઈ જ તાકાત તે શું લાયકાત પણ નથી. ' (૧૩) જેમની ધારણ શક્તિની પરીક્ષા કરવા સરસ્વતી દેવીએ જેમ કે મિ (સ્વદિષ્ટ શું?) એમ પૂછતા “વલા' () આ જવાબ મળે અને પછી છ મહિને. પાછું “કેમ સહ? (શેની સાથે) આમ પૂછતા જેમણે “ગુડતેન” (ગોળ-ઘી સાથે) આ જવાબ આપે એવા નચક મહાગ્રંથ રચયિત પૂ. મતલવારીરી. ના ચરણોમાં મારા કેટિ કેટિ વંદના.. - (ક્રમશઃ) Page #137 -------------------------------------------------------------------------- ________________ જામનગર હવિજય પ્લેટ મળે થી ઉપધાન તપની મહાન આરાધના માટે ૬ ભાવભર્યું આમંત્રણ છે ધર્મબંધુ, પ્રણામ સાથ જણાવતા આનંદ થાય છે કે જામનગરમાં પ. પૂ. હાલાર કેશોદ્ધારક પમિ ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી બ્રમહારાધના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ઉપધાન તપની મહાન તપસ્યા કરવાનું નક્કી થયું છે. ઉપધાન પ્રવેશ મુહુર્ત, પહેલું મુહુર્ત ૨૦૫ર આ સુદ ૧૨ બુધવાર તા. ર૩-૧૦-૯૬ બીજું મુહુર્ત : ૨૦૫ર આસો સુદ ૧૪ શુક્રવાર તા. ૨૫-૧૦-૯૬ ઉપધાનમાં જોડાવાની ભાવનાવાળાએ પિતાનું નામ, પુરૂં સરનામું, ઉંમર તથા ઉપધાન કર્યું છે તે લખી મોકલવું જેથી નકી કરીને પ્રવેશ પત્ર મોકલી શકાય. - લી. નિમંત્રક : શાહ જેઠલાલ ધરમશી નાગડા પરિવાર હા. કાનજી જેઠાભાઈ (વાવબેરાજાવાળા) ૬, ઓશવાળ કેલેની, જામનગર, ફોન ૫૫૬૦૨૫–૭૯૨૦૭ શાહ હીરાભાઈ હધાભાઈ પરિવાર હા. જીવરાજભાઈ તથા કાનજીભાઈ (નવાગામ વાલા) પ્રેમચંદ કેલેની, જામનગર-૫. ફેન : [૨] ૭૮૭૯૬. (ઓ.) ૫૫૪૮૧૭ c/o. શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર. ફેન ૫૫૨૩૨૪ જ નામ લખાવવાના સ્થળો વિમલનાથ જૈન દેરાસરજી- ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર. (૨) શ્રી, ચંદ્રપ્રભાસ્વામી જૈન દેરાસરજી- ૨, ઓશવાળ કેલોની જામનગર. [૩] શ્રી નમિનાથ જૈન દેરાસરજી- ૨. કામદાર કેલોની, જામનગર. (૪) શાહ ઝવેરચંદ જેઠાભાઈ– ગોપાલનગર ૧લે માળે, ચિંતામણિ દેરાસર સામે, ભીવંડી. ફેન ૩૧૨૧૦. (૫) શાહ પ્રેમચંદ કચરા ગુઢકા- જવાહરનગર રોડ નં. ૧૩, ૧૮૮ દિનેશકુંજ મુ. ગોરેગાંવ, મુંબઈ–૬૪ ફેન ૮૭૨૪૬૮૬-૮૭૨૫૬૭૯ ઉત્તમચંદ પ્રેમચંદ ગુઢકા ૮૭૪૨૬૯ (૬) શાહ મુળજી ડાયાભાઈ ગોસરાણી – આશીષ, વરલી, મુંબઈ-૨૫ ફેન ૪૩૫૨૯૭ (૭) શાહ હરખચંદ ગોવીંદજી મારુ- મહાવીર વિહાર, પાંચમે માળે, પ્લેટ નં. ૩૦-૩૧, બ્લેક નં. ૧૫, ગડીયાનગર, ઘાટકોપર પૂર્વ, મુંબઈ-૭૭ ફેન રે. ૫૧૬૨૨૨૩ (૮) મગનલાલ જીવરાજ મે ટી– તિરૂપતિ એપાર્ટમેન્ટ, બીજે માળે, આગ્રા રેડ, ભીવંડી. (૯) શાહ મેઘજી વિરજી દેઢીયા- નાઈરોબી. (૧૦) શ્રી મુનિ સુવ્રતસ્વામી જૈન દેરાસર- વીશા ઓશવાળ જ્ઞાતિ, નાઈરોબી. (૧૧) રતિલાલ દેવચંદ ગુઢકા- ૧૧૭ સડબરી એવ-યુ, નેથે વેબલ સીડલ સેકસ HAO 3AW લંડન. (૧૨) શાહ વેલજી પ્રેમચંદ લાકડાવાળા- બાસા વાલી] ફેન ક૭૩૪૫૩. Page #138 -------------------------------------------------------------------------- ________________ - બોધદાયક લઘુકથા - કે ચિત્તની પ્રસન્નતાનું રહસ્ય . –૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. એક મહાત્મા હતા તેઓ હંમેશા ખુશ મિજાજમાં જ રહેતા. જયારે જુએ ત્યારે આનંદમાં અને પ્રસન. હેય ગમે તેવા પ્રસંગમાં પણ તેમના મોંઢા ઉપર ઉદાસીનતા હતાશા નિરાશા દેખાય નહિ. દુનિયામાં કહેવાય કે, હયાના ભાવેની ચાડી માં ખાય જે. હૈયાની ગ્લાનિ આનંદ વગેરે ભાવે મેં ઉપર આવી જ જાય. હંમેશા આનંદમાં મગ્ન આ મહાત્માને જોઈ કેટલાક એને થયું કે- આમની પાસે ઘણી લત હેવી જોઈએ નહિ તે આટલી પ્રસન્નતાનું કારણ બીજુ શું હોય ? જેના હયામાં જે કામના હોય તેવા જ વિચારમાં તે હેય. તક સાધી ચેરિએ તે મહાત્માનું અપહરણ કર્યું અને એક ગાઢ જંગલમાં લઈ જઈને કહ્યું કે- “અમે સાંભળ્યું છે કે તમારી પાસે “સુખદામણી છે તેને લઈને હરહમેશ પ્રસન્ન રહો છો. તે તે મણિ અમને આપી દે નહિ તે તમારું જીવન જોખમમાં છે. જીવતા નહિ રહી શકે.” સાચા માણસને કયારે ય કોઈને ડર હેતે નથી. તેથી જનનું જોખમ હોવા છતાં ય તે મહામાએ જરા ય ગભરાયા વિના દરેક ને અલગ-અલગ બેલાવીને કહ્યું કે ચેના ડરથી તે મણિને જમીનમાં દાટી દીધું છે. અહીંથી કાંઈક દૂર જ તે સ્થાન છે. પિતાની ખેપડીની નીચે ચંદ્રમાની છાયા પડે ત્યાં દવાથી તે મલી જશે. મા તે મહાત્મા તે શાંતિથી ઝાડની ની સૂઈ ગયા. દરેક ચારે જુદી જુદી દિશામાં ગયા અને જ્યાં ત્યાં જવા લાગ્યા. જરા આમ તેમ થાય તે તે છાયા પણ હાલી-ચાલી જતી એટલે તે એને ત્યાં ત્યાં છેદવું પડતું. આખી રાત આવા અનેક નાના ખાડા ખેરાઈ ગયા. પણ તે મણિ મેળવી શકયા શેાધી શક્યા નહિ. બધા ચારે નિરાશ થઈ મહાત્મા પાસે આવી બેટી વાત બતાવી મહેનત કરાવી અમને હેરાન પરેશાન કર્યા કરી તેમની સાથે ઝઘડવા લાગ્યા. છે ત્યારે મહાત્માએ મંદ મંદ સ્મિત વેરતા કહ્યું- “ભાઈઓ ! મારા કહેવાને પરમાર્થ સમજે. ખેપડીની નીચે સુખદામણિ છે તેને ભાવાર્થ એ છે કે- “ ખેપડીમાં ઉત્તમ વિચારે ભરવાથી મનુષ્ય હમેશાં પ્રસન્ન રહી શકે છે. તમે બધાં તમારે ટિકે બદલે તે હંમેશા પ્રસન્ન રહી શકશે. ચરે પણ સાચું સમજવાથી પિતાની જાતને સુધારી નાખી અને પ્રસન્ન રહેવાની કલા શીખી ગયા. તે ભગવાનના શાસનને પામેલા આપણે આ કલા હસ્તગત જ હોય. સદા પ્રસન્ન રહેવાની ચાવી આપણા હાથમાં છે. તેને સાચા સ્થાને લગાવીએ તે હંમેશા લીલાલહેર છે. સૌ ચિત્તની પ્રસન્નતાનું રહસ્ય સમજી “સુખદામણિના માલીક બને તે જ શુભ કામના. Page #139 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી જયશેખરસૂરિ મ. કૃત છે “આભાવબાધ કુલકમ [મૂલ તથા સામાન્યર્થ સાર ] + ] - સામાન્ય વિવેચક - | સુનિરાજ શ્રી | પ્રશાંતદશન વિજયજી મ. r આત્મજ્ઞાન વિના સિદ્ધિની પ્રાપ્તિ થવાની જ નથી તે વાત બતાવે છે હતિ પર કિં વા, સુણુતિ કાલ ના પઠતિ સુસં; ઠાસુઝુઅતિ સયાવિ , વિણાયબહ પણ ન સિદ્દી રહ્યા જે બીજાને બધ-જ્ઞાન આપે છે, જતિષ આદિથી કાળનું સ્વરૂપ જાણે છે, સૂત્ર પણ ભણે છે, વળી સદા પિતાનું સ્થા-ઘર-બાદિ છોડે છે તે પણ તેઓને આત્મજ્ઞાન ન હોવાથી સિદ્ધિની સિદ્ધિપદની પ્રાપ્તિ થતી નથી. - વાસતવિક આત્મજ્ઞાનથી જ સિદ્ધિ સતી સાપ્તિ થવાની છે, સંસારથી અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનેહરતા. સમજાય તેને જ આત્મજ્ઞાન થાય. એટલે કે હેય-ત્યાગ કરવા ગ્યમે ત્યાગ કરવાનું અને ઉપાદેય આચરવા ગ્યનું આચરણ કરવાનું મન પણ થાય અને તદનુરૂપ પ્રવૃત્તિ પણ ચાલુ જ છે. માત્ર વાડિયું સાન ન હોય પણ ઈષ્ટની પ્રાપ્તિ માટે પ્રબલ પુરુષાર્થ છે. તે વિના ઘર-બારાદિ છોડે, હજારો વર્ષ સુધી તપ કરે, યુગના યુગે યુથી શ્રેગની ઉપાસના કરે તે પણ તે બધું નિરર્થક બને છે, સંસાર ભ્રમણનું જ કારણ બને છે. માટે આત્માને જાણવા-ઓળખવા * પ્રયત્ન કરે તે જ સ્કર છે. એ૩લે વાસ્તવિક જ્ઞાનને પરમાર્થ સમજાવે છે કે – અવશે તે નિદિઆવે, પસસિઅ યા વિ ન હ અપાર ભ્રમભા કાય, એહસ્સ રહસક્ષિણમેવ જગા કયારે પણ કોઈનીય નિંદા ન કરવી અને પોતાની પ્રશંસા પણ ન કરવી, સમભાવ શખવે આ જ આત્મજ્ઞાનનું રહસ્ય પરથ છે. આ વાત જે ધમિમાત્રના હ યામાં આત્મસાત થઈ જાય તે શાસ્ત્ર જે ધર્મના વણ રૂપ મોટામાં મોટા દેવ બતાવ્યા છે કે પરનિંદા અને વિશ્લાવા તેમાંથી બચી શકાય. બાકી આ ચેપી રેગ આજે બધે એ વકર્યો છે કે તેમાંથી બાકાત કોણ હશે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ 1 : : શ્રી જૈન શાસન [અઠવાડિક]. તે સવાલ છે. નિદાને તે જાણે અમૃતરસને આસ્વાદ માને છે પિતાની જાત સિવાય બધા જ આમાં આવી જાય. પિતા વિના બીજા કેઈ સારા પણ નથી અને આત્મકલાઘામાં રાઈને પહાડ તે એ કરે કે વર્ણન ન થાય! “જાણે મારા વિના બીજા કોઈથી આ શકય જ ન હતું. હું હવે તે વળી કામ થઈ ગયું !” તે બે કર્યા વિના ખાવુંપીવું પણ ભાવે નહિ અને જીભની ચળ પણ શાંત ન થાય. આ બે કુલા ફાલ્યા હોય ત્યાં સમભાવ આવે તે સ્વપ્ન માત્ર જ સમજવું, વાસ્તવમાં સમભાવ તે આ બે દુષણથી રહિતમાં જ આવે. જેએ કયારે પણ કેઈની નિંદા કરતા નથી અને આત્મકલાદાથી તે સર્વથા વિમુખ છે તેમણે ક્ષણે તુષ્ટ ક્ષણે રુછાને અનુભવ નથી અને “સવે જવા કમ્યવસ” માની સમભાવમાં જ મગ્ન છે તે જ સાચા આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની બનવા માટે સમભાવ પામવો જ પડે અને આ બે દૂષણે આત્માને અભડાઈ ન જાય, તેમની છાયા પણ ન પડે તેમ જીવવું તે દરેકે દરેક આત્માથીને માટે અનિવાર્ય છે. આત્મવિજ્ઞાનનો રાજમાર્ગ બતાવે છે કે– 1 , , પરસકિખ ભંજસુ, રંજસુ અમ્પાબુમપણું સેવ; વજસુ વિવિહ કહાઓ, જઈ ઇચ્છસિ અપવિનાણું ના જે આત્મવિજ્ઞાનને ઇરછે છે તે વિવિધ કથાઓ-વિકથાઓ છેડી છે, બીજાના સાક્ષીપણાને ત્યાગ કર અને આત્માને, આત્મા વડે રંજીત-રાજી કરે. • પરનિંદા અને આત્મશ્લાઘાની જેમ વિથાને રસ પણ ઘણે જ ખરાબ છે, જેના પરિણામ ઘણું માઠા નજરે જોવા-અનુભવવા છતાં પણ મોટો ભાગ વિકથામાં જે મજ માને છે તે ધર્મકથામાં નહિ જ. પારકી પંચાત કરવાની કુટેવ પણ મેર વ્યાપ્ત બની છે. બીજાની વાતમાં માથું મારવું, અવસર-અવસરે તેના મુરબ્બી બની રઢ ડાહ્યા'ને “ઇલકાબ” પહેરીને પણ “જાનમાં કઈ જાણે નહિ ને હું વરની ફુઈની જેમ વણમાગી સલાહ આપવામાં પાછી પાની કરતા નથી. “પરપ્રવિષ્ટ કુરૂતે વિનાશ?” એ લેકે કિત સત્ય બનાવે છે. બીજાના સાક્ષી પશુથી જે અધાધૂધી ફેલાય છે, વર્ણવી ન શકાય. આ બધી પારકી પળોજણ મૂકી જે માત્ર પોતાનાં જ આત્માને વિચાર કરાય તે આત્મજ્ઞાન “હસ્તામલકવત’ છે. આત્મા જ આત્માને શત્રુ છે અને આત્મા જ આ માને મિત્ર છે. આત્માને, આત્મા વડે જાણીને આત્માને જ કલયાણન-નિતારને પ્રયત્ન કરે તે જ સાચો આત્મજ્ઞાની બને છે. એક માત્ર મારે આત્મા જ, મારા આત્માના ગુણે અને તેને પેદા કરનારી સામગ્રી–સહાયકે વિના બીજું કશું મારું નથી–આવે જે નિર્ધાર થઈ જાય તે આત્મજ્ઞાન સહજ છે. પછી તેને બીજુ કશું ગમે પણ નહિ. ૪૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૯ વર્ષ : ૯ અંક ૭-૮ ત.. ૧-૧૦-૯૬ આત્મરમણતામાં જ સાચું સુખ છે, બીજામાં નહિ તે વાત કહે છે— ત' ભચુ ગણુરુ વાયસુ, ઝાયસુ સસુ આયરેસ જિ; ખમિત્તમપિ વિઅકખણુ, આયારામે રમસિ જેણુ ૫૪૨ા હે આત્મન્ ! તું તેવું જ ભણુ, તેવુ જ ગણુ, તેવું જ વાંચ, તેનું જ કયાન તેવા જ ઉપદેશ આપ, તેવુ' જ આચર કે જેથી હું વિચક્ષણ ! તું ક્ષણવાર પણ આત્મરૂપી ઉદ્યાનમાં રમણતા કરે. ક નિર્વી પદ જ મારે જોઇએ' આટલું પણ જેને ને વાસ્તવિક જ્ઞાન થાય તે જ જેમ સાચા જ્ઞાની છે, નિર્વાણપદની ઝંખના વિનાના નવપૂર્વી પણ જેમ અજ્ઞાની છે. તેમ હે આત્મન ! તું મન-વચન અને કાયાની એવી પ્રવૃત્તિ કર કે જેથી તને ભવે મેક્ષે સમા મુનિના અનુભવ થાય. અત્ વિચાર-વાણી અને વત્તન એવુ બનાવ જેથી તારૂ અહિત જરા પણ ન થાય અને સદૈવ હિત જ થયા કરે અને આત્મા આત્મગુણામાં જ આન'દ પામે. રાજરા આત્મ અવમેધનું ચરમલ જણાવી, ગર્ભિત રીતે અથાર પેાતાનુ નામ જણાવી ગ્રન્થન સમાપ્ત કરતાં કહે છે કે ઈંચ જાણિઊંગુ તત્ત, ગુરુવ′શ્ન પર કુણુ પયત્ત', હિષ્ણુ કેવલસિર, જેણ` જયસેહરા હેાસિ ાજણા આ પ્રમાણે પરમગુરૂદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા તત્ત્વને જાણીને એવા શ્રષ્ઠ પ્રયત્ન ઉદ્યમ કર કે જેથી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મીને પામીને આઠે કા જય કરનાર શેખર તુ` બનીશ, કરવાની છે. કર્મીના સઘળા ય બંધનોથી મુક્ત થવા માટે જ ધમની આરાધના મેક્ષપદની ઇચ્છા જ કર્માંના ખ'ધના તાડવા જીવને પ્રબલ પુરૂષાર્થ ની પ્રેરણા કરે છે. જે ચીજવસ્તુની પ્રમલ` ઇચ્છા જન્મે તેા જીવ કેવા ભગીરથ પુરૂષાથ માદરે છે તે સૌના અનુભવમાં છે. તે મેાક્ષની સાચી લગની શું શું ન કરાવે ? પછી કેવળજ્ઞાન તા હાથમાં છે. મિત રીતે કર્તાએ પેાતાનુ યશેખર નામ પણ સૂચિત કર્યુ છે. ભગવાનના શાસનના પરમાને પામેલા દરેકે દરેક ગ્રન્થકાર પુરમિષ એના એક જ માશય હાય છે કે, ભવ્યાત્માએ, આજ્ઞા પ્રમાણે ધર્મોની આરાધના કરી. વહેલામાં વહેલા આ ર. સાર સાગરના પાર પામી સિદ્ધિપદ્મને પામે, આ વિષમ એવા દુષમકાળના પ્રભાવે ઘણા ધર્મોપદેશકા-વકતાઓ અને લેખકોને Àાક્ષ માટે જ ધર્મ”ની વાત કડવી દવા જેવી લાગે છે તેથી સંસાર સુખનું સુગર કાટેડ ચડાવી પેાતાની જાતની છલના સાથે અનેકન આત્માની છલના કરે છે અને શાસનના દ્રોહ કરે છે. સન્નિપાતના દદીને વિપર્યાસમાં મજા આવે તેમાં તેના દોષ નથી પણ રાગ જ એવા વકર્યો છે કે બધાથી Page #142 -------------------------------------------------------------------------- ________________ - . ૧ઃ ' ' : શ્રી જન શાસન એડવંડિ) ઊંધું જ ગમે, માટે તૈયાઓની દયા ચિતવી તેમની ભામણું–ફલચામણી સુરકાટેડમાં આપણે ન મૂંઝઈએ ચાને આસાન પામુવાળા મા સુશુરના કહ્યા મુજબ ચાલી પુણ્ય વેગે પ્રાપ્ત કરીને સાથે સદગ કરી ! આત્મકલiાણ સાધીશે તે જ ભાવના. છાપણી મતિમંદતાથી શી જિનાજ્ઞા કે ગ્રન્થકારશ્રીના આશય વિરુધ્ધ લખાયું તે ત્રિષિ ક્ષમાપના [ સમાપ્ત ]. સુભારજાનાં લક્ષણ રામ લક્ષમણ વનમાં સીધાવતાએ રાગ. સદાચારી નારી પાસે માનને ધન્ય માની કેવાય સદા સુખી થાય, ખરૂં જીવ્યું હતું. ૧ જીવ ગાતાં શીયળને તજે નહિ, પ૨પુરૂષ જાતે તાત, ગણે જે સુજત, ખરૂં છવ્યું હતું. ૨ સ્વામી સેવા કરે સારીણી, 2 શુભ કાર્યમાં આપે સહાય ઉભય સુખી થાય, ખરૂં જ તેનું. ૩ ખરે ધર્મ પવિત્રતા નારને પતિ જમ્યા રેલ ન આવે, સુગુણ કેવાય, ખર જીવ્યું તેહતું. ૪ પાપ કામ ને આપ ધિકકારેતી, ઉસે રૂપ સતીની સમાન, પતી પામે માન, ખરે છવ્યું તેહનું. ૫ વસે સંપી સાસરીયાના સાથમાં, સહે સંકટ હોય તે આપ, શોભા પામે બાપ, ખરૂં જીવ્યું હતું. ૬ કંથ કષ્ટમાં ભાગ લીયે સદા, છત ખી છી તવ ના મુખે ને ફુલાય, ખરું જીવ્યું હતું. નિજ બાણને પુરા પ્રેમથી,, નીતિ મુર) શીખવે છે, સાચી માતા તેહ ખરું જીવ્યું હતું. ૮ વેશ કલેશ કરે કો દી નહિ, - દીપે દેવી જેવી સાક્ષાત, વછે સાચી વાત, ખરું તેહનું. ૯ ઝીણાં વચ્ચે પેરીને ન નીકળે, ચર સેટ કે કારનું આ પવિત્રતા નાર, ખરું જીવ્યું હતું ૧૦ દાન ધર્મ કરે બને તેટલું, રાખે હદયે કથાને વાસ, નીતિવાન ખસ, ખરું જીવ્યું હતું. ૧૧ કહે કેશવ સશુઈ નારને, સતી ધર્મ તમારે છે એવું, નથી સહિ, ખરું છવ્યું હતું. ૧૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ न मिलिमाया - श्री सुन्नanata - (જેને તત્વજ્ઞાન અને સાહિત્યના અભ્યાસની ઘણી ઊંડી જરૂરીઆત છે અને તે વિષયના તલસ્પર્શી જ્ઞાન વિના રચના કે સંશોધન પણ થઈ શકે નહિ. જે કાળમાં હસ્ત લિખિત સાહિત્ય દુર્લભ હતું તે કાલમાં પણ પૂ યશ વિ. મ. જેવા મહાપુરૂષોએ તલસ્પર્શી જ્ઞાનને લીધે કેવું અદ્દભુત સાહિત્ય રચ્યું અને શેધન કર્યું છેઆજે આ દિશામાં શ્રી સંઘમાં ખાસ લા દેરવા જેવું છે તે અંગે એક સંશોધન ગ્રંથની આલેચનાને આ લેખ અહીં મૂકયે છે જેન યુનિવરસીટી, વિશ્વ વિદ્યાલય જેવું આયોજન હેય તે આ દિશામાં વ્યવસ્થિત અને થિર તથા ફળની પ્રવૃત્તિ પ્રગતિશીલ ધોરણે થઈ જશે. આવી યુનિવસીટી માટે ભૂમિકા રૂપ કાર્ય કરવા માટે એક કરોડની રકમથી સ્થાયી શરૂઆત થઈ શકે. જેઓ આ વિષયમાં રસ લે તેઓ પ્રવૃત્તિ કરે તે ફળ આવી શકે એવા વર્તમાન સગો છે. स५४०) जैन बिबलिओग्राफी अंग्रेजी का एक महान जैन ऐतिहासिक शोध संदर्भ ग्रंथ है । आगे अपने लेख में इसका संक्षिप्त रूप जे. वि के नाम से प्रयुक्त करेंगे । यहाँ हम इसका समीक्षात्मक विस्तृत विवरण प्रस्तुत कर रहे हैं। यह ग्रन्थ शोध छात्रों के विए नितान्त उपयोगी और बहुमूल्य है । इसका संकलन स्व. बा छोटेलालजी, कलकत्ता ने बडे कठोर परिश्रम के पश्चात् तैयार किया । था जिसका प्रथम भाग सन् १९४५ में प्रकाशित हुआ था जिसमें सन् १९२५ तक के उपलब्ध जैन शोध सन्दर्भो का संकलन था । स्व. बा. छोटेलालजी विषय में हम आगे कुछ लिखेंगे । जब सन् १९४५ मे पहला भाग प्रकाशित हो गय तो बा. छोटेलालजी ने अपनी शोध खोज और आगे बढाई और सन् १९६० तक के उपलब्ध जैन सन्दर्भो का संग्रह किया जिसे सन् १९८२ में वीर सेवा मन्दिर दिल्ली ने द्वितीय परिवर्तित संस्करण के रूप में दो भागों में प्रकाशित किया, यहाँ हम इसी संस्करण की समीक्षा प्रस्तुत कर रहे है। जैबि० दो भागों में प्रकाशित है, इसका आकाम क्राउन ओक्टेवो साइज में है । कागज उत्तम और टिकाऊ है, ग्रंथ सजिल्द है। प्रत्येक भाग का Page #144 -------------------------------------------------------------------------- ________________ A १४२.. . : श्री नासन (Azils) मूल्य तीन-तीन सो रुपये है । छपाई उत्तम और स्पष्ट है, फ रीडिंग सावधानीपूर्वक किया गया है । ग्रन्थ संग्रहणीय और जैन इतिहास के सन्दर्भो की बहुमूल्य धरोहर है । इसके प्रथम भाग में १०४४ पृष्ठ तथा ९५६ प्रविष्टियां है । द्वितीय भाग में १९४८ तक लगभग ९०० पृष्ठ तथा प्रविष्टियां १९५४ है । इस तरह कुल २६१० प्रविष्टियां है तथा पृष्ठ संख्या १९४८ हो जाती है । इसका सम्पादन जैन विद्या के मूर्धन्य विद्वान् श्रद्धेय स्व. डा. आदिनाथ नेमिनाथ उपाध्ये, कोल्हापुर ने किया है जो सम्पादन कला के पारखी और महारथी थे । .. पर आश्चर्य की बात है कि उन्हीने इस ग्रंथ के विषय में अपने कुछ . भी विचार व्यक्त नहीं किये है । लगता है वे ग्रंथ सम्पादित तो कर चुके थे पर जब ग्रंथ प्रकाशित हुआ तो वे दिवंगत हो गये थे, यदि जीवित रहते तो अवश्य ही ग्रन्थ की उपयोगिता और महत्ता पर अपने महत्वपूर्ण विचार व्यक्त करते । जो कुछ भी हो ग्रंथ के लिए यह निश्चय ही रिक्ततापूर्ण स्थिति है जी खटकती है । यह महान् ग्रन्थ जैन शोध बिद्या के मूर्धन्य मनीषी श्रद्धेय . स्व. पं. जुगलकिशोरजी मुख्त्यार को सश्रद्धा, समर्पित किया गया है, जो निश्चय ही इस योग्य थे । - इस ग्रंथ में इनडेक्स न होने के कारण इस ग्रन्थ रत्नाकर से कोई शोध सन्दर्भ रूपी रत्न ढूंढ़ निकालना असम्भव नहीं तो कठिन अवश्य ही है । पर स्व. डा. उपाध्ये 'की सम्पादन कला ने सम्पूर्ण ग्रन्थ को दस अध्यायों में विभाजित लर इनडेक्स' के अभाव की अंशत: पूर्ति कर दी है। वैयक्तिक सन्दर्भ खोज पाना सो नितान्त दुर्लभ हैं पर विषयगत अध्याय में से परिश्रम करके कुछ काम के सन्दर्भ 'ढूंढे जा सकते है किन्तु इससे इनडेक्स की अभाव पूर्ति 'नही हो सकती है । ग्रन्थ के प्रारम्भ में वीर सेवा मंन्दिर दिल्ली के मंत्री महोदय का प्रकाशकीय वक्तव्य हैं जिसमें उन्होने ग्रंथ के विषय में अपने विचार व्यक्त करते हुए तीसरे भाग के रूप में इनडेक्स पाठकों को शीघ्र ही देने का उल्लेख किया है किन्तु खेद की बात है कि दस वर्ष बाद भी इस ग्रंथ के इनडेक्स के कहीं कोई आसार नहीं दिखाई देते है जिससे ग्रंथ की उपयोगिता और वहुमूल्यता घट रही है । शोधार्थी इसका भरपुर उपयोग नहीं कर पा Page #145 -------------------------------------------------------------------------- ________________ वर्ष ४७-८ . १-१०-८६ : १४३ रहे है । कोई इसे खरीदना भी नहीं चाहता क्योंकि इनडेक्स के बिना इससे अभीप्सित सन्दर्भ प्राप्त कर पाना शीधार्थी को दुर्लभ है । इस ग्रंथ के प्रकाशन पर जो इतनी विपुल धनराशि खर्च हुई है वह समाज की कठोर श्रम से उपार्जित सम्पत्ति का सदुपयोग सा नहीं लगता है । गोल करती 7 उन्होने ग्रन्थ के जैन० बि० के द्वितीय परिवर्द्धित सन् १९८२ के संस्करण में बी. से. म. के मंत्री महोदय के प्रकाशकीय वक्ष्य के अतिरिक्त शेष सन् १९४५ केप्रथम संस्करण के प्रकाशक श्री एस. सी. सील का प्रकाशकीय वक्तव्य, डा. कालिदास नाग का प्राक्कथन एवं बा. छोटेलालजी की भूमिका आदि ठीक वही है जो सन् १९४५ वाले संस्करण में थी । इस ग्रंथ में बा. छोटेलालजी को चित्र भी दिया गया है जिसमें वे तत्कालीन काली हुए है जो उन दिनों फेल्ट केप के नाम से प्रसिद्ध हुआ टोपी स्व, बाबूजी को बहुत रुचिकर होती थी । श्री एस. पी. जुलाई १९४५ को अपने प्रकाशकीय वक्तव्य में प्रथम संस्करण भारतीय जैन परिषद से होने का उल्लेख किया है । इससे महत्त्व और बा. छोटेलालजी के परिश्रम की सराहना करते हुए जैन समाज से अपील की है कि बौद्धों की भांति जैनियों को भी जैन शोध के क्षेत्र में प्रगति करना चाहिए और ऐसे शोधपूर्ण ग्रन्थ प्रकाशित कराना चाहिए | उन्होने इस ग्रंथ में सन् १९०८ से १९२५ तक के उपलब्ध विभिन्न जैन शोध सन्दर्भों के संकलन का उल्लेख किया है । डा. कालिदास नाग जो अपने समय के मुर्धन्य इतिहासवेत्ता और अग्रणी विद्वान् थे, ने अपने प्राक्कथन में इस ग्रंथ की उपयोगिता और बा छोटेलालजी के श्रम एवं बुद्धिकौशल की प्रशंसा करते हुए जैन अहिंसा को समाज और देश के लिए कल्याणकारी सिद्ध करते हुए इसके व्यवहारिक उपयोग के प्रति ध्यान आकर्षित किया है । यह प्राक्कथन ११ जुलाई १९४५ को कलकत्ता में लिखा गया था । टोपी पहिने थी । यह सील ने २५ का प्रकाशन अन्त में श्रावण कृष्णा प्रतिपदा वी. नि. सं. २४७१ तदनुसार २५ जुलाई १९४५ को कलकत्ता में बा. छोटेलालजी ने अपनी संक्षिप्त भूमिका में जैन संस्कृति का भारतीय सभ्यता और संस्कृति के विकास में योगदान की Page #146 -------------------------------------------------------------------------- ________________ १४४ : . - श्री शासन (45) चर्चा करते हुए फ्रान्सीसी विद्वान् डा. ए. गेरोनो के प्रति कृतज्ञता प्रकट की है जिन्होने सन् १९०८ तक उपलब्ध जैन ऐतिहासिक एवं पुरातात्त्विक सन्दर्भो का संकलन कर दो महान् ग्रन्थो का प्रकाशन कराया था जिसमें प्रथम ऐसीया दी बीब लीओग्राफी जैन सन् १९०६ में तथा दूसरा रीप्रेटोरी डी' इपीग्राफी जैन सन् १९०८ में प्रकाशित हुआ था । उन्ही के चरण चिन्हों का अनुसरण करते हुए स्व. बाबूजी ने रोयल एशियाटिक सोसाइटी बंगाल के ग्रन्थागार, कलकत्ता म्यूजियम तथा अन्य साहित्यिक संस्थाओं के ग्रंथागारों में बैठकर एवं देश के विभिन्न ऐतिहासिक, पुरातात्त्विक एवं संस्कृतिक केन्द्रो का परिभ्रमण एवं सर्वेक्षण और निरीक्षण कर सन् १९२५ तक उपलब्ध विभिन्न जैन सन्दर्भो की बारीकी से शोध-खोज कर संकलन किया और प्रथम संस्करण जैन बि का प्रकाशन कराया । इसके लिए वे प्रतिदिन कई घंटो तक इन ग्रन्थाकारों की पत्र-पत्रिकाए प्रकाशित ग्रन्थ, प्राचीन हस्तलिखित पांडुलिपियां, शिलालेख, मूर्तिलेख, यन्त्रलेख, सिक्के, गजेटियर, जनगणना रिपोर्ट वर्षों तक पलटते रहे और उनसे जैन सन्दर्भ खोजकर नोट करते रहे । इस तरह सन् १९२५ तक की उपलब्ध सभी जैन सामग्री प्रथम संस्करण में १९४५ में प्रकाशित करा दी। इसके बाद भी वे अपने शोध कार्य में लगे रहे और मिशनरी की भांति कार्य करते रहे । यद्यपि उनका स्वास्थ्य अनुकुल नहीं रहता था फिर भी जिनवाणी की आराधना में उन्होंने कोई कमी नहीं आने दी और १९६० तक की उपलब्ध सभी जैन सामग्री जै. बि के दो भागो में दे दी जो सन् १९८२ में द्वितीय परिवर्तित संस्करण के रूप में प्रकाशित हुई थी । खेद है कि स्व वाबूजी द्वितीय संस्करश का प्रकाशन नहीं देख सके । वे सन् १९६६ में ही काल कवलित हो गये। जै बि की सम्पुर्ण सामग्री दस अध्यायो में विषयवार विभाजित है और प्रत्येक अध्याय अनेक उप-विषय में विभाजित होने से शोधार्थी को मोटे • मोटे सन्दर्भो की सूचना सरलता से उपलब्ध हो जाती है पर बारीक और गम्भीर सन्दर्भो को ढूंढ निकालना इनडेक्स के बिना सर्वथा असम्भव है । यहां हम उन दस अध्यायों के विषय उनकी प्रविष्टियों की संख्या, पृष्ठ संख्या Page #147 -------------------------------------------------------------------------- ________________ वर्ष ४ ७-८ . १-१०-६: एक - एक विषय के लिए प्रयुक्त पृष्ठ और प्रविष्टि कर रहे है साथ ही प्रत्येक अध्याय के विषयों के विषयो का भी उल्लेख कर रहे है । तालिका निम्न प्रकार है : अध्याय विषय प्रथम प्रमुख संदर्भ ग्रंथो का विवरण द्वितीय क्ला, पुरातत्त्व एवं प्राचीन लेख तृतीय इतिहास और काल गणना चतुर्थ भूगोल और यात्राऐ पंचम जीवन चरित्र ( बायोग्राफी) षष्ठ धर्म सप्तम दर्शन और तर्कशास्त्र अष्टम समाज शास्त्र और शिक्षा नवम भाषा और साहित्य दशम अन्य सामान्य विवरण प्रविष्टि कुल संख्या प्रविष्टियां तक ३५९ ९५६ आदि की तालिका प्रस्तुत अन्तर्गत आने वाले उप ૧૪૫ ५१७ १५०९ ५५३. १५७४ ६५ १६३५ ६१ १८२० १८५ १९४० १२० २००० ६० २५२६ ५२६ २९१६ ३९० पृष्ठ संख्या तक ३४२ १०४४. १३९१, १४१० १४३० १४९९. १५६२. १५८६ १७८१ १९२ १९१८ १३७ कुल पृष्ठ ७०२ ३४७ १९ २० ६९ ६३ २७ उपर्युक्त अध्यायो के विषयो को उप-विषयो में वर्गीकृत किया गया है जैसे प्रथम अध्याय में जिन सन्दर्भ ग्रंथों से जैन शोध सन्दर्भ ढूंढे गये है उनका उल्लेख है ( १ ) इनसाइक्लोपीडिया (२) जैन कोष ग्रंथ ( डीक्शनरीझ) (३) बिब्लिओग्राफीस (४) विवरणात्मक सूचियां ( केटलोगस ) जिन-जिन भंडारो के केटलोग में जैन संदर्भ विद्यमान है, उन सभी का उल्लेख है (५) गजेटियर्स (६) जनगणना रिपोर्टस (७) गाइडस ( शोध सहायक पुस्तकें (८) मंदिर आदि आदि । दूसरे अध्याय में ( १ ) पुरातत्त्व (२) कला (३) मूर्ति लेख (४) शिलाखेख (५) यन्त्र लेख ( ६ ) मुद्रा, सिक्के, सीलें (मुहरें ) ( 1 ) मूर्ति विज्ञान (८) स्थापत्य कला आदि । बाकी अध्यायों में उप-विषय नहीं है । इस तरह स्व. बाबूजी को जहां भी जो जैन संदर्भ मिला उसका संग्रह जैन बि में कर R Page #148 -------------------------------------------------------------------------- ________________ १४६ : . : श्री सन (18463) दिया है और १९६० तक की उपलब्ध सम्पूर्ण जैन शोध सामग्री जैन वि के दोनों भागों में समाहित है । अब सन् १९६० ते १९९२ तक और पर्याप्त शोध सन्दर्भ सामग्री प्रकाश में आ गई है। किसी प्रतिष्ठित संस्था (जैसे ज्ञानपीठ या जैन विश्व भारती लाडनूं जो डीमूड युनिवर्सिटी बन गई है) को कुछ विद्वान नियुक्त कर इस सामग्री का संकलन करा लेना चाहिए । स्व. बा. छोटेलालजी तो व्यक्ति नहीं संस्था थे अतः, वे इतना बड़ा काम अकेले कर गये । अब कोई ऐसा जैन व्यक्ति दृष्टिगोचर नहीं आता जो ऐसे विशाल कार्य को सम्पन्न कर शके । अतः संस्थाएं ही ऐसा कार्य करा सकती है। इससे जैन संस्कृति, इतिहास, पुरातत्त्व एवं कला के विषय में लोगों को पर्याप्त जानकारी प्राप्त हो सकेगी तथा भ्रान्तियां मिट सकेगी । जैन बि. में प्रयुक्त ग्रंथो, पत्र-पत्रिकाओ आदि के नामों का संक्षिप्तीकरण (ऐब्रेवाइशन) भी दिया गया है। इस तरह यह सम्पूर्ण ग्रंथ ग्रंथागारो एवं शोध पुस्तकालयो और शोध संस्थाओ के लिए तो उपयोगी है ही, शोधार्थी विद्वानो के लिए भी यह अधिक महत्वपुर्ण और उपयोगी है । स्व. बाबुजी इस ग्रंथ में जो कुछ उल्लेख कर गये है सम्भवतः काल दोष, ऋतु परिवर्तन एवं लोगो की उपेक्षा से कुछ का ह्रास या अभाव हो गया हो । अब स्व. बा. छोटेलालजी के प्रती कुछ श्रद्धा सुमन समर्पित करना कोई अतिशयोक्ति न होगी । यद्यपि उनके वारे में कुछ लिखना सूर्य को दीपक दिखाने तुल्य होगा, फिर भी उन जैसे निरीह विद्वान बहुत कम हआ करते है । वे मारवाडी जैन परिवार में जन्मे थे, उन पर लक्ष्मी और सरस्वती की अपार कृपा थी, पर उन्होने लक्ष्मी की अपेक्षा सरस्वती को सदैव प्रधानता दी। वे निःसन्तान थे और युवावस्था में ही जीवन संगिनी के बिछोह के बाद तो वे जैनधर्म, जिनवाणी, जैन संस्कृति एवं जैन विद्वानों के प्रति पुर्णतया समर्पित हो गये । उन्होने अपनी सारी सम्पत्ति परोपकार, ज्ञानार्जन, जैन संस्कृति संरक्षण एवं संस्थाओ की सेवा में समर्पित कर दी थी। .." सन् १९४४ में स्व. मुख्तार सा ने राजगृही में जब वीरशासन जयन्ती Page #149 -------------------------------------------------------------------------- ________________ : वर्ष : ४ ७-८ ता. १-१०-६१ । , १४७ मनाने की अपील की तो स्व. बाबुजी का उस आयोजन को सफल बनाने में पूर्ण सहयोग रहा। तभी उन्होने कलकत्ते में वीर शासन संघ , की स्थापना की । स्व. बाबुजी को बहुत-सी शोध सामग्री इस संघ ने प्रकाशित की । स्व. बाबुजी वीर सेवा मन्दिर सरसावावाद, दिल्ली के प्रति तथा इसके संस्थापक स्व. पं. जुगलकिशोर जी मुख्तार के प्रति पुर्णतया समर्पित थे, ये तीनों परस्पर पर्यायवाची थे । स्व. बाबुजी का स्व मुख्तार सा. के प्रति पितृतुल्य सम्मान और स्नेह था, स्व. पं. कैलाशचन्द्रजी ने तो इन्हें भक्त और भगवान की संज्ञा दी थी । पर दरियागंज के कुछ ईर्ष्यालु एवं झगडालू दिग्गजों को पिता पुत्र के ये मधुर सम्बन्ध रास न आये और उन्होंने परस्पर दोनों के बीच शंका और अविश्वास के बीज वपन कर दिए और परिणाम वही हुआ जो पंचतन्त्र के करटक और दमनक के बीच हुआ था, दोनों ही पिता-पुत्र एक दूसरे के विरोधी हो गये और संस्था वी. से. मं. एवं अनेकान्त की प्रगति रुक गई। यद्यपि स्व बा. छोटेलालजी ने एक सपना संजोया था कि बीर सेवा मंदिर जैनियो का एक उच्च कोटि का शोध संस्थान बने जिसो विश्वविद्यालय अनुदान आयोग से अनुदान प्राप्त हो तथा यहां दस-पन्द्रह उच्चकोटि के विद्वान जैन विद्या की विभिन्न विद्याओ पर अनुसंधान करें । संस्था की किसी विश्वविद्यालय से मान्यता प्राप्त हो, इसीलिए वे वी. से. मं को सरसावा से उठाकर दिल्ली लाये थे, दिल्ली के दरियागंज-अन्सारी रोड नं० २१ पर किशान भवन के लिए जमीन खरीदी तथा भवन निर्माण के लिए मई-जुन की तपती दुपहरी में छतरी लगाकर अस्वस्थ दशा में भी निरन्तर निरीक्षण करते और ऐसा विशाल भवन तैयार करा गये, पर दरियागंज की सामाजिक राजनीति ने स्व. बाबुजी क सपना साकार न होने दिया । मै १९४६ में सरसावा कुछ महीनो के लिए रहा था । उन दिनो बी. से मं..अपने शोध कार्यो की ख्याति के लिए जैनियो में ही नहीं अपितु अजैन विद्वानो में प्रसिद्धि के चरम शिखर पर था । अनेकांत की नई किरण पढने के लिए लोग लालायित रहते थे। थोडासां भी विलम्ब होने पर शिकायती पत्रो की भरमार हो जाती थी पर १९५७ में जब मैं स्थायी रूप से Page #150 -------------------------------------------------------------------------- ________________ १४८ : - शासन [84 ] दिल्ली प्रशासन की सेवा में आया तो देखा कि संस्था की हालत डगमगा चुकी थी । सन् १९६२ में स्व. बाबुजी ने वर्षों से वन्द पडे 'अनेकान्त' . को पुनः जीवित करने का प्रयास किया । लेख मांगने, प्रुफ रीडिंग करने, प्रेस में छपाने आदि के कार्य में दिन-रात परिश्रम किया करते थे । मैं उन दिनो स्व. बा. जी के सम्पर्क में आया और उनका सहायक बना तथा उनसे बहुत कुछ सीखा । उन्हीं दिनों मैंने दिल्ली के भण्डारों में स्थित पाण्डुलिपियो के केटलोगींग का काम प्रारम्भ कर दिया था । कठिनाई और परेशानी के समय उनसे, धीरज, साहस और प्रेरणा मिलती । काश ! वे कुछ दिन और जीवित रह जाते तो मेरी "दिल्ली जिन ग्रंथ रत्नावली' के सभी भाग प्रकाशित हो जाते जिसके आठ-नो भाग अभी भी प्रकाशन की बाट जोह रहे है। _ 'अनेकांत' के प्रकाशन में अत्यधिक श्रम के कारण उनका स्वास्थ्य दिनप्रतिदिन गिरने लगा, फलस्वरूप वे अपने सपने की हत्या होते देख कलकत्ते लौट गये और ७० वर्ष की आयु पा सन् १९६६ के फरवरी में चिर निद्रा में विलीन हो गये । स्व. बाबुजी के इस महान् ग्रन्थ के अतिरिक्त मूर्ति, यन्त्र संग्रह तथा .. खण्डगिरि उदयगिरि नामक दो शोध ग्रंथ शौर प्रकाशित है, इनके अतिरिक्त उनके शोध निबन्ध 'अनेकांत' जैसी अनेको शोध पत्रिकाओ में नियमित रूप से प्रकाशित होते रहते थे । वे कलकत्ते के व्यापारिक, साहित्यिक एवं सामाजिक क्षेत्र के ख्याति प्राप्त प्राप्त प्रतिष्ठित व्यक्ति थे । उनका कलकत्ते की विभिन्न संस्थाओ से पदाधिकारी के रूप में अथवा सामान्य सदस्य के रूप में सदैव सहयोग बना रहता था। कुछ संस्थाओ का उल्लेख इसी महाग्रंथ में प्रस्तुत चित्र के नीचे किया गया है। स्व. बाबुजी का देश के कई ख्यातिप्राप्त मूर्धन्य विद्वानो से स्नेहपूर्ण मैत्री सम्बन्ध थे जिनमें से कुछ के नाम तो अन्तर्राष्ट्रीय क्षेत्र में भी विख्यात है जैसे श्री बहादुरचन्द्र छावडा; श्री शिवराम मूर्ति, डा. कालिदास नाग, डा. ए. एन. उपाध्ये, डा. विन्टरनित्ज, डा. ग्लासिनव, पं. महेन्द्रकुमारजी न्या. वा., पं. जुगलकिशोरजी मुख्तार, पं. नाथुरामजी प्रेमी, डा. आर. डी. बनर्जी, डा. Page #151 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ : અંક ૭-૮. તા. ૧-૧૦-૯૬ : ए. आर. भट्टाचार्य आदि आदि । घे श्रद्धेय श्री गणेशप्रसादजी वर्णी के वडे भक्त थे, उनके अन्त समय में स्व. बा. जीने जी सेवा की वह उल्लेखनीय है। - वे. अन्त समय तक वर्णी जी के सिरहाने बैठ कर उनकी वैयावृत्ति करते रहे. और उन्हे सम्बोधित करते रहे । . . ऐसे थे सरस्वती के महान् पुत्र स्व. बा. छोटेलालजी जिनका पार्थिव शरीर यद्यपि आज नहीं है पर उनकी ज्ञानार्चना की यशःपताका यावच्चन्द्र दिवाकरौ तक निरन्तर लहराती रहेगी । भावी शोध छात्र उन्हें श्रद्धा और सम्मान से सादर नमन करते रहेंगे । इस तरह जैन बीबलीओग्राफी तथा उसके संकलयिता स्व. बा. छोटेलालजी की संक्षिप्त-सी समीक्षा कृपालु पाठको के समक्ष प्रस्तुत है, यदि कही कोई त्रुटि रह गई हो तो कृपालु पाठक क्षमा करें , तथा मुझे उससे अवगत करावे का कष्ट करें । 'को न विमुह्यति शास्त्र समद्रे'। રૂતિ શમ્ | . ( થિયર-૨ ) - શાસન સમાચાર, - - અમદાવાદ - કૃષ્ણનગરમાં પૂ. આ. ૪૫, દિ. પ્લોટ, જામનગર હેમચંદ્રસૂરિ મ. ની નિશ્રામાં મેજચંદ્ર વિ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમ : સંકલીત પ્રશ્ન પત્રની પરીક્ષાને ઇનામી ૯ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય સમારોહ કરવામાં આવ્યું હતું. પાંચ નંબર મુનિ વેગીન્દ્રવિ. મ.ની નિશ્રામાં અમનગર આવનારને ઈનામ આપવામાં આવ્યું હતું. ૪૫, દિ. પ્લેટમાં મહાપર્વ પર્યુષણાની ૧ મીથુન કનુભાઈ શાહ ઈનામ રૂા. ૧૫૧ આરાધના તથા તપસ્યા તેમજ દેવદ્રવ્યની ૨ શાહ અર્ચના ઉમેશકુમાર . , ૨૦૧ ઉપજ. તેમજ શાસન પ્રભાવના તથા વડે ૩, રેખાબેન શૈલેષકુમાર , ૭૧ સંઘજમણ વ્યાખ્યાનમાં આઠે દિવસે બંને ૪ , ઉપેન્દ્રકુમાર ચીનુભાઈ , ૫૧ વખત જુદા જુદા ભાવિકો તરફથી પ્રભાવને ૫ , રાકેશ ચીનુભાઈ એ ૩૧ કરવામાં આવેલ. અને બાકીનાને આશ્વાસન ઈનામ પણ કલ્પસૂત્ર તથા બારસા સુત્ર બંનેની આપવામાં આવ્યું હતું. આ ઈનામને લાભ પાંચ પુજ તથા અષ્ટપ્રકારી પુજ તથા ગુરૂ આભૂષણ વર્સવાળા કીરીટભાઈએ લીધેલ પૂજન વગેરે ચડાવા સારા થયા હતા લેકે લાભ સારા પ્રમાણમાં લેતા હતા. આ હતે. Page #152 -------------------------------------------------------------------------- ________________ શંકા અને સમાધાન ક શંકા-દ રાત્રે ખાઇને પ્રતિક્રમણ થાય છે તેવી રીતે દિવસે ખાધા પછી પ્રતિ. ! - કમણ થાય? અને થઈ શકે તે કેવું પચ્ચખાણ લેવાય કે લેવું જોઈએ ? . સમાધાન-૬ વિધિ તે એવી છે કે સૂર્યાસ્ત પછી જમનાર વ્યક્તિ જમી લીધા પછી દેવસી પ્રતિક્રમણ કરવા માટે અધિકાર ગુમાવે છે. હા. સૂર્યાસ્ત પછી પાણી વાપરવું હોય તે તે વ્યક્તિએ સૂર્યાસ્ત પૂર્વે કે સૂર્યાસ્ત સમયે તિવિહારનું પરચકખાણ કરી લેવું જોઈએ. પરંતુ શત્રિભેજન કર્યા પછી દેવસી પ્રતિક્રમણ કરવું તે તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ છે. વર્તમાન સમયે ઘણે ઠેકાણે ઘણુ બધાં શ્રાવકે (ગૃહ) રાત્રે જમ્યા પછી દેવસી પ્રતિક્રમણ કરે છે પરંતુ આ તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ જ પ્રવૃત્તિ છે. આવી શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિને નજર સામે રાખીને રાઈ પ્રતિક્રમણ માટે “સવારે નાસ્ત કર્યા પછી રાત્રે પ્રતિક્રમણ થઈ શકે કે નહિ?' આ પ્રશ્ન કરવે જ તદ્દન અસ્થાને છે. વળી બીજી વાત કે-રાત્રે જમ્યા પછી પણ જે પ્રતિક્રમણ કરાય છે તે શાસ્ત્ર વિરૂધ જ છે. છતાં પણ તે પ્રતિક્રમણ કર્યા પછી આહાર કરી શકાતું નથી. એટલે કે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રી આહારનો ત્યાગ કરવાને . છે. જયારે રાઈ (સવારના) પ્રતિક્રમણ કર્યા પહેલાં, કશું જ મેઢામાં નાંખવાનું નથી. એટલે કે રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી જ આહારાદિ લઈ શકાય છે. એટલે વસી (સાંજના) પ્રતિક્રમણ કર્યા પછી આહાર લઈ શકાતો નથી અને રાત્રે (સવારના) પ્રતિક્રમણ કર્યા પહેલા આહારદે કશું લઈ શકાતુ નથી.” આટલે બને પ્રતિક્રમણમાં તફાવત રહે છે. આ હિસાબે પણ રાત્રે જમ્યા પછી પ્રતિક્રમણ કરાય તે દિવસે (સવારે) ખાધા પછી પ્રતિક્રમણમાં કર્યું પચ્ચકખાણ લેવું? આ પ્રશ્નન જ ઉડી જાય છે. સવારે કંઈપણ ખાધુ કે પીધુ હેય તે સવારનું પ્રતિક્રમણ કરી શકાતું નથી. કેમ કે સવારના પ્રતિક્રમણ સમયે ઓછામાં ઓછું “નવકારશી”નું પચ્ચકખાણ તે લેવું જ પડે છે. અને નવકારસી સમયે ચા-પાણી * નાસ્ત કર્યો હોય અને પછી રાઈ (સવારનું) પ્રતિક્રમણ કરે છે તે પચ્ચકખાણ તે લઈ શકે તેમ નથી કેમકે તેણે નવકારશી તે પારી લીધી છે. બીજી એક વાત કે રાઈ સવારનું પ્રતિક્રમણ મેડામાં મોડું દિવસના મધ્યાહ " સુધી કરી શકાય છે. અને દેવસી સાંજનું પ્રતિકમણ મેડામાં મોડું રાત્રિના મધ્યાહન સુધી કરી શકાય છે. હવે કઈ વ્યકિત કેઇ એવા બહારગામ જવાના છે તેવા જ કેઈ બીજા પ્રસંગે દેવસી પ્રતિક્રમણ બપોરે બે વાગે કરી લે તે પછી તે સૂર્યાસ્ત સુધીના સમયમાં અનનો એક કણ પણ ખાઈ શકે નહિ અને સૂર્યાસ્ત પછી તે ખાવાનું જ Page #153 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૭-૮. તા. ૧-૧૦-૯૬ નથી. હા તે વ્યકિતએ બે વાગ્યે પ્રતિક્રમણમાં તિવિહારનું પચ્ચકખાણ કર્યું હોય અને ઉકાળેલું પાણી વાપરતી હોય તે તે સૂર્યાસ્ત સુધી જ પાણી વાપરી શકે છે અને કાચુ . પાણી વાપરતી હોય તે રાત્રિના મધ્યાહ સુધી કાચુ વાપરી શકે છે જે કે એટલા બધાં મિડા સમય સુધી કાચુ પાણી વાપરવું સારૂ નહિ. આમ દેવસી (સાંજના) પ્રતિક્રમણ પછી આહારને ત્યાગ થાય છે. જયારે રાઈ (સવારના પ્રતિક્રમણ કર્યા પછી આહારાદિ લેવાની છૂટ મળે છે આટલો તફાવત ખાસ ધ્યાનમાં રાખવે. શંકા-૭ ઉનાળામાં પરસેવે ઘણે વળે ત્યારે દેરાસરમાં બેસીને આંગી, પૂજા એ ત્યવંદનાદિ કરીએ ત્યારે દેરાસરની તે તે જગ્યા આપણા શરીરના પરસેવા વાળી થાય. છે તે તે પણ આશાતના જ છે ને? તે શી રીતે દુર કરવી? મા-૭ આ તે આપણાં શાસ્ત્રોમાં સુહપત્તિના ઉપગ વગર બલવાની ના પાડી છે. આપણે ત્યવંદનમાં મુહપત્તિના પૂરેપૂરા ઉપયોગ પૂર્વક બેલતા હોઇએ ત્યારે “જયવયરાય” “જાવંત કવિ સાહુ” “વંતિ ચેઈઆઈ” આ સૂત્રે બોલતી વખતે તે મુકતા શુકિત મુદ્રા ( બે હાથ પિલા જેડીને લલાટે અડાડવા 5 માં બોલવાના છે અને ત્યારે તે બૃહપત્તિને ઉપગ રહી શકતું જ નથી. તે શું કરવું? આની જે ઉપરને પ્રશ્રન છે. તેને જવાબ એ છે કે- “જયવીયરાયઆદિ સૂત્રે બેલતી વખતે મુહપત્તિને ઉપયોગ રહે શકય નથી, પરંતુ તે મુહપત્તિને અનુપગ અશકય પરિહાર રૂપ છે. અને મુદ્દા અંગેની અન્ય વિધિ સાચવવામાં મુહપત્તિના ઉપગની વિધિ તે સમયે ગૌણ બને છે. માટે ત્યાં દેવું નથી. પરંતુ તે સિવાય જ્યારે જ્યારે મુંહપત્તિના ઉપગ પૂર્વક બેલવાનું હોય ત્યારે ત્યારે જે મુહપત્તિના ઉપગ વગર બોલાય તે સ્પષ્ટ રીતે વિરાધનાને દેષ ચૅટી જ જાય છે. બરાબર આ જ રીતે દેરાસરમાં ઉનાળા સમયે કે અન્ય સમયે થતાં પરસેવા અંગે જાણવું. આપણે બેઠા છીએ તે સ્થળે લાગતા પરસેવાને દૂર કરો અશકય છે. હા. ઉઠયા પછી તે સ્થળને કોઈ વ્યકિત દૂધથી કે પાણીથી સાફ કરે છે તે વધુ સારૂ પરંતુ તે વિધિ રૂપે ફ૨જીયાત નથી. પરંતુ કપાળ, હાથ, આદિ અંગો પરથી પડતા પરસેવાને કે જેને આપણે અલગ રાખેલા રૂમાલ વડે લુછીને દેરાસરમાં પડતે અટકાવી શકીએ છીએ તેને તે ફરજીયાત લુછી નાંખ જોઈએ તે પરસે શકય પરિહાર રૂપ છે. છતાં તેને દુર નથી કરતાં અને બેઠકની જગ્યાના પરસેવાની ચર્ચા કરીએ છીએ તે ખરેખર આપણે આશાતના ની વાત કરનારા દંભી આરાધકે છીએ. કેમકે આપણે શકય પરિહાર રૂપ અન્ય પરસેવાની આશાતના રાખવામાં લાપરવા બની ગયા છીએ. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક), શકય અનુષ્ઠાનમાં પ્રયત્ન નહિ કરનાર અને અશક્ય અનુષ્ઠાન માટે ફાં- મારનાર વ્યકિત “અને ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થાય છે. આવા જ કદિ આરાધના કરી શકતા નથી. એક વાત ધ્યાનમાં રહે કે- જેને ઘણું જ પરસેવે સતત થયા કરતે હેય તેમણે પંજ આંગી આદિમાં વધુ સમય ગાળે ઉચિત નથી. આ અંગે પ્રવચન સારધારધર્મ સંગ્રહ શ્રાવિધિ આદિ ગ્રંથમાં એવા ભાવનું કહ્યું છે કે સ્નાન કરીને વરછ કરેલું એવું પણ આ શરીર ક્ષણિક જ સ્વરછ રહે છે પછી તે વિરૂપ થઈ જાય છે. તે કોઇ એમ કહે કે- આટલે બધે પરસેવે વળે છે અને આશાતના થાય છે તેના કરતાં આસન પાથરીને બેસીએ તે શું વાંધે? તેને એ જવાબ જાણ કે આસન પાથરીને બેસવામાં આપણને થોડીક મહત્તા આવી જાય છે. શ્રી વીતરાગ પ્રભુની સામે આવી રીતે આસન પાથરીને મહત્તા પૂર્વક બેસવું ઉચિત નથી. વળી સાધુ-સાધ્વીજી ભગવંતે ની તથા પૌષધ કે ઉપધાનના આરાધકેની વાત અલગ છે કેમકે તેમને બેસવું હોય તે આસન વગર બેસી શકાતું નથી. માટે તે પૂજયેનું આસનનું દષ્ટાંત પૂજા કરનારા શ્રાવકેએ લેવું નહિં. ' ધર્મગુરૂશ્રીના દર્શનાર્થે કરેલી વિનંતિ ( મારે સેના સરીખે સુરજ ઉગીયે–એ રાગ) ગુરૂરાજ વહેલા પધારો, શેર રાજનગર સૂનું પડયુ, ઝરે રાત દિવસ નરનાર ગુરૂરાજ. પૂરા પુત્યે મળે તે જગ જેનને, તજ તેહ તે કેમ તાય , ' ઝાંખ હંસ વિનાને ઉપાસ, સૂને સંપતસિંહ વિણ સંઘ , જેહ શુભ સિંહાસન શોભતું, તેહ ખાલી ખાવાને થાય , આપે આવી પાશાણે પલાળીઆ, પાયુ ધર્મરૂપી શુભ નીર છે નરનારી ભરે છે નીર નેત્રમાં, શાણી વાણી સાંભળવા કાજ , દિ જ્ઞાનને ગતી અમે થાકીય, હીરે આવી વચ્ચે છે યાંય મીઠી વાણીને નિરમળ વાકયને, સ્વાદ સૌને રહ્યો છે એહ , મુની હરવિજયજી સાંભળે, સાથે સંપતવિજય સુજાણુ , સાલ છાસઠ. માગશર માસની, શુદ આઠમે કીધી અજ' , કરજેડી કહે છે જેને શ્રાવકા, મળે ધર્મ મણી તમ પાસ , Page #155 -------------------------------------------------------------------------- ________________ આ હવા હવામાન - જીવન સૌરભ : જીવનમાં જયાં સુધી ચારિત્ર ન લઈ શકાય ત્યાં સુધી શ્રાવક જીવનને દીપાવનારા લેવા જેવા નિયમો ૧. ચારિત્ર ન મળે ત્યાં સુધી મનગમતી કોઈ એક ચીજને જ ત્યાગ કરીશ.' ૨. મેજ-ખ-વૈભવ વિલાસેની પાછળ ધનખર્ચ કરી પાપે નહિ બધુ પણ ધર્મ માગે સદવ્યય કરીશ. બીજાને તેવી પ્રેરણા કરીશ. ૩. જિનેશ્વર દેવોએ બતાવેલા વિચાર, આચાર, વ્રત, નિયમનું સુંદર રીતે વધુ ને વધુ આત્માઓ પાલન કરતા થાય તેવા, પયાસે હું જરૂર કરીશ. ૪. જિનમંદિર, ઉપાશ્રય, જ્ઞાન ભંડારેની વધુ ને વધુ સુંદર જાળવણી થાય તેવા પ્રયત્ન કરીશ. ૫. જનકુળ તથા શ્રાવકજીવનને દીપે તેવા જ વસ્ત્ર પરિધાન કરીશ. . ૬. બીડી, સીગારેટ, તમાકુ, પાન, મા વગેરેને સદંતર ત્યાગ કરીશ. કે ૭. સીનેમા નાટક ટી. વી, વિડીઓ વગેરેને ત્યાગ કરીશ ફસાયેલાને બચાવવા પ્રયત્ન કરીશ. . . ૮. આમ શગને ભેગ બનાવી જીવન પાયમલ કરતા ઠંડા પીણા, આઈસક્રીમ, બરફ, બજારની ચીજ વસ્તુઓ વાપરીશ નહિ, ૯. તીર્થસ્થાનમાં અને ધર્મપ્રવૃત્તિઓમાં શાસનની મર્યાદા જળવાય તે રીતે કાર્ય કરી રા. ૧૦. માતા-પિતા-વડવ વગેરેને જ પગે લાગીશ. આવા નિયમ લેનારને વધુને વધુ • પ્રોત્સાહિત કરીશ. ૧૧. તીર્થસ્થાનોમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળીશ ' ૧૨. જિનમંદિરની બહાર નીકળતાં પ્રભુજીને પુંઠ નહિ બતાવું. ૧૩. ધર્મસંસ્કૃતિ ઉપર આક્રમણ સ્વરૂપ કેઈ વાત દેખાશે ત્યારે ધમની અવહેલના ના થાય અને તે કામ અટકે તેવા ઉચિત પ્રયત્ન કરીશ પણ મગજ નહિ ગુમાવું.. ૧૪. ગામમાં કે શહેરમાં ચાલતી આયંબિલ શાળામાં જઈ ભાવપૂર્વક તપસ્વીઓની સેવા કરીશ. ' ' . ૧૫. શકય હોય તે રોજ એક સાધર્મિક જમાડીશ. છેવટે બાર મહિને બાર, છેવટે એક જમાડીશ. નહિ જમાડી શકું તે જે જમાડી રહ્યા છે, તેમની પૂબ અનુમોદના કરીશ. (પરિચિત હોય તેને સાધર્મિક નહિ ગણતા અજાણતાં કોઇને ભેટે થઈ ગયા હોય તેવાને ઘેર લઈ જઈ તેના પગ દૂધથી જોઈ ઘરમાં પ્રવેશ કરાવી , જમાડીશ) શ્રીફળ રૂપિયે આપી, કપાળમાં તિલક કરી અક્ષત લગાવીશ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧૬ કંદમૂળ-બટાટા, શકરીયા, ગાજર, લસણ, ડુંગળી, આદિ અનંતકાય તેમજ અભય ખાન પાનને ત્યાગ કરીશ.' ૧૭ દેરાસરમાં ગયા સિવાય અગર તે પૂબ કર્યા સિવાય માં અન કે પાણી નહિ નાખું. . ૧૮ સાધર્મિક ભકિત આદિના ધાર્મિક પ્રસંગોમાં બરફ આદિને ઉપયોગ ન થાય, આ વસ્તુઓ દિવસ દરમ્યાન જ બને, જયણાપૂર્વક કાર્ય થાય તે પ્રબંધ કરવા પ્રયત્ન કરીશ, ૧૮ સાંજે ઓછામાં ઓછું તિવિહાર પચ્ચકખાણ કરીશ. - ૨૦ જમતાં જમતાં બેલીશ નહિ; કારણ કે એથી જ્ઞાનાવરણય કર્મ બંધાય છે. ૨૧ શહેર કે ગામડામાં મારાં ખાલી મકાને, મારી તાકાત હશે તે તેને વેચી દેવાના બદલે ઉપાશ્રયમાં ફેરવી દઈશ શ્રી જિનશાસનના કાર્યોમાં વપરાય તેમ આપીશ.. ૨૨ સંયમજીવના સ્વાદસ્વરૂપ, સર્વપ્રરૂપિત સામાયિક કરી-કરાવીશ. ૨૩ મારૂં ચાલશે ત્યાંથી ' જિનમંદિરમાંથી, છેવટે ગભારામાંથી ઈલેકટ્રીક લાઈટ દુર કરાવીશ. . ૨૪ સુદેવ, સુગુરૂ, સુધમની આશાતના અવહેલના નહિ કરું * ૨૫ જિનેશ્વર પ્રભુની પૂજ જ કરીશ. બી બને તે માટે પ્રેરણા કરીશ. ૨૬ સૂત્ર કંઠસ્થ કરવા રેજ સમય ફાળવીશ. ૨૭ શ્રી જિનશાસન એ જ સર્વશ્રેષ્ઠ ધર્મશાસન છે માટે તેના પ્રત્યેક અંગે વધુ ને - વધુ મજબુત બને તેવા પ્રયત્ન કરીશ. ' ૨૮ મારા ઘરમાં પૂજણને ઉપગ ચાલુ કરાવીશ. ૨૯ ઉભયસમય પ્રતિક્રમણ કરીશ, કરાવીશ. ૩. ચારિત્રનાં તમામ ઉપકરણે ઘરમાં વસાવીશ. રે જ તેને ભાવપૂર્વક વંદન કરીશ. ૩૧ શક્ય તેટલે વધુ સદ્વ્યય સાંત ક્ષેત્રમાં કરીશ, ૩૨ છરી પાળતા સંઘો, ધાર્મિક મહોત્સવમાં બને તેટલી સેવા આપીશ - જિનશાસન દિવાવીશ. . ૩૩ પાનના રોજ પાંચ કે તેથી વધુ ખમાસમણ દઈશ. ૩૪ ગમે તેવા લેખકોનાં પુસ્તકે નહિ વાંચું. ૩૫ તીર્થોમાં રેડિયે, ટેપ, રેકેડ, પત્તા, રમત-ગમતનાં સાધને, અનર્થદંડ, પ્રવૃતિ ફાલેલે બીતા જી અધર્મ પામે, તારક તીર્થોની તારકતાને હાની પહોંચે તેવી કેઈ પ્રવૃત્તિ નહિ જ કરે, Page #157 -------------------------------------------------------------------------- ________________ વર્ષ - અક ૭-૮ તા. ૧-૧૦-૯૬ : ૩૬ બાર ભાવના રાત્રે લાવીને સૂઈ જઈશ. ૩૭ પરલેાકની ચિંતા પ્રત્યેક સમયે કરીશ. આ બધુ મારે છેડીને કયાંય ચાલ્યા જવાનું છે, એ વાત યાદ કરીશ. ૩૮ જન્મ અને મરણના ડેરામાંથી છેડાવવાના માર્ગ બતાવનાર શ્રી જિનેશ્વર પરમાત્માના સ્નાત્ર મહાત્સવ અને તા. રાજ, છેવટે મહિને એકવાર કરીશ. ૩૮ કલ્યાણાની આરાધના કરીશ. ૪૦ રાજ એક વિગઇના ત્યાગ કરવા, ૧૪ નિયમ ધારવાની સમજ મેળવી લેવી. ૪૧ વિદ્યળનુ સેવન કરવુ' નહિં. (કાચા દૂધ કે કાચા દહી સાથે કઠોળ મિશ્ર કરવું' તે વિદળ) આ 'મહાપાપ છે, ૪૨ થાળી ધાઈને પીવી, કપડાંથી કારી કરી મુકવી, હાથે ઉપાડી મૂકી આવવી. · ૧૫૫ યોગ્ય સ્થાને તે ૪૩ મેાક્ષની પ્રાપ્તિના હેતુથી. સવ ધમ પ્રવૃત્તિ કરવાની છે, તે કદી ન વિસરવુ . ૪૪ ઠઠ્ઠામશકરી કરી કાઇના આત્માને દુભાવવા નહિ, ૪૫ મિથ્યાત્વના કોઇ પમાં ભાગ લેવા નહિ. તેથી બહુ ભારે પ્રાયશ્ચિત આવે છે. તેમાં જોડાવાથી શ્રી જિનશાંસનની લઘુતા થાય છે. ૪૬ પૂણ્યથી મળેલી સપત્તિ, વૈભવી મ"ગલા પણ બનાવવા પાછળ નહિ ખ જિનશાસનના કલ્યાણકારી અગાને બળવાન બનાવવામાં ખચીઝ, ૪૭ મહિનામાં અમુક જ દિવસ સાબુ લગાવીશ. ૪૮ કપડાં ધાવા નાંખતા પહેલાં તેને જેઇ લઇશ, કે અંદર કાર્ય જીવજંતુ તા નથી ને? ૪૯ કાઇ પણ પુસ્તક લેતાં મૂકતાં મારપીછથી અગર પૂજણીથી જયણા કરીશ. ૫૦ દીક્ષા લેતાં કાઈને કદી અંતરાય નહિ જરું, પૃ ઉલ્લાસપૂર્વક સ યમપથે કઇશ. પણ પુરી ચકાસણી કરીશ. ૫૧ મારી પેાળ, ગામ, શહેરના જિનમદિરાની પ્રતિમાજીએ સુદર સફાઇદાર રહે તે માટે સજ એક નવી પ્રતિમાજીને અત્યંત આદરપૂર્વક અંગલુછણાં કરીશ. પર મળેલ બુદ્ધિને સદ્વ્યય વિશ્વના સઘળાય જીવા પાપથી બચે-ખચાવે તેવી જગ્યાએ કામે લગાડીશ. ૫૩ જગતના બધાં સાધના કરતાં ધર્માંના સાધનાને હું. વધારે પ્રીતિપાત્ર ગણીશ. ૫૪ મારા જીવનને હૉટેલ, વ્યસન, ફેશન, માંસાહાર, દુરાચારમાં પટકી ખતમ કરે તેવા મિત્રોના ભાગ નહિ મનુ ૫૫ કાઈ ગાળ દેશે તા સામે ગાળ નહિ દઉં. ૫૬ વધુ ને વધુ ગુણે જીવનમાં આવે તે માટે સતત સાવધાન રહીશ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫થી ૨૦ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૫૭ દુખમા દીન નહિ બનું, સુખમાં લીન નહિ બનું. ૫૮ સંપત્તિનું અભિમાન મને મહાવિપત્તિમાં પટકશે. તે કદી નહિ ભૂલું. ૫૯ પાણી ગળ્યા વગર નહિ જ વાપરૂં. ૬ચાલતાં ચાલતાં – ઊભા ઊભા નહિ ખાઉ અને પાણી પણ નહિ પી. ૬૧ કૂવા, તળાવ, હેજમાં ડૂબકી નહિ મારૂં સ્નાનાગારને સભ્ય નહિ બનું. બનતાને સમજાવીને પાછો વાળીશ. ૬૨ જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરીશ. ૬૩ સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં જમવાની ચીજો બહારથી તયાર લાવવાને બદલે જાતે દેખરેખ નીચે શુદ્ધ બનાવી જમાડવાને આગ્રહ રાખીશ. ૬૪ જિનેશ્વર એ બતાવેલી આજ્ઞાઓને સર્વથી શ્રેષ્ઠ માનીશ. ૯૫ સમ્યગ જ્ઞાન અને સાતક્ષેત્રની ભકિત સિવાય કોઈ પણ ચીજની યાચના " પ્રભુ પાસે નહિ કરું, ૬૬ નીતિને અગ્રિમતા આપી, અનીતિનું ભારે દુખ રાખીશ. છ માસામાં મકાનનું ખોદકામ કે નવું બાંઘકામ પણ અસંખ્ય જીના પ્રાણું નહિ લઉ, ૬૮ ઘાસ ઉપર નહિ ચાલું. ૬૯ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ માટે બુટ, ચંપલને ત્યાગ કરી અનેક ઈવેને અભયદાન , આપીશ. મેઘાદાટ બૂટચંપલમાં ધન. વ્યય કરવાને બદલે ધર્મમાગે ખચીશ. ૭૦ દુખી, હીન, અપંગ, અંધ કે અનાથને યથાશકય મદદ કર્યા વગર રહે નહિ, - શકિત મુજબ દાન આપીશ. ' ૭૧ દ્રવ્યદયા કરતાં જીવોની ભાવદયા વધુ ચિંતવીશ. જીવને પાપોથી છોડાવ અને - મેક્ષમાગે છે તે ભાવટયા, જીવન જરૂરિયાતની ચીજો આપવી તે દ્રવ્યદયા.. ૭૨ કેઈન પણ સારા કામમાં વિદનભૂત ન થાઉ, પણ તેને વધુ ઉત્સાહિત કરું. ૭૩ એઠા વાસણનું પાણી ખાળમાં જવાને બદલે ખૂલલામાં પરઠવાની તક વધાવીશ. ૭િ૪ ભેળસેળના ધંધા કરી કેદની જિંદગીને જોખમ નહિ પહોંચાડું. ૭૫ લીધેલી પ્રતિજ્ઞાને પ્રાણના જોખમે પાળીશ. ૭૬ અરિહંત. વિતરાગ, સર્વ તીર્થકરને જ ભગવાન માનું. ૭૭ જિનમંદિર, ઉપાશ્રય કે ધાર્મિક પ્રસંગોમાં ઠઠ્ઠામશકરી કરી પાપે નહિ બાંધુ. ૮ બેટા સેગન ખાઈશ નહિ અને સાચી વાતમાં ધર્મના સેગંદ ખાઉ નહિ. ૭૯ કેઈને બેટું આળ (કલંક) આપું નહિ, ચાડચૂગલી કરીશ નહિ. ૮૦ રોજ છેડે સમય આત્મચિંતન કરીશ. ૮૧ માંસદારૂવાળી અભય દવાઓ નહિ ખાઉ, નહિ ખવડાવું. ૮૨ પાઠશાળાઓમાં જાતે જઈ બાળકને ધાર્મિક કાર્યોમાં ઉત્તેજન મળે તેમ કરીશ. Page #159 -------------------------------------------------------------------------- ________________ : ટી જનસાંસન (ાઠવાડિ). ૮૩ સંસારનું સુખ ભંડું છે. તેનાં પરિણામ ભંયકર છે આ વાત રે જ યાદ કરીશ. ૮૪ ઝાડપાન તેડીશ નહિ. કેઈપણ જીવને લાકડી મારીશ નહિ. ૮૫ બેટી સલાહ, ઠગાઈ તથા વિદ્રવાસઘાતકાતક વચને બેલીશ નહિ. ૮૬ શાકભાજી સમારતા પહેલા રોજ એક શાક બાજુ ઉપર મુકીશ. જીવદયા પરિણામ * જીવતા કરીશ, ૮૭ સાંધમિક ભાઈ બહેને સંકટ વગેરે માં સહાય આપીને વાત્સલ્ય કરવામાં કચાશ ન રાખવી. ૮૮ નિત્ય ઓછામાં ઓછું નવકારશી કરીશ. ૮૯ સર્વવિરતિ ધર્મના સ્વાદસ્વરૂપ અહિનામાં ૫ પૌવથ કરીશ. ૯. શ્રાવક જીવનને દિપવવા સ્વરૂપ ૧૨ રત રહણ કરીશ. ૯૧ જિન પૂજાનાં વસ્ત્રો સાથે અફરાક રે નહિ વાપરે સ્લીપર ઉપયોગ નહિ કરું ૯૨ પિસ્ટલ કવર ટિક્ટિ, રૂપિયાની નેઢે વગેરેને ક બાડીશ નહિ. પ્રતિજ્ઞા-પ્રભાવનામાંથી સાભાર - શાસન સમાચાર શ્રી વિજાપુર સત્તાવીસ વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મંડળ મુંબઇ ઉપરોક્ત મંડળના ઉપક્રમે રવીવાર તા. ૨૫-૮૯૬ ના રોજ મંડળ આયોજીત શ્રીમતી સમુબેન ભેગીલાલ મણીલાલ દ્રાવાલા પરિવારની કાયમી ધાર્મિક પરીક્ષાને સમારોહ અત્યંત ઉત્સાહ અને આનંદ પૂર્વક ૩૨૫ સ્પર્ધકના ભાગ સાથે ખૂબજ સફળતા પૂર્વક પાર પડેલ. સમાજના મા. વાર મેભીઓની હાજરી પણ તેની સફળતામાં સાથ પૂરતી હતી. આજના જમાનાના સંગીતમય માહોલમાં ધાર્મિક અંતાક્ષરીના પ્રોગ્રામને લેકેએ પૂબજ રસ પૂર્વક માય હતે સપ્તરંજના પ્રમુખ શોઠ શ્રી કાન્તિલાલ માધવલાલ માણસાવાલાએ પ્રાસંચિત ખૂબજ પ્રેરણીય ઉદબેધન કર્યું હતું અને બળની આ પ્રવૃતિ ખુબજ કુવે તે એ આર્શિવચન પાઠવેલ અને પ્રમુખ તરીકે તેઓએ વિજાપુર મંડળને ૧૭૫૧૧ રૂપીયાને લેટ જાહેર કરેલ હતી. સેનામાં સુગંધ જેમ દાતા પરિવાર તરફથી શ્રી છગલાલ ભોગીલાલ શાહ રીટ મેટલ વાલા તરફથી મંડળની કાયમ તેમની ધાર્મિક રોજનામાં બીજા રૂ. ૧૧૧૧૧ ની તાહેરાત કરી હતી. મંડળના કાર્યકએ તેમના આ ઉદાર આર્થિક સહકારને ખૂબ જ પ્રેમ પૂર્વક તાલીઓમાં ગડગડાટથી વધાવી લીધું હતું. ધાર્મિક શિક્ષણ સંઘના અધ્યક્ષ શ્રી ચીમનલાલ પાલિતાણાકરે પણ હાજર રહીને સમારંભની સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ boooo poooooooooooo શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજ્યશ્રી કહેતા હતા કે– 0 0 . . . Reg No. G, SEN 84 –શ્રી ગુણદશી _0 VISIT સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય૨ામચંદ્રસૂરીશ્વરજીમહારા|| અમારે જીવતે છતે શાસનની વિરાધના થતી હોય તા તે અટકાવવા સમજાવવા માટે પુરુષાર્થ ન કરીએ તે અમે પણ પાપના ભાગી બનીએ. અમારૂં કામ તા તમને બધાને ધર્માંમાં જોડવાનુ છે, માક્ષમાં તેડવાનુ છે, 0 સ'સારમાં જોડવાનુ નથી. તમે બધા સૌંસારના કામ કરા તેમાં અમારી સમતિ ) હાય નહિ. તમને ખધાને સૌંસારમાં સુખી જોઈને અમે આનદ પામીએ તે અમારા હાથમાં માઘે શાલે નહિ. oppo સારુ* જીવન જીવવુ' એટલે એકપણ પાપ ન કરવું પડે તેવુ જીવન જીવવું...! આજે માટૅ ભાગ પરલેાકને માનતા, માટે તેને મરવાના ભય છે, જીવવાના લાભ છે, સુખના-પૈસાના તા અતિલાભ છે. તેને જ કારણે તેને એક પાપ, પાપ નથી લાગતું, પાપના ફળની માન્યતાના અભાવ છે, મારૂ' પાપ કાઈ ન જાણે તા વાંધા આવવાના નથી, પણ કદાચ કોઇ મારૂ પાપ જાણે તે તેનું માં ખંધ કરી દઈશ– આવી દુષ્ટ માન્યતાઓને કારણે જ અમારી વાત તમાય હું યામાં પેસતી નથી. જે જીવ પાપ ન કરે તે તા સારા છે. જ પણ જે જીવ પાપ કરતા પણ હોય - પણ તેનું પાપ જો તેને ખટકયા કરતુ હાય તા તેનેા ય નખર રાખવા છે. પછી તા ભગવાન પાસે જઈને તે રાતે કે- હે પ્રભુ ! હું પાપી છુ', તારી પાસે આવવા ય લાયક નથી, પણ આપ તે‘પતિત પાવન' છે માટે હુ આપની પાસે આવ્યા છુ'. આપના દનથી મારી સુખની લાલચ નાશ પામે, ખાટા àાભ ઘટી જાય, ખાટી લાલસાએ મરી જાય, મારી વ્રુદ્ધિ નાશ પામે તે માટે 0 હું આપની પાસે અબ્યા ....” આવી વૃત્તિવાળા જીવાના પણ ખાજે દુષ્કાળ 0 . પડયા છે. 0 10000000-000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌસષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #161 -------------------------------------------------------------------------- ________________ नमो चउविसाए तित्थयराणं उस भाई महावीर पज्जव सापाणं શાાન અને શાન્ત રા તથા પ્રચારનું થતુ ॥ શાસ અઠવાઉક શાસન રસી સવિ જીવ કરૂં (F Thang Fireba Fas imfer IF I 1 | સ્ शक्यो वारयितुं जलेन हुतभुक् छत्रेण सूर्यातपो । नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ ॥ व्याधिर्भेषज सङ्ग्रहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषम् । सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम् । અગ્નિ નિવારાય પાણીથી, તડકાને છતરી થકી હાથી વશ અ'કુશથી થાતા, ગાય ગર્દભ દંડ થકી રાગને ઉપચાર એષડ, સર્પ ઝેર જીરે મત્રથી સર્વે'નુ' એષડ શાસ્ત્રો માં ફકત મૂખ માટે એક નથી 5 એક જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 +2 HT લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ ૧૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રવચનામૃત સંચય કે –શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපාපපපපපපපපුජ આપણે જીવન સુધારવું છે? સાધુ હોય અને સાધુપણું જીવતે ન હોય, તે રીતે શ્રાવક કે સમકિતી શ્રાવકપણું કે સમકિત જીવતે ન હોય તે ચઢે એ જ કયાં હતું કે પડવાને હતે ! સાધુ શ્રાવક અને સમકિતી આત્મા કમ સામે સંગ્રામ જ ખેલી રહ્યા છે. આ સંસારમાં સાધુપણું, શ્રાવકપણું કે સમકિત પાળવું તે બરચાના ખેલ નથ. બધા જ કમ તેના વૈરી છે. અચરમાવત્તકાળમાં આ બધું ન પામવા દીધું તે હરામર કમ જ હતું (આ ગુણરૂપ ગુણેની વાત છે, ગુણાભાસ રૂપની નહિ) આપણે તે ગુણે પામીએ તે તેને (કર્મને) પાલવે જ નહિ. કદાર પામે છે તે હરામખોર કમ ખણખોતર કર્યા જ કરે. બધી તેની ખણખેતરને નિષ્ફલ કરે તે જ પમાય. પવનના ઝપાટા માં ચાલવું પડે તે કેવી રીતે ચાલે ? જ્યારે અહીં તે કમરના ઝપાટા સદા ચાલુ છે! સર્વવિરતિદેશવિરતિ અને સમકિત પામેલા આત્માઓએ તે ઝપાટા અનુભવેલા છે. માટે જ જ્ઞાનિએ ઠામ ઠામ કહે છે કે, પ્રમાદ નહિ કરતા. આ સંસાર જ જોખમ છે. તમારા કુટુંબી પણ જોખમ. સંસાર રસિક કુટુંબી ધમ કરવા પણ ન દે. કરેલા ધમને ભગવે તમારી સાથે એવી રીતે છે કે ગ્રહણ કરેલા વ્રત-પચ્ચકખાણ પણ મૂકા-ભંગાવે આ સંસાર તેને ધરી છે. સ સાર વેરી ન લાગે તે સમજી લેવું કે હજી અમારામાં સર્વવિરતિ નથી આવી અને તમારામાં દેશવિરતિ કે સમ્યક્ત્વ પણ નથી. આવ્યું. ધમી છોકરે બાપ હાથ ફેરવે તે સાવધ હાય, બાપાજીની ભકિત તેના જેવી કેઈ ન કરે. બાપાજીના મીઠા વચનથી તે કદિ ન લેભાય. આવી માતા-પિતાની ભકિત પણ ચરમાવત્ત માં જ આવે છે. સ્વાર્થ માટે માતા-પિતાદિની સેવા ન કરે પણ મારા માતાપિતા છે માટે સેવા-ભકિત કરે. તે ગાળ દે તે ય સાંભળી છે. પણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વાત કરે તે કદિ ન માને. સાધુ થનાર જીવ માતા-પિતાકિ છેડે તે શું કામ? સંસારમાં લહેર કરવા માતા-પિતાદિને છેડવા તે પાપ ! સંસરથી બચવા માતા-પિતાદિને છોડવા તે ધમ. સાધુપણું શા માટે છે? કોઈ ઉપાધિ નથી માટે ? નિરાંત છે માટે? કાંઈ કામકાજ છે નહિ માટે ? નવરાશ છે, નિરાંતથી ખવાય-પીવય માટે? સમ 9 લે કે, સાધુપણું તેવું નથી. તમે જે ઉદ્યમ કરો છે તેના કરતાં સાધુ પણું પાળવા હા ઉદ્યમ કરવાનું છે. જે ઉદ્યમ ન કરે, મનને જોરદાર ન કરે, કાયાની જ પરવા કર્મો કરે તે સાધુપણું પાળી શકે જ નહિ. મન-વચન-કાયાને હુકમ કરવાનો કે, ભગવાન ની આજ્ઞા મુજબ જે કરું તે કરવા દેવું પડશે-કરવું પડશે. (અનુ. ટાઈટલ ક ઉપર) Page #163 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ, શાસન અને સિદ્ધાંત રક્ષા તથા પ્રચારનું પત્ર જળ થાજો (અઠવાડિક) તંત્રીઓ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ પાનાચંદ પદમશી ગુઢકા | (રાજકોટ) (થાનગઢ) - વર્ષ ૯] ૨૦૫૨ આસો સુદ ૩ મંગળવાર તા. ૧૫-૧૦-૯૬ [અંક ૯ + ૧૦ ) ભગવાનના શ્રી સંઘનો સાચો સેવક કોણ? - પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. આ મનુષ્યજન્મમાં શક્તિ હોય તેને સાધુ થવું જોઈએ. તેવી શક્તિ ન હોય તે વહેલામાં વહેલો સાધુધર્મ પમાય તે મ ટે શ્રાવકપણું પાળે અને આજ્ઞામુજબ જીવે તો મુક્તિ મળે અને શાશ્વત સુખમાં મહાલતા થવાય. આ દુનિયામાં સુખમાં કશું નથી, તે તો પાપરૂપ છે. આ દુનિયાનું સુખ મળે પુણ્યથી પણ તે મેળવવાની ઈચ્છા થાય તે પાપવી. તે ભોગવાય પુણ્યથી પણ ભોગવવાનું મન થાય તે પાપથી. તે સુખ મજેથી ભોગવે તે દુર્ગતિમાં જ જાય; સંસાર માં રખડવું પડે. આ સમજનારાએ આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ ન થઈ જાય તેની પૂરી કાળજી રાખવી જોઈએ ભૂલ થતી હોય, ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલ કબૂલ કરી લેવી જોઈએ અને તેમાં સુધારો કરી લેવો જોઈએ. ‘૨થા આરાની વાતો આ પાંચમા આરામાં ન ચાલે” એવું બોલનારા ઘણા છે. ભગવાનનું શાસન હજી સાડા બઠાર વર્ષ સુધી ચાલવાનું છે. છેલ્લે શાસનમાં એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા રહેશે ત્યાં સુધી શાસન રહેવાનું છે. પણ આપણે જીવતા હોઈએ તો શાસનની વિરાધના અટકાવવાસમજાવવા માટે પુરુષાર્થ ન કરીએ તો અમે પણ પાપના ભાગી બનીએ ! બાકી મરજી મુજબ વર્તશે તો નુકશાન તેમને થશે. તમને બધાને ખબર છે કે ૨૦૪૪ નું જે સંમેલન થયું અને તેમાં જે ઠરાવો કર્યા તે આજે મોટે ભાગે કોઈ માનતું નથી. જુના લોકો કહે છે કે જે રીતે ચાલ્યું આવે છે. (દેવદ્રવ્યાદિની જે વ્યવસ્થા પ્રાચીન ચાલ છે) તેમાં ફેરફાર નહિ થાય. ભૂલ તો એવી થઈ છે જેનું વર્ણન ન થાય. ૨૦૪૪નું સંમેલન કેમ થયું તે ખબર છે? કલિકુંડતીર્થમાં આ. શ્રી ભદ્રંકરસૂરિજી ગયેલા ત્યારે તેમનું સારું સામૈયું કરાયું તે વખતે તે આચાર્યશ્રી 1 વિચાર આવ્યો અને બોલ્યા કે “અમે શ્રાવકોનું શું ભલું કર્યું કે અમારું આવું સારું સામૈયું કર્યું?) (વર્ષ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ ': ૧૬૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ અમારી સામે તો કાળા વાવટા લાવવા જોઈએ.” તેમાંથી આ સંમેલન ભેગું કર્યું. તે બધાને શું બુદ્ધિ સુઝી અને ? એવા એવા ઠરાવો કર્યા કે જેનું વર્ણન ન થાય. દૂર રહેલાએ ય સંમતિ આપી. હવે કહે છે કે તેના અમલ નહિ કરીએ તો સાચું શું સમજવું? જો તમારે માર્ગે જ ચાલવું હતું તો ઉન્માર્ગે ચાલે તેને સહાય કેમ કરી? પણ સાચી વાત સાંભળતા નથી અને મનમાં બધું સમજે છે એટલે જાહેરમાં બહુ બોલતા નથી. પણ અમારા ઘરનો (જે પહેલા હતા) એક બોલ બોલ કરે છે. તેના કાકા (શ્રી જીવતરાય પ્રતાપશી) તેને કહી ગયા છે કે શાસ્ત્રાનુસારી બોલવા માટે આમની (મારી) પાસે બે-ત્રણ વર્ષ રહે અને અભ્યાસ કરી પછી બોલ'' પણ તેમને તે વાત રૂચિ નહિ અને ગમે તેમ બોલ બોલ, લખ લખ કર્યા કરે છે. શાસ્ત્રવિરુદ્ધ વાતો ઠરાવો કરે તેનું ખંડન કરવું પડે, વિરોધ કરવો પડે તે જ ધર્મ છે. મને કોઈ જ વ્યક્તિ પર દુર્ભાવ નથી. તમે લોકો કશું યાદ રાખતા નથી. તેઓ જયારે પહેલા (તપોવન) સંસ્થા ખોલવા માગતા હતા અને મને પૂછાવેલ ત્યારે મેં જણાવેલું કે – “સાધુથી કોઈ સંસ્થાના અધિકારી બનાય નહિ. સાધુર્થ કોઈ સંસ્થા ખોલાય પણ નહિ.” ત્યારે આ વાત માની વિચાર માંડી વાળેલો અને જાહેરમાં કબૂલ પણ કરેલ કે “મને આ પાપમાંથી બચાવી દીધો.” પછી શું થયું તે તેઓ જાણે અને તપોવન પણ કર્યું. પણ ગમે તે કારણ હોય, સાચી વાત જે પોતે કબૂલ કરેલી તે પણ તેમને રૂચી નહિ. અમારું કામ તો તમને બધાને ધર્મમાં જોડવાનું, મોક્ષે મોકલવાનું છે પણ સંસારમાં જાડવાનું નથી. સંસારના કામ કરો તેમાં અમારી સંમતિ હોય નહિ. તમને બધાને સંસારમાં સુખી જોઈ અને આનંદ પામીએ તો અમારા હાથમાં ઓઘો શોભે નહિ. તમને ભગવાનનો ધર્મ પામવાની ઈચ્છા છે. શ્રાવકપણાનો અભ્યાસ કરે છે, સાધુપણા નો ભાવ છે, ઝટ મોક્ષ મેળવવાનું મન છે. આવું જો મન હોય તો તમે બધા ભગવાનના શાસનમાં છો, સંઘમાં પ્રવેશ કરી ચૂકયા છે. અને આવું મન ન હોય તો સંઘમાં પેસી ગયેલા છો. તમને ખબર નહિ હોય પણ આગળ પોષાતીના જમણ થતા હતા આજે તો લગભગ બધું બંધ જેવું થયું છે. તે વખતે પોષો કરનાર એક હોય પણ પોષાતી. જમણમાં તેની સાથે તેના નાના બે-ચાર છોકરા પણ આવે તો તે અહીં પેસાણીયા કહેવાય. તમે તેવા ન બનો. પણ ભગવાનના શ્રી સંઘના સાચા મેમ્બર બનો. આપણે ત્યાં “આણાએ ધમ્મો' આજ્ઞામાં ધર્મ કહ્યો છે. આજ્ઞા રહિતપણે ભગવાનને માને તો તેની કાંઈ કિંમત નથી. મરજી મુજબ કામ કરે તો લાભને બદલે હાનિ થાય. આ વાત ખ્યાલમાં રાખી તમો સી ભગવાનની આજ્ઞાના પ્રેમી બનો. આજ્ઞા મુજબ આરાધના કરનારા બનો અને આજ્ઞા મુજબ જ જીવવું છે. આવી દશાને પામી સૌ વહેલામાં વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. (. ૨૦૪૫, પાલીતાણા, મહારાષ્ટ્રભુવનના ચાતુર્માસ દરમ્યાન શ્રા. વ. ૭ના આપેલા વચનમાંથી) (શ્રી જિનાજ્ઞા પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તો ક્ષમાપના.) માહિતી મોકલો મુમુક્ષુરત્ન શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયા (કે જેઓ હાલ મુનિશ્રી જિતધર્મ વિ. ના રૂપ માં સંયમની સાધના કરી રહ્યા છે.) ના જીવન પ્રસંગો છાપવા અંગે અમારી ભાવના હોવાથી જે જે સંઘો-મહાનુભાવો પાસે પેન્દ્રભાઈની જેટલી વિગતો વરધોડા આદિની હોય, ફોટા હોય તેમને તાત્કાલિક પહોંચાડવા નમ્ર આમંત્રણ છે. શ્રી મહાવીર શાસન કાર્યાલય C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર ૧૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરકર્ણિકા-શુદ્ધિપ્રકાશ' પુસ્તકના લેખક શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની અજ્ઞાનતા, જડતા અને ઉત્સુત્રો અને તેની સિમાલોચના પૂર્વ ભૂમિકાઃ . પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રીમવિજયરવિચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના કલ્યાણ' માસિકમાં પ્રગટ થયેલ પ્રશ્નોત્તર પ્રકાંત્તર-કર્ણિકા' ના નામે પુસ્તકરૂપે બહાર પડેલ. તે પુસ્તકમાં લેખક-સંપાદકોએ કરેલ વિનંતી/ભલામણને યાનમાં લીધા ૮િ ના, આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિપ્રકાશ' નામની પીળી ચોપડી આંખ મીંચીને લખી નાખી, તેરે દ્રસાગરસૂરિજીના “શુદ્ધિપ્રકાશ' માં શાસ્ત્રીય વાતોનું ખંડન અને ઉત્સુત્રનો કચરો ભરેલો પડયો છે. તેમાંથી પહેલી જ નજરે , કડાતી નરેન્દ્રસાગરસૂરિજીની અજ્ઞાનતા જડતા અને ઉત્સુત્રોને ટાંકીને તેની સમાલોચના અહીં રજુ કરવામાં આવી રહી છે. વર્ષોથી પોતાની અને પોતાનાઓની અશુદ્ધિ સાચવી રાખીને આખા ગામની અશુદ્ધિઓ (!) દૂર કરવાનો શોખ તેમને વારસામાં મળ્યો છે. તેથી તેમની પોતાની જ અશુદ્ધિઓ પ્રગટ થઈ રહી હોવાથી નરેન્દ્રસાગરસૂરિજીને થોડી અકળામણ જરૂર થશે. છતાં તેઓ પોતાની અશુદ્ધિઓ સુધારશે તો ઉસૂત્રભાષણના મહાપાપથી બચી જશે. નરેન્દ્રસાગરસૂરિજી બીજાઓને વારંવાર આપેલી આપ્તસલાહો’ પોતાના જીવનમાં અપનાવશે એવી આશા રાખવા સિવાય વધુ તો આપણે શું કરી શકીએ? વિચાર વસ ' - પૂ. મુ. શ્રી જયદર્શન વિ. મ. (૧ દ્રવ્યપૂજ, સ્વર્ગ આપનારી અને પરંપરાએ મોક્ષ આપનારી છે' એમ શાસ્ત્રકારો સ્પષ્ટ જણાવે છે. | છતાં આ આચાર્યશ્રી (પૂ આ.ભ. શ્રી રવિચંદ્ર સૂ મ.), “ભગવાનની પુષ્પાદિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે' એવું ઉસૂત્રકથન શું જોઈને કરતા હશે? : (પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશ પૃ. ૧૧) સમાલોચના : મગવાન શ્રી અરિહંત પરમાત્માએ સંસારથી છૂટવા અને મોક્ષે જવા માટે જ સાધુધર્મ અને શ્રાવકધર્મની પ્રરૂપણા કરી છે. સંસારમાં રખડવા માટે ધર્મની પ્રરૂપણા કરી નથી. – આ વાત ચતુર્વિધ શ્રી સંઘમાં અતિપ્રસિદ્ધ છે. “ભગવાનની પુષ્પાદિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે.” આવી પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. ની વાત શાત્રીય જ છે. કારણ કે સમગ્ર ધર્મની સ્થાપના જ જયારે મોક્ષ માટે થઈ છે, ત્યારે શ્રાવકધર્મમાં સમાવિષ્ટ પુષ્પાદિ પૂજાનું વિધાન પણ મોક્ષ માટે જ હોય, તે સ્પષ્ટ છે. છતાં આ શાસ્ત્રીય વાતને “ઉસૂત્ર' કહેનારા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી, આર્ચાયપદ સુધી પહોંચ્યા પછી પણ જૈન શાસ્ત્રોની બારાખડી ય શીખ્યા નથી - બે પૂરવાર થાય છે. “દ્રવ્યપૂજાનું સાક્ષાતફળ સ્વર્ગાદિ છે અને પરંપરાએ મળતું ફળ મોક્ષ છે” – એટલા માત્રથી પુષ્પાદિ પૂજા મોક્ષ માટે છે' આ વાત ઉસૂત્ર બની જતી નથી. પૂજા કરતી વખતે મોક્ષનું ધ્યેય રાખવું અને પૂજાના ફળ તરીકે સ્વર્ગ-મોક્ષાદિની પ્રાપ્તિ થવી આ બંનેના તફાવતને નહિ સમજી શકતા નરેન્દ્રસા ગરસૂરિજી, પોતાના આત્માને મહાઉસૂત્રભાષણના મહાપાપથી મલિન બનાવી રહ્યા છે. “પરંપરાએ મોક્ષફળને આપનારા ધમનુષ્ઠાનને “આ ધર્માનુષ્ઠાન મોક્ષ માટે છે' એમ કહેવું તે, ઉસૂત્રકથન કહેવાય' આવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ સમગ્ર જૈન શાસ્ત્રોમાંથી શોધી લાવવાનું (ઉસૂત્રભાષી નરેન્દ્રસાગરસૂરિજીને અમારું જાહેર આમંત્રણ છે. (બીજા બધા પાસે ખોટી રીતે શાસ્ત્રપાઠોની, (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ .: ૧૬૩) Page #166 -------------------------------------------------------------------------- ________________ (ઉઘરાણી કરતા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાના શાસ્ત્રવિરુદ્ધ કથન માટે શાસ્ત્રપાઠો શોધી લાવવાની જવાબદારીમાંથી) છટકી નહિ જાય તેવી આશા રાખીએ) (૨) કોઈપણ શાસ્ત્રમાં શ્વાસોશ્વાસ ગણવા' નું વિધાન છે જ નહિ. તેમજ કાઉસ્સગ્ન કરનાર વ્યક્તિ - શ્વાસોશ્વાસની સંખ્યા ગણવા રોકાતી પણ નથી જ. લોગસ્સનો કાઉસગ્ગ કરનાર વ્યક્તિ, લોગસ્સના - પદ બોલતો. જાય અને શ્વાસોશ્વાસ પણ સાથોસાથ ગણતો જાય તે બને જ કયાંથી ? શું એક સમયે બે ઉપયોગ હોય ખરા? ન જ હોય. (પૃ. ૧૭) સમાલોચના પાય સમાં ઉસાસા' આ શાસ્ત્રપંક્તિ અનુસાર “એક પદ બરાબર એક શ્વાસોશ્વાસ ગણાય’ | આ વાત ગીતાર્થગુરુભગવંતો સમજાવતા હોય છે. નરેન્દ્રસાગરસૂરિજીની વક્રતાના કારણે આ વાતની વિચારણામાં તેમના હાથે ઉસૂત્ર વાત લખાય ગઈ છે. કોઈ વ્યક્તિ લોગસ્સનો કાઉસગ્ગ કરે અને સાથે સાથે શ્વાસોશ્વાસ પણ ગણતો જાય. (શાસ્ત્રીય મર્યાદા મુજબ કાઉસગ્ગ આ રીતે કરવાનો હોત નથી) તો નરેન્દ્રસાગરસૂરિજીના મતે “એક સમયે બે ઉપયોગ” થઈ જાય છે. ખરેખર તો આ મત નિનવનો છે. જૈન શાસનનો આવો સિદ્ધાંત નથી.જૈનસિદ્ધાંત મુજબ તો એક આંખનો પલકારો થાય તેટલા કાલમાં અસંખ્યતા ‘સમય’ પસાર થઈ જાય છે. “સમય”નું કાલપ્રમાણ આટલું સૂક્ષ્મ હોવાથી કયારેય પણ કોઈ જીવન એક સાથે ગમે તેટલી ક્રિયા કરે તો પણ એક સમયમાં બે ઉપયોગ થતાં જ નથી. ભૂતકાળમાં, ઉનાળાના સમયમાં ગંગાનદી ઉતરતા, ઠંડી અને ગરમીનો એક સાથે અનુભવ કરું છું. એમ કહીને “એક સમયમાં તે ઉપયોગ હોય” એવી વાત કરનારા આચાર્યને શાસ્ત્રકારોએ નિહનવ' તરીકે જાહેર કર્યા હતા. ઠંડી અને ગરમીની જેમ જ, લોગસ્સનું પદ અને શ્વાસોશ્વાસ સાથે જ ગણતો જાય તેવી વ્યક્તિને “એક સમયમાં બે ઉપયોગ થવાની આપત્તિ આપી રહેલા નરેન્દ્રસાગરજી ભયંકર ઉસૂત્ર થન કરી રહ્યાં છે. પોતે કોના મતમાં જઈને બેસી ગયા છે તેની બિચારા નરેન્દ્રસાગરજીને ખબર નથી. શાસનદેવ તેમને બુદ્ધિ આપે.....! (૩) (“આરાધના નિમિત્તે થતા કાઉસગ્નમાં સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણવો ઠીક લાગે છે. તત્ત્વ કેવલી ભગવંત જાણે.”– આવા પૂ. પ્રશ્નોત્તર કર્ણિકાકારશ્રીના સમાધાનનું ખંડન કરતા.....) અનુમાનોના આધારે આપેલો આ ઉત્તર, શાસ્ત્રીય નથી. 9000ox આરાધના નિમિત્તે કરાતા દરેક કાઉસ્સગ્ગો, સંપૂર્ણ લોગસ્સના જ ગણવા જોઈએ. (પૃ. ૧૮) સમાલોચના : પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીએ આપેલો ઉત્તર અનુમાનોના આધારે છે. શાસ્ત્રીય નથી-તો નરેન્દ્રસાગરજીએ કરેલું ખંડન પણ અનુમાનોના આધારે છે. તો પછી એ ખંડન શાસ્ત્રીય શી રીતે થઈ ગયું? “આરાધના નિમિત્તે કરાતા દરેક કાઉસગ્ગો, સંપૂર્ણ લોગસ્સના જ ગણવા જોઈએ.” એવું જ કાર પૂર્વક વિધાન કરનારા નરેન્દ્રસાગરજીને, તેમના વિધાનની સિદ્ધિ માટે એવો શાસ્ત્રપાઠ રજુ કરવાનું અમારું જાહેર આમંત્રણ છે. જો એવો શારાપાઠ તેમને મળતો નથી તો તેમનું વિધાન અપ્રામાણિત કરે છે. (૪) (સાતક્ષેત્ર પૈકી સાધુ-સાધ્વીક્ષેત્રમાંના દ્રવ્યનો વ્યય કયાં થઈ શકે તે અંગેનો “સેનપ્રશ્ન” નો પાઠ રજુ કર્યા પછી-) આ પાઠ ઉપરથી વિચારવાનું એ છે કે પ્રત્યક્ષ એવા સાધુ-સાધ્વી ક્ષેત્રનું દ્રવ્ય કે - જે ગુરુની માલિકીનું હોઈ ગુરુદ્રવ્ય ગણાય તે દ્રવ્ય, દેવદ્રવ્યમાં લઈ જવાનું ન કહેતાં પૂર્વોક્ત-“આપત્તિ નીવારવા” આદિ કાર્યોમાં ઉપયોગ કરવાનું સેનસૂરિજી મહારાજ જણાવે છે તો ગુરુપૂજનનું દ્રવ્ય પણ કામોમાં કેમ ન વપરાય? (પૃ. ૩૧) ૧૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #167 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના : સાતક્ષેત્રમાંના સાધુ-સાધ્વીક્ષેત્રનું દ્રવ્ય, સાધુ-સાધ્વીની આપત્તિ નિવારવા વગેરે કાર્યોમાં વાપરવાનું જણાવતું સેનપ્રશ્ન” નું સમાધાન શાસ્ત્રીય જ છે. પણ આ પ્રશ્નોત્તરને આગળ કરીને-ગુરુપૂજનનું દ્રવ્ય પણ સાધુ સાધ્વીના વૈયાવચ્ચમાં લઈ જવાનો હઠાગ્રહ રાખીને નરેન્દ્રસાગરસૂરિજી પૂ. આ. શ્રી સેન સુ.મ.ની આશ તના કરી રહ્યા છે. શાસ્ત્રોમાંથી “ગુરુ પૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લઈ જવાય.” એવો પાઠ મળતો નથી એટલે નરેન્દ્રસાગરસૂરિજી ગમેતેમ ઠોકાઠોક કરી રહ્યા છે. પોતાના અભિનિવેશને શાસ્ત્રીય બનાવી દેવા મ ટે શાસ્ત્રપાઠને અસંગત રીતે રજુ કરી દેવામાં નરેન્દ્રસાગરજી શરમાતા નથી. ગુરુપૂજનના દ્રવ્યની ચર્ચામાં “સેનપ્રશ્નને આડું ધરનારા તેઓ, બ્રાહ્મી-સુંદરી વિવાહિતા હતાં' એવા “સેનપ્રશ્ન” ના સમાધાન સામે કોઈ પણ સબળ આધાર વિના એલફેલ લખી નાંખે છે. - આ નરેન્દ્રસાગરસૂરિજીની નિર્લજ્જતાની પરાકાષ્ટા છે. પૂ.આ.શ્રી સેન સૂ. મ. ની આવી વિચિત્ર “ભક્તિ કરવાની નરેન્દ્રસાગરજી ની રીત, વિજયષી-સાગરને શોભે તેવી જ છે! (૫) “દીક્ષા લીધા પછી ભગવંતની કાયા સુશોભિત લાગે તેવી રીતના વાળની વૃદ્ધિ થયા પછી “અવસ્થિતતા” સ્વભાવમાં = વધઘટના સ્વભાવ રહિતની સ્થિતિમાં તે વાળ, ઈન્દ્ર મહારાજના વજપ્રયોગથી થવા પામે છે!” (પૃષ્ઠ ૩૪) સમાલોચના : શ્રીવીતરાગસ્તોત્રની વૃત્તિ-ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “હે ભગવન્, આપના મસ્તકના વાળ, રોમરાજી, નખ અને દાઢી-મૂંછના વાળની અવસ્થિતિ દીક્ષા અવસરે (ઈન્દ્ર મહારાજાના વજદ્વારા) જે રીતે રચવામાં આવે છે તે તેમ જ રહે છે, વધતા નથી.” (ભગવાનનો આ અતિશય કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રગટ થાય છે એવો મતાંતર અહીં યાદ રાખવો.) આટલો સ્પષ્ટ શાસ્ત્રપાઠ હોવા છતાં, આ જ શાસ્ત્રપાઠ પોતાની ચોપડી માં છાપેલો હોવા છતાં, “દીક્ષા લીધા પછી પણ વાળની વૃદ્ધિ થવા” ની ખોટી વાત શ્રી વીતરાગસ્તોત્રની ટીકાના નામે જ પકડી રાખતા નરેન્દ્રસાગરસૂરિજીનો ઉસૂત્રપ્રેમ સીમાતીત છે. (ઉસૂત્રભાષી, મારે કર્મી, ભવરસિક, સંસારાભિનંદી, અનુપાસિત ગુરૂકૂળવાળા, જૈનશાસ્ત્ર અને સામાચારી ઉત્થાપક, કૂપમંડૂક તુલ્ય, મૂર્ખ, મૂર્ણાનંદ જેવા પોતાને જ લાગુ પડતા વિશેષણો બીજાના નામે ચઢાવી દેવાની નરેન્દ્રસાગરજીને કુટેવ પડી ગઈ છે. આ જનમમાં તો આ તેમની કુટેવ સુધરે તેવા કોઈ લક્ષણો જણાતા નથી.) પોતે જ રજુ કરેલો શાસ્ત્રપાઠ પોતાના જ વિધાનનું શાસ્ત્રીયખંડન કરે છે એટલું પણ ખંડનના મદમાં ભાન ભૂલેલા નરેન્દ્રસાગરજી જોઈ શકતા નથી. તેમની આવી વિષમ અને કરૂણ સ્થિતિ માટે નરેન્દ્રસાગરજીની ભાવદયા ચિંતવવા સિવાય બીજો ઉપાય નથી. (૬) “શ્રાવક જો ચાલુ વરસાદે વ્યાખ્યાન સાંભળવા આવતો હોય તો તેને તેવી રીતની જીવવિરાધના કરીને આવવાર્થ અટકાવવો જોઈએ કે તેના તેવા કાર્ય ઉપર “ગૃહસ્થ ચાલુ વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા જઈ શકે છે. એવું વિધાન કરીને મહોર છાપ મારવી જોઈએ?” (પૃષ્ઠ - ૫૧) સમાલોચના : સ્થાનકવાસી શ્રી જિનપ્રતિમાની પૂજા કરવામાં જીવહિંસાના નામે ખોટી બૂમાબૂમ કરે છે. છતાં તેઓ ચાલુ વરસાદે તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા શ્રાવકોને જીવવિરાધનાની બૂમાબૂમ કરીને અટકાવતા નથી. નરેન્દ્રસાગરસૂરિજી સ્થાનકવાસીઓ કરતા પણ ઘણાં આગળ વધી ગયા લાગે છે. નરેન્દ્રસાગરસૂરિજીના બાપ-દાદાઓએ ચાલુ વરસાદે તેમના વ્યાખ્યાન સાંભળવા આવતા શ્રાવકોને જીવવિરાધનાના નામે અટકાવ્યા નહિ, જીંદગી સુધી ચોમાસામાં ચાલુ વરસાદે વ્યાખ્યાન આપતા જ હતા. (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૬૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ (અરે, ખુદ નરેન્દ્રસાગરજી પણ ચાલુ વરસાદે આવતા શ્રાવકો આગળ વ્યાખ્યાન આપતા મોટા થયા છે. હવે છેલ્લી ઉંમરે આ પરંપરાને ઉત્થાપવાના ધંધે તેઓ લાગી ગયા કે શું? (આવો પરંપરાઉત્થાપક નવો પંથ હજી નરેન્દ્રસાગરજીએ શરૂ કર્યો છે કે નહિ-તેની ખબર નથી. પણ પછાતમતીની સાથે નવામતીનો “યંદ્રક મેળવવા | માટે તેઓ આ પરાક્રમ પણ કરી નાંખે તેવા “હિંમતબાજ’ છે ખરા !) (૭) જયારે ચોમાસી પૂનમની હતી ત્યારે વદ ૧ ના વિહાર અને સિદ્ધગિરિની યાત્રા થતી હતી.” (પૃષ્ઠ. ૫૪) સમાલોચના : જયારે ચોમાસી પૂનમની હતી ત્યારે કારતક વદ ૧ ના વિહાર શરૂ થતો હતો તે તો બધા ગીતાર્થો જાણે છે. પણ વિહાર ભેગી શ્રી સિદ્ધિગિરિજીની યાત્રાને પણ કારતક વદ ૧ ના ઘસડી જનારા નરેન્દ્રસાગરસૂરિજી, “કારતક વદ ૧ ના સિદ્ધગિરિની યાત્રા થતી હતી'' તેવો શાસ્ત્રપાઠ વહેલી તકે જાહેર કરે-અમારું જાહેર આમંત્રણ છે. (૮) “તીર્થકર ભગવંતોને તીર્થકર નામકર્મનો ઉદય ‘દેશના દ્વારા જ ખપે તેવું એકાંત નથી અને તેથી “રજ પહેલી અને છેલ્લી પૌરૂષીએ દેશના આપવી પડે જ તેવો પણ એકાંત શાસ્ત્રમાં કોઈપણ સ્થળે જણાવેલ નહિ હોવાથી “રોજ છ કલાક દેશના દેવાની હોય છે તે તેઓશ્રી (પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ મ.) ની વાત, તદ્દન શાસ્ત્ર અનપેક્ષ છે.” (પૃષ્ઠ. ૬૫) સમાલોચના : પોતાના ઘરના છિદ્રોને ઢાંકવા માટે બીજાના ઘરમાં છિદ્રો પાડવાની ટેવ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજીને સ્વ. સાગરાનંદસૂરિજી મ. ના કેટલાક વિધાનોની ભેટ આપું છું: “રોજ બે પહોર જોજનગામિની વાણી. એક યોજન સુધી અવાજ જનારી વાણીએ રોજ છ-સાત કલાક દેશના 900% છ સાત કલાક રોજની દેશના દે છે. 90% દરરોજ એક સરખી જિંદગી સુધી દેશના દેવી 9000% રોજ છ સાત કલાક યોજનગામિની દેશના થાય ત્યારે તીર્થકર નામકર્મ ખપે.” (આગમોદ્ધારક પ્રવચનશ્રેણી ભા-૨ પૃ-૪૦૧) - સ્વ. સાગરજી મ. ના આ વિધાનો અને ઉપરનું નરેન્દ્રસાગરસૂરિજીનું વિધાન જોતા, સ્વ સાગરજી ., ની વાતને નરેન્દ્રસાગરજી “તદ્દન શાસ્ત્ર અનપેક્ષ' કહે છે. એ સિદ્ધ થાય છે. છતાં સ્વ. સાગરજી મ. ના તે વિધાનો સામે આંખ આડા કાન કરવા અને કવિકુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિ સૂ. મ., પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. આદિના વિધાનોને આગળ કરીને શેરીનાં ચોક્કસ પ્રાણીની જેમ પાછળ પડી જવું: નરેન્દ્રસાગરસૂરિજીની સાવી કઢંગીનીતિ તેમના કુલ અને ખાનદાનીને શોભે તેવી હોવાથી આપણા માટે સર્વથા ઉપેક્ષણીય બને છે. આમાં ફક્ત નોંધપાત્ર ઘટના એટલી જ છે કે નરેન્દ્રસાગરજીની ભાષામાં “તદ્દન શાસ્ત્ર અનપેક્ષ-તદ્દન અશાસ્ત્રીય અને શાસ્ત્રના રહસ્યાર્થના જ્ઞાનના અભાવવાળા” ગણાતા વિધાનો, આગમોદ્ધારક કહેવાતા સ્વ. સાગરજી મ. આરામથી હાંકી શકતા હતા એ વાત નરેન્દ્રસાગરજીના ભાંગફોડિયા સ્વભાવના કારણે જાહેર થઈ ગઈ. (નરેન્દ્રસાગરજીએ ઘણી મહેનતે વિકસાવેલી વિશિષ્ટભાષા' માં આવા પ્રસંગને તેઓ મારવાડણની અભદ્રલાજ' કહે છે.) વાસ્તવમાં “શ્રી તીર્થકર ભગવંતો દરરોજ બે પ્રહર દેશના આપે છે.” આ વાત સંપૂર્ણ શાસ્ત્રીય જ છે. શ્રી તત્ત્વાર્થકારિકા' ની શ્રી હરિભદ્ર સૂ. મ.ની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે “મત્ર હ્યામ - તીર્થકરઃ પ્રતિવસTદાં વર્ષમાં જ પૌરુષ ઘર્મનાથ રોતિ '' “આ આગમવચન છે કે શ્રી તીર્થકર ભગવંત દરરોજ પહેલાં અને છેલ્લા પ્રહરમાં ધર્મકથા કરે છે, દેશના આપે છે.” નરેન્દ્રસાગરસૂરિજી પોતાના ૧૬૬ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #169 -------------------------------------------------------------------------- ________________ (શાસ્ત્રવિરુદ્ધ મતાગ્રહને પકડી રાખવા માટે, આવા સ્પષ્ટ શાસ્ત્રપાઠને પણ ન ગણકારે અને ઉત્સુત્રભાષણની મહાપાપ આચરતા જ રહે તો એમની ભાવદયા ચિંતવ્યા વિના બીજો રસ્તો નથી. (૯) “જિને વરદેવોએ જયાં જયાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા સર્વકાર્યો કરવાનો નિષેધ ફરમાવેલ જ છે.” (પૃષ્ઠ-૬૦) સમાલોચના : સિદ્ધાચલની ચાતુર્માસયાત્રા સામે પડેલા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાના પક્ષના શ્રાવકોને ‘વિરાધક' કહેવાની આપત્તિમાં મૂકાયા એટલે સારાસારનો વિચાર કર્યા વિના સીધા જ સ્થાનકવાસીઓના સિદ્ધાંતના શરણે પહોંચી ગયા! શ્રી જિનેશ્વરદેવોના નામે જે ગમ્યું સ્થાનકવાસીઓએ મારેલું, તે આ અજ્ઞાન આચાર્યશ્રીએ સ્વીકારી લીધું. વાસ્તવમાં તો શ્રી જિનેશ્વરદેવોએ હિંસા વિરાધનાની પણ સૂક્ષ્મ વિચારણા બતાવી છે. દેખીતી હિંસા અને પરિણામે ભવોભવ સાથે આવતી હિંસાને સ્પષ્ટ કરવા માટે, હિંસાના હેતુ સ્વરૂપ અને અનુબંધ એવા ભેદો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ વાત પૂ. ઉપાધ્યાયજી મ. ના ગ્રંથોમાં બહુ સ્પષ્ટ જોવા મળે છે. “જયાં જયાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા સર્વકાર્યો કરવાનો નિષેધ” શ્રી જિનેશ્વરદેવો એ ફરમાવ્યો નથી. તે તારકોના નામે નરેન્દ્રસાગરજી ફતવો બહાર પાડી રહ્યા છે. (અહીં, શક્ય પરિહર' નામના છીંડામાંથી નરેન્દ્રસાગરજી બહાર નીકળે તેની હું રાહ જોઉં છું.) (૧૦) મહો શ્રી યશો વિ. વિરચિત સ્વોપજ્ઞ અવચૂરિસહિત “એન્દ્રસ્તુતિ” માં પાર્શ્વનાથ પ્રભુની ચોથી તો છે સોનત્યા' ગાથાની અવચરિમાં પણ “900% આદિપણ થાજેન્દ્રબ્દ ઝાન્તા-શ્રી पद्या प्रती इरितानी-क्षिप्तानि दुरितानि च दुरन्ताहितानि येस्तेषाम् , हितानां आलिं-श्रेणिं બ0 ઘાત'' એ પ્રમાણે કહીને પદ્માવતી દેવીને ધરણેન્દ્રનાગરાજની પત્ની તરીકે અને શ્રી પાશ્વનાથપ્રભુના શાસનની યક્ષિણી તરીકે સંબોધેલ છે કે નહિ? (પૃ. ૭૦) સમાલોચના પોતાના કદાગ્રહની પુષ્ટિ માટે મૂળ વાતની સાથે બંધ બેસતા ન હોય તેવા શાસ્ત્રપાઠો ઉપાડી લાવવાની ન દ્રસાગરજીની મૂર્ખતા તો જાહેર જ છે, પણ શાસ્ત્રકારોએ જે વાત શાસ્ત્રમાં ન લખી હોય તે વાતને પણ શ સ્ત્રકારોના નામે ચઢાવી દેવાનો પ્રપચ ખેલવાનો ‘લાભ' પણ નરેન્દ્રસાગરજી કયારેક લઈ લે છે તે આ વ તથી સિદ્ધ થાય છે. ઉપરની વાતમાં પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાયશ્રીએ “ઐન્દ્રસ્તુતિ'માંની પાર્શ્વનાથ પ્રભુની ચોથી ગાથાની | અવચૂરિમાં “પદ્માવતીદેવીને શ્રી પાર્શ્વનાથપ્રભુના શાસનની યક્ષિણી તરીકે સંબોધેલ નથી જ.” છતાં તે મહાપુરુષના નામે નરેન્દ્રસાગરસૂરિજી ગડું મારે છે. શાસનયક્ષ-યક્ષિણી સિવાયના દેવતાઓનું નામ પણ ચોથી થઈમાં યાદ કરવામાં આવે છે - આ વાત અનેક રસ્તુતિઓમાં જોવા મળે છે. માટે “ચોથી થઈમાં મોટેભાગે શાસનયક્ષ-યક્ષિણીની સ્તુતિ હોય છે” એવો બચાવ પણ અર્થહીન કરે છે. ચોથી થોઈ બહુધા શાસનયક્ષ-યક્ષિણીની હોવી અને ચોથી થોઈમાં ‘શાસનયક્ષિણી તરીકે સંબોધન કરેલ છે એમ કહેવું: આ બે વચ્ચેનો તફાવત સમજયા વગરનું વિધાન કરીને નરેન્દ્રસાગરસૂરિજી પોતાનું શિશુત્વજાહેર કરે છે. બીજાઓને શાસ્ત્રપાઠોમાં ઘાલમેલ ન કરવાની વણમાંગી “આપ્તસલાહો દીધે રાખતા નરેન્દ્રસાગરજી, પોતાને જ લાગુ પડેલી આ બિમારીનો ઈલાજ વહેલી તકે કરાવે એ વધુ જરૂરી છે. (૧૧) ઉત્તપુરુષો, અને તેમાં પણ જે “શલાકાપુરુષો હોય છે તે ગમે તેટલી ઉતાવળનું જરૂરી કામ હોય તો પણ પ્રાકૃત માણસની જેમ કયારેય પણ દોડે કે વર્તે જ નહિ !" (પૃષ્ઠ ૭૦) સમાલોચના સાચી વાતનું પણ આડેધડ ખંડન કરવાની ધૂનમાં નરેન્દ્રસાગરરિજી ઘણીવાર પોતાની વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૬o. Page #170 -------------------------------------------------------------------------- ________________ (મૂર્ખતાનું પ્રદર્શન હોંશે હોંશે કરે છે. “ભરત મહારાજા દોડતા અષ્ટાપદગિરિ ગયા' આ વાતના અનુસંધાનમાં નરેન્દ્રસાગરજીએ ઉપર મુજબ બફાટ કર્યો છે. ઉત્તમપુરુષો કે શલાકા પુરુષોનું પ્રસંગવશે કેવું વર્તન હોય છે તેનું જ્ઞાન આ શિશુ ને નથી. શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી ભરત મહારાજાના કંદનો પ્રસંગ જે રીતે શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં વર્ણવ્યો છે તે, અને તેવા જ બીજા પ્રસંગોને નરેન્દ્રસાગરસૂરિજી ધ્યાનથી વાંચી જાય તો આવો બફાટ કરવાનું માંડી વાળે. બીજાની સાચી વાતના આગ્રહને “એકાંતવાદ' કહીને વગોવનારા નરેન્દ્રસાગરસૂરિજી, પોતાની ખોટી પક્કડને વળગી રહેવા માટે “જ' કાર પૂર્વકના અસત્યવિધાનો કરવાની જડતા વહેલી તકે છોડી દે અને શાસ્ત્રીયવાતનું પ્રતિપાદન કરતાં ન આવડતું હોય તે શાસ્ત્રીયવાતમાં ચૂપ રહે. બધી વાતમાં બબડાટ કર્યા કરવાનું તેમના ગુરુઓ તેમને શીખવી ગયા હોય તોય એ કુટેવ તેઓ છોડી દે તે જરૂરી છે. (૧૨) “વળી ‘અષ્ટાપદગિરિ, અયોધ્યાનગરથી ૧રયોજન દૂર છે એવાત ખરી; પરંતુતે ૧૨ યોજન,પ્રમાણાંગુલે લેવાનું કયા શાસ્ત્રના આધારે આ આચાર્યશ્રીએ નક્કી કર્યું? અને તે આચાર્યશ્રીના કહેવા પ્રમાણે જો ૪00 યોજનનો એક યોજન લઈએ તો અયોધ્યાથી અષ્ટાપદગિરિ કેટલા માઈલ દૂર થાય? તેનો ય વિચાર કર્યા સિવાય આચાર્યશ્રીએ પ્રમાણાંગુલનો ગોળો કેમ ગબડાવ્યો હશે?” (પૃષ્ઠ 90) સમાલોચના : “લોકપ્રકાશ” ગ્રંથમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તે તે કાળમાં તે તે પુરુષના આત્માં લથી વાવડી, કુવા, તળાવ, નગરાદિના અંતર-માપ મપાય છે. ભરત મહારાજાનું આત્માંગુલ, પ્રમાણાંગુલના માપ જેટલું જ હતું. તેથી ભરત મહારાજા સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનાનું અંતર પ્રમ ણાંગુલથી જ લેવું શાસ્ત્રીય છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. સા. એ પ્રમાણાંગુલથી તે અંતર લેવાની વાત કરી તે એકદમ શાસ્ત્રીય છે. છતાં આ શાસ્ત્રીયવાત ન માનવાની હઠ લઈને બેઠેલા નરેન્દ્રસાગરસૂરિજી, શાસ્ત્રીયવાત સામે ઉપર મુજબ બાંયો ચઢાવી રહ્યા છે! પોતાના ગપપુરાણનો ગપગોળો પોતે ગબડાવી રહ્યા છે અને શાસ્ત્રીયવાત રજુ કરનારા મારા, પૂ. ગુરુદેવશ્રીને ગપગોળા ગબડાવનાર કહી રહ્યા છે. ધન્ય છે, નરેન્દ્રસાગરજી તમને ! તેમના મતે તો લોકપ્રકાશ ગ્રંથકારે પણ ગોળો ગબડાવ્યો કહેવાય. શાસ્ત્રીયવાત, શાસ્ત્રો અને શાસ્ત્રકારોની સામે પડવાનું વારસામાં મેળવીને આવેલા નરેન્દ્રસાગરસૂરિજીના શાસ્ત્રકારોની આશાતના કરવાના આ દુઃસાહસ બદલ તેઓની ભાવદયા ચિંતવવા સિવાય બીજો ઉપાય નથી. આ પ્રસંગથી નરેન્દ્રસ ગરજી, ફક્ત બીજાની વાતને તોડી પાડવા માટે શસ્ત્ર તરીકે લોકપ્રકાશ' ગ્રંથનો ઉપયોગ કરવા પૂરતો રસ ધરાવે છે, પરંતુ શાસ્ત્રીયજ્ઞાન મેળવવા માટે “લોકપ્રકાશ' ગ્રંથનો અભ્યાસ કરતા નથી-એ સ્પષ્ટ થાય છે. (૧૩) “800 યોજનનો એક યોજન’ એ ગણિતના હિસાબે ૧૨ x ૪ = ૪૮ એટલે આપણા ૪૮૦૦ વોજન થયા અને “ચાર ગાઉનો’ એક યોજન ગણીએ ૪૮ x ૪ = ૧૯૨૦૦ ગાઉ થયા ! અર્થાત્ આપણા ઉત્સધાંગુલે ૩૮૪00 માઈલ થયા !!” શું ભરત ચક્રવર્તી, રાત-દિવસ કા ઈપણ જોયા સિવાય, વિશ્રાંતિ લેવા કે થાક ખાવા થોભ્યા સિવાય સતત એકધારૂં ૩૮૪00 માઈલ દોડયા જ કર્યું હશે? પવનવેગી સાંઢણી કે ઘોડો હોય તો તે પણ એકધારું ૩૮ હજાર ૪૦૦ માઈલ દોડી શકે ખરો? કે - વચ્ચે જ પ્રાણ પંખેરૂ ઉડી જાય?” આચાર્યપદે આરૂઢ થયેલા તે નવામતી આચાર્યશ્રીએ - “આ હું જવાબ આપું છું તે બરાબર છે? યુક્તિ સંગત છે? કોઈને ગળે ઉતરે તેમ છે? આ જવાબ કોઈ | માનશે ખરું?” એટલો ય વિચાર કર્યો હોય તેવું જણાતું નથી.” (પૃષ્ઠ. ૭૧) ૧૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #171 -------------------------------------------------------------------------- ________________ સમાલોચના : આચાર્યપદે આરૂઢ થયેલા આ અજ્ઞાન “શિશુ નરેન્દ્રસાગરજીએ “આ હું જે લવારો કરું છું તે બરાબર છે? યુક્તિસંગત છે? શાસ્ત્રીય છે? કોઈને ગળે ઉતરે તેમ છે? આ લવારો કોઈ માનશે ખરું?” એટલો ય વિચાર ઉપર મુજબનો લવારો કરતી વખતે કર્યો હોય તેવું જણાતું નથી. “ભરત ચક્રવર્તીના સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનાનું અંતર ઉત્સઘાંગુલથી લેવાનું છે.” એવી પોતાની શાસ્ત્રદ્રોહી, શાસ્ત્રવિરુદ્ધ, મનસ્વી, કપોલકલ્પિત, ઉદ્ધત, યુકિતશૂન્ય, અનુપાસિત ગુરુકૂળવાળી, શાસ્ત્રઉત્થાપક માન્યતાને સિદ્ધ કરવા માટે નરેન્દ્રસાગરસૂરિજીએ લાંબુ ગણિત અને તરંગી તર્કો કરવાનો ભારે શ્રમ લીધો છે. તેમના આ ભવવર્ધક ઉત્સાહ બદલી કર્મરાજા તેઓને માફ કરે તેવી ભાવના સિવાય આપણે વધુ શું કરી શકીએ? ૫૦૦ ધનુષ્ય ઉંચી કાયાવાળા ભરત મહારાજાના ડગલા એટલા લાંબા પડતા હોય છે કે નરેન્દ્રસાગરજીએ ગણી કાઢેલા મા લો દોડીને પસાર કરવામાં તેમને થાક ખાવાની જરૂર પડે નહિ. નરેન્દ્રસાગરજી શિશુ હોવાથી તેમને આવા બધા વિચારો આવ્યા કરે છે. (૧૪) “જેઓ “મરતચક્રવર્તી દોડતા દોડતા એકલા ગયા” નું અને નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હોવા નું બેધડક જુઠું લખે તેઓની શાસ્ત્રવફાદારી કઈ જાતની? તે સુજ્ઞવાચકોએ વિચારવું” (પૃષ્ઠ - ૭૩) સમાલોચના: મ રા પૂ. ગુરુદેવશ્રીએ પ્રશ્નોત્તરકર્ણિકા' માં “ભરત ચક્રવર્તી દોડતા ગયા” નું લખ્યું છે. (જે શાસ્ત્રીય જ છે.) “એકલા ગયા” નું તેઓશ્રીએ લખ્યું જ નથી. નરેન્દ્રસાગરજી અહીં મૃષાવાદ સેવે છે. “ભરત ચક્રવર્તી દોડતા દોડતા એકલા ગયા” એવું વાકય પ્રશ્નોત્તરકર્ણિકા' માંથી કાઢી આપવાનું નરેન્દ્રસાગરજીને મારું જાહેર આમંત્રણ છે. શાસ્ત્રીયવાતનું ખંડન કરવાની ખલતામાં રાચતા અનાડી-ખંડનકારો બીજું મહાવ્રત યાદ રાખી શકતા નથી-એ વાત તમે વધુ એકવાર પૂરવાર કરી છે. અને “નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો' તેવી પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની વાત પણ શ્રી આવશ્યકસૂત્ર-ટીકા, શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર આદિ શાસ્ત્રોના આધારે શાસ્ત્રીય જ છે. છતાં આ વાતને “બેધડક જ માનનારા તમારી આ તે કેવી ઉસૂત્રવફાદારી છે નરેન્દ્રસાગરજી? પક્ષષ અને વ્યક્તિદ્વેષને પોષવા માટે તમે કેટલી હદે જઈ શકો છોતેનો નમૂનો છે. પલની વફાદારી માટે શાસ્ત્રને બેવફા બનવાનું તમને બહુ ગમે છે? (૧૫) “સુજ્ઞવાચકો! વિચારશો કે જો ભારતની સાથે સુંદરીનો વિવાહ (લગ્ન) થયો જ હોય તો ભરતચક્રી, સુંદરીની ઇચ્છાને આધીન થાય કે પોતાની ઈચ્છાને આધીન સુંદરીને બનાવે?” (પૃ.-૭૫) સમાલોચના : સુવાચકો આગળ પોતાની હીનવૃત્તિ વધુમાં વધુ પ્રગટ કરવાનો નરેન્દ્રસાગરસૂરિજીનો ઉત્સાહ ભારે બળો છે ! ભરત મહારાજા જેવા મહાસભ્યદૃષ્ટિ આત્માને હડહડતો અન્યાય કરતું અને તેમની બદનામી કર તું નરેન્દ્રસાગરસૂરિજીનું ઉપરનું લખાણ અક્ષમ્ય છે. એકબાજુ આપણા સક્ઝાયકારો “ મનમેંહી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી” કહીને ભરત મહારાજાની માનસિક ઉત્તમતા અને નિર્લેપતાના ભારોભાર વખાણ કરે છે. જયારે નરેન્દ્રસાગરજી ઉપરના લખાણમાં ‘ભરત મહારાજા સુંદરીની દીક્ષા લેવાની ઈચ્છાને આધીન ન થાય, પણ સુંદરીને સંસારમાં રાખવાની પોતાની (1) ઈચ્છાને આધીન સુંદરીને બનાવે એવી અઘટિત કલ્પના રજુ કરીને પોતાની ક્ષુદ્રતા, હીનવૃત્તિ અને અક્કલહીનતાનું પ્રદર્શન કરે છે. શાસ્ત્રકારો કહે છે કે આ વચન સાવદ્ય કહેવાય અને આ વચન નિરવદ્ય કહેવાય એટલી પણ ખબર ન પડતી હોય તેવા આત્માએ મૌન જ રાખવું જોઈએ.” “ના હું તો ગાઈશ જ” એવી હઠ રાખનારા નરેન્દ્રસાગરસૂરિજી શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પાલન કરી શકતા નથી. (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૬૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૬) “ યો યદ્યારે તમે, વિતતાજ્ઞવનંવિત ! નામ "વત્સવ, સુરી શીતસુરી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ-“શીલસુંદરી' એ વિશેષણથી “સુંદરીને બ્રહ્મચારિણી' જણાવે છે!” (પૃષ્ઠ-૭૬) સમાલોચના: નરેન્દ્રસાગરસૂરિજીની ભાષામાં આને ‘નરેન્દ્રસાગરસૂરિનુંવિર્ભાગજ્ઞાન” કહેવાય. હા, આવા પ્રસંગે નરેન્દ્રસાગરસૂરિજી જેને અને તેને વિર્ભાગજ્ઞાની કહી દે છે.) શાસ્ત્રકારોના નામે જુઠાણું હાંકવાનો નરેન્દ્રસાગરજીનો આ એક વધુ પ્રયાસ છે.” શીલસુંદરી વિશેષણથી સુંદરીને બ્રહ્મચારિણી જાણવી એવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કયા શાસ્ત્રમાં જણાવ્યું છે તે જાહેર કરવાનું નરેન્દ્રસાગરસૂરિજીને અમારું આમંત્રણ છે. શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રની સ્વોપજ્ઞટીકા નરેન્દ્રસાગરસૂરિજી પાસે હોય તો છૂપાવે નહિ, જાહેર કરી દે. બાકી નરેન્દ્રસાગરસૂરિજી પોતે “શીલસુંદરી' નો અર્થ “બ્રહ્મચારિણી કરતા હોય તો, “ભરફેસર' ની સઝાયમાં સુલતા આદિબધી મહાસતીઓને અકલંકશીલકલિત' જણાવી છે. ત્યાં તેઓશું અર્થકરે છે? બધી મહાસતીઓને બ્રહ્મચારિણી બનાવી દેશે? ભલુ પૂછવું આ નરેન્દ્રસાગરસૂરિજીનું! પોતાની હઠ પૂરી કરવા માટે તેઓ બધું કરી છૂટે તેવા છે! (૧૭) “બ્રાહ્મી તથા સુંદરી બંને બાલબ્રહ્મચારિણી મહાસતીઓ જ હતી; પરંતુ પરણિત હતી જ નહિ.” (પૃષ્ઠ. ૭૮). સમાલોચના: સેનપ્રશ્ન માં પૂ. આ. શ્રી વિજયસેન સૂ. મ. સા. સ્પષ્ટ શબ્દોમાં કૃતિ દ્વાહિકા' લખીને બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી ન હોવાનું જણાવે છે. આટલો સ્પષ્ટ પાઠ હોવા છતાં નન્દ્રસાગરસૂરિજી | બંને મહાસતીઓને “જ' કારપૂર્વક બાલબ્રહ્મચારિણી જણાવી રહ્યા છે. “બ્રાહ્યી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા” એવો શાસ્ત્રપાઠ તેઓ રજુ કરી શકતા નથી. ઉપરથી ‘સેનપ્રશ્ન ના શાસ્ત્રપાઠ સામે લાંબો લાંબો અર્થહીન લવારો કર્યા કરે છે અને પૂ. આ. શ્રી વિજયસેનસૂ. મ. ઉપર “મહાપુણ્યપાત્રો ગંભીર અન્યાય કરનારા' એવો આક્ષેપ કરે છે. પૂ. સેન સૂ. મ. કરતા પણ પોતાની જાતને વધુ વિદ્વાન અને ડાહી માનનારા આ અનાડી શિશુના ઉન્મત્તપ્રતાપને કોઈએ ધ્યાનમાં લેવાની જરૂર નથી. નરેન્દ્રસાગરસૂરિજ ના પિતાગુરુ સ્વ. હંસસાગરજીએ પણ “કલ્યાણસમાધાન શુદ્ધિપ્રકાશ' માં “બ્રાહ્મી-સુંદરી પરણેલાં હતાં” આ વાતનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. આ અનાડી શિશુ બાપની વાતને પણ ઠોકર મારે છે. પિતાગુરુના શિશુ' તરીકે પોતાની જાતને ઓળખાવનાર નરેન્દ્રસાગરસૂરિજીની આ પિતૃભક્તિ' અતિવિલક્ષણ છે. (૧૮) “ભાવચારિત્રી એવા કુમપુત્ર કેવળી, અજ્ઞાતવૃત્તિએ ગૃહસ્થવેષે કેવી રીતે રહી શકયા? પોતાના માટે કરેલી ચીજોનો ભોગવટો જો છોડી દે તો માતા-પિતાને તેની જાણ થાય કે નહિ? અને ‘આ કેમ નથી લીધુ?” એમ પૂછે ખરા કે નહિ? કેવળી થયા છતાં શું ગૃહસ્થના ભોજનમાં ગૃહસ્થીની સાથે જમવા બેસતા હતા? નિરવદ્ય આહાર અને પાણીની વ્યવસ્થા કેવી રીતે થતી હશે? ઈત્યાદિ પ્રશ્નો અણઉકેલ રહે છે અને તેથી આ કુર્માપુત્ર કેવળી અંગે શાસ્ત્રીય આધારની ખાસ આવશ્યકતા ગણાય.” (પૃષ્ઠ ૭૯) સમાલોચના કેવળજ્ઞાની ભગવંતોની બધી પ્રવૃત્તિ કેવળજ્ઞાનમાં નિયત થયા મુજબની હોય છે. તે તારકોની પ્રવૃત્તિ ઈચ્છાજન્ય હોતી નથી. કેવળજ્ઞાની ભગવંતો આગમવ્યવહારી પણ કહેવાય છે. બાગમવ્યવહારીની પ્રવૃત્તિ વિશે પ્રશ્ન ઉઠાવવાનો હોતો જ નથી. નરેન્દ્રસાગરસૂરિજી “શિશુ અને અજ્ઞાન હોવાથી ઉપર મુજબ પ્રશ્નો ઉઠાવે છે. પછી એ પ્રશ્નો અણઉકેલ રહે તેમાં કોઈ શું કરે? કુર્માપુત્ર કેવળી અંગે શાસ્ત્રીય આધારની ૧૦૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) Page #173 -------------------------------------------------------------------------- ________________ (ખાસ આવશ્યકતા હોવાની નરેન્દ્રસાગરજીની વાત તેમના “આગમવ્યવહારી'ની સ્પષ્ટ સમજના અભાવને આભારી છે. અમારે તેવી આવશ્યકતા રહેતી નથી. કુર્માપુત્ર ચરિત્રનો શાસ્ત્રપાઠ જોયા પછી પણ શાસ્ત્રીય આધારની ખાસ આવશ્યકતા જોનારા નરેન્દ્રસાગરસૂરિજીના શાસ્ત્ર ઉપરના બહુમાન વિશે કશું કહેવા જેવું રહેતું નથી. (૧૯) “જિનનામકર્મ નિકાચિત કરેલ આત્માઓનો ત્રીજે ભવે અવશ્ય મોક્ષ થાય જ અને એવા જીવો આ અઢીદ્વિપના મળીને શ્રી અજિતનાથ સ્વામીના સમકાળે ઉત્કૃષ્ટ ૧૭૦ હતા.” (પૃ. ૮૨-૮૩) સમાલોચના : મહાવિદેહક્ષેત્રમાં ભાવજિનનો સર્વથા વિરહ હોતો નથી. વિહરમાન તીર્થકર ભગવાન મોક્ષમાં પધારે એટલે (સર્વધા વિરહ ન થાય તે માટે) અન્ય છઘસ્થ તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય જ. શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં અઢીદ્વિપના મળીને શ્રી તીર્થકર ભગવંતો ઉત્કૃષ્ટા ૧૦૦ હતા એ વાત સાચી છે. પરંતુ નરેન્દ્રસાગરસૂરિજીના લખવા મુજબ “જિમનામ કર્મ નિકાચિત કરેલ આત્માઓ ઉત્કૃષ્ટા ૧૦૦ હતા''. એવું વિધાન હડહડતુ ઉત્સુક છે. પોતાની આ શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને સિદ્ધ કરવા માટે નરેન્દ્રસાગરજી શાસ્ત્રપાઠ રજુ કરે. જિનનામકર્મ નિકાચિત કરેલ આત્માઓની સંખ્યા અને અઢીદ્વિપના મળીને સમકાળે ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકર ભગવંતો હોવાઃ આ બે વાત વચ્ચેના તફાવતને આચાર્ય બન્યા પછી પણ નરેન્દ્રસાગરજી સમજી શકતા નથી. એ તેમની અગીતાર્થતાનું ચોકખુ પ્રમાણપત્ર છે! (૨૦) “આત્માને અરિહંતપણાની પ્રાપ્તિ, ચાર ઘાતિકર્મના ક્ષય સિવાય થતી જ નથી.” (પૃષ્ઠ ૮૫) સમાલોચના : ચાર ચાતીકર્મનો ક્ષય તો સામાન્ય કેવળીને પણ હોય છે. છતાં તેમને શાસ્ત્રકારો “અરિહંત' કહીને ન ઓળખાવતા “સામાન્ય કેવળી' તરીકે ઓળખાવે છે. તીર્થકરનામકર્મ ઉપાર્જન કર્યું હોય તેવા આત્માના ચાર ઘાતકર્મખપ્યા હોય કે ન ખપ્યા હોય તો પણ તીર્થકરના ભવમાં તે આત્મા અરિહંત' તરીકે જ ઓળખાય. એટલા માટે જ તો લગવાન માતાના ગર્ભમાં હોય ત્યારે ય શકેન્દ્ર “નમુત્યુ ણે અરિહંતાણં” સૂત્ર દ્વારા તે તારકની ‘અરિહંત' કહીને સ્તુતિ કરે છે. નરેન્દ્રસાગરજીના મંતે શક્રેન્દ્ર ભગવાન ચારધાતકર્મ ખપાવે નહિ ત્યાં સુધી “અરિહંત' કહીને તેમની સ્તુતિ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ! નરેન્દ્રસાગરસૂરિજી એટલા બધા અભણ અને જ છે કે તીર્થકર, અરિહંત, જિનેશ્વર.... વગેરે શબ્દો પર્યાયવાચી શબ્દો તરીકે શાસ્ત્રકારો વાપરે છે. – એટલું પણ તેઓ સમજી શકતા નથી? (૨૧) “કોઈપણ શાસ્ત્રમાં તીર્થકર નામકર્મના ઉદયથી આત્માને અરિહંતપણું પ્રાપ્ત થાય છે. એવું પ્રતિપાદન કરેલ જ નથી.” પૃષ્ઠ ૮૫ ઉપર આમ લખીને પૃષ્ઠ ૮૬ ઉપર નરેન્દ્રસાગરાચાર્ય ફરમાવે છે કે“ooox તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થકરત્વ, ત્રિભુવનપૂજ્યત્વ, અષ્ટમહાપ્રાતિહાર્યપદા પ્રાપ્તિ, ૩૪ અતિશય સંપન્નતા આદિની પ્રાપ્તિ થાય છે. આ માટે નીચેના શાસ્ત્રપાઠ જૂઓ......” સમાલોચના : નરેન્દ્રસાગરસૂરિજીના આ પરસ્પર વિરોધી વચનો જોતાં તેમનુ ખસી ગયું હોય તેમ લાગે છે. એક બાજુ “કોઈપણ શાસ્ત્રમાં તીર્થકર નામકર્મના ઉદયથી આત્માને અરિહંતપણું પ્રાપ્ત થાય તેમ કહ્યું જ નથી.” આવું કહેનારા નરેન્દ્રસાગરજી “અષ્ટમહાપ્રાતિહાર્ય સ્વરૂપ અરિહંતના ગુણોની પ્રાપ્તિ તીર્થકર નામકર્મના ઉદયથી થાય છે.” આ વાતની સિદ્ધિ માટે શ્રી તત્ત્વાર્થસૂત્ર અને શ્રી પંચસંગ્રહના પાઠો આપે છે. અરિહંત અને તીર્થકર આ બંને શબ્દો અલગ અલગ વ્યક્તિને ઓળખાવનારા શબ્દો નથી પણ પર્યાયવાચી શબ્દો છે. આ વાત નહિ સમજનારા આ “શિશુ એ અર્થહીન લાંબો લવારો કર્યો છે. અરિહંતોની બાહ્યવિભૂતિ અને આંતરવિભૂતિના ભેદ પાડીને પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ સ્પષ્ટ સમજ આપેલી હોવા છતાં અનાડીશિશુ (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૦૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ નરેન્દ્રસાગરસૂરિજી જાણી જોઈને આડા ફાંટે છે. સરળ એવા અજ્ઞાનીનો ઈલાજ થાય, અનાડી અજ્ઞાનીનો કોઈ ઈલાજ નથી. (૨૨) “જેમ અનાજ પાકી ગયું હોય અને તે લીલા છોડ ઉપરથી કાપીને લવાયું હોય છે તે ઘઉં, બાજરી, જુવાર, મગ, મઠ, અડદ આદિ આયંબિલમાં ખપે છે તેમ કેરડાં પરિપક્વ થઈ ગયા પછી લીલા ઝાડ પરથી ઉતારેલા હોય તો શું વાંધો?” (પૃષ્ઠ ૮૮) સમાલોચના : અનાજ પાકી ગયુ હોય અને છોડ લીલો રહે: આવો ચમત્કાર તો નરેન્દ્રસાગરજીની ચોપડીમાં જ વાંચવા મળે ! ઘઉં વગેરે અનાજ લીલા છોડ પરથી કાપીને લાવવામાં આવે છે કે કેમ ? તેની કોઈ ખેડૂત પાસે જાણકારી મેળવ્યા પછી નરેન્દ્રસાગરજીએ ઉપરનું લખાણ કર્યું હોત તો ખેડૂત કરતાં પણ મૂર્ખ ઠરવાની સ્થિતિમાં તેઓ મૂકાયા ન હોત. એમના ગુરુઓએ એમને આયંબિલમાં કેરડાં વાપરવાની રજા આપી હોય તો તેમણે પોતાના પૂરતી રાખવી જોઈએ. પણ કેરડાંની વાતના બહાને પોતાનું ખેતીવિજ્ઞાન જાહેર કરવા જતાં પોતાનું શિશુત્વ જાહેર થઈ જાય છે તેનો તેમણે ખ્યાલ રાખવાની જરૂર હતી. (૨૩) “ચૌદ લાખ સાધારણ વનસ્પતિ' તરીકે ગણાતી એવી સૂક્ષ્મ અને બાદર નિગોદમાંના સૂક્ષ્મજીવોની હિંસા નથી થતી, પણ તે જીવોની સાથે કે તે જીવોને પરસ્પર સંઘન-કિલામણા આદિનો પ્રસંગ ખરો કે નહિ ? અને તે રૂપ વિરાધનાનો સંભવ ખરો કે નહિ ? અને તેની વિરાધના ન થાય * તેની કાળજી વ્રતધારીઓએ રાખવાની કે નહિ? આ બધી વાતોના વિચારને અવકાશ આપ્યા - વગરનું જ તેઓશ્રીનું લખાણ છે.'(પૃષ્ઠ ૯૦) સમાલોચના : સૂક્ષ્મ અને બાદરનિગોદમાંની સૂક્ષ્મ નિગોદની સમજ “જીવ વિચાર' ભણેલા વિદ્યાર્થીને પણ નરેન્દ્રસાગરજી કરતા સારી હોય છે. “જીવવિચાર'ના સિદ્ધાંત મુજબ એ સૂક્ષ્મ નિગોદના જીવોને આપણે સંઘટ્ટન કિલામણા પહોંચાડી શકતા નથી. તેથી તેની વિરાધનાનો પણ સંભવ જ નથી. એટલે વ્રતધારીઓએ એવી કલ્પિત વિરાધનાથી બચવાની કાળજી પણ રાખવાની હોય જ કયાંથી? ઉપરના લખાવાથી “સૂક્ષ્મ અને બાદર નિગોદમાંની સૂક્ષ્મ નિગોદના પણ જીવોની સંઘટ્ટન-કિલામણારૂપવિરાધના (!) થી બચવાની કાળજી વ્રતધારીઓએ રાખવાની છે” આવો શાસ્ત્રવિરુદ્ધ નવો ધર્મ નરેન્દ્રસાગરસૂરિજી સ્થાપી રહ્યા છે. તેમના આ નવા ધર્મનો સિદ્ધાંત જૈનધર્મને માન્ય નથી. માટે નવામતી નરેન્દ્રસાગરસૂરિજીનો ભવવત ક, શાસ્ત્રદ્રોહી, પરંપરા ઉત્થાપક આ સિદ્ધાંત કોઈપણ જૈનોએ માનવા-આચરવા લાયક રહેતો નથી. જીવવિયારમાં બતાવેલ સૂક્ષ્મ નિગોદની સમજ ભગવાનના ધર્મની છે. નરેન્દ્રસાગરસૂરિજી સૂક્ષ્મનિગોદના નામે ઉપર જે વાત કરી રહ્યા છે, તેમાં નર્યું અજ્ઞાન અને ઉત્સુત્ર ભરેલું પડયું છે. જૈનસિદ્ધાંતને ઉત્થાપવાના કુછંદે ચઢેલા નરેન્દ્રસાગરજી ભાવદયાને પાત્ર છે. (૨૪) “૧૦૮ પુરુષો જેમાં હોય તેને એક કુલ કહેવાય. આવા ૧૩૨ કુલક્રોડનો જનસંહાર થવા પામ્યો હતો. એટલે ૧૪, ૨૫, ૬૦,૦૦,૦૦,૦૦૦ આટલા તો યાદવવંશી પુરુષોનો જ સંહાર દ્વૈપાયનઋષિએ અગ્નિમાં બાળી નાંખવા પૂર્વક કર્યો હતો !” (પૃષ્ઠ ૯૬) સમાલોચના દ્વારિકાદાહ સમયની કુલકોટિની ગણતરી કરવાની નરેન્દ્રસાગરસૂરિજીની રીત તદ્દન અવ્યવહારુ છે. આજના કહેવાતા વિશ્વની જનસંખ્યા કરતા કેઈ ઘણાં (તેમણે ગણી કાઢેલી ગણતરી મુજબ ૧૪૨૫ અબજ અને ૬૦ કરોડ) ફક્ત યાદવવંશી પુરુષો (યાદવવંશી સ્ત્રીઓ વગેરે અને અન્યવંશી મનુષ્યો તિર્યંચો ૧૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) Page #175 -------------------------------------------------------------------------- ________________ વગેરે અલગ ને દ્વારિકાનગરીની અંદર અને બહાર વસાવવાની હઠ નરેન્દ્રસાગરસૂરિજી લઈ બેઠાં છે. તેમની આ જડતાને દૂર કરવાનું કામ અઘરું છે. ૧૦૮ x ૧૩૨ x ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) = ૧૪, ૨૫, ૬૦,00,00,000 આ નરેન્દ્રસાગરસૂરિજીનું ગણિત ખોટું છે. આમાં એક મીંડું વધારાનું ચઢાવી દીધું છે. શુદ્ધિપ્રકાશના ઘોર અંધકારમાં મેં આ બાબતમાં તેમનું ધ્યાન દોર્યું હતું. છતાં તેમણે પોતાની “સર્ચલાઈટ’ માં ફરી પાછી એ જ ખોટી ગણતરી પકડી રાખી છે. પોતાનું ખોટું ગણિત સિદ્ધ કરવા માટે તેમણે પોતાનું નવું ગણિત રચવું પડશે! ગણિતના રસિયાઓને એક “ભેજાગેપ ગણતજ્ઞ” નું તરંગીગણિત માણવાની કદાચ તક મળશે!. (૨૫) “ચંદ્રને કલ્પસૂત્ર આદિમાં “સમુદ્રોદગપૂરગં-જલધિવેલાવર્ધક' એવુંવિશેષણ આપેલ હોવાથી યાદવવંશરૂપ સમુદ્રમાં ભરતી લાવનાર ચંદ્ર સમાન એવા અર્થને બદલે ‘સમુદ્રમાંથી જન્મેલ’ એવો ખોટો અર્થ કરીને તેના ઉપર કલ્પનાનો મહેલ ચણનાર આ આચાર્યશ્રીએ શું આ પાઠો નહિ જોયા હોય?” (પૃષ્ઠ ૯૭) સમાલોચના : પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃષ્ઠ ૨૪૭ ઉપર ‘યદુવંશસમુદ્રન્દુ’ આ પદનો અર્થ શું થાય-તેવી ચર્ચા જ નથી, એ પદમાં વાપરવામાં આવેલ ઉપમાની ચર્ચા થઈ છે. છતાં અભણશિશુ નરેન્દ્રસાગરજી “એ પદનો અર્થ શું થાય' તેવી ચર્ચા કરીને કલ્પનાનો મહેલ ચણી રહ્યા છે. ઠીક છે, આ શિશુ છે. એટલે આપણે તેમની આ જડતાની ઉપેક્ષા કરીએ છીએ. બાકી નરેન્દ્રસાગરસૂરિજી આટલી મોટી ઉંમરે પણ શિશુપણામાં જ રહે છે અને શિશુક્રિડ કરતા રહે છે. તે તેમના માટે ખૂબ જ શરમજનક કહેવાય! (૨૬) “ગૃહસ્થો વ્રત, તપ, જપ, પૂજા આદિ જે કોઈ અનુષ્ઠાન કરે તેમાં આ લોકના સુખોની વાંછના રાખવાની નહિ હોવા છતાં મુખ્યતાએ અને ગૌણતાએ રહેલી જ હોય છે. (પૃષ્ઠ ૯૮) સમાલોચના : નરેન્દ્રસાગરસૂરિજીને આ પુસ્તકનું ૯૮મું પાનું લખતી વખતે નવમા પાને પોતે શું લખ્યું છે તે યાદ રહેતું નથી. આટલી બધી સ્મૃતિહીનતાવાળા માણસો ખંડનના રસ્તે જાય તો હાડકાં ભાંગી જાય. તેની નરેન્દ્રસાગરજીને ખબર હોય એમ લાગતું નથી. તેમણે નવમાં પાને લખ્યું છે કે “સદ્ધયસ્તુ મોક્ષાર્થવ વિદતતિ પુÀä તપસ્થત ' (સબુદ્ધિવાળા તો મોક્ષ માટે જ આ વિહિત છે એવી બુદ્ધિથી જ તપ કરે છે) અને અહીં ઉપર “ગૃહસ્થો તપ વગેરે કરે તેમાં આ લોકના સુખની વાંછના તેઓને મુખ્ય કે ગૌણરૂપે રહેલી જ હોય છે.” એમ ફરમાવે છે. નરેન્દ્રસાગરજીનો આવો ઉસૂત્રપ્રેમ જોતાં તો લાગે છે કે તેઓએ હજી જૈન સિધ્ધાંતની બારાખડી પણ નવેસરથી ગીતાર્થ ગુરુભગવંત પાસે ભણવાની જરૂર છે. આ લોકના સુખના દલાલ આ અભણશિશુની ઠોકાઠોક સ્વીકારી લઈએ પોતાનો સંસાર વધારવાનું જોખમ કોઈ પણ ભવભીરૂ આત્માએ લેવા જેવું નથી. (૨૭) “સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હોય તો તે ત્રણ કાળ પૂજા, અસંખ્ય ભવો સુધી કરે તો પણ તે જીવ મોક્ષે ન જાય” એમ તદ્દન શાસ્ત્રોત્તીર્ણ સિદ્ધાંત બાંધનાર આચાર્યશ્રીના અનુયાયીઓએ - पुष्पात् पूज्यपदं जलाद्विमलता सद्धपधुमाद् द्विषद् वृन्दध्वं सविधिस्तमोऽपहननं दीप घृतस्निग्धता । क्षेमं चाक्षतपात्रतः सुरभिता वासात् फलाद्रुपता नृणां पूजनमष्टधा fનન પતરીવિત્યંતળ્યું એ સખ્યત્વકૌમુદીનો શ્લોક અને તેના અર્થની વિચારણા કરવી. તેમાં આ લોકના સુખો દર્શાવ્યા છે કે મોક્ષનાં? તે પણ સાથોસાથ વિચારવું અને આવા અપસિદ્ધાંતને અપ સિદ્ધાંત તરીકે જાહેર કરવો ઘટે છે.” (પૃષ્ઠ ૯૮) સમાલોચના : સંસારના સુખરૂપી કોલસાની દલાલી કરવા નીકળી પડેલા નવામતી નરેન્દ્રસાગરસૂરિજી ! (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૦૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ તમે લખેલ શ્રી સમ્યક્ત્વ કૌમુદીનો શ્લોક બરાબર વાંચી લીધો છે. એનો અર્થ પણ વિચારી લીધો છે. એમાં શ્રી જિનેશ્વરદેવના પૂજનનું ફળ જ દર્શાવ્યુ છે. આ શ્લોકમાં કયાંય ‘સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો’ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું જ નથી. નરેન્દ્રસાગરજીને સંસ્કૃત વાંચતા નથી આવડતુ - એનો આ પૂરાવો છે. વાત કઈ ચાલે છે અને શાસ્ત્રપાઠ કયો ઉપાડી લાવે છે ? નરેન્દ્રસાગરજીને પોતાની આવી અજ્ઞાનતાનું પ્રદર્શન કરવાની હોંશ ઘણી લાગે છે ! વાસ્તવમાં પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની વાત પૂર્ણ શાસ્ત્રર મત જ છે, સુસિદ્ધાંતરૂપ જ છે. ‘‘સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હૃદયમાંથી નીકળ્યા પછી જ આત્મા ધર્મકરણી મોક્ષે લઈ જાય, તે પહેલા નહિ. સંસારના સુખો જ મેળવવાનો ઈરાદો હોય ત્યાં સુધી જીવ મક્ષે જાય જ નહિ.’’ છતાં આ સિદ્ધાંતને શાસ્ત્રોત્તીર્ણ અને અપસિદ્ધાંત કહેનારા નરેન્દ્રસાગરસૂરિજી મિથ્યાદનનો ભોગ બન્યા છે. શાસનદેવ તેમને સમ્યગ્દર્શન કરાવે તેવી પ્રાર્થના કરીએ..... (૨૮) ‘યાદ રાખજો કે ધર્મ મોક્ષની અભિલાષાએ પણ કરવાનો નથી, ધર્મ તો તદ્દન નિરાશંસભ વે કરવાનો જ છે ! '' (પૃષ્ઠ ૧૦૯) સમાલોચના : એમ લાગે છે કે નરેન્દ્રસાગરસૂરિજી પોતાની દૈનિક આવશ્યક ક્રિયાઓમાં “લોગસ્સ અને જયવીયરાય’’ જેવા સૂત્રો બોલાતા નહિ હોય ! કારણ કે તેમાં “આરુન્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ’ વગેરે શબ્દો દ્વારા સ્પષ્ટરૂપે મોક્ષમાં અબાધક ‘આશંસા’ ઓ કરવાનું જણાવ્યું છે. મોક્ષની અભિલાષાને નરેન્દ્રસાગરસૂરિજી આશંસા માને છે ? હદ થઈ ગઈ !! હા, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉત્તરોત્તર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ થતાં એક સમય એવો પણ આવે કે જયારે આત્માને મોક્ષની અભિલાષા પણ ન રહે. અહીં મોક્ષની અભિલાષા છોડવી પડતી નથી. છૂટી જાય છે. પણ એટલા માત્રથી મોક્ષની અભિલ ષાથી ધર્મ કરવાનો નિષેધ ન કરાય. ધર્મ તો મોક્ષની અભિલાષાથી જ કરવાનો ઉપદેશ અપાય. છતાં મોક્ષની અભિલાષાએ પણ ધર્મ કરવાનો નિષેધ કરનારા નરેન્દ્રસાગરસૂરિજી અગીતાર્થશિરોમણી છે. ભગવાનના સાધુપણાનો વેષ પહેરેલો હોવા છતાં મોક્ષની અભિલાષાના દુશ્મન બનવાની નરેન્દ્રસાગરસૂરિજીની નીતિ, તેમની ભા૨ેકર્મીપણાની સ્થિતિને સૂચવનારી છે. શાસનદેવ તેમને સત્બુદ્ધિ આપે....! આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની “પ્રશ્નોત્તર કર્ણિકા શુદ્ધિપ્રકાશ’’ નામની ચોપડીમાં ‘‘પ્રશ્નોત્તરકર્ણિકા’’ ની ‘શુદ્ધિ’’ ના બહાને કેટલી બધી શાસ્ત્રવિરુદ્ધ “અશુદ્ધિ’' ભરી છે, તે આપણે ઉપર જોઈ ગયા. નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની આ જ ચોપડીમાં કરેલા દાવા મુજબ લોકોને ઉન્માર્ગથી બચાવવા માટે તેઓ ‘શુદ્ધિપ્રકાશ’ પાથરે છે. બીજાના વચનોથી લોકો ઉન્માર્ગગામી બને અને તેઓનું ભવભ્રમણ વધે એની નરેન્દ્રસાગરસૂરિજી ખુબ ચિંતા કરે છે. એટલે તેમના પોતાના જ ઉપર જણાવ્યા મુજબના ઉત્સૂકાવચનોથી લોકોનું ભવભ્રમણ ન વધે તેની ચિંતા તો તેમણે ખાસ કરવી જોઈએ. છેવટે પોતાનું ભવભ્રમણ અટકાવવા માટે પણ નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાના ઉત્સૂત્રલેખનનું પ્રાયશ્ચિત કરીને જાહેરમાં ‘મિચ્છામિ દુક્કડં’ માંગવો જોઈએ. આવી ‘આપ્તસલાહ' તેઓ બીજાને વારંવાર આપી ચૂકયા છે. હવે તેમની ‘આપ્તસલાહ’ નો તેમણે પોતે જ અમલ કરવો પડે તેવો સમય આવી ગયો છે. નરેન્દ્રસાગરસૂરિજીમાં ભવભીરૂતા હશે તો જરૂર તેઓ શરમ રાખ્યા વિના અમલ કરશે જ. જો તેઓ પોતાના ઉત્સૂત્રોનું પરિમાર્જન-પ્રાયશ્ચિત નહિ કરશ તો કોઈ વિચિત્ર દુર્ભાવનાથી પીડાઈને તેઓ ‘શુદ્ધિપ્રકાશ’ લખી રહ્યા છે પરંતુ શુદ્ધભાવથી નહિ- એ વાત સિદ્ધ થશે. ૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) Page #177 -------------------------------------------------------------------------- ________________ જૂઠમતી આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીનું પુરાવા વિનાના પોકળ આક્ષેપો કરવાનું બેજવાબદાર અને બેહૂદુ વર્તન આચાર્યપદે બેઠાં પછી પણ પુરાવા વિનાના પોકળ આક્ષેપો કરતાં રહીને આનંદ માણવાની આદતને કાબુમાં ન રાખી શકનારા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ, “ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (ત્રીજી આવૃ ) નામની પોતાની ચોપડીના પૃષ્ઠ ૧૨૪ ઉપર લખેલા લેખમાં, મારા ઉપર બિનપાયેદાર આક્ષેપો કર્યા હતા. એ લેખનો પ્રસ્તુત વાતમાં જરૂરી અક્ષરશઃ ઉતારો અહીં રજુ કરૂં છું. શ્રી હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ. ને આપ્ત સલાહ “ચોપાસામાં સિદ્ધગિરિરાજની કે કોઈપણ તીર્થની યાત્રા ન જ થાય' એ આગમ, શાસ્ત્ર તથા સુવિહિત સામાચારીના ગઢમાં સુરંગ ચાંપવા માટે રાજકોટ જયરાજ પ્લોટની પોસ્ટની છાપવાળા હેમંત પાલીતાણાકરના બોગસ નામે ‘શત્રુંજયગિરિરાજની ચાતુર્માસયાત્રા ઉપર જૈનાચાર્યોનો સાગમટે હલ્લો. ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર જિનાલયોની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક પૂરાવા સમાન શિલાલેખો નષ્ટ કરવાનું કાવતરું? !!” એ હેડીંગ તળે માટા પોસ્ટરો રવાના કરનાર. તેમજ “અખિલ ભારતીય શ્રી સિદ્ધાચલતીર્થયાત્રા રક્ષા સમિતિ, પાલડી, અમદાવાદ-૭’ અને ‘બૃહદ્ મુંબઈ શ્રી સિદ્ધગિરિતીર્થયાત્રા રક્ષા સમિતિ મુંબઈ-ર ના તખલ્લુસ નામે ચોમાસામાં સિદ્ધગિરિની યાત્રાનો નિષેધ કોઈ શાસ્ત્ર કર્યો નથી' એ હેડીંગતળે બીજું પણ પોસ્ટર છપાવીને છૂટે હાથે પ્રચાર કરનાર મુનિશ્રી જયદર્શનવિજયજી ! તમોએ પ્રાણના તેમજ સત્યના ભોગેય તમારા ગુરૂદેવ આ. શ્રી વિજયરવિચંદ્રસૂરિજી મ. ની આ યાત્રા પ્રકરણ અને પ્રશ્નોત્તરકર્ણિકા'ના ખોટા સમાધાનો આપવા જતાં રહી સહી આબરૂને, તેમના લખાણોને બચાવવા માટે તમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હોવા છતાં પણ વણનોતર્યા યુદ્ધના મેદાનમાં કબાટો વાળીને કૂદી પડયા અને “શ્રી નરેન્દ્રસાગરસૂરિજી લિખિત પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુક તમારી સહીથી બહાર પાડીને તમોએ શું ફળ મેળવ્યું? તમારી તે બુકના વળતા જવાબરૂપે મારા તરફથી બહાર પડેલ “મુનિશ્રી જયદર્શનવિજયજીના ઘોર અંધકાર સામે સર્ચલાઈટ' (ગભરાટમાં આ ફુલણજી આચાર્યશ્રી પોતાની સર્ચલાઈટમાં ‘સત્યનો સેલ' મૂકવાનું સાવ જ ભૂલ ગયા છે અને એટલે જ તેમની “સર્ચલાઈટ' માં પણ નર્યો ઘોર અંધકાર જ ભર્યો છે. તેની સૌ કોઈ નોંધ લે. નામની બૂકમાંની સર્ચલાઈટોથી તમારી આંખો અંજાઈ જવાથી જે પછડાટ ખાધી અને મૂંઢમાર લાગ્યો તેની બળતરા તો આ પત્રિકાઓમાં નથી કાઢીને? જવાબ આપશો. જય ર્શનવિજયજી! આવી રીતના તખલ્લુસ નામે પત્રિકાઓ બહાર પાડીને પ્રચારવી એમાં મર્દાનગી છે કે શિખંડી પણું? તે તમે જ વિચારી લેશો........ | (આવી પોકળ પીઠિકા બાંધી તેમણે પત્રિકાને સવાલો કર્યા છે. આગળ જતાં “વળી તમારા જ વડીલ (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૦૫) Page #178 -------------------------------------------------------------------------- ________________ (નેકનામદાર આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજીએ ચોમાસામાં ચડવાનું ઉદાહરણ પણ તમોને પુરું પાડેલ છે.” આમ લખીને આ જૂઠમતી આચાર્યશ્રીએ હદ કરી નાંખી છે. સ્વ. પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા. એ અમને ચોમાસામાં (સિદ્ધગિરિ) ચડવાનું ઉદાહરણ પુરૂ પાડયું જ નથી. આ સ્વર્ગસ્થ મહાપુરુષના નામે નરેન્દ્રસાગરસૂરિજીએ ચલાવેલું આ એક હડહડતું જૂઠાણું છે. નરેન્દ્રસાગરસૂરિ આધાર વગર લખતા જ નથી.’ એવી શેખી કરનાર આ આચાર્યશ્રીને ‘વ. પૂ. આ. શ્રી. વિ. મુક્તિચંદ્ર સૂ. મ. સા. ચોમાસામાં શ્રીસિદ્ધગિરિરાજ ચડયા હતા' એવો પુરાવો રજુ કરવાનું જાહેર આમંત્રણ આપું છું. આશા રાખીએ કે તેઓ આદત મુજબ આઘાપાછા થવાનું ટાળીને પુરાવો જાહેર કરશે !) શ્રી નરેન્દ્રસાગરસૂરિજીના ઉપરોક્ત લેખના અનુસંધાનમાં મેં એક પત્ર લખીને બે કમાવકો દ્વારા તેમને મોકલ્યો હતો, જે અક્ષરશઃ નીચે રજુ કરું છું. મહારાષ્ટ્ર ભુવા, પાલીતાણા આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી મહારાજ ! વિ. સં. ૨૦૫૧ ચૈત્ર સુદ ૭, શુક્રવાર સાંજે પ-૦૦ ‘ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ' (ત્રીજી આવૃત્તિ) નામની પુસ્તિકામાં “શ્રી હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ. ને આપ્તસલાહ' નામના તમે લખેલા લેખમાં, તમારી વરસો જૂની આદત મુજબ મારા માટે બીનપાયેદાર વાતો લખી નાંખી છે. આના અનુસંધાનમાં જણાવવાનું કે શ્રી હેમંત પાલીતાણાકર આદિના પોસ્ટરો મેં બહાર પાડયા છે' એવા જેટલા પુરાવાઓ તમારી પાસે હોય તેટલા પુરાવાઓ અને “શ્રી નરેન્દ્રસાગરસૂરિજી લિખિત “ પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર” નામની મેં લખેલી પુસ્તિકા બહાર પાડવામાં અમારા ગચ્છાધિપતિ આદિની સખત ના હતી'- આ વાતના પણ જેટલા પુરાવાઓ તમારી પાસે હોય તેટલા પુરાવાઓ મને ત્રણ દિવસમાં મોકલી આપશો. આ મુદતમાં જો તમે ઉપરોકત વાતોના પુરાવાઓ પૂરા પાડી શકશો નહિ, તો જૂઠ્ઠાણાં ફેલાવવાની તમારી તલપને પૂરી કરવાનો દુર્જનોને શોભે તેવો તમારો આ નીચ પ્રયાસ માત્ર છે. એ વાત સિદ્ધ થાય છે. રાજકોટ જયરાજપ્લોટની પોષ્ટની છાપવાળા પોસ્ટરો રજુ કરવા માત્રથી જો એ પોસ્ટરો મેં બહાર પાડયા છે એમ સિદ્ધ થતું હોય, તો પાલીતાણાની પોષ્ટની છાપવાળું કોઈપણ સાહિત્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ બહાર પાડયું છે એમ તમારી માન્યતા મુજબ સિદ્ધ થશે. વિચારશો. કો’ક તખલ્લુસના તીરો જો તમારા માટે આટલા મર્મભેદી બનતા હોય તો મારા તીરો જયારે તમને , વાગશે ત્યારે તમારી શી હાલત થશે? વિચારશો. જયારે અને ત્યારે, જેને અને તેને આપ્તસલાહો આપ્યા કરવાની ધૂનમાં તમે તમારું બીજું મહાવત ભૂલી જાઓ છો. બીજું મહાવ્રત યાદ રાખવાનું શીખતા જાઓ એવી આપ્તસલાહ હું પણ તમને આપું છું. દ. મુનિ જયદર્શનવિજયની વંદના મારા આ પત્રનો જવાબ એક સાધુ દ્વારા નરેન્દ્રસાગરસૂરિજીએ મને મોકલ્યો હતો તેં અક્ષરશઃ અહીં રજુ કરૂં છું. ૧૦૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #179 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ગિરિરાજ સોસાયટી આ. નરેદ્રસાગરસૂરિ શાસનકંટકોદ્ધારક જૈનજ્ઞાનશાળા ૨૦૫૧ ચૈત્ર સુદી ૮ શનિ તા. ૮-૪-૯૫ મુનિરાજશ્રી જયદર્શનવિજયજી યોગ્ય લખવાનું કે ચેત્ર સુદી ૭ શુક્રવારનો ઝેરોક્ષ નકલવાળો તમારો પત્ર બે શ્રાવકો દ્વારા મળ્યો. વાંચીને થયું કે વડિલો કે પદવીધરો ઉપર પત્ર કેવી સભ્યતા-નમતા અને વિવેકભર્યો લખવો જોઈએ? તેનું જ્ઞાન તમોને તમારા વડિલોએ આપ્યું લાગતું નથી. નહિંતર-જેઓ કીર્તિધામ રૂબરૂ મળવા છતાં બોલવાની તો શું પણ સામે ધારીને જોઈ શકવાની હિંમત નહિ ધરાવનાર આત્મા આવી અસભ્યતાભર્યો પત્ર લખવાની હિંમત કયા પીઠમ્બળને પામીને કરી શકે છે? તે વિચારણીય પણ છે અને એવા પત્રનો જવાબ આપવો તે યોગ્ય નહિ માનતો હોવા છતાં વ્યવહારની ખાતર પત્રનો જવાબ આપું છું કે મારી - ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (આવૃત્તિ ત્રીજી) એ બૂકમાં મેં તમોએ પોસ્ટરો લખ્યા કે બહાર પાડવાનું નહિ જ લખ્યું હોવા છતાં મારા ઉપર તેવો ખોટો આરોપ મૂકવામાં તમારી સાધુતા ગણાય કે કેમ? તે વિચારશો અને તમોએ જે પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બૂક માટે “તમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હોવા છતાં એમ જે મેં લખેલ છે. તે બરાબર જ છે અને સાથોસાથ જણાવવાનું કે - નરેન્દ્રસાગરસૂરિ, આધાર વગર લખતા જ નથી. માટે આ અંગે અહિં આવીને આધાર જોઈ જશો. બીજી વાત- મેં જે એ વાત લખી છે તે ખોટી છે એમ તમો કહેવા માંગો છો તો બોલવા-લખવામાં તમે સાચા છો' તેની પ્રતીતિ માટે આ પત્ર મળે ત્રણ દિવસમાં જ અહિં હાજર રહેલા તમારા ગચ્છાધિપતિની સહી પૂર્વકનું- “જયદર્શન વિ. એ જે ઘોર અંધકાર નામની બૂક બહાર પાડેલ છે તે માટે અમે બહાર નહિ પાડવાનું જણાવેલ નથી અને તેમાં અમારી સંમતિ છે.” લખાણ મને મોકલી આપશો. તો હું તે પ્રમાણે જાહેર કરીશ. આગ્રહ નથી. બાકી - તમોને છાજતું જે - “મારા તીરો જયારે તમને વાગશે ત્યારે તમારી શી હાલત થશે? વગેરે લખ્યું છે તેને માટે એટલું જ જણાવવાનું કે – મનની જેટલી હોંશ હોય એટલી પૂરી કરશો. બાકી રાખશો નહિ. પણ વ્યાજ સાથે પાછું લેવાની શરતે એજ. નરેન્દ્રસાગરસૂરિજીના આ પત્રનો જવાબ મેં અમારા સાધુ દ્વારા તેમને પહોંચાડ્યો હતો. જે અક્ષરશઃ નીચે મુજબ છે. મહારાષ્ટ્રભુવન, પાલીતાણા વિ. સં. ૨૦૫૧ ચૈત્ર સુદ ૯ આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી મહારાજ ! તમારો ચેપ સુદ ૮, તા. ૮-૪-૯૫ નો લખેલ પત્ર આજે મળ્યો. વાંચીને થયું કે- મારો ચૈત્ર સુદ ૯ નો તમને મોકલેલ પત્ર મૂળ હતો કે ઝેરોક્ષનકલ હતી તે સમજવાની પણ તમારામાં શક્તિ નથી. (વાસ્તવમાં મેં તેમને એ પત્ર બ્લેક પેનથી લખીને મોકલ્યો હતો.) કીર્તિધામમાં તમે મને મળવા આવ્યા જ ન હતા, રૂમમાં ભરાઈ બેઠા હતા- આ તમારી “હિંમત’ મેં નજરે જોઈ હતી. પરંતુ આ બધી અપ્રસ્તુત વાતોનો વ્યવહારથી પણ જવાબ આપવાની ઈચ્છા નથી. તમારા લખાણો કેટલી સભ્યતા-નમતાવિવેકભર્યા હોય છે તે આખી દુનિયા જાણે છે. તમારા ચોપડાઓ વાંચનારા એનું પ્રમાણપત્ર આપશે. (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧oo, Page #180 -------------------------------------------------------------------------- ________________ મારે આપવાની જરૂર નથી. તમારી દષ્ટિએ કદાચ મારે સભ્યતા શીખવાની જરૂર હશે ? પરંતુ તમારે તો સાધુ ઉપર પત્ર કેમ લખાય તેચ શીખવાની જરૂર છે. ખેર.. એ વિષય તમારો છે. “ચાતુર્માસમાં તીર્થયાત્રા કરવાનો સ્પષ્ટ નિષેધ (આવૃત્તિ ત્રણ) માં તમોએ પોસ્ટરો મેં છાપ્યા છે એ આક્ષેપ કર્યો છે કે નહિ તેનો નિર્ણય તો તમારા પ્રસ્તુત લેખના હેડીંગ ઉપરથી જ હવે સુજ્ઞવાંચકો તમને કરાવશે. આક્ષેપો જાહેરમાં કરવા અને એના આધાર (પુરાવા) જોવા માટે તમારા મકાનમાં બોલાવવાની વાત કરવી- એ કોઈપણ રીતે યોગ્ય નથી. એટલે મારે તમારે ત્યાં આવવાની જરૂર રહેતી નથી.” “નરેન્દ્રસાગરસૂરિ આધાર વગર લખતા જ નથી' એવી બોદી બડાઈઓ હાંકવાને બદલે પુરાવાઓ પૂરા પાડવાની સાધુતા દર્શાવતા જાઓ. ખાલી ચણો વધુ વગાડયા કરવાથી તમારી પોકળતા ખૂલ્લી પડી જાય છે. બીજી વાત અંગે જણાવવાનું કે આ પત્ર મળેથી ““મેં મુનિશ્રી જયદર્શન વિજયજીને “શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુક બહાર પાડવાની સખત ના પાડી છે ' આવું લખાણ અમારા પૂ. ગચ્છાધિપતિશ્રીએ તમારી ઉપર મોકલ્યુ હોય તે આ પત્ર મળેથી ત્રણ દિવસમાં મારી ઉપર મોકલી આપશો. એટલે એ લખાણની પ્રામાણિકતાની ચકાસણી કરીને જણાવવા યોગ્ય જણાવીશ. જયદશન વિ. ની વંદના મારા આ પત્રનો જવાબ આજ સુધી મને મળ્યો નથી. નરેન્દ્રસાગરસૂરિજીનો આ લેખ અને તે અંગે મેં તેમની સાથે કરેલ પત્રવ્યવહાર વાંચતા, નરેન્દ્રસાગરસૂરિજીની બીનપાયેદાર આક્ષેપો કરતા રહેવાની રોગીષ્ટ મનોદશાનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. છેલ્લાં પત્રનો જવાબ કે મારા ઉપર કરેલા આક્ષેપોનો એક પણ પુરાવો તેમણે આજ સુધી મને મોકલ્યો નથી. જો લેખિત જાહેર આક્ષેપોમાં પણ પુરાવા વિના નરેન્દ્રસાગરસૂરિજી આવા હડહડતા જૂઠાણાં હાંકી શકે છે તો પછી તેમણે આજ સુધી અન્ય-અન્ય મહાપુરુષો માટે રચી કાઢેલી દ્વેષભરી કથાઓ અને મૌખિક વાર્તાલાપની વિકૃત રજુઆત જરા પણ વિશ્વસનીય બનતી નથી- એ સૌ સુજ્ઞ વિચારકો સમજી શકે છે જેને અને તેને બીજા મહાવતની યાદ વારંવાર અપાવ્યા કરતા નરેન્દ્રસાગરસૂરિજી, પોતે લીધેલું બીજું મહાવત યાદ રાખી શકતા નથી. એ તેમની ભારે કમનસીબી નથી? આ સંયોગોમાં, નરેન્દ્રસાગરસૂરિજીએ આજ સુધી જેને જેને, જેટલી જેટલી, “આપ્તસલાહો આપી છે, તે બધી આપ્તસલાહોનું પાલન પોતાના જ જીવનમાં કરી છેલ્લી જીંદગી તેઓ સુધારી લે તેવી “આપ્તસલાહ’ હું પણ તેમને આપું છું. હવે “મા સાહસ પક્ષી” નો પાઠ ભજવવાનો શોખ તેઓ વહેલી તકે છોડી દે. (જો કે અનુભવીઓ એમ કહે છે કે માણસના પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે.” છતાં નરેન્દ્રસાગરસૂરિજી પોતાની કુટેવ છોડશે તેવી આશા રાખીએ.) વિહાર કરતાં-કરતાં કીર્તિધામમાં એક મકાનમાં ભેગા રહેવાના સાહજિક પ્રસંગને (હોલ અને રૂમમાં જુદા જુદા રહ્યા હતા અને એક અક્ષરની પણ અમારા વચ્ચે વાતચીત થઈ ન હતી છતાં) જે રીતે પોતાના પત્રમાં નરેનસાગરસૂરિજીએ વિકૃત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે, તે જોતાં, નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાના ચોપડાઓમાં લખેલાં આવાં જ પ્રસંગો પણ વિકૃતિથી ખદબદતા હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. | (જેબે પોસ્ટરોને નિમિત્ત બનાવીને નરેન્દ્રસાગરસૂરિજીએ મારા ઉપર બીનપાયેદાર, પુરા પાવિનાના આક્ષેપો કરતો લેખ લખી નાંખ્યો હતો તે બંને પોસ્ટરો પણ સુન્નવાચકોની જાણ માટે અત્રે પ્રગટ કરવામાં આવેલ છે.) - - - - - (૧૦૮ : I : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #181 -------------------------------------------------------------------------- ________________ પોસ્ટર નં. -૧ જૈન સંઘો સાવધાન... જેનો જાગો.... અસત્ય પ્રચારોથી ભરમાશો નહિ.... ચોમાસામાં શ્રી સિદ્ધગિરિની યાત્રાનો નિષેધ કોઈ શાસ્ત્ર કર્યો નથી. ચોમાસામાં શ્રી સિદ્ધગિરિની યાત્રા ન થાય તેવી પરંપરા હતી નહિ, છે પણ નહિ. ચાર મહિના શ્રી સિદ્ધગિરિ મહાતીર્થ યાત્રિકો માટે બંધ કરાવવાનું ભયંકર ષડયંત્ર !! આ ષડયંત્રના સૂત્રધાર તીર્થયાત્રા વિરોધી બનેલા આચાર્ય ભગવંતોને ખુલ્લો પડકાર છે. • શ્રી બૃહકલ્પસૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર શ્રી શત્રુંજય માહાભ્ય ૦ શ્રી વિશેષાવશ્યક • શ્રી છતવ્યવહાર ૭ શ્રી કુમારપાળ ચરિત્ર ૭ શ્રી પાંડવ ચરિત્ર ૭ શ્રી ધર્મરત્ન પ્રકરણ • શ્રી અષ્ટાહ્નિકા પ્રવચન ૦ શ્રી શત્રુંજય ત્યપરિપાટી આ કે બીજા કોઈપણ આગમ ગ્રંથોમાંથી ‘ચોમાસામાં સિદ્ધગિરિની યાત્રા ન થાય' એવી પંકિત લખેલી હોય તો પાના નંબર સાથે જાહેર કરવાનું તીર્થયાત્રા વિરોધી આચાર્ય ભગવંતોને અમારું ખુલ્લું આહ્વાન છે. નહિ તો ફોગટ આગમ ગ્રંથોના નામે તીર્થયાત્રા બંધ કરવાનો આદેશ આપવાનું ધર્મદ્રોહી પાપકૃત્ય બંધ કરો. બારે મહિના તીર્થસ્થાનો યાત્રિકો માટે ખુલ્લા રાખવા - એ જૈન શાસ્ત્રોની ઉજ્જવલ પરંપરા છે. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી આ પરંપરાનો આદર કરી શ્રી સિદ્ધગિરિ બારેમાસ ખુલ્લો રાખે છે. પેઢીના નામે સિદ્ધગિરિ યાત્રાનો નિષેધ કરનારા કોઈપણ બોડૅથી છેતરાશો નહિ. એ તો તીર્થયાત્રા વિરોધી તત્ત્વોનું કાવતરું છે. તીર્થયાત્રા બંધ રાખવાની જેનેતર પ્રણાલિકાનો આદેશ કરનાર જૈનાચાર્યોના ફતવાનો બહિષ્કાર કરો.. ચાર માહત્યા કરનાર પાપી આત્માઓ પણ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવાથી તરી જાય છે. શ્રી સિદ્ધગિરિ તીર્થની યાત્રા બંધ કરવાનો કડક આદેશ કરનારા ભવસાગરમાં ડૂબી જાય છે. યાદ રાખો : શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની યાત્રા કરવાથી હંમેશા અનંત-અનંત પુણ્ય બંધાય છે. હમેશા નિર્મળ ભક્તિભાવથી યાત્રા કરો. ચોમાસામાં કરાતી શ્રી સિદ્ધગિરિની યાત્રા નિષ્ફળ બનતી નથી. તા. ક. આ પોસ્ટર જાહેર સ્થાનોમાં લગાવો. દરેક ભાષામાં આ પોસ્ટર છપાવીને પ્રચારો અને તીર્થયાત્રા રક્ષાનું પુણ્ય ઉપાર્જન કરો. લિ. અખિલ ભારતીય શ્રી સિદ્ધાચલ તીર્થયાત્રા રક્ષા સમિતિ, પાલડી, અમદાવાદ - ૭. બૃહદ્ મુંબઈ શ્રી સિદ્ધગિરિ તીર્થયાત્રા રક્ષા સમિતિ, મુંબઈ - ૨. * * * * * * * * * * * * * * * (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ ': ૧o૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ પોસ્ટર નં. શ્રી શત્રુંજય ગિરિરાજની ચાતુર્માસ યાત્રા ઉપર જૈનાચાર્યોનો સાગમટે હલ્લો !!! ચાતુર્માસમાં ગિરિરાજ ઉપર જિનાલયોની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક પુરાવા સમાન શિલાલેખો નષ્ટ કરવાનું કાવતરું ? !!! તારીખ ૨૪ નવેમ્બર-’૯૪ નાં ‘સંદેશ’ માં શ્રેણિક વિદાણી અને ભરત શાહને આપેલી મુલાકાતોમાં ઘણાં આચાર્યોએ પોતાનું શત્રુંજયયાત્રા વિરોધી વલણ પ્રગટ કર્યું છે. આચાર્ય યશોવર્મસૂરિ એ યાત્રાવિરોધી કાગારોળમાં સાથ આપ્યો નથી- એ સૂચક ઘટના છે. શ્રેણિક વિદાણી અને ભરત શાહ ‘ચોમાસામાં શત્રુંજયતીર્થની યાત્રા ન થાય’ એ માહિતી ક્ય, બજારમાંથી ખરીદી લાવ્યા તે તપાસનો વિષય છે. પણ એકતરફી પોકળ રજુઆત કરીને તેઓએ ‘વેચાઈ ગયેલા પત્રકાર' તરીકે પોતાની સ્પષ્ટ ઓળખાણ આપી દીધી, તે એક રીતે સારું જ થયું છે. કારણ કે વિચારક માણસો તેમની વાત માનતા અટકી ગય છે. ખરેખર તો ચાતુર્માસયાત્રા વિરોધ માટે જ મુલાકાતોનો માહોલ ઉભો કરાયો છે. બધા આચાર્યો ભેગા થઈને ભલે મૈત્રીભાવના અને એકસંપીના ગીતો ગાયા કરે, હજી એ આચાર્યો જ પરસ્પર આહાર-પાણી ભેગા વાપરતા નથી. જમવામાં અને પગે લાગવામાં તેઓ એકબીજાની આભડછેટ બરાબર પાળે છે. પદ્ધતિસરનો દંભ શીખવો હોય તો આ આચાર્યોના ચેલા બની જાવ. જૈનોના દરેક તીર્થો બારે મહિના યાત્રિકો માટે ખુલ્લા રાખવાની પરંપરા જુગજુની છે શાસ્ત્રાજ્ઞા પણ એજ વાતને પુષ્ટિ આપે છે. હિંદુસ્તાનભરના સેંકડો મહાન તીર્થો આ જ શાસ્ત્રજ્ઞા અને પરંપરાના આધારે ચોમાસાના ચારે મહિના પણ યાત્રિકો માટે ખુલ્લા જ રહે છે. આ અંગે કયારે પણ વિવાદ ઉભો થયો જ ન હતો. ગમે તે કારણે છેલ્લા કેટલાક વર્ષોથી શત્રુંજયતીર્થ ઉપર કેટલાક આચાર્યોની ખરાબ નજર પડી ગઈ છે, ગિરિરાજે તેમનું શું બગાડયું તેની ખબર પડતી નથી. તેઓ યાત્રિકોને ચોમાસામાં ઉપર ચઢવાની ના પાડે છે. આમાંના શત્રુંજયના એક કટ્ટર દુશ્મન આચાર્યે તો આજથી બે વરસ પહેલા તળેટી આગળ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના નામે ‘ચોમાસામાં યાત્રા બંધ છે’ એવું બોર્ડ પણ ફટકારી દીધુ. પેઢીનું આ બાબતે ધ્યાન દોરવા છતાં પેઢી, પેલા આચાર્યના ત્રાસવાદના કારણે બોર્ડ હટાવતા ગભરાય છે. આજે સમેતશિખર તીર્થને દિગંબરોના આક્રમણથી બચાવવા માટે જૈનસંઘો પેઢીને લાખો રૂપિયાનું ફંડ કરીને આપે છે. પઢી જો આ રીતે યાત્રા બંધ કરવાના પાપીકૃત્યમાં સાથ જ આપવાની હોય તો લોકોએ શિખરજીની રક્ષા માટે પૈસા આપવા બંધ કરવા જોઈએ. ચાર મહિના જો યાત્રિકો માટે યાત્રા બંધ જ હોય તો તીર્થ શ્વેતાંબરો પાસે રહે કે દિગંબરો પાસે રહે, શું ફેર પડે છે ? પેઢી પાસે ખખડાવીને જવાબ માંગવાનો સમય પાકી ગયો છે. તળેટીમાં યાત્રા-પ્રતિબંધના બોર્ડો લાગે છે, તો પર્વત ઉપરની હાલત પણ કંઈ સારી નથી. અમને મળેલી ચોંકાવનારી માહિતી મુજબ પર્વત ઉપર ચોમાસામાં પણ મંદિરની પ્રતિષ્ઠા થયાના ઐતિહાસિક શિલાલેખોનો નાશ કરવાનું હિચકારું કૃત્ય ચાલી રહ્યું છે. ઝનૂની યાત્રાવિરોધીઓ પોતાની વિરુદ્ધનો એક પણ ઐતિહાસિક પૂરાવો રાખવા માંગતા નથી. જૈન સમાજમાં આની ગંભીર ચર્ચા ચાલી રહી છે. તીર્થનો વહીવટ ૧૮૦ : - ૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) Page #183 -------------------------------------------------------------------------- ________________ કરતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી આ અંગે સત્તાવાર ખુલાસો બહાર પાડે અને ઐતિહાસિક શિલાલેખોની ફોટોકોપી દરેક સંઘો ઉપર મોકલે. આ તો સારું છે કે કંચનસાગરસૂરિ નામના આચાર્યે આજથી વર્ષો પૂર્વે સમગ્ર ગિરિરાજના ઐતિહાસિક શિલાલેખો ‘શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન' નામના પુસ્તકમાં બહાર પાડી દીધા છે. એટલે ઐતિહાસિક સત્યો સુરક્ષિત રહ્યાં છે. ‘સંદેશ ની મુલાકાતમાં સુબોધસાગરસૂરિ કહે છે, ‘ચોમાસામાં કોઈપણ તીર્થની યાત્રા માટે જવાય નહિ. શત્રુંજય પર્વત ઉપર ચોમાસામાં કોઈપણ સંજોગોમાં ચઢાય નહિ.’ પાલીતાણામાં ચોમાસુ રહેલા આ આચાર્ય પાસે વાસક્ષેપ નંખાવવા દેશ-પરદેશથી દરરોજ સંખ્યાબંધ માણસો આવતા હતા. તેઓ દરેકના માથે વાસક્ષેપ છાંટી સુખી થવાનો આશીર્વાદ આપતા હતા. કોઈને પણ પાલીતાણા આવવાની ના પાડી નથી. ચોમાસામાં આ આચાર્યમહારાજના દર્શન કરવા આવેલા માણસ જો પાપ ન બાંધતો હોય તો પર્વત ઉપર રહેલા આદેશ્વરદાદાના દર્શન કરનારો માણસ શું કામ પાપ બાંધે : તળેટીએ બેઠેલા આચાર્યના દર્શન કરવા અવાય, અને ઉપર બેઠેલા આદેશ્વરદાદાના દર્શન ન થાય ! વાહ રે વાહ, ભગવાન કરતા પણ તમે પવિત્ર બની ગયા, કેમ ? જયશેખરસૂરિના ગુરુ પ્રેમસૂરિ ચોમાસાની યાત્રાનો નિષેધ કરતા ન હતા. પણ સંમેલનનું ગધ્ધાપુચ્છ પકડાઈ ગયું છે એ ટલે હવે જયશેખરસૂરિ ડોકી ધુણાવતા કહી રહ્યા છે કે ચોમાસામાં શત્રુંજયતીર્થની યાત્રા કરાય જ નહિ. આવતીકાલે તેમને કોઈ બીજી પૂંછડી પકડાવી દે તો તેઓ તેમનામાં ય ડોકી હલાવવા માંડશે. અસ્થિર મગજવાળા બીજું શું કરે ? પંન્યાસ અશોકસાગર તો વળી બહું જ ઉછળ્યા છે. તેઓ અને તેમના જોડીદાર આચાર્ય નરેન્દ્રસાગર ચાતુર્માસયાત્રાના મયંકર દુશ્મનો છે. પરંપરાનો તો એમની પાસે એક પણ પૂરાવો નથી જ, પણ શાસ્ત્રના નામે પણ તેઓ નર્યુ જુઠાણું જ હાંકે છે. આજસુધી તેમણે રજુ કરેલા કોઈપણ શાસ્ત્રપાઠોમાં, ચોમાસામાં સિદ્ધાચલની યાત્રા ન થાય, તેવું લખ્યું નથી. ચોમાસામાં પર્વત ઉપર જિનાલયની પ્રતિષ્ઠા થયાના શિલાલેખોનો જવાબ આપતા તેઓ શિયાવિયા થઈ જાય છે. છેલ્લે કાંઈ હાથમાં ન આવે, એટલે જીવવિરાધનાની બૂમો પાડવા માંડે છે. જીવવિરાધનાનો તેઓનો મુદ્દો પણ સ્વાર્થી છે. પંન્યાસ અશોકસાગર તો ચોમાસામાં જ તપસ્વીઓના મોટ મોટા વરઘોડા કાઢે છે. કાદવવાળી ભીની જમીન ઉપર ચાલુ વરસાદના છાંટા વચ્ચે તેઓ વરઘોડામાં ગજરાજની જેમ ઝૂલતા હોય છે. અહીં તેમને પાપ નથી લાગતું અને શ્રાવકો ચોમાસામાં ભાદરવાનો તડકો ખાઈને કોર બનેલા શંત્રુજય ઉપર ચઢે છે ત્યારે જીવવિરાધનાનો શોરબકોર કરે છે ! ચોમાસાની યાત્રાને તેઓ હિંસકયાત્રા કહે છે તો એમના વરઘોડા કયાંથી અહિંસક થઈ ગયા ? મુદ્દે વાત એટલી જ છે કે ચોમાસામાં શત્રુંજયની યાત્રા વિરુદ્ધ બખેડા કાઢનારા યાત્રા વિરોધીઓને શત્રુંજયતીર્થ કે અન્ય તીર્થો જ આંખમાં કણાની જેમ ખૂંચે છે. પોતાની વાહવાહ કરાવવા અને મૂવીઓ ઉતરાવવા વરઘોડ. આદિમાં તેઓ જીવવિરાધના માટે અલગ માપદંડ રાખે છે. આ તેમની લુચ્ચાઈ લોકો બરાબર યાદ રાખે અને તેઓના કોઈ પણ ગોબલ્સ પ્રચારમાં ફસાયા નહિ. જયાં સુધી શત્રુંજય તીર્થ અને તીર્થની યાત્રા ઉપર માવિકોને શ્રદ્ધા છે, આકર્ષણ છે, ત્યાં સુધી યાત્રા વિરોધીઓના કોઈ પ્રપંચ સફળ બનવાના નથી. – હેમંત પાલીતાણાકર આ પોસ્ટર જાહેર સ્થાનોમાં લગાવો, નવા છપાવી પ્રચારો, યાત્રા રક્ષા કરો. વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૮૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ વિચાર વસંત - પૂ મુ. શ્રી જયદર્શન વિ. મ. પૂર્વભૂમિકા : પ. પૂ. સ્વ. આ. ભ. શ્રીમવિજયરવિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશ્નોત્તર સંગ્રહરૂપે બહાર પડેલ “પ્રશ્નોત્તરકર્ણિકા” નામના પુસ્તક સામે આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તરકર્ણિકાશુદ્ધિપ્રકાશ” નામની પીળી ચોપડી લખી નાંખી. તેની સામે આ લેખના લેખકશ્રીએ “ પ્રશ્નોત્તરકર્ણિકાશુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર” નામની પુસ્તિકા લખી હતી. તેની સામે નરેન્દ્રસાગરસૂરિજીએ “સર્ચલાઈટ” નામની ચોપડી બહાર પાડી હતી. આની સામે “નરેન્દ્રસાગરસૂરિજીની સત્યના સેલ વિનાની સર્ચલાઈટ” નામનો લેખ પ્રગટ થઈ રહ્યો છે. અન્ય અન્ય કારણોથી ઘણા સમય પૂર્વે તૈયાર થઈ ગયેલ જેમા લખાણ આજે પ્રગટ થઈ રહ્યું છે. શાસ્ત્રીય વાતને શાસ્ત્રવિરુદ્ધ કે ઉસૂત્ર મનાવવાનો પ્રયત્ન થાય ત્યારે તેનો પ્રતિકાર કરવો જ પડે. ગીતાર્થ ભવભીરૂ મહાત્માઓ પોતે આપેલ શાસ્ત્રીય સમાધાનમાં છપસ્થતા આદિ કારણોસર ક્ષતિ રહી ગઈ હોય તો તે તરફ ધ્યાન દોરવા અન્ય ગીતાર્થોને વિનંતી કરતાં જ હોય છે તે ગીતાર્થ મહાપુરૂષો પણ અભિનિવેશ અને માત્સર્યરહિતપણે રહી ગયેલ ક્ષતિ તરફ ધ્યાન દોરતા હોય છે અને ભવભીરૂ ગીતાર્થ મહાત્મા તે મુજબ સુધારો પણ કરતા હોય છે. પક્ષષ અને વ્યક્તિદ્વેષના કારણે અભિનિવેશ અને માત્સર્યથી પીડાતા આત્માઓને “શુદ્ધિપ્રકાશ' પાથરવાનો કોઈ અધિકાર હોતો નથી. છતાં તેવા આત્માઓ અનધિકારચેષ્ટા અયોગ્યપણે કરતા હોય ત્યારે તેનો યોગ્ય પ્રતિકાર અવશ્ય કરવો પડે. પ્રસ્તુત લેખ તેવો જ એક પ્રયત્ન છે. સૌ કોઈ શાસ્ત્રીય સત્ય સમજે, સ્વીકારે અને આત્મકલ્યાણ સાધે તેવી શુભકામના. શ્રી નરેન્દ્રસાગરસૂરિજીની સત્યના સેલ વિનાની “સર્ચલાઈટ'| શ્રી નરેન્દ્રસાગરસૂરિજીએ “પ્રશ્નોત્તરકર્ણિકા-શુદ્ધિપ્રકાશ” નામની પીળી ચોપડી લખતા તો લખી નાંખી, પણ તેમના “શુદ્ધિપ્રકાશ'નો “ઘોર અંધકાર’ મેં જાહેર કરી દીધો તેથી તેઓ રઘવાયા બન્યા. પોતાના શુદ્ધિપ્રકાશ' ના “અંધકાર’ ને ભેદી નાંખવા તેઓ “સર્ચલાઈટ' લઈને દોડયા, પણ સત્યના સેલ વિનાની સર્ચલાઈટ સળગી જ નહિ. ચોસઠ-ચોસઠ વખત સ્વીચ દબાવવા છતાં તેમના કમનસીબે “સર્ચલાઈટ' માંથી પ્રકાશ રેલાયો નહિ. (‘સર્ચલાઈટ’ ચોપડીમાં ‘શુદ્ધિપ્રકાશ' ના પોતાના “ઘોર અંધકાર’ ને તેમણે મારા ખાતે ખતવ્યો છે, તે તેમની વારસામાં ઉતરેલી ‘બિમારી’ છે.) વિતંડાવાદી નરેન્દ્રસાગરસૂરિજીની બુઝાયલી ‘સર્ચલાઈટ’ ઉપર એક ઉડતી નજર પોતાના અસત્યોને ઉઘાડા પાડનાર માણસો આ આચાર્યશ્રીને “કડવા' લાગે તે સ્વાભાવિક છે. (આમ પણ “શિશુઓને કડવી દવા ઘૂંકી નાંખવાની ટેવ હોય છે. પણ શિશુઓને સાજા કરવા માટે વેલણ ઘાલીને પણ કડવી દવા પીવડાવવી પડે.) તાવની અસર હેઠળ માણસને સાકર પણ કડવી લાગે જ છે ને? તેઓ લખે છે કે “કડવા વેલાના જ ફળસ્વરૂપ મુનિશ્રી જયદર્શનવિજયજીની લખેલી અને તાજેતરમાં પ્રગટ થયેલી “શ્રી ૧૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #185 -------------------------------------------------------------------------- ________________ નરેન્દ્રસાગરસૂરિજી લિખિત પ્રશ્નોત્તર કર્ણિકા-શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર' નામની બુકમારા વાંચવામાં આવી.) જેમાં શાસ્ત્રપ્રિયતા, સામાચારીપ્રિયતા, વડિલો પ્રતિ બહુમાન, ઔચિત્યતા કે ભાષા સૌષ્ઠવતા (“ઔચિત્યતા” અને “ભાષાસૌ ઠવતા” લખનારને વ્યાકરણ આવડતું નથી. “ઔચિત્ય અને “સૌષ્ઠવ” સાચા શબ્દો છે. ભણવું નહિ અને ભણેલાની ભૂલ કાઢયા કરવી - આ કુટેવ હજી કેમ છૂટતી નથી ?) આદિ મીઠા આસ્વાદની ગંધ પણ નથી.” અહીં કે 'કના વેલાને “કડવો’ કહીને પોતાના વિષવેલા ને ઢાંકવામાં નરેન્દ્રસાગરસૂરિજી સફળ બન્યા નથી. કારણ કે વિષવેલા'ની ચોસઠમી જાહેરખબર કરતું “સર્ચલાઈટ' નામનું ‘વિષપુષ્પ” જૈનસંઘમાં ઝેર ફેલાવવા મા તેમણે પોતાના હાથે રખડતું મુકયું છે. આવા “વિષપુષ્પો' માં રહેલા - “શાસ્ત્રપ્રત્યુનીકતા, સામાચારી દ્રષ, પૂર્વાચાર્યોની શ્રેષયુક્ત આશાતના,સુવિહિત મહાપુરુષો પ્રત્યે ઉદ્ધતાઈ, ઝેરીલીભાષા, શાસ્ત્રપાઠોના નામે શાસ્ત્રીયસત્યોની ભાંગફોડ, કારમો ‘વિજયબ્રેષ' અને ભવ્યજીવોના ભાવપ્રાણની હત્યા જેવા અગણિતદોષો, જેનસંઘના ભાવારોગ્યને નષ્ટ કરતા હોવા છતાં ‘વિષવેલા” ને એ માટે કોઈ પશ્ચાત્તાપ પેદા થતો નથી. (પરથી એ દોષો અંગે ગૌરવ અનુભવે છે. દુષમકાળનો આ દુષ્ટપ્રભાવ નહિ તો બીજું શું છે? ‘વિષપુષ્પો' ની જ જો આવી સંસારવર્ધક ઝેરી અસર હોય, તો વિષફળ' ની અસર તો કેવી કાતિલ હશે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. (શાસ્ત્રીયસત્યોની ભાંગફોડ કરવાનો ગાંડો શોખ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજી આજ સુધીમાં તે ફાની-અશિષ્ટ-ઝેરેલીભાષામાં થોકબંધ ચોપડીઓ લખી ચૂકયા છે. છતાં “શુદ્ધિપ્રકાશના ઘોર અંધકાર’ માં મેં કડક શબ્દોમાં તેમની અશાસ્ત્રીય વાતો ઉઘાડી પાડી તેથી તેઓ ખુબ જ વ્યથિત બની ગયા છે. એકાએક “સજ્જનપાઠ માં આવી જઈને તેમણે આ અંગે “સર્ચલાઈટ' માં ઘણી જગ્યાએ ફરિયાદો કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. જો કે આ દર્દનો ગમ ભૂલવા માટે તેમણે “સર્ચલાઈટ' ને પોતાના ‘વિશિષ્ટભાષા મવ” થી સમૃદ્ધ બનાવ્યું છે. એ વાત અલગ છે.) ફકત ગુજરાતી પુસ્તકો અને પૂજાઓ આદિ દ્વારા જ આ આચાર્યશ્રીના કહેવાતા શાસ્ત્રીયખંડનના મેં ફુરચા ઉડાવી દીધા તેનું પણ તેમને ઘણું દુઃખ છે. પોતાનો અસંતોષ વ્યક્ત કરતા તેઓ લખે છેઃ “શાસ્ત્ર કે સામાચારીના પાછો કે આધારો આપ્યા સિવાય મુનિશ્રી જયદર્શનવિજયજીએ પ્રશ્નોત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશનો ઘોર અંધકાર ના 4 બુક બહાર પાડી છે.” ખરી વાત એ છે કે નરેન્દ્રસાગરસૂરિજીના ગપ્પાંનો જવાબ ગુજરાતી દુહા કે પૂજાઓમાંથી મળી જતાં હોય તો શાત્રો સુધી જવાની જરૂર જ નથી. નરેન્દ્રસાગરસૂરિજી એમનાં ગપ્પાંઓની કક્ષા ઉંચી બનાવશે તો શાસ્ત્રોની જરૂર પડશે. નાદાનને ખુશ કરવા કાંઈ શાસ્ત્રો રમવા અપાય? પ્રશ્નોત્તરકણિકા શુદ્ધિપ્રકાશ' માં આ આચાર્યશ્રીએ પૂ. ગુરુદેવ આ. વિ. શ્રી રવિચંદ્ર સૂ. મ. સા. નો કેટલો “માન-મરતબો જાળવ્યો છે, તે જગજાહેર છે. છતાં પોતાની ખાનદાની’ બતાવતા આ આચાર્યશ્રી લખે છેઃ આ. શ્રી રવિચંદ્રસૂરિજીના માન-મરતબાને ધક્કો ન પહોંચે તે માટે મૌખિક થયેલી કેટલીક વાતો છુપાવીને મેં અમારી બંનેની સોનગઢ ખાતેની મુલાકાતોની વાતો છાપેલ” આમ લખ્યા પછી તેમણે પૂ. આ.શ્રી રવિચંદ્ર પૂ. મ. ને પોતે કેવા ધમકાવી નાંખ્યા તેના બણગાં ફુકયાં છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. મ. એ તેમને તેમની નાદાનચેષ્ટા બાબત કેવા ખખડાવ્યા હતા તે લખવામાં નરેન્દ્રસાગરસૂરિજીના હાથ ધ્રુજે છે. પૂ. આ. શ્રી રવિચંદ્ર . મ. નો થોડો પણ નિકટનો પરિચય ધરાવતી વ્યક્તિ જાણે છે કે તેઓશ્રી આગળ એલફેલ (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ ': ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ બોલી નાંખવુ સહેલું ન હતું. સોનગઢની મુલાકાતમાં હું હાજર હતો એ નરેન્દ્રસાગરસૂરિજીની કમનસીબી છે. (સિદ્ધાચલ ચાતુર્માસયાત્રા વિષયક ચોપડીમાં મારા ઉપર કરેલા લેખિત આક્ષેપોમાં પણ નરેન્દ્રસાગરસૂરિજી બીજું મહાવ્રત જાળવી શક્યા નથી. એટલે તેમની મૌખિક વાતોમાં તો બીજું મહાવ્રત હોય જ એમ કોણ માની લે ?) અમારા પૂર્વજોની બદનામી કરતી વાતો ગોઠવી કાઢવાનો વ્યાધિ આ આચાર્યશ્રીના વારસામાં ઉતરી આવેલો છે- એ વાત સાચી હોવાનું આ પ્રસંગથી ફરી પૂરવાર થાય છે. “ બાકી તેઓની (પૂ. પ્રશ્ન ત્તરકારશ્રીની) શું તાકાત હતી કે તેઓ મને ચૂપ કરે’' એવો મિથ્યાભિમાની હુંકાર કરનાર આ આચાર્યશ્રીની ‘બહાદુરી’ જાણવા જેવી છે : તેઓ પોતાની ચોપડીઓમાં પૂર્વાચાર્યો વિશે પણ લખે છે કે (" મહો. શ્રી (ધર્મસાગરજી) પ્રતિના ‘વ્યક્તિદ્વેષ’ ના જ કારણે તત્કાલવર્તિ એવા ગીતાર્થમૂર્ધન્ય પૂ. મહો. શ્રી સોમ વિ., મહો. શ્રી ભાવ વિ., મહો. ન્યાયવિશારદ શ્રી યશો વિ., મહો. શ્રી કીર્તિ વિ. આદિએ અને તેમની વારંવારની પ્રેરણાના પ્રતાપે પૂ. ગચ્છનાયક (પૂ. આ. શ્રી સેન સૂ. મ.) આદિએ પણ ભોળવાઈ જઈને તે. પૂ. મહોપાધ્યાયશ્રી (ધર્મસાગરજી) ને અને તેમની સત્યવાતોને તોડી પાડવામાં અને અન્યાય કરવામાં કોઈ કમીના રાખી નહોતી .... .’’ સર્વજ્ઞશતકના ઘોર ઉત્સૂત્રોનું જોરદાર ખંડન કરનારા તરીકે જે મહો. શ્રી યશોવિજયજી મહારાજને જણાવો છો તે જ મહો. શ્રીની ઉપ ધ્યાયપદવી કોના પ્રતાપે અને કેવી રીતે થવા પામી ? તેમજ તેઓશ્રીને સમુદાયમાં જયારે પાછા લેવામાં આવ્યા ત્યારે ગચ્છનાયકને વિનંતી કરી પીગળાવનાર કોણ હતા ? '' (પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ. ની ત્રિશતાબ્દિ ઉજવનારાઓ આની નોંધ લે.) પૂ. આ. શ્રી સેન સૂ. મ., પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ. આદિ પરમગીતાર્થ, સમર્થપ્રતિભાશાળી, ભવભીરૂ, પરમપવિત્ર મહાપુરૂષો માટે પણ આવી દ્વેષભરી કથ ઓ રચી કાઢતા નરેન્દ્રસાગરસૂરિજી વર્તમાનના કોઈપણ સુવિહિત ગીતાર્થ મહાપુરૂષોને તો છોડે જ શાના ? 64 એકવાર જંગલમાં સિંહ આગળ આવીને ભૂંડે કહ્યું : “ વનરાજ, તું મારી સાથે લડ, નહિ તો હાર કબુલ કર !'’ સિંહે શાંતિથી કહ્યું : गच्छ शूकर भद्रं ते ब्रूहि सिंहो मया जितः । पंडिता एव जानन्ति सिंहशूकरयोर्बलम् ॥ (હે ભૂંડ, તું જા, તારું કલ્યાણ થાઓ. આખા જંગલમાં બોલતો ફર કે મેં સિંહને જીતી લીધો.’ સિંહના અને ભૂંડના બલનો તફાવત પંડિતપુરૂષો જાણે જ છે.) વર્તમાનના મહાપુરૂષોથી માંડીને પૂર્વાચાર્યો સુધીનાઓ માટે દ્વેષભરી કથાઓ રચી કાઢતા આ વિતંડાવાદી આચાર્યશ્રી માટે આ સિવાય બીજો કોઈ જવાબ નથી. પ્રભુપૂજા સમયે જઘન્યથી પુરૂષને બે વસ્ત્ર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર રાખવાનું શાસ્ત્રીય વિધાન છે. આ વિધાન મુજબ ‘મુખકોશ માટે જુદો રૂમાલ રાખવાથી અવિધિ થાય' એમ પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ જણાવ્યુ હતું. ‘મુખકોશ માટે સ્ત્રીઓએ રૂમાલ ન જ રાખવો.’ એવો પોતાનો આગ્રહ ન હોવાનું પણ તેઓશ્રીએ એ પ્રશ્નોત્તરોમાં સ્પષ્ટ કર્યું જ છે. જઘન્યથી બે વસ્ત્રો દ્વારા પૂજા કરનાર પુરૂષ, જેમ પોતાના ખેસથી મુખકોશ બાંધે છે, તેમ જઘન્યથી ત્રણ વસ્ત્ર દ્વારા પૂજા કરનાર બેન, સાડીના છેડાથી મુખકોશ બાંધી શકે- એવી સંભાવનામાત્ર તેઓશ્રીએ દર્શાવી છે. આટલી સ્પષ્ટવાતને પણ વિકૃત બનાવીને આનંદ માણનાર આ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧૮૪ . Page #187 -------------------------------------------------------------------------- ________________ ( વિતંડાવાદી આચાર્યશ્રી સ્ત્રીઓના અંગો ગણાવ્યા કરે તો આપણી પાસે તેનો કોઈ ઉપાય નથી. (આ જ વિષયમાં દેશ-કાળ, સમાજ અને વ્યક્તિગત સંયોગો મુજબ બદલાતી વેશની મર્યાદાની આટલી ચર્ચા જ ન હોય' એમ મેં જણાવ્યું હતું. તે સંબંધમાં પ્રશ્ન પૂછતા તેઓ લખે છે કે “હું તમોને પુછું છું કે- ૨૫00 વર્ષ પહેલાંના સ્ત્રીઓના શિલ્પો કંડારનારા અને ચિત્રો ચિતનારાઓ, કામરાગમાં તબરોળ અને સ્ત્રીઓને જ દેખનારા એવા રાગી શિલ્પકારો અને ચિત્રકારોના છે કે ત્યાગી-વૈરાગીના ચીતરેલા છે ?” નરેન્દ્રસાગરસૂરિજીના આ પ્રશ્ન ઉપરથી લાગે છે કે તેમને વડી દીક્ષા. અરે, આચાર્યપદવી આપ્યા પછી પણ તેમના ગુરુઓએ તેમને શ્રી દશવૈકાલિકસૂત્ર ભણાવ્યું લાગતું નથી. નહિ તો આવો ગમાર પ્રશ્ન ન પૂછત, છેલ્લી ઉંમરે પણ તેઓ આવા ઘોર અજ્ઞાનના અંધકારમાં અથડાતા ન રહે તે માટે જણાવું છું કે “ત્યાગીવૈરાગીઓ સ્ત્રીઓના ચિત્રો ચીતરતા તો નથી જ, પણ રાગપૂર્વક સ્ત્રીઓના ચિત્રો જોવાની પણ શાસ્ત્રકારોએ તેઓને મનાઇ કરી છે” સારું છે કે આ પ્રશ્ન તમે મને જ પૂછયો. કોઈ ઈતરધર્મીને પૂછયો હોય તો તમારા હાથે જિનશારાનની કેટલી ફજેતી થઈ હોત? વિચારશો. વાસ્તવમાં નરેન્દ્રસાગરજીનો તર્ક જ ખોટો છે. આજના સમયના પહેરવેશના ચિત્રો વગેરે ચારસો વર્ષ પછી નીકળે અને તે સમયના લોકો તેના આધારે વર્તમાન સમયના વેશની ચર્ચા કરે, તે વખતે નરેન્દ્રસાગરજી જેવો કોઈ ડાઘો કહી દે કે “આ તો કામશ્કરોના ચીતરેલા ચિત્રો છે, ત્યાગી-વૈરાગીએ ચીતરેલા ચિત્રો થોડા છે?” એટલા માત્રથી એની વાત કોઈ માની ન લે.) પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃષ્ઠ ૨૯-૩૦ ઉપર પ્રભુપૂજામાં થતી પુષ્પોની કિલામણાને યજ્ઞની હિંસા સાથે સરખાવતાર કેટલા ખોટા છે. તે દર્શાવનાર પ્રશ્નોત્તર છે. તેમાંની જુદી જુદી પંક્તિઓ ઉઠાવીને શાસ્ત્રીય ખંડન નં. ૫ લખવા માટે અખંડ પેરેગ્રાફ બનાવવાનો અનાડી ખંડનકારોને શોભે તેવો પ્રપંચ નરેન્દ્રસાગરરિજીએ કર્યો હતો. સંસારસુખના ઈરાદે ધર્મ કરવાની તરફેણ કરનારા તેમને સાચો માર્ગ બતાવ્યો એટલે હવે તેઓ અજાણ્યા બનીને પૂછે છે કે “તમે લખ્યું તેવું તમારા ગુરુએ કયાં લખ્યું છે?” છળપ્રપંચ કરીને તોડફોડ કરવાની જ ધૂન લઈને બેઠેલા આ અનાડી-ખંડનકારને ન વંચાતુ હોય તો ભલે, બાકી પ્રશ્નોત્તરકખિકા” ના પૃ-૩૬૦ ના પ્રશ્નોત્તરથી “બાળ | મુગ્ધ જીવોના અપવાદે થતાં અન્યભાવના અનુષ્ઠાનોનો એકાંતે નિષેધ નથી.” એવુ સ્પષ્ટ સમજી શકાય છે. સૂતક વિશે લાંબી વાતો કરનારા નરેન્દ્રસાગરસૂરિજીએ, “વ્યવહારચૂર્ણિ આદિ શાસ્ત્રોમાં સૂતકમાં પ્રભુપૂજા કરી શકે કે ન કરી શકે એ વાતનો ઉલ્લેખ, ત્યાં પ્રભુપૂજાનો અધિકાર ન હોવાથી નથી કરેલ” એમ નિઃસંકોચ કબુલ કર્યું છે. જે શાસ્ત્રોમાં સૂતકમાં પ્રભુપૂજા વિષયક વાત કરી છે તેમાં પ્રભુપૂજાનો નિષેધ તેઓ આટલા વર્ષોમાં બતાવી શકયા નથી. ખરેખર તો શાસ્ત્રોમાં સૂતકપ્રસંગે પ્રભુપૂજાના નિષેધનો પાઠ મળતો નથી. તેથી મેં ચરી આદિ અંગેના શાસ્ત્રપાઠોમાંથી આ વિતંડાવાદી આચાર્યશ્રી પ્રભુપૂજાનો નિષેધ ખેંચી લાવવાનો નિફળ ઉદ્યમ કરે છે. જન્મેલ બાળક અને તેની માતાને અશુદ્ધિ રહેતી હોય છતાં તેઓ પ્રભુપૂજા કરી શકે તેવું અમે કહેતા જ નથી. પણ ઘરના બીજા સભ્યો નાનાદિથી શુદ્ધ થયા હોવા છતાં, તેઓને પ્રભુપૂજાનો પ્રતિબંધ ફરમાવવાની હઠ, શાસ્ત્રના નામે લઈ બેઠેલાઓનો અમે સખત વિરોધ કરીએ છીએ. સૂતકમાં પ્રભુપૂજા વિષયક આ અમારી સ્પષ્ટ માન્યતા છે.” જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી.” આવા “સેનપ્રશ્ન” ના સમાધાનના “સ્નાન” (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૮૫) Page #188 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી દશદિવસ પછીનું સ્નાન લેવાની વાત કદાગ્રહી સિવાય કોઈ કરે નહિ. કારણ કે એ સ્નાન પછી પૂજા થાય કે નહિ- એવો પ્રશ્ન તો કોઈ મૂર્ખ પણ પૂછે નહિ. પ્રશ્ન પૂછનારનો આશય, તે પહેલાં પૂજા થાય કે નહિ - એમ જ હોય, અને તેનો જ જવાબ સેનપ્રશ્નમાં સ્પષ્ટ છે. પૂ. આ. શ્રી સેન સૂ. મ. જે વા પ્રામાણિત, પરમગીતાર્થ, ભવભીરૂ પૂર્વાચાર્યના “સેનપ્રશ્ન”ના સમાધાન મુજબ ચાલવું. એપ્રત્યેક આત્મલક્ષી આરાધકોનું પરમ કર્તવ્ય છે. પૂ. સેન સૂ મ. ને “અન્યાયી ગચ્છનાયક' તરીકે ગણનારા નરેન્દ્રસાગરજીને ધ્યાનમાં લેવાની જરૂર નથી. (નરેન્દ્રસાગરજીની “સૂતકવિચાર’ ચોપડીના ૪૮ માં પાને છાપેલ સં. ૧૫૧૭ની સાલની ‘કલ્પસૂત્ર બાલાવબોધ' નામની હસ્તલિખિત પ્રતના અવતરણમાં “સેનપ્રશ્નનું નામનિશાન નથી. કદાગ્રહી નરેન્દ્રસાગરજીનું હસ્તલિખિત પ્રતના નામે ચલાવેલું આ હડહડતું જુઠ્ઠાણું છે. આવું જ જુઠ્ઠાણું પૂ. આત્મારામજી મ. ના નામે પણ આ નાદાન “શિશુ એ ચલાવ્યું છે. “શુદ્ધસામાચારી પ્રકાશ ઉત્તર” માં પૂ. આત્મારામજી મહારાજે સૂતકમાં પ્રભુપૂજાનો નિષેધ કર્યો જ નથી. પૂ. આત્મારામજી મહારાજના “તત્ત્વ નિર્ણયપ્રાસાદ' નામના ગ્રંથના પૃ. ૩૧૮ ને આગળ કરીને નરેન્દ્રસાગરજી સૂતકમાં પ્રભુપૂજાનો નિષેધ કરે છે. તે પાનાનું લખાણ વાંચો: “અપરં ચ યે પચ્ચીસ વા સોલાં સંસ્કાર પ્રાયઃ સંસારવ્યવહારમેં હી દાખિલ હૈ, ઓર જેમ કે મૂલ આગમ મેં તો નિઃ કેવલ મોક્ષમાર્ગકા હી કથન હૈ, ઔર જહાં કહીં ચરિતાનુવાદરૂપ સંભારવ્યવહારકા કથન ભી હૈ તો, ઐસા હૈ કિ......... (અહીં સંસારવ્યવહારનું વર્ણન કર્યું છે. પછી) ઈતના વિધિ ગૃહસ્થવ્યવહારાદિકકા શ્રી આચારાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, દશાશ્રુત કંધ કે આઠમે અધ્યયનાદિ મેં ચરિતાનુવાદરૂપ પ્રતિપાદન કરા હૈ. તિર્થકર કે જન્મ હુએ તિન કે માતાપિતા જે કિશ્રાવક થે, તિનોંને ભી યહ પૂર્વોક્તવિધિ કરા હૈ. ઈસ વાસ્તે મૂલ આગમોમેં ચરિતાનુવાદ કરકે ગૃહસ્થ વ્યવહારકા વિધિ સૂચન કરા હૈ પરંતુ વિધિવાદ મેં કથન કરા હુઆ હમકો માલુમ નહિ હોતા હે.' અહીં પૂ. આત્મારામજી મહારાજે “શાસ્ત્રોમાં સૂતકનું વર્ણન ચરિતાનુવાદરૂપ છે, વિધિવાદથી નથી''- એવી ચોખી સ્પષ્ટતા કરી છે. છતાં તેમના નામે નરેન્દ્રસાગરજી જૂઠ-પ્રપંચ ખેલે છે. શાસ્ત્રો અને શાસ્ત્રકારોના નામે ખોટી રીતે સૂતકમાં પ્રભુપૂજા બંધ કરાવવાના મહાભયંકર પાપકૃત્યમાં ખાઈપીન લાગી પડેલા નરેન્દ્રસાગરજી સ્થાનકવાસીના ભાઈબંધની જેમ વર્તી રહ્યા છે. સ્થાનકવાસીઓ, મૂલ આગમમાં પ્રભુપૂજાનો ઉલ્લેખ નથી- એમ કહીને પ્રભુપુજાનો નિષેધ કરે છે, જયારે નરેન્દ્રસાગરજી, શાસ્ત્રોમાં સૂતકપ્રરાંગે પ્રભુપૂજાનો નિષેધ કરેલો ન હોવા છતાં, શાસ્ત્રના નામે, પ્રભુપૂજાનો પ્રતિબંધ મૂકવાની હઠ લઈને બેઠા છે. આ બંનેમાંથી એકેયને આપણે સારા કહી શકીએ નહિ.) ભાદરવા સુદ આઠમના બહેનોના સંવત્સરી પ્રતિક્રમણ અંગેના પ્રશ્નોત્તરમાં, પ્રશ્નોત્તરકર્ણિકા પુસ્તક બહાર પડયા પછી, અનેક સુધારા ભેગો આ પ્રશ્નનો સુધારો પણ પૂ. પ્રશ્નોત્તરકારશ્રીના પરમગુરુદેવે સુચવ્યો હતો, તેથી આ વિતંડાવાદી આચાર્યશ્રી ખુબ જ નારાજ થઈ ગયા. સ્વ. પ્રશ્નોત્તરકારશ્રીના ગુરુદેવ વિ. સં. ૨૦૪૭માં કાલધર્મ પામેલા. તે પછી બે વર્ષે (વિ. સં. ૨૦૪૯માં) નરેન્દ્રસાગરસૂરિજીએ શુદ્ધિપ્રકાશ' પાથર્યો. છતાં નરેન્દ્રસાગરસૂરિજી લખે છે કે “મારા “શુદ્ધિપ્રકાશ' પછી જ તમારા પરમગુરુદેવશ્રીએ સુધારો સૂચવ્યો !” એમ લાગે છે કે નરેન્દ્રસાગરજી પાસે અમારા પરમગુરુદેવશ્રીનું સ્વર્ગવાસ પછીનું સરનામું હશે, તે સરનામે તેમણે પોતાનો “શુદ્ધિપ્રકાશ' મોકલ્યો હશે, અમારા પરમગુરુદેવશ્રીએ એ વાંચીને, અમને સુધારો સૂચવ્યાની જાણ નરેન્દ્રસાગરજીને કરી હશે અને તેથી જ નરેન્દ્રસાગરજી “જ' કાર પૂર્વક કહી શકે છે કે તેમના ૧૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #189 -------------------------------------------------------------------------- ________________ લખાણથી જ ધારો સૂચવાયો છે! સ્વર્ગસ્થ મહાપુરુષ સુધારા સૂચવે તેવા અચિત્ય ચમત્કારની કલ્પના તો નરેન્દ્રસાગરજે) જ કરી શકે. અમને તો પરમગુરુદેવશ્રીજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીનો કોઈ સંપર્ક જ નહિ હોવાથી, તે શ્રીની વિદ્યમાનતામાં (“શુદ્ધિપ્રકાશ” ના પ્રકાશનપૂર્વે) જ તે પૂજયશ્રીએ સૂચવેલા સુધારાના લખાણથી સંતોષ માનીએ છીએ ! ગાડા નીચે ચાલનારાને, પોતે જ ગાડું ખેંચતા હોવાનો ફાંકો હોય છે. આપણા આ અભણ આચાર્યપણ, બધાને સુધારી નાંખ્યાનો ફાંકો રાખીને ભલે ફરતા! (૨૦% અશાસ્ત્રીય પ્રણાલિકા ઉપ ર જે મહોરછાપ મારી હતી તે ભૂંસી નાખવા માટે જ મારે સાધ્વીઓ અને ઉપધાનવાળી બ્દનોની વાત રજુ કરી સંવત્સરી પ્રતિક્રમણ કરવાની વાત જણાવવી પડી” આમ લખનાર આ આચાર્યશ્રીને બૃહત્ક્રાંતિ અ દિની ચર્ચાઓમાં મારા ઉઠાવેલા સવાલો સમજાઈ જવા જોઈએ. ત્યાં પણ તેઓ ‘લાઈટ’ ફેંકવા નીકળી પડયા, તેની પાછળનું કારણ સમજી શકાય તેવું છે. તિન્ડ નયર.... થી નગરનું નામ પડવાનું હજી પણ તેઓ ટાળે છે. - એ યાદ રહે. “પારાસમાં ઉસાસા' આ શાસ્ત્રપંકિત અનુસાર “કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ ગણાય છે.” એ શાસ્ત્રીય વાતને નહિ સમજી શકતા આ અગીતાર્થશિરોમણીએ “કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ ગણે તો એક સમયમાં બે ઉપયોગ માનવા પડે” એવું ઉન્મત્તતારણ કાઢયું હતું. (‘સમય’ નું કાલપ્રમાણ કેટલું સુક્ષ્મ હોય છે તેની નરેન્દ્ર સાગરજીને ખબર હોય એમ લાગતું નથી.) અને એક લોગસ્સને બદલે ચાર નવકાર ગણવામાં શ્વાસોશ્વાસ પ્રમાણનું વિધાન લાગુ કરવાનું છે જ નહિ- એમ જ કાર પૂર્વક વિધાન કર્યું હતું. તેમના આ વિધાન માટે શાસ્ત્રપાઠ લઈ આવવાનું તેમને આહ્વાન આપ્યું હતું. હજી સુધી તેઓ શાસ્ત્રપાઠ રજુ કરી શકયા નથી. (શાસ્ત્રપાઠ રજુ કરવાની ત્રેવડ નથી તો પછી ‘જ કાર પૂર્વક ખંડન કરવાનું ઝનૂન કેમ ચઢે છે, નરેન્દ્રસાગર ?) શધ્યાતરપિંડની ચર્ચામાં પ્રશ્નોત્તરકર્ણિકા' ના પૃ. ૭૦ ના પ્રશ્નોત્તરથી “શય્યાતરની સાક્ષાત | માલીકીવાળો પિંડ શય્યાતરપિંડ કહેવાય” આ વાત સ્પષ્ટ સમજી શકાય છે. છતાં હંમેશની કુટેવ મુજબ ધંધુ જ વાંચવાને ટે વાયેલા નરેન્દ્રસાગરસૂરિજીએ આ શાસ્ત્રીયવાતના ખોટી રીતે ચૂંથણા કર્યા હતાં. શાસ્ત્રપાઠની ઓથ લઈને ગંદા આક્ષેપો કરવાની કુળરીતિનું પાલન તેઓ વફાદારીપૂર્વક કરી રહ્યા છે. પણ તેમાં શાસ્ત્ર અને સુવિહિત મહાપુરુષોની આશાતના થઈ રહી છે. તેનું ભાન આ નાદાન “શિશુ ને નથી. પુરુષા સમક્ષ વ્યાખ્યાન કરનાર સાધ્વીજીઓ માટેના પ્રશ્નોત્તરની વાત તેવા સાધ્વીજીઓને જ લાગુ પડે, પૂર્વપુરુષની આજ્ઞા મુજબ ચાલનારા સમસ્ત સાધ્વીસંઘને લાગુ ન પડે, નરેન્દ્રસાગરસૂરિજી ! સંસ્કૃત વાંચવામાં તો તમે અભણ છો જ. પણ ગુજરાતી વાંચવામાં પણ આટલા અભણ રહ્યાં છો? ગુજરાતી વાંચતા પણ આવડતુ નથી એવા તમને તમારા ગુરુઓએ ખંડનને રસ્તે ધકેલી દઈને તમારો કેવો ઉપયોગ કર્યો છે તે સમજાય છે ને ? હજી સાચું ભણવાના રસ્તે વળશો તો આડા રસ્તેથી પાછા ફરવાની બુદ્ધિ જાગશે. વિચારશો. ગુરુ ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને ગુરુની ભક્તિરૂપે (પૂજનાદિ દ્વારા) આવેલું દ્રવ્યઃ આવા બંને ભેદો પાડીને રુદ્રવ્યની સમજણ આપી હોવા છતાં, નહિ જ ભણવાની હઠ લઈને બેઠેલા શિશુની જેમ આ ‘શિશુ’ આચાર્ય પણ પોતાની મમત મૂકતા નથી. ઉપરથી “ગુરુદ્રવ્ય, દેવદ્રવ્ય સિવાય બીજે ન જ વપરાય તે માટેનો સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ જ આ બધી પારાયણ છોડીને આપો તો શું વાંધો આવે છે?” એમ તેઓ અમને કહે છે. અમે પણ તેમને કહીએ છીએ કે ગુરુપૂજનનું દ્રવ્ય ગુરુવૈયાવચ્ચમાં વપરાય, એ માટેનો (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૮૦) Page #190 -------------------------------------------------------------------------- ________________ (સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ તમે જ આ બધી પારાયણ છોડીને આપો તો શું વાંધો આવે છે " વિચારશો. (અહીં સ્પષ્ટાક્ષરવાળો શાસ્ત્રપાઠ માંગનારા નરેન્દ્રસાગરજી, સૂતકની ચર્ચામાં “શું વર્ણાવલિમાંના ચૌદમાં અક્ષર જેવા તમો બધા છો કે - જેથી સ્પષ્ટ શબ્દોની માંગણી કરો છો ?” આમ લખતા પણ ડારમાતા નથી. વર્ણાવલિમાંના ચૌદમા અક્ષર જેવા પોતે છે - એવું કબુલ કરવાની આ નરેન્દ્રસાગરજીની લાક્ષણિક પદ્ધતિ છે!) સો વર્ષ જુની ગળાથી ખંડિત થયેલ પ્રતિમાજીમાંથી દેવત્વ ખેંચી લઈ દરિયામાં પધારાવવા ઠીક લાગે છે.” (અહીં ‘જ કાર વાપર્યો નથી, તેની નોંધ લો.) આવું સર્વસામાન્ય સમાધાન પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ આપ્યું હતું. સાતિશય વિશિષ્ટ પ્રતિમાજીની આમાં કોઈ વાત જ નથી. તેવી પ્રતિમાજીને રાાંધો મેળવીને પૂજવામાં આ સમાધાન બાધક પણ બનતુ નથી.” સામાન્ય નિયમ વિશેષને બાધક બનતો નથી.” આટલી સાદી સમજ પણ નહિ ધરાવતા નરેન્દ્રસાગરસૂરિજીનું અજ્ઞાન તેમના બાપ-દાદાઓની આવરૂ ઘટાડે છે. છતાં આની જરા પણ ચિંતા કર્યા વિના નરેન્દ્રસાગરસૂરિજી પોતાના અજ્ઞાનનું પ્રદર્શન હોશે હોશે કરી રહ્યા છે. શાસ્ત્રીય પંક્તિઓ ઉકેલવાની સાથે તેના હાર્દ-તાત્પર્ય સુધી પહોંચવાની શક્તિ પોતાનામાં આવી ગઈ છે. એવા મિથ્યાભિમાનના ભારવાહક નરેન્દ્રસાગરસૂરિજી, શ્રીતીર્થકર ભગવંતોના વાળની અવસ્થિતિ સમજાવતા રીતસર ગબડી પડેલા. શ્રી તીર્થકર ભગવંતોને દીક્ષા લીધા પછી (કેવળજ્ઞાન પછી' એવો મતાંતર અહીં યાદ રાખવો જોઈએ.) વાળની અવસ્થિતિ ‘વજપ્રયોગ, દિવ્યાતિશય થી થાય છે. - એમ શાસ્ત્રકારો કહે છે. શ્રી વીતરાગસ્તોત્રની વૃત્તિ-ટીકા તો સ્પષ્ટપણે ‘નવર્ધતે' એમ લખીને વાળની વૃદ્ધિનો નિવેધ સ્પષ્ટરૂપે કરે છે. છતાં આ શાસ્ત્રીયવાત કરતા પણ પોતાના મિથ્યાભિમાનને જ ઉંચુ રાખવાનું નક્કી કરીને બેઠેલા આ વિતંડાવાદી આચાર્યશ્રીએ પોતાના “શુદ્ધિપ્રકાશ' ના ૩૪મા પાને “વાળની વૃદ્ધિ થયા પછી એવું જુઠ્ઠાણું પકડી રાખ્યું હતું. તેમના આ જુઠ્ઠાણાને મેં પડકાર્યું એટલે હવે તેઓ કાલા થઈને લખે છે કે “સ્પષ્ટ જ લખેલ છે તે શું વાંચ્યું નથી ? અથવા ભુલાઈ જવા પામ્યું છે?” નરેન્દ્રસાગરસૂરિજી, આમ લાળા ચાવવાથી સત્યનો સ્વીકાર ન થાય, તમે બૂરી હાલતમાં પછડાયા છો તે બધા જાણે છે. હવે ધૂળ ખંખેરીને પાળ માર્ગે ચઢી જવામાં આમ શરમાવાની જરૂર નથી. પ્રવાહથી અનાદિ-અનંત એવા આ સંસારમાંથી કોઈ આત્મા પોતાનો સંસાર પરિમિત કરે ત્યારે સામાન્ય રીતે તે આત્માએ અનંતસંસાર કાપ્યો એમ કહેવાય. મેઘકુમારના પૂર્વભવની વાત માં આ વસ્તુ સહજરૂપે સમજાવી જોઈએ. એના બદલે આ વાતને ઉસૂત્રપ્રરૂપણા માનનારા નરેન્દ્રસાગરજીને સસૂત્રનું ભાન નથી. પરિમિતસંસાર; સંખ્યાત, અસંખ્યાત કે અનંતઃ એમ ત્રણેમાંથી થઈ શકે છે. તો શું જોઈને નરેન્દ્રસાગરજીએ “મેઘકુમારે પૂર્વભવમાં અનંતસંસાર કાપ્યો નથી.” એમ લખી નાંખ્યુ? સંખ્યાત કે અસંખ્યાત સંસારમાંથી જ મેઘકુમારે પરિમિત સંસાર કર્યાનો શાસ્ત્રપાઠ તેમની પાસે છે? હોય તો રજુ કરતા અચકાય છે કેમ? પોતાનું જ વચન ઉંચું રાખવાનો દુરાગ્રહ કેમ રાખે છે? - ભગવાન શ્રી મહાવીરસ્વામીના ઉપસર્ગ નિવારણના પ્રશ્નોત્તરમાં મહિમા વધારવા આવેલા દેવતાઓની ભેળસેળ કરવાનો પ્રપંચ અને ખંડન કરવાની ખલતા મંખુલ્લી પાડી દીધી. તેથી નરેન્દ્રસાગરસૂરિજી ખુબ જ ગુસ્સે થઈ ગયા છે. તેઓ લખે છે કે “વૈયાકરણ કે છરી ! “સરિદાયામગામિની' નો અર્થ પૂછનાર મુનિશ્રી! ‘મોટે ભાગે' એ શબ્દનો ‘આવા બનાવો સિવાય એવો અર્થ કઈ કોશકોદાળીના આધારે કર્યો છે. તે બતાવશો ખરા કે?” ૧૮૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #191 -------------------------------------------------------------------------- ________________ "" ‘સરિદાયામગામિની’ નો અર્થ કરતા નરેન્દ્રસાગરસૂરિજીનું અજ્ઞાન ઉઘાડું પડી ગયું. તેથી તેમણે બચાવ કરી લ ધો કે “એ તો રહસ્યાર્થ લખ્યો હતો.’’ રહસ્યાર્થની શેખી કરનારાને હજી શબ્દાર્થ આવડયો નથી ! આવો ર હસ્યાર્થ લખી શકનારાની ‘મોટે ભાગે’ શબ્દના રહસ્યાર્થને નહિ સમજવાની બદદાનત સમજી શકાય તેવી છે ‘‘મોટેભાગે, પ્રાયઃ’' વગેરે શબ્દોનો, તે તે સંબંધમાં, સંબંધને અનુરૂપ અર્થ થાય છે. - આ વાત વિદ્વાનોમાં અતિપ્રસિદ્ધ છે. ‘કોશકોદાળીવાળા’ આ વાત શી રીતે સમજી શકે ? ‘‘કોશ કોદાળી’’ મૂકીને શબ્દકોશનું અ યયન કરે તો શબ્દોના અર્થો આવડે. ધંધો બદલ્યા વગર ઠેકાણું નહિ પડે, નરેન્દ્રસાગરજી ! ભગવાનશ્રી મહાવીરસ્વામી આદિ તીર્થંકરોના નિર્વાણ આદિનું વર્ણન કરતા, શ્રી કલ્પસૂત્ર વગેરે આગમોમાં છૂટ્જળ મત્તેળ અપાળાં’' વગેરે શબ્દો લખવામાં આવ્યા છે. અહીં ‘છઠ્ઠ’ શબ્દનો અર્થ શું કરવાનો હોય તે સૌ ગીતાર્થો બહુ સારી રીતે સમજે છે. શ્રોતાઓ પણ સમજી શકે છે. ‘તીર્થંકરો કેવળજ્ઞાન પછી ‘એકાસણા’ કરે છે.’’ આ વાક્યમાંના ‘એકાસણા’ શબ્દનો અર્થ ‘એક ટંક વાપરનારા’ એવો કરવાનો હોય, તે સૌ ગીતાર્થો જાણે છે. અગીતાર્થ ‘શિશુ’ ને એ અર્થ સમજાયો નહિ તેથી મારે કૌંસમાં ખુલાસો કરવો પડયો. ‘પ્રશ્ન ત્તરકર્ણિકા શુદ્ધિપ્રકાશ’ માં, ભરત મહારાજાના સમયમાં અયોધ્યાથી અષ્ટાપદગિરિનું બાર યોજનનું અંતર ઉત્સેધાંગુલથી લેવાની પોતાની અશાસ્ત્રીય, યુક્તિશૂન્ય, કપોળકલ્પિત માન્યતાને સિદ્ધ કરવા માટે પલ્લવગ્રાહી નરેન્દ્રસાગરસૂરિજીએ બેહદ ઠેકાઠેક કરી હતી. તેમની સૂત્રોત્તીર્ણ માન્યતા ઉપર ‘લોકપ્રકાશ' ગ્રંથનો પ્રકાશ પાથરવા છતાં કદાગ્રહી નરેન્દ્રસાગરજી પોતાની કઢંગી ઠેકાઠેક હજી બંધ કરતા નથી.’’ આપણે હાલમાં ૧૧૫ ફુટનું અંતર જેટલા ડગલામાં પૂર્ણ કરીએ, તેટલા ડગલામાં પાંચસો ધનુષ્યની કાયાવાળા મનુષ્યો ઉત્સેધાં ગુલના બાર યોજનનું અંતર પૂર્ણ કરે’’ આ સાવ સીધી-સાદી શાસ્ત્રીયવાતને ‘શબ્દછળ’ દ્વારા આડા રસ્તે લઇ જવાનો નરેન્દ્રસાગરજીએ નિષ્ફળ ઉદ્યમ કર્યો છે. આ તેમના મિથ્યાભિનિવેશનો પૂરાવો છે. શાસ્ત્રની શરણાગતિ સ્વીકારતા નરેન્દ્રસાગરજી શરમાય છે. ‘શાસ્ત્રીયખંડન’ કરનારાનાં આ લક્ષણ જરાય સારાં નથી. શાસ્ત્રીય સત્યની સામે પડેલા નરેન્દ્રસાગરજી બહુ બુરી હાલતમાં ગબડી પડયા છે તે સૌ ગીતાર્થો જાણી ગયા છે. મિથ્યાભિમાની આ આચાર્યશ્રી ભલે પોતાની તંગડી ઉંચી રાખતા. આ જ પ્રશ્નમાં તેઓ આગળ જતાં લખે છે કે... ‘સંસ્કૃતની પહેલી ચોપડીના જ્ઞાન વગરનો હું અબુધ છું. પરંતુ પૂ. શાસનકંટકોદ્ધારક ગુરુદેવશ્રી તેમજ માતા પદ્માવતીની પૂર્ણકૃપાથી તમારા ગીતાર્થ અરે ! મહાગીતાર્થ ગણાતાં મહાપુરુષોની ફેંકાફેંક-છબરડાં અને ઉત્સૂત્રભાષણને પકડીને જનતા સમક્ષ ખુલ્લાં પાડવાની શક્તિ તો મારામાં આવી ગઈ છે ! આ ઓછી વાત ગણાય ! સાચું બોલજો હો !'' આ વિતંડાવાદી ‘શિશુ’ ને સાવ સાચું કહી દઉં છું : પોતે સંસ્કૃતની પહેલી ચોપડીના જ્ઞાનવગરના અબુધ છે એમ નરેન્દ્રસાગરજી કબુલ કરે જ છે. (છૂટકો નથી.) આવા અબુધ માણસોમાં મહાગીતાર્થની યુક્તિયુક્ત, શ સ્ત્રીય વાતો સમજવાની બિલકુલ ત્રેવડ ન હોય તે તદ્દન સહજ છે અને તેથી જ પોતાની અબુધતાના પ્રતાપે મહાગીતાર્થોની સામે ઊંબાડિયું કરવા જતાં અબુધોના હાથે ફેંકાફેંક, છબરડાં અને ઉત્સૂત્રભાષણો થઈ જ જાય - એ પણ એટલું જ સ્વાભાવિક છે. માટે અભણ, અબુધ અને નાદાન ‘શિશુ’ નરેન્દ્રસાગરજીએ પૂર્વાચાર્યોથી માંડીને વર્તમાન સુધીના મહાગીતાર્થ મહાપુરુષોની સામે આજ સુધી કરેલા અને હવે પછી તેમના દ્વારા કરાતા કોઈપણ લવારાને કોઈએ પણ ધ્યાનમાં લેવા નહિ. ‘પ્રશ્નોત્તરકર્ણિકા’ ના પૃષ્ઠ ૧૯૬ ઉપરના પ્રશ્નોત્તરનું અવતરણ આપ્યા પછી “આમ કહીને તેઓશ્રી વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૮૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ (એમ જણાવવા માંગે છે કે...” વગેરે લખીને જે આરાપો મુકયા છે તે બધા આ નરેન્દ્રસાગરજીના વક્રભેજાની પેદાશ છે. પૂ. પ્રશ્નોત્તરકારશ્રીને એની સાથે કોઈ લેવા-દેવા નથી. બીજી પણ ઘણી જગ્યાએ લખાયેલી આ આચાર્યશ્રીની વક્રભેજાની પેદાશો' સાથે અમારે કશી લેવાદેવા નથી- એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. લેખકે ન લખ્યું હોય તેવું તારણ લખાણમાંથી ખેંચી-તાણીને બહાર કાઢવું. પછી એની વિરુદ્ધના સંગત કે અસંગત શાસ્ત્રપાઠો રજુ કરવા અને આગળ વધીને “હેય, મેં શાસ્ત્રપાઠ સાથે સાધાર ખંડના કર્યું.' એવા બાલિશ ઠેકડા મારવા : નરેન્દ્રસાગરસૂરિજીની આવી વક્રતા, જડતા, શાસ્ત્રપાઠોનો, દુરુપયોગ અને છળ-પ્રપંચ વિદ્વાનોમાં વરસોથી પ્રસિદ્ધ છે. આને ગુરુદેવની અને માતા પદ્માવતીની પૂર્ણકૃપા તરીકે ગણાવીને નરેન્દ્રસાગરજી ભલે છાતી ફુલાવતા. નરેન્દ્રસાગરજીની આવી કઢંગી કેળવણીમાં તેમના ગુરુદેવશ્રીની કૃપા તો હશે જ, પણ માતા પદ્માવતીને વચ્ચે ખેંચી લાવવાનું કારણ તો નરેન્દ્રસાગરજી જ જાણે છે નરેન્દ્રસાગરસૂરિજી “શુદ્ધિપ્રકાશ' ના પૃ. ૭૪ ઉપર આવશ્યક સૂત્રની ટીકાના આધારે “દેવેન્દ્રો અને નરેન્દ્રોથી સેવાતા ભગવાન મોક્ષમાં ગયા હોવા નું સ્પષ્ટ જણાવે છે જયારે “સર્ચલાઈટ' ના ૩૪ મા પાને જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ' નો પાઠ આપીને “શજ દેવેન્દ્ર ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા પછી ગયા અને ભગવાનની નિર્જીવ કાયાને વંદન કર્યું.” એમ લખે છે. અમે તો શાસ્ત્રોનાં ચરિત્રોનાં મતાંતરોને બહુમાનપૂર્વક સ્વીકારીએ છીએ. માટે અમને તો વાંધો નથી પણ ચરિત્રોના મતાંતરોને સ્વીકારવામાં અસહિષ્ણુ નરેદ્રસાગરસૂરિજી પોતાના હાથે જ પોતાના માટે મુશ્કેલી ખડી કરી રહ્યા છે. આગળ તેઓ લખે છે કે... “ભરત મહરાજે નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હતો એવું ગપ્પ મારનાર અગીતાર્થનો બચાવ કરવાનું રાખશો.” નરેન્દ્રસાગરજીનું માથું ઠેકાણે નથી લાગતું. અમારા ગીતાર્થે તો “ભરત મહારાજે નિર્વાણ કલ્યાણકમાં ભાગ લીધો હતો - એવી શાસ્ત્રીય વાત લખી છે, ગડું માર્યું નથી અને ત્રિષષ્ઠિ આદિના પાઠો આપીને નરેન્દ્રસાગરજીએ પોતે જ “શુદ્ધિપ્રકાશ' માં એ “ગ” સાચું હોવાનું સિદ્ધ કર્યું હતું. નવી ચોપડી લખતી વખતે અગાઉ લખેલી ચોપડીને ભૂલી જનારા આવા અસ્થિરમગજના આ આચાર્યશ્રી સાથે વધુ શી ચર્ચા કરવી? “સેનપ્રશ્ન’ અને ‘પ્રશ્નોત્તર કર્ણિકા' ના “બ્રાહ્મી-સુંદરી વિવાહિતા હતા” એવા શાસ્ત્રીય સમાધાનની પાછળ પડી ગયેલા આ વિતંડાવાદી આચાર્યશ્રીને બ્રાહ્મી-સુંદરીને “બાલબ્રહ્મચારિણી' જ રાખવાની આકંઠ ઈચ્છા છે. પરંતુ વચમાંનો એક હજાર વર્ષનો હિસાબ ખોવાઈ ગયો હોવાથી સેનપ્રશ્નાદિને બોટા પાડવાની નરેન્દ્ર સાગરજીની મેલીમુરાદ સફળ બની નથી. આગમો, નિયુક્તિઓ, ચૂર્ણિઓ કે ટંકશાળી મહાપુરુષોનાં શાસ્ત્રોમાંથી “બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા” એવું લખાણ તેઓ કાઢી શકતા નથી તો પછી નકામો બબડાટ શું કામ કરે છે? શાસ્ત્રકારોને ખોટા ઠરાવવાના પાપકૃત્યમાં રાચતા, પાપમતી નરેન્દ્રસાગરસૂરિજીની પૂ. સેન સૂ. મ. ને જુઠા ઠરાવવાની દુષ્ટવૃત્તિ, નીચતા, નાદાનિયત, રાસભવૃત્તિ અને તેમનો ભડકે બળતો ‘વિજય દ્વેષ' મેં બહાર પાડી દીધો તેથી ઢીલા પડીને હવે તેઓ પૂછે છે કે “છઘસ્થ મહાપુરુષોની રચનામાં કે સમાધાનોમાં ભૂલનો સંભવ ન જ હોય? તેની ટકોર કે નોંધ ન લેવાય?” અરે ભાઈ, છઘટ્ય મહાપુરુષોની રચનામાં ભૂલોનો સંભવ અને તેની નોંધ માટે કોઈ વિવાદ જ નથી. (શ્રી ધર્મસાગરજી મહારાજનો દાખલો તો તમારી નજર સામે છે.) અમારો વિરોધ તો પૂ. સેન સૂ. મ. ની સત્યવાતને જુઠાણાંમાં ખવવાની- “ચાંદા ૧૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #193 -------------------------------------------------------------------------- ________________ પાડવા' ની તમારી નીતિ સામે છે, નરેન્દ્રસાગરસૂરિજી! (કેટલીક જમાત ઢોરને બદલે મહાપુરુષને ચાંદા) પાડવાના કુરે ચઢેલી હોય છે - તે યાદ રહે.) “વિજયો” ને પૂ. સેન સૂ. મ. ઉપર અંતરંગભક્તિ હોય તેથી તેઓશ્રીના “પી” એવા તમને બળતરા થતી હોય તે સ્વાભાવિક છે. ગુરુગમ વિના જ આડેધડ ચોપડીઓ લખતા અને શાસ્ત્રપાઠો રજુ કરતા નરેન્દ્રસાગરસૂરિજીને, પૂ. સેન સૂ. મ. ચરિત્રગ્રંથોના ગુરુગમ મુજબ ચરિત્રોની વાત કરતા હોય - એ વાત ન સમજાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. (અહીં ચરિત્રગ્રંથોના જ, એમ જ' કાર પોતાના ઘરનો ઉમેરીને પૂ. સેન, સૂ. મ. ની લઘુતા કરવાની નઠારા શિશુને શોભે તેવી અવળચંડાઈ કર્યા વિના “શિશુ નરેન્દ્રસાગરજી રહી શકયા નથી.) નરેન્દ્ર સાગરજીની ગુજરાતી વાંચનની કચાશ તેમને ઘણી જગ્યાએ નડી રહી છે. આયુષ્યબંધની પ્રક્રિયા ભણાવવા નીકળી પડેલા નરેન્દ્રસાગરસૂરિજીને એટલી પણ ખબર નથી કે ચક્રવર્તી વગેરે નિરુપક્રમ આયુષ્યવાળા જીવોના આયુષ્યની ચર્ચા ચાલતી હોય ત્યારે જગતના સર્વજીવોના આયુષ્યબંધની અપ્રસ્તુત વાત ન ધુસાડા ૨. સ્વાયુના ત્રિભાગાવશેષ ઉપર આખો પ્રશ્નોત્તર લખાયો છે તેથી તેમાં ત્રિભાગાવશેષની વાત લખી હોય તે સ્વાયુનો જ લેવાનો હોય, સર્વ સામાન્ય ત્રિભાગાવશેષ આયુષ્યબંધની વાત જ આખા પ્રશ્નોત્તરમાં નથી. છતાં આદતને પરવશ બનેલા નરેન્દ્રસાગરસૂરિજી પોતાની ખંડન કરવાની તલપને પૂરી કરવા સ્વાયુના ટેભાગાવશેષમાં સર્વસામાન્ય ત્રિભાગાવશેષ આયુષ્યબંધની ભેળસેળ કરે છે. આયુષ્યબંધની પ્રક્રિયાની પારાવણ માંડયા વિના પીળું દેખાય છે તેની દવા કરાવી લેશો તો “શુદ્ધિપ્રકાશ' પાથરવાની જરૂર નહિ પડે, નરેના સાગરસૂરિજી! અનુભવીઓ કહે છે કે ગુસ્સામાં અને ગભરાટમાં ગમે તેવો હોંશીયાર માણસ પણ પોતાની માતૃભાષામાં જ બોલી પડે છે. આગમ વ્યવહારની ચર્ચામાં સ્વ. સાગરજી મ. ના ગપ્પાં મેં ખુલ્લાં કરી નાંખતાં, તેમન સુપત્રની અકળામણ કાબૂ બહાર નીકળી ગઈ અને પેલી અનુભવ વાત મુજબ તેઓ પોતાની માતૃભાષા ઉપર ઉતરી આવ્યા. “મારવાડણની અભદ્ર લાજ વગેરેનું તેમણે જે વર્ણન કર્યું છે, તેનું અવતરણ કરવાનું કે અમારી ભાષામાં શકય નથી. આટલી પરિપકવ ઉંમરે અને આટલા લાંબા સંયમ પર્યાય પછી પણ જાહેરમાં આવી ભાષા લખનારના “સંસ્કાર' છાના રહેતા નથી. અમારે તો નરેન્દ્રસાગરજીને એટલું જ કહેવું છે કે આમ આટલામાં આટલા બધા અકળાઈ જશો તો કેમ ચાલશે ? તમારા સ્વ. પરમગુરુદેવશ્ર ના ઉસૂત્રભાષણોના ઢગલામાંથી આ એક નમૂનો જ બતાવ્યો, તેમાં તમારી મૂળભાષા ઉપર ઉતરી આવ્યા? આખો ઢગલો સામે મૂકાશે ત્યારે શું કરશો? (જો કે તમારી મૂળભાષામાં તો તમે પાછા પડો તેવા લાગતા નથી. ‘અભદ્રલાજ' નો એક નમૂનો જ તમારી તે સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. “દશ પૂર્વધર સુધીના જ આગમવ્યવહારી કહેવાય” એવું ગડું કેવળ સ્વ. સાગરજી મ. એ જ માર્યું છે એમ નથી, તેમના પૂર્વજ ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજે પણ એવું જ ગમ્યું માર્યું છે. (दशादि पूर्व धरावधिमनःपर्यवके वलज्ञानिनामन्यतरस्यै वागमव्यवहारित्त्वात् । हुमो ઔષ્ટિકમતોસૂત્રપ્રદીપિકા). પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીએ, શ્રી તીર્થકર ભગવંતો રોજ સવાર-સાંજ એક એક પ્રહર દેશના આપે: આવા ભાવનું સમાધાન આપતાં, નરેન્દ્રસાગરજી તેમનું ખંડન કરવા તુટી પડયા. સ્વ. સાગરજી મહારાજે વર્ષો અગાઉ “શ્રી તીર્થકર દેવો રોજ સવારે અને સાંજે સાડાત્રણ કલાક દેશના દે છે.” એમ લખ્યું છે. (જુઓ (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૧) Page #194 -------------------------------------------------------------------------- ________________ “સિદ્ધચક વર્ષ-૯ પૃ. ૨૦૨) આગમોદ્ધારક પ્રવચન શ્રેvi . 9. ૪૦૧ ઉપર શ્રી તીર્થકરો રોજ દેશના આપે એવી વાત પાંચવાર લખી છે. તેની સામે આ સુપાત્ર માન છે. નરેન્દ્રસાગરજીના પિતાગુરુદેવ સ્વ. હંસસાગરજી એ “કલ્યાણ સમાધાન શુદ્ધિપ્રકાશ' માં (હા, તેઓશ્રી પણ પોતાની અને ઘરની અશુદ્ધિ સાચવી રાખીને આખા ગામની શુદ્ધિ કરવાના ભારે શોખીન હતા.), “બ્રાહ્મી-સુંદરીજી પરણેલાં હતાં” આ વાતનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. તેમના સુપુત્ર નરેન્દ્રસાગરજી તે અંગે આજ સુધી ચૂપ છે અને પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની એ જ વાત સામે નરેન્દ્રસાગરજી બધાં શસ્ત્રો સાથે તૂટી પડયા છે. અશ્લીલભાષા અને અશિષ્ટ ઉદાહરણો વાપરીને બીજા ઉપર તૂટી પડતા પહેલાં પોતાની તરફ નજર કરી જુઓ, નરેન્દ્રસાગરજી. શાસ્ત્રનિષ્ઠાને નામે હડહડતા પક્ષદ્વેષનું અને વ્યક્તિદ્વેષનું પ્રદર્શન થઈ રહ્યું છે તેનો ખ્યાલ રાખો. નરેન્દ્રસાગરસૂરિજી બીજાનું ખંડન કરવા માટે શ્રી તત્ત્વાર્થસૂત્રના પાઠો રજુ કરે છે. આ જ શ્રી તત્ત્વાર્થસૂત્રની કારિકાની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે – “યે દયામઃ - તીર્થંકર પ્રતિક્િવસમાં વરમાં પૌરુષ શર્માથાં રોf I'' (શ્રી તીર્થકર ભગવંત દરરોજ પ્રથમ-અંતિમ પ્રહરમાં દેશના આપે છે.) આ શાસ્ત્રપાઠને ધ્યાનમાં લીધા વિના નરેન્દ્રસાગરસૂરિજીએ જે બબડાટ કર્યો છે, તે ઉસૂત્રપ્રેમી આત્માને શોભે તેવો હોવાથી સર્વથા નિંદનીય છે. શ્રી પ્રશ્નોત્તરકારશ્રી આદિની “શ્રી તીર્થકરો દરરોજ દેશના દે' - આ વાત શાસ્ત્રીય જ છે. તેની સૌ કોઈ નોંધ લે. અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવો, શુદ્ધ આયંબિલની વ્યાખ્યા, બારાવિભુતિસ્વરૂપ અરિહંતની ઋદ્ધિ કર્મના ઉદયજન્ય છે- વગેરે ચર્ચામાં નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની “દબાયેલી આંગળી’ લાક્ષણિક ઢબે હળવેકથી ખેંચી લીધી છે. છતાં આ બધી ચર્ચામાં પોતાનો ઉપહાસ થયો તે તેઓ જીરવી શક્યા નથી. પૂજયપુરુષોની ટીખળો કરતા અને ઠેકડી ઉડાડતા મોટા થયેલા નાદાનશિશુ નરેન્દ્રસાગ્રસૂરિજીને હવે રહી રહીને “ટીખળ કરવી કે ઠેકડી ઉડાડવી” એ નાદ. માણસનું કર્તવ્ય લાગી રહ્યું છે. છેલ્લે છેલ્લે પણ તેઓ સુધરી જાય તો ખોટું નથી. (જો કે સુધરવાની આશા નહિવત્ છે.) નરેન્દ્રસાગરજી પોતે તો અભણ છે જ. પણ એમને ત્યાં બીજા પણ કોઈ ગીતાર્થ કે અનુભવી ન હોવાથી, અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવો અને શુદ્ધ આયંબિલની વ્યાખ્યાનું શાસ્ત્રીયખંડન કરવા માટે તેમને હજી સુધી શાસ્ત્રપાઠ મળ્યો નથી. આવી પોતાની લાચારદશાને છૂપાવવા માટે અને રહીસહી આબરૂ (સિલકમાં બચી હોય તો) ને સાચવી રાખવા માટે તેઓ લખે છે કે “મારી પાસે પાઠો તે અંગે છે કે નથી એ વાત બાજુ પર રાખી તમે શાસ્ત્રપાઠો જાહેર કરો.” પોતાની પાસે પૂ. પ્રશ્નોત્તરકારશ્રીની ઉપરોકત શાસ્ત્રીય વાતોનું ખંડન કરવા માટે શાસ્ત્રપાઠો નથી - એમ કબૂલ કરતાં નરેન્દ્રસાગરજી શરમાઈ રહ્યાં છે. આ અનાડી “શિશુ' હજી અજ્ઞાનના ઘોર અંધકરમાં અથડાતા ન રહે તે માટે અહીં એક શાસ્ત્રપાઠ મુકું છું. : दु-ति - चउअंगुलमाणं, नीरं जइ हवइ सिद्धभत्तुवरि । आयंबिलं विशुद्धं, हविज्ज तो सव्वकट्ठहरं ।। १११ ।।। શુદ્ધ આયંબિલની વ્યાખ્યા જણાવતો આ શાસ્ત્રપાઠ કયા શાસ્ત્રનો છે - તે નરેન્દ્રસાગરજી શોધી કાઢે. આ શેખીખોર આચાર્યશ્રીને શાસ્ત્રનું નામ નહિ જડે તો મને પૂછાવી લેવાનું આમંત્રણ આપું છું. અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવોની વાત ઉપર શાસ્ત્રપાઠ આપીને નરેન્દ્રસાગરજીને ખંડન કરવાનું હું આમંત્રણ આપું છું. બાકી ખોટો લવારો કર્યા કરશે તો તેમની ઉપેક્ષા કર્યા વિના બીજો ઉપાય નથી. સાત લાખ ૧૯૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #195 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના દૈનિક અતિચારની ચર્ચામાં નરેન્દ્રસાગરસૂરિજી રીતસર ગબડી પડયા છે. હવે પોતાની શોચનીયો દશાને ઢાંકવા માટે તેઓ વ્યર્થ ભાગાભાગ કરી રહ્યાં છે. ઉતાવળે જે તે શાસ્ત્રપાઠો રજુ કરીને કરેલી ભૂલ બદલ હવે નરેન્દ્રસાગરજી નિરાંતે સંતાપ વેઠી રહ્યા છે. પાક્ષિક અતિચારમાં નરેન્દ્રસાગરસૂરિજી જો પારિભાષિક' સુમનિગોદ લેતા હોય તો તેમનો અજ્ઞાનનો ઘોર અંધકાર વધુ ગાઢ બને છે. અજ્ઞાનના ઘોર અંધકારમાં આટલા બધા અથડાઈ-ટીચાઈ-કુટાઈ રહ્યાં છે છતાં એમાંથી બહાર નીકળવાની બુદ્ધિ નરેન્દ્રસાગરજીને કેમ નહિ જાગતી હોય? આ વિષય સ્પષ્ટ જ છે તેથી વધુ પુનરુક્તિની જરૂર લાગતી નથી. જ્ઞાનચતુ કની ચર્ચામાં પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રી, વિચ્છેદ પામેલ મન:પર્યવજ્ઞાન ન લઈ શકાય એજ કહે છે. વિવસાવિશેષથી થતી વ્યાખ્યા માટે દરવાજા તેઓશ્રીએ ખુલ્લા જ રાખ્યા છે. ઔત્પાતિકી બુદ્ધિ આદિ લેવાનું તેમણે “જ' કાર પૂર્વક કહ્યું જ નથી. પોતાના “આવાગમન' ના સંસ્કૃત વ્યાકરણના અજ્ઞાનને ઢાંકવા માટે “ પાદિકી” ને આગળ કરનાર નરેન્દ્રસાગરજીને મુદ્રણદોષનો અનુભવ નથી?) કોટ્યશની ચર્ચામાં જણાવવાનું કે કેવલીદષ્ટ “અનંતદ્રવ્ય” નો કરોડમો કે એકસો આઠમો ભાગ “અનંતદ્રવ્ય” જ કહેવાય. અનંતદ્રવ્યના અતભેદ પડી શકે છે અને તે દરેક ભેદ અનંત જ કહેવાય. તેથી કેવલીદ્રષ્ટ અનંતદ્રવ્યનો કરોડમો કે એકરો આઠમો ભાગ પણ અનંત જ હોય- આ વાત લોકપ્રકાશ' ના પાઠો મૂકી શકનાર નરેન્દ્રસાગરજી શા માટે ભૂલી જાય છે? કોયંશનો પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ કરેલો શાસ્ત્રસાપેક્ષ અર્થ સ્વીકારવામાં આટલી શરમ શા માટે? “અનંતદ્રવ્ય” ના અર્થમાં વાંધો આવે એવો કોટ્યશ” નો અર્થ કરવાનો આટલો દુરાગ્રહ શા માટે રાખો છો? ‘કુલકોટિ ની સંખ્યા ગણવા જતાં નરેન્દ્રસાગરજીથી એક મીડું વધારે મૂકાઈ ગયાનું મેં તેમને જણાવ્યું, પણ હજી તેઓ તે ભૂલ સુધારતા નથી. આવી જડતાવાળા, બીજાને ભણાવવા અને સુધારવા નીકળી પડે ત્યારે તેમની દયા આવે છે. મુંબઈ-અમેરીકાનાં બહુમાળી મકાનોનો અભ્યાસ કરવાની સલાહ આપતા પહેલાં તેમણે, મેં આપેલ આંકડાઓનો અભ્યાસ કરવાની જરૂર હતી. ન આવડે તો કોઈ અભ્યાસીને (કે છેલ્લે મને) પૂછી જોવામાં શરમાવાની જરૂર હતી નહિ. પૂછયું નહિ, અને ફરી ખોટી ગણતરી પકડી રાખી તેમાં શરમાવા જેવું જરૂર થયું છે. ઠોઠ નિશાળીયો પણ શરમાયા વિના પૂછે અને શીખે તો પંડિત થાય. “મને તો બધું આવડે’ નો ફાંકો રાખે તો ઠોઠનો ઠોઠ જ રહે. અયોધ્યાથી અષ્ટાપદજીનું અંતર અને કુલકોટિની ગણતરીના પ્રશ્નોમાં ગીતાર્થ મહાપુરુષની ભૂલો કાઢવા જતાં તમારી શક્તિનું પ્રદર્શન થઈ ગયું છે. હજી ય ભૂલો કાઢવાનો શોખ છોડી ભણવાનો રસ કેળવશો તો શાસ્ત્રો વાંચતા આવડશે. પછી ફેંકાફેંક કરવાની જરૂર નહિ પડે. આખ ભાવે' તમને આ સલાહ, નાનો છું છતાંય મારે આપવી પડે છે. કારણ કે તમારે ત્યાં આવી સલાહ આપનાર કોઈ નહિ હોય. આજ સુધી “આપ્તભાવે સલાહ આપ્યા કરવાની તમારી ટેવના કારણે, સલાહ લેવાનું તમને એ કરું લાગશે. પણ લેવામાં તમને જ લાભ છે. મારો તો મહાપુણ્યનો ઉદય છે કે આખ મહાપુરુષોની છાયા સતત મળતી રહી છે, તેથી મને અનાથ માનીને મારા આખ બનવાના ચાળા કરશો નહિ. “ચડ જા બેટા શૂલી પર' ની ઉક્તિ અનુસાર ચઢાવનારા અમારે ત્યાં નહિ, પણ તમારે ત્યાં ઘણા લાગે છે, અને તમારા જેવા ભોટ ચઢીય જાય છે. નહિ તો વિ. સં. ૨૦૪૪ના સંમેલનમાં ઠરાવો લખવાની કામગીરી તમને સોંપીને, પછી એ જ ઠરાવો અમાન્ય કરીને સંમેલનમાંથી ખસી જવાની જાહેરાત તમારી પાસે જ કરાવવાની નામ શીમાં તમને કોઈએ મૂકયા ન હોત! તમારા પક્ષમાં અત્યારે તમારું સ્થાન કયાં અને કહ્યું છે (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ (તે લખતાં ય દુઃખ થાય તેવું છે. પણ કિલ્લાનાં કમાડ અને હાથીના માથાવચ્ચેનું પ્રાણી બની રહેવામાં જ તમને આનંદ હોય તો બીજા કોઈ શું કરી શકે? સાનમાં સમજવા જેવું છે. (આ જડગણિતજ્ઞ નરેન્દ્રસાગરજી તેમના ગણિત મુજબ ૧૪૨૫ અબજ ૬૦ કરોડ ફક્ત પુરુષો (સ્ત્રીઓ, બાળકો, તિર્યંચો અલગ) ને દ્વારિકાનગરીની અંદર અને બહાર વસાવવાની ભા હઠ લઈને બેઠા છે. કયા ગુરુકૂળવાસમાં રહીને તેઓ આવું તત્ત્વજ્ઞાન મેળવી આવ્યા છે. તેનો વિચાર વાચકો સ્વયં કરી લે. વરસો સુધી આટલી (ન.સા.એ. ગણી કાઢેલી) યાદવવંશી પુરૂષોની સંખ્યા બાર યોજનની દ્વારિકાનગરીની | અંદર અને બહાર કેવી રીતે જીવતી હતી તેનું સમાધાન તેઓ શોધી શક્યા નહિ એટલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકાનો પાઠ આપીને તેઓ બાળવાની ઉતાવળ કરી રહ્યા છે.) યદુવંશસમુદ્રન્દુ ની ચર્ચામાં ‘સાહિત્યપ્રસિદ્ધ' ને બદલે “સાહિત્યસિદ્ધ' છાપવાનો પ્રપંચ કરનાર નરેન્દ્રસાગરજીએ જે ઉન્મત્તપ્રતાપ કર્યો છે તે જોતા એમનું ખસી ગયું હોય તેમ લાગે છે. નરેન્દ્રસાગરજીની એ લવારાનો જવાબ આપવા કરતાં વાંચકોને બંને ચોપડી સાથે રાખીને જવાબ મેળવી લેવાની ભલામણ કરું છું. ખરેખર તો તેમની આખી “સર્ચલાઈટ ચોપડી આવા કાવતરાંઓથી ભરેલી છે. માટે પાચકોએ તેમની દરેક ખંડનની ચોપડીઓ, જેનું ખંડન કર્યું છે તે મૂળ પુસ્તિકા સાથે રાખીને જ વાંચવાની જરૂર છે. કારણ કે તેમણે પોતાની કાવતરાખોર વૃત્તિનો પરિચય તેમની ખંડનાત્મક ચોપડીઓમાં વધતેઓછે અંશે આપ્યો જ છે. “કલ્પસૂત્ર સુબોધિકા માં ઉક્ત ચ” વગેરે લખીને મૂકેલા શ્લોકો જોઈને આ ગમાર આચાર્યશ્રી મુંઝવણમાં મૂકાઈ ગયા. આવી રીતે શ્લોકો રજુ કરવાની સમર્થટીકાકારોની પદ્ધતિનો ખ્યાલ અભણ માણસને ન હોય અને તેથી મુંઝાઈ જાય - તે સહજ છે. ચરિત્રોના મતાંતરો માટે વિવાદ હોતો જ નથી. “શ્રીનિશીથચૂર્ણિ” ના આધારે આપેલા જવાબને વાંચવા જેટલી પણ લાયકાત આ આચાર્યશ્રીમાં નથી. (દુષ્કાળમાં) “ઉપયોગી પશુઓનો પણ સંહાર થઈ જ ગયો હોય!” આવું ‘સર્ચલાઈટ' માં લખતી વખતે નરેન્દ્રસાગરજી, પોતે જ લખેલો “શુદ્ધિપ્રકાશ' ભૂલી ગયા છે. “શુદ્ધિપ્રકાશ' માં તેમણે જ આપેલા પ્રભાવક ચરિત્ર' ના પાઠમાં “શય્યાતર તૃણ (ઘાસ) શોધવા ગયો હોવા'' નું સ્પષ્ટ લખ્યું છે. નરેન્દ્રસાગરજીના હિસાબે ઉપયોગી પશુઓનો સંહાર થઈ જ ગયો હોવાથી બિનઉપયોગી પશુ માટે શય્યાતર તૃણ શોધવા ગયો હશે? સરિદાયામગામિની' પદનો સાચો અર્થ હજી તમને કોઈએ બતાવ્યો નથી. “શ્ર હેમચંદ્ર સૂરિ મહારાજાએ ક્યા ગ્રંથમાં આસો-કારતકને શરદઋતુમાં ગણ્યા છે?” આવો સવાલ તમે તમારી “સર્ચલાઈટ’ માં મને પૂછયો છે, તેથી તમને “અભિધાનચિંતામણી' પણ આવડતો નહિ હોવાનો ખ્યાલ આવે છે. સંસ્કૃત ભાષાનું આટલું પ્રાથમિક જ્ઞાન પણ તમને નહિ આપીને, ગીતાર્થ મહાપુરુષો સામે શાસ્ત્રચર્ચામાં ધકેલી દેનારો તમારો પક્ષ, “ચઢ જા બેટા શૂલી પર' ઉક્તિ અનુસાર તમારો ઉપયોગ કરી જાય છે. – એનું તમને ભાન નથી. તમારી પાટાપીંડી ય તમારે જાતે કરવી પડે છે. લડયા કરવાના તમારા શખમાં આ બધું તમે વિચારતા નથી. હવે વિચારી જોવાની સલાહ ફરી “આપ્તભાવે આપું છું. તમારી આટલી જેતી થાય છે, તેમાં બીજા ભલે રાજી થાય, પણ તમને ય એમાં મઝા આવે છે? શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ચોમાસામાં ન થાય – એ વાત ઉપર લડવામાં તમને આગળ ધરી દેનારા તમારા પક્ષના પાલીતાણા સ્થિત આચાર્યોની આખું પાનું ભરીને મુલાકાત હમૃણાં છાપામાં ('સંદેશ' તા. ૨૪-૧૧-૧૯૯૪) છપાઈ. મોટાભાગના આચાર્યોએ (૧૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #197 -------------------------------------------------------------------------- ________________ (ચોમાસામાં યાત્રાની પરંપરા નથી' એમ ઢીલું ઢીલું કહ્યું. શાસ્ત્રપાઠની વાત એકાદ આચાર્ય સિવાય કોઈ બોલ્યુ નથી. એક તમે શાસ્ત્રપાઠો (ભલે ખોટી રીતે પણ) રજુ કરો છો. છતાં એકપણ આચાર્ય તમને યાદ કરતા નથી. વિચારી જોજો. ચોમાસામાં થતી શ્રી સિદ્ધગિરીજીની યાત્રાને તમે “હિંસકયાત્રા' કહો છો – તમારી આ વાત, સ્થાનકવાસીઓ જે જિનપૂજાને ‘હિંસકપૂજા' કહે છે તેના જેવી જ છે કે જુદી? શ્રી સિદ્ધગિરિજીમાં તમારા જ પક્ષવાળા બહાર ગામથી આરાધકોને ચાલુ ચોમાસે બોલાવીને તમારા મતના ‘હિંસક ઉપધાન” તમારી નજર સામે કરાવે છે, ત્યાં તમે કેમ ચૂપ છો? કે પછી તમારા પક્ષવાળા હોવાથી એવા હિંસક ઉપધાન મૂંગા મૂંગા જોતા રહેવાનું તમને બહુ ગમે છે? શ્રી શંખેશ્વરજીમાં, શ્રી સિદ્ધગિરિજી જેટલા જ, કદાચ એથી પણ વધારે યાત્રાળુઓ ચોમાસામાં આવે છે. તમારા મતની શંખેશ્વરજીની આ હિંસક્યાત્રા માટે તમે કેટલાં ચોપાનીયાં બહાર પાડયા? કે પછી પાલીતાણામાં બેઠા છો તેથી શ્રી સિદ્ધગિરિજીનું ખોદવાનું વધુ ફાવે છે? શ્રી સિદ્ધાચલની જ ચાતુર્માસ યાત્રા ઉપર આટલો દ્વેષ શા માટે છે? ચોમાસામાં શ્રીસિદ્ધગિરિની યાત્રા થાય જ નહિ, તે યાત્રા ‘હિંસકયાત્રા' કહેવાય” આવું શાસ્ત્રકારોના નામે ગડું માર ાર નરેન્દ્રસાગરજી, “નવરાત્રી-નોરતા' ના નામે વધુ ગમ્યું હાકે છે. “ચક્રેશ્વરીદેવીના હોમ આસો મહિનામાં જ કરાવવા જોઈએ” એવું કયા જૈનશાસ્ત્રોના આધારે તેઓ કહે છે? પરાપૂર્વથી ચાલ્યા આવેલા તેમના આ હોમ-હવન તેમની ‘હિંસક યાત્રા” ના સમયમાં જ શા માટે હોય છે? સમ્યગૃષ્ટિ દેવતાનો એવો આગ્રહ છે. એમ તો તમારે કહેવું નથી ને, નરેન્દ્રસાગરજી? આ ચક્રેશ્વરી દેવીના હોમ-હવન પરાપૂર્વથી તમારા મતે ચાલ્યા આવે છે. તે ક્યાં શાસ્ત્રના આધારે ચાલે છે તે જાહેર કરો, પછી આ અંગેનો તમારા અજ્ઞાનનો ઘોર અંધકાર કેટલો ગાઢ છે, તે તમને બતાવું. શ્રી સિદ્ધગિરિજીની યાત્રા તીર્થના મહિમાના કારણે શરૂ થયેલી છે. કોઈના પાપીપ્રચારના કારણે એ ચોમાસામાં બંધ થઈ જવાની નથી. કોઈના કહેવાથી ચોમાસામાં શરૂ થઈ છે કે વધી છે એવું પણ નથી. આણંદજી કલ્યાણજી પેઢીને જો ચોમાસામાં યાત્રા બંધ કરાવવામાં રસ હોય તો પોતાના હસ્તકના બધા તીર્થોમાં યાત્રાબ” ના પાટિયા જ્યારના લગાવી દીધા હોત. એકલા સિદ્ધગિરિજીમાં જ બોર્ડ લગાવવાનું પેઢીને કોઈ પ્રયોજન ન હોય તે લોકો સમજી શકતા નથી? તમારો ફુટેલો ઢોલ તમે ક્યાં સુધી વગાડ-વગાડ કરશો? , “ધ્યાન શતક” નો પાઠ આપીને “કેવલી ભગવંતોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ધ્યાનાંતરિકા હોય છે.” એમ સિદ્ધ કરવા છતાં “શત્રુંજય માહાસ્ય” ના “ધ્યાનાત’ શબ્દને સમજવાની આડાઈ કેમ કરો છો? ખરેખર તમે આડા છો કે અજ્ઞાની છો? દેશના આપવાથી કેવલી ભગવંતોની ધ્યાનાંતરિકા તૂટી જાય છે. એવું તમને કયા અગીતાર્થે સમજાવ્યું છે? | ગુજરાતી ‘આસો વદિ અને કારતક સુદિ રૂપ શાસ્ત્રીય કારતક માસમાં ગુજરાતી “કારતક વદિ એકમ થી અમાસ સુધી” ના દિવસોની ભેળસેળ કરવાની ખલનાયકની ભૂમિકા મારે નહિ, તમારે જ ભજવવી પડી છે. કારણ કે શરદઋતુ, ચોમાસામાં રહે તેથી તમારી માન્યતા તૂટી પડે છે, નરેન્દ્રસાગરજી! આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરિજી! તમે તમારી “સર્ચલાઈટ’ ચોપડીમાં તમારી કુલ રીતિને છાજે તેવી શબ્દછળ, વાક્યછળ અને વિતંડાવાદની નીતિ અપનાવી છે તે માટે વધુ કહેવાનું હોય નહિ. કારણ કે સત્યવાતનું ખંડન કરવાના તમારા કુળધર્મનું પાલન કરતાં, શાસ્ત્રીયવાતનો સ્વીકાર કરવો જ પડે તેવી સ્થિતિમાં જયારે (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૫) Page #198 -------------------------------------------------------------------------- ________________ તમે મુકાઓ છો ત્યારે, શબ્દછળ, વાક્યછળ કે વિતંડાવાદના રસ્તે ઉતરી જવાનું તમને ગુરુ પરંપરામાં મળ્યું છે. “શિશુક્રીડા' કરવામાં હવે તમને પરિશ્રમ પડી રહ્યો હોય તો આવો “અહિતકર પરિશ્રમ' લેશો નહિ. ખરેખર તો આ ઉંમરે તમને શિશુક્રીડા' કરવી શોભતી નથી. શાસ્ત્રીયસત્યોની શરણાગતિ સ્વીકારશો, તો ઉસૂત્રભાષણના મહાપાપથી બચી જશો. તમે જેયાં અને ત્યાં, જેને અને તેને ઉસૂત્રભાષણના પાપનું પ્રાયશ્ચિત કરવાની સલાહ દીધે રાખો છો. પરંતુ શુદ્ધિપ્રકાશના ઘોર અંધકાર' માં મેં તમારા ઉત્સુત્રો જાહેર કર્યા છતાં તમે તેનું “ મિચ્છા મિ દુક્કડ' દેવા જેટલી ભવભીરૂતા પણ દર્શાવી નથી. બીજાઓને કભી ‘આપ્તસલાહો’ | આપ્યા કરવાથી તમારા ઉસૂત્રભાષણના પાપો ધોવાઈ નહિ જાય. વિતંડાવાદનો જવાબ મારે આપવાનો હોય નહિ. એ વાત પૂર્વની પુસ્તિકામાં જણાવી જ છે. તેની પુનરુક્તિ અહીં કરવાની જરૂર નથી. ફક્ત તમારામાં કેટલો “વિજયદ્વેષ ભર્યો છે, તમે કેટલા શાસ્ત્રીય સત્યોની ભાંગફોડની કુછંદે ચઢયા દો, તમારામાં કેટલી અગીતાર્થતા છે અને કેવો ઉસૂત્રપ્રેમ છે – તેનું તમોને અને જગતને દિગ્ગદર્શન કરાવવા આટલું લખ્યું છે. બાકી તો તમારી મૂર્ખતા, અનાડીપણું, છળ-પ્રપંચ અને શાસ્ત્રોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાની આત્મઘાતકવૃત્તિ તો “સર્ચલાઈટ' ના પાને પાને એમને એમ પડી છે. એ બધું તમને મળે છે. તમે તમારી જાતને અસાધ્યરોગી' તરીકે પૂરવાર કરી છે તેથી હવે કશું કહેવાપણું રહેતું નથી.... ( પાપનો પસ્તાવો. (સખી કારતક મહીનાના કાનજી - એ રાગ) બેની વાત કહુ તે સાંભળો, પુરા પુણ્ય મળ્યોતો જોગ, સાંભળ સાહેલી. ૧ મુનિરાજ ભવિજન બોધતા, મને લાગ્યો નહી ઉપદેશ, સાંભળ સાહેલી. ૨ કરી પાપ આયુષ્ય ઓછુ કર્યુ, શુભ ધર્મ ન જાણ્યો લેશ, સાંભળ સાહેલી. ૩ ભલે ભણ્યા પગ ગમ્ય નહીં, કર્યા કૃત્યો અભણનાં મેહ, સાંભળ સાહેલી. ૪ વાતચિતે ગાંઠે જૂઠ બાંધીયુ, સત વાતનો સંગ ન કીધ, સાંભળ સાહેલી. ૫ પાકો પાષાણ તો પલળે નહી, તેમ મુજ મન પત્થર હોય, સાંભળ સાહેલી. ૬ શુદ્ધ શિયળ ન પાળ્યું મન થકી, નવ લીધાં વૃત પચખાણ, સાંભળ સાહેલી. ૭ તિથિ પાખની ના ઓળખી, ત્યાગ કીધો ન ભક્ષ અભક્ષ, સાંભળ સાહેલી. ૮ પાપ કરતી પડી આ ક્ષેત્રમાં, થશે પરભવ કેવો નીવાસ, સાંભળ સાહેલી. ૯ સૂણી વાખ્યાનને મન પીગળ્યું, મૂજદય ઘણુ પસ્તાય, સાંભળ સાહેલી. ૧૦ પામી ધર્મમણી શુભ પુણ્યથી, પણ ધાર્યો ન ઉરમાં લેશ, સાંભળ સાહેલી. ૧૧ એવી અરજ કરે જૈન શ્રાવિકા, દોષની માગે ક્ષમાય, સાંભળ સાહેલી. ૧૨ ૧૯૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #199 -------------------------------------------------------------------------- ________________ હાય ! આણે તો દેવ અને ગુરુ-બે ય-ની હકાલપટ્ટી કરી ! - પં. ચંદ્રશેખરવિજયજી છેલ્લા ડાયકામાં જૈનોમાં ધનની વિશેષ અનુકૂળતા થવાથી તેઓ ભોગમાર્ગે એકદમ બેફામ બન્યા છે. કદાચ બુઢાં માબાપો બચી ગયાં હશે, પરંતુ દીકરાઓની આપકમાઈથી ઝટપટ પ્રાપ્ત થયેલી સંપત્તિએ યુવાનો અને યુવતીઓના શીલ, સદાચાર અને ન્યાયનીતિનો તો ખાતમો બોલાવી દીધો છે. નદીનું પાણી સારું. સેંકડો ગામોની તરસ છીપાવે. પણ તે પાણી ઘોડાપૂર બને તો ? એ જ ગામોને ડુબાડી દે. પાણી જેવુ ધન છે, તે માફકસરનું જ સારું. નીતિની બ્રેકથી તે પૂર બનતું ન હતું. હવે નીતિ આઉટ ઓફ ડેઈટ જાહેર થતાં ઘનના ઘોડાપૂર ઊમટયાં. સૌ પ્રથમ તો તેણે પોતાના જ ઘરને ડૂબાડી દીધું. પણ એ બધું તળીએથી ઉઠાવીને પાછું બહાર લાવી શકાત, જો પરમાત્મામાં શ્રદ્ધા રહી હોત તો અને જો ગુરુ વર્ગમાં સાધના રહી હોત તો. પણ ભં ગરસી જીવોની વાસનાઓ બહેકી જવાથી તેમને આજે જ : હમાણાં જ : એ સુખો ભરપૂર પ્રમાણમાં જોઈતાં હતાં. જૈનોને ખબર પડી કે ‘ભગવાન તો વીતરાગ છે, એમની ગમે તેટલી ભક્તિ કરો તો ય તે કદી રીઝવાના નથી : તમારું માંગ્યું દેવાના નથી,'' એટલે એ બધા ભોગરસી જૈનોએ પદ્માવતી, ઘંટાકર્ણ, ભૈરવ વગેરે દેવ-દેવીઓની ધડાકાબંધ પ્રતિષ્ઠાઓ જિનમંદિરોમાં ચાલુ કરી છે. તેમના સ્વતંત્ર મંદિરો પણ રાતોરાત ઊભાં થવા લાગ્યાં છે. હાય ! ભગવાન, મંદિરમાં હોવા છતાં તેમની જા ! હકાલપટ્ટી થઈ છે ! બીજી બાજુ ત્યાગી મુનિઓને પણ આ ભોગરસી લોકોએ ઝપટમાં લઇ લીધા છે. એમને ‘મોક્ષ’, ‘મોક્ષ’ બોલતા બંધ કરી દઈને, પોત ના અર્થ અને કામોના સાધક અને જપક બનાવી દીધા છે. જે મુનિઓ આ ઝપટમાં આવી ગયા છે તેમણે અર્થકામની હાટડી ખોલી નાખી છે. મોક્ષનો હીરા-મોતીનો વેપાર બંધ કરીને અર્થકામપૂર્તિની પાંઉભાજીની હાટડીઓ ખોલી છે, વાસક્ષેપ, રક્ષાટલી, યંત્રો, મંત્રો, ગ્રહપીડાનિવારક તંત્રો વગેરેતી દુકાન ચીકાર ભરેલી છે. વેપાર ઉત્તરોત્તર વધતો જવાથી મુનિઓએ ‘મુત્વિ' ને અભરાઈએ ચડાવી દીધું છે. ‘સાચા મુનિઓ’ હાંસીપાત્ર બનવા લાગ્યા છે. પવન પ્રમાણે પગ નહિ ઉપાડતા હોવાથી તેમને ઘણી વાતોની અગવડતા પડવા લાગી છે ! મંદિરમાં વીતરાગ જડતા નથી; ઉપાશ્રયોમાં લગભગ કયાંય (સાચા મુનિઓ) જડતા નથી. બેયના હકાલપટ્ટી થઈ છે. હાય ! સંસારી; તારો ભોગરસ! તેણે તારું, તારા કુટુંબનું તો નિકંદન કાઢયું પણ ધર્મક્ષેત્રનું ય નિકંદન કાઢી નાંખ્યું! ઓ, માણસ ! તું માણસ થા; મુનિ થા; મોર્છા જા. (મુક્તિદૂત - ૧૦/૧૯૯૬) શિવગંજમાં ૫. પૂ. ગણિવર્યશ્રી દર્શનરત્નવિજયજી મ. પૂ. ભાવેશરત્ન વિ. મ., પૂ. પ્રશમરત્નવિજયજી મ. ની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપ પ્રથમમુહૂર્ત બીજું મુહૂર્ત આસો સુદ ૧ રવિવાર આસો સુદ ૧૪ શુક્રવાર ત. ૨૫-૧૦-૯૬ તા. ૨૭-૧૦-૯૬ પ. પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. કે શિષ્યરત્ન પ. પૂ. તપસ્વી ઉપાધ્યાય શ્રી કમલરત્ન મ કે શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી દર્શનરત્નવિજયજી મ. આદિ કી શુભ નિશ્રામાં આસો સુદ ૧૪ શુક્રવાર તા. ૨૫-૧૮-૯૬ થી ઉપધાન શરૂ થશે. તેની પત્રિકા બહાર પડી છે. નિમંત્રક : ઓસવાલ જૈન સંઘ, શિવગંજ (રાજસ્થાન) સ્ટે. જવાઈબંધ (વે. રેલ્વે) પિન - ૩૦૦૦૨૦ જિ. સિરોહી વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ : વિનાશકાળે વિપરીત બુદ્ધિ પદ (ભુંડુ થવાના ડો'ળ સંતો ભાળજોરે. ટેક) પુન્ય મારગમાં કોડી ન પાલવે રે, આડા મારગમાં વાવરે હજાર, ભુંડુ થવાના ડો'ળ જુઠ સાથે જડેલ જેનો જીવડો રે, કુડી સાહ્યદી પુર્યાના ઘણા કોડ, ભુંડુ થવાના ડો’ળ૦ વાટે ઘાટે આંગણે ચિત્ત ફરતું રે, પડયુ પાડોશીનું ચોરવાનો ચાલ, ભુંડુ થવાના ડો'ળ૦ નિત્ય ઘરમાં કંકાસ થાય કારમોરે, ૧ હાય મારવામાં ખુબ હોંશીઆર, ભુંડુ થવાના ડોળ૦ શીખ સારી નઠોરને ના ગમે રે, રૂડું સરવેનું ચાહ્ય રૂષીરાજ, ભુંડુ થવાના ડો’ળ૦ ૩ લેશ ધર્મનું ઘરમાં ન નામ, ભુંડુ થવાના ડો’ળ નીતિ નામ સુણી લાહ્ય ઉઠે અંગમાંરે, ઠઠ્ઠા બાજીઓમાં લાડવાનાં લા’ણ, ભુંડુ થવાના ડો’ળ૦ પ ચોરી, ચાડી, કુકર્મની ચિંતા નહી રે, ગણે મે’નતમાં લાખ ઘણી લાજ, ભુંડુ થવાના ડો'ળ૦ માન મરજાદ જેણે મે’લી વેગળીરે, મીઠી વાણીને પેટમાંહી પાપ, ભુંડુ થવાના ડો’ળ કામ જોતાં સરદના કુતરારે, ક્રોધ જોતા છંછેડેલા સાપ, ભુંડુ થવાના ડો’ળ જુઠી આળ ચઢાવે જાણી જોઈને રે, ૭ ८ ૯ ૧૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથજિનેન્દ્રાય નમઃ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ પ્રાચીન મોડપુર તીર્થ મંડપમાં મૂલનાયક શ્રી શત્રુંજ્યાવતાર કેશરીયાજી આદીશ્વરજીની ૯૯ ઈંચના પ્રતિમાના ગભારાના શિલાસ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી સંઘ આમંત્રણ પત્રિકા સુજ્ઞ ધર્મબંધુ શુભ સ્થળ - મોડપુર તીર્થ પ્રણામ સાથ જણાવવાનું જે પ્રાચીન મોડપુર તીર્થના વિકાસ માટે મૂળ દેરાસર પાછળ રંગમંડપમાં ૯૯ ઈચના મૂળનાયક શ્રી શત્રુંજ્યાવતાર કેશરીયાજી આદીશ્વરજી દાદાના ગભારાના ખનન તથા શિલા સ્થાપન તથા ઉપાશ્રય તથા ધર્મશાળા નો જીર્ણોધ્ધાર કરતાં તેના ખાતમુહૂર્ત આદિ મહોત્સવ હાલારદેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃગુસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. મુ. શ્રી યોગીન્દ્રવિજયજી મ. પૂ. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ. પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ. પૂ. મુ. શ્રી અવિચલેન્દ્રવિજયજી મ. તથા પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાથીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી નિત્યોદયાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી લલિતચંદ્રાશ્રીજી મ. ની નિશ્રામાં ઉજવાશે. - દેરાસર ખનન મહર્ત સં. ૨૦૫૩ કારતક સુદ ૧૦ બુધવાર તા. ૨૦-૧૧-૯૬ સવારે ૧૦-૫૫ કલાકે તેની બોલી કારતક સુદ ૫ ના વ્યાખ્યાનમાં ૪૫ દિગ્વિજય પ્લોટમાં બોલાશે. * દેરાસર શિલા સ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળા ખાતમુહર્ત કે સં. ૨૦૫૩ કારતક વદ ૬ રવિવાર તા. ૧-૧૨-૯૬ સવારે વિજય મુહૂર્ત ૧૨-૩૦ વાગ્યે * નવ શિલાઓ તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાત મુહૂર્તની બોલી કારતક સુદ ૧૪ ના સવારે વ્યાખ્યાનમાં ૪૫ દિગ્વિજય પ્લોટ માં બોલાશે. શિલા સ્થાપન વિધિમાં ભાઈ શ્રી નંવિનચંદ્ર બાબુલાલ પધારશે. બોલી પ્રસંગે હાજર રહેવા તથા મોડપુરમાં શિલા સ્થાપન પ્રસંગે પધારવા સૌને ભાવભર્યું આમંત્રણ છે. C/o. શ્રી વિમલનાથશ્રી દેરાસરજી ૪૫, દિગ્વિજય પ્લોટ, - લિ. જામનગર મોડપુર તીર્થ વિકાસ કમીટી ૧. શાહ કાનજી હીરજી ૭. ગુટકા રતિલાલ દોશી ૨. પારેખ ચંપકલાલ નેમચંદ ૮. હસમુખ બી. શાહ ૩. ધનાણી શાંતિલાલ ઝીણાભાઈ કાંતિલાલ વ્રજપાલ શાહ ૪. શાહ વેલજી કચરા ૧૦. દોટિયા મોહનલાલ લાલજી ૫. હરિયા મોતીચંદ ભારમલ ૧૧. શાહ મનસુખલાલ નેમચંદ ૬. ગડા પ્રેમચંદ હેમરાજ મોડપુર રેલવે સ્ટેશન છે તથા મોટર રસ્તે ખટીયા પાસેથી હાઈવેથી રોડ જાય છે. (વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬ : ૧૯૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ - બોધદાયક લઘુકથા =વચન ઉપરથી વ્યક્તિની પરખ = - પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. માનવીની માનવતાને ખીલવવા અને વિકસિત કરવા નીતિશાસ્ત્ર પણ પોતાનો ફાળો આપ્યો છે. એવી એવી માર્મિક-ચોટદાર બોધદાયક હૃદયસ્પર્શીવાતો કરી છે. જેથી ચેતનવંતની ચેતના જાગૃત થઈ જાય. સંસ્કૃતમાં એક સુંદર સુભાષિત આવે છે, જેનો ભાવ એવો છે કે - “ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા માણસોના કપાલમાં કાંઈ તિલક નથી હોતું અને અધમકુળમાં ઉત્પન્ન થયેલા માણસોના માથા ઉપર કાંઈ શિંગડા નથી હોતા પણ જયારે જયારે જેવું બોલે છે તેના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે, આ ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલ છે અને આ અધમકુળમાં ઉત્પન્ન થયેલો છે. ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલાની મોટેભાગે શિષ્ટ-સંસ્કારી-સભ્ય-વિનયપૂર્વકની વાણી હોય છે. જયારે અધમકુલમાં ઉત્પન્ન થયેલાની ભાષા તેનાથી વિપરીત એટલે કે અશિષ્ટ-અસંસ્કારી-અસભ્ય અવિનયાદિથી સહિત ભાષા-બોલી હોય છે. ઉપકારી મહાપુરુષોએ બહુ જ સુંદર દૃષ્ટાન્તથી આ વાતને સમજાવી છે. એકવાર એક રાજા પોતાના પરિવાર સાથે વનવિહાર માટે જઈ રહ્યો છે. ઘણે દૂર ગય પછી રાજાને અત્યંત તરસ લાગી અને તેમનું ગળું સુકાવા લાગ્યું. પાણીનું કોઈ સ્થાન નજરે ચઢતું ન હતું. થોડે દૂર એક ઝૂંપડી દેખાઈ. તેમાં એક આંધળો માણસ રહેતો હતો અને પાણીનું માટલું પણ દેખાયું. રાજાએ પોતાના સિપાઈને પાણી લેવા માટે મોકલ્યો. તો સિપાઈએ ત્યાં જઈ રોફથી પેલા આંધળા માણસને કહ્યું કે - “હે અંધા! એક લોટો પાણી આપ.” આંધળો પણ અક્કડ હતો એટલે કહે કે - “જા જા સિપાઈના બચ્ચા ! તાર જેવાથી હું ડરતો નથી. તને પાણી નહિ આપું.” સિપાઈ નિરાશ થઈ પાછો આવ્યો. તે પછી રાજાએ સેનાપતિને ત્યાં મોકલ્યો. તો સેનાપતિએ ત્યાં જઈ કહ્યું કે - “હે અબ્ધ ! પૈસા મલશે. પાણી આપ.” આંધળો તો ય અક્કડ રહ્યો અને કહે કે, પહેલાવાળાનો આ સરદાર લાગે છે અને લાલચર્થ. મને દબાવવા માગે છે. માટે તેને કહે કે - જા જા પાણી નહિ મળે. - સેનાપતિને પણ ખાલી હાથે આવેલો જોઈ ખુદ રાજા ત્યાં ગયા અને તેની નજીક પહોંચી તે વૃદ્ધ સુરદાસને વિનયથી નમસ્કાર કરી કહે કે - “સુરદાસજી ! તરસથી ગળું સૂકાઈ રહ્યું છે. કૃપા કરી એક લોટો પાણી આપશો તો તમારી ઘણી મહેરબાની.” ત્યારે તે વૃદ્ધ આંધળા માણસે રાજા સત્કાર કરી પોતાની પાસે બેસાડી કહ્યું કે - આપ જેવા શ્રેષ્ઠ લોકોનો રાજા જેવો આદર છે. પાણી શું મારું આ શરીર પણ આપના સ્વાગતમાં તૈયાર છે. બીજી પણ કાંઈ સેવા હોય તો જણાવો.” - રાજાએ ઠંડાપાણીથી તરસ છિપાવી. ફરીથી વિનયપૂર્વક પૂછયું કે તમને દેખાતું તો નથી તો પછી માંગવા આવનાર સિપાઈ, સેનાપિત અને રાજા છે તે કઈ રીતના જાણી ગયા. ત્યારે તે વૃદ્ધ સુરદાસે અનુભવવાણી ઉચ્ચારતાં કહ્યું કે- વાણીથી દરેક વ્યક્તિના પદ-હોદાનો ખ્યાલ આવી જાય છે. આના ઉપરથી આપણે એટલો જ બોધ લેવો છે કે હંમેશા વિનમ્ર ભરી વાણી જ બોલવી જોઈએ અને ઉત્તમ પુરુષોની કક્ષામાં આપણો નંબર લગાવવો જોઈએ. ૨૦૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)) Page #203 -------------------------------------------------------------------------- ________________ (અનુ, ટાઈટલ ૨ નુ' ચાલુ) : શ્રી જૈન શાસન (અઠવાડિક) આજસુધી માહની આજ્ઞામાં હતા તેમનુ અનુકૂળ વત્તન કર્યુ. હવે ભગવાનની આજ્ઞા મુજબ તેમને નાશ કરવા પ્રતિકુળ વર્તન કરવુ પડશે. તમે બધા સુખના અથી` છે કે ધર્મોનાં અથી છે ? સુખ છેડીને પણ ધમ કરવે છે કે સુખ રાખીને ધમ કરવા છે! સુખ કયારે છૂટે ? દુઃખ વેઠવાની તૈયારી હોય તે. આપણે ત્યાં દુઃખ વેઠવા માટે જ સાધુપણુ' છે! પુણ્યશાલી જીવને સંસારમાં બધી જ અનુકુળતા હોય છે પણ તેને છેડીને જ ધમ કરવાનું મન થાય તે જ તે સમિકત દૈશિવરિત કે સવરિત લઇ શકે. પછી સુખનું અથી પણું થાય તે આત્મા કંપે તેને થાય કે આ રાખ્યા છે. શ્રાવકપણુ એટલે સાધુપગ્રાની ઉમેદવારી છે. સુખે જ મને સ`સારમાં જકડી અહી રાજ આવનાશને મારી રીતે પૂજા કરવાના, વ્રત-પચ્ચક્ખાણુ કરવાના મનોરથ હોય કે ન હોય ? અહીં આવે એટલે કામ પતી ગયુ ! અહી" આવનાર માટે લાક કહે કે, રાતે ખાય છે, અભક્ષ્ય ખાય છે તે શાભા વધે કે ઘટે ? રાજ સાંભળનારામાં કેટલી તૈયારી આવી ગઈ હોય ! ધર્મોના રક્ષણ માટે અવસર આવે બહારવટુ ખેલે કે નહી ? શરીરના પુજારી કશા કામના નથી. શરીરના પૂજારીએ માટે સાધુધમ નથી. તે શ્રાવક ધર્માં પણ પાળી શકે નહી. તે સાચા ભાવે ભગવાનની પૂજા પણ ન કરી શકે. શરીરની પૂજામાં કાંઈ વધે તે ભગવાનની પૂજમાં વાપરે ને? શ્રી પુણિયા શ્રાવક સાડા બાર દોકડામાં મજેથી જીવતા, ખાતા-પીત અને શ્રી જિનકિત પેાતાના જ દ્રવ્યથી કરતા. સાડા બાર દોકડાથી વધુ મૂડી વધારવાનુ મન પણ થયુ' નથી. તમને શ્રાવકપણુ જાળવીને દુનિયામાં જીવવાનુ મન થયુ. હાત તા આજે લહેરમાં હાત ! પણ તમને જન્મથી તે સૌંસ્કાર મળ્યા નથી અને સુસાધુ પાસે તે ઝીલ્યા નથી. ધથી સુખ મળે માટે ધ કરવા' તે જડે એવી ઘાલી ગઈ છે કે તેની ઊલટી કરાવવી ભારે પડે છે. આગળના મામ્બાપ, સતાનાને સાધુ પણાની પ્રેરણા આપે. સ`સાર અસારનુ' જામીપાન કરાવે. તમને તે ય ન મળ્યુ.. સુસાધુઓએ આજ્ઞા મુજબ ધર્મની જે જે વાર્તા કરી તે પણ ન ફાવી, ધર્મ માટે ત્યાગ કરવા પડે અને ભેગ પણ આપવા પડે, તમે નકકી કર્યુ છે કે, આપણે ત્યાગ પણ કરવા નથી અને ભાગ પણ આપવા નથી ધી ને ઈલ્કાબ લઇને ફરવુ' છે ! ધમ માટે શુ' ભાગ આપ્યા છે ? ધમ થી પ્રાપ્ત ભેાગ કેટલા મજેથી ભગવા છે ? હ્યુમ તમારે મન શું ચીજ છે આખી દુનિયા માટે ભેગ મંજીર પણ ધર્મ માટે કાંઈ નહિ ! ધર્મની તમારા હૈયામાં કાંઈ જગ્યા છે !!! Page #204 -------------------------------------------------------------------------- ________________ brooc 00000000 000000000* શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂજ્યશ્રી કહેતા હતા કે . . a .. . . . Reg No. G. SEN 84 poppe -શ્રી ગુણદશી 0 LISTE સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા આ આખા સ સાર પરદેશ છે. સ્વદેશ એક માત્ર મક્ષ જ છે. માન-મેાટાઈ લઈને ધમ સ્થાનમાં આવે તે કર્દિ ધમ પામે નહિ. ભગવાનની વાત ગમવી એટલે જે ચીજ ખરાબ લાગી તેના ૫૨ અરૂચિભાવ અને જે ચીજ સારી લાગી તેના પર રૂચિભાવ એટલે કે આખા સસાર પર અરૂચિભાવ અને મેક્ષ પર રૂચિભાવ, દુ:ખમાં અતિ નહિ, સુખમાં રતિ નહિ તેનુ' નામ સમાધિ, તમે બધા દુ:ખનો ડર કાઢી, પાપના ડર પેદા કરો, પછી સુખને લેભ ઘટશે. તેથી માનવતા આવશે અને પછી જ જીવ ધર્મ સાંભળવા લાયક બન. માક્ષની ઈચ્છા તે આત્માની ઈચ્છા કહેવાય. દુનિયાના પદાર્થોની ઇચ્છા તે મેહ જ નિત ઈચ્છા કહેવાય. ‘સુખમાં આનંદ થાય, દુઃખમાં દુ:ખ થાય તે ભવ્યત્ત્વને નહિ પકવા દેનાર મેટામાં મેટો રાગ છે. ઉન્માર્ગે થી અટકાવવા અને સન્માર્ગે જોડવા માટે બધા પ્રયત્ન કરવાના છે. અવસરે સજા પણ કરવી પડે તેા તે સજામાં ય ‘કરૂણા’ છે. સાચી ‘હિતબુદ્ધિ’ છે. જેને મેાહ ભૂડા લાગે, મેહને મારવાનુ' મન થાય, તેને ભગવાને જે જે ક્રિયાએ કહી છે, તે તે ક્રિયામાં અપૂર્વ આનંદ આવે કદાચ તે ન કરી શકે, પોતાને રસ પણ ન આવે તે તે પોતાની ખામી માને પણ ક્રિયા સારી નથી તેમ કદિ ન મેલે. oppopogoobe topped ipooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ” Page #205 -------------------------------------------------------------------------- ________________ | Gamો 9374માણ તwયરાdi sમારૂં મહાવીર અવસાdi જિળ જો જીન્સ રજા જા જા અa. UGU શાસ]\ સવિ જીવ કરૂં છેઠકો શાસન રસી. ન પડી વિવેકભ્રષ્ટ एशिरः शार्व स्वर्गात्पशुपतिशिरस्तः क्षितिधरं महीध्रादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम् । મધોધો T Tદ્રમુ0ાતા સ્તોલ મથવા છે કે विवेक भ्रष्टानां भवति विनिपातः शतमुखः ।। હતી સ્વર્ગે વસતી ગંગા, સરી પડી તે શિવ શિરે ચળી ત્યાંથી પર્વત, પટે, સરી સમુદ્ર ક્ષીરેઆમ જે ગંગા ચળી, પડી, સરી, થઈને પતિત પામે શતમુખ અધમ ગતી, વિવેક ભ્રષ્ટ થઈને ચલિત જે દિ ણાઈ ! લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન મૂત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ 1 જામનગર 1 (સૌરાષ્ટ્ર) 1ND1A PIN-361005 Page #206 -------------------------------------------------------------------------- ________________ * - - - શીયળ વિષે સુબેધ. (મામેરૂ મોંઘા મુલનું –એ રાગ,) શુણે સમજુ સકળ નરનારીઓ, મેટે શીયળતણે મહિમાય, શીયળ પાળે સનેહથી. જે કઈ શીયળ સારી રીતે સાચવે, સરવે સફલ મનોરથ થાય શીયળ પાળે સ્નેહથી. ૧ સોના રૂપાની શે ભા ન સમજીએ, શેભા સરસ શીયળ શણગાર, શીયળ પાળે સનેહથી. ૨ જેવાં નકટીને ભૂષણ નાંખીઆ, એવાં શીયળ વિના નરનાર. શીયળ પાળે નેહથી. માટે શીયળ સરવ રીતે સાચવે, તજો કામી હરામીને સંગ, શીયળ પાળો નેહથી. તજી લાજ બે અદબી ન બોલીએ. નવ ડેલીએ મદ છક માહ્ય શીયળ પાળે સ્નેહથી. નીચી નજરે સરળ ચિતે ચાલીએ, હાંસી મશ્કરી કરીએ ન કાંય. શીયળ પાળે નેહથી. ફાટી આંખે ફરે જે કઈ ફાતડા, તેનું ડાટીએ માટીમાં મુખ. શીયળ પાળે સ્નેહથી. ૭ તજવી તજવી સેબત નીચે તેહની, જેણે લજવી જનેતાની કુખ શીયળ પાળે નેહથી. ૮ ભણવું ગણવું તે તેનું ધન્ય છે, જેણે કુળને લગાડ ન ડાઘ, શીયળ પાળે સ્નેહથી. ૯ ભણી ગણીને શીયળ ન સાચવે, એના ભણતરમાં ઊઠી આગ. શીયળ પાળે સનેહથી. ૧૦ હિંયા ફુટા બાલે બેલ હાંસીએ, દેખી ફાંસીને નાશીએ તુર, શીયળ પાણે નેહથી ૧૧ શિક્ષા સુંદર દલપતરામની, જાણી કામી શી જરૂર શીયળ પાળે નહી૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ** BIGIRÈRICIRI 8.99181 SURIHAELA pepong 101219801 M i n gora euHOY Eva Pelo P844 Mol yulegg Tinira - તંત્રી KAHU V - ANS • &ઠવાઈફ - *WNઝાઝા વિઝgi ૪. શિકય મા ઇ પ્રેમચંદ મેઘજી ગુઢ (સંલઇ) hહેમેન્દ્રકુમાર જજસુજલાલ # (૨૮૦જી ય સુરેશચંદ્ર કીરચંદ શેઠ (() : રાજાજે ૪૬ની સુઢા ( 8) ક્ષમાપના વર્ષ : ૯ ૨૦૫ર આસો સુદ-૧૧ મંગળવાર તા. ૨૨-૧૦-૯૬ [અંક: ૧૧ | $ પ્રકીર્ણક ધર્મોપદેશ -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૪ મંગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ—૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (વચન ૧૨ મું) -અવ૦ છે. શ્રાવક સંસારના મહેમાન જેવો હોય. તેના કુટુંબીઓને ય માલુમ હોય કે શું છે આપણા ઘરને માલિક ક્યારે સાધુ થઈ જાય તે કહેવાય નહિ. બાપને ય ખબર હોય છે. [ કે, મારે છે કયારે સાધુ થાય તે કહેવાથ નહિ. બાપે તેને કહ્યું હોય કે- વેપાર 8 જ કરે તે પૂછીને કરજે પણ સાધુ થવું હોય તે પૂછયા વિના જજે, આજે છે | તમારે ત્યાં બધું ઊંધુ. છે. ધર્મ કરે હોય તે પૂછીને કરાય. છે મેં તમને વજબાહુકુમારની વાત ઘણીવાર કહી છે પણ તમે યાદ રાખતા નથી. છે છે તે લગ્ન કરીને આવી રહ્યા છે. રથમાં તેઓ બે પતિ અને પત્ની બેઠાં છે. તેમને કે સાળ રથ હાકી રહ્યો છે. બીજા પચીશ રાજકુમારે ઘડેશ્વાર છે અને નેકર ચાકરેને ને પરિવાર પણ છે. માર્ગમાં પહાડ ઉપર ધ્યાનમાં રહેલા સાધુને જુવે છે તે પિતાના 8 સાળાને કહે છે કે “તું રથ ઉભે રાખ, પહાડ ઉપર મુનિ મહારાજ છે તે તેમને છે વંદન કર્યા વિના આગળ જવાય નહિં.” સાથે રથ ઉભું રાખે છે. તેઓ 8 8 નીચે ઊતરે છે એટલે તેમની સ્ત્રી પણ નીચે ઉતરે છે અને બધા નીચે છે છે ઉતરે છે અને પહાડ ઉપર ચઢવા લાગ્યા છે તે કુમાર એવી રીતે પહાડ ઉપર ચઢે છે કે સાળાને લાગે છે કે- કુમાર જરૂર સાધુ થઈ જશે. એટલે પૂછે છે કે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) “કુમાર સાધુ થવુ થવું છે ?” ત્યારે કુમાર કહે કે “તેમાંશકા શી રાખે છે ? ” સાળાને શકા પડી કે આ તા ખરેખર સાધુ થઇ જશે એટલે પૂછે છે કે- મારી બહેનનુ શું થાય ? ત્યારે કુમાર કહે કે- જો તારી બહેન કુલીન હશે તે સાધવી થશે. કદાચ સાધ્વી નહિ થવાય તે શ્રાવિકા થશે. અકુલીન હશે તે આજથી છૂટયા છ આ સમાચાર બધા મુનિની પાસે પહોંચે છે. મુનિને લાગે કે, આ બધા લાયક જીવે છે એટલે ધ્યાન પાળે છે અને દેશના આપે છે. દેશના સાંભળીને કુમાર કહે ભગવન દીક્ષા આપે. એટલે તેની સ્ત્રી પણુ દીક્ષા લે છે, સાળા પણ દીક્ષા લે છે અને પચીશ રાજપુત્રા પણ દીક્ષા લે છે. બાકીના નાકરા પાતાના સ્થાને જાય છે અને રાજાને આપે છે, તે સાંભળી 'કુમારના પિતા એકદમ ઉભા થઈને કહે છે કે-“આ બાળક છતાં બુઢૂંઢા જેવા છે અને હું. બુઢા છતાં જેવા છું.' પછી પેાતાના મિત્ર રાજને કહું. વરાવે છે કે- હુ સાધુ થવા વા જો * તમે પણ ચાલા. તે વખતે રાજાએ ને પરસ્પર આવી વાત થતી કે– તમે સાધુ થાવ તા હું પણું થઈશ. તમારે ત્યાં માવી વાતે ચાલુ છે ? બાળ સભા જીવાની લાયકાત કામ કરે ને ? ઉ॰ શ્રાવક આવા જ હોય. . " જેને દીક્ષા લેવાના ભાવ નહિ, દીક્ષાની ઉતાવળ નહિ તે શ્રાવક નહું, સમક્રિતી પણ નહિ. ગરીબમાં ગરીબ પણ ધનવાન થવા ઇચ્છે ને ? ધન મેળવવાનુ મન નહિં તે સ સારી જીવ નહિ. તેમ સાધુ થવાનુ મન નહિ તે ધમી નહિં, સાધુ એટલે ધી ધમી થવાનું મન તે શ્રાવક તમે ધર્માધમાં કહેવાય. તમારા શ્રાવક ધર્મ સરસવ જેટલા અને અધમ મેરૂ જેટલા તમારે સસારમાં કેટલાં પાપ કરવા પડે છે ? ષટ્રકાર્યની હિસા રાજ કરવી પડે, એક દિ ખાલી નહિં. માટે ગૃહસ્થાવાસ તે મહાપાપનું સ્થાન કહેવાય. તેથી શાસ્ત્ર ગૃહસ્થાવાસને નરકાવાસ કહ્યો સભા લગ્નને શાસ્ત્રમાં નિષેધ છે ? ઉ હા. સભા॰ તા મહાપુરુષા મળ્યા કર્યાંથી હાત ? ઉ૦ મહાપુરુષ મળે માટે સ સાર સેવવા જેવા કહેવાય ? ઘણા કાદવમાં છે અને ઘણા કાદવમાં કમળ થાય છે. શાસ્ત્ર શ્રાવકના કુલાને કમળનાં જેવાં તમારા ઘરમાં કોઈ સાધુ થનાર ન પાકે તે તે શ્રાવકના કુળ નહિ ઘરમાં કોઈ સાધુ થનાર ન પાકે તા શ્રાવક માને કે મારા . ઘરમાં બધા મડદા અવે છે કોઇ ચેતનવંતુ નથી મારું ઘર મશાન કીડા થાય કહ્યાં છે. શ્રાવકના જેવુ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ : અંક ૧૧ તા. ૨૨-૧૦-૯૬ : ૨૦૭ છે. તમને લગ્ન કરનાર દિકરા-દિકરી ન પાકે તે દુઃખ છે પણ તમારા ઘરમાં જ કઈ દીક્ષા લેનાર ન પાકે તે તેનું દુખ છે ખરું ? તમારા ઘરમાં કે વિરાગી પાકતો નથી તેનું દુ:ખ છે ? પામે તેવી વ્યવસ્થા પણ છે ખરી? તેવી વાતચીત પણ થાય છે છે ખરી ? સભાઆરાધના વિના વિરાગ આવે? 8. ઉ૦ તે સમજી લેવાનું કે તમારે પરિવાર વિરાધના કરી કરીને આવે છે કાં છે છે આરાધના મેલો કરીને આવ્યું છે.. સભાઇ આરાધના મેલી કઈ રીતે થાય ? " ઉ૦ જે જીવ સંસારનાં સુખ માટે અને તેનું સાધન જે સંપત્તિ તેના માટે ધર્મ છે 9 કરે તે તે મેલી આરાધના કહેવાય. છે જે નવ સંસારના સુખ માટે અને તેનું સાધન જે સંપત્તિ, તેને માટે ભગ- ૨ છે વાનને ધર્મ સારામાં સારી રીતે કરે તે તેને દુનિયાનું સુખ મળે છે તેને ગાંડે જ છે બનાવે, પાપી જ બનાવે અને એવાં એવાં પાપ કરાવી નકાદિ દુર્ગતિમાં જ મોકલી છે તે આપે. રોજ સાંભળવા છતાં ય હજી તમને વિરાગ નથી આવતે તે તેનું ય દુઃખ છે છે? તમે બધા વિરગી છે કે રાગી છો? ઘરમાં રહેવા જેવું માને તે બધા શગી. ૧ ઘર છોડવા જેવું માને તે વિરાગી, સાધુ વિરાગપૂર્વકનો ત્યાગી હેય. શ્રાવક ત્યાગ ન 8 શ કરી શકે તે પણ વિરાગી હેય. છે. શ્રાવક છતે પૈસે પિઢી કરે અને તેને સારી માને તે મહાભિયાદકિટ કહેવું પડે પણ જે તે એમ માને કે- હું લોભી મૂએ , ભ, મને બહુ સતાવે છે, મારે ? છે પાપને ઉદય જોરદાર છે તે તેનું શ્રાવકપણું ટકે, નહિ આ બધું હુંયાથી બોલવાનું ય છે, સાંભળેલું શીખીને બેલવાનું નથી. આજે તમને કઈ પૂછી શકે કે, આટલે વેપાર 8 કેમ કરે છે ! ઘરમાં સારી શ્રાવિકા હૈયતે તેને રેઈને જ જીવવું પડે, તમને કાંઈ છે કહી શકે નહિ. આગળા મા પણ કહેતી એને. સ્ત્રી પણ કહેતી કે-“આ બધું- વેપારાદિ | 1 કયાં સુધી કરવું છે? આત્માનું કાંઈ કરવું છે કે નહિં? એવા શ્રાવકે પણ હતા કે 1 મા ના કહે તે ન હતા કરતા અને “આ આ કરવું જોઈએ” એમ કહે તે કર્યા વિના તે રહેતા પણ ન હતા. ' શ્રાવકને દિકરે સાધુ ન થઈ શકે તે દુખ માને તમને તમારા ઘરમાં કઈ ? સાધુ ન થાય તે તેનું દુઃખ છે? સાધું ન થાય અને સંસારમાં રહે તે ઉભાગે ન છે જાય તે માટે લગ્ન કરવાં પડે તે જ કરે ને ? તમે તે બધા લગ્નને લહાવે માને છે. 8 хотоосоо Page #210 -------------------------------------------------------------------------- ________________ - - : - ૨૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) લગ્નને લહાવે માને તે બધા સમકિતી હોય? તે તે મિદષ્ટિ જ હોય. શ્રાવકના કુળમાં લગ્ન મથી કરે, વેપારાદિ મઝાથી કરે, ભેગ મઝથી કરે તે બધા મિથ્યાદષ્ટિ જ કહેવાય. આ તમે તમારાં સંતાનોને આ મનુષ્યજન્મમાં સાધુ જ થવા જેવું છે તેમ કદી કહ્યું છે? સારા છે કુટુંબમાં તે સાધુ ભક્ષાએ આવે તે ઘરના ડોસા-ડેશી નાના છોકરાને કહે કે-આપણે 8 ય આવા સાધુ જ થવાનું છે. તમારા ઘરમાં આવું કહેનાર પણ કેમ છે? “તમે છે બધા સાધુ થાવ તે અમે રાજી છીએ પણ ઘરમાં રહે તેમાં રાજી નથી' તેમ તમે 8. તમારાં સંતાનને કહ્યું છે? તમે લેકેએ તે બહુ માટે જુલમ કર્યો છે. તમારાં છે સંતાને હાથે કરીને કેળવી કેળવીને મિયાદષ્ટિ બનાવ્યા છે. તમારા ઘરમાં છે કોઈ છોકરાને વિરાગ થાય તે ઘેર આવીને કહી ન શકે કે- “મને વિરાગ થયો છે.” કઈ કદાચ કહે તો તમે એમ જ કહે કે- સાધુએ ભેળવી નાખે લાગે છે. તમારે છોકરે સાધુ પાસે જતે હોય તે તમે કદી પૂછયું કે- તને આવા સાધુ થવાનું મન ૬ કેમ થતું નથી ? તમે તે એવા સંસકાર નાખ્યા છે કે- સાધુ થવાય જ નહિ. “સાધુ છે 4 પાસે જવું ખરું પણ સાધુ કહે તેમ કરવાનું નહિ. સાધુ કહે તેમ કરીએ તે ઘરબાર ? ચાલે નહિ” આવી ઘણાની માન્યતા છે. આવાને તે. મિથ્યાદ્રષ્ટિ કહેવાયને ? આવાને આ સમકિતી કહીએ તે સમકિત રમકડું થઇ જાય. સમકિત ઉચલો જીવ પણ જ્યાં ત્યાં માથું નથી નમાવતે. અમે નાના હતા ત્યારે ઘરમાં જ એવું શિક્ષણ મળતું કે- અજાણ્યા સાધુ આવે તે હાથ જોડાય પણ છે વંદન ન થાય. ઓળખ્યા પછી જ વંદન થાય. ઓળખ્યા પછી વંદન કરીએ તે તે છે સાધુ કહેતા કે બચ્ચા ! આ જ પાકે રહેજે. સાધુ વંદન માગે નહિ અને શ્રાવક 8. વંદન કર્યા વિના રહે નહિ તેમ શ્રાવક જેને તેને પણ વંદન કરે નહિ. આ માથું તે છે | દશશેરે નથી પણ ઉત્તમાંગ છે. - સાધુ થવાની ઈચ્છા નહિ તે પહેલે ગુણઠાણે પણ નથી. પહેલા ગુણઠાણે રહેલાને પણ સાધુપણું લેવા જેવું લાગે. જે જીવ જ ધર્મ સાંભળવા લાયક છે. સાધુપણુ લેવા ' જેવું ન લાગે તે ધર્મ સાંભળે તો પણ તને લેવા જેવું ન લાગે. માટે જ તમે જેવા છે છો તેવા રહ્યા છે. રાજ અહી આવવા છતાં કયા કયા પાપ ન કરે? તમે. બધા સાત 4 વ્યસનના તો ત્યાગી જ હો ને ? સટ્ટો પણ ન કરે ને ? (ક્રમશ:) Page #211 -------------------------------------------------------------------------- ________________ નક માસી કર્તવ્ય-કંઈક –પૂ. આ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. - - - - - - - - -- - - સભામાંથી-પર્યુષણ પર્વમાં અઠાઈ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે સનેહી સ્વજનોને : નિમંત્રણ પણ મોકલાય છે અને સંબંધને લીધે ચાલુ પર્યુષણ પર્વમાં પ્રવાસ કરી જવું પડે છે. કેટલાક માણસે તે આને લીધે સંવત્સરી પ્રતિક્રમણ પણ નથી કરી શકતા. તે આ પ્રથા શાસ્ત્રીય છે શરી? ઉચિત છે ખરી ? મહારાજશ્રી–સાવ ગલત પ્રથા છે. પર્યુષણ પર્વ જેવા મહાન પર્વના દિવસમાં પ્રવાસ કરવે એ મહાપર્વની વિરાધના છે. બીજી વાત તપશ્ચર્યાની સાથે આવી પ્રથાઓને જેડવી એ પણ ગલત છે. આવું કરીને તમે લોકોએ તપશ્ચર્યાને ખૂબ મોંઘી બનાવી દીધી છે. “તપશ્ચર્યામાં મારે મારા આત્માને વળગેલાં કર્મોને નિજ૨ કરવાનાં છે. આત્મભાવ નિમલ કરવાનો છે, આહાર સંજ્ઞા પર વિજય મેળવવાને છે, એ વાત યાદ રહે છે ખરી ? તપશ્ચર્યાના નિમિતે પણ ચાતુર્માસમાં પ્રવાસ કરી યોગ્ય નથી. એટલે તપશ્ચર્યાને નિમિતે કોઈને બોલાવવા ન જોઈએ અને કેઇએ પ્રવાસ કરીને જવું ન જોઈએ. માત્ર અનુદના રૂપે સમાચાર મોકલી શકાય. જિનાજ્ઞાથી વિપરીત પ્રથાઓને મિટાવી દેવી જોઈએ. ચાતુર્માસમાં પ્રવાસ નહિ . કરવો, એ જિનાજ્ઞા છે. એ આજ્ઞાનું પાલન કરવા માટે તે મહારાજા કુમારપાલે પાટણની બહાર પગ નહિ મૂકવાની પ્રતિજ્ઞા લીધી હતી. સભામાંથી–અઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા કરવાવાળાએ પાંચ-દશ હજાર રૂ. નું ખર્ચ તે કરવું જ પડે છે. પૂબ પઢાવવી, વરઘડે કાઢ, પ્રભાવના દેવી, નેહી સ્વ. જનેને પ્રીતિભેજન આપવું વગેરે શું આ બધું કરવું એવી જિનાજ્ઞા છે ? ' મહારાજશ્રી-શ્રીમંત પૈસાદાર શ્રાવકોએ આ બધું કરવું જોઈએ. કરવું જ જોઈએ એવી જિનાજ્ઞા નથી. કરવાથી જિનશાસનની પ્રશંસા જરૂર થાય છે. પરંતુ હું તપશ્ચર્યા કરીશ અથવા મારા ઘરમાંથી કોઈ મોટી તપશ્ચર્યા કરશે તે માટે પાંચ-સાત હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે એટલા માટે હું મેટી તપશ્ચર્યા નહિ કરું અને મારા ઘરમાંથી કેઈને કરવા નહિ દઉં. એ વિચાર કરો ગલત છે. તપશ્ચર્યાની સાથે રૂપિ. યાને સંબંધ જોડાય જ નહિ. ભાવના હોય અને શક્તિ હોય તે જ ખર્ચ કરવાનું છે. શ્રીમંતેનું અનુકરણ મધ્યમ કક્ષાના અને ગરીબ માણસેએ કરવાનું નથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન [અઠવાડિક] પાટણમાં મહારાજા કુમારપાલ પૌષધશાલામાં સામાયિક કરવા જતા ત્યારે સાથે અઢારસે શ્રેઠિઓ જતા. રાજ ચંદ્રાવતંતક પણ સેંકડે શ્રાવકની સાથે સામાયિક કરવા જતા હતા. તે શું તમે ક્યા સે. સવાનેય સાથે લઈને સામાયિક કરવા જ ઉપાશ્રયમાં નહિ જાઓ ? તો શું તમે સામાયિક કરવું છેડી દેશો ? શ્રીમંત શ્રાવક જિન શાસનની શાન બદ્ધાવવા માટે ખર્ચ કરે તો એ ગ્ય છે. પરંતુ જે શ્રીમંત નથી એણે દેખાદેખી એવું ખચ, દેવું કરીને કરવું એ યોગ્ય નથી. " . મને ખબર છે કે આને લીધે ઘણા માણસે, ભાવના હોવા છતાં પણ મે ટી તપશ્ચર્યા કરી શકતા નથી, કારણ કે રૂપિયા ઘણા ખર્ચવા પડે છે. ખર્ચ નથી કરતે તે સમાજમાં નિંદા થાય છે. લેકે એના પ્રત્યે હીન ભાવનાથી જુએ છે. આ બધું જ બેટું છે, અનુચિત છે. આ બધી વાતે તપશ્ચર્યામાં અંતરાય કરનારી છે, તમારે તમારી અર્થિક શક્તિ અનુસાર જ ખર્ચ કરવું જોઇએ, જેટલો ઉલલાસ હય, એટલું જ ખચ કરવું જોઈએ, તમારામાં એટલી તે નૈતિક હિંમત હોવી જોઇએ, “અમે તપશ્ચર્યાના ઉપલથથમાં વરડો નહિ કાઢીએ પ્રભાવના નહિ દઈએ, જમણવાર નહિ કરીએ તે લોકે શું કહેશે ?' એ ભય મનમાં રાખો જ ન જોઇએ. નિર્ભય થઇ, નિશ્ચિત થઈ, એકમાત્ર આત્માથભિવે લહયમાં રાખીને તપશ્ચર્યા કરે હવે ટુંકમાં ચાતુર્માસકાળની નવ પ્રકારની આરાધના વિશે કંઈક માર્ગદર્શન આપી મારું પ્રવચન પૂર્ણ કરીશ ! સામાયિક – સામાયિક કરવાનું હોય છે સમતાભાવમાં સ્થિર થવા માટે, રાગદ્વેષથી અડતાલીસ મિનિટ મુક્ત રહેવાનું છે. સામાયિક કરવાવાળાએ બત્રીસ થી બચવાનું છે. મનના દશ, વચનના દશ અને કાથાના બાર દેને જાણી લઈ એ દેથી બચીને સામાયિક કરવાનું છે. ઉપાશ્રયમાં, ઘરમાં કે સાધુ મુનિરાજની પાસે જઈને તમે સામાયિક કરી શકે છે. ઘરમાં એકાંત જગાએ સામાયિક કરવું જોઈએ.. પ્રતિક્રમણ – આત્માને પાપથી બચાવવાની ભાવનાથી સારસમજ બંને સમય પ્રતિક્રમણ કરવું જોઈએ. ચોગ્ય સમયે અને વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરવાની હોય છે. સાથે પુરુષને સંગ હોય તે મારી પાસે કરવું, નહિ તે જાતે કરવું. પ્રતિકમણનાં સૂના અર્થનું જ્ઞાન અવશય મેળવી લેવું જોઈએ. એના જ્ઞાન વિના પ્રતિક્રમણમાં મન સ્થિર નહિ રહે. # તે વિચારમાં ખોવાઈ જશે કે પછી ઊંઘ આવી જશે ! Page #213 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૮ અ ૧૧ તા. ૨૨-૧૦-૯૬ : ' : ૨૧૧ પૌષધ – પૌષધવ્રત એ સાધુજીવનને નમૂનો છે. આ વ્રત નિવૃત્તિરૂપ છે, આ વ્રતમાં ભજનમાંથી નિવૃત્તિ, શરીરસેવામાંથી નિવૃત્તિ, વ્યાપારમાંથી નિવૃત્તિ અને યુનમાંથી નિવૃત્તિ થાય છે. પાંચમ, આઠમ, ચૌદશ અને ૫તિથિઓમાં આ વ્રત લેવું જોઈએ. ઓછામાં ઓછું બાર કલ કનું આ વ્રત હોય છે, એવીસ કલાકનું, બે દિવસનું, આઠ દિવસનું, અને પૂરા ચાતુર્માસનું પણ આ વ્રત લઈ શકાય છે. સાન, ધ્યાન, સ્વાધ્યાય, પ્રભુભકિત, ગુરુસેવા વગેરે આરાધનથી આ વ્રતનું પાલન કરવું જોઇએ, નિંદા વિકથા અને પ્રમાદમાં પડીને આ વતની વિરાધના નહિ કરવી. પરમાત્મપુજન :– દરેક શ્રાવક શ્રાવિકાએ દરરોજ પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કી જઈએ. શુદ્ધ વસ્ત્ર પહેરીને, પોતાની પૂજન સામગ્રી વડે ભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. અભિષેકપૂજા (પ્રક્ષાલ) પણ તમારે જ કરવી જઈ પૂરીની પાસે નહિ કરાવવી જોઈએ. અભિષેકપૂલ, ચંદન, પુપ વાળા ભૂપપૂજ, પપ્પા , નૈવેદ્યપૂજા અને ફલપૂજા આ આઠ પ્રકારની દ્રવ્યપૂબ છે. દ્રવ્યપૂજા કર્યા પછી એ ત્યવંદન સંવરુપ ભાવપૂજા કરવી જોઈએ. વિધિ સહીત ભાવપૂર્વક પૂજા કરવાથી મન પ્રસન્ન રહેશે, મનમાં વૈરાગ્ય પદા થશો અને ધ મેધીરે આત્મશુતિ થતી .. નાત્ર પૂજા – | ગીત-ગાનપૂર્વક પરમાત્માની મનાત્ર પૂજા કરવી જોઇએ. રેજ ન કરી શકે તે કઈવાર કરવી જોઈએ. પૂજારીને પૈસા આપીને નાક ભરીને રાત્રપૂજા નથી થઈ શકતી, તમારે જાતે જ સ્નાત્રપૂજા કરવી જોઈએ. વિલેપનપૂજા – પરમાત્માની મૂર્તિ પર ઉતમ દ્રવ્યનું વિલેપન કરવું જોઈએ. દ્રવ્યપૂજામાં જ્યારે તમે ચંદનપૂજા કરે ત્યારે વિલેપન કરવું જોઈએ. પરંતુ અશુદ્ધ દ્રવ્યમાંથી વિલેપન ન થાય એ ધ્યાન રાખવું. જેમાં આ કહાલ હોય એવા અત્તમું વિલેપન નહિ કરવું. અશુદ્ધ વરખ પણ ભગવાનને નહિ લગાડવી જોઈએ. આજકાલ ચાંદીના વરખમાં ભેળસેળ થવા માંડી છે. વરખ બનાવવાવાળી, મોટે ભાગે મુસલમાન કારીગરે હોય છે. તેઓ બળદના મુલાયમ ચામડામાં વરખ કુટે છે અને કુટતાં કુટતાં પોતાનું થૂક પણે લગાડે છે. ચાંદીની સાથે હવે બીજી અશુદ્ધ ધાતુની ભેળસેળ પણ થવા લાગી છે. આવા વરખ લગાડવાથી મૂતિને પણ નુકશાન થાય છે, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ : બ્રહ્મચય નુ પાલન ઃ— ચાતુર્માસમાં બ્રહ્મચર્યના પાલનનું નિર્માળ રહે છે, સ્ફૂતિ વાન અને મન મહત્ત્વ ખાસ છે. બ્રહ્મચર્યના પાલનથી તન રહે છે. અને ધર્માંધ્યાનમાં વધારે એકાગ્ર બને છે. આ વ્રતનું પાલન કરવા માટે સ્ત્રીએ અને પુરૂષે અલગ કમરામાં સૂવું જોઈએ, વગર કારેણે એક બીજાના શરીરને સ્પર્શ સુદ્ધાં નહિ કરવા જોઇએ. માદક પદાર્થોનુ’ સેવન નહિ કરવું જોઇએ, કામાત્તેજક દૃશ્ય જોવાં નહિ જોઇએ, એવી ચાપડીઓ વાંચવી નહિ જોઇએ અને એવી વાતો સાંભળવી પણ નહિ જોઇએ. આ રીતે આ તનુ પાલન થઈ શકે છે. ચારે મહિના એનુ પાલન ન થઈ શકે તેા ૫તિથિએ તા અવશ્ય પાલન કરવુ જોઇએ. : શાસન સમાચાર અને ખેા સ્મરણીય અવસર મેગલ શહેનશાહના જીવનનું પરિવર્તન કરનાર પાલનપુરના પાતા પુત્રની પૂન્યધામ ભૂમિ મધ્યે ચાતુર્માસ વિરાજી રહેલા સૂરિપ્રેમ'ના લાડીલા અને ‘સૂરિરામ'ના લઘુગુરુ બંધુએ કરેલી અને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે કાતશયેલી આ વમાન આય.. બિલ તપની ૧૦૦+૧૦૦+૮૫ ની આળીની પૂર્ણાહુતિ કરનારા તપસ્વી રત્ન પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના અપૂર્વ તપની અનુમાઇનાથે' અને પૂ. પિતાશ્રી જોઇતાલાલ ટોકરદાસના આત્મશ્ર યાથે તેમજ પૂ. માતુશ્રી નાથીબેને કરેલ વિવિધ આરાધનાની અનુમાદનાથે શા ોઇતાલાલ ટોકરદાસ પરિવાર તરફથી પ'ચાહિકા મહોત્સવનું આયૈાજન થયેલ. ઉત્સવ ર્ગ વધામણામાં ભા. ૧૪ ૧૨ ૯-૧૦-૯૬ પ્રથમ દિને શ્રી મહાવીર પંચ કલ્યાણક પુજા ૧૩ ૧૦ દ્વિતીય વીશ સ્થાનક મહાપુજ "9 "" ૧૪ ૧૧ ;} ૦)) ૧૨ 22 આ. સુદ ૧ ૧૩ શ્રૃ ,, 1 શ્રી જૈન શાસન [અઠવાડિક] 99 99 તૃતીય ચતુ 99 પ‘ચમ બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર .. અહઃ અભિષેક ૧૦૮ પાવનાથ "2 દેવાસ–(ઇંટીપાથી) અત્રે અષ્ટાપદ જૈન મદિર નિર્માણ થાય છે. C/o. શાંતિલાલ જૈન, ૩૭ એમ. જી. રાડ, (એમ. પી.) · Page #215 -------------------------------------------------------------------------- ________________ ચૌદ સ્વપ્ન ઉપર અનેખું ચિંતન —પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ભગવાનની માતાને આવેલા પ્રથમ સ્વપ્નને પ્રથમ ગુણુ સ્થાનક સાથે સરખામણી પ્રથમ સ્વપ્ને હાથી જુએ છે. હાથી ઉત્તમ પ્રાણી છે કાદવમાં રમે છે. મિથ્યાત્વ ગુણુ સ્થાનકે ચાર દષ્ટિને વિકાસ થાય છે. વિકાસના માર્ગે ચાલે છે માટે ૧લા ગુણુસ્થાનકે ગણાય છે. ગુણુ વગર અખાડાનું ગુણુ સ્થાનક કહેવાય છે. હાથી કાદવમાં રમે છે, પહેલા ગુઠાણે જીવ મિથ્યાત્વમાં હોય છે. ૨ નુ સ્વપ્ન વૃષભ, વૃષભ બધુ ખાતા નથી. કાંઇક રાખે છે. બીજા ગુણ સ્થાનકે સમક્તિના કઈક આસ્વાદ હોય છે. ૩જા સ્વપ્ને સિંહ એ ઉત્તમ તેમજ ક્રૂર પ્રાણી છે. મિશ્રભાવ સિહુમાં હોય છે. મિશ્ર ગુણ સ્થાનકે ધમ ધમ કાઈ ઉપર ભાવ અભાવ જેવું હતુ` નથી. થા સ્વપ્ને લક્ષ્મી, વ્યવહારમાં એમ કહેવાય છે કે જેની પાસે ધન હોય તેને કાઈ ઠેકાણે વાંધા નથી, તેમ સમકિત હાય તા ગમે તે ગતિમાં સમાધિને વાંધા આવત નથી, સમકિતને લક્ષ્મીની ઉપમા આપી છે ધન તા વેશ્યા પાસે પણ હોય છે. પરંતુ હાય તા સાત ક્ષેત્રોમાં વાવવાનું મન થાય છે. ૫ માં સ્વપ્નમાં ફુલની માળા. એ દેશ વિરતિ ગુણ સ્થાનકનુ પ્રતિક છે. શ્રાવકનુ જીવન સુંગધી હોય છે તેથી ગુણની મહેક ચારે બાજુ ફેલાયેલી હોય છે માળા ચારે બાજુ હોય છે. તેમ શ્રાવક જીવન હોય છે. શ્રાવક સર્વ વિરતિ ધર્મ, દિક્ષા, ચારિત્ર ધના પક્ષપતી હોય છે. સવ વિરતિ જીવન મેળવવા તરફડિયા મારતા હોય છે. બધી આરાધના કરતી વખતે તેનુ લક્ષ ચરિત્રની પ્રાપ્તિ માટે હોય છે. છઠ્ઠું સ્વપ્ન ચન્દ્રે ચન્દ્રમાને જોઇ સમુદ્ર છલકાય તેમ જિનેશ્વરદેવને જોઇ સવ વિરતિધર છલકાય. ચક્રમામાં કલક છે તેમ સર્વ વિરતિધરમાં પ્રમાદનું થાડુ' કલક હોય છે. ચંદ્રુમાં ગમે તેવા છતાં મહાદેવની જટામાં રહેલા છે. તેમ સાધુને ભગવત કહીને ખેલાય છે આવા સાધુ ક્ષણે ક્ષણે પરમાત્માને પ્રાથના કરતા હાય જેવા છુ.તેવા તારે મને સ્વીકારે જ છૂટકા. પ્રભુ તારી સહાયથી જ ભવસાગર તરાશે. સાતમુ' સ્વપ્ન સૂર્ય. તે અપ્રમત્ત ગુણ સ્થાનકનુ પ્રતિક છે, સૂર્યોદય થતાં ચાર ચારી કરતાં અટકે છે તેમ અપ્રમત્ત થા આવતા પ્રમાદ ચાર પલાયન થાય છે, જ્યારે આત્મ ચિ'તનમાં જીવ ઊંડા ઉતરી જાય છે, ભાવ વિશેારતા સ્પશી જાય છે. ત્યારે આવી દશા પ્રાપ્ત થાય છે. આત્માની મસ્તી જીવ માણતા હોય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી કે. શાસન (અઠવાડિક) * * * * : આઠમું સ્વપ્ન સુવર્ણમય દંડ વછે. અપૂ ગુણ સ્થાનકનું પ્રતિક છે. કેવળજ્ઞાન મેળવવા માટેની આગેચ આઠમાં ગુણ સ્થાનકે થાય છે. અને પ્રતિક તરીકે વિજ છે. ચૂંઢમાં જ આગળ હોય છે. આ એવું અધૂ ગુણ સ્થાનક છે. ભૂતકાળમાં કરી નહિ આવેલા એવા અદભૂત ગુણે આત્માના અવસાયે વિકાસને પામે છે, ઉપશમ શ્રેણિને ક્ષપક શ્રેણીથી કર્મોને પરાભવ કરીને કેવળજ્ઞાન મેળવવાને સહાયરૂપ ગુણ સ્થાનક છે. ધજામાં રહેલા સિંહને જોઈ જિનેશ્વરદેવની માતા આનંદમય બની જાય છે તેમ આરાધક આત્મા આ ગુણસ્થાનકને સ્પર્શ કરતાં આનંદ વિભેર બની જાય છે જિનેશ્વરદેવ ની આજ્ઞા અને તેમને બતાવેલી આરાધના સિવાયનું બધું ધૂળ લાગે છે - નવમું સ્વપ્ન નું કળશે. જે અનિવૃતિગુણ સ્થાનકનું પ્રતિક છે. વિજય પાત્રમાં અવરોધક ક્રોધ-માન-માયા-લેભને અહીં દૂર કરે છે. પરાક્રમ કરી હઠાવે છે કળશ એ મંગહને સૂચક છે. પાંપને ગાળે તેને મંગલ કહેવાય છે. દસમુ વ પ સરોવર, જેમાં બે બાતનાં પક્ષીઓના મધુરા ટહુકા સંભળાઈ રહ્યા છે મહેનો આધાર લેલે તેને ઉખેડે છે. શુદ્ધ ભાવનાને પામે છે. અને કેવળજ્ઞાનની પહેલી ભૂમિકાને અને વ્યક્ત થાય છે. ભકતના 'હદયનાં ભકિતના રણ કારા વાગે છે. ત્યારે શુદ્ધિ થઈ જાય, હૉય શુદ્ધિનું પ્રતિક છે. છે. અગિયારમું સ્વપ્ન ક્ષીર સાગર, ક્ષીર સાગરમાં પવનના મેજ આવે તે ફીણ સફેદ થાય છે પવનથી માજા લહેરાય છે. પરંતુ પવન ચાલ્યો જતાં શાંતિ થાય છે. તેમ અગિયારમાં ગુણ સ્થાવુકમાં કામચલાઉ મેહ શાંત પડે છેપાછો આગની જેમ મેહ ઉછાળે છે, ઉપશાંત ક્ષેણિવાળે ૧૧મે આવે છે. ક્ષેપક શ્રેણુિંવાળે તે આ ગુણસ્થાનકે આવતું નથી. ૧૧મું ઉપશાંત મેહનું પ્રતિક કે અશુભ કર્મોની હાજરીમાં પડતાં વાર લાગતી નથી. શુભ કર્મો શાંત થઈ જાય છે. છે. બારમા ને દેવ વિમાન. ૧૨મું ગુરુ સ્થાનક ક્ષીણ મેહનું પ્રતિક છે. બારમા દેવને દેવ વિમાન છે, પરમ શાતા વેદનીય કર્મને ઉદય હોય છે બારમા ગુણ સ્થાનકે મેહનું જોર ઘટી જવાથી આનંદનો અનુભવ થાય છે. શુભ થાનની શુભ્રતાથી કાલિમા ખતમ થાય છે. મહંત નાશ પામી ગયેલ છે. તેરમે ને રન અગલે જિનેરની માતા રત્નને ઢગલે જીવે છે અને ઇરછાએ દર થઈ એ છે ૧ મે પઠાણે આભમાં રહેતા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચાહિએ, અને તે તે૫,નત વીય અને અનંત ઉપય રૂ૫ રના ઢગલા તુ પીનારદ ઉપ૨] છે , તે જ Page #217 -------------------------------------------------------------------------- ________________ realia - ને શ રહો , પ્યારા ભૂલકાઓ, ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે. ચાતુર્માસમાં જીવની ઉત્પત્તિ વિશેષ હોય છે. ઉપદ્રવ પણ ઘણું જ લય છે. ઝીણા છે તે ચારે બાજુ ઉભરાય છે. ગરમીના ત્રાસથી ત્રાસી ગયેલાં જ ભેજવાળી હવામાં ફરવા નીકળે છે, ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે. હે ભૂલકાએ, તમે ચાતુર્માસમાં ખેલ-કૂદ, રમત-ગમત, પકડા-પકડી, દેહાદેડ કરશે નહિ. જેની રક્ષા કરવા માટે આ પણ સુગુરુ ભગવંતે ચાતુર્માસમાં એક સ્થાને રહે છે. દયા પાળવા માટે ખાસ હલન-ચલન પણ કરતાં નથી. દયા એ આપણે પહેલે ધર્મ છે ચાતુર્માસમાં બીરાજમાન સુગુઓ પાસે જઈ દયાદિનું તરવજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. તત્વજ્ઞાન મેળવતાં પહેલાં સુગુરૂ ભગવં તેની સારી રીતે સેવા-સુશ્રુષા કરવા ભલામણ. મેળવેલા તત્ત્વજ્ઞાનથી તમારી લાંબી જીવન મંઝીલ મની કપાશે. તેમાં આવા કાળે માર્ગ જરૂરથી દૂર થઈ જશે. તવજ્ઞાનથી તમારું જીવન પવિત્ર બનશે. સારાં સંસ્કારોથી તમારું જીવન સુવાસીત બની ઉઠશે. માતા-પિતાની સેવા તથા સુગુરુઓની વૈયાવચ-ભક્તિ સાથે ધર્મશાન જરૂરથી મેળવજે. * * ચોમાસામાં શું શું આરાધના શરુ કરી છે તે ટુંકમાં જણાવશે. યોગ્ય હશે તો તમારી બાલવાટિકામાં છપાઈ જશે. મલિક સુંદર લખાણ, સંસ્કાર પિષક લખાણ, ટુંકા લખાણે, કથાનક આદિ લખાણે કાગળની એક બાજુ સુંદર અક્ષરોએ લખી મોકલવા. તે માટે નેધી લે મારું સરનામું ' “રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય, t – આજનો વિચાર – બધાને શાતા ઉપજાવે તેવું વચન સોને ગમે.. વધ્યા ઘટયા....!!! માણસ વધ્યા... પણ.. માણૂસાઇ ઘટી બેવફાઈ વધી... પણ. વફાદારી ઘી સેવક વધ્યા. પણ સેવા ઘટી લક્ષમી વધી... પણ. શારદા ઘટી શૃંગાર વધ્યા... પણ... શીલ ઘટયા વાહન વધ્યા. પણ. આયુષ્ય ઘટયા. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ : પુસ્તક વયા... પણ... પ'ડિત ઘટયા વિચારા વધ્યા.... પણ... આસારા ઘટયા ગ વયા... પણ... દવાઓ ઘટી ગુન્હા વયા... પણ... પેાલીસ ઘટી ટીના એમ. શાહ વિશ્વાસ કરશે? વૈશ્યાના વિશ્વાસ કરશે નહિ સાનીના વિશ્વાસ કરશે નહિ સપના વિશ્વાસ કરશે નહિ જુગારીના વિશ્વાસ કરશે નહિ વાણિયાના વિશ્વાસ કરી નહિ કુમિત્રના વિશ્વાસ કરશે નહિ નદીના વિશ્વાસ કરશે નહિ શીંગડાવાળા જાનવરના વિશ્ર્વાસ કરશે! નહિ અમીષ આર. શાહ કદીયે નહિ પ્રભુને કીંયે વિસરવા નહિ હિંમત કદીયે હારવી નહિ નમાલા કીચે બનવું નહિ : શ્રી જૈન શાસન [અઠવાડિક] કૃપશુતા કદીયે કરવી નહિ કુસÖપ કીચે કરવા નહિ વિનય કીચે ચૂકવા નહિ અણુ-વિચાયુ કદીયે ખેલવું નહિ સહનશીલતા કદ્રીયે છેડવી નહિ ખાતા કીચે ખેલવુ" નહિ કડવા વહેણુ કદીયે કાઇને કહેવા નહિ ભાલવાટિકાના સ`ગ દીયે છેડવા નહિં અમીતા મ. શાહ કહેવતમાં રસથાળ નીચે આપેલ કહેવતમાં અમુક શબ્દ ખુટે છે ખાર્લી જગ્યા પૂરા... અકરમીને ઘડિયા કરના ખાવા અકકલ વેચી... અકકલ.............. ભેંસ નસીબના બળિયા, પકાવી ખીચડીને મેઘા પી. શાહ થઈ ગયા....ngressons ............. ( પાના ૨૧૫ નું ચાલુ ) ઝગઝગાયમાન થઈ જાય છે. સયાગી ગુણ સ્થાનક કહેવાય છે, આત્મા મેક્ષ સુખને અનુ. ભવ કરે છે, ઇચ્છાઓ નાબુદ થઇ જાય છે, કેવળજ્ઞાન રૂપી પ્રકાશ થતાં માહ રૂપી અધકાર ભસ્મીભૂત થઈ જાય છે, ચૌદમા સ્વપ્ને નિમ અગ્નિ દેખાયા, નિધૂમ એટલે ધૂમાડા, વગરના, ચૌકસુ ગુણુ સ્થાનક યાગી ગુણ સ્થાનકનુ પ્રતિક છે, સકલ કમ ના સથા નાશ કરી રકતવ રૂપ અવ્યાબાધ સુખને પામે છે, ધૂળ ઉપર જઇ ઉડી જાય છે તેમ આત્મા ઉપર જતાની સાથે ચાગ ઉડી જાય છે. અજર-અમર થાવતપદની પ્રાપ્તિ, અધ્યાત્મનુ` રમ અને પરમ ફળની પ્રાપ્તિ સવ દુઃખા સર્વ પાપાની સદા માટે વિરામ, Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ઉપરાંત સાધુ-સાધ્વી ભગવતાના શુરૂદેવ જૈનાચાર્ય શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ. કાલધર્મ પામ્યા પટ્ટધરરત્ન ૫. પૂ. સ*ઘવિર ચાય ય શ્રીમદ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. ના પટ્ટધરરત્ન ૫. પુ. ગાંભીર્યાદિ ગુણનિધિ આ. ભ. શ્રીમદ વિજય મેધસૂરીશ્વરજી મ. ના ૫. પૂ. પ્રશાંતમૂતિ આ. ભ. શ્રીમદ વિજય મનોહર સૂરીશ્વરજી મ. ના પટ્ટધરરત્ન પ. પૂ. સિદ્ધાંતનિષ્ટ આ. ભ. શ્રીમદ વિજય વિષ્ણુધપ્રલ સૂરીશ્વરજી મ. શ્રાવણ સુદ ૪ની રાત્રે ૧૧-૩૦ વાગે પ. પૂ. પ્રેમ કર વિજયજી મ. પ. પૂ. કુમુદચ'દ્રવિજયજી મ. આદિ ચતુવિધ સધની ઉપસ્થિતિમાં નમસ્કાર મહામત્રનું શ્રવણ કરતાં પરમ સમાધિ પૂર્વક ૬૫ વર્ષના દીક્ષા પર્યાય વાળી કાલધર્મ પામ્યા છે. એ દિવસે શિવગ'જમાં બધા બજાર બંધ રાખવામાં આવેલ. પૂ. આ. ભ. શ્રી વિષ્ણુધપ્રભ સ. મ. પુ. સ્વ સૂરિદેવને ટુક પરિચય ૧ નાખ વ્રજલાલ, પિતા સકરચંદભાઈ, માતા રાનીમતીબેન ર જન્મ વિ. સં. ૧૯૭૩ આસા સુદ ૧૫ મહેસાણા ૩ દીક્ષા વિ. સ. ૧૯૮૮ પાષ વદ્દી ૧ અમદાવાદ ૪ પ્યાસપદ વિ. સં. ૨૦૧૭ માગસર સુદ ૬ અમદાવાદ ૫ આચાર્ય પદ વિ. સ. ૨૦૨૯ માગસર સુદ ૨ સાણું ક ६ દીક્ષા પર્યોય ૬૫ વર્ષ, આયુ. ૭૮ વ ७ સવા ક્રોડ સૂરિમંત્રને જાપ વિ. સ. ૨૦૫૦ પાલીતાણા . અગ્નિ સ'સ્કાર કાલધર્મ વિ. સ. ૨૦૧૨ શ્રાવણ સુદ ૫ દિ ૧૯-૮---૬ પૂજ્યશ્રીની નિશ્રામાં શાસન-પ્રભાવના ભવ્ય ઉપપ્લાન વિ. સ’. ૨૦૫૨ તિખી રાજસ્થાન] ભવ્ય અ જનરલાકા પ્રતિષ્ઠા વિ. સ. ૨૦૧૨ જલાર ૧ વિ. સ. ૨૦૩૦માં ઉમેટા (વડાદરા)માં ભન્ય ઉપધાન શ Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ વિ. સં. ૨૦૧૪માં કેલહાપુર ઉપધાન તપ ૩ વિ. સં. ૨૦૭માં લાલબાગ (ભુલેશ્વર)માં મુદિચંદ વિ. મ. ની દીક્ષા | ( પિતાના અંતેવાસી\) “ ૪ વિ. સં. ૨૦૨૮માં છાણીમાં મુનિ ગરચંદ વિ.મ.ની વણા પોતાના અંતેવાસી) ૫ વિ. સં. ૨૦૪૧માં આહારમાં ઉપધાને તો ૬ વિ. સં. ૨૦૪૩માં જાહેરમાં ઉપધાન હ વિ. સં. ૨૦૪૩માં પૂ. આ. ભ. શ્રી ગુણરતનસુ. મને ગણિક પ્રદાન જાહેરમાં ૮ વિ. સં. ૨૦૫રમાં તિખી (જાર)માં પછાત તપાસ ૯ વિ. સં. ૨૦૪૨માં ગેલ (ઉમેદાબાદ)થી જેસલમેર છવી પાલતે સંધ ૧૦ વિ. સં. ૨૦૩૩માં ઇચલકરંજ થી જોજન એ પાતે સંધ ૧૧ વિ. સં. ૨૦૪૧માં ગેલ (ઉમેદાબાદ)માં કાવ્ય પ્રતિષ્ઠા ૧૨ વિ. સં. ૨૦૪લ્મ વિશનગઢમાં ભવ્ય પ્રતિષ્ઠા ૧૩ વિ. સં. ૨૦૫માં પૂ આ. ભ. શ્રી નરચંદ્ર સુ. માની આચાર્ય પદવી તથા " ઉપાધ્યાય પ્રી અજિત વિ. મ.ની ઉપાદિયાય પદવી ૧૪ વિ. સં. ૨૦૧૧માં તિખી (રાજસ્થાન)માં ભવ્ય અને જન શલાકા પ્રતિષ્ઠા - ૧ સાધવજી સુમંગલાશ્રીજીના નિશ્રાવતી સાઠવીછ, ૧૧ લાખ સ્વાધ્યાય, ૩ હજાર કલાક મૌન, ૩૧ ઉપવાસ, ૧ આયંબિક, ૧૦૧ એકાસણા, ૫૦૧ બેસણા પ૦૧. ક. વાંચન. ૨ સાદવીજી વિજયાશ્રીજીને પરિવાર : ૨૫ લાખ સવાધ્યાય, ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, ૧૦૦ એકાસણા લાખ અરિહંતને જપ, ૭૯૦ કલાક મીન, ૭૯ બે ઘડી. ૩ સાધવજી ચંદ્રપ્રભાશ્રીજીને પરિવારે : ૧ લાખ રુવાધ્યાય, ૨૫ એકાસણા, ૧ લાખ અરિહંતનો જાપ, ૨૧ ઉપવાસ, ૨૫ ખિઆસણા, ૪ સાદી છ રતનપ્રભાશ્રીજી પરિવાર : ૧ લાખ સવાધ્યાય, પ૦૦ કલાક મૌન, ૩૧ આયંબિલ, ૫૧ એકાસણા ૫૧ બેસણું૨૫ ઉપવાસ ૫ સાદવજી જયપ્રભાશ્રીજીને પરિવાર ૧૧ લાખે સ્વાધ્યાય, ૫૧ ઉપવાસ, ૫૦ આયંબિલ, ૧૦૧ એકાસણા, ૫૦૦ કલાક મૌન. ૬ સાધ્વીજી દક્ષાશ્રીજીને પરિવારે : ૨૫ લાખ સ્વાધ્યાય, ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયબિલ, ૧૦૦ એકાસણા, ૧૦૦ બેસણા. ' ૭ સાદ વીજ મદનસેનાશ્રીજીને પરિવાર : ૧૧ લાખ સ્વાધ્યાય, ૨૫ ઉપવાસ, ૨૫ આયંબિલ, ૫૧ બેસણાં, ૧૦૦૦ કલાક મૌન - ૮ સાવજી શતગુણાશ્રીજીને પરિવાર : ૧૧ લાખ સ્વાધ્યાય, ૨૫ આયંબિલ, ૨૫ એકાસણા, ૨૫ બેસણા. Page #221 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૧ તા. ૨૨-૧૦-૯૬ : : ૨૧૯ સ્વ. સરિદેવના ચાતુર્માસે વિ. સં. ૧૯૮૮-૯૦ અમદાવાદ, વિ. સં. ૧૯૯૧ સાણંદ, વિ. સં. ૧૯૨-૯૩ અમદાવાદ, વિ. સં. ૧૯૯૪થી ૧૯૯૭ સાણંદ, વિ. સં. ૧૯૯૮થી ૨૦૦૪ સુધી અમદાવાદ, વિ. સં. ૨૦૦૫ વિસલપુર, વિ, સં. ૨૦૦૬-૭-૮ અમદાવાદ, વિ.સં. ૨૦૦૯-૧૦-૧૧ સાણંદ, વિ. સં. ૨૦૧૨ થી ૧૬ અમદાવાદ, વિ. સં. ૨૦૧૭ રાજકેટ, વિ. સં. ૨૦૧૮ ખંભાત, વિ સં. ૨૦૧૯ અમદાવાદ, વિ. સં. ૨૦૨૦ શાંતાકૃજ (મુંબઇ), વિ. સં. ૨૦૨૧ મરીન લાઈન (મુંબઈ), વિ. સં. ૨૦૨૨ સંગમનેર, વિ. સં. રસર૩ અમદાવાદ, વિ. સં. ૨૦૨૪ સુરત, વિ. સં. ૨૦૨૫ લાલબાગ ભૂલેશ્વર (મુંબઈ), વિ. સં. ૨૦૨૬ માટુંગા (મુંબઈ), વિ. સં. ૨૦૨૭-૨૮ અમદાવાદ, વિ. સં. ૨૦૨૯ મહેસાણુ. વિ. સં. વિ. સં. ૨૦૦ સંગમનેર, વિ.સં. ૨૦૩૧ વિજાપુર [કર્નાટક], વિ. સં. ૨૦૩ર કેલહાપુર, વિ. સં. ૨૦૩૩ ઇચલકરંજ, વિ. સં. ૨૦૩૪ નિપાણી, વિ. સં. ૨૦૩૫ ભીવંડી (થાણા), વિ સં. ૨૦૩૬ અમદાવાત, વિ. સં. ૨૦૩૭ બેરસદ, વિ. સં. ૨૦૩૮ અમદાવાદ, વિ. સં. ૨૦૩૯ ઉમાનપુરા [અમદાવાદ, વિ. સં. ૨૦૪ પાલીતાણા, વિ. સં. ૨૦૪૧ સતલાસણા. વિ. સં. ૨૦૪ર ગેલ (ઉમદાબાદ], વિ. સં. ૨૦૪૩ જાલેર, વિ. સં. ૨૦૪૪ અમદાવાદ, વિ. સં. ૨૦૪૫ આહાર, વિ. સં. ૨૦૪૬ શિવગંજ, વિ. સં. ૨૦૪૭ પાટણ વિ. સં. ૨૦૪૮ દાંતાઈ, વિ. સં. ૨૦૪૯ અમદાવાદ, વિ.સં. ૨૦૫૦ પાલીતાણા વિ.સં. ૨૦૫૧ તિખી, વિ.સં. ૨૦૫ર અંતિમ ચાતુર્માસ શિવગંજ, અંતિમ યાત્રામાં મુંબઈ, અમદાવાદ, કેશવા, જાલેર, ગેલ, આહાર, વિશલપુર, સુમેરપુર વિશનગઢ, આદિ નગરથી ખુબ ભકતે આવ્યા હતા બોલીનો રેકોર્ડરૂપ થયેલ છે અત્રે પરવાલ જૈન સંઘ તરફથી પૂજ્ય પાઇશ્રીના સમાધિમય સ્વર્ગવાસ નિમિતે અઢાઈ મહત્સવ થયેલ. - વરડામાં ગુલાલ ઉડાડવામાં આવેલ. વષીદાન થયેલ આ બધી કુલ ૩૦ બેલિયા થયેલ. જીવદયાની ટીપ પણ થયેલ. આ ગુરૂ નિર્વાણ મહોત્સવે શિવગંજ નગરમાં ન રેકર્ડ સ્થાપિત કરેલ. :::: Page #222 -------------------------------------------------------------------------- ________________ ટેક આત્માને ઉપદેશ ચેતે તે ચેતાવું તને, પામર પ્રાણી. સજી ઘરબાર સારૂ, મિથ્યા કે છે મારૂ મારૂ તેમાં નથી કહ્યું તારૂ રે, પામર પ્રાણી. . તારે હાથે વપરાશે, તેટલું જ તારૂ થાશ બીજુ તે બીજને જાશે રે, પામર પ્રાણી. માખીએ મધ કીધું, ન ખાધુ ન દાન લધું, લુંટનારે લુંટી લીધુર, પામર પ્રાણી. ખંખેરીને હાથખાલી, ઓચિંતાનું જવું ચાલી. કરે માથાકુટ ઠાલી રે, પામર પ્રાણી સાહકારમાં સવારે, લપતિ તું લખાયે કહે સાચુ શું કમાયેરે, પામર પ્રાણી. આવે તારી સાથે એ, કમાયા તું માલ કે અવેજ તપાસ તે રે, પામર પ્રાણી. દેવે નરતનુ દીધી, તેતે ને કિસ્મત કીધી, મણી સાટે મેંશ લીધી રે, પામર પ્રાણી. બળામાંથી ધન બાયુ, ધુળથી કપાળ ધાયુ જાણ પણું તારૂ યુ રે, પામર પ્રાણી. હાજી હાથમાં છે બાળ, કર તું પ્રભુને રાજી; તારી મુડી કર તાજી રે, પામર પ્રાણી હાથમાંથી બાજી જાશે. પછીથી પસ્તા થાવીકશુ ન કરી શકાશે રે, પામર પ્રાણી મનને વિચાર તા, મનમાં રહી જનાર વળતી ન આવે ત્યારે રે, પામર પ્રાણી. નીસર્યો ત્યાં શરીરથી, પછી તું માલેક નથી, દલપતે દીધુ કથી રે, પામર પ્રાણી. * Page #223 -------------------------------------------------------------------------- ________________ * દષ્ટિ... દષ્ટિ... દષ્ટિ... જ્ઞાનીઓએ બે પ્રકારની દૃષ્ટિ કહી છે એક તે સિંહદષ્ટિ સમા અન્ય વાનદષ્ટિ સમા. દષ્ટિ તે સિંહની...સિંહ, પિતાના પર આવેલા બાણને જોઈને બાણ ફેંકનારને શોધે છે. હુમલે કરશે તેય પિતાને ઘાયલ કરનાર બાણ ઉપર નહિ પરંતુ બાણ તા. શિકારી પર તુટી પડશે. પેલે થવાન, કુતર, પોતાના પર આવેલા પથ્થરને જોશે. પથ્થર ફેંકનારની સામે જોશે પણ નહિ હુમલા કરશે તેય, પિતાને ઘાયલ કરનાર પથ્થર પર કરશે, બચકાં ભરશે તેય પથ્થરને પથ્થર કયાંથી આવ્યા, કોણે ફેંકયે તેની સામે દૃષ્ટિ પણ નથી કરતો. આવી દષ્ટિને તે સી મઝથી પહેચાને છે. એમ ! સંસારમાં પણ આવા જ બે પ્રકારના જીવો હોય છે. એક તે સિંહદષ્ટિ સમા અને બીજા વાન દષ્ટિ સમા. વાન દષ્ટિ સમા જીને કઈ તરફથી દુ:ખ થયું હોય કે અહિત થતું હશે તે આ આત્માઓ દાખ દેનારા અને અહિત કરનારા નિમિતેને જ ભાંડશે. એના પર દ્વેષ પ્રગટ કરશે. એ રીતે સુખ આપનારા કે હિત કરનારા નિમિતની યશગાથા ગાશે અને આવા નિમિતે ઉપર રાજ કરશે. ત્યારે જીવ એ વિચાર નથી કરતે કે સુખ-દુ:ખ દેનારા કે મારું હિત-અહિત કરનારા નિમિતે મને મળ્યા કઈ રીતે ? આ નિમિતે કેણે ઉભા કર્યા. પિતે જ ને? સિંહદદિ વિચારે છે કે, મારૂં હિત કરનાર પણ હું છું અને અહિત કરનાર પણ હું જ છું. આવી પડેલ દુઃખ-સુખ પણ મારા જ કમનું ફળ છે. બીજા તે નિમિત્ત માત્ર છે. પિતે ખરાબ કર્મ આચર્યા એનાજ પ્રતાપે આવા મીઠાં ફળ મળ્યા ને સારાં કર્મ આચર્યા હતા તે મીઠાં ફળ મળત. મીઠાં અને મીઠાં ફળને પેદા કરનારે હું જ છું. કઈ તા અહિત નથી કરતું કે તારૂં હિત નથી કરતું તે પિતે જ કરેલા સુખ-દુઃખને તું ભોગવે છે. તે પછી શા માટે દીન-હીન બને છે. સુખ આવે ખુશી શી? અને દુખ આવે છે ? જીવડા ! રાંધે તે કંસાર પણ થયો સંસાર. –વિરાગ Page #224 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 84 શ્રી જેને શાસન (અઠવાડિક) ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પૂજ્યશ્રી કહેતા હતા કે - -શ્રી ગુણદશી છે. ) Lણ કો.T Dી \સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦ ૦ o ૦ બીજાને ગુણ ના હોય તે મોટા માનીને જે પિતાને માટે પણ ગુણ 9 નહિવત્ માન. દોષ જોવા તે પિતાના જ જેવા પણ પારકાના ન.િ કદાચ 0 બીજાના દેષ દેખાઈ જાય છે તેનું ભલું થાય તેવા પ્રયત્ન જરૂર કડવા પણ છે તેની નિંદા કરી આત્માને મલીન ન બનાવ. - એડહકને પરમાવે છે તે સિદ્ધ પરમાત્મા અને અહમહુ, જેવા તે સિદ્ધ છે પરમાત્મા છે તે જ હું છું તેમના આત્મગુણે પ્રગટ થયેલા છે. બહુ માં છે આત્માગુણ દબાયેલાં છે તે પ્રગટ થઈ જાય તે હું પણ તે થાઉં. છે ૦ ગમે તેવા કાળમાં પણ આપણે આપણા ધર્મને સાચવીને જીવવું તેનું નામ છે છે ડહાપણુ. ૦ આર્યદેશના ત્યાગી પાસે ગામમાં ઘર ન હોય, બજારમાં પેઢી ન હોય. જંગલમાં છે જામીન ન હોય, પાસે ફુટી કડી હૈય, અને ખરા ત્યાગીને તે પાણીનું ટીપું તું જોઈએ તે તમારા ઘરે આવવું પડે. તે કુવા-તળાવના પાણી અડે પણ નહિ તેની જ બધી મર્યાદા જુદી. ગમે ત્યાંથી ગમે તે રીતે લાવવું તે મનવૃત્તિ આવી ત્યારથી કાળું બજાર અને કાળો પૈસે આવ્યા. છે . શ્રી નવપદને આરાધક આત્મા, બધે માથું હલાવે નહિ, બધી વાતમાં હા પાડે છે 0 નહિ, બેટી વાતમાં સહી કરે નહિ. ' 0 ૦ પ્રમાણ સારો લાગે ત્યાં સુધી જીવ પ્રમાણ માટે જ ધર્મ કરવાનો પ્રમાદ ભૂંડે છે 6 લાગે પછી જ ધર્મ ગમે, સમજવાનું મન થાય અને આજ્ઞા મુજબ કરવાનું છે મન થાય. coooooooooooooooooood જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ [મો ચઉવિસાએ તિcથા ચણ ઉસભાઇ-ભાવીર પ્રજજવસાણાણું શાસન અને સિદ્ધાંત રક્ષા તથા પ્રચારનું પત્ર heceived (2-16 જૈન શાસન વા બા જાણTATr(t Sાનમ કે A Rહાવીર ન મKIષના ક્ષેત્ર, આ જિ. [પીનાર, હિન-382002, વર્ષ. ૯ અંક ૧૨-૧૩ શમણી ભગવું 31 રને 21મણી ૯ માં વર્ષનો વિશેષાંક પરમ ઉપકારી ગુરૂદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહરાજના ઉપદેશથી સ્વ. શાહ ધરમશી નથુભાઇ કાનાલુંશ-હાલાર) તથા તેમના પૌત્ર સ્વ. ચન્દ્રકાન્તભાઇ તથા સ્વ. નરેન્દ્રભાઇ જુઠાલાલભાઇના શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જુઠાલાલ ધરમશી તથા શ્રીમતી યશોદાબેન જુઠાલાલ શાહ પરિવારની શુભેચ્છા. 14 WHITTINGTON WAY PINNER MIDDX LONDON HA5 6UT (U.K.) Page #226 -------------------------------------------------------------------------- ________________ DIGITTEINERI 4.81181 Saurer andereces Holzveral www your curator van Pretony PSU MU yauzo ya તંત્રીઓ NEW STERણી NAS • કવાડિક • * ઘજી ગુઢફા ૮જઈ) સહેજેન્દ્રકુમાર જજશુબજate , etc ). #દેટ કીરચંદ શ્રેષ્ઠ ૩૮૯) જાદ છે ? 5 % (જજજ8) ANSા વિરારા ૧ શિકય માઘવ iષ્ઠ 2 વર્ષ : ૨૦૧૩ કારતક સુદ- મંગળવાર તા. ૧૯/૨૦-૧૧-૯૬[અંક ૧૨-૧૩ સાધ્વી મૃગાવતીશ્રી અને સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા એક વાર કૌશામ્બી નગરીમાં શ્રી મહાવીર પરમાત્મા સમવસર્યા હતા. એ વખતે 5. | એ તારકને વંદન કરવાને માટે સુર્ય નામના ઇન્દ્ર અને ચંદ્ર નામના ઈન્દ્ર તિપિતાના | મૂલ વિમાન સહિત ત્યાં આવ્યા. એ વિમાનના પ્રકાશને અંગે બન્યું એવું કે દિવસ કે પુરે થઇ . અને રાત્રિ શરૂ થઈ ગઈ હોવા છતાં પ્રકાશ એ ફેલાઈ રહ્યો કે જેથી . દિવસ પૂરો થઈ ગયે એમ સામાન્યપણે જાણી શકાય એવું નહોતું. એથી સાદવજીર મગાવત છને રાત્રિ પડયાની ખબર પડી નહિ એટલે એને ત્યાં સમવસરણમાં બેસી ન રહ્યા. એટલામાં સૂર્ય અને ચન્દ્ર ચાલ્યા ગયા. સવાભાવિક રીતીએ રાત્રિને અધિકાર છે. ફેલાવા માં. પાવીજી શ્રી મગાવતીજીએ જોયું તે જણાયું કે મહત્તા ચંદનબાળાજી કે ? { જે તેમનાં ગુરૂણીજી હતાં તે તે ચાલ્યાં ગયાં હતાં આથી તેમને ક્ષોભ થઈ ગયે.. જય.. ભીત બનેલા તેઓ જ્યારે ઉપાશ્રયે પહોંચ્યા ત્યારે પ્રવતિની શ્રી ચંદનબાલાજી તેલ સૂઈ ગયાં હતાં. ચંદનબાલાજી તે સૂર્યાસ્તને સમય અણીને વહેલા ચાલી આવેલાં છે. મૃગાવત.જીએ આવતાવેંત પ્રવતિની ચંદનબાળાજીને કહ્યું કે “મારે અપરાધ ક્ષમા કરે !' એ વખતે ચંદનબાળાજીએ કહ્યું કે, ભા કુલીન એવા તમારા માટે આ યોગ્ય .થી.” તે વિચાર કરે કે સાધ્વી મૃગાવતીજીને ગુન્હ છે હતે? અનુપયોગ થયે એટલે છે જ ને ? તેમાં ય અનુપગ થઈ જવાના સંયોગે તે હતા જા ને અંગે ખબર છે Page #227 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીના વિશેષાંક P નહાતી. બાકી એ સ્થાન કેવુ... હુંતું ? ભગવાનનું સમવસરણું, ભગવાનના આવા અતિશય હાય છે કે, ત્યાં બેઠેલાઓ પૈકીના કેઇનેય વૈર વિરોધ કે વિકાર જાગે નહિ. અને જ્યાં રાત્રિ પડી ગઈ છે-એ જણાયુ કે તરત જ સાદેવીજી મૃગાવતીજી ઉપાશ્રય તરફ વળાં હતાં, આમ છતાં પણ મૃગાવતીજીને લાગ્યુ કે અનુપયોગ થયેા. એટલી પણ ભૂલ થઈ જ ને? અને મર્યાદાના ભંગ થયા ગણાય. આથી તેમણે પોતાના અપરાધ માટૅ કરવા પ્રવૃતિને કહ્યું, પ્રવતિનીએ પણ એટલું જ કહ્યું હતું કે કુલીન એવા તમારા માટે આ વૈગ્ય નથી. ૨૬ : આની સામે પણ મૃગાવતીજીએ પેાતાના ગુણીજી ચ`દનમાળાજીા પગમાં પડીને એમ કહ્યું કે, ફરીથી આવું હું નહિ કરૂં.' બીજે કશેા જ બચાવ કર્યો નહિ. અપરાધ ત થયા પણ અપરાધ થવાની કેટલી માટી સ`ભાવના હતી, તેની વાત સરખીય ઉચ્ચારી નહિ, સ`યાગે એવા હતા કે એ સાગામાં ગમે તેની ભૂલ થાય તા તેમાં જરાય આશ્ચય પામવા જેવુ' નથી. આવું કાંઈ જ કહ્યું નહિ. બાકી એ; વાકયમાં પણ ઉપાલન જેવા તેવા નહાતા દેવાયા. કેમ ? મહત્તા શ્રી ચંદનબાળાજીએ એમને કુલીન કહાં અને ખરેખર જ એ કુલીન હતા. સાધ્વી મૃગાવતીજીમાં કુલીનપણાના જીણુ હતા. તા એ ગુણે પ્રેમનાં કેવલજ્ઞાનને પણ ખેચી આણ્યું. કુલીનપણાને ગુણ્ હાવાથી, તેમણે પોતાના ગુરૂણીજી પ્રતિનીને જવાબમાં એમ જ કહ્યું કે, ફ્રીથી આવું હું નહિ કરૂ” અને એમને ખાતરી હતી કેમારા આ જવાબથી પ્રવ્રુતિનીને જરૂર સતાષ થશે.’ પરંતુ સુંદર ભવિતવ્યતાના ચગે બન્યુ એવુ કે પ્રવૃત્તિની ચંદનબાળાજી કુલીન એવા તારા માટે આ ચેાગ્ય નથી.' એટલુ માત્ર કહીને નિદ્રામાં આવી ગયાં. આથી તેમણે, સાધ્વીજી મૃગાવતીજીએ જે એમ કહ્યું કે, ફરીથી આવુ નહિ કરૂ..' તેના કાંઈ ઉત્તર આપ્યા નહિ. અહી આમ બન્યુ. પણ મૃગાવતીજી ઉપર એમની જુદી જ અસર થવા પામી, કેમ કે, એ કુલીન હતાં. મૃગાવતીજીને લાગ્યુ` કે, મારા જવાબથી પણ મારા પ્રતિનીને પૂરતા સતા નથી થયા. જયાં સુધી મારા પ્રતિની મને તારી અપરાધ માફ કર્યાં.? એમ કહે નહિ ત્યાં સુધી મારાથી અહી થી ઉઠા નહિ.' આવે નિણ ય કરીને સાધવીજી મૃગાવતીંછ તા પેાતાના ગુરૂણીના ખમાવતાં જ રહયાં, એ દરમ્યાનમાં ગુરૂણીને જરા ઢંઢોળવાના એમણે કર્યાં નહિ. પગમાં પડયાં પડયાં સરખા પણુ પ્રયત્ન Page #228 -------------------------------------------------------------------------- ________________ - - - - વર્ષ જ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૬ - : ૨૨૭ એમ ખમાવવાની ભાવનમાં રમતાં સાધ્વીજી મૃગાવતીજીએ, ત્યાં ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન ઉપાર્યું? ક્ષમાપનાના પરમ ફળને એ આમ પામી ગયાં. ક્ષમાપના ર કરવાને માટે હયાને જેમ ખૂબ નિર્મળ બનાવવું જોઈએ, તેમ નમ્ર પણ ખૂબ બનાવવું જોઈએ. હયું નગ્ન બન્યા વિના, સાચે ક્ષમાપનાને ભાવ આવે નહિ અને છે એ વિના હું નિર્મળ બને નહિ. અને હયું જે નિર્મળ ન બને, તો સમાપનાને { જે લાભ મળ જોઈએ, તે લાભ મળે શી રીતિએ? ક્ષમાપના આવી રીતિએ કરવી જોઇએ, એવું સીખવાને માટે, આ ઉદાહરણ આપવામાં આવ્યું છે, તે માટે વિચાર! * કશે કે સા વી મૃગાવતીજીની જગ્યાએ આપણે ઈએ, એ સંગમાં આપણે કેમ કરીએ ને શું કહીએ? ગમે તેનાથી થઈ જવી સુસંભવિત એવી ભૂલ, કે જે ખાસ . ભૂલ તે ગણાય નહિ, તેમાં આપણે ગુરૂના પગે પડી જઈએ? અને માફી મેળવ્યા વિના ? આપણને ન પડે નહિ? | દર ઠેકાણે આવી રીતિએ ક્ષમાપના કરી શકીએ ખરા? આજે ભલે આપણામાં છે છે એવી લાયકાત ન પણ હોય, પણ આપણેય આવી લાયકાત કેળવવી જોઈએ, એમ તે છે ન થાય ને? અને એમ થાય તે જ આપણે આપણામાં આવી લાયકાતને કેળવવાને છે પ્રયત્ન કરી શકીએ ને? - સામીજી મૃગાવતીજીએ તે પિતાની લાયકાતના બળે પિતાના કેવલજ્ઞાનરૂપ ૧ ગુણને પ્રગટાવ્યું. પણ પિતાની ગુરૂજીને પણ તેમના એ ગુણને પ્રગટાવવાને માટેનું ! 8 એક સુંદર નિમિત્ત એ પૂરું પાડી શકયાં. સાદવીજી શ્રી મૃગાવતીજીને કેવલજ્ઞાન પ્રગટયું છે તે પછીથી પ્રવતિના ચંદનબાળાજીને પણ સુન્દર ભવિતવ્યતાના ગે બન્યું એવું કે એક કાળે નાગ એ તરફ આવી રહયા હતે. એ નાગ જે રીતે આવી રહયે હતું તે છે રસ્તામાં, ઉંઘતા એવા મહત્તરા સાધ્વીજી શ્રી ચંદનબાળાજને હાથ પડેલ હતે. કેવલજ્ઞાની તાવીજી મૃગાવતીજીએ એ આવતા સપને જ્ઞાનના પ્રકાશથી જે એટલે એમણે પોતાના ગુરૂજી શ્રી ચંદનબાળાજીના હાથને ઉપાડીને બાજુમાં ખસેડી લીધે. - પ્રવર્તિની શ્રી ચંદનબાળા ઉઘી ગયાં હતાં પણ એમની નિદ્રા અઘરીની જેવી છે { નહતી. એમની નિદ્રા શ્વાન જેવી. જરાક અવાજ થાય કે સ્પર્શ થાય, ત્યાં જાગી જય, એવી એમની નિદ્રા હતી. એટલે સાવીજીએ જે એમના હાથને ખસેડય તેવા જ એ જાગ્રત થઈ ગયાં, જાગ્રત બનેલાં તેમણે સાધ્વીજી મૃગાવતીજીને પાસે બેઠેલાં જેય એટલે પૂછયું કે “મારા હાથને ખસેડ?” સાધ્વીજી મૃગાવતીજીએ કહ્યું કે “આ છે માર્ગ પર આવી રહયે હતે માટે!” Page #229 -------------------------------------------------------------------------- ________________ . ૨૨૮ શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણીરાને વિશેષાંક T આ જવાબ સાંભળવાથી પ્રવતિની શ્રી ચંદનબાળાજીને આશ્ચર્ય થયું કારણ 1 કે એ વખતે ત્યાં ત્રિને ગાઢ અંધકાર વ્યાપેલ હતું અને એવા અંધકારમાં ચર્મ છે ચક્ષુથી સપને જોઈ શકાય એ અશકય હતું. આ આશ્ચયે પ્રવતિની શ્રી ચંદનબાળાછમાં જિજ્ઞાસા પ્રગટાવી. આશ્ચર્યથી અને જિજ્ઞાસાથી ગુરૂણીજી ચંદનબાળાએ શિખ્યા મૃગાવતીને પૂછયું કે “આવા ગાઢ અંધકારમાં તે સપને શી રીતિએ જે કેવલજ્ઞાની સાઠવીશ્રી મૃગાવતીજીએ કહ્યું કે, “જ્ઞાનથી જોયે. ઝટ પ્રવતિની શ્રી | ચંદનબાળાજી બેઠાં થઈ ગયાં અને પૂછયું કે ક્યાં જ્ઞાનથી ? પ્રતિપાતી જ્ઞાનથી કે અપ્રતિપાતી જ્ઞાનથી?” સાવજ શ્રી મૃગાવતીજીએ કહ્યું કે, “અપ્રતિપાતી જ્ઞાનથી!” { આમ જયારે ગુરૂજી ચંદનબાળાએ જાણ્યું કે, “બી સુગાવતીજીને તે કેવલજ્ઞાન થયું છે. ઇ છે.” એટલે એમનાં અંતઃકરણમાં એવા પશ્ચાત્તાપની ભાવના પ્રગટી કેમેં અનાભોગથી કેવલજ્ઞાનીની આશાતના કરી અને એથી એમણે શિષ્યા પણ કેવલજ્ઞાની સાધવી શ્રી છે મૃગાવતીજી સાથે ક્ષમાપના કરવા માંડી. એમાં એ પણ ક્ષમાપનાના ભાવમાં એવા ચઢી છે કે ગયાં કે, ત્યાં ને ત્યાં જ જમણે પણ ક્ષપકશ્રેણિ માંડી અને કેવલજ્ઞાન ઉપાર્યું. આમ બંનેય પુણ્યાત્માઓ ઉપશમ્યા, આરાધક બન્યા અને આરાધનાના પરમ છે ૧ ફલને પામ્યા. કેવળજ્ઞાનને પણ પરમ ફળ કહેવાય કેમ કે એ આત્માને શાયિક ગુણ છે. કેવલજ્ઞાન પ્રગટે. એટલે તદભવે આયુષ્યને અંતે મુક્તિ સુનિશ્ચિત. જુઓ, કે સમાજ 4 પના, એ આપણે ત્યાં કેવાં ઉંચી કેટિના ધર્મ તરીકે પ્રરૂપાએલી છે? કમમાં કમ, છે ૧ બારે મહિને સંવત્સરીએ તે સર્વની સાથે સર્વ પ્રકારે ક્ષમાપના કરી જ લેવી જોઈએ. 8 1 સંવત્સરી જાય ને પ્રગટેલે કઈ પ્રત્યેને કષાય ઉપશમ્યા વિના રહી જાય, એવું તે છે કે નહિ જ બનવું જોઈએ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ક જૈન શાસન વિશેષાંક કર, ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) છે દર વર્ષે નવા વર્ષના પ્રારંભમાં વિશેષાંક પ્રગટ કરતા હતા તેમાં { લેખ સામગ્રી વિગેરે માટે ચાતુર્માસ પ્રવેશના સમય પછી સમય એ 8 રહે તો તેથી આ વખતે દિવાળી ઉ૫ર વિશેષાંક પ્રગટ કરવાનું રાખ્યું છે ! છે અને તેમાં બીજો પ્રચાર પણ ધાર્યો થયો નથી લેખની સામગ્રી પણ મર્યાદિત આવી છે. જૈન શાસન શુભેચ્છકે જે દર વર્ષે થતાં તે ૧૦૦-૧૦૦ રૂ. ભરનારામાં છે ર ઘણું ભાવિકેએ જી હજાર ભરાવી કાયમી લાભ લીધેલ છે અને હજી પણ જેમણે કાયમી ન ભરાયા હોય તે ગમે ત્યારે ભરાવી શકશે. . - આ વિશેષાંકમાં એક પેજની કાયમી શુભેરછા માટે માંગણી આવતા ' રૂ. ૧૫ હજાર નકકી કર્યા છે તે પેજમાં તેમણે જે વિગત લખાવવી હશે ! તે આવી જશે અને કેટો પણ મોકો હશે તે આવી શકશે. ડેટા કેક બહાઇટ હોય તો જ સારો બ્લોક બની શકે સિવાય બ્લેકને ખેચી કે થાય છે અને ઊઠતા નથી. સહકાર માટે સાનો આભાર માનીએ છીએ. ટ્રસ્ટી મંડળ / તત્રીઓ : ૧ શ્રી મહાવીર શાસન શ્રી જન શાસન કે પ્રકાશન મંદિર ટ્રસ્ટ i I * : રકમ મેકલવા અંગે : શ્રી મહાવીર શાસન કે જેન શાસનની રકમ શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર” એ નામના ડ્રાફ કે ચેક મોકલવા C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર [સૌરાષ્ટ]. Page #231 -------------------------------------------------------------------------- ________________ 7 અનુક્રમણિ કા ; ૨ ૯ ૨૩૬ ૨૭ ૨૪૧ ૨૪ . - ક્રમ આ લેખ - * લેખક ૧ સાધ્વી મગાવતીશ્રીજી અને પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર મ. ૨૨૫ સાવી ચંદનબાળાશ્રીજી ૨ વિશેષાંક અને તંત્રીઓ ૩ પ્રકીર્ણ ધર્મોપદેશ પૂ.આ. શ્રી વિ. રામચલ્ડં. મ. ૪ પ્રેરણામૃત સંચય શ્રી પ્રજ્ઞાંગ ૫ કવાથ ભર્યો સંસાર ૫. રમણીકલાલ મણીલાલ ૬ યાકિની મહારા, . શ્રી વિશગરુચિ ૭ લક્ષમણા આર્યા શ્રી વિરાગ ૮ શુભેરછકેની નામાવલી - ૯ શ્રી દલભદેવી પૂ.આ.શ્રી વિ. રાજશેખરસું. મ. ૧૦ સાદવી મૃગાવતી પૂ.આ.શ્રી વિ. જિનેન્દ્ર. મ. ૧૧ શું આવું બની શકે? પૂ. આ. શ્રી વિ. પ્રભાકરસૂ. મ. ૧૨ ઉપધાને આમંત્રણ. ૨૭૪ ૧૩ લઘુકથા પૂ. સા. શ્રી અનંતકુણાશ્રીજી મ. , ૧૪ મહાસતી મદનરેખા શ્રી રાજુભાઈ પંડિત ૧૫ આર્યાં પુષ્પલાશ્રી શ્રી જેને ૧૬ શ્રમણ રના પૂદર્શનાશ્રીજી : પૂ. સા. શ્રી હર્ષપૂણથીજી મ. ૧૭ ઉપન્ય જ્ઞાન પ્રકાશ નિલીમા શાહ ૧૮ પુષ્પચૂલાશ્રીજી પૂ. સા. સુવર્ણપ્રભાશ્રીજી મ. - ૧૯ શીલવતી પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી, ૨૦ બાલવાટિકા રવિશિથ રર સમાચાર ૨૬૧ . ૨૭૭ * ૩૦૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ -- ---- -- D FULL S S ITE GP,સ્વ. પપૂ.આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાણી 1 મારા વિચાર તે જ છે ૦ વિષયના વિરાગ એટલે ઇન્દ્રિયને બેટે માર્ગે જતી અટકાવવી અને સાથે માર્ગે ! પ્રવર્તાવવી ! ઇન્દ્રિયની આધીનતા તે જ સંસાર માર્ગ છે. ઈયેનીવાધીનતા તે મોક્ષમાર્ગ છે. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તેનું જીવન ઉઘાડી પડી જેવું હોય. કર્મની પરવશતાથી જે જીવન જીવે તેને ઘણું છૂપાવવું પડે. ૫ ૦ કર્મની આજ્ઞા મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવ તે જ ખરેખર જેનપણું છે. ૦ ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને સોપશમ ભાવને જીવવાને વિચાર તે જ છે - ભગવાન ના ભગતનું સાચું લક્ષણ ! • અમને પણ જે જવાનું મન ન હોય તે અમે પણ આ શાસનને ભારભૂત છીએ, શાસનને બેફવા છીએ. , . જે કઈ એમ કહે કે, અમારે આનંદ કરતા કરતા મે જવું છે તે તે મોક્ષની મશ્કરી કરનારા છે અને મોક્ષની મશ્કરી તે જ મહાપાપ છે. ૦ શ્રી સંધની આબાદીમાં જ ધર્મની આબાદી છે. શ્રી સંઘ એટલે મોક્ષની ઈચ્છા ! માટે જ તરફડતે, તે માટે માથુ જ થવા ઈચ્છતે એ જે સમુદાય તેનું નામ છે શ્રી સં. ધર્મમાં જ સહાય કરનારે, તે સિવાયને સંઘ એટલે ધર્મની બરબાદી. ૦ ભગવાનના શ્રી સંઘમાં લે ભાગુઓને સ્થાન નથી. જેને પિતાનું જ માન-સન્માન હેય અને સિદ્ધારતની પડી પણ ન હોય તેને ય ઘાલવા નથી. ૦ વડિલને માથે ન રાખવા તે સ્વતંત્રતા નથી પણ વડિલને પૂછયા વિના એક કામ ? ન કરવું તે જ સ્વતંત્રતા છે. ' ૦ જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપને ડર હેય નહિ અને જેને પાપને ? ડર હેય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. 4 ° ઈચ્છા મુજબ મરજી મુજબ જીવવું તે જ મિટામાં મોટું પાપ! રાજ છે - Page #233 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી જૈન શાસન (મઢવાડિક) શ્રમણીને વિશેષાંક . સસાર તે જ આત્માના રાગ છે. વિષયની આર્ચીનતા અને કષાયની પરવશતા તે જ સસાર છે. તે સસારના નાશ માટે સવિચાર તે પરમ ઔષધ છે. 0 મ ૦ સસાર તે માહની રાજધાની છે. જીવ સંક્રમને રમાડવાના રમકડાં છે. તે ક્રમ જીવને માહાંધ મનાવી સસારમાં રખડાવે છે. 0 ૨૩૨ : ' સવિચાર માટે `ન મહનીયના ક્ષયાપશ્ચમ જરૂરી તેમ સવતન માટે ચારિત્ર માહનીયના ચાપથમ જોઈએ. બીજા પર વાત વાતમાં ગુસ્સો કરે અને પેાતાની જાતની ખામી ૫૨ ગુસ્સે ન આવે તે સ સારને કાયમી મહેમાન. તે કદાચ સદ્ગતિમાં જાય તે સદ્ગતિને ય કલકિત કરે. આ જનમમાં માની સાધના વિના સૌંસારની સાધના રસપૂર્વક કરવી તે આ મનુષ્યજન્મનું કલેકે છે, જે મેહના શ્રી અરિહંત પરમાત્માએ મૂળમાંથી નાશ કર્યાં તે મહને આપણે ભેટીએ, રમાડયા રમીએ તે ભગવાનના ભગત કહેવાઇએ ખરા ? પેટ અને પૈસા માટે ભણે તે કઈ સજજન થાય ? ગાડી-વાડી-લાડી' મેળવવા ભણે તે કદિ સારા થાય ? ગુરૂપૂજનનુ દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય જ નહિ. ગુરૂનિશ્રાએ દ્રવ્ય હેતુ નથી માટે ગુરૂપૂજનમાં મૂકેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય. જૈના તે ગુણાની મૂર્તિ છે. શગાદિ શત્રુઓને જેને જીત્યા છે. એવાં શ્રી જિન તેમના ભગત તે જૈન છે, જે તેમની આજ્ઞાને સમજનારા અને શક્તિ મુજબ અમલ કરવારી છે. '; Page #234 -------------------------------------------------------------------------- ________________ ઈંટનું પ્ર કી ણુ ક ધ ર્માં ૫ દે શ —પૂ. આ. શ્રી વિજય રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદ-૪ મગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુ`બઈ–૬ [ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના ભાશય વિરૂદ્ધ લખાયું હોય તા ત્રિવિધે, [ પ્રવચન ૧૨ સુ’] —અવ૦ ] ક્ષમાપના સભ • સટ્ટો વ્યસનમાં ગણાય ઉ : સટ્ટો વેપાર કહેવાય ? માલ નહિ અને વેપાર કરે તે સટ્ટા કહેવાય ને ? સટ્ટા તે જુગાર છે. સટ્ટોડિયા માટે ભાગે હોય તા આપવાનુ નહિ તે પાઘડી ફેરવવાની તેને આબરૂ જેવું કાંઈ હોય નહિ એક સારા શ્રાવક હતા, તેને સટ્ટામાં માટી ખાટ આવી. દેવુ' ન ચૂકવી શકયા. એક મોટા શ્રીમ'ત પાસે ગયા, અને અમુક રકમ માગી. તે શ્રીમંત કહે કે, માગે તેનાથી બમણી રકમ આપુ. પણ સટ્ટો ન કરવાના નિયમ કરો તા. નહિ તે મારે પણ ભીખ માગવાનો વખત આવે, એટલ' જ નહિ તમારે ધધા પણ ન કરવા હાય તા ન કરતા, તમારા ઘરના ખર્ચ પણ હું' જ આપીશ પણ સટ્ટો ન કરો તા. તેથી સમજાય છે ને કે-સટ્ટો પણ જુગાર જ છે! જૈને રાતે ખાય જ નહિ એમ હું કહી શકું? તમે ખધા રાતે ન જ ખાવ તા મરી જાવ ? તે પછી શા માટે રાતે ખાવ છે ? રાતે મઝેથી ખાય છે. ‘હું શતે ખાઉ. છું તે ખોટુ કરુ છુ. મારાથી રાતે ખવાય નહિ, મારા પાપનો ઉદય છે. માટે મારે રાતે ખાવુ પડે છે. આવુ દુઃખ પણ કેટલાને છે ? એક સારા ગ્રન્થનું ભાષાંતર વાંચીને એ આદમી તેના લેખકને મળવા ગયેલું. રાતે નવ વાગે તેમને ત્યાં ગયા તા લેખક મહાકાય જમતા હતા. તે જોઇને પેલે આદમી ચેાંકા અને પાછા ફર્યાં, તે જોઇને લેખકે કહ્યું કે-અહી' આવેા. પાછા કેમ જાવ છે ? તા તે કહે કે—‘તમારુ' લખેલ ભાષાંતર વ/ચીને તમને મળવાનું મન થયું. તેથી અહીં આવ્યા, પણ તમને રાતે ખાતા જોઈને દુઃખ થયુ....? તે તે લેખક કહે કે—રાતે ખાવાથી શું માક્ષ અટકી જાય છે ?’ આવા માણસા છે ! સભ : બીજાને લાભ કરે ને ? ઉ : આવુ જોયા પછી મહાનુકશાન કરે. લખવાનુ કે ખેલવાનુ હોય પણ ચાચરવાનુ ન હોય તે ! KOR2 Page #235 -------------------------------------------------------------------------- ________________ - - ૨૩૪ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક છે તમને બધાને જે સાધુ થવાનું મન ન થાય તે માનજે કે અમે મિથ્યાષ્ટિ છીએ. તે સમકિત પામવાની મહંનત કરજે. સમકિત પામવા શું મહેનત કરવી પડે છે છે આ સંસારનું જે સુખ મનું લાગે છે તે સુખને ભૂંડું જ માનવું પડશે, તે સુખને છે છે દુઃખરૂપ માનવું પડશે. જે દખ ખરાબ લાગે છે તેને સારું માનવું પડશે. સંસારના છે સુખ ઉપર ગાઢ રાગ અને પોતાના જ પાપથી આવતા દુ:ખ ઉપર ગાઢ છે તે જ ! જે મોટામાં મોટી કમની ગાંઠ છે. તે ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી સમકિત થાય નહિ. તેથી તે પી જવા સુધી આ સંસારનું સુખ ભૂંડું લાગે નહિ, દુખ મીઠું લાગે નહિ ત્યાં સુધી તે ન જ છવ કઈ દહાડે ધર્મ પામી શકે જ નહિ. સંસારનું સુખ સારું છે કે ભૂંડું છે? છે { તેના ઉપરને રાગ સારે કહેવાય કે ભૂડે કહેવાય? દુઃખ આપણુ પાપથી જ આવે છે. ? તે આપણે બાલાવેલ દાખને ખરાબ મનાય ખરૂં? તેને આદર કરવાનું હોય કે તિરશકાર કરવાનું હોય? - સાધુપણું કોને અપાય? જે દુનિયાના પુણ્યથી મળેલાં સઘળા ય સુખેને હયાથી 5 છોડે, કઈ આપવા આવે તે પણ નહિ લેવાની પ્રતિજ્ઞા કરે અને ભવિષ્યમાં તે સુખ મળે તેવી ઈચ્છા સરખી પણ ન કરે અને જે દુખ આવે તે મથી વેકે. કદાચ દુખ ૪ ન આવે તે જ્ઞાનિની આજ્ઞા મુજબ દુખ ઉભા કરી કરીને મથી વેકે. આવી જેની જ ભાવના હોય અને પ્રાથના ભાગે લીધેલી પ્રતિજ્ઞાને પાળવા તૈયાર હોય તેને સિાધુપણું 4 અપાય. - તમારા ઘરમાં ખાવા-પીવાનું હોવા છતાં ય તમે બધા ઉપવાસાદિ તપ કેમ કરે છે છે? ભુખનું દુઃખ વેતા થવું છે માટે. માટે તે આપણે ત્યાં અનશન કરીને જ મરવાની વિધિ છે. આગળ પિતાના આયુષ્યની ખબર પડે કે હવે બહુ દિવસ બાકી નથી તે ! 8 સાધુ-સાધ્વીની જેમ શ્રાવક-શ્રાવિકા પણ અનશન કરીને જ મરતા. આજે આપણને આયુ- 4 ખ્યની ખબર નથી અને અનશનની શક્તિ નથી માટે ઘણા ભાગ્યશાલીએ કલાક કલાકનું ? ૫ણુ અનશન કરનાર છે. “ખાવું તે પાપ છે એમ માનનાર શ્રાવક ગામમાં સાધુ હોય છે છે તે સાધુને વહરાવ્યા વિના અને કદાચ સાધુને વેગ ન મળે તે એકાદ સાધર્મિકને ન ન જમાડયા વિના તે ખાય જ નહિ, આ રિવાજ જે તમે બધાને ચાલુ રાખ્યો હોત તે છે એક સાધર્મિક દુખી ન રહેત. સાધમિક ફંડનાં નામે સાધમિકેની જે ફજેતી થઈ રહી છે છે છે તે પણ ન થાત. અને તમે બધા પણ ઘણા સારા થઈ ગયા હત! તમે બધા ઘેર 8 ઇ જઈને સીધા ભાણે ચેટે છે તે ન ચુંટત. પણ પૂછત કે-સાધુ મહાત્મા આવી ગયા! છે ૬ શ્રાવકનું ઘર કેવું હોય? શાસ્ત્ર શ્રાવકના ઘરને અભંગ તારવાનું કહ્યું છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ : - ૨૩૫ - - - - } શ્રાવકને ઘેર સાધુને નિર્દોષ ભીક્ષાદિ મળે, દષિત ન મળે. તેના ઘરમાં માણસ જેટલી ને રસેઈન હેય પણ બે-પાંચ મહેમાન અચાનક આવી જાય તે ય વાંધો ન આવે તે ! આ રીતે રસોઈ હોય. આજે તે તમે એવું કર્યું છે કે અમને પણ નિર્દોષ ચીજ વસ્તુ છે ન મળે. પાણી તે અમારા માટે જ થાય. અમને ય સાધુ ન રહેવા દેવાની તમે કારી 8 કાળજી રાખી છે. સાધુને બધી ચીજ વસ્તુ જે સંયમમાં ઉપયોગી હોય તે બધી ચીજો છે. 4 નિર્દોષ જે મળવી જોઈએ તેવી પણ તમને ચિંતા છે ખરી? તમે બધા ગજબના છે . { તમે બધા સુશ્રાવક છે ને? તે હજી ય લાગતું નથી કે આપણામાં શ્રાવકપણું ૫ણ કે નથી આવ્યું, સમકિતનું પણ ઠેકાણું નથી લાગતું !! સમકિત પણ કેમ નથી આવ્યું? ન હજી પણ આ સંસારનું સુખ સારું લાગે છે, ગમે છે તેમાં મઝા ય આવે છે અને આ B રૂપ નથી લાગતું. અને પાપના યોગે જે દુખ આવે છે તે ખરાબ લાગે છે તેના ઉપર છે ગુસે આવે છે માટે. ખરેખર શ્રાવકપણું પામેલે શ્રાવક તે એમ કહે કે-આ સંસા8 રના સુખ ઉપર રાગ થતું નથી અને દુઃખ ઉપર ઠેષ થતું નથી, ગુસ્સો આવતો નથી.' સંસારનું સુખ ન છૂટકે, કમને ભોગવું છું અને દુખ મથી વેહું છું.. સભા : આપ તે કહે છે કે અમે શ્રાવક નથી. ઉ આ સાંભળી તમે રાજી થવાના કે શ્રાવક બનવા મહેનત કરવાના છે જ થાય તેવાને ઉપદેશ દેવાય ? ન ભરે તે સાધુ પણ નથી થવું, શ્રાવક પણ નથી થવું, સમકિત પણ નથી ? છે તું, માગનુસારી પણ નથી થવું. હું તે દુનિયાનું સુખ મથી જોગવીશ, રાખ તે | મારાથી જરાપણ વેઠાય નહિ, તે માટે જે કરવું પડે તે બધું કરીશ. રાતે પણ મળી ખાઈશ, અભય પણ ખાઇશ.” આવા જ ઉપદેશને માટે પણ લાયક નથી. તેઓ ૧. કરી ધમ પામવાના પણ નથી, ગમે તેટલો ધર્મ કરતા હોય તે પણ તેવાઓને તે ખુદ ને ભગવાન પણ ન સમજાવી શકે. - આજે ધર્મ કરનારા મોટા ભાગની આવી હાલત છે. આજે તમારા દિકરા-દિક1 રીએ શું ખાય છે-પીએ છે, શું કરે છે તે કહેવાય તેમ નથી. તમારી આંખ સામે A ઇડા ખાશે તે પણ તમે કાંઈ કહી શકશો નહિ. ૧૯૮૫ માં આ જ મુંબઈમાં હું બેલે છે કે- જેના ઘરમાં ય ઈડા ચટણીની જેમ ખવાય છે અને દારૂ પાણીની જેમ પીવાય છે.” { તે બહુ મોટો ઉહાપોહ મચાવેલ. આજે શી હાલત છે ? તમારા સંતને અભક્ષ્ય ખાય છે તેનું તમને દુઃખ છે ખરૂં? તમે પ્રામાણિકપણે કહે કે અમે જ ખાઈએ છીએ! 1 તે તમે બધા ધમી કહેવાવ ખરા? ( જુઓ પેજ ૨૪૦૯ ઉપર). Page #237 -------------------------------------------------------------------------- ________________ Bળ-બાળ સરખા ન મનાય : 5 . તમને દુનિયાની બાબતમાં બધી સમજણ છે. માત્ર ધર્મમાં જ બધું સરખુ છે. ' કહે છે. દુનિયાના ગમે તે માણસને બેલા. દશ ચીજ પીરશે અને મીઠું વધારે છે. 8 હોય તે કહે બરાબર નહિ. તમે પ્રતિજ્ઞા કરી છે કે, ધર્મ બાબતમાં સાચા-ખોટાની છે પરીક્ષા જ ન કરવી. ધર્મમાં “સમભાવ રાખવું કહેનારા અસલમાં ધમી નથી પણ જે અઘમી જ છે, તેને ધમ ધૂળમાં છે તેના પરિચયમાં આવે તે “– મેળખે જ ! નહિ. તેની પૂજા-ભક્તિ પાણીમાં છે, છે . તમે તે કશું ભણ્યા જ નથી. આપણા ધર્માચાર્યોએ એવું એવું લખ્યું છે કે છે છે તે સાહિત્ય તમે જે વાંચ્યું હતું તે તમે આપણા આચાર્યોને “ઝઘડાખર' જ કહેત. છે પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મ.નું “ગશાસ્ત્ર વાંચે તે જેટલા જેટલા બેટ હતા તે છે છે બધાને જાહેર કર્યો છે. કદાચ અમે કેઈનું નામ ન દઇએ પણ આવું આવું કે તે બધા છે 8 ખિટ એમ તે કહેવું જ પડે. અને એ અવસર આવે અને નામ દેવું પડે તે નામ છે છે પણ દઈએ, # પ્રેરણામૃત સંચય (ઉં. –શ્રી પ્રકાંગ કે તમે કે મુહપત્તિ રજ પલે છે છતાં તેના પચાસ બેલ આવડતા નથી. છે. ને એમ કેમ બેલે કે “સુ” ની ભાંજગડ શી? સામાયિક કરનાર કહે કે રમતા રાખે, આ સુ-કુ ની ભાંજગડ શી તે તે અકલવાળા કહેવાય કે બેવકુફ. ૪ કહેવાય? મુહપત્તિના પચાસ (૫૦) બોલમાં તે ભગવાનનું આખું શાસન છે. તમે . 4 મુદેવ-સુગુરૂ-સુધમ આરો નહિ, કુદેવ-ગુરૂ-કુમ પરિહરે નહિ ત્યાં છે સુંધી તમારા સામાયિકની ફૂટી કેઠિની કિંમત નથી. . 'તેની કઈ ક્રિયાની કિંમત નથી. પ્રતિક્રમણ પણ શું છે? મિથ્યાવ-અવિરતિ- 8 કાયથી પાછા હઠવું તે, ધમી માણસ સાચું છેટું નહિ કહે છે કેણ કહેશે ? સાચું-ખોટું સાંભળવાથી ઉબગી જાય તે ધર્મ સાંભળવા લાયક જ નથી. તેવા આવે છે છે તે ય શું અને ના આવે તે ય શું? આજે તે બધા ભૌતિકવાદમાં પડયા છે, અધ્યાત્મવાદની કોઈને પડી નથી. છે. છે ભગવાનના કાળમાં તે ત્રણસને ત્રેસઠ (૩૬૩) પાંખડીઓ હતા. ગૌશાળાના ૧૧ લાખ ангоооооооооооо Page #238 -------------------------------------------------------------------------- ________________ વર્ષ 9 અંક-૧૨-૧૩ તા 19-11-96 :. " : 237. ભગત હતા જ્યારે ભગવાનના શ્રાવકે એક લાખને એગણ સાઈઠ હજાર (1,59,000) છે કે હતા. ગૌશાળાને સદાલ નામને ભગત હતું, તે જાતે કુંભાર હતું, મહાશ્રીમંત ! A. હતું. તેને ભગવાન મળ્યા, ભગવાનની દેશના સાંભળી, ભગવાનને માર્ગ સમયે અને છે પછી તે સાચે શ્રાવક બની ગયે. ગૌશાળાને આ વાતની ખબર પડી એટલે તેના છે. છે ગામ આવ્યું. પણ તેના શ્રાવક સદાલનું દર્શન થતું નથી એટલે તેને ઘેર ગયે. તેના - ઘરના આંગણે આવે ત્યારે તે નીચું જોઈને ઉભે રહ્યો છે પણ ઊંચું જે તે નથી. તેને છે. છે તે બધાને પિત ના ભગત બનાવવા હતા પણ આવા સ્થિર-માર્ગસ્થ બનાવવા ન હતા. . છે ગોશાળે તે સદ હાલ શ્રાવકને કહે, “સામું તે જે.” ત્યારે તે સદ્દઢાલ સામું જોવાને છે છે બદલે નીચું જ મેં રાખી કહે છે-“તમારે અને મારે પરિચય ઘણે છે. તેથી તમારા ' છે પરિચયને રાગ જે ઉછળી આવે તે મને મળેલું ભગવાનનું શાસન ચાલ્યું જાય.” આ છે. સાંભળીને ગોશાલ કહે કે-ધડસિ–ધન્ય છે. ભગવાન મહાવીર ઊંચામાં ઊંચી છે છે કોટિના ધર્માત્મા છે” તમે આ વાંચ્યું છે? સાંભળ્યું છે ? ' તમને “–કુની ખબર નથી. તમારે મન તે શંભુમેળા જેવું છે. તમે બધા છે સમતાના સાગર , અને અમે બધા હળી સળગાવનાર...! તમારી આવી સમતો સંસા- 8 ૨માં ૨ખડાવનારી છે. આપણે કોઇની નિંદા નથી કરવી પણ સાચી હકીકત તે સમજા- છે છે વવી પડે ને? તમે જે શ્રી વીતરાગ દેવના શાસનમાં, જમ્યા છો તે શાસનને સમજે.. તે માટે સાચું-ખોટું સમજવું પડે. સાચું-ખોટું સમજ્યા પછી પણ કદાચ સાચું ન થઇ શકે તેનું દુ:ખ હોય પણ સાચાં પ્રત્યે આદર હોય, ખોટા પ્રત્યે આદર કે ન હોય તે તમારે ભવ સુધરી ગયો. પણ જો તેમાં ગોટાળો હોય તે તમે 8. છે ડુબી જશે. સાચાને બચાવ કરવા, સત્યનું રક્ષણ કરવા બીજા ગમે તેમ બેલે તેથી છે છે આપણને પાપ ન લાગે આપણી સાચી વાત જેનેરેને સમજાવીએ તે તેમના પણ માથા , 6 ડેલી ઊઠે. આપણે કાંઈ કોઈને ગાળ દેવી નથી પણ જે સત્ય હકિકત છે તે જ સ્પષ્ટપણે 8: છે સમજાવવાની છે. અમારે તે ભગવાનની જ વાત કહેવી છે. ભગવાનની વાત જે માને તે છે બધા સાર. જો મારા ઘરની વાત કરતે હેલું છે તે કહેવાને મને ય અધિકાર નથી. આ ભગવાને આમ કહ્યું છે એમ બેલું તે બરાબર છે પણ મારું મંતવ્ય, મારા વિચારે છે આ છે તે તમારે મને પણ નહિ માનવાને. પિતાની વાત કરવાને જૈન શાસનમાં છે. કેઈને ય અધિકાર નથી. શાસ્ત્રાનુસારી વાત તમને સમજાય તે રીતે કહેવાય. શાસ્ત્રાનુસારી સત્ય જાહેર કરવાથી ઘણા લેકે વિરોધ કરશે તે તેવાથી ડાય નહિ. પ. પૂ. આ. ભ. જગદ્દગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાને તમે સૌ જાણે છે. પ.! Page #239 -------------------------------------------------------------------------- ________________ | ૨૩૮ '' શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણને વિશેષાંક પૂ. ઉ૫. શ્રી ધર્મસાગરજી ગણિવર્ય તેમનાથી પર્યાયમાં મોટા છે અને તેમની પાસે છે | આચાર્ય મહારાજ ભણ્યા છે છતાં અમુક કારણસર તે ઉપા. શ્રી ધર્મજાગરજી મ. ને ! તપાગચ્છની બહાર કર્યા તે તેમને તપાગચ્છમાં ગોચરી ન મળી. તેથી તેમને ખરતર છે ગરછને આસરે લેવું પડ્યું. ત્યાં તેઓ ગોચરી વાપરવા બેઠા છે. તે વખતે ખરતર ! ગરછના આચાર્ય કહે કે “તમારે તપાગચ્છના આચાર્યો એકાંતમાં ગોચરી વાપરે છે અને ૪ તેવા નથી. ત્યારે પૂ. ઉપા. શ્રી ઘમસાગરજી ગણિવર્ય તેમને કહે કે –“તમે બેટા છો. અમારા આચાર્યો વ્યાજબી કરે છે. આ વાત સ્પષ્ટ રીતે યુક્તિઓથી સમજાવી તેમને છે ચૂપ કરી દીધા. આજને કેઈ હોય તે શું કરે? આજે અમે પણ કેઈને બહાર કરીએ છે તે બધા અમને જ ગાંઠ કહે. પણ તેને કેઈ ન પૂછે કે કેમ બહાર કર્યો ” સાધુ અને છે શ્રાવક બે ય ભગવાનની આજ્ઞા મુજબ ચાલે તો શાસનની પ્રભાવના થાય. $ આજે પ્રભાવના કેમ થતી નથી? તમે બધાં ગાંઠો થયા છે માટે.. છે. અમે પણ વ્યાખ્યાન પીઠ પર અમારી વાહવાહ કરાવવા બેસીએ તે અમારા ' જેવા નાલાયક કેઈ નથી, ભગવાનનું શાસન તમારા હૈયામાં ઘાલવા માટે અમે રાડે છે છે પાડીએ છીએ. ભગવાનનું શાસન પામવા સાચું-ખોટું જેન નહિ જાણે છે કે જાણશે? સુ- કેણ બેલે? સમ્યફની ચાર સદહણા આવડે છે ? ૧–પરમાર્થ પરિચય. ૨- છે પરમાર્થડાતા યતિજનની સેવા. ૩-પાસસ્થાદિને ત્યાગ અને ૪-કુતીથી કાનો ત્યાગ.. આપણે આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધમ એમ નથી કહેતા. પણ આવા હોય તે દેવ, આવા હોય તે ગુરુ અને આ હોય તે ધમ એમ છે કહીએ છીએ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આપણે કેમ માનીએ? તેઓશ્રી અરિહંત પરમાત્મા હતા માટે જ. જેનેતરની હાજરીમાં પણ બેધડક કહી શકીએ કે- ૫ આ જ હોય તે અમારા દેવ નથી. અમારા દેવ લીલા ન જ કરે. રાગાદિ અઢાર (૧૮) 8 | દોથી રહિત લેય તે જ અમારા દેવ.” મહાવ્રતધરા ધીરા શૌક્ષમાપજીવિના સામાયિકસ્થા ધર્મોપદેશકા ગુરો મતા છે - ' આ લોકનું સામાન્ય વર્ણન કરતા આઠ દિવસ ગયા. રોજ નિયમિત સાંભળવા ન આતનાર જેનેતર પંડિત ભરસભામાં ઉભે થઈને કહે- “તમે જે ગુરુના વર્ણન કરે છે ! તેવા તે અમારા દેવ નથી.” જગત આગળ સુદેવ-સુગુરૂ-સુધમનું વર્ણન ગમે છે ત્યાં કરીએ તે કેળની માએ જ નથી કે તેને વિરોધ કરી શકે હજી છે અમારી પાસે તાકાત છે. પણ સામે છવ સજજન, સમજવાની ઈચ્છાવાળે જઈએ. સારું છે Page #240 -------------------------------------------------------------------------- ________________ કી છે. વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૧૬ !' ૨૩૯ છે ખાટું સમજાવવું તે જ ધર્મનો પ્રભાવ છે. તત્ત્વ સમજાવવું તે જ ધર્મને પ્રભાવ છે, { વાજ વગડાવવા તે નથી, તવ હત્યામાં સમજવું જોઈએ. તમે આ તવ ને ઘરે છે. સમજાવે તે તમારા ઘર પણ સારા પાકે, એવા ઘરે હતા જે ઘરમાં ધમ જ દેખાય. 1. આજે કેમ આવા ઘર મટી ગયા? તમારે તત્વ સમજવું નથી અને ઘરનાને પણ તવ છે. છે સમજવું નથી માટે, ' , - - આજનો સંસાર તે બહુ ભૂંડે છે. આજના ભણેલા-ગણેલાંઓએ તે કેકના ? છે જનમ, કેકના ઘર બગાડી નાંખ્યા. જેનના ઘર એટલે—જેના ઘરમાં પૂરી જયણ પળાતી 8 હય, કચરે ને હૈય, આંગણા ચેકખા હોય. જૈનના ઘરની ભાષાય ઊંચી હેય. તમને જે બાલતા-ચાલતા-ખાતા-પીતા ય નથી આવડતું તમે શેના ધમર થઈ ગયા તે જ ખબર 3, { પડતી નથી. - તમને તમારા આત્માની પડી નથી, સત્યાસત્ય જાણવું નથી, સંસાર છોડવાનું મન છે છે પણ નથી, સત્ય જાણવા છતાં ય આચરવું નથી, અસત્ય છોડવું નથી તમને કે જેના કહે ? આવી બેટી સમતા-શાંતિ રાખવાનું ભગવાને કહ્યું નથી. સાચું-ખોટું છે. છે જાણવા છતા ન કહેવું તેમ પણ ભગવાને કહ્યું નથી. આવી મડદાની શાંતિ, . } શ્મશાનની શાંતિ આપણે જોઇતી નથી. બળાબળની વિચારણું કરવી, એકલા છે. 8 રહેવું પડે તે ભલે પણ બધા બેટું કરે તે ય આપણે બેઠું કરવું નથી. સંઘ કેણ? ભગવાનની આજ્ઞા પાળવા, આજ્ઞા ખાતર મરવા ય તૈયાર છે નું હોય તે સાચા સંઘને અશાંતિ કરવી અને ખોટાં સંઘને સમાધિ આપવા છે. 8 જવું તે ન બને. છે. સંઘ કોને કહેવો તેને માટે સુવિહિંત શિરોમણિ પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્ર છે 8 મહારાજાએ તથા મહામહેપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય શાસ્ત્રના પાને પાના ? છે લખ્યાં છે. એક એક વાત સાફ સાફ કહી છે. સાચા સંઘને “અસમાધિમાં નાંખી છે 8 ખોટા સંઘને “સમાધિમાં લાવો તેવું પાપ અમારે કરવું નથી. સમર્થ મહા-R છે પુરૂષએ જે જે લોકો અલગ થયા, તે તેમને અલગ થવા દીધા પણ “બેટી એકતા મડદાની શાંતિ' ન જ કરી. દિગંબરે કંટાયા તે ફેંકી દીધા. હંમેશા ભગવાનનું શાસન, ભગવાનના શાસનના લોકો લઘુમતિમાં જ છે રહ્યા છે. કે દાડે આપણું બહુમતિ હતી જ નહિ, ભગવાનના કાળમાં પણ છે 5 બહુમતિથી ગભરાવવાનું નથી. બહુમતિનું નાટક આજે બધા જઈ રહ્યા છે. હિન્દુસ્તાન окоскоростна - Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪૦ શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક - - - - - ? બહુમતિના ચક્કરમાં પડયું છે. આજે હિન્દુસ્તાનના ટુકડે ટુકડા થઈ રહ્યા છે. મહામહેછે પદયાય શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે જે બહુમતિ જોઇતી હશે તે 3 નિગોદમાં જવું પડશે.” કદિ સારા માણસની બહુમતિ રહી નથી અને રહેવાની પણ છે નથી. બહુમતિ કરીશું તે સત્ય હાથમાંથી સરકી જશે અને આપણે નગ્ન થઈ જઈશું. | બધું જ સરખું-સારું તેમ કદિ ન બેલાય. ગોળ-ખળ સરખાં કહેવાય? મહાછે પુરૂએ સત્ય માટે પ્રાણ આપ્યા કેઈપણ નવી વાત બહાર આવે તે શાસ્ત્ર શું કહે છે! તે જેવું પડે. મધ્યસ્થ પણ તેને જ કહેવાય કે સાચું-ખોટું ન સમજાય ત્યાં સુધી છે કેઈને સારું ન કહે પણ સાચું સમજાયા પછી પ્રાણ જાય પણ સત્ય ન ડે અને છેટું ? આચરે નહિ. જયાં શાસ્ત્ર મળતું હોય ત્યાં પરંપરા જેવાય નહિ, માટે અમને કે આ ને બધું તેફાન મેહનું છે. મેહે આપણને ભૂલાવ્યા છે. સત્યાસત્યને વિચાર કરવાની પણ મેહ ના પાડે છે. માટે આપણને એવા ગુલામ બનાવ્યા છે કે સાચું છે. ઈ જ શકતા ર નથી. મોહને મારનાર, મેહને મારવાને ઉપાય બતાવનાર ભગવાનના બિંબની અંજન | શલાકા અને પ્રાણપ્રતિષ્ઠાને પ્રસંગ ચાલી રહ્યો છે. તે મહને હવે ગુલામ બનાવે છે, તેની પકડમાંથી છૂટી જવું છે અને સત્ય સમજવું છે. આ નિર્ણય કરે તે આ ઉત્સવ જે કલ્યાણકારી થાય. - - જ એ A ( અનું. પાનાં નં. ૨૩૫ નું ચાલુ ) ન આ દુનિયાનું સુખ તે સાચું સુખ જ નથી. મોક્ષનું સુખ તે જ સાચું અને ! વાસ્તવિક સુખ છે. મેક્ષ મેળવ હશે તે ભગવાનની આજ્ઞા મુજબ ભગવાને બતાવે ન ધર્મ જ કરે પડશે. તે ધર્મ કરવા સમકિત મેળવવું પડશે. સમકિત મેળવવા માટે છે છે આ દુનિયાના સુખને ભૂંડું જ માનવું પડશે અને દુખને મઝેનું જ માનવું પડશે. ન દુખથી નહિ ગભરાવવાનું પણ તે સુખથી જ ગભરાવવું પડશે. ઘરમાં જે પૈસે છે ? { તેને ભય લગાડ પડશે. બાકી તમારી તિજોરીમાં કે બેન્કમાં પડેલા પૈસા તમને નર. કમાં મોકલશે. પૈસાનું અભિમાન નરકે લઈ જાય પસાથી ગભરાય છે કે આનંદમાં છો! પસે તે પરિગ્રહ છે. પરિગ્રહ તે પાપ છે કે પુણ્ય છે? માટે પરિગ્રહ તે મટું પાપ છે. સમકિત પામવા આ બધું સમજવું પડે. તે સમકિત મેળવવા શું કરવું તે હવે પછી– - - - - o oooooooooo Page #242 -------------------------------------------------------------------------- ________________ - અ અ અ અ અ અ » = ૬ “સ્વાર્થ ભર્યો સંસાર” , = પાત્રો : મેજ (પાઠશાળામાં ભણતે કુમાર) 'ધરમદાસ : (ધર્મેન્દ્રના પિતાજી) અલપેશ (મેંદ્ર ને ભાઈ) ચિકહે : (ધર્મેન્દ્ર ના કાકા ને છોક) અકલદાસ ચિકડાના પપ્પા. ડેકટર : (પરમાનંદભાઈ) જેગી બાવા : (જેની પાસે મહાશક્તિ છે) ધમે પિતાજી, આજે હું પાઠશાળામાં જઈને આવ્યું, ત્યાં મને જાણવા એ મળયું કે આ સંસારમાં કોઈ સાર નથી. જ્યાં જુઓ ત્યાં જવાથને અગ્નિ સળગીત રહ્યો છે. પિત નાના કાકાને ચિકડે આ ત્રણ દિવસથી કેટલે રિબાય છે, કેટલે રોગથી ઘેરાય છે, તમે એની ખબર કાઢવા ગ્યા” તા?' ઘરમતાસક અલા ઘરમેંનદર, તમે કે મારી વાહે શું પહયા છો? આ| મુંબઈમાં મારી તે મોજ જ ઉડી ગઈ. સવારમાં ઉઠું અને રાત્રે સૂવું ત્યાં સુધી હું * ગધેડાની માફક બધે જે ઉપાડીને ફરું અને એમાં તું કહે છે કે “ચિકહાની ખબર 8 કાઢવા યા ત” તે તારે આવી શી પંચાત છે? . 5. ધર્મે : પિતાજી, ગમે તેમ તોય કાકાને કરે છે. નાની ઉંમરને છે. અને આવા રેગથી ઘેરાયે હેય તમે શાતા પણ ન પૂછો તે બરાબર ન કહેવાય. તે ઘરમદાસ : એ ઢડાહા ! તને આવું કહેવાનું કેણ કહે છે. ધર્મેદ્ર મને કેણ કહેવાનું કહે? જે સુંદર અને સત્ય સમજ મને કોઈએ. આપી હોય છે તે મારા પૂજય ગુરુભગવંતે, મારે ધર્મ અને મારા દેવ છે. ' ધરમદાસ એટલે ? . ધર્મેદ્ર ! મારા પૂજ્ય ગુરુભગવતે જેઓ પચમહાવ્રતધારી છે. છકાય જીના 8 રક્ષક છે, અને પરમાત્માના શાસનની પ્રભાવના કરનારા છે. તેમજ મારે ધર્મ કે જે ' રક્ષણ અને કલ્યાણ કરે છે અને મારા દેવ કે જે સંસારમાંથી રાગદ્વેષને નાશ છે કરી અનંત ગુના સ્વામી છે. તેઓએ મને આવી સુંદર સમજ આપી છે કે કેઈપણી ? માણસ રીબાતે હેય તે એને આશ્વાસન તે આપવું જોઈએ ને ! Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરા વિશેષાંક ધર્માસ : તુ આ કાં શીખીને આવ્યા છે ? કે તું મને શિખામણ આપે છે, ધર્મેન્દ્ર : પિતાજી, આપણા સશ્વમાં ચાલતી પાઠશાળામાં આવુ બધુ જ માન મળે છે. જે જ્ઞાન દ્વારા અમે કોલેજનું શિક્ષણ લેનારા અમને ખરે જ, ભાન થયુ છે કે અત્યાર સુધીના અમારા સમય આ ધાર્મિક જ્ઞાન લીધા વગરના ગયા .તે ઘણા જ નકામા સમય ગા છે. હવે જ્યારથી અમે પાઠશાળા જઇએ છીએ, યાથી અમને સામાયિક, અને તેની ' અંદર વપરાતા ઉપકરણા, પ્રભુપૂજા, ચૈત્યવદન, ગુરૂવદન, પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ, નવતત્વ વિગેરેનું જ્ઞાન થવાથી અમે ઘણા પાપાથી બચો, ગયા છે. ૨૪૨ : ધરમદાસ : તુ વ્યવહારીક શિક્ષણુ તે બરાબર લે છે ને ? જો સાંભળ, યવહારમાં રહેવુ પડશે, વેપાર ધધાનુ જ્ઞાન જોઇએ, પેઢી ચલાવવી પડશે. કમાઇશ શી રીતે ખાઈશ શી રીતે? માટે ડાહ્યો થા અને ધર્મના ઘેલા છે।ડ, ધર્મેન્દ્ર હા પિતાજી, હમણુાં મેટ્રીકમાં મારે નેવુ. ટકાં મા આવ્યા છે, કેમ તમને ખબર નથી ? ધરમદાસ : અલ્યા હુ" કેટલેૉ કામકાજમાં સકાયેલા જી, મે તે તારા પરિ, શામનું છાપુ પણ નથી જોયું. ધર્મેન્દ્ર : પિતાજી, પરિણામ ના છાપાની વાત કર્યાં કરે છે, મારા જીવનના છાપાની વાત કરી ને. ધરમદાસ : એટલે ! -ધર્મેન્દ્ર : છાપાનું પરિણામ તા સસાર વધારનારૂં' છે, અને જીવનના સત્યાનાશ કરનારૂ છે. જો મારા જીવનનુ પરિણામ તપાસા તે જીવન સુધારનારૂં છે. ધરમદાસ : એટલે શું? તુ શુ આયૈ ? તારી વાત મને તો નથી. કયા ચઢાવવામાં તુ આવ્યા છે ? કાંઇ સમજાતી ધર્મેન્દ્ર : તે કપિનત્હિ ઠાણ, લાએ ખાલસા ફાડી મિત્તપિ જથ્ત જીવા, બહુસે સુહ દુઃખ પર' પરપત્તા લાકમાં વાળના અગ્રભાગના માત્ર ઇંડા જીવાએ અનેકવાર સુખ દુઃખની પુર'પાને પ્રાપ્ત જેવડુ' પણ સ્થાન એવુ નથી કે જ્યાં કરી ન હાય, પિતાજી, ખરેખર ! મને Page #244 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ૪ - ૨૪૩ { આ સંસાર નિસાર, અસાર અને દુખથી ઘેરાયેલો દાવાનળ સમાન ભરપૂર ભાસે છે. " અલપેશ : (ડતે આવે છે.) બાપાજી, બાપાજી.. ચાલો, ચાલે ચીકુડાની તે ? હું બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે, કંઈ સમજાતું નથી જીવન મરણના ઝોલાં છે ખાય છે, માટે નાના કાકાએ કહ્યું છે કે આપણા ફેમીલી ડોકટર ને જલ્દી ન કરે. ધરમદાસ (ફન કરે છે.) હેલ, હેલે, હા, ડેકટર પરમાનંદભાઈ, ગુડ ! મેનિંગ, મારા નાના ભાઈના પુત્ર ચિકુડાની તબિયત ઘણી જ ખરાબ છે. આ૫ જલ્દી . મારા નાના ભાઇના ઘરે આવી જાઓ. (ધર્મેદ્ર, ધરમદાસ અને અલપેશ ઝપથી જઈ રહ્યા છે. ). ચીકો : (પલંગમાં પડેલો પછાડીયા આય છે.) અરેરે ! એ બાપરે ! મને . ને પેટમાં કાંઈ થઈ જાય છે. કાંઈ થઈ જાય છે. હે પપ્પા ! જુએ જુએ મને કાંઈ થઈ ? 8 ગયું, કાંઈક થઈ ગયું છે મમ્મી કયાં ગઈ તું ? કયાં ગઈ? જો તે ખરી મારી આ છે છાતી ટી 4 છે. ભાઈ ધર્મેન્દ્ર કયાં ગયે? ધર્મેદ્ર : આ રહ્યો તારી પાસે જ છું ભાઈ, “નવકાર' ને યાદ કર.' ચીકો : અરે મને પેટમાં બહુ દુઃખે છે, મારી છાતી ફાટી જાય છે. માથામાં છે શૂળ ભેંકાય છે. ધરમદાસ ? આ હેકટર આવ્યા, મેં હમણાં ટેલિફેન કરેલો. ધર્મેદ્ર આ મારા ભાઈ ચીકુડાને પેટમાં બહું રખે છે, એવી પણ શકતે 3 નથી. હમણાં સુધી રાડ પાડતે હતે, હમણ વેદના ઘણી જ વધી ગઈ લાગે છે.. { આપ બરાબર તપાસી જેએ. છે ડોકટર ? નાડી જોઈ ઘડિયાળ જોવે છે, પછી સ્ટેથોસ્કોપથી તપાસે છે, પાછળથી જ { તપાસે છે, આંખ જુવે છે. જીભ જુએ છે, ત્યાર બાદ થર્મોમીટર ચીકુડાના મોઢામાં છે મૂકે છે. અને જુએ છે.) ભાઈ, ઝેરી તાવની અસર લાગે છે. મગજ ઉપર ગરમી વધી { ગઈ છે, માટે હું આ ઈજેકશન આપું છું. (જેકશન આપે છે) જુએ ભાઈ, અકલ દાસ, તમે તમારા છોકરાની કાંઈ કાળજી કરી નથી. આટલી ધી બિમારી વધી ગઈ છે ત્યારે મને બેલા જુઓ, તાવ ઘણે છે, તેને ઉલ્ટી કે બીજું કંઈ થયું છે કે અકકલદાસ (૨ડતા અવાજે) ભાઇ, તને કાંઈ થયું હતું? ડોકટર કે હવે પૂછો છો? હવે મેં બધું જોઈ લીધું છે. જુઓ ખર્ચો થશે, 4 હું લખી આપું છું એટલી દવા આપવી પડશે. કેસ ગંભીર છે. આ તે તમારી સાથે જ Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક મારા સબધ છે એટલે આ ચીકુડાના હાથ ઝાલુ છુ.. બાકી આવી રીક અમે લઇએ નહિ આ મારી પાસે ફામ છે. એમાં સાઈન કરી આપે। જેથી મારી વામદારી કઇ નહી. જો કઈ થાય તે બધી જવાબદારી તમારી જ રહેશે. ૪૪ : અક્કલદાસ । હવે શુ થાશે? ડૉકટર : હવે તમે સાઇન કરી આપે. (કાગળમાં દવા લખવી) જો આ દવા અંદાજે ત્રણસો-સાઢા ત્રણસેાની છે, તે બજારમાંથી લઇ આવવી, ને મારી ફી આજની શ. ૫૦૦ છે, સમજ્યાં કાંઈ પૂછવુ હાય તા મને પૂછી લેા, પછી પૂછતા નહી.. અક્કલદાસ : સાહેબ, મારા જેવા ગરીબ માણસની આટલી બધી ફી. ઢાકટર : જો કશ ને દિવાકર બનાવવા હોય જીવાડવા હોય તા દવા બરાબર કર, અને ફ્રી બરાબર આપે. અકલદાસ : એટલે ? ડોકટર : એટલે શું, તમે સમજતાં નથી. પૈસા આપવાની વાત આવે છે ત્યારે સમજણુ ચાલી જાય છે કેમ ? ખરૂ' ને, તે બીજા ડૉકટર શેાધી લે. (અકકલદાસ ત્રણસેા રૂપિયા આપે છે.) ડૉક્ટર : શ્મા તા ત્રણસા જ થયાં. (ભીન્દ્ર ખસે રૂા. આપે છે.) અકકલદાસ : સાહેબ, દવા લાવી ને બતાવી જાઉં. ડોકટર : એમનેમ થાડી અપાય, મને બતાવીને આપવાની છે, ચાલે! હું જાઉં, (ડેાકટર ગયા પછી) ધર્મેન્દ્ર : નાના કાકા જુએ જરાય મુંઝાતા નહીં, તમે જાઓ દવા લઈ ભાવા અને મારા પપ્પા અહી ગ્યા ઊભા છે, ચીકુડા ને ખ્યાલ રાખશે, હું હમણાં જ આપણાં નગરની બહાર આવેલા યાગીબાવાને ખેલાવી લાવુ છું તે મંત્ર શાસ્ત્રના નિષ્ણાત છે, અને ગમે તેવા ઝેરી તાવનો નાશ કરનાર છે. અને તેની પાસે કાલિકાની સાધના છે, એક મિનિટમાં તાવ ઉતારી નાંખશે. જોગીબાવા : એ રીમ જીવામ મામૂ ૐ રીમ જીવામ મરામ ધર્મેન્દ્ર : નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર, જોગીબાવા : કયા બાત હૈ. તુમ્હારા કર્યાં કારણું ઈંધર આયા છે ? કીસને ભેજા હૈ ... ચલા ાએ ઇધર સે... અલખ નિરજન, મલખ નિર‘જન "" "" Page #246 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ઃ । અક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ઃ ધર્મેન્દ્ર : ચેગીરાજ, પ્રણામ મેરી બાત સૂના (કાનમાં વાત કહે છે.) જોગીબાવા : ચલ બચ્ચા, મેં આતા હું (ચીપીચે પછાડતા, ખૂ ખાર અવાજ કરતાં ચીકુડા પાસે આવે છે, ઘરના ટાકા બધા ડરવા લાગ્યા અને ચીકુ શાંત થઇ ગયા.) ૧૨૪૫ (ચીકુડા ઉપર હાથ ફેરવ્યેા, પછી ક્રમ`ડળમાંથી પાણી છાંટયું, પછી ખૂબ ધૂણે છે. પછી ચીપીયાને ભૂમિ પર પછાડે છે, મત્રો બાલે છે.) લેા મેરા હૈ ધાગા, જે બાંધેગા વા મરેગા ઔર ચે જીયેંગા અરે, કોઈ લેને કા તૈયાર નહી. ધરમદાસ : અકકલદાસ, તારા આ પુત્ર છે. એને જીવાડવા હોય તે આ કારી બાંધી લે. અકકલદાસ : ભાઈ, તમારી વાત હુ' સમજી શકયે એને જીવાડવા અને મારે મરવું એ મને પાલવે એમ નથી. ધરમદાસ : તા કાણુ બાંધશે ? અકકલદાસ : તારા ધર્મેન્દ્ર. ધરમદાસ ' અરે ભાઈ, આ શુ લે છે? દિકરાને મારવે એવાજ તારા વિચારા છે. તારા ક્રિસને જીવાડવા અને મારા ધર્મેન્દ્ર : નાના કાકા.....પિતાજી, તમે તા બન્ને, ભાઈએ છે, તમારા બન્નેમાં આવા રાગદ્વેષ ન હાલ જોઇએ મને તે લાગે છે કે આ સ`સાર કેટલા વાયથી ઘેરાચેલા છે, દરેકને પેાતાના પુત્ર પ્રત્યે ના રાગ છે. અને ખાવાના પુત્ર પ્રત્યે ના દ્વેષ છે. આહા ! શું થવા બેઠું' છે સંસારનું, ? જ્યાં જઇએ ત્યાં સ્વાભર્યાં સ’સારમાં ભય કર દાવાનળ સળગી રહ્યો છે. ઉત્તમ જીવન મેળવી વેડફા શુ' માનવા, દયા ધર્મને ભૂલી કયાં બના છે. દાનવે, ધમ ને ભૂલશેા નહી, લશા ગતિ ચારમાં, સૂથા અગર જો ધમ ને ફરશેા ગતિ ચારમાં, મારા વ્હાલા સ્નેહીજના, આા સુકામળ ચીકુ રાગથી ઘેરાઇ રહયા છે એને બચાવવા કરે આપણા સૌનું કર્તવ્ય છે. ચીકુડા : ભાઈ, તે પછી તમે જ બાંધી લેા ને ઢારા, ધર્મેન્દ્ર ! ભાઈ, તું જરા-ધીરજ ધર, એકને જીવાડવા અને એક ને મારવા એ Page #247 -------------------------------------------------------------------------- ________________ 8. ૨૪૬ ૪ શ્રી જૈન શાસન [અઠવાડિ6] શ્રમણીરને વિશેષાંક 1 | આપણું કર્તવ્ય નથી. પણ, સી કેઈને જીવાડવા એ આપણું કર્તવ્ય છે, કારણ કે જ્ઞાની પુરૂષ એ કહ્યું છે.' અનિત્યાણી શરીરાણી , નહી શાશ્વત, 8 નિત્ય શનિહિતી મૃત્યુ કતવયે ઘમસંગ્રહ” - આ શરીર અનિત્ય છે, એને કઈ ભરોસે નથી, કયારે નાશ થઈ જશે, એને આપણને ખ્યાલ નથી. આ શરીરને વિયેગ કરી આત્મા કયારે ચાલ્યા જશે, એની ? આપણને ખબર નથી, અને આપણી સામે દેખાતા ભવ્ય મહેલ મકાને, તિજોરીએ, પેઢીએ, ફેન ફર્નિચર અને ટી.વી. ફ્રીજ રેડિયે વગેરે અનેક પ્રકારની સમૃદ્ધિ અને '? વૈભવ છોડી ને ચાલ્યા જવાનું છે. કોઈ સાથે આવવાનું નથી, માત્ર મૃત્યુ આપણી નજીક આવી રહ્યું તેવા સમયમાં માત્ર કરવા લાયક સ્વીકારવા લાયક અને આચરવા છે લાયક એક જ માત્ર ધર્મ છે. આપણાં જીવનમાં જો ધર્મ કર્યો હશે, તે તે જ આપણને તારશે, ભૂ તરમાં સાથે આવીને કલ્યાણ કરશે. છે ગીરાજ કયાં તુમ ઇતના બકવાસ કરતા હે? કઈ ધાગા બાંધનેવાલા હ ! T કિ નહીં! (શે તેડી નાંખે છે.) 9 ધર્મ-છે? કયું ગીરાજ, યે કયા કિયા? આપને ચે ધાગા કર્યું તેડ દિયા ? | R (ાગીશજ જય છે.) ધર્મેન્દ્ર જે બન્યું તે સારા માટે થયું, એક ને જીવાડવે એવું આપણા - ધર્મમાં કહ્યું નથી. હા, મને હવે યાદ આવ્યું કે “નવકાર મંત્રના પ્રભાવે ! છે આપણે ચીકુડે સારે થઈ જશે, લાવ હું એના કાનમાં “નવકાર મંત્રી સંભળાવું. - ચીકુડે : ઓહ! કે આ સ્વાર્થ ભર્યો સંસાર. ઊભા રહે, મારે તમને કંઇ કહેવું છે. ખરેખર ! આ સંસારમાં કઈ સાર નથી. કેઇ રક્ષણ કરનાર નથી કેઈ છે. છે. મૃત્યુના મુખમાંથી બચાવનાર નથી. છે હા, મને તે સમજાયું કે જે કોઈ સારભૂત હોય તે વિતરાગ ભગવંતે એ જ શરણભૂત છે. સાધુ ભગવત એ જ શરણભૂત છે, અરિહંતે શણું પર્વજ જામી, સિધે શરણું પવામી, સા હુ શરણે પવજનમી, કેવલી પનત ધમ્મ શરણું વજનમી” . Page #248 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ - . . ૨૪૭ જી * ધર્મ એજ ખરેખર રક્ષણ કરનાર છે. ધર્મ એ જ મૃના મુખમાંથી બચાવનાર છે છે. એ જ તારણહાર છે. માટે હું આજે નિર્ણય કરું છું કે આ સ્વાર્થ ભર્યો સંસાર માં માતા-પિતા, ભાઈ બહેન સોં સ્વાર્થ માં રચ્યા પચ્યા રહે છે. માટે આવા સવાથી જનેને ત્યાગ કરી અનંત શાશ્વત સુખના સ્થાને પહોંચવા માટે શ્રી જીનેશ્વર ભગત એ બતા| વેલા ચારિત્રમાર્ગને સ્વીકાર કરે એજ મારા મારા માટે કલ્યાણકારી છે. કેમ પિતાજી તમને હું વહાલ છું? ' , અકકલદાસ : તું મને ઘણું જ વહાલે છે.. ચીકુડા : છોડે, તમારી વાત, જ્યારે યોગી એ મને બચાવવા તમને કરે છે આવે ત્યારે તમે ન બાંધે અરે, તમારા પૈકી આટલામાંથી કોઇપણ તેયાર ન હતું, તે સૌને પિતાને જવ વહાલે છે. બીજાનું ગમે તે થાય ? આ વૃાથની ભૂખ આ સંસાર માં તમારા કરવાની કયારેય નહીં ભાંગે આજથી હવે હું તમારા સૌને ત્યાગ કરૂં છું.' પ્રભુ પરમાત્માના માર્ગે જવાને માટે હું કટિબધ્ધ બનું છું. એ શાસનના રક્ષક છે કે, આ વીતરાગ પરમાત્માના માર્ગે જતા એવા મારી રક્ષા કરો અને આ વાર્થ | ભય સંસારમાં જીવેને સદબુદ્ધિ આપજે કે પોતાના બાળકોને નિયમીત પાઠશાળા | એકલી અસરકારે આપે. ખરેખર ! મને પણ પાઠશાળામાંથી શિક્ષણ મળ્યું એના પ્રતાપે આજે વાનના ફળ રૂપે હું પાપથી અટકવા વરતી રૂપ ચાસ્ત્રિના પંથે લઉં છું. ૧ - રચયિતા : પંડિત શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી છે ભાભરવાળા 1 વિવિધ વાંચનમાંથી. પૂ. સા શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. . – પુણ્ય કયારે બંધાય તથા કેટલા પ્રકારે ? ૧ અન પુણ્ય ! અનનું દાન દેવાથી ૨ પાણ પુરા પાણીનું દાન દેવાથી.. ૩ લયન પુણ્ય : સ્થાન આપવાથી. ૪ શયન પુણ્ય : શમ્યા પાટ પાટલા આપવાથી. ૫ વસ્ત્ર પુય : વસ્ત્રનું દાન આપવાથી ૬ મન પુણ્ય ! મનને શુભ રાખવાથી. ૭ વચન પુણ્ય : મુખથી શુભ બાલવાથી. ૮ કાય પુણ્ય : કાયા દ્વારા જય પાળવાથી. નમસ્કાર પુણ્યઃ ગુણીજનેને વારંવાર નમસ્કાર કરવાથી (ઠાણાંગ સૂત્ર) 8. Page #249 -------------------------------------------------------------------------- ________________ યાનિી મહત્તરા સુનુ આ વાકય સાંભળતા કે વાંચતા જ યાકિની મહત્તાની ચૈાગ્યતા નજર સમક્ષ તરી આવે છે. અસાધારણ વિદ્વતા ધરાવતા શ્રી હરિભદ્ર પુરાહિત એક વખત ફરતાં ફરતાં જૈન ઉપાશ્રયની બાજુએ આવી પોંચિત ઉપાશ્રયમાં રહેલા સાર્વીજી સ્વાધ્યાયમાં રક્ત હતા—ત્યારે આજે, સાધુ-સાધ્વીજીએ ાતાના સ્વાધ્યાયમાં તપ૨ હશે ? આાઢી અવળી ચાલતી પ્રતાથી પર હશે? ચાં કિના મહે ત રા —વિરાગ રુચી com જે સાધુએ અને જે સાધ્વીએ પેાતાના સયમનું બરાબર પાલન ક૨વુક હોય, કલ્યાણ સાધવુ' હાય, સ્વપર ઉપકારી બનવુ હોય તેમને પેાતાના આચારમાં લીન રહેવું જોઈશે. શ્રાવક અને શ્રાવિકાનાએ ઉપાશ્રયા જ બન્યા રહેવા દેવા હોય તે ત્યાં જઈને તેમના સયમ પાલનમાં વિક્ષેપ પડે એવી વાર્તા કે પ્રવૃત્તિ કરવી એ ચૈગ્ય નથી. સાધુ–સા વીજીએએ પશુ ચાÒ ચાક્ષુ' કહી દેવુ જોઈએ કે અમે અહી રહ્યા છીએ તે અમારા સયમના નિર્વાહને માટે અને તમારે અહી" આવવાનુ તે ધર્મ જ લેવા માટે સાધુ-સાધ્વીજીએ પેાતાના માચારમાં લીન રહેશે તા જ ઉપકાર કરી શકશે અને શ્રાવકશ્રાવિકાઓ પેાતાની ક્રૂજ સમજશે તે જ લાભ ઉઠાવી શકશે, ( જુએ અનુ, પાના ન ૨૭૪૯૫૨ ) ચાકિની મહત્તરા પોતાના આચારમાં લીન હતા તે સ્વાધ્યાયને પેાતાના પ્રાણ સમજતા હતા. નવી નવી ગાથા ગાંખી રહ્યા હતા. એ અવસરે ઉપાશ્રયની બાજુમાંથી નિકળતા શ્રી હરિભદ્ર પુરાહિત ગાથા સાંભળી, તલ થઇ ગયા, અર્શી વિચારવા પ્રયત્ન કર્યાં. અથ સમજાતા નથી પ્રતિજ્ઞા યાદ આવી, પહેચ્યા ઉપાશ્રયના દ્વારે. ભનુા મેળવી ઉંદર પ્રવેશ કર્યાં, હાથ જોડી બેયા—આપ ગુરૂ અને હું” શિષ્ય’ શું મળ્યા તે સમજાય છે? Page #250 -------------------------------------------------------------------------- ________________ સુખ વત્રિકાના પચાસ ખેાલની અંદર આવતા માયા શલ્ય, નિયાણુ શય અને મિથ્યાવશલ્પને આપણે નિત્ય બાલીએ છીએ. પ્રાયઃ અથ પણ જાણતાં હોઈશું પણ તેના વિચાર કર્યાં વગર પઢા રે, પેાપટ સીતારામ... બોલે રે પાપટ સીતારામ.' પોપટ સીતારામ બાલી જાય તેમ આપણે માયા શલ્ય, નિયાણુ શલ્ય અને મિથ્યાત્વશય ખોલી જઈએ છીએ. જરા પણ આના ખ'નુ' ચિ‘તન-મનન કરતાં નથી. પળે પળે આ શલ્યમા આળેાટતા આપણે આલેાચના લેતાં નથી લઇએ છે તા પુરેપુરી લેતાં નથી અને જેવા ભાવે કાષ લાગ્યા હાય તેવા ભાવે કહેતાં નથી અથવા ન કહી શકાય તેવા દાષા અન્યના નાય ચઢાવીને આલેાચના લઇએ છીએ કરીએ છીએ. શ્રમણ જીવનમાં આવી માયા પગલે પગલે થાય છે તે શ્રાવક જીવનમાં કરાતી માયાની ગણતરી કઇ રીતે મૂકી શકીએ ?' ને માયા શલ્ય કહેવાય ધમ કરીને સ`સારના સુખ માંગવાના નથી ત્યાં ધમ વેચીને આલેક અને પરલોકના સાંસરિક સુખની ઈચ્છા રાખવી-કરવી' તે નિયાણુ શય કહે વાય શ્રી વિતરાગ દેવ સિવાયના કહેવાતા દેવ-દેવીઓને માનવા-પૂજવા અને તે ઉપર શ્રધ્ધા કરવી”એ મિથ્યાત્વ શલ્ય કહેવાય. લક્ષ્મણા આર્યોના વિચારનું વિષ અને મુક્તિ - શ્રી વિરાગ આ ત્રણેય શહ્ય રહિત જે તપ કરે છે તે ચાક્કસ શિવરમણીને વરે પરં તુ શલ્ય સહિત જે તપ કરે તે લક્ષ્મણા સાવીજીની જેમ વાસ્તવીક ફળ પામતા નથી. વખાન ચાવીશીની પહેલાની એ‘શીમી ચાવીસીમાં એટલે આઠસ કાડાકાડી સાગરોપમ પહેલાં બનેલી આ ઘટના છે. કાઇ નગરીમાં એક રાજા પેાતાની ધરતીનુ સારી રીતે પાલન સ'ચાલન કરી રહ્યા હતા પૂણ્યગે ભાગ સુખ ભોગવતાં તેને ત્યાં અનેક પુત્રને જ જન્મ થતે હતા. લક્ષ્મી દેવીના આવનાર સ્વરૂપ દિકરીનુ' આવાગમન ન હોવાથી રાજ્ય-રાણી અને દુઃખો હતાં રાજાના હૈયે ભારે દુ:ખ હતુ. દિકરીના બાપ બનવાની ઉત્કૃષ્ટ ભાવનાના જોરે અનેક ધ્રુવ-દેવીએની માનતાં કરી નાના પ્રકારના જોષી ભામટાએ પાસે મ`ત્ર-તત્રાદિની સિધિ કરાવી નિષ્ફળ જતાં સઘળા પ્રયાગાને અંતે પૂછ્યાઢયે સાથ આપ્યા પુત્રી-દિકરી રાજાને ત્યાં અવતરી. ઘણા કેાડથી મેળવેલી દિકરી ઉપર કેટલું માન હોય.? એ કુટુ`બને તેના ઉપર Page #251 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરા વિશેષાંક કેટલું બહુમાન હોય ? રાજાના આખા કુટુંબમાં એ દિકરી બહુમાન્ય બની ગઈ. દિકરી પાંચ-પાંચ ધાવમાતાએથી લાલન-પાલન કરાવા લાગી. કાણ ઝુલાવે લીંબડી' ને કાણુ ઝુલાવે પીપળી ભાઇની બહેની લાડકીને ભાયલા ઝુલાવે... લાડકી દિકરીને ઝુલાવનાર-રમાડનાર અનેક રાજપુત્ર હતા. સુલક્ષણથી શાંભી રહેલ સુપુત્રીંનુ શુભ નામ લક્ષ્મણા પાડવામાં આવ્યુ', ક્રમે કરીને વધતી એવી સુકુમારિકા લક્ષ્મણા યૌવનપણાને પામી પુક્તવય પામતી દિકરીને યાગ્ય સ્થાને માકલવી તેઇએ તેમ વિચારીને રાજાએ, દિકરીની સમતિથી અને મનાવાંછિત વરની પ્રાપ્તિ થાય તે માટે ચેાગ્ય સ્વયંવર જયા એ સ્વયંવર મંડપમાં દેશ પરદેશના રાજકુમારી મેકઠા થયા હતા. તેમાના એક ૫૨ પસંદગી ઉતારી કઠે વરમાળાનું આરોપણ કર્યુ ચેરી રચાવી. સાવધાનના મત્રાચાર પૂર્ણાંકની વિધી મુજબ લગ્ન ક્રિયા કરવામાં આવી પૂછ્યા જે ચારીમાં હસ્તમેળાપ થયે ને પાયે તે જ ચારીમાં પેલે રાજકુમાર મૃત્યુ પામ્યા. ૨૫૦ કમની ગતિ કેવી વિચિત્ર છે ? નથી રાજા કાંઈ કરી શકતા ? રાજકુમારીનુ ક જ એવા પ્રકારનું હતુ, ચેરીમાં રાંડી મનાવ'છિત પતિદેવ કરવા છતાં પરિણામ અણુવિચાયુ આવ્યું. અન્યને વરવાના વિચાર નથી મારે આજ રીતે જીવવાનુ છે. રાજા તેમ રાજ પરિવારને અથાગ રાગ હોવા છતાં રાજ પરિવાર ફરી પરણવાના આગ્રહ કરતા નથી. ધવ્યને નિકલ કે રાખવુ. પડશે. મારી મતિ મારે તરણેાપાય છે ધ રાજકુમારીએ મનેમન નિણ ય કર્યાં, હવે મારે મારા જોઈએ દુરાષ્ય મનડાને સાધવુ હશે તે માટે સુશીલ બનવું શાસ્ત્રમાં સ્થિર કરવી પડશે ખરેખર, આજ મારા માટે સાચો સેવન કરવાની તક મને સાંપડી છે મારા ભાવીને મારે ઉજજવળ બનાવુ છે. પરણીને અનેક પાપોથી બચી શકાતુ નથી અને ધનુ' આસેવન પણ કરી શકાતુ નથી પરંતુ મારા દુષ્કમના ઉદયે મને ધર્માંની સુદર · આરાધના કરવાની તેમજ પાપેાથી બચવાની સુદર તક આપી છે તા લાવ હવે, સતિ ધમ નું સુ ́દર પાલન કરૂ શ્રાવક ધર્માંના સેવનમાં પણ એકનિષ્ઠ ખની જાઉ મનડાને કેળવી લઉ સદાચારમાં મન પેરવુ. આ રીતે કરતાં કરતાં રતિ શિશમણિ બની ઘણા કાળ સુધી શ્રાવકપણાની સુંદર આચારાને પાળતા પાળતા વૈરાગ્યની વૃધ્ધિ થઈ ચાસ્ત્રિ લેવાના ભાવ થયા સંયમ ગ્રહણ કર્યુ, સર્વ પાપ વ્યાપારાના સવ થા Page #252 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૨–૧૩ તા. ૧૯-૧૧-૯૬ L: ૨૫૧ ૧ છે ત્યાગ કર્યો. ગ્રહણ અને આસેવન શિક્ષાને પામીને ઉતમ ચારિત્ર પાળવા લાગ્યા લેકમાં પણ આર્યા લમણા તરીકે પ્રસિદ્ધ થા. આટલા ઉત્તમ પણ આત્માઓને નિમિત માત્રથી ઘેર પાપ બંધ થાય છે. ] { રત્નત્રયીને હાનિ પહોંચાડે તેવા સઘળાંય નિમિત્તોથી આત્માને સદાય સાવધ રાખવે જ જોઈએ, જે સાવધ રાખવામાં ન આવે તે સત્વશીલ. શ્રધ્ધાળુ અને સદાચારના પાલનમાં = સદા રકત એવા પણ આત્માઓને નિમિત્તની અસર થઇ જાય છે. સાવ પાયમાલ જાય છે. 9 આર્યા લમણાને માટે પણ આવું જ બન્યું. એક દિવસ તેઓશ્રીએ એક ચકલા ૩ ચકલીની યુગલને જોયું. જે યુગલ કામક્રીડા કરી રહ્યું હતું. એ યુગલની કામક્રીડા જોતાં છે જેમાં આય લમણા જરાક ભાન ભૂલી ગયાં. 8 એમણે પિતાની નજર પડતા જ પાછી ખેંચી લેવી જોઈતી તી નજર બગડે છે તેવું નિહાળીને મનમાં અન્ય વિચાર ઉદ્દભવ્ય અરે! તેનાથી પણું પાછા ફરવું તું અને વિચાર એ કર જેતે હતું કે “કામ પશુ-પંખીઓને પણ કેટલું બધું રંજાડે છે” 8 એને બદલે આર્યા લક્ષમણએ પિતાની નજર તેની સમક્ષ થિર કરી ખરાબ છે વિચારીએ જોર પકડયું. વિપરીત ભાવેએ ઘેરો ઘાલ્યો. “અતિ કામી એવા પણ થયાળુ 8 ને જે વિચાર પ્રાયઃ ન ઉદભવે તે વિચાર આર્યા લમણાના હૈયામાં ઉદ્દભવે. “આવી કામક્રીડા કરવાની અનુમતિ શ્રી અરિહંતદેવે કેમ નહી આપી હોય ?' { આવા અઘટીત વિચારેના સમાધાનમાં તેઓશ્રીએ વિચાર્યું. શ્રી અરિહંતદેવ આની છે અનુમતિ શાની આપે કારણ કે એ પોતે અવેદી હોય છે. એટલે વેદયવાળાના દુઃખને જ તેઓશ્રી ક્યાંથી જાણે?” છે આ પાપને વધારનારો ખરાબ વિચાર, આવતાં તે આવી ગયું, પણ ક્ષણ છે માત્રમાં જ સાવધગીરી પ્રાપ્ત થઈ ગઈ મનના ભાવ પલટાયા. 8 : શ્રી અરિહંતને વેદને ઉદય ન હોય પરંતુ વદના ઉદયને કારણે આવતાં છે ભંયકર દુખનું જ્ઞાન અને સર્વ જીવોની સર્વ પ્રકારની પીઠાઓનું જ્ઞાન એ તારકાને હેય જ મિથ્યાત્વને જોરદાર ઉદય હોય તે જ આવા વિચાર આવે., વોદય એટલે તમે સૌ સમજે છે ને? વેદના પણ પ્રકાર છે. એક પુરૂષવેદ 8 બીજે સ્ત્રી વેa અને ત્રીજે નપુંસક આ ત્રણેય વેદમાંના એક પણ વેદને ઉદય સારો નથી એક એક વેદની પીડાની માત્રા અનેક ઘણી છે ઉપકારિઓએ પુરૂષદના વિષયને { તરણાના અગ્નિ જે કહયે છે તરણને અગ્નિ ઝટ સળગે અને ઝટ ઓલવાઈ જાય. છે શ્રી વેદના વિષયને બકરીની લીંડીઓના અગ્નિ સમાન કહયો છે. આ અગ્નિ ઝટ | Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરને વિશેષાંક ? તે સળગે નહીં પણ ધીરે ધીરે વધતું જાય અને મહામુસીબતે જ શમાવી શકાય. નપુસંક | ર વેદના વિષયને નગરના ઘર જેવો કહે છે નગરને ઘર સળગ્યા પછી એને શમાવતાં છે કેટલી મુશ્કેલી પડે તે માટે શું કહેવાનું પહેલા બેના ઉદયમાં અરસપરસ ઈચ્છા થાય છે ત્યારે ત્રીજા વેદના ઉદયમાં સજાતીય અને વિજાતીય–ઉભયમાં સંબધ બાંધવાની તીવ્ર 8 ઈચ્છા થાય વેદની તીવ્ર વેદના સમાવવા માટે ઉપકારીઓએ, બ્રહ્મચારી આત્માઓ માટે છે બ્રહ્માચયની નવ વાડેનું પાલન કરવાનું સૂચન કર્યું છે વેદયના જોરને શમાવવાના 8 લક્ષથી પર બની ગયેલે આત્મા કદાચ ભંયકર પાપાચરણ આચરનારો પણ બની જાય છે.. આર્યા લક્ષમણને વિચાર તે આબે પણ તરત જ પાછા વળ્યાં હટામાં પડ્યાછે. તાપને ભાવ પ્રગટ. મેં બહુ ભયંકર ચિતવન કરી નાંખ્યું. આ પાપની આલોચના 'શુધ્ધિ સાધવાનો વિચાર પણ આ મન ચગડોળે ચડયું વિચાર આવ્યું આવા ભયંકર છે છે ચિતવનની આચના કઈ રીતે ? પાપની શુધિ હું કઈ રીતે કરી શકીશ? સ્થિર છે 8 મનડાએ વિચાર પ્રકા શલ્યસહિત તે શુદિધ થાય જ નહી હાલમલમ હયું માન છે છે કષાયે ચઢયુ બીજી બાજુ શુધિની અભિલાષા હતી માટે પ્રાયશ્ચિત લેવાની પ્રેરણા કરવા માંડયો. છે એવું બન્યું છે તેવું પ્રાયશ્ચિત દાદા સુગુરુને કહી દઊં પરંતુ આવું પાપ ઝટ છે { કઈ રીતે વર્ણવી શકાય ? ન જ વણવી શકાય. આવા પાપનું વર્ણન કરવા માટે છે. છે ખુબ જ શુધિના થી તેમજ કષાય વિજેતા બનવું પડે. - આ તે રાજકુમારી, બાલ બ્રહ્મચારિણી, ધર્મ આરાધનામાં સારી એવી ખ્યાતિ પામેલી, સમગ્ર જીવનમાં મેળવેલી સદાચારીપણાની કીતિને કલંક લાગે અને સ્ત્રી જાત છે એટલે આવા પાપની આચના કરવામાં ખૂબ ખૂબ સંકેચને અનુભવનારી બની. છે શુદધ બનવાની ભાવનાવાળાઓએ આવા કોઈ સંકેચને તાબે થવું ન જોઈએ છે મનના ભાવેને જરાપણ છૂપાવવા ન જોઈએ. જે જે વચને જે જે પ્રકારે બોલાયા છે હોય તથા જે જે કાયિક પ્રવૃત્તિ જે જે પ્રમાણે કરાઈ હેય તથા તેમાં પણ જે છે રસાનુભવાદિ કરેલ હેય ને સર્વ યથાતથી કહેવું જોઈએ. આ રીતે આલેચના કરવા ઉદ્યમશીલ બને તે જ હિતાવહ છે. આર્ય લક્ષમણજીના મનમાં માને કષાયના ગેજ ભ તે છે પણ એ ક્ષોભને ? દબાવી નિશલ્ય બનવા માટે ઉત્સાહપૂર્વક પગ ઉપડયે દુર્ભાગ્યે અણુચિ કાંટે છે ૨ વાગ્યે ભાંગે અપશુકન થયા મન ચગળે ચઢયું. Page #254 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ બસ, તકની રાહ જોતે માન કષાય સ્પ્રીંગની માફક ઉછળે તેઓ કામના છે આવેશમાં આવી ગયા આત્માને પછાડનારા આન્તર શત્રુઓ સલાહ આપી “તું સાચી { વાત બોલીશ નહી ? નહિ તે બહુ નુકશાન થશે. તારી આબરૂ જશે ઝટ દઈને આર્યા લમણએ માન કષાયની વાત માની લીધી. પહોચ્યા કેવળજ્ઞાનીની સભામાં તે પાપની છે { આલોચના 4 ધી પણ કેવી રીતે મેં આવું પાપમય ચિંતવન કર્યું છે એની આલોચના 4 છે શું એમ પૂછવાને બદલે પૂછયું -સાધુપણામાં જો કેઈને આવે પાપ વિચાર આવે તે છે તેનું પ્રાયશ્ચિત શું આવે? છે કપટ ભાવે પુછયુ, બીજાનું નામ આગળ કરી પિતે પ્રાયશ્ચિત લીધુ પિતાનો છે. ૪ આત્મા છેતરો છે એ લક્ષમાં ન આવ્યું. બીજાને છેતરનાર પતે જ છેતરાય છે. હવે, લક્ષમણ સાધ્વીજીએ ભયંકર પાપમય ચિંતવનથી થયેલ અશુધના નિવારણ માટે પચાસ વર્ષ સુધી જે તીવ્ર તપ કર્યું તેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર અહષીએ ! ફરમાવે છે કે... આ છઠ્ઠના પારણે અઠ્ઠમ, અમના પારણે ચાર, ચારના પારણે પાંચ અને તેમાંય છે પારણે નવી જ આ તપ દશ વર્ષ સુધી કર્યો બે વરસ સુધી ઉપવાસના પારણે તે આ ઉપવાસ કર્યો. બે વર્ષ સુધી માત્ર શેકેલા અનાજથી તપ કર્યો સેળ વર્ષ સુધી મા ક્ષમણના પારણે માસક્ષમણ કર્યા વીસ વરસ સુધી લાગલાગટ, આંબિલ કર્યા આ 8 હુસ્તર તપ ૫૦ વરસ સુધી તપવા છતાં આત્મા શુધિ ન થઈ મનમાં શક્ય હોય તો ? છે શુધિ કયાથી થાય ? શલ્યના ગે મૃત્યુ પણ બગડયું, આદત ધ્યાનમાં મરી ઘણો કાળ છે 8 ભટકી ઘણે ઘણે માર ખાઈ આર્યા લમણાને આત્મા આવતી ચોવીશીના પ્રથમ છે તીર્થકર શ્રી પવનાભ ભગવાનના તીર્થમાં મુક્તિ જશે. * ઉપકારીએ ફરમાવે છે કે શલ્ય રહિતપણે કરેલ તપની આચરણ નિષ્ફળ નીવડે છે છે. એકલા બાહ્ય તપથી તે પાપ જ નથી આલેચના શુધભાવે, વિધિ પૂર્વક અને તે 5 નિરાશસંભાવે જ કરીએ તે માટે લાભ થાય નહિતર દુર તપ નિષ્ફળ નીવડે છે આ બધું વર્ણન શા માટે કર્યું? આર્યા લમણાએ કેવી ભુલ કરી હતી તે ન છે આપણને જાણવા મળ્યું. એમને દેષ ગાવા માટે આ વર્ણન કરાયું નથી પરંતુ આ ૪ વર્ણન એ માટે જ કર્યું છે કે આ વૃતાન્તને જાણીને આપણે જે ભુલ કરતા હોઈએ છે આપણે ચેતી જઈએ અને સુધરી જઈએ. . Page #255 -------------------------------------------------------------------------- ________________ - વૃદ્ધપતિ ગયા દુઃખ દર્શન - ભાઈઓ જેની ભારજા ભુડી રે, તેને પીડા અંતર ઉડી-એ રાગ. ' અરે ભારે દુખમાં ભારી રે, વદુ શું વેદના મારી, એ ટેક પાપી પીતાએ ઘાયલ કીધી, જાલમ કરીને જરૂર, પિતા તણી પીડા ટાળવા કાજે, મેલી દયાને દૂર, અરે ભારે | મોટી આશાથી મુજને ઉછેરી, વર્ષ થયાં દશબાર; એટલે તાંતો તયાર બનીયા, શેાધવાને ભરથાર, અરે ભારે. ગ ગમારસો વર બુઢ, ત્રીજી વખત વરનાર, પાંસઠ વર્ષ હતાં તે પિયુને, તાતે ન કરી વિચાર, અરે ભારે. લક્ષમીના લેભે સગપણ કીધું, શેધી બુઢ ભરથાર, રણ શિકકાના લીધા રૂપિયા, તાતે હજાર બે-ચાર અરે ભારે , કૃર પિતાએ કૃપાને વિસારી, ભાંગી પિતાની ભૂખ પુત્રીના સુખની સામુ ન જોયુ, લજવી જનેતાની કૂખ, અરે ભારે. ૫, તાતે તવંગર બનવાને કાજે, આપી બુઢાને હું બાળ; વળતી વીવાને આદર કીધે, લગ્ન લીધા તતકાળ, અરે ભારે. ૬ પાપી પિતાએ લગ્ન લખાવ્યું, તેડાવ્યા જેથી ત્યાંa, જાન લેઈ પતી પુરમાં આવ્યા, સાંભળી કંપી કાય, અરે ભારે. ૭ ત્યાં તે આવી પતી માંડવે ઉભે, ઉટીયા સર જણાય; કંથરૂપી મને વાગી કટારી, પીડે ઘણી પિંડમાંહ્ય, અરે ભારે. ૮ શોક સમુદ્રમાં ડુબી પડી ત્યાં, પરણી એવા પતી સાથ, હું અબળાનું કાંઈ ન ચાલ્યું, તત, ધર્યો મેં હાથ, અરે ભારે. ૯ વળતે દીને જાન કીધી વીદાયે, મે મૈયરીયાને સાથ, રતી કકળતી સાસરે આવી, નજરે નિહાળે મેં નાથ, અરે ભાઈ ૧૦ ઝેર હળાહળ ઝાળ વ્યાપી મને, ઈ બુઢારૂપ બાણ અરરર એ પ્રભુ આ શું બનાવ્યું, દુઃખથી વાળ્યો ઘાણ, અરે ભારે. ૧૧ Page #256 -------------------------------------------------------------------------- ________________ ભરુચ શહેરમાં ચાતુર્માંસ રહેલા જિનાન’દસૂરિ નીંદ નામના બૌદ્ધ સાધુ સાથે વાદ કરવામાં ૫૨ જય પામ્યા. આથી દુ:ખી બનેલા તે મહાપુરુષ ત્યાંથી વિહાર કરી વલભીપુર આવ્યા. ત્યાં તેમની સંસારી જૈન હતી. તેનુ નામ દુ ભદેવી હતું. તેના પતિ મૃત્યુ પામ્યા હતા. તેને ત્રણ પુત્રા હતા. દુલ`ભદેવીએ પેાતાના ભાઈ આચાર્ય મહારાજને વિન'તી કરી કે, આપ મારા છેકરાઓને વૈરાગ્યના ઉપદેશ આપી સયમની ભાવનાવાળા બનાવે. આચાય મહારાજના ઉપદેશથી ત્રણે છોકરાઓ સંયમની ભાવનાવાળા બન્યા. આથી દુલ ભદેવીએ પણ ચારિત્ર લેવાના નિણ ય કર્યા. દુલ ભદેવીએ ત્રણે પુત્ર સાથે દીક્ષા લીધી. * શ્રમણીરત્ન શ્રી દુ ભદેવી -પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મ. 冬冬 સાદેવીજીએ આચાય ને અને સઘને ગુણાથી વશ કરી લીધા. તે સાધ્વીજીમાં શાસનના અનુરાગ તીવ્ર હતા. આચાય દેવ આદિ સાધુએ પ્રત્યે ભકિતભાવ ઘણા હતા. પેાતે વિદુષી હોવા છતાં નાના અને આછા ભણેલા સાધુઓને વિનય બરાબર કરતા હતા. કયારેય નાના સાધુઓના અવિનય થઈ જાય, તેમની મર્યાદાના ભાંગ ન થાય, તેની પૂરી તકેદારી રાખતા હતા. તેવી રીતે સાધ્વીઓમાં પેાતાનાથી વડિલ સાદેવીના વિનય અને બહુમાન ખરાખર જાળવતા હતા. ગુરૂણી પ્રત્યે પૂર્ણ માંતરિક બહુમાન સાથે બાહ્ય ભકિતભાવ હતા. સાધ્વીજીઓની સેવા અને વૈયાવચ્ચ સારી રીતે કરતા હતા. કાઇ સાધ્વીજીનુ પેાતાનાથી અપમાન મ થઇ જાય તેની પૂર્ણ તકેદારી રાખતા હતા. ખીજા કાઇ સાવીજી વગેરે અજ્ઞાનતાથી પાતાનું અપમાન થાય તેવી પ્રવ્રુત્તિ કરે તેા ખાટુ' લગાડતા ન હતા. ન એમને એવા નિણુય કર્યાં હતા કે બીજાનું-નાના સાવીનુંપણુ ફામ કરી છુટવુ' અને 'પેાતાનુ' કામ ફાઇની પાસે કરાવવું નહી' મનુ' કારણુ એ હતું કે એમનામાં જ્ઞાનનું ફળ આવ્યુ હતું. જ્ઞાનનું કુળ નમ્રતા અને પાપકાર છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ પાપકાર અને નમ્રતા એ બે ગુણા વધવા જોઇએ. નમ્રતા આવે એટલે વિનય અને અપમાન સહન કરવાની શકિત આવ્યા વિના ન રહે. વિનયી અને અપમાન સહુન કરનાર પ્રાય: નાના મેોટા દરેકના દિલને જીતી શકે છે. દરેકનુ પ્રેમ પાત્ર બની જાય છે. પરોપકાર આવે એટલે વિદ્યાની ભિકત અને નાનાની પણ સેવા કરવાનુ દિલ થાય છે. આથી તે વડિલની ભક્તિ અને નાના-માટાની સેવા કરવાની તક શાલ્યા કરે. તક આવે તા તુરંત ઝડપી લે. આવા જીવ પણ પ્રાય: દરેકનું દિલ જીતી લે. Page #257 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ના વિશેષાંક નમ્રતા અને આ સાધ્વીજી મહારાજમાં વિદ્વત્તા અને વિદ્વત્તાના ફળ સ્વરૂપે પાપકાર એ એ ગુણ્ણા હતા. બીજા પણ ઘણા ગુણા હતા. આથી તેમણે આચાર્ય મ. અને સ ંઘને વશ કરી લીધા. તેમની જ્ઞાન ભકિત અને કાર્ય કુશળતા જોઈ સધે તેમને જ્ઞાન ભડારને વ્યવસ્થિત કરવા અને પુસ્તકાનુ સારી રીતે જતન કરવા વિનંતી કરી. આથી તે સાવીજી મ. બીજુ પાસે પુસ્તકા લખાવતા હતા. જરૂર પડે ત્યારે પુસ્તકો છેડવા, બાંધવા, ભડારમાં રાખવા વગેરે રીતે જ્ઞાનભ'ડારની વ્યવસ્થા કરતા હતા. ૨૫૬ : તે સાધ્વીજી માના ત્રણે પુત્ર હાંશિયાર હતા. પણ તેમાં સૌથી નાના પુત્ર ખુબ તેજસ્વી હતા. તેનું નામ મળ્યું હતું. આચાર્ય મ. તે ત્રણેને બધા શાસ્રો ભણાવ્યા પણ નયચક્ર નામના પ્રમાણ ગ્રંથ ભણાવ્યે નહિં, કારણ કે એ ગ્રંથ પૂર્વાચાર્ય પ્રમાણુવાદ નામના પૂર્વ'માંથી સારોદ્ધાર કરીને રચ્યા હતા. તે ગ્રંથ દેવતાધિષ્ઠિત હૈ।વાથી શ્રુત દેવતાની આરાધના કરી તેની આજ્ઞા હાય તા હૈાનહાર સાધુ જ ભણી શકતા હતા. આ. મહારાજે તે ગ્ર'થ ભંડારમાં મુકાવ્યા અને કોઇ બિન અધિકારીના હાથમાં ન જાય એ માટે કાળજી રાખવા સાધ્વીજી મને કહ્યું : હવે એક વખત આચાર્ય મહારાજે વિહાર કર્યાં, મા ત્રણ સાધુએને અહી' રાખ્યા, મલ્લ તેજસ્વી હાવા સાથે ચપળ હતા. તેને વિચાર થયા કે આચાર્ય મહારાજે મને નયચક્ર ગ્રંથ કેમ નહિ ભણાવ્યા હાય ! એ ગ્રંથ કુવાક હશે ? એ કેટલા ગહન હશે ? આમ વિચારી સા.જીને ખબર ન પડે તેમ ભ'ડારમાંથી નયચક્ર, ગ્રંથ કાઢીને જોવા માંડયા. પુસ્તક નથી, ફળ મળ્યું. તેને પહેલા લેાક વાંચીને હર્ષ પામ્યા. તેના અથ વિચારીને હર્ષ પામ્યા. અ`ના ઉંડાણથી વિચાર કરવા મખા મીથી તેવામાં શ્રુતદેવીએ તેના હાથમાંથી પુસ્તક લઈ લીધુ અને અદૃશ્ય થઈ ગઈ. તેણે અખા ખેાલીને જોયુ. તે હાથમાં ચિ'તાતુર બનીને વિચાર્યું કે ગુરૂની આજ્ઞા વિના પુસ્તક વાંચ્યું તેનું આ અહી એ મુદ્દો વિચારવા જેવા છે કે—તેમણે ગુરૂની આજ્ઞા વિના પુસ્તક ભૂલ તેા કરી નાખી પણ ભૂલનો સ્વીકાર તરત જ કરી દીધા. ભુલ થઇ જવી સહજ છે. પશુ ભુલના સ્વીકાર બહુ કઠિન છે. આથી જ ભુલના સ્વીકાર રૂપશુ ઉન્નતિનુ’ પહેલુ' પગથિયુ' છે. આથી જેણે ઉન્નતિ સાધવી હાય તેણે ભુલ ન કરવી જોઇએ. ભુવ · ન થાય તેની કાળજી રાખવી જોઇએ. આમ છતાં ભુલ થઈ જાય તા તેના સ્વીકાર કરી લેવા જોઇએ. વાંચવાની મલ્લુ સાધુને અભિગ્રહ ઃ— આત્મનિંદા કર્યાં પછી મલ સાધુએ આ બનાવ સાથ્વીજી મ.ને જણાવ્યા.સા. Page #258 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧–૯૬ : ૨૫૭. 1 મ. શ્રી સંઘ, આ વાત કરી શ્રી સંઘને પણ દુખ થયું. મતલ સાધુએ અભિગ્રહ કર્યો છે કે જો એ પુસ્તક પાછું મળે તે જ વિગઈ લેવી ત્યાં સુધી ધાન્યમાં વાલ સિવાય કઈ છે ધાન્ય ન લેવું. અને વનમાં જ રહેવું. આનાથી સંધ એકી સાથે હર્ષની લાગણી છે. અનુભવવા લાગ્યા. મહલ સાધુને આ અભિગ્રહ જાણી આનંદ થયે, પણ અભિગ્રહ છે. ઘર હોવાથી વિગઈ વિના દેહ ટકે તેમ ન હોવાથી શેક થયે આથી શ્રી સંઘે તેમને વિગઈની છૂટ રાખવાની આગ્રહભરી વિનંતી કરી. પ્રારંભમાં તે મતલ સાધુએ શ્રી જ સંઘની વિનંતી તરફ લય આપ્યું નહિ. પણ પછી સંવે જોરદાર આગ્રહ ચાલુ રાખ- ૧. વાથી શ્રી સંઘની વિનંતિથી એક વિગઈની છૂટ રાખી. પછી વલભી નગરીની પાસે આવેલા એક પર્વત પાસે જઈને રહ્યા. નયચક ગ્રંથની પ્રાપ્તિ : એક વખત રાત્રિના સમયે જાગી ગયેલા મલ્લ સાધુ નથચક ગ્રંથની પહેલી ૪ છે ગાથાને અથ" વિચારવા લાગ્યા–એવામાં શ્રુત દેવીએ આવીને તેમને પૂછયું: “કિમષ્ટિ છે { તમને શું પ્રિય છે–પગ્ય છે ? મલ્લ સાધુએ કહ્યું : વલા –વાલ ઈષ્ટ છે–પથ્ય છે. 5. આ પછી છ મહિના પછી ફરી મૃતદેવીએ પૂછયું : “કાવ્યાં-કેની સાથે? મલ સાધુએ છે. કહ્યું : “વૃત પુડલ્યાં-ઘી ગોળ સાથે. દેવીએ વિચાર્યું કે મેં છ મહિના પહેલાં જે : પ્રશ્ન પૂછે છતે તે પ્રશ્નને જણાવ્યા વિના એ પ્રશ્ન સાથે સંબંધ ધરાવતા આ બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે, આથી તેની સ્મરણશકિત તીવ છે કારણ કે પહેલો પ્રશ્ન યાદ 8. ન હોય તો બા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે આથી મરણશક્તિથી વિસ્મય પામીને : શ્રુતદેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું : હું તારા ઉપર પ્રસન્ન છું–માગ, માગ. આથી તેમણે નયચક્ર શામનું પુસ્તક માગ્યું છે છે દેવી તે પુસ્તક આપીને તું વાદમાં અજેય થઈશ. એમ કહીને અદશ્ય થઈ ગઈ. - શ્રી ઘને આ સમાચાર મળતા આ સંઘ ખૂબ આનંદમાં આવી ગયે. મહાન છે ઉત્સવપૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવે. હવે શ્રી સંઘ જિનાનંદમુનિને પણ વિનંતી કરીને અહીં લાવ્યા. ત્રણે બંધુઓને મહત્સવપૂર્વક આચાર્ય પદવી આપી. આ વખતે મલે કહ્યું : ભરૂચમાં જઈ બૌદ્ધ સાથે વાત કરી બૌદ્ધાને દેત્યાગ કરાવું તે જ મારૂં ? ભણેલું પ્રમાણ છે એમ માનીશ, અન્યથા નહિ. ' બૌદ્ધોનો પરાજય અને દેશવટે – શ્રી સંઘની આજ્ઞા લઈ મલ્લા આચાર્ય ભરૂચ શહેરમાં પધાર્યા. ત્યાંના રાજાને મળ્યા તથા ચિત્તાહાદક સુંદર કાવ્યો રચીને રાજાને ખુશ કર્યા. પછી એક વખત અવસર Page #259 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણ રને વિશેષાંક જઈ રાજાને કહ્યું કે બૌદ્ધ ને બેલા. મારે તેમની સાથે વાત કરે છે. રાજાએ બુદ્ધા ન નામના બૌદ્ધ આચાર્યને બોલાવીને કહ્યું કે મલ આચાર્ય સાથે વાત કરે અન્યથા દેશપાર જવું પડશે તથા વાદમાં જે હારે તેને પણ દેશપાર કરવામાં આવશે. બૌદ્ધ આચાર્ય તે કબૂલ કર્યું. વાદ કરવામાં વાદી-પ્રતિવાદી, સાક્ષી અને સભાપતિ એ ચાર જોઈએ. મલ્લા આચાર્ય વાદ માટે ચેલેન્જ ફેકી હોવાથી વાદી થયા. બીદ્ધ આચાર્ય છે સાથે વાદ કરવાનું હોવાથી બૌદ્ધ આચાર્ય પ્રતિવાદી બન્યા. રાજ સભાપતિ બન્યા. મધ્યસ્થ અને વાહ વિષયમાં નિષ્ણાંત એક પંડિતને સાક્ષી તરીકે નિમે. * હવે એ પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે પ્રથમ કેણ પ્રશ્ન કરે. બૌદ્ધ આચાર્ય કહ્યું કે પ્રથમ વાંકી બેલે, પછી પ્રતિવાદી બેલે, આથી રાજાએ મલ આચાર્યને પ્રથમ કે કહ્યું : મહલ આચાર્યો નયચક્રના આધારે પ્રકને પૂછયા. બૌદ્ધ આચાર્ય તેના ઉત્તરે { આપ્યા, આમ પાંચ દિવસ સુધી ચાલ્યું, છઠા દિવસે મહલ આચાર્ય. ઘણે જ લાબે પૂર્વય કર્યો. આથી બૌદ્ધ આચાર્ય જવાબ આપવાની વાત કર રહી, પણ પૂર્વપક્ષને થારી પણ શક્ય નહિ. આથી તેણે બીજા દિવસે જવાબ આપવાનું કહ્યું. બધા સભા જને પિતાના સ્થાને ચાલ્યા ગયા. બૌદ્ધ આચાર્ય પોતાના સ્થાને જઇને એકથી કે મલવાદીએ કહેલ પૂર્વ પ્રકન લખવા માંડશે. પણ સંપૂર્ણ પૂર્વ પ્રશ્ન યાદ આવતા નથી. રાત પડી છતાં પૂવ યક્ષ લખી શકાશે નહિ. આથી આખી રાત ચિંતાતુર બની ! ઉજાગર કર્યો. { હાય ! સવારના શું ઉત્તર આપીશ? મારો પરાજય ચોકસ છે. મારે દેશપાર 4 જવું પડશે. લોકોમાં મારી લઘુતા થશે ઈત્યાદિ ચિંતાથી એનું હદય ફાટી ગયું. એક હાથમાં જ રહી ગયો અને મૃત્યુ પામ્યા. સવારના રોજ સભામાં આ બીજે સભ્ય અને મલ આચાર્ય વગેરે પણ ર સમયસર રાજસભામાં આવી ગયા પણ બૌદ્ધ આચાર્ય આવ્યા નહિ. રાજા વગેરેએ ઘણી 4 વખત સુધી તેને આવવાની રાહ જોઈ, છેવટે રાજાએ તેને બોલાવવા માણસ મેક. ? માણસે તેના ઓરડામાં જઈને જોયું તે આચાર્ય મૃત્યુ પામેલ છે. તેની આગળ લખવાને પાટિયે પડે છે. તેના ઉપર ચેકથી અક્ષરે લખેલા છે. હાથમાં ચેકને ટુકડે છે. રાજપુરૂષે આવીને રાજાને વિગત કહી. આથી રાજાએ બૌદ્ધ ને ભારત દેશમાંથી કાઢી મૂક્યો ત્યારથી ભારતદેશ બૌદ્ધ સાધુએથી રહિત બન્યું. પછી ધીમે ધીમે બૌદ્ધ ધર્મ ભારત દેશમાંથી સદંતર ચાલ્યા ગયા. શ્રી સંઘ જિનાનંદસૂરિ સહિત મg આચા{ ને ખૂબ જ આડંબરથી નગરપ્રવેશ કરાવ્યું. Page #260 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬૪ . . : ૨૫ સાવીજી શ્રી દલભદેવી માતા ભારે સંતુષ્ટ થઈ તથા આચાર્યશ્રી જિનાનં? સુરિએ કહ્યું કે-હે ભદ્ર! પુત્રવતી સ્ત્રીઓમાં તું અગ્રેસર છે. રાજાએ તે દિવસથી મલલ આચાર્યનું “મહલવાદી એવું નામ રાખ્યું. આ પ્રમાણે છે 8 આચાર્યશ્રી મલવાદીએ શાસનની મહાન પ્રભાવના કરી. જેવી રીતે અહીં સાધ્વીજી શ્રી દુર્લભદેવીએ જેનગ્રંથ ભંડારની વ્યવસ્થા કરીને ! 5 શ્રુતભક્તિ અને જેન શાસનની સેવા કરી તે રીતે આજે પણ જે પૂ. સાલવીજી ભગવંતે છે જયાં જયાં ચાતુર્માસ કરે ત્યાં ત્યાં આ રીતે જ્ઞાન ભંડારને વ્યવસ્થિત કરે તે ઉત્તમ 8 શ્રુતભકિત કરવા સાથે ઉત્તમ શાસન સેવા કરી શકે. પર શાલવતીના તારક સાદેવીજી ! કુશલપુર નગરમાં એક દરીદ્રી હતું તેને દુગિલા નામની પત્ની હતી તે હરિ-૧ એ તાથી પીડાતા હતા. એકવાર મહાસાધ્વીજી ત્યાં પધાર્યા અને દગિલાએ તેમને જોયા. નમસ્કાર કરીને ? કહ્યું કે હે! ભગવતી અમે જન્મથી જ દરિદ્વા છીએ તે અમારે આ દુખથી ઉધાર કરે છે ૧ સાધ્વીજી બોલ્યા, ભાગ્યશાળી પુન્ય કરે, પરપુરુષના સંગને ત્યાગ કરે તથા છે રાન પંચમી તપનું આરાધન કરે. દગિલાએ આ સર્વને સ્વીકાર કર્યો અને બંને પતિ શ્રાવક ધર્મનું પાલન છે. કરી સેમિ દેવલોકમાં ગયા. ત્યાંથી રવી ભાઈ તે અજિતસેન શેઠ થયે. અને દુગિલાને જીવ તે શીલવતી સતી બની. પંચમી તપના પ્રભાવથી નિર્મલ બુદ્ધિ થઈ અને શીલના છે અભ્યાસથી નિર્મલ શીલ થયું. બંનેએ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી પાંચમા દેવલેકે ગયા ત્યાંથી મનુષ્યભવ પામી સંયમ સાધી મોક્ષે જશે. ધન્ય માર્ગદર્શન મહા સાવીને કણને ધધ. –પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ, મ. Page #261 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાલા અને મૃગાવતીની ક્ષમા મૂર્તિની જોડી જૈન શાસનમાં પ્રસિધ્ધ છે. તે મૃગાવતી ભગવાન મહાવીરના મામા ચેડા મહારાજાની પુત્રી હતી. વત્સ દેશના કૌશાંબી નગરમાં સહસ્રાનીક રાજીના પુત્ર શૈતાની રાજાને તે પરણાવી હતી. એકવાર ગભના પ્રભાવે તેણીને લેાહીની કુ'ડીમાં સ્નાન કરવાને દોડુક ઉત્પન્ન થયા, પરંતુ દયાળુ મૃગાવતી આ દેહદ પૂરવા તે હિંસા છે તેથી કહેતી નથી, પંચેઢી જીવેના ઘાત વિના આટલું લાહી મળે કયાં લેાહીને અને માંસની ઈચ્છા તે પ ંચેઢી જીવાની વધની મહા પાપેચ્છા છે. પરંતુ મૃગાવતી દુખડી પડવા લાગી તેથી રાજાએ કારણ પૂછ્યું, તેણીએ કહ્યુ : હક પૂર્ણ ન થવાથી દુખડી પડું છું પરંતુ તે દાહઇ હિંસામય છે તેથી હું તેવા હદ પૂરવા ઈચ્છતી નથી. સાધ્વી સાધ્વી ભૃગાવતીની શ્રેષ્ઠતા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. રાજાના આગ્રહથી દાહદની વાત થઇ. રાજાએ મંત્રીઓની સલાહ દીધો. કસુંબા રગની કુંડ ભરાવી તેમાં સ્નાન કરાવવા મ`ત્રીએની સલાહ થઈ અને તેમ કર્યું". પરંતુ તે ન્હાઈને બહાર નીકળી છે ત્યાં આકાશમાં ભારડ પક્ષી આવે છે. મૃગાવતીને લાલ જોઈને માંસની લાલચથી આવી. પગથી ઉપાડીને તે પક્ષી રાલ્યુ. ગયુ.. રાજાએ ૨ાજ પુરુષા દોડાવી ઘણી શેાધ કરી પણ મૃગાવતી મળી નહિ ૧૪ વર્ષ આમ નીકળી ગયા. : એકવાર એક શિકારી સાનાનુ` રત્નજડિત કંકણ લઇ સાનીને ત્યાં વેચવા આવ્યા તેમાં મૃગાવતી રાણીનું નામ વાંચી સેની તે શિકારીને લઈ રાજા પાસે આવ્યા. રાજા પણ કઇંકણમાં મૃગાવતીનું નામ વાંચી કકણ છાતી સરસ' ચાંપે છે અને વિચારે છે કે નકી મૃગાવતીને જંગલી વાઘ આદિ ખાઇ ગયા છે. તે વખતે શિકારી ધ્રુજી રહ્યો છે તેને થાય છે રાજા મને શું કરશે ? રાજાએ તેને કહ્યું, ભદ્ર ભય ન પામ તને શ્વ તેના સાચો જવાબ દેજે. આ કટકણુ તને કર્યાંથી મળ્યું ? ભયભીત અને ઘતથી તે તુટતા ફુટતા શબ્દેથી ( અનુ. પેજ ૨૭૦ ઉપર) Page #262 -------------------------------------------------------------------------- ________________ જયવંતુ શ્રી જિનશાસન આ વિશ્વની અંદર ભવ્યાત્માને માક્ષના માગ બતાવે છે. જયારથી ભવ્યાત્મા જિનવચનના બહુમાન-માદર-મહાભાવ પ્રગટાવનારા અને છે. ત્યારથી જીવનમાં જબરજસ્ત પલટા શરુ થાય છે. તેની જીવન જીવવાની ચાલ ચલગત બદલાઇ જાય છે. ખાવાના રસ ઘટીને ધનના સંગ્રહ ઘટીને સમાર રસ ઘટે છે. ઘર કરતા જિનમૉંદિર વધુ પ્રિય લાગે છે. દર બની શકે? શું આવુ. વધમાન તપેાનિધિ, પ્રવચન પ્રભાવક પ. પુ. આ દે શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. તપ ધમ ના પ્રેમ વધે છે. દાન ધર્મોની ઋચિ પ્રગટે છે. સયમ રસ વધે છે. પેઢી, આફિસ, ફેકટરી કરતાં ઉપાશ્રય વધુ કલ્યાણકારી લાગે છે. તુષ્ટ, નાશવંત, ક્ષણિક, દુઃખદાઇ સુખ તરફથી દૃષ્ટિ બદલાઈં શાશ્વત, અજર અમર, અક્ષય, સુખ તરફ્ મન દોડે છે. આવા આત્માઓ ધમ પામ્યા પછી મુક્તિ ન મળે ત્યાં સુધી ગુણ વૈભવને વિસ્તારતા હોય છે. આવે ગુણ વૈભવ જાણવા, માણવા તે પણ એક જીવનના લહાવા છે. રાધનપુરની આ ઘટના છે. સસારી નામ જયતિભાઇ હતું. તે ભગતના હુલામણા નામથી ઓળખાતા હતા. લાંબા-લાંઞા સ્તવને, સ્તુતિ, સજજાયા તેમના સુખે સાંભળવા તે પણ એક સુવણુ" અવસર જેવુ મનાતું. સંસારીપણામાં જ મા જયતિભાઈ એ વમાન તપની ૧૦૦ આળિએ પૂર્ણ કરી હતી. જયંતિભાઈના માતુશ્રી તેમના પતિની સેવા માટે જ ઘરમાં રહ્યા હતા. કારણ તેઓ આખે અંધ હતા. માતુશ્રીએ ચેાથુ' વ્રત લીધેલું હતું. જયંતિભાઈના માટી બેનનાં લગ્ન પ્રસિદ્ધ લેખક શ્રી પનાલાલ માલીયા સાથે થયા હતા. આ બેને પતિની અને પિતાશ્રીની સેવાનુ બિડુ ઝડપી લીધું. જયતિભાઈએ પણ નક્કી કર્યુ` કે જ્યાં સુધી પિતાશ્રીના સ્વવાસ ન થાય ત્યાં સુધી ઉત્તમ પ્રકારે શ્રાવક જીવન જીવવુ અને પિતાશ્રીની આજીવિકા કરવી, શ્રી યતિભાઈએ માતા અને તે હું બધુ સ`ભાળી લઈશ? આમ સુખે રજા આપી. નાની બેનને કહ્યું તમારે સયમ પથે જવુ હાય માતા અને બેનને દીક્ષાના પથે જવા હંસતે Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : શ્રી જન શાસન [અઠવાડિ] . અમણીરત્ન વિશેષાંક ? - - - માતા અને બેને કચ્છ વાગડ દેશધારક પૂ. આ. કે. શ્રી કનચંદ્ર સૂરિ પાસે કે તીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ રત્નત્રયી અને તનત્રયીની ખુબ સુંદર આરાધના કરી. વર્ધમાન તપની ઓળએ ખુબ કરી. સંસારીપણામાં ભયંકર માંદગીમાં પણ નવપદ છની એળિ મુકી નહિ. બિમારમાં સૂતા સૂતા પણ આંબિલની સુંદર આરાધના ૪ ન કરી હતી. શ્રી જયંતિભાઈના પિતા સ્વર્ગવાસ પામ્યા. અને શ્રી જયંતિભાઈએ પ. પૂ. પં. છે મકર વિજયજી પાસે સંયમ ગ્રહણ કર્યું. વર્ધમાન તપની ૧૭૦ એળિ પૂર્ણ કરી. 8 મેટે ભાગે દાળ-રોટીનું જ આયંબિલ કરતા. સ્વાધ્યાય, જપ, વિનય, વૈયાવચ્ચ, જિન છે ૪ ભક્તિ અજોડ કરતા. દરેક દેરાસરે જિન પ્રતિમાને ત્રણ ખમાસમણ આપતા. ઉપધિ સાવ ! છે મામુલી રાખતા. પિષ્ટકાર્ડ, કવર, ટિકિટ આવુ કોઈ તેમની પાસે જોવા મળતું નહિ. ઘર હોય તે વાસણ ખખડે પણ ખર! સંયમી જીવનમાં એક સૌરાષ્ટ્રના હેય, છે એક રાજસ્થાનના હેય, એક ગુજરાતના હેય બધાની અલગ અલગ પ્રકૃતિ હેય. કયારેક છે કેઈ ઊંચા સાદે બેસી જાય તે આ તુરત કહે આ તે પ્રભુ વિરના સાધુ છે. સંયમના જ આરાધક છે. તે ભલે તે બધું આપણા હિત માટે જ હોય. ઘણીવાર તે બોલતા કે 4 “સારું થયું સૂળીની સબ સોયમાં પતી ગઈ. બધું સિધુ જ ખતવતા. દીક્ષા પછી તેનું નામ મુનિ જયંતભદ્રવિજયજી મ. સા. હતું. સંસારીપણામાં છે આ પાઠશાળા ચલાવવાનું કામ તેમને પાયું છોકરાએ તેફાન મસ્તી કરે આ કાંઈ બેસે છે 8 નહિ. ત્યારે સંઘના અગ્રણીઓ કહેતા તમે કઈ બેલશે નહિ, ગુસે કરશે નહિ તે આ છોકરાઓની પાઠશાળા કેવી રીતે ચાલશે? ત્યારે આ જયંતિભાઈ કહેતા ગુસ્સે શું ? ૬ છે તે મને ખબર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓને સમતાભાવ વિશિષ્ટ હતે. અનેક પુણ્યવાને તેમના દર્શન-વંદન કરી પાવન બનતા. છે એક પરિવારના ત્રણ ત્રણ પુણ્યવાન સંયમ જીવનને કેવી રીતે પામ્યા શ્રી જિન છે ૬ શાસનને બે શ્રમણી રને કેવી રીતે મલ્યા ? ' ભાગ્યશાળી આત્માઓએ કઈ પણ આત્માને ધર્મ સાધમામાં અંતરાય થતું હોય છે છે અને પિતાનાથી સહાય કરવાની શકિત હોય તે ચુકવુ જોઈએ નહિ આપણે કોઈને ધર્મ કરવા-કરાવવામાં સહાયક બનીશું તે આ ભવમાં કે ભવાંતરમાં આપણને પણ ધર્મમાં છે કેઈ સહાયક બનશે. 8 ગુણની સુવાસ માનવી ગયા પછી પણ દશે દિશામાં ફેલાતી રહે છે. તેને પ્રકાશ છે { પામી આરાધક આત્માઓ પણ ગુને પ્રાપ્ત કરનાર બને છે. - Page #264 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૬ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : ૨૬૩ ) ચંદનબાળાજી, શમતીજી, સુલસા, મયણાસુંદરી, અનુપમ દેવી, દમયંતી, રે 1 સીતા, સુભદ્રાના ભવ્ય જીવનની સ્મૃતિ માનવીના જીવનમાં પવિત્રતાનો સંચાર પેદા કરે છે. ધન્ય છે તે શ્રમણી રત્નોને વયં સુંદર જીવી ગયા. અને તે ઉત્તમ આદર્શ આપી ગયા. બુદ્ધિ મળે તે ધમની જ મળજે. ખંભાતના વતની વિજયાબેન, પૂજ્ય ગુરૂદેવના મુખે જિનવાણી શ્રવણ કરતાં ! હયા થઈ ગયું આ સંસારમાં રહેવા જેવું નથી. સંયમ જ લેવા જેવું છે. મેક્ષે જ જવા જેવું છે. અનંતો પાપ રાશી ભેગી થાય ત્યારે સ્ત્રી તરીકે જન્મ લે પડે. ધન્ય તે જિનની માતાએ તારક તીર્થકર તેની માતા બનવાનું સૌભાગ્ય પામ્યા. વિશ્વની ) અંદર ઘમ તીર્થની સ્થાપના કરનાર અરિહંત પરમાત્માની માતાઓ બની. આવું ધમાલ શાસન પામ્યા પછી ધર્મ ૨૪ કલાક કર હાય જિનાજ્ઞા પાળવી હોય તે દીક્ષા વિના છે ઉધાર નથી. પ. પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે બ્રહ્મચર્ય વ્રત લઈ લીધુ. ૧ માતા મેહ, ભાઈની મમતા, લાગાણીએ સંયમપંથે ન જવા દેતા સંસારમાં પરા- 1 | ધીન પણે લગ્ન થઈ ગયા. લગ્ન થયા ઘેર આવ્યા પતિને કહ્યું, “મારે અને તમારે ? સંબંધ ભાઇ-બેન તરીકે રહેશે પતિ-પત્ની તરીકે નહિ પુણ્ય જેર કરતું હશે. પતિ છે 1 એ પણ ૧૦૦% સહાય કરી, વિછયાબેને વાત કરી મારે તે દીક્ષા લેવી છે. પતિએ બાઈની નિર્મળતા, પવિ છે 5 ત્રતા, ધર્મ ભાવનાને જાણી રવ આપી ' વિજયાબેને દીક્ષા લીધી આજે ૨૫ કરતા વધુ શિયાઓના ગુરુણી પદે બિરાજે છે છે. વિજયાબેન પોતે પણ સંયમ જીવન બાદ આયંબિલની એળિઓ કરે છે. તેઓના ! ૧ પતિ પણ અવાર-નવાર સુખ શાતા પુછવા આવે છે. તે કેવું અદભુત અજોડ અદ્વિતીય છે આ પ્રભુ શાસન કેને કયારે પાવન કરે છે { તે ન કહી શકાય. ઈતિહાસ વાંચીએ છે પણ ઇતિહાસ સર્જન થાય તેવું કામ સત્વશાળી આત્મા4 એએ કરવું જોઈએ. પ. પૂ. આ. કે. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના સંસારપણે સગા બેન વિજયાબેન હતા. છે . આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સામાટે કહેવાતું કે તેમને હાથ સુગ્ય Page #265 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરને વિશેષાંક 1 આત્મા ઉપર પડે કે વેધક દષ્ટિ પડે તે– સંસારને મટી સંયમને બની જતે. અણગાર મટી શ્રી જિન શાસનને શણગાર બની જતે. - સંયમ શુરા બનજે. . જિનેશ્વરદેવે વિશ્વમાં વહેતી જિનવાણી તેને રંગ લાગે કેવું શુરાતન પ્રગટે? 8 જ્યારે ટી. વી., વિડીઆ, સહ-શિક્ષણ, મર્યાદાઓને લેપ, જીવનનું સત્યાનાશ છે કાઢી નાખે તેવા સાહિત્યએ માતેલા સાંઢની જેમ વિફરી પવિત્રતાઓ ઉપર આગ ચાંપી 4 છે. તેવા સમયમાં આ પ્રસંગ પવિત્ર જીવન જીવી જવા માટેની સાયરન સમ બની છે ન રહેશે. ભવ્યાત્માઓના અંતરના દ્વાર ખેલનાર બનશે. અજ્ઞાન, વિષય-કાય, મેહ , | જીવને ક્ષણે ક્ષણે પાપના પંથે ચઢાવે છે. જ્યારે શ્રી જિન શાસન ક્ષણે ક્ષણે ભવ્યાત્મા છે. એને અજ્ઞાન દૂર કરી, જ્ઞાની બનાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાને માર્ગ બતાવે છે. છે ૬ વિષય કષાયની આગમાંથી દૂર કરી સંયમના સિંહાસને બેસાડે છે. મહિના મિટાવી 8 1 મિક્ષના પ્રેમી, બનાવે છે. આ છે બિહાર સ્ટેટમાં આવેલ ઝરિયા ગામની ઘટના છે. એક ભાઈ અને બેન ! લગ્ન બંધનથી બંધાયા. પરંતુ વિજ્ય શેઠ, વિજયા શેઠાણી સ્થૂલભદ્રજી શ્રી નેમ છે રાજુલ સુદર્શન શેઠ, તથા મહાન પુરૂષના મધમધતા જીવને વાંચી આત્માને સંસારની છે ખિણમાં પડવાને બદલે મુક્તિના શિખરે કેમ પહોંચાડવે તે વિચારતા નકકી કરી લીધું છે આજીવન “બ્રહ્મચર્ય વ્રત' પાળવું. સાથે રહેવું અને બ્રહ્મચર્ય પાળવું. ટાદાની ધગ- 3 ધગતી સગડીમાં હાથ નાખો અને બળવું નહિ, પરંતુ સત્વશાળી આત્મા માટે બધું છે શકય છે. ઝરિયામાં રહેતા ત્યાં શ્રી સંઘને જ્ઞાન ભંડાર સંભાળતા. સંસારમાં સમય ૫ મળે ત્યારે સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ માટે ધુણી ધખાવતા સંસાર માંડવાની જરાય ઈચ્છા છે ન હતા પણ કમ સંગે માંડ પડયે હતે. દેવગુરૂ ધર્મની અનરાધાર હવા વષી છે રહી હતી. સંગે પલટાયા ઝરિઆ છેડી બેંગાર જવાનું થયું. પૂજય ગુરૂભગવંતેના છે મુખે વિષય-કષાયની આગને ઠારતી, વૈરાગ્યના પાવર હાઉસને પ્રગટાવતી, જિનવાણી છે સાંભળવાના સંગે મલ્યા. રાગની હાર થઈ. વીરાગની જિત થઈ. વીતરાગ પંથે 8 જવાના ઘેડાપુર ઉમટયા. ' સંસારમાં રહેવા છતાં સુંદર બ્રહ્મચર્યનું પાલન કર્યું આજે બને સંયમ પથ છે છે આગળ વધી સવ અને સર્વના કલ્યાણની ભાવના સાથે મુક્તિ પંથે આગળ વધી { રહ્યા છે. . ૨ શ્રી અંબૂસ્વામિજી, શાલીભદ્રજી, ધનાજી જેવા મહાન પુરૂ દ્વારા આરાધાયેલ R સંયમ પંથ વિશ્વના સર્વ જીવોને ધર્મ રસ પેઢા કરનારે બને. સારા વરસાદ - - - - - - - Page #266 -------------------------------------------------------------------------- ________________ XX વર્ષ ૯ : અંક ૧૨-૧૩ ! તા. ૧૯-૧૧-૯૬ • - ૨૬૫ મારૂં શું થશે ? ફાઇ એક ગામની અંદર સાધ્વીજી ભગવંતનું' ચાતુર્માસ થયું, સાધ્વીજી ભગવંત જયણા, જાપ, જિન ભક્તિમાં વિશેષ ઉપગવાળા હતા. સયમની સુવાસે સમગ્ર ગામના સઘના આરાધક ભાઈ-બેનાના જીવનમાં સુદર છાપ ઉભી થઈ. એક પરિવારના સભ્યા અવાર-નવાર સાધ્વીજી ભગવંત પાસે જતા. જીવનમાં ધર્મ'ની કાંઈ ઊંડી સમજ ન હતી. પરંતુ સાધ્વીજી ભગવંતનું વાત્સલ્ય, સમાવવાની કળાએ આ પરિવારની અંદર ધમ ના પ્રકાશ પાથર્યાં, નાના મેાટા સૌ સામાયિક પ્રતિ ક્રમણ, પોષધ, સમ્યગજ્ઞાનની ચીલાળા બન્યા. સમગ્ર પરિવારમાં જબરજસ્ત પલટા આા. ઘરમાંથી રાત્રિ ભેાજન, કંદમૂળ, દ્વિદળ રવાના થયા. સૌના જીવનમાં અવિરતિ દૂર થઇ વિરતિના પરિણામ ઉભરાયા. આ કુટુંબના ડિલ મોટી ઉંમરના હત.. કઢાઈની દુકાન હતી. ઉંમર પણ ખાસી થઇ હતી. સમગ્ર પરિવાર ધ પામી ગયા તેના આનંદ તેમના હૃદયમાં સમાતાં ન હતા મનમાં વિચાર કરતા હતા મારી આખી જીંદગી ભઠ્ઠા સળગાવામાં પુરી થઇ. જીવનમાં હું તેા ધર્મો ન કરી શકયા પરંતુ મારા પિરવાર તા ધમ પામી ગયા. લાયક કામ રાજ દુકાને જતાં. રસ્તામાં સાવીજીના ઉપાશ્રય આવે માટેથી બુમ મારે ‘મર્ત્યએણુ વ દ્યામિ' સાહેબજી મારા સેવા હાય તા જરૂર કહેજો. આમ રાજ દુકાને જાય બુમ પાડતા જાય. સાધ્વીજી મ. સા. એક જ જવાબ આપતાં કાંઈ ખપ નથી કાંઈ કામ હશે તા કહીશું. ચાતુર્માસ પૂર્ણ થવાને થડા દિવસ રહ્યા પરિવારને આ સાધવીજી ભગવતે ધમ પમાડી ીધે મળે તે આ ઉપકારના બદલે યત્કિંચિત પણ કેવી આ વડિલ વિચારે છે તેમની કાઈ સેવાંના મને રીતે વાળી શકાય ? એક દિવસ સાવીજી ભગવ ́તના ઉપાશ્રી પાસેથી નીકળી રહ્યા હતા મત્યુણ વામિ મેલ્યા અને કહ્યું સાવીજી ભગવત ઉપર અવાશે ? સાધ્વીજી મ. સા. એ હા પાડી. આ ભાગ્યશાળી ઉપર ગયા. હું યામાં ચાલતા ભાવાને શબ્દમાં રજુ કરતા ગયા. સાધ્વીજી મહારાજ તમાએ મારા સમગ્ર પરિવારને ખુબ ખુબ ધર્મીમાં જોડી અસા ધારણ ઉપકાર કર્યો છે. હું... તેા ૫૫ વર્ષોંની ઉંમરે પહેોંચી ગયેા છે, ભગવાનના દશન સિવાય કાંઈ જ કરતા નથી. સવારના ૫ થી રાતના ૧૨ સુધી દુકાનમાં જ ગુ થાએલા રહું છું હું. રાજ અહીંથી નિકળું છું. મત્થેણ વંદ્યામિ કહું છું, કાંઈ કામ સેવા માટે પુછુ છુ આપ એક જ મારા સમગ્ર લાશ ન Page #267 -------------------------------------------------------------------------- ________________ - ૨૬૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરને વિશેષાંક જવાબ આપી છે. કાંઈ ખપ નથી કાંઈ કામ હશે તે જરૂર કહીશું ચોમાસું પૂર્ણ થવા આવ્યું કે છે. મને કાંઈ સેવાને લાભ ન મળે તે આપણા ઉપકારમાંથી કેવી રીતે ઋણ મુક્ત બનું? છે . સાધ્વીજી ભગવંત વિચક્ષણ હતા. વિચાર્યું હવે બરાબર ઘાટ ઘડવાને અવસર છે. { આવ્યું છે. તેમણે પુછયું તમારી દુકાને તમે કંદમૂળ બનાવે ખરા ? સારવી ભગવંત 4 કદમૂળ બનાવ્યા વગર એક દિવસ જ નથી. ગમે તેવી ભારે તિથિ હોય તે પણ છે વખારમાં કંદમૂળની બેરીએ ભરેલી જ હેય. સાથીજી મહારાજે કહ્યું મહિનામાં એક - દિવસ તમાર ભટ્ટા ઉપર કંદમૂળ ન બનાવે તે ચાલે કે નહિ ? ભાઈએ જવાબ આપે છે કે હું કારીગર માણસ છું. મને ઘણી વસ્તુ બનાવતા આવડે છે. ગ્રાહક તે જે તે યાર ? { હોય તે ખાઈને રવાના થઈ જાય. એટલે મહિને ૧ દિવસ નહિ પણ અંદગીભર હું ! છે કંદમૂળ ન બનાવું તે કાંઈ વાંધો ન આવે. હું મારા દિકરાને પણ બેલાવી દઉ. અને હું સાથે જ નિયમ લઇ લઇએ કે જીંદગીમાં કદી પણ દુકાનમાં કંદમૂળની વસ્તુ બનાવવી નહિ દિકરાને બોલાવ્યા બધી વાત સમજાવી મારા જીવતાં અને મારા ગયા પછી પણ છે કયારે ય દુકાનમાં કંદમૂળમાં બનાવવું નહી. અગણિત અને ઘણાં સમય સુધી અભયદાન મળી ગયુ. સવજી મહારાજે કહ્યું તમને સુંદર આ લાભ મળી ગયો. પેલા ભાઈ કહે આપે છે છે મને પાપથી બચાળે પરંતુ આમાં આપની સેવાને કયાં લાભ મળે.? - સાધવજી મહારાજે કહ્યું આ મહાન કામ થઈ ગયું. પેલા ભાઈ કહે આમાં માને છે કે કાંઈ મનને સંતેષ થતું નથી. ' સાવીજી મહારાજે કહ્યું જુઓ દાદાની પ્રતિષ્ઠા થવાની છે તમારી ભાવના હોય છે છે દાદાની ધજા લેવાનું ચૂકશો નહિ. વર્ષો-વર્ષ પરિવાર ધજા ચડાવી પુણ્યના Bરડાર ભરશે. છે. આ ભાઈએ કહ્યું આ આપે સુંદર વાત કરી મારી શક્તિ પહોંચશે તે ધજા હું ! કે ચરાવીશ. ૫૧ હજારની બેલી ખેલીને ધજાને લાભ લીધે.. સાદવીજી ભગવંતને સંપર્ક પરિવારને કે ફળે? આવા તે કઇક સુંદર છે ને બનાવ બનત હશે. હળુકમી આત્માઓને માટે નાની તક મહાન લાભ કરનારી { બની જાય છે. આજથી હું અભિગ્રહ ધારણ કરું છું.. એક ભાઈ ધર્મ સમજયા પછી વિચારવા લાગ્યા કે આ ભવમાં એવું શું કરી * Page #268 -------------------------------------------------------------------------- ________________ કરનાર 5 વર્ષ– અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ . * લઈએ કે આપણું મુક્તિ થાય તેવું બીજ આત્મામાં પડી જાય. બહુ વાંચન-શ્રવણ કરતા કરતા નકકી કર્યું કે જિનેશ્વરદેએ ૧૨ પ્રકારને તપ બતાવ્યા છે. તેમાં ય વૈયાવચ્ચને છે પણ, તપમાં અપ્રતિપતિ ગુણ કહ્યો છે. એટલે હવે શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી બની | શકે તેટલી વૈયાવચ્ચ કરી જીવન સફળ કરવું. જયારે જયારે સમય મળે ત્યારે પૂજનીય ? સાધુ સાધવીજી ભગવંતને ઉપયોગી અણહારી દવાઓ, આયુર્વેદિક દવાઓ, બીજી પણ છે { ઉપયોગી અનેક વસ્તુઓ લઈ પહોંચી જાય. ખુબ ભાવથી વસ્તુઓ વહોરાવતા ખુબ છે. છે આનંદ લુંટતા. ' છે એક વખત એક સાધવીજી ભગવંત પાસે ગયા. સાવીજી ભગવંતે બધી વસ્તુ છે અડધા કલાક જઈ પછી કહ્યું-અમારે કઈ ખપ નથી, આ ભાઈ જરા ગુસ્સામાં આવી છે ? * ગયા અને બોલ્યા અમારી દુકાને કેઈ આવીને આવું કરે તે અમે શું કરીએ તે અહીં ! છે બેલાય તેવું નથી. પછી કહ્યું -સાવીજી મહારાજ કાંક તે લાભ આપો. ત્યારે સા. જ ભગવંતે કહ્યું-૧ એયને ખપ છે. આ ભાઈએ કહ્યું–સયનું પાકીટ રાખે સા. મહારાજે 8. છે, કહ્યું-અમારી સેય ખવાઈ જાય તે અમારે પ્રાયશ્ચિત લેવું પડે. આ ભાઈ તે વિચારમાં છે. ને પડી ગયા સંસારમાં કેટલી વસ્તુ ખઈ નાખીએ છીએ, ફેંકી દઈએ છીએ, કાંઈ વિચાર પણ કરતા નથી. આ ત્યાગી આત્માએ કેવું ઉપયોગતત જીવન જીવે છે ? ધન્ય છે, ભાઈએ કહયું એવું હોય તે આપ એક જ સેય લે. 4 શી ખબર સાવજને શું વિચાર આવ્યા અને ભાઈને પ્રશ્ન કર્યો કે તમે કેટલું છે. અભ્યાસ કર્યો. આ ભાઈ કહે ગ્રેજયુએટ. સા. મહારાજે કહે હું તમને સંકુલના અભ્યાસનું છે નથી પૂછતી પરંતુ ધાર્મિક અભ્યાસનું પૂછું છું. પેલા ભાઈએ કહયું કાંઈ પુછવા જેવું છે { નથી. સા. મહારાજે કહયું તેય કયાં સુધી અભ્યાસ કર્યો? પેલા ભાઈએ કહયું ના હતા ત્યારે પાઠશાળા જ હતે. લેગસ્ટ સુધી અભ્યાસ કરેલ પરંતુ યાદ કરવામાં બી 8 શ્રમ કર્યા પછી પણ યાદ ન રહેતું બધું ભુલાઈ જતું એટલે પછી ધાર્મિક અભ્યાસ કરવાનું બંધ કરી દીધું હતું. સા. મહારાજ કહે-હવે તમે બે ટાઈમ પ્રતિક્રમણ ન કરે ત્યાં સુધી હું અલિંગી ! છે ધારણ કરું છું. આ ભાઈએ કહયું મારી જીંદગી પુરી થશે ત્યાં સુધી હું બે ટર છે પ્રતિક્રમણ નહિ કરી શકું. તમે આ અભિગ્રહ ન કર. મેં પણ ઘણાં વ્યાખ્યાન સાંભળ્યા છે. ભગવાને ઉપદેશ આપવાનું કહેવું છે, કેઈન, જબરજસર્તી ધર્મ કરાવવાનું છે કહયું નથી. આવું કરવાથી તે ઉપાશ્રયે આવતાં લકે બંધ થઈ જાય છે. ૧ સા. મહારાજ કહે-તમારા કરતાં વધુ વ્યાખ્યાન મેં સાંભળ્યા છે, ઘણે અભ્યાસ У святосоороосоососа Page #269 -------------------------------------------------------------------------- ________________ * 1 2022 anarcerease 8 ૨૬૮ : શ્રી જન શાસન [અઠવાડિક) શ્રમણીરોને વિશેષાંક છે કર્યો છે. શું કરવું અને શું ન કરવું તે વધારે સમજુ છું તમારે શું કરવું તે તમે જ વિચારજે. મારે અભિગ્રહ પથ્થરની શીલા ઉપર કેતરાય તેમ અંતરમાં કેતરાઈ ગયે 5 છે. તમે જઈ શકે છે. ' આ ભાઈ ઘેર ગયા. વિચારે ચઢયા રડી પડ્યા આજે હું ઉપાશ્રયે કયાં ગયે ? ને પ્રતિક્રમણ મને આવડતું નથી સૂત્રે મેઢ થાય તેવા કોઈ સંયોગ નથી. મારા નિમિતે છે સા. ભગવંતને અભિગ્રહ ક પડશે. કોણ જાણે કયા ભવમાં પૂર્ણ થશે " વિચારે ચાલતા હતા ત્યાં અંતરમાંથી વિચાર આવ્યા. ખાનદાન છું, કુળવાન છે હું છું, ઉત્તમ માતાપિતાને સંતાન છું. સા. ભગવંતે મારા આત્માના હિત માટે મને ધમ ! & માગ ચઢાવવા માટે જિનેશ્વર ભગવંતે અવશ્ય બે ટાઈમ કરવા માટે પ્રતિક્રમણ કર્યું છે. છે મારે જરુર કરવું જોઈએ. બસ પછી તે વિધિ સહિત પડી લાવી બે ટાઈમ જોઈને ! { પ્રતિક્રમણ ચાલુ કર્યું, બે મહિના એક પણ દિવસ ખાડા વગર પ્રતિક્રમણ કર્યું છે ' સા. ભગવંતને જઈને કહ્યું-બે મહિના પ્રતિક્રમણ એક પણુ ખાડા વગર કર્યું ? જ છે. સાદેવીજીએ કહ્યું બેલે થયું કે નહિ ? પેલા ભાઈએ કહ્યું-મને ૨ કલાક પ્રતિ5 કમણના જ વિચાર આવતા સાથે સાથે એ પણ વિચાર આવતે કે જે હું સા. ભગ- 1 છે વંતને અભિગ્રહ પૂર્ણ ન કરું. તમને કાંઈ થઈ જાય તે મને પાપ લાગે. કૃપા કરી હવે ! આપ અભિગ્રહ છોડી દે. સા. ભગવંતે કહ્યું હવે રોજ પ્રતિક્રમણ ચાલું રાખશે ? પેલા છે | ભાઇએ જવાબ આપે હું કરવા માટેના બધા જ પ્રયત્ન કરીશ પરંતુ ખાત્રી આપતે નથી. સંસારની અનેક મજુરીમાં બેટો અટવા છું. * સાવીએ કહ્યું મારો અભિગ્રહ તમે પૂર્ણ કર્યો છે. તમે રોજ પ્રતિક્રમણ કરવા ઉપગ રાખજે. Rો આ ભાઈએ શકય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યું. એક દિવસ સાત લાખ સૂત્ર અને પ્રાણાતિપાત સૂત્ર બોલતા હતા ત્યાં આંખમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યા. આત્મા જ વિચારે ચઢયે રોજ સવાર સાંજ ભગવતે આ સૂત્ર બોલવાનું કેમ કહ્યું? અંદરથી છે જવાબ આવ્યાઆ સંસાર એ પાપને અખાડે છે. તેમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાપ કરવા પડે છે. કરેલા પાપના વિપાકે છે પિતે ભેગવવા પડે છે કે આ બધાથી બચવા ! આ માટે સંયમ-દીક્ષા વિના ઉદ્ધાર નથી. દઢ સંકલ્પ કર્યો જેમ બને તેમ જલદી દીક્ષા લેવી. R. આજે એ ભાઈ દીક્ષા લઈ સુંદર સંયમ જીવનનું પાલન કરી રહ્યા છે. છે સા. ભગવંતે અભિગ્રહ ન કર્યો હોત તે સંયમ મળત? શ્રમણી રત્ન દ્વારા છે 8 કયાં કેવા ઉપકાર થતા હશે ?બાહુબલીજીને પ્રણ સાધ્વીજીએ કહ્યું હતું. “વી મારા ! 8 ગજ થકી ઉતરે કેવળજ્ઞાન અપાવી દીધું. રામ રામ રાણાયામ શાહના કાળare create aape case | Page #270 -------------------------------------------------------------------------- ________________ прахосоороосоо છે દિવાળી પ્રસંગે દારૂમાં દેવતા ને પૈસાનું પાણી. અનાજીને નાના નાના હાનિ સુણ ચતુર સુજાણ, પરનારીશું પ્રીત કબુ નવ દીજીએ-એ રાગ, કે કે આ ચાલ, લકમીમાં હાથેથી લાહા મુકાય છે. સમજુ નરનાર, પરદેશી પૈસાને ધસડી જાય છે, વગડે વેઠી બંધ કરતા, મહા કષ્ટ સહી નાણું રળતા લા મુકવામાં નથી કરતા, કેવો આ ચાલ. ૧ લક્ષમી દઈને દારૂ લે, સળગાવે છે જતુ તેઓ, જમ કે જન મેં તેને કેવો, કે આ ચાલ. ૨ મળશે છે એથી લાભ કશે ? હાથેથી જીવ દુઃખી કરશે, ના કામ કદી એ આદરશે, કે આ ચાલ. * * ૩ 'દાના જન શીખ ઉરમાં ધરશે. અકાય કદી નહિ આદરશે; સજજન મહાપાપ ગણી ડરશે, કે આ ચાલ. ૪ પાણી પૈસાનું થાય ઘણું, જાણે પણ લે બમણું તમણું લવલેશ નંથી જતા જમણું, કે આ ચાલ. ખીસ્સા પર કાતર નવ ધરીએ, કુચાળ ફળેથી પરહરીયે, વાખ્યાન ગુરૂ કહે તે કરીએ, કે આ ચાલ. ૬ લાખના છે ઢીલા લમણ, ધંધાવિણ ધનનાં છે સમણુ અનાવિણ ભમતા ની જે ભાઈ ઘણુ, કેવો આ ચાલ ૭', મળતી મીઠી વસ્તુ સારી, તે લાવી કરજો વાળી, દારૂ મૂકે છે ઘર બાળી, કે આ ચાલ. વાખ્યાન તણું વાણી સાહી, કેશવ કૃત શુભ ગહુંલી ગાઈ; હાથે નવ મુકે ભાઈ, કે આ ચાલ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીના વિશેષાંક (સાવી મૃગાવતી અનુ. પેજ ૨૬૦ નું ચાલુ ) માઢ્યા : હુ શિકારી છુ' વનમાં પાસ લઇ અને ચલચર, સ્થળચર અને ખેચર જીવાને મારૂ છું તે મારા કુલક્રમ કાર્ય છે. એકવાર હું વનમાં મલયાચલ પર્વત ઉપર ગયા ત્યાં મધુર નંદનવન જોઇને પેઠા ત્યાં એક માટા સપને જોયા તેના મસ્તક ઉપર તેજસ્વી મણિ હતેા તે લેવા હુ તલવાર કાઢીને સપને મારવા જતા હતા ત્યાં પાછળથી રહેવા દે. અવાજ આવ્ય—-રહેવા દે મેં પાછું જોયું ત્યાં એક તાપસકુમાર જોયા તે મનેહર રૂપથી કામદેવ જેવે હતા સુખ તેનું ચંદ્ર જેવુ' હતુ અને કરુણારસ ઝરતી તેની આંખા હતી. ૩૨ લક્ષણા તે તાપસકુમાર હતા. મે' તેને કહ્યું, ભાઈ મને મણિ લેવા કેમ ના પાડે છે આવા મણિ પછી મને કર્યા મળશે ? મારી વાત સાંભળી તેણે કહ્યુ' તારે મણિરત્ન લેવાની ઈચ્છા છે. તારા ઉભા રહે હું તને ઘણા મણિરત્નથી જડેલુ' આભૂષણ મારી માતા પાસેથી લાવીને માપુ છું. મેં પણ તેના મનોહર વચન સાંભળી તલવાર મ્યાન કરી. તાપસ કુમારે તેની માતા પાસેથી લાવી આ કકણુ મને આપ્યુ છે. તા પાંચ વષ'થી મારે ઘેર હતું પણ હૈ' દરિદ્રી થઇ જતાં મારી પત્નીએ વેચવા માકલ્યા, સેનીને આપ્યું અને સેાની મને આપની પાસે લાવ્યે, રાજાને થયુ' નકી મૃગાવતી પુત્ર સાથે જીવે છે. પછી ભયથી ઘેરાયેલા શિકારીને અનેક વ અલકારા આપી સતાખ્યા અને કહ્યું મને તે જગ્યા બતાવ. તને હજી વધુ દ્રવ્ય આદિ આપીશ, આ કકણુ કકણુ શિકારી ખુશ થયા નિભય થયા અને રાજા સાથે ચાલ્યેા, કેટલાક દિવસ પછી મલયાચલ આવ્યા. અને જ્યાં કકણુ મળ્યું` હતુ` તે જગ્યા બતાવી અને કહ્યું હું... પાપી છે. જેથી તાપસના આશ્રમમાં જઈ શકું તેમ નથી, હું તે અહીથી જ પાછે। જઇશ, રાજાએ તેને વધુ દ્રવ્ય દઈ વિદાય કર્યાં. રાજા પણ પરિવારને ત્યાં મૂકી એકલા આશ્રમમાં ગયા. ત્યાં હિ`સક પ્રાણીએ પણ ખીજા પ્રાણીઓ સાથે બેઠેલા જેયા તેથી નકી કાઈ પ્રભાવિક સ્થાન છે તેમ લાગ્યું", આગળ જતાં તાપસ સાથે તાપસ કુમાર જોયા, રાજાએ પ્રણામ કરી પૂછ્યું. આ કાના કુમાર છે. તેણે કહ્યું' મા બ્રહ્મભુતિ તાપસના આશ્રમ . છે, હું વિશ્વભુ,તે તેના Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬: ૨૭૧ શિષ્ય છુ. એકવાર ચંદનવનમાં કસુંબી રંગથી ખરડાયેલી મૂછિત સી જોઈ. દયાથી છે પણ સીંચી ભાનમાં લાવી તે તે બેલી હે કૌશાંબી પતિ મને શરણ છે. પછી મેં તેને ૪ 8 બહેન માની તેણીએ મૃગાવતી નામ આપ્યું અને તાપસ પતિએ પુરી તરીકે રાખી છે છે ચેડા વખત પછી પુત્ર જન્મ્યા અને દેવવાણીથી ઉદયન એવું નામ રાખ્યું તે દયાળુ છે. અને દુર્ધર છે. હું એ વિશ્વભુતિ છું બાળકની માતા હમણા આવશે. શતાનીક આ અમૃતધારા જેવી વાત સાંભળી અત્યંત ખુશ થયે. તેણે કુમાર E સામે હાથ લંબાવી કહ્યું- હે પુત્ર મારા મેળામાં આવી? - ત્યાં તે મૃગાવતી તાપસીએના સમુહથી વીંટળાએલી વહકલના વસ્ત્ર ધારણ છે. 5 કરેલી બ્રહ્ન ભુતિ કુલપતિને પ્રણામ કરવા આવી તેને જોઈ ઓળખી રાજાએ કહ્યું, “હે છે. પ્રિયે વિરહથી બળતા મને તારા નેત્રથી દર્શન રૂપ અમૃતધારાથી સિંચ. છે મૃગાવતી પણ ઈ ઓળખીને અશુની ધારાઓ દ્વારા વિરહ અનિને શાંત કર. R. ? તેના દ્વારા રાજના ચરણને પ્રક્ષાલ કરતી મીન ઉભી. " ત્ય ઉદયન બેલ્વે માતાજી આ પરમ સનેહી કેણ છે અને પુત્ર કહીને A ' મગાવતી કહે બેટા તારા સોભાગ્યથી ખેંચાઈને આવેલા તારા પિતા શતાનીક [ શ તને મળવા માટે આવ્યા છે. તરત ખુશ થયેલ ઉદયન પિતાને ચરણે પડો, રાજાએ પણ તેને ઉભા કરી છે ખોળામાં બેસાડે અને ચંદ્રને જોઈ સમુદ્ર ખીલે તેમ રાજા ઉલાસ ભાવ પામ્યા. 8 તાપસે એ બ્રહ્મભુતિને વાત કરી તે પણ આવ્યા અને આશીર્વાદ આપતા બેહ્યા છે રાજન તમારું સ્વાગત કરૂં છું. રાજ સાષ્ટાંગ પ્રણામ કરે છે અને કહે છે તમારી કૃપાથી સંસાર સાગરમાં પડેલું મારું પ્રિયારત્ન પાછું મળ્યું છે. ' કુલપતિએ કહ્યું-આ મૃગાવતી મહાસતી છે ગંગાના નિર્મળ નીર જેવી છે. . રાજા પણ થડા દિવસ રહી પોતાના નગરમાં પત્ની પુત્ર સાથે આવેલ નગરના : તે લોકોએ મેટો પ્રવેશ મહત્સવ કર્યો. એકવાર રાજસભામાં કોઈ વિણા વાદક આવ્યા અને કહે, મને કે જીતી ન શકે. ' તે વખતે ઉદયનકુમારે એવી વીણા વગાડી કે વીણાવાદક તેથી ખુશ થઈ ગયા અને હું | હું છતાઈ ગયે તેમ કહીને કુમારના ચરણમાં પડી ગયા. રાજ કહે છે, અરે કુમાર આવી કલા તે કયાં મેળવી Isaaaaa અબજ002 0 Page #273 -------------------------------------------------------------------------- ________________ કાર ૨૭૨ : " શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણરત્ન વિશેષાંક ! - - - - - - - કુમાર કહે-પિતાજી ચંદનવનમાં એક શિકારી સાપને મારતો હતો તેને રે કી મારી માતાનું કંકણ શિકારીને આપી તે સાપને બચાવ્યા તે સાથે અદશ્ય થઈ દેવ છે બનીને મારી પાસે આવ્યા અને કહ્યું–હે ઉદયન હું તારે પૂર્વ ભવને મિત્ર છું. તારી ? છે દયાથી હું ખુશ થ છું. મારી વીણા લે અને તે વગાડવામાં તારી કલા છ થશે. - આમ કહી દેવ અદશ્ય થઈ ગૃયા. છે જ પણ ખુશ થઈ તેને યુવરાજ પદ આપે છે. , - કૌશાંબીમાં સુરપ્રિય નામને ચિત્રકાર સાંકેતપુર ગયે ત્યાં નગરમાં એક યક્ષમૂતિ છે તે રાજઆજ્ઞાથી ચિત્રકાર ચિતરે છે જે ચિતરે તે તે જ દિવસે મરી જાય અને ન છે છે ચિતરે તે નગરના લેંકે કરવા માંડે. રાજાએ દરેક ચિત્રકારને ક્રમ નકી કર્યો. આ ચિત્રકાર જેને ઘેર ઉતર્યો છે તેને વારે તે દિવસે હતા તેથી તે વિલાપ જ કરવા લાગ્યો. મહેમાને કારણુ બણીને કહ્યું-ભય ન કરે હું આજ તમારે બદલે, જઈશ. છે તેને થયું નકી અવિધિથી ચિત્ર કરાતા તે મારે છે જેથી તેણે સ્નાન કરી મુખ કેશ જ બધી ચિત્રના દ્રવ્ય તથા કલમ લઈ ભક્તિપૂર્વક યક્ષમૂતિ ચિતરે છે ત્યાર પછી બે ! હાથ જોડી સ્તુતિ કરી કહે છે હે યક્ષરાજ મારા અપરાધ ક્ષમા કરે. યક્ષ ખુશ થઈ છે છે વરદાન આપે છે. ચિત્રકારે કહ્યું-હિંસા છેડો અને મને ચિત્રકલા એવી આપે કે કેઈનું ! | અંગ અંશ માત્ર જોઉં તે પૂર્ણ ચિતરી શકું.. છે થશે તેમ કહ્યું. ' - ચિત્રકાર કોશાંબી આવી રાજમહેલમાં ચિત્રકામ કરે, દેવગે મૃગાવતીના જમણા છે 1 પગને અંગુઠો તે જોઇ ગયે અને કુતુહલથી મૃગાવતીનું સંપૂર્ણ રૂપે ચિતર્યું. તે વખતે . # શાહીનું ટીપું તે ચિત્રમાં મૃગાવતીના ગુપ્ત સ્થાન ઉપર પડયું. લુંછી નાખ્યું, ફરી છે કામ કરતા ત્યાં ટીપું પડયું ફરી લુછયું ફરી પડયું. તેથી તેને થયું અહી મગાવતીને તલ છે જેથી ત્યાં તલ ચિતયું. { રાજા એકવાર તે ચિત્ર જોવા આવ્યા. મૃગાવતીના ગુપ્ત ભાગમાં તલ ને ગુસે છે જ થયે. બીજા ચિત્રકારોએ દેવી વરદાનનું કહ્યું. ખાત્રી માટે કુખને અંગુઠો બતાવી તેનું ચિત્ર કર્યું પણ જાને ગુસ્સે ન વયે તેણે ચિત્રકારની ચાર આંગળીઓ કપાવી નાખી. છેચિત્રકાર ખેદ પામે. સાકેતપુર આવી યક્ષ મંદિરમાં ગરુડ હતુતિ કરી યક્ષે તેને ડાબા હાથે ચિત્ર કરવાનું વરદાન આપ્યું. છે તે પછી તેણે મૃગાવતીનું જોરદાર ચિત્ર બનાવી ચંડપ્રદ્યોત રજને બતાવ્યું તે { મેહ પામે છે અને પ્રધાનને મકલી શતાનીક પાસેથી મૃગાવતી માગે છે શતાનીક પ્રધાન Page #274 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ અંક-૧૨-૧૩ તા ૧૯-૧૧-૯૬ : * ૨૭૩ - - છે નને તિરસ્કારી કાઢી મુકે છે ચંડપ્રોતે ચડાઈ કરી. " શતાનીક ઝાડાના રોગથી મરણ પામે છે મૃગાવતી શીલની રક્ષા માટે વિચારી છે ચંડ પ્રવન રાજાને જણાવે છે. શતાનીક મૃત્યુ પામ્યા, ઉદય માને છેહવે તમે જ છે અમારા આધાર છે, જેથી ગઢ અને અન્ન પાણીની એવી વ્યવસ્થા કરી આપ કે કૌશાંબી અજેય બને. ચંડ પ્રદ્યોતે મેહથી તે કરી આપ્યું ત્યારે મૃગાવતી રાણીએ કહેવડાવ્યું. ? મૂખે મેં તે મારા શીલની રક્ષા માટે આ કરાવ્યું છે. કે ભરાયેલા ચંડ પ્રદ્યોતે કૌશાંબી લેવા ચડાઈ કરી પણુ ગઢ રક્ષા વિગેરેથી ? નિષ્ફળ ગયે. મૃગાવતીએ વિચાર્યું. જે ભગવાન મહાવીર અગે પધારે તે દીક્ષા લઉં. ભગવાન છે. પણ ત્યાં લાભ જાણી પધાર્યા. સમવસરણ થયું ચંડ પ્રદ્યા તનને વૈર શાંત થયે. મૃગા- 1 વતીએ દીક્ષા લીધી. ચંદનબાજી પાસે અયાર અંગ ભણ્યા. એકવાર સૂર્ય ચંદ્ર, મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા. રાત્રિ જાણી છે ચંદનબાલા ગયા પણ મૃગાવતીને ખબર ન પડી. સૂર્ય ચંદ્ર ગયા પછી અંધકાર થઈ છે ગયે. ભયથી મૃગાવતી ઉપાશ્રયે આવ્યા ચંદન બાલાએ કહ્યું–આટલું મોડું આવવું તે છે છે સાવીને આચાર નથી. મૃગાવતી પિતાના પ્રમાદને વારંવાર ખમાવે છે શુકલધ્યાનથી કેવળજ્ઞાન થયું 1. કાળે સાપ ત્યાંથી નીકળે ચંદનબાલાને હાથ ઊંચા કર્યો તે જાગી ગયા. કહ્યું-સર્ષક આવે છે, ચંદના કહે આવા અંધારામાં કેમ જાણ્યું તમારી કૃપાથી ચંદનબાલાજ છે પણ કેવળજ્ઞાન જાણી ખમાવે છે અને તે પણ કેવલી બને છે. બંને પક્ષે ગયા. સાવી મૃગાવતી શીલ રક્ષા અને સંયમ રક્ષા કરતા આત્મ રક્ષા કરી મા ૨ રહા પામ્યા. ધન્ય ધન્ય મહા સાદેવીજી શ્રી મૃગાવતીજીને... જેનું જેનું માગણું, જે જે બહાને હોય, તે તે બહાને તે નહીં કે સૌએ હોય. આંખ છતાં અંધા બની, પાપી કૃપમાં પડે, નરસિંહ એવા મૂખજન, ઊંચે કયાંથી ચડે ? * દર Page #275 -------------------------------------------------------------------------- ________________ ооеласкако жухаалаг гажгиката - શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલાર દ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી વિજયામૃત સૂરિ નમ: મહામંગલકારી પંચ મહામંગલ આદિ ઉપધાન તપ માટે પધારે ઉપધાન માટે.. પધારે શંખેશ્વર... ;િ આમંત્રણ પત્રિકા શુભ સ્થળ : શ્રી હાલારી વિશા ઓશવાળ છે. મૂ તપા. જૈન ધર્મશાળા છે વિરમગામ રોડ, શંખેશ્વર મહાતીર્થ [ વાયા-વિરમગામ] [ પ્રવેશ મુહુત પ્રથમ મુહુત સં. ૨૦૫૩ માગશર વદ ૬ મંગળવાર તા. ૩૧-૧૨-૯૬ બીજું મુહુત સં. ૨૦૫૩ માગશર વદ ૮ ગુરૂવાર તા. ૨-૧-૭ માળવાળાએ પ્રથમ મુહુર્તમાં આવી જવું. ઉપધાન માળારેપણ સં. ૨૦૫૩ મહા સુદ ૧૧ સેમવાર તા. ૧૭-૨-૯૭. - શુભ નિશ્રાદાતા : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ' ઉપધાન કરાવનાર ભાગ્યશાળી શ્રીમતી પુરીબેન હંશરાજ હીરજી ચંદરીયા પરિવાર હ. શ્રીમતી કમળાબેન મોહનલાલ 8 હારાજ ચંદરીયા રાવલસર (હાલાર)વાળા નાઈરોબી તથા શ્રીમતી લક્ષમીબેન સુરગ છે લખમણ ગડા સેડલા (હાલાર)વાળા મબાસા. ઉપધાન સહગી: ૧. શ્રીમતી રાણીબેન ખીમજી વીરજી ગુઢકા પરિવાર મીઠેછવાળા છે ૨. સ્વ. શ્રીમતી ઉમાબેન સેજપાર કચરા ગોસરાણી રવ મહેન્દ્રકુમાર સેજ પાર ગેસ છે - રાણીના શ્રેયાર્થે શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ લાખાબાવળવાળા, જામનગર, છે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં કુદરતી અને શુદ્ધતાની અનુકુળતાના નૈસર્ગિક વાતા. ૨ વરમાં ઉપધાન કરવાનું ચૂકતા નહિં. હાલારી વિશા ઓસવાળ માટે શંખેશ્વર મહાતીર્થમાં સૌથી પહેલો પ્રસંગ છે. ઉપધાન કરવા પધારવા વિનંતિ છે. – ઉપધાનામાં નામ લખાવવાના સ્થળો - ૧ શ્રી વિમલનાથ જૈન દેરાસર | ૩ શ્રી નમિનાથ દેરાસર, જામનગર છે ૪૫, દિ. પ્લેટ, જામનગર કામદાર કેલેની, , ૨, ચંદ્રપ્રભસવામી કેરાસર, | ૪, મેઘજી વીરજી દેઢિયા, નાઈરોબી છે ૨, એસવાળ કેલેની, છે | પ, છગનલાલ ખીમજી ગુઢકા , 8 "મજાવા જા જા જાણકાર : સા I Page #276 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ ૪ ૪ ૨૭૫ ૬ શ્રી છોટાલાલ લખમશી દેઢિયા, બાસા | ૧૨ શ્રી હરખચંદ ગેવિંદજી મારૂ, ઘાટકોપર ૭ , રતિલાલ દેવચંદ ગુઢકા, | ૧૩ ,, પ્રેમચંદ મેઘજી ગુઢકા, પરેલ , ૧૧૭, સડબરી લંડન [ ૧૪ , નેમચંદ રાયશી સુમરીયા, મુલુંડ ૮, મે તીચંદ એસ. શાહ, કેદન, , , ૧૫ ) રત્નપુરી જૈન દેરાસર, મલાડી ૯ , ઓસવાળ તપાગચ્છ સંઘ, | ૧૬, બાબુલાલ પિપટલાલ શાહ, છે અજન્ટા કમ્પાઉન્ડ, ભીવંડી. લાલબાગ, જેને ઉપાશ્રય, ભુલેશ્વર , , વિશા ઓશવાળ મહાજનવાડી, દાદર | ૧૭ , હાલારી વિશા ઓશવાળ વે. મૂ. ૧૧ , મકાનલાલ લખમણ મારૂ, થાણા | તથા જૈન ધર્મશાળા, શંખેશ્વર 1 પ્રવેશપત્ર અહિંથી મલશે ' : ઉપધાન તપ સમિતિ /o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર [ સૌરાષ્ટ્ર ] ઉપધાન તપ સમિતિના સબહુમાન પ્રણામ --- - - -- -- --- - ( અનુ. પાના નં. ૨૪૮ યાકિની મહત્તરાનું ચાલુ ) ગાથાને અર્થ પહેલાં સમજ્યા વગર જ કહે છે હું તમારે શિષ્ય ને તમે માર ૧ ગુરુ.' સાધીજીને ગુરૂ તરીકે સ્વીકારી પછી કહે છે મને ગાથાને અર્થ સમજાવે. આજની વાત કરવા જેવી છે ખરી? સી શાનમાં સમજી જાવ તે વધારે યોગ્ય છે, વિદ્વત હોય કે ન હોય તે પણ અકડતા ઘણી હોય છે. યાકિની મહત્તા કહે છે કે “એ સમજાવવાનો અધિકાર ગુરૂ મહારાજનો છે. ' સાધ્વીજી મર્યાદાશીલ છે. મર્યાદાશીલ હેવાના યેગે જ ગંભીરતા જળવી શકયા. - શિષ્યના મેહમાં લપટાયા હેત, ભક્ત બનાવવાની ઘેલછામાં તણાયા હતા અને Sજે મર્યાદા મુકી હતી તે શું થાત? શ્રી જૈન શાસનને આવા પ્રભાવક પુરુષ મળત ખરા? એગ્ય આત્માને યોગ્ય ગુરૂને સુસંગ પ્રાપ્ત થયે તેથી જ શ્રી જૈન સંઘને ૧૪૪૪ ગ્રંથની રચના કરનારા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની ભેટ મળી તેમાં મોટામાં માટે ફાળો હોય તે શ્રી યાકિની મહાસતીને Page #277 -------------------------------------------------------------------------- ________________ કે દિશા બદલો દશા બદલાશે...! (બોધદાયક લઘુકથા) -પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. હજારો હાજર રહof-wછે, જો 1 એક સજજનની પત્ની સ્વભાવે ઝઘડાળુ અને કશ હતી. નાની-નાની વાતમાં છે ઝઘડા કરવા તે તેને મન રમત વાત હતી. આવી વ્યકિતઓને ઘર અને પાડોશી બઘ છે [ સમાન જ હોય છે. કારણ ઝઘડે ન કરે તે તેમને ખાવું જ ભાવે નહિ. શાંતિને હું છે માટે તે ભાઈ બધાથી નોખા થઈને રહેવા લાગ્યા તે પણ તેના સ્વભાવમાં જરાય ફેર 8 ન પડે. તે રામ તેમના તેમ પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય તે કહેવતને ચરિતાર્થ કરતી. છે - આનાથી કાયમને છૂટકારો મેળવવા તે સજજને ઉપાય શોધી કાઢયે. દરરેજ ? { તેઓ ઘરેથી બહાર કરી આશિ માટે જાય અને સાંજના પાછા આવે ત્યાં સુધી તેને 1 એક કામ સોંપ્યું અને જરા ધમકી આપીને કહ્યું કે આ કામ જે પૂરું નથી કર્યું તે જ છે તારી ખેર નથી. ૧ કામમાં જોઈએ તો કાંઈ જ નહિ માત્ર એક થાળી ભરીને ચોખા અને દાળ $ 5 ભેગા કરીને આપતા અને તે બનેને જુદા પાડવાનું કામ મેંપીને જતા. તે તેને સમય છે છે તેમાં જ પૂરો થઈ જતું. તેના કારણે કામમાં મન લાગી જવાથી તે ઝઘડે કરી નહિ } 5 અને દિવસે જતા તે સ્વયં બદલાઈ ગઈ. તેને ઝઘડાળુ સ્વભાવ ચાલ્યા ગયા. બધાને ન A પ્રિય બની ગઈ. દુનિયામાં કહેતી છે કે “નવરું મન શેતાનનું કારખાનું છે? “નવરે બેઠે નખેદ વાળે.” છે આપણે આને સાર એ લે છે કે આપણું જીવન જે ભગવાનની તારક આજ્ઞાને અનુસાર ગોઠવીએ તે શેતાન આપણા ઉપર સવાર થઈ શકે જ નહિ તેને ભાગવું જ પડે સાચી દિશા પ્રાપ્ત થાય એટલે દશા બદલાવાની જ છે. સૌ જીવનની દિશા બદલી છે દશાને બદલે તે જ ભાવના, – આત્મ નિરીક્ષણ કરીએ ! – . એક મહાત્માને કેટલાક શિષ્યએ જિજ્ઞાસુ ભાવે પૂછયું કે-મૂખ અને બુદ્ધિ| માનની ઓળખ શી ? - મહાત્માએ સહજ ભાવે અનુભવવાણી ઉચ્ચારતાં કહ્યું કે- “પોતાના અનુભવોથી છે પણ લાભ ન મેળવી શકે તે મૂર્ખ !” અને “જે બીજાઓના અનુભવથી શીખી જાય છે અને જાતને સારી બનાવે તે બુદ્ધિમાન ! ત્યારે એક ત્રીજા જિજ્ઞાસુએ પૂછયું કે જે પિતાના અને પારકા અનુભવથી પણ છે જ ન શીખે છે કે કહેવાય? ત્યારે મહાત્માએ મંદમંદ સ્મિત ફરકાવતા કહ્યું કે તેને તે “નરપશુ પણ કહી શકાય! ભાગ્યશાલિએ ! આપણે સૌ જાત નિરીક્ષણ કરી કયાં છીએ તેને જાતે જ નિર્ણય કરીએ! Page #278 -------------------------------------------------------------------------- ________________ “ મિથિલા દર્દીમાનાયા મિથિલા ભલે ભડકે બળે, મારૂ અને.. એક દિવસ... સુદર્શનનગરના એકી સાથે જંલી ઉઠી. નમે દહતિ ફિ'ચન ! કશુ મળતુ નથી. કે સ્મશાનમાં બે સગાભાઈઓની ચિતા સુદાનનગર મણિરથ રાજી નાનાભાઈ યુગમાડું. યુવરાજ યુગમાહુની પત્ની મદનરેખાના આકષ ક રૂપ-યાવનને જોઈને માટેાભાઇ મણિરથ મદનરેખાને પેાતાની પત્ની બનાવવા દર નિશ્ચયી બન્યા. વિષયવાસનાએ રથના મનને ત્યાં સુધી કબજે લીધે કે મણિરથ વિધ્યારવા લાગ્યું કે જો આની સાથે હુ' કામક્રીડા કરી ના શકુ જન્મારે નિફળ છે,” તેા મારા આ પેાતાની મદનરેખા તરફની વાસનાને વાચા આપવા માટે જ્યારે જ્યારે તક મળતી મણિરથ કઈને કઈ અવનવા ભેટાં દાસી દ્વારા મદનરેખાને મેકલવા લાગ્યા. ***93030339 સમયજ્ઞા મહાસતી મદનરેખા શ્રી રાજુભાઇ જડિત *X $ 33 - X-XT E પિતાતુલ્ય વડિલખ” તરફથી આવતા ભેટણાં પાછળ છુપાયેલી વાસનાની ગંધ ધ રકત મદનરેખાને માવી ના શકી. તેથી જ મદનરેખા આ તા વડીલની કૃપા છે તેમ સમજીને ભેટણા સ્વીકારતી રહી. વાસના આનુ પરિણામ એ આવ્યુ કે મણિરથને જીભ ખેાલીને પેાતાની કરવાની શકિત મળી. મણિરશ્ને દાસી દ્વારા જ કહેવડાવ્યુ કે હે ભદ્ર ! તારા સમૂહમાં આસકત બનેલા મણિરથ તને લેાગવવા માટે ઝંખે છે. પ્રગટ ગુણાના દાસીના વચનથી વાપાત જેવા ભયંકર આંચકા અનુભવતા મદનરેખાએ રોષના હરફા ઉચ્ચારતા કહ્યુ કે મારા નાથ જીવતા જાગતા બેઠા હાવા છતાં તેને મારી ઈચ્છા કરતાં શરમ ના આવી. હવે તે તે નરકગામી મરેલે જ છે. ા તારા રાજાને જઈને કહેજે કે જો તુ ખલાત્કાર કરવાની જરા સરખી પણ કેશિષ કરીશ તા મદનરેખા તૈ તે તને નહિ જ મળે. પણ તેનું મડદું અહીં જ પડશે. જ્યાં સુધી આ જીવતા શરીરમાં મદનરેખા હડી ત્યાં સુધી તેના શરીરના એક રામને પણ તે પાપી સ્પી નહી શકે. મદનરેખ: પેાતાના પ્રાણ તજી દેશે પણ જીવતા શરીરને તે કયારેય તે પાપીના પાપથી ખરડાવા નહી દે.” Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮ શ્રી જૈન શાસન (અઠવાડિક) મણીરત્ન વિશેષાંક | દાસીએ જઈને રાજાને આ વાત કરી તેથી રાજ મણિરથ મદનરેખા તરફ વધુ છે 8 કામાતુર બન્યું. અને મદન રેખાને ભેગવવાના દઢ નિર્ધારવાળે બ. મણિરથે વિચાર્યું છે યુગબાહુના જીવતા મારાથી મદનરેખા અંગીકાર કરી શકાશે નહીં તેથી પહેલા યુગબાહુને છે તે ખલાસ કરૂં પછી મનરેખાને સ્વીકારીશ યુગબાહુને ખતમ કરવાની તક મણિરથ છે શેતે રહ્યો. 8 એક દિવસ મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્રને જોતાં યુગબાહુએ તેને ચંદુ સમાન સોમ્ય ગુણવાળે પુત્ર થવાની આગાહી જણાવી. એક દિવસ યુગબાહુ વસંતઋતુ સમયે પ્રિયા મદનરેખા સહિત ઉદ્યાનાં કીડા ન કરવા ગયે. જળક્રીડા કરીને રાત્રે ત્યાં જ ઊદ્યાનમાં કેળના ઘરમાં સુઈ ગયે, મણિયને { આ વાતની જાણ થતાં છળ કપટથી અરે! એકાંતમાં વન જેવા સ્થાનમાં મારો ભાઈ સૂઈ રે રહે તે એગ્ય નથી આવુ બેલતે મણિરથ એક જ તલવાર સાથે યુગબાહુ પાસે આવ્યા. R મોટાભાઇને આવેલા જોઈને તાણે ઉઠીને વિનયપૂર્વક યુગબાહુએ નમાર ર્યા. છે એ જ સમયે મણિરથે યુબાહુ ઉપર તલવાર ચલાવી યુગબાહુ હણાયે. મનરેખાએ 8 બૂમરાણ મચાવી મતા સનિકે આવી ચડયા અને મણિયને હણવા જતાં હતા ત્યાં જ છે ભાઈથી હણાયેલા હોવા છતાં યુગબાહુએ સૈનિકને કહ્યું તે મારે ભાઈ છે કે તેને # હાથ પણ અડાડશો નહી હું હણાયે તેમાં તે તે માત્ર નિમિત છે મારા પૂર્વ કર્મનું આ પરિણામ છે તેને હણશે નહિ” જે સૈનિકેથી હણાઈ જાત તે યુગબાહુથી બચી ગયેલ મણિરથ ખુરા-ખુશાલ 8 બન્યો અને પિતાનું ઈચ્છિત કામ થઈ જશે તેવું મનમાં ભ્રમથી માનતે રાજમહેલે છે { આવ્યા પણ રાજમહેલમાં અચાનક જ કંઈક સર્ષે તેને ડંખ દેતાં તે મૃત્યુ પામે. હું { આ બાજુ યુગબાના પુત્ર ચંદ્રશને પિતા હણાયાના સમાચાર મળતા તે તરત છે 8 જ ઘાની ચિકિત્સા માટે દેડી આવ્યું. મુત્યુ પથારીએ છેલ્લા શ્વાસ લઇ રહેલા યુગબાહુને છે તેની ધર્મપત્ની મનરેખાએ અંતિમ આરાધના-નિર્ધામણા કરાવતા કહ્યુ! હે સ્વામીનાથ છે * હવે ખેદ જરા પણ ના કરશે, જે પોતે કરેલા કર્મોથી સજા પામ્યા વગર ટી શકતા ય નથી. હે નાથ ! પશ્લેકના પંથે જતાં જતાં મન-વચન-કાયાથી કરેલા દુષ્કાની ગહ કરવા રૂપ ધર્મપાથેયને ગ્રહણ કરે શત્રુમ-મિત્રમાં પુત્રમાં કે પુત્રીમાં પત્થરમાં કે રત્નમાં છે 4 અનંત સંસારને દેનારે મેહ સજજને કદી કરતાં નથી. સથવારા વિનાના આ સંસારમાં છે જીવ એકલે જ જાય છે. સુખે પણ તે એક જ ભગવે છે એને પણ તે એકલે છે 1 જ ભગવે છે જિંદગીને હવે આ છેલ્લે સમય છે. ધીરજ ધરે કાયરતા આવી ન જાય ' છે તેની કાળજી રાખજો." Page #280 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ-૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : ' રે૭૯ . - એગોહં. નથિ એ કે ઈ. હુ એકલે હું મારૂ કેઈ નથી હું પણ કેઈને નથી. { આ રીતે અદીન-અદુ:ખી મનથી તમારા આત્માને જાગૃત રાખજો.” ' આવા પિતાની પ્રાણપ્યારી પ્રિયાના વચને સાંભળીને શુભ ધ્યાનમાં પરાયણ છે. 8 બનેલા ગબાહુ આખરે મૃત્યુ પામ્યા અને બ્રહ્મલકમાં દેવ થયા. R : ગબાહુને મૃત્યુ સમયે સમાધિની સાધના કરાવી જનાર મનરેખા યુગબાહુના છે. છે મૃત્યુને જોઈ ના શકી. જીરવી ના શકી લાંબા કાળ સુધી ૨ડતા રહ્યા, પુત્ર ચદ્રયથા છે પણ પિતાના મૃત્યુને સાંભળીને ઝીલે ન રહી શકો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ. મણિરથના મૃત્યુની મદન રેખાને હજી ખબર નથી પડી તેથી વામીના શબને અથની અંજલિ અર્પણ કર્યા પછી મનરેખાએ વિચાર્યું કે| મને ધિકાર છે. મારા કારણે પતિનું મૃત્યુ થયુ. પતિ તે મૃત્યુ પામ્યા છે. પત્નીને તે ! પતિ જ શરણ હોય છે. સવાર થતા સુધીમાં તે પેલે દુઇ પાપી મણિ રથ મને ઝડપી ? છે લેશે મારી રક્ષા કરનાર અત્યારે કોઈ નથી. અને સ્વર્ગ તથા મેકક્ષ દેનારા શીયલરત્નને . # તે કેમે કરીને પણ મારે રક્ષણ કરવાનું છે અને તે રક્ષા અહીં શકય નથી. તેમ છે હું વિચારી કેઈને ખબર ના પડે તે રીતે મદનરેખા ત્યાંથી વન વગડા તરફ ભાગી ગયા. બીજા દિવસે મનરેખા ભયાનક અટવામાં આવી ચડયા. ત્યાં કઈક જલાશયમાં ? પાણી પીને કદલી ગૃહમાં મનરેખા સૂઈ ગયા ત્યાં જ રહેલા મદનરેખાએ સાતમે દિવસે 8 પુત્રને જન્મ આપ્ય, સવારે કંબલરત્નમાં બાળકને વીંટાળીને તેના હાથમાં યુગબાહુના છે નામવાળી વીટી પહેરાવીને પુત્રને ઝાડની છાયામાં મૂકીને મદરેખા વસ્ત્રો જોવા માટે . સરેવર તરફ ગયા. ત્યાં સરેવરની મધ્યમાં રહેલા કેજી જળહતિએ પિતાની સંઢ વડે હું પકડીને બદનારખાને ઉંચે આકાશમાં ઉછાળ્યા. આકાશમાંથી જમીન તરફ પડી રહેલા મદરેખાને નશ્વરતીર્થની યાત્રા કરવા છે. છે જતા કે બેચરે પકડી લીધા. મનરેખાના રૂપમાં આસકત બને તે ખેચર તેને છે વતાઢય પર્વત ઉપર લઈ ગયે. - મદન રેખા રડતા રહ્યા ત્યારે ખેચરે રડવાનું કારણ પૂછતાં મદરેખાએ કહયુ ત્યાં છે કે પુત્રને જન્મ આપે છે તે મારા વિના મરી જશે મહેરબાની કરીને મને ત્યાં લઈ જા છે અથવા પુત્રને અહીં લઈ આવ. પદનરેખાની આ મજબુરીને લાભ ઉઠાવીને બેચરે કહ્યું કે તું મને તારા પતિ છે. ન તરીકે સ્વીકાર તે હું તારો દાસ બની જઈશ. Page #281 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ના વિશેષાંક મહાસતી મદનરેખાએ વિચાયુ સમયને ઓળખીને માયા કર્યા વિના શીયલ 'પાળવુ' હાલની ઘડીએ શકય નથી. તેથી મનરેખાએ કહ્યું. તે પુત્રને તું અહી' લઈ આવ, ખેચરે કહયું-હું મણિચુડ વિદ્યાધરના મણિપ્રભ નામના પુત્ર છું મારા પિતાએ સૌંસારને અસાર જાણીને દીક્ષા લીધી છે. અત્યારે તે નંદીશ્વર દ્વિપમાં છે. - હુ તેમને વદન કરવા જતા હતા ત્યાં મૈં... તને આકાશમાં ઉછળેલી જોઇ. હવે તું માી પત્ની બની જા દરેક ખેચરીએમાં તું પટ્ટરાણી બનીશ. પ્રજ્ઞપ્તિ વિદ્યાના બળથી પુત્રના સમાચાર મને જણવા મળ્યા છે કે તે પુત્રને મિથિલાનગરીના પમરથ નામના નિઃસ ંતાન રાજા લઈ ગયા છે. અને પેાતાના પુત્રની જેમ તેને રાખે છે. તારા તે પુત્ર સુખી છે. હવે તું પ્રસન્ન થઈને મને પતિ તરીકે સ્વીકાર. તાર. આથી મહાસતી મદનરેખાએ વિચાર્યું જે શીયલની રક્ષા કરવા માટે મે' ઘરબાર છેડયા આટલે સુધી દુર દુર આવી આખરે એજ શીયલ ઉપર પાછુ જોખમ ઉભું થયું. . કાઇપણ ભાગે શીયલની રક્ષા કરવી જ પડશે. આ કામાતુર થયેલા સારા-નરસને સમજતા નથી. તેથી મારે ચાક્કસ કાઈક છળકપટના સહારો લઇને શીયલ રક્ષા માટે આ કામાતુરને આધીન ન થઈ જવાય તે માટે કાઈ વ્યાક્ષેપ–વિલંબ ઉભેા કર્યા કરવા પડશે. આમ વિચારી લઈને મદનરેખાએ ખેચરને કહયુ –પહેલાં તું મને નદીવર દ્વીપમાં ચેત્યાની વદના માટે મને લઈ જા. પછી તે કીધુ તેમ હું કરીશ. આ સાંભળીને ખુશ ખુશાલ થઇ ગયેલ મણિપ્રભ એક ક્ષણમા of મદનરેખાને ન'દીવર દ્વીપમાં લઈ આવ્યે. ત્યાં મદનરેખાએ શાવતા ચેત્યાને વ'ના કરી. અને પછી સુનિવર મણિચુડને નમીને ત્યાં ધમ શ્રવણ કરવા બેઠા, પિતામુનિ પુત્રના આ કાયને જાણીને દેશના દેતાં કહેવા લાગ્યા કે હે ભવ્યજના! કુમાને કિંન્દુ ના સેવશેા. પરસ્ત્રી ગમનાદિ રૂપ કુમા ન†માં પતન કરાવે છે. ૨૮૦ : પિતા મુનીની ધમ વાણીએ મણિપ્રભની વાસના દુર થઈ તેણે જઈને મદનરેખા પાસે પેાતાના અપરાધની ક્ષમા માગી, અને કહ્યુ. હવે આજથી માંડીને તું મારી બેન છે. તારા શું ઉપકાર કરૂ ? મદનરેખાએ કહ્યું'. આ તીની વંદના કરાવવા રૂપ તે મહા ઉપકાર કર્યાં છે. અને તેથી તુ' મારા પરમ બધુ છે. ત્યાર પછી મદનરેખાએ પાતાના પુત્ર અંગે સુનીવરને પૂછતાં સુનીવરે કહ્યું કે પૂર્વ ભવમાં એ રાજપુત્ર પરસ્પર પ્રીતિવાળા હતા. તે બન્ને ક્રમે કરીને પુ-વિશેષથી દેવ થયા. તેમાંથી એક પદ્મથ રાજા થયા અને બીજો તારા પુત્ર થયા, તારા તે પુત્રના રાજા યમરથે પૂર્વભવના સ્નેહથી જન્મેાત્સવ કરાવ્યા છે તે પુત્ર હાલ સુખી છે.” Page #282 -------------------------------------------------------------------------- ________________ * ૨૮૧ : છે વર્ષ – અંક-૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : છે મુનીવર આવું બોલી રહયા છે ત્યાં જ એક અતિ રદીપ્યમાન દેવ આવીને તે & સીધી મદન રેખાને ત્રણ પ્રદક્ષિણા કરી. અને તેના ચરણમાં પ્રણામ કર્યા અને પછી તે | મુનીવરને વાંધ્યા. અને ધર્મશ્રવણ કરવા બેઠે. આ બધુ અસંબદધ-અવિવેક જેવું વર્તન જોઇને મણિપ્રભ બેચરાધિપતિએ તે છે છે દેવને કહયુ દેવ જેવા દેવ થઇને તમે આ અનીતિમાગ અપનાવ્યા પહેલા મુનીવરને ન વંદન ના કર્યું અને મનરેખાને કર્યું ! આવું કેમ કર્યું? તમે જે જ અનીતિ કરે છે એ તે પછી અમે કરીએ તેમાં નવાઈ શું છે.? . દેવ કંઈ જવાબ આપે તે પહેલાં જ મુનિવર બેલયા “હે ખેચરી તું આમ જ ના બેલ, આ દેવ ઠપકાને યોગ્ય નથી. આ મદનરેખામાં આસકત મનવાળા યુગબાહુના | ૬ ભવમાં ભાઈ મણિરથ વડે આ યુગબાહુના ભવમાં માર્યા ત્યારે મૃત્યુની છેલ્લી ઘડી છે સમયે મદન રેખાએ પિતાના ભતર યુગબાહુને મધુર વચને વડે નિયમણ કરાવી કે છે જેથી તે યુગબાહ પાંચમાં દેવલોકમાં ગયેલે આ દેવ બને સામાનિકને સુરેન્દ્ર બન્યું છે છે તે દેવે અવધિજ્ઞાનથી મદન રેખાને પોતાના ગુરૂ તરીકે માનતે અહીં. આવીને આ સ્ત્રીને . છે પ્રથમ વંદના કરી છે. આ મદનરેખા આ દેવને ધર્મનું દાન કરવાથી દેવના ધર્માચાર્ય છે કરડે વંદન કરવા છતાં પણ આ મદરેખાના ઋણથી મુકત નહી બને, છે કારણ કે સમ્યકત્વનું દાન કરનારે સનાતન એવા શિવસુખનું દાન કર્યું છે અને છે આ સમકિતદાતાના ઉપકાર સમાન અન્ય કેઈ ઉપકાર નથી.” 8 આટલું સાંભળતા ખેચરે દેવની ક્ષમા માંગી. દવે હવે મનરેખાને તને શું ઈષ્ટ આપુ? એમ પૂછતાં મનરેખાએ કહયુ ! છે ખરી રીતે તે તું મારૂ ઈષ્ટ આપવાને શક્તિમાન નથી મને તે જન્મ-જરા મરણ-ગ- . શેક-પીડાથે વિવજિત, ઉપાધિવગરના અચળ એવું મોક્ષ સુખ પ્રિય છે. અને અવિરત દશામાં રહેલા દેવે મારા આ પ્રિય-ઈષ્ટને કેમ આપી શકે ? તે પણ તું મને હવે જ છે જદી મિથિલા લઈ જા, તરતના જન્મેલા બાળકથી વિખુટી પડી ગયેલી મને પુત્રમુખ છે. { જેવાની એક મમતા છે. પુત્રમુખ જોયા પછી હું સંયમને સ્વીકાર કરીશ. ' દેવ મનરેખાને તે મિથિલાનગરીમાં લઈ ગયે. કે જે શ્રી મહિલનાથ પ્રભુની ? જન્મ-દીક્ષા અને જ્ઞાન (કેવલજ્ઞાન) કલ્યાણની ભૂમિ હતી. જિનાલયમાં તેને વાંધ્યા પછી તે બને સાધ્વીજી મ. પાસે ગયા. સાવીએ છે કહયુ-દુર્લભ એવા માનવભવને પામીને ધર્મ માટે હવે જરા સરખે પણ પ્રસાર કરવા જેવો નથી.” Page #283 -------------------------------------------------------------------------- ________________ છે ૨૮૨ :. : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક ધર્મોપદેશને અંતે દેવે મનરેખાને કહ્યું “ચાલે રાજમંદિરે જઈએ. તમારા ૧ પુત્રના દર્શન કરાવ” અને મનરેખાએ કહ્યું- હે દેવ? હવે અનંતભવ ભ્રમણના કારણ કપ પુત્રના છે કે મુખ નથી મારે હવે સયું. ગુરૂવર પાસે આ સંસારમાં સારભૂત શ્રમણધર્મ છે. જ તે મેં સાંભળે છે હું તે જ સ્વીકારીશ. આ સાઇવીએના ચરણે મારે માટે શરણરૂપ છે છે. આટલું મદનરેખાએ કહ્યું તેથી દેવ વર્ગ તરફ ચાલ્યા ગયે. Sા આખરે જીવનના અવનવા વળાંકમાંથી પસાર થયેલા શીયલવતન સંરક્ષક મહાસતી મદનરેખા દીક્ષિત થયા. આર્યા સુવતા નામથી ઓળખાયા. ૧ પુત્રના પ્રભાવથી શત્રુરાજ નમતા આવ્યા તેથી પવરથ રાજાએ તે પુત્રનું નામ 8 નમિ" પાડયું હતું. (નમિ એટલે નમિનાથ ભગવાન નહિ સમજવના પણ નમિ રાજર્ષિ હતા તે મદનરેખાના નાના પુત્ર હતા. મોટા પુત્ર ચંદ્વયશ હતા) સમય જતાં પવરથ 8 રાજાએ નમિને રાજય સેપી પોતે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. છે . હવે આ તરફ સુદર્શનનગરમાં જે તે યુગબાહુની હત્યા કરીને મણિરથ ખુશ ખુશાલ થતો રાજમહેલે આવ્યું હતું ત્યાં એક ભયંકર સર્પે તેને ડંખ દેતા તે મૃત્યુ 4 પાયે અને એથી નરકે ગયે. સવારે સુદર્શનનગરમાં એક સાથે યુગબાહુ અને મણિરથ ની સ્મશાનયાત્રા નીકળી બને ચિતા એક જ સ્મશાનમાં બળી. ત્યાર પછી સુદર્શન નગરના રાજા તરીકે ચંદ્રયશાને સ્થાપવામાં આવ્યું એક વખત મિરાજનો વેત પટ્ટહસ્તી આલાનતંભને ઉખાડીને વિંધ્યાચલની અટવીમાં પેઠો. અને ચંદ્રયશ રાજાના હાથમાં આવી ગયા નમિરાજે દૂત દ્વાર શ્વત- ૨ હસ્તીને સમજીને પાછો સેવાનું કહેતા ચંદ્રયશાએ કહ્યું “દુનિયાની લક્ષ્મી કેઈના બાપ દાદાની પરંપરાથી ચાલી આવેલી જાગીર નથી. આ વસુંધરા તે વીરભેગ્યા છે. બાયલાએ પૃથ્વીને ભેગવી નથી શકતા. ” આથી બન્ને વચ્ચે એક શ્વત હાથી માટે 8 સંગ્રામ મંડાયે નમિરાજે વિશાળ સેન્યથી સુદર્શન નગરને ઘેરી લીધુ હતુ. અપશુકન છે. યયા હેવાથી મંત્રીના કહેવાથી ચંદ્રયશાએ અંદર રહીને જ યુદ્ધ કરવાનું નકિક કરેલુ હતુ. આ સંગ્રામના ભયંકર સંજોગો વચ્ચે સાધ્વીઓ સાથે ગુરૂણીની આજ્ઞા લઇને છે આ સુવતા ઉપસ્થિત થયા. નમિરાજને કહ્યું-સંગાભાઈ સામે યુદ્ધ કેમ માંડટ છે ? નમિરાજને જન્મથી માંડીને છેક સુધીની વાત સમજાવી. છતાં નમિરાજ યુદ્ધથી અટક્યા છે કે નહીં ત્યારે સુવતા સાધવી ચયશા રાજા પાસે ગયા. તેને આર્યા સુવતા (મદરેખા દ્વારા 8 જાણવાં મહ્યું કે નમિજ તેને સગે ના ભાઈ છે. આ જાણતાં જ ચંદ્રયશા રાજા છે. માન મૂકીને નમિરાજની સામે ગયે. મિરાજ પણ મોટાભાઈને ન બે ભાઈઓનું મિલન ૧ ૫ જેઈને યુદ્ધના સંહારને અટકાવીને આર્યો સુત્રતા ચાલ્યા ગયા. Page #284 -------------------------------------------------------------------------- ________________ , ૧ વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૧૬ : A : ૨૮૩ ચંદ્વયશાએ સુદર્શનનું રાજય નમિરાજને પરાણે સેપિને પોતે દીક્ષા લીધી. હવે એક વાર નિમિરાજને છ-છ મહિના સુધીને દાહજવર થયો હોવાની બધી ન ચિકિત્સા નકકામી ગઈ દાહજારની શાંતિ માટે સર્વે રાણીએ ચંદન ઘસતી હતી. તેથી કંકણના ટકરાવવાને અવાજ થતું હતું તે નમિરાજને વધુ પીડા કરનારે બન્યો છે છે આખરે મંગલસૂચક એક-એક જ કંકણ રખાવીને ચંદન ઘસવા માંડયું ત્યારે નમિજે ! પૂછ્યું કે શું મારા માટે ચંદન ઘસાતું નથી ? કંકણનો અવાજ કેમ નથી આવતું. ૨ છે મંત્રીઓએ એક કંકણની વાત કરી આ વાત સાંભળતા નમિરાજ એકત્વની ભાવના { ઉપર ચડી ગયા. એકલા રહેવામાં જ શાંતિ છે. આવી વિચારણામાં નમિરાજે નકકી છે. કયું જો મારો દાહજવર શાંત થશે તે હું દીક્ષા ગ્રહણ કરીશ. આમ વિચારીને સૂતેલા નમિરાજને દેહ જવર શાંત થયા. - રાત્રે સ્વપ્નમાં નમિરાજે રાવણ હાથી અને લરાજને જોયા હતા. સવારે છે 8 જાગ્યા પછી શૈલરાજનું વારંવાર સ્મરણ કરતાં નમિરાજને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ૧ ને પૂર્વભવમાં પોતે સાધુ હતા. ગયા ત્યાંથી પ્રાણત દેવલોકમાં ગયાંથી હું નમિ બને. અટલું છે 8 જાયા પછી પોતાના પુત્રને નષિરાજે રાજ્યગાદી સોંપી અને દેવતાએ આપેલું રજોહરણ છે લઈને સંયમને સવીકાર કર્યો. તે બરાબર આ સમયે બ્રાહ્મણને વેષ ધરીને શકે નમિરાજર્ષિ પાસે આવ્યા. 8 છે નમિરાજર્વિની સંયમની અગતા જોવા માટે શકે એ ઘણું ઘણું પ્રસંગે ઉભા કર્યા 3 છેવટે આખી મિથિલાનગરીને કેન્દ્રએ ભડકે બળતી દેખાડી અને કહ૩ ભડકે બળી ! છે રહેલી મિથિલાને શાંત કરીને પછી દીક્ષા લેજે, ત્યારે પ્રત્યેક બુદ્ધ એવા નમિરાજવિવે છે છે કહયુ હતુ કે મિથિલા દશમાનાય ન મે બહતિ કિચન ! મિથિલા ભડકે ભલે બળે, મારૂ શું બળતુ નથી. વિવા શાચ બહુ ભય, આચાંરે ના શુદ્ધ” નરસિંહ એવા પંડિતે, ભયા છતાંય અબુધ વિષયે વિશ્વ સમ છે છતાં, અમૃતમાની ઘરે નરસિંહ એવા મખ જન, વિણ મતે જે મરે “કામી ક્રોધી લોભી કે, ભી કપટી લેક નરસિંહ? મિશ્યામા ફસી, જીવન કરતાં ક ' ' топооооооооооооооооооооо = Page #285 -------------------------------------------------------------------------- ________________ છે જાણે ભૂતલ ઉપર અવતરેલી અલકાનગરીની જેવી સુખ-સંપત્તિ-વૈભવ અને ૧ ગુણીજનોથી ભરેલી પુષ્પભદ્રનગરી શોભતી હતી. ચોર્યાસી ચૌટા અને ચૌર્યાસી બજારની { ગાજતી આ નગરીમાં શ્રી જિનચૈત્યેની શ્રેણિ ધર્મજમાં પ્રભુભકિત આદિ દામ કાર્યોથી છે છે મિથ્યાત્વીજનેને જાકારે આપી ધર્મિજનને શરણ આપી આત્મકલ્યાણ બક્ષતી હતી. છે ધીર વીર ગુણી પરાક્રમી પુષકેતુ મહારાજાનું સામ્રાજય મધ્યાહન સૂર્ય જેવું પ્રતાપી છતાં પ્રજાજનેને ચંદ્રની શિતલતા આપતું હતું. મહારાજાને શીલવતી, ગુણવતી, છે 8 ધમલેશ્યાવતી એવી રૂ૫વતી લાવણ્યવતી છતાંય લજજાસજજાવંતી પુષ્પાવતી નામે રાણી # હતી. ભારે પુર્યોદયથી મજેના ભંગ વિલાસમાં રાજા-રાણીના દિવસે પસાર થાય છે { પણ રાણી પુપાવતીએ ધમપુરૂષાર્થને કહેજે ય ગૌણ ન કર્યો. દિવસે આનમાં પસાર 5 કરતાં શુભસ્વનેથી સૂચિત ગર્ભવતી બનેલી મહારાણીને પ્રભુભકિત. અમારી પ્રવર્તાનાદિ છે શુભ દેહલા ઉત્પન્ન થયાં. જે પ્રેમાળ રાજાએ બહુમાન પૂર્વક આનંદથી પૂર્ણ કર્યા છે યેગ્ય સમયે રાણી પુષ્પાવતીએ દેવકુંવર-દેવકુંવરી જેવા અતિ રૂપવાન લક્ષણત યુગલને ! જન્મ આ. છે કે ગુરૂ-કેવળજ્ઞાનદાત્રી આર્યા શ્રી પુષ્પચૂલાથી જ –શ્રી જનેન્દ્ર પાંચ ધાવમાતા અને માતાપિતાના પ્યારથી બાલક-બાલિકા કલ્પવૃક્ષ અને કલા- | છે. વેલડીની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. પુષ્પચૂલ અને ચુપચૂલા નામ પાડયું. અનેક ભવની પ્રીતિ સફળ કરવાને જાણે અવસર પ્રાપ્ત ન થયા હોય તેમ પુછપર્વ અને પુષચૂલા એક ક્ષણને પણ વિરહ ન પામી શકે. કુમાર અવસ્થા તે રમત-ગમત સાથે કલા અધ્યયનમાં પસાર થવા લાગી એમાં પણ સાથે ભણે સાથે ભોજન-શયનરમત અને ? ગોષ્ઠીમાં પસાર કરે છે અને પિતાના લાડલાં દિવસે જતા કયાં વાર લાગે. બનેમાં ! યૌવન વસંતના પુષે કળીરૂપે આવી બેસવા માંડયા ત્યાં એકવાર ઉભય પિતા રાજાને છે વિનયથી વંદન કરે છે. ત્યાં રાજાની નજર પુપલાના મૂખારવિન્દ્ર સાથે વ્યષ્ટિ ઉપર છે પડી. રાજાને વિચાર સ્કૂર્યો કે યૌવનવસંત ખિલવાની તૈયારી છે અને કુંવર-કુંવરી ! પુષધન્વા અને રતિની જેમ અન્યાન્ય એક બીજાને વિરહ પણ ખમી શકતા નથી, જે ! છે પુષચૂલાને બીજે પરણાવું તે પુષ્પસૂલ વિરહમાં ઝરી ઝુરીને મરી જાય. તેથી આ ૧ પુષ્પલ-પુપચૂલા ભલે યુગલીક રૂપે જમ્યા”હું બન્નેના લગ્ન ચકકસ કરીશ...? આ વાતને ચરતાર્થ કરતાં રાજદરબારમાં પ્રશ્ન કર્યો કે મારા રાજ્યમાં જે રતન Page #286 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ , * ૨૮૫ ઉત્પન્ન થાય અને સ્વામી કેશુ? રાજસભ્યોએ કહ્યું કે, આપ જ, આ રીતે ત્રણવાર જંવાબ મેળવીને શબ્દ છલને ઘટસ્ફોટ કરતાં રાજાએ કહ્યું કે..પુપાવતી રાણએ જે યુગલરને જન્મ આપે છે એને સવામી હું છું હું સજનના સાક્ષિએ ઉભયને લગ્ન મહોત્સવ કરૂં છું. સભાજને મૌન રહ્યાં. ધામધુમથી લગ્ન થઈ ગયું. પુપલપુષ્પચૂલા ઉભયને ભાવતું હતું તે વૈદ્ય કહયું જેવું થઈ ગયું હવે તે નિસંકેચ પ્રણયલીલામાં મસ્ત બન્યા...પણ આ અવિચારી કરણથી પરમશ્રાવિકા રાણું પુપાવતી છે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવંતી બનીને સાધ્વી બની સુંદર સંયમ ધર્મનું પાલન કરી પરમ! ઋદ્ધિમાન દેવ પણું પ્રાપ્ત કર્યું. શેઠા કાળ પછી પિતા પુપકેતુ પણ યમરાજને છે અતિથી બની ગયે. હવે પુપચૂત મહારાજા બની પ્રજાપાલન કરે છે બચપણમાં પુષ્પચૂલા પિતાની લાડલી હતી. ભાઈ સાથે લગ્ન થયા બાદ પતીની ૬ અતિ લાડલી...પ્યારી બની ગઈ–ભોગ વિલાસની મસ્તીમાં દિવસે પસાર થાય છે ત્યાં ... માતા પુપાવતી કે જે દેવરૂપે ઉત્પન થએલી છે–એણે અવધિજ્ઞાનથી જોયું કે પુષ્પચલા છે | Rણી “ભાઈ એવા પતીના પ્યારમાં અત્યંત આસકત છે. આ વિષયભોગમાં મરીને નરકે ! ન જાય તેથી જ નરકમાં રહેલ નારકીઓ કેવી ભયંકર પીડા સતત ભોગવે છે. તે રે સવપ્નમાં બતાવે છે. તેથી અત્યંત ભય પામેલી પુ૫ચૂલ રાજાને સઘળી હકિકત જણાવે છે. ] વ તુસ્થિતિની સત્યતા જાણવા સારૂ રાજદરબારમાં અનેક ધર્મજ્ઞાતાનું અસિમાન ન ધરાવનાર પાખંડીઓને નરકનું વર્ણન કરવાનું કહેતાં કેઈ યથાર્થ વર્ણન કરી શકતું નથી. ત્યારે જેને મહર્ષિ અર્ણિકાપુત્ર આચાર્ય યથાર્થ વર્ણન કરે છે–ત્યારે રાણી પુષ્પ- ૧ { ચૂલા પૂછે છે કે મારી જેમ તમને પણ સ્વપ્નો આવ્યા છે ? પુ. આચાર્યશ્રી કહે છે કે અમ શ્રી અરિહંત વચનથી યથાર્થ જાણીએ છીએ, રાજા-રાણીને પૂર્ણ સંતોષ અને ને શ્રદ્ધા ઉત્પન થઈ–પછી માતાદેવે સ્વપ્નમાં દેવલોક અને ત્યાંની ઋદ્ધિ-સિંધ-દેવદેવીના 8 દેદીપ્યમાન શરીરે, રત્નમય વિમાનો આદિ બતાવ્યા. ' { } આ વાતનું પણ યથાર્થ વર્ણન રાજસભામાં પૂ આચાર્ય શ્રી અણિકાપુત્ર આચાર્ય રે કર્યુ ત્યારે પ્રશ્ન પૂછે કે કેવકની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ત્યારે આચાર્યશ્રીઓ { ફરમાવ્યું કે સર્વજ્ઞ પરમાત્માએ નિષ્પા૫ જીવન જીવવા અને સર્વ કર્મથી મુક્ત બનવા $ સાધુ, ધર્મ કહ્યો છે જેના પ્રતાપે સર્વકર્મ મુક્ત શાશ્વત મેક્ષ સુખની પ્રાપ્તી થાય... છે સરાગ સંયમથી દેવકની પ્રાપ્તિ થાય ત્યારે પુછપચૂલા રાણીએ રાજાને વિનંતી કરી કે, કે હું ભવભ્રમણથી અત્યંત ભયભીત બની છું મને સાધ્વી બનવા રા આપ. અતિ આગ્રહ છે જોઈને રાજાએ કહયું કે, તું ચારિત્ર ગ્રહણ કરીને મારા ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરે તે રજા Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : • શ્રી જૈન શાસન (અઠવાŚિક) શ્રમણીરત્ન વિશેષાંક છાપુ? રાણીએ, આચાર્યશ્રીની રજા લઇને હા, પાડી, અને ભારે ભાવેજ્ઞાસથી સંય મ ગ્રહણું કર્યું.. રાજ રાજાના ત્યાંથી ભિક્ષા લાવે છે. હવે જ ધાબળ ક્ષીણ થવાથી અણુિં કાપુત્ર આચાય શ્રીએ સર્વ સમુદાયને અન્યત્ર વિહાર કરાવ્યા. શરીર ક્ષીણ થવથી આર્યાશ્રી પુષ્પચૂલાશ્રીજી ગોચરી-પાણી આદિ નિર્દોષ લાવીને આચાય શ્રીની ચડતે પરિણામે ભક્તિ કરે છે, અપ્રતિવાદી વૈયાવૃત્ય ગુણુને સ્વભાવ મત્ર બનાવ્યા, સાથે સાથે નિરતીચાર સંયમ પાલનના પ્રભાવે અષ્ટપ્રવચન માતાની લાડલી સાવી બની ગઈ, શ્રી જિનવચન ઉપર અટલશ્રદ્ધા-ગુરૂબહુમાન પૂર્વકની ભકિતના પ્રભાવે શુભધ્યાને ક્ષપકશ્રણિ માંડી ઘાતીકમ ના નાશથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. છતાંય ગુરૂભક્તિ એવી જ કરે છે કારણ કે કેવલી ભગવતા પણું પૂર્વવત વિનયાદિને આચરે જ, જ્યાં સુધી કેવળજ્ઞાન થએલાનું જ્ઞાન અન્યને ન થાય ત્યાં સુધી એકવાર સળધાર વરસાદમાં ગોચરી લાવી આચાર્ય શ્રીને આપે છે. ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ` કે તુ' તત્વની જાણ અકાય જીવાની વિરાધના કરીને કેમ ભિક્ષા લઇ આવી ? ત્યારે કેવલી સાધ્વીજીએ કહયું કે, અચિત્તવર્ષમાં લઈ આવી છું. તે કેવી રીતે જાણ્યુ` કે આ ચિત્ત જલ વધે છે, ત્યારે કહયું કે, જ્ઞાનથી...આચાય શ્રી વિચારે છે કે આ કેવલજ્ઞાન વિના શકય જ નથી, મે' કેવળીની ભકિત લીધી? વાર આરાધના થઈ. ખૂબ જ ખિન્ન થયાં. ત્યારે કેવલી સાવીએ કહયું કે : તમે અવૃતિ ન કરે, ગંગા નદી ઉતરતાં આપને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. ચ્છા સાંભળીને શ્રી મણિ કાપુત્ર આચાય શ્રી તુરત ઉભા થયાં. ચાલીને ગંગા નદીએ આવ્યાં મહાપુરૂષ આત્મકથાણુકર અવસરે કદાપી પ્રમાઇ ન જ સેવે. લેાકેાથી રજ નાવમાં આચાય શ્રી ચઢીને જે જે બાજુએ બેસે તે નાવની બાજુ પાણીમાં ડુબે, ભયભીત અનેલા લાકાએ આચાર્ય શ્રીને ઉંચકીને પાણીમાં નાખતા પૂર્વભવીય વરી ધ્રુવે થુલથી વિંધી નાંખ્યા...તે વખતે ભાવદયાથી ભરેલા શ્રી અણુિ કાપુત્ર આચાય વિચારે છે કે મારા શરીરમાંથી નિકળતા રકતથી અકાયાદિ જીવાની ડીસા થઈ રહી છે. એમાં અહિં સાના શુભ્ર પરિણામથી શુકલ ધ્યાનના યોગે ક્ષપકશ્રણિ માંઢી ઘાતી કર્યાંના સંપૂર્ણ નાશથી કેવળજ્ઞાન-કેવલદ’ન પ્રાપ્ત કર્યુ અને આયુષ્ય ઢળીયાના નાશ સાથે અઘાતીકને ખપાવી અક્ષય અવ્યાબાધ મુકિતસુખના શાશ્વતકાલીન ભાકતા બન્યા. આ રીતે પુષ્પચૂલા આર્યાના વચનથી ગગાનદી પાર કરતાં કેવળજ્ઞાન-કેવળદે'ન મેળવ્યુ, તેથી જ આ ( જુએ અનુ. પાના ન, ૨૯૧ ઉ૫૨ ) Page #288 -------------------------------------------------------------------------- ________________ , શ્રી અણમેલ શ્રમણું રત્ના : (પૂ. પાદ શ્રી દર્શનશ્રીજી મહારાજ) -૫. સાધ્વી શ્રી હર્ષપૂર્ણશ્રીજી મ. - બોરીવલી-મુંબઇ જેમ સૂર્ય આકાશને અયુદય કરે. જેમ ચંદ્ર રાત્રિને તેજથી અલંકૃત કરે. જેમ કેકીલા (કોયલ) વસંતઋતુની સમક્ષ પંચમ સ્વરમાં અદભુત ગાન કરે. જેમ મલયાલને પવન જગતના જીવને શીતલતા ને સુગંધિથી સુવાસિત કરે,.. છે અને લેકે આનંદ પામે.' - તેમ જૈન શાસનની ધરતી પર ઘણા પુણ્યાત્માઓ શાસનને પામી વ કલ્યાણ છે કરી ગયા તેની સુમધુર સુવાસનાથી કયા ભવ્યાત્માએ આનંદપણું ન પામે? હર્ષ છે. પુલકીત ન થાય? અર્થાત્ આનંદ- અભ્યદય પામે. આ જૈન શાસનની ઘરા ઉપર ઝગમગતા તારલીયાની જેમ ઝળહળ ઝળહળ 8 થતાં શ્રી તીર્થકર ભગવંતે શ્રી ગણધર ભગવંતે શ્રમણ ભગવંતે અને શ્રમણ ભગવંતે અનંતાનંત થઈ ગયાસ્વ-જીવનને-ધન્ય બનાવી ગયા. ચતુર્વિધ સંઘના બીજા નંબરના સ્થાને શ્રી શ્રમણી ભગવતે શેભી રહ્યા છે......! ભૂતકાળમાં અનંતાનંત થયા.... ભાવિકાળમાં અનંતાનંત થવાના વર્તમાનમાં વિચારી ઇ રહ્યા છે. આ મહાશ્રમણી ભગવંતે આર્યા ચંદનબાળાજી ભગવંત-- આર્યા મૃગાવતીજી ભગવંત 8 આર્યા બ્રાહી-સુંદરજી ભગવંત- આર્યા રજીમતીજી ભગવંત વિગેરે વિગેરે જેને જ શાસનની અનેરી જોત જગાવી કેવલજ્ઞાન વરી અનંતસિદ્ધિ સુખને વર્યા છે. ભાણીમાં 4 અનંત વરવાના. શાસન પ્રભાવક શ્રમણીરત્નો વિશેષાંક બહાર પડવાને...તેમાં લેખ લખવાનું છે નિમંત્રણ મળ્યું મહદ્ સુભાગ્યે ગુણીજના ગુણ ગાવાની આલેખવાની તક મળી. આ શ્રમણ પ્રધાન શ્રી સંઘમાં પણ બીજા નંબરના સ્થાને શમણગણ રહી...જેન ! છે શાસમમાં સ્વ-પરનું કલ્યાણ સાધી રહયા છે. ' તેમાંના એક અણમોલ શમણીરત્ના પૂજ્યપાદ પ્રશાંત વિદુષી સાવીરના શ્રી દર્શનશ્રીજી મહારાજ આજથી લગભગ ૮૦ વર્ષ પૂર્વે વિ. સં. ૧૯૭૦માં માગશર વરિ રહ્યા છે. ! ' , " ?' Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમરત્ન વિશેષાંક ? ત્રીજની સુપ્રભાતે (ગરજ ગામમાં જન્મ પામી શાસન પ્રભાવક શ્રમણી રનમાં પ્રવેશી છે સ્વ પરનું કલ્યાણ સાધી ગયા. ધન્ય ધરા તે ભારતભૂમિ.' અદભુત ધરા તે ગુજરાતભૂમિ. જૈન નગરી કવતિ (અમદાવા) પિતા સકરચંદભાઈ...માતા શણગારબેન...શુભ કુલ અને શુભ રન કુકિ એ સુમંગલપળે સુપુણ્યદયે સાધના કરવા જ જાણે ન અવતર્યા હોય તેવા (પૂ દર્શનશ્રીજી મ.) સંસારી નામે લીલાવતી. એક નાનો ભાઈ કલ્યાણ.બાલ્યવયમાં બંનેને માતાને છે વિગ થયે. અર્થાત્ માતાજી પરલેકે સિધાવ્યા. પિતાજી ધર્માનુરાગી સકરચંદભાઈ સુવિહિત પૂજય આચાર્ય ભગવંતેના સંપર્કમાં છે આવ્યા. જૈનધર્મના તો સાંભળ્યા અવગાહ્યા. મનોમન વિચાર્યું કે હવે આ બને છે સુપુણ્યશાળી. સંતનેને પરમાત્માના પુનિત પંથે જ પ્રયાણ કરાવવું સંસારમાં સાર હોય તે આ જ છે. બાકી ભયંકર સંસારની ખાઈનાં. આ સંતાનોને મારે પાડવા નથી. માતા પિતાની અને જવાબદારી સકરચંદભાઈ ઉપર આવી પણ ન શાસનને ! પામેલા આત્માઓ માટે બીજી નવાઈ ન હતી. શુભ વિચારમાં સુસ્થિત બની બંને નાના બાલુડાને જ પેજ પાસે બેસાડી પરમાત્માના પવિત્ર મંત્રે સંભળાવતાં બેટા ? સંસાર મહાદા નં. સંયમ જ મહાસુખ, જુ! આપણે બધાએ દી જ લેવાની છે. આ સંસાર ભયંકર છે. તે છોડવા જેવું જ છે...ને મેક્ષે જ જવાનું છે. અર્થાત્ તેને જ મેળવવાને છે. માટે સંયમ વિના કેમ ચાલે ? આ રીતે સુંદર હિતશિક્ષા આપી બંને ! બાળકને સુસંસ્કારથી વિભૂષિત કર્યા. બનાવ્યા બંને પુણ્યશાળીએ આત્મા પણ કેઈ છે પૂર્વભરમાં જાણે સાધના કરીને ન આવ્યા હોય તેમ બંનેને ધર્મ ઉપર પ્રીતિ થતી. ભાવ તે. બહેન લીલાવતીને લગભગ ૧૧ વર્ષની વયે “પંચ પ્રતિક્રમણ નવસ્મરણ ચાર પ્રકરણે ઇત્યાદિ ધાર્મિક અભ્યાસ થઈ ગયેલું. વ્યવહારિક શિક્ષણ ચાર ગુજરાતી 1 જેટલું કરેલ. છતાં પશમ પ્રબળ હતે. બુદ્ધિ-પ્રતિભા-તથા વિચક્ષણત નાનપણથી ? ( જે અપૂર્વ હતી.. પિતાશ્રીનાં સુસંસ્કારથી નાની વયમાં જ ઉભયટક પ્રતિક્રમણ- નિયત જિનપૂજા વત–પચકખાણ આદિ ધર્માનુષ્ઠાને ઝળહળતાં હતાં. ૧૨ વર્ષની વયે ઉપધાનતપ પણ 1 કરેલ. સંસાર પ્રત્યે ભારે અરૂચિ-અણગમે વર્તાતે હતે. Page #290 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧૯૬ : . . ૨૮૯ સંયમ લેવાની ભાવના દઢ બનતી હતી. આ બધું જોતાં પિતાશ્રીએ ૧૩ વર્ષની છે નાની વયે વિ.સં. ૧૯૮૩ના પોષ વદિ ૫ ના મહેસાણા મુકામે પૂ. પાદ સંઘ સ્થવિરલ દીર્થ તપસી આચાર્યદેવ શ્રીમદ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મ) ના પટ્ટ | પ્રભાવક પ્રશાંતમૂતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાના વરદ | હસ્તે પ્રવ્રયા પ્રદાન કરાવ્યું– પૂ. પાદ ગાંભીર્યાદિક ગુણવંત હીરશ્રીજી મના પ્રશિષ્યા | ૪ પૂ. દયાશ્રીજી મ.ના શિષ્યા પુ. સા. મ. શ્રી દર્શનશ્રીજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. શ્રી આ સકરચંદભાઈએ જિનશાસનના ચરણે આ અણમોલ રત્નની, ભેટ ધરી પૂ. દશાશ્રીજી . R મ. જે વડિલોની શીળી છાયામાં જ્ઞાન-ધ્યાન-અભ્યાસમાં ખૂબ વિશિષ્ટતા કેળવી. } ગુરૂ ભગવંતના કૃપાપાત્ર બન્યા. આ બાજુ નાને બાળુડો કલ્યાણ પણ સંયમના સાજ પહેરવા કટીબદ્ધ બન્યા છે તેમની પણ દઢ ભાવના જોતાં પિતાશ્રીએ ખંભાત મુકામે ૧૯૮૩ના વૈશાખ સુદ ૧૧ ના ? 8 મંગલ દિવસ સકલાગમ રહસ્યવેદી સ્વ-પર શાસ્ત્રના પારગામી આચાર્યદેવ વિજય દાન- 5 4 સરીશ્વરજી મહારાજાનાં વરદ હસ્તે પરમેશ્વરી પ્રવ્રજયા ગ્રહણ કરાવી. જેનું નામ 8 મુનિરાજ શ્રી કનકવિજય સ્થાપન કરી પૂ. પાટ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ 8 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે જાહેર કરાયા. જેમાં પણ શાસન { પ્રભાવક તરીકે પંકાઈ સુંદર આરાધના દ્વારા જીવન ધન્ય બનાવી ગયા. સાકરચંદભાઈએ પણ ૧૯૮૪ના ફાગણ સુદ ત્રીજે દિક્ષીત બની વટાજ સુધાર્યા.. આ બાજુ પ્રશાંત વિદુષી દર્શનશ્રીજી મહારાજ શ્રી જૈન શાસન ગગનગિણે સૂર્ય છે જેવા તેજસ્વી બન્યા. ગુરૂકુલવાસમાં વસી અનેક પ્રકારને અભ્યાસ જ્ઞાન-યાન-તપ8 ત્યાગના રંગે રંગાઈ આત્મ સાધનામાં લીન બન્યા. નિર્મલ સંયમી પ્રકૃષ્ટ કેટને ત્યાગ છે ભાવ- અતિ અતિ નિઃસ્પૃહતા વાત્સલ્યમૂર્તિ. પોપકાર પરાયણતા. વિગેરે વિગેરે R અગણિત ગુણેના નિધિ બન્યા. ' છે જયાં જયાં વિચર્યા ત્યાં ત્યાં પરમાત્માના શાસનને વિધ્વજ ફરકાવતાં. કેટલાંકને સંસાર ત્યાગને ઉપદેશ આપી સંસારની અસારતા બતાવતાં કેટલાંકને ક ૧૪ નિયમ સમજવી અણુવ્રતના ઘારક બનાવતાં. કેઈ દિવસ પ્રમાદનું નામ નહિ.. છે જ્યારે જુવે ત્યારે વાંચનમાં વ્યસ્ત રહેતાં. અધ્યયનમાં ઓતપ્રેત રહેતા. ૫ એટલે સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-વ્યાકરણ વિ.માં સુપ્રવિણ બનેલા. એમના સંપર્કમાં છે આવી ઘણી બહેનેએ સંયમ ગ્રહણ કરેલ. { તેમના પિતાના સુશિયાઓ ૧૧ થયેલા એક પછી એક ચડિયાતી એવી { શિષ્યાએ પણ ખૂબ વિનયશીલ- વૈયાવચી આજ્ઞાંકિત અને વિદુષીએ હતાં. અને Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક આજે એમના સમુદાય લગભગ ૨૦૦ સાધ્વીજી મના છે. શિષ્યા પ્રશિષ્યાઓ, પ્રપ્ર શિષ્યાએ હોળા પરિવાર આજે પણ મેદ છે. જયાં જયાં વિચર્યાં ત્યાં શાસનની અજોડ પ્રભાવના કરી છે. તેમના શિષ્યાઓમાં પ્રથમ પૂ. વિદ્યુતશ્રીજી મ. પૂ. હું...શ્રીજી મહારાજ (જેએ આજે પ્રવૃતિની પદે આરૂઢ થયેલા ખૂખ સુÖદર આરાધના કરી- કરાવી રહ્યા છે. પૂ. ૨ જનશ્રીજી મ. પૂ. ત્રિલોચનાશ્રીજી મ. પૂ. કીતિ પ્રભાશ્રીજી મ. પૂ. જાતિપ્રભાશ્રીજી મ. પૂ. યશશ્રીજી મ. પૂ. હાઁપૂર્ણાશ્રીજી મ. પૂ. કિષ્ણુ રેખાશ્રીજી મ. પૂ. હુર્રરેખાશ્રીજી મ. પૂ. જયપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ૧૧ તેમના ખુદ શિષ્ય હતા આ રીતે દરેકને વૈરાગ્યથી વાસિત કરી પરમાત્માના પંથે વાળ્યા અપ્રમત્તાથા આર હતી. ત્યાગભાવ ખૂબ ઉત્કટ હતા. કરૂક્ષ્ણા તે રગેરગમાં નીતરતી જોવા મળતી. નિ:સ્પૃહભાવ પણ અદ્વિતીય હતે. કઈ પણ સમુદાયના સાધુસાવીજી મહારાજે હાય તેમને યથાશકય સહાયક બનત. એક વાર વિહારમાં એક ગામમાં ગયા. ગામ નાનુ એક જ ઘર જૈનનુ' વિહારના રસ્તામાં આ ગામ આવે. વિહાર કરીને પાતે ગયા- થડીવારમાં એક સાધુ કાઈ વિહાર કરીને આવ્યા. એમણે જોયા અંદર ઉપાશ્રય ખૂણામાં હતા. સાધુ મ. આવેલા જોયા પણ ઘણીવાર લગભગ કલાક ઉપર થઈ ગયા હશે ? તેમને ગોચરી પાંણી વિગેરે વહારવા માટે બહાર નીકળતાં ન જોયા. (ઉપાશ્રય પાસે રસ્તા હતા) જેથી તેમને થયું કે ભલે કાઈ એકલ વિહારી સાધુ મ. છે. પણ ગોચરી વિ. માટે કેમ નથી • નીકહત્યા ? લાવી તપાસ કરૂં, ને ઉઠયા. ઉપાશ્રયે ગયા. અમે બધા નાના નાના મશ્કરી કરતાં આ શુ? હવે એમાં શું જોવા જવાનું ? નથી તા કહે. ના, આપણી ફરજ છે. આટલી વાર થઈ છતાં કેમ નીકળ્યા. જયાં ઉપાશ્રયે ગયા ને જોયું તા તે સાધુ એક ખુણામાં ઉંધા વળી ગયેલા સૂતાં હતાં. ત્યાં જઇને પૂછ્યુ સાહેબ ? શુ' નીકળ્યા ? તે કહે બેન ? મને ખુખ પેટમાં શકાતુ' પણ નથી. થાય છે ? દુ:ખાવા ગોચરી વિ. માટે કેમ નથી ઉપડયા છે જે બેસી કે સુઇ તરત જ હાર જઈ શ્રાવકને વાત કરી ક્રાથની આપી શેક કર્યાં. દવા વિ. આપી બાદ પણ બન્યા ! એની તમે ન આવ્યા હોત તા સર મેલાવી લાવ્યા. શ્રાવકે ગરમ પાણીની થાડી શાતા વળી પછી તે સાધુ મ. આજે મારૂ શું થાત ? સમાધિ રહેત Page #292 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯- અક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : ૨૦૧ નહિ.... આવી રીતે પરોપકારતા.... અન્યને સહાય કરવાપણુ વિ. અગણિત ગુણ્ણાના ઢગલા હતાં. ૨૨તામાં કોઈપણ સાધુ-સાઘ્વી મલે કંઇપણ જરૂરત હાય તા તરત જ તેમને એ ઉપકરણા આપી કૃતાર્થ બનતાં. એટલે એક સાધ્વીજી પાસે વધારે જોડ ઉપડાવતાં કે કયારેક કોઈને રસ્તામાં જરૂર પડી તે આપણને લાભ મળે. અવા આવા ઉમદા વિચારોવાળા પૂ. ઇનશ્રીજી મહારાજ જૈન શાસનમાં પ"કાઈ ગયા. પ્રભવિક બની ગયા. ખુબ ભવભીરૂ હતાં. નિકટવિ હોય તેમ પાસે રહેનારાને જરૂર લાગતુ' વાપ૨વામાં મહાત્યાગી જેમ બને તેમ ઓછા દ્રવ્યથી ચલાવતાં સ'યેાજતા દોષ પ્રાય: ન લગાડતાં, હિતશિક્ષા પ્રકૃષ્ટ ફરમાવતાં-મહાપુણ્યાદ સૌંયમરૂપી સામ્રાજય પ્રાપ્ત થયુ છે તે પ્રમાદમાં વેડફી ન નાંખશેા. અપ્રમ-પ્રભાવમાં સદા તત્પર રહેતાં શીખવુ.. એક બીજાને સહાયક બનવું, સહાય કરે તે સાધુ કહેવાય- વિગેરે વિગેરે સુ'દર હિતશિક્ષા ફરમાવી આશ્રિતને ઉધાર કરતાં. એ રીતે શ્રાવિકા વર્ગમાં પણ સુ`દર એધ આપી સૌંસાર જેવા છે તેવા આળખાવતાં. ગામગામ દેશ-પ્રદેશેામાં વિચરી શાસન પ્રભાવના કરતાં ૨૦૨૨ ની સાલમાં પાટણ મુક મે વૈશાખ સુદ્ઘિ (અક્ષય તૃતીયા) ત્રીજના દિવસે ખુબ સમાધિભાવમાં રમતાં અપૂર્વ જાગૃતિ દ્વારા પંડિત મૃત્યુને વર્યાં. ગુણીજનાના ગુણ શે આળખાય ? આવા અણુમાલ શ્રમણી રત્ના પૂ. પાદ પ્રાંત વિદુષી દનશ્રીજી મહારાજ મહાન શાસન પ્રભાવિકા અન્યા, કોટી વંદના....વંદના...એ જ.... (અનુસ ́ધાન પેઈજ ૨૮૬ નુ ચાલુ) પુષ્પચૂલા-આાર્યાં ગુરુને પણ કેવળજ્ઞાન દાત્રી બની. શ્રી જિનાજ્ઞા મુજબ જેએ સંયમ ધનુ' ચઢતે શુભ પરિણામે યથાશિકત સયમ ધર્મીનુ' પાલન કરી અધ્યાત્મભાવના વિકાસ સાધે તે લઘુકમી આત્માએ સ્વ-પરનુ સાચુ' કલ્યાણ અવશ્યમેવ સાધે જ, માટે જ તે આગમના પાને પાને આણાએ ધમ્મા, એ જિન વચનના અપૂર્વ મહિમા વધુ વામાં આવેલ છે. શતશઃ વન્દન હૈ ગુરૂને કેવળજ્ઞાન દાત્રી આર્યાં શ્રી પુરુષચૂલાશ્રીજી ને ચારેય નિકાયના દેવતાઓએ આવીને કેવળજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્તિના અપૂવ મહિમા કર્યા તેથી જગતમાં એ સ્થાન પ્રયાગતીર્થ' તરીકે પ્રસિદ્ધિને પામ્યું.... Page #293 -------------------------------------------------------------------------- ________________ - અંતરના અધિયારા એરડાના અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનને પ્રકાશ રેલાવનારૂં { પર્વ એટલે જેનેનું જ્ઞાનપંચમી પર્વ. પંચમકાળમાં આત્માને પટ્ટલિક ભાવના રસમાંથી છે. બહાર કાઢી આધ્યાત્મિક ભાવમાં જેડનાર સર્વશ્રેષ્ઠ આલંબનરૂપ શ્રી જિન પ્રતિમા અને ૬ શ્રી જિનાગમ જ છે. વર્તમાન કાળમાં સમ્યગુદર્શન ગુણને ખીલવવા કે નિર્મળ કરવામાં 4 પરમ આલંબનરૂપ એવી શ્રી જિન પ્રતિમાઓ ભરાવવી કે શ્રી જિનમંદિરોના નિર્માણની { પ્રવૃત્તિ હજીયે આ કાળમાં કંઈક અંશે ટકી રહેવા પામી છે. પણ સમ્યગજ્ઞાનને નિર્મળ છે કરવામાં શ્રેષ્ઠ આલંબનરુપ, સર્વદેશ અને સર્વકાળે અજોડ સાહિત્ય ગણાવા એવા શ્રી ? છે જિનાગમ'ના સંરક્ષણ કે સંવર્ધન તરફ દુર્લક્ષય સેવાઈ રહ્યું છે. જ્ઞાન અને જ્ઞાનીની છે 8 દ્વારા જ્ઞાનાવરણીય કર્મને ક્ષયપશમ કરવામાં આલંબનરૂપ “જ્ઞાનપંચમી પર્વ જ્યારે ? નજીક આવી રહ્યું છે ત્યારે એની મહત્તાને સમજીએ તે કંઈક અજ્ઞાનના અઘારા ઉલેચી સકવા સમર્થ બનીશું. છે કે સમકિત શ્રદ્ધાવંતને ઉપન્ય જ્ઞાનપ્રકાશ.... જ –નીલીમા જતીન શાહ-મુંબઈ દ્વાદશાંગીની રચના થયા બાદ પૂ. શ્રી ગૌતમસ્વામી મહારાજાની પાટ પરંપરામાં હું R પૂજ્ય સુધર્માસ્વામીથી માંડીને છેક દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની શ્રમણ સંસ્થામાં આ શ્રતવાસે મુખપાઠ રૂપે જ અખંડિત રીતે વહ્યો. ગુરુ પિતાના એગ્ય શિષ્યને મુખેથી જ છે સૂત્ર અને અર્થની વાચના આપે અને શિષ્ય પણ કંઠસ્થ કરી એ જ્ઞાનવારસાને આગળ છે ધપાવે. પણ ત્યારબાદ કાળના પ્રભાવે ને પક્ષમની મંદતા થવાને કારણે ભૂલાઈ છે છે જવા માંડેલા એ જ્ઞાનના વારસાને ગ્રંથારુઢ કરવાનો પ્રયાસ “વલભીમાં પાંચ { આચાર્યોની હાજરીમાં પૂજય દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ કર્યું. જેમને જે-જે રી તે જે-જે યાદ હતું એ તાડપત્ર પર કે કાંસ્ય, તામ્ર, રૂય કે સુવર્ણપ પર લખાવા માંડયું. વીતરાગના શાસનના એ કૃતવારસાને અખલિત રાખવામાં વીતરાગના શાસનના હું સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફાળો કંઈ ઓછો નથી. ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ હેય કે, સાડા ત્રણ ક્રોડ લેક પ્રમાણ સાહિત્યની રચના કરનાર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. હોય કે પછી જેમના રચેલા એકાદ કલેકને સમ8 જાવવા બીજા આખા એક ગ્રંથની રચના કરવી પડે એવા આગમના અમૃતમાંથી સાર છે A કાઢીને રચાયેલાં પૂ. મહોપાધ્યાય યશવિજયજી મ.ના ગળ્યું હોય એ દરેકને સાચવવા Page #294 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ ઃ જળવવા તે કઇ અંશે આપણા સુધી બચી રહેવા પમાડવામાં શ્રમણ-શ્રમણી ગણુની અપાર મહેનતને અવગણી શકાય એમ નથી. અપાર બુદ્ધિના ઘણી, જેમના રચેલા લેાકા આજે આપણે સમજવા અસમર્થ છીએ એ પૂ. યાવિજયજી મહારાજે અપ્રાપ્ય એવા દળદાર ગ્રંથ મળી આવતા ત્રણ દિવસમાં મેઢામાં ટીપુ ચે નાંખ્યા વિના રાતારાત લખીને ત યાર કલે. એવી જ રીતે અપ્રાપ્ય એવા કેાઇ ગ્રંથ મળી જાય તે પૂર્વાચાર્યો પાતે ય સવારથી માંજ સુધી માઢામાં પાણીનું ટીપુ ંચે નાંખ્યા વિના લખવા બેસી જતાં. : ૨૦૩ જૈત શાસનની એ તવારિખમાં જ્ઞાનવારસાની જાળવણીમાં રાજા-મહારાજાઓનુ ચે ચેાગદાન ઓછું નથી. પૂ. હેમચ'દ્રસૂરિ મ. ની તહેનાતમાં કુમારપાળ માં એ સાતસે લહિયાઓને તાડપત્ર, કલમા, સહી વગેરે સામગ્રી સહિત રાકેલા હતા. જેમને રાત– દિવસ એક સાથે આગમાના રહસ્યા, સૂત્ર, અર્થાં લખાવતા, અને સામગ્રી ખૂટી નથી ને એની કાળજી ચે અઢાર દેશના મલિક રાખતા. વસ્તુપાળ-તેજપાળે પણ મંત્રી તરીકેની ફરજ બજાવતાં બજાવતાં ચે ૭૦૦ જેટલા જ્ઞાનભડાર ભરાવેલા. અને આટલી કા -વ્યસ્તતામાંયે ખેતે પણ તેનું હસ્તલેખન કરતાં એવા ઉલ્લેખ ‘પ્રશસ્તિ'માંથી મળી આવે છે. જે શ્રુતને સાચવવા, અસ્ખલિત રાખવા મહાપુરૂષ એ લાહીનુ પાણી કર્યું હતુ એમાંની હુ જારા પ્રતાનું મેગલ સામ્રાજ્યના કાળમાં રસાઈમાં ઈંધણ તરીકે નિલામ થયું છે. હજારો ગ્રન્થા નીમાં પધરાવવામાં આવ્યા. હજારી ગ્રન્થા પરદેશ માકલવાયા. પતિએના કાળનાં હજારા પ્રતા વેંત વેંત માપીને પરદેશીને વેચી દેવાઈ. ત્યાંના પુસ્તકા લયામાં જેવા મળતી આપણી જ પ્રતા હજારો ડાલર ખચી એ તે ચે પાછી મળી શકે તેમ નથી. ડુજારો ગ્રન્થા ચારાઈ ગયા. ને કેટલાક તા ફણીધર જેવા આગેવાનાએ મહિનાઓ સુધી સભાર્યા નહી. એટલે ઉધઈના ખારાક બન્યા. આજે એ શ્રુતસાગરમાંથી જે પણ આ શ જેટલુ ચે બચ્ચુ છે એને જો સાચવી શકવા સમર્થ બનીએ તા કઈક અંશે એમનું ઋણ ચુકવી શકીશુ' સ'રક્ષણના ઉત્તમમાં ઉત્તમ રાજમાગ તા એના કઠસ્થકરણની ક્રિયા જ છે. પણ ક્ષયાપશ્ચમની ન્યુનતા થતી જતી હેાવાને કારણે સ્મૃતિશક્તિ ઘટતી જતી હોવાના કારણે એ થારૂઢ થવા માંડયું. આ પ્રવાહને અખંડ રાખવા ‘હસ્તલેખન' સિવાય બીજો કાઇ ઉત્તમ ઉપાય નથી. આજના અર્થાંશાસ્ત્રી કે બુદ્ધિજીવી એમ જ વિચારશે કે માટલી ટેકનેાલેજી છાપખાનાના કોમ્પ્યુટરના જમાનામાં સમય-સ્થળ-સ'પત્તિની બરબાદી રૂપ આ હસ્તલેખન કઈ સદીની વાત છે ? ત્યારે એમ કહી શકાય કે આજે સાહિત્ય વધ્યુ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૯૪ : - શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક ? - - | છે, પુસ્તકે હજારોની સંખ્યામાં મળી જાય છે પણ તેના પ્રત્યેના ભક્તિ અને બહુમાન 5 ભાવ ઘટયાં છે. છાપાં-ચોપાનિયાની જેમ ધાર્મિક ગ્રન્થ પણ પસ્તીમાં વેચાવા માંડયા છે. ' શ્રતની ઘોર આશાતના થઈ રહી છે. ત્યારે શ્રુતનો જથ્થો ઓછો હતો છતાં જ્ઞાન છે 1 અને જ્ઞાની પ્રત્યે ભક્તિભાવ અપાર હતું. મહાપુરુષોએ પોતે અંતરથી ઉપથી ભાવપૂર્વક ? 3 લખેલા એ ગ્રન્થ હાથમાં આવતાં અને આહલાદ થતે, એમની પવિત્રતાની છાંટ 4 1 આ૫૭ સુધી પહોંચી શકતી. વૈરાગ્ય, ત્યાગ, તત્વજ્ઞાન અને ધર્માનુષ્ઠાને વડે અધ્યાત્મ છે રસમાં ડૂબનારા મુનિજનના પવિત્ર હાથના પરમાણુઓને સ્પર્શ થતાં જ વૈરાગ્ય અને ૨ ધર્મશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અને એ મહાપુરૂને સાક્ષાત્ પ્રત્યક્ષ મળવા જેટલી પ્રસન્નતા થાય છે. ગુરૂ-શિષ્ય ભાવ ટકી રહે છે. જયારે છાપેલું પુસ્તલ ખવાઈ જશે તે બીજુ છે મળશે એવી ભાવનાથી એના સંરક્ષણની ભાવનાને અંત થયું છે. એના બહુમાનને # ભાવ ચાલે ગયે છે. છાપવા માટે આપવા પડતા દબાણ અને રાસાયણિક તેમજ આજે છે તે પ્રાણી જ પદાર્થોમાંથી બનાવેલી સહીથી છપાયેલા કાગળ સમય જતા ખવાય છે. ! છે એનું આયુષ્ય ઘટે છે. કાગળનું ચલણ તે સમયે પ્રચલિત હોવા છતાં પૂર્વાચાર્યોએ છે તાડપત્રને ઉપયોગ કર્યો એની પાછળનું મુખ્ય કારણ એનું ટકાઉપણું જ છે. એક છાપેલા પુસ્તકમાં રહી ગયેલી મટી ક્ષતિ આગમવિરૂધ્ધ વાકય પણ હજારે પુસ્તકમાં– { નકલમાં કાયમ રહે છે. છે દુનિયાભરમાં પહોંચેલા પુસ્તકમાં એ સુધારી શકાતી નથી. જયારે હાથે લખા. 1 યેલા ચેડા ગ્રન્થમાં એ ભૂલને સહેલાઈથી દૂર કરી શકાય છે. મહાજ્ઞાની એવા મહા( પુરૂષોએ અનેકવિધ પદ્ધતિઓ વિકસાવીને લખેલ પ્રતેને વાંચવામાં બુદ્ધિ કસવી પડે છે ? { આમ આ હસ્તપ્રત બુધિવિકાસમાં અનેરું મહત્તવ ધરાવે છે. “જૈનચિત્રક૯૫દ્ર મ” ! પુસ્તકની પ્રસ્તાવના રૂપે રહેલો, મુનિ મુન્યવિજ્યજી મ.ને “લેખનકળા” વિભાગ વાંચીએ છે ત્યારે જેને તવારીખના એ મહાપુરૂષની ભવ્ય કળાસૂજ અને સાહિત્યરૂચિ પર આફરિન પિકારાઈ જવાય એવા ચિ, એવી રચનાએ, એટલી લેખનકળા સામગ્રીને તાગ મળે છે ! ' જ્યારે આજે આડંબર વધે છે. નક્કર બેધ, બુધિશક્તિને વિકાસ થાય એવી રચનાઓ ઘટી છે. ઉપરાંત લખવાથી મનની એકાગ્રતા રહે છે. દશવાર વાંચવા દ્વારા જેટલું યાદ રહે તેટલું એકવાર લખવાથી રહે છે. છપાયેલા પુસ્તકોના પ્રચાર અને વિતરણ માટે યાંત્રિક સાધનોના ઉપયોગથી યંત્રવાદનું પોષણ થાય છે અને અલભ્ય, અપૂવ એ શ્રુતવાર સામાન્યજન પાસે યે સુલભ બની જાય છે. અને એથી આગમને “અ” પણ નહીં જાણનારાએ આજે પર્યુષણદિમાં પ્રવચનમાળાઓના પ્રમુખ બની જાય કે - નગરના રાજારાસ Page #296 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬: ૨ . { છે. જિનવાણીનું વાંચન શ્રમણ નિગ્રંથ સાધુઓ જેમણે રોગનું ઉદ્વહન અને ગુરૂભક્તિ A દ્વારા ગુરૂ આજ્ઞા મેળવવા જેટલી લાયકાત કેળવી હોય એ જ સાધુ જ કરી શકે એટલી છે R મર્યાદા હે વા છતાં આજે વકતવ શક્તિ દ્વારા અનેકાંતવાદની ઘોર ખોદાઈ જાય એવા છે 8 અધુ-અધકચરા જ્ઞાનથી વ્યાસપીઠ પર બેઠી જાય, જૈન શાસનના અક્ષરનું ય જ્ઞાન ન 8 R હોય એવા લેખકૅ બની છાપામાં લેખમાળા છપાવે ને એ બેલે તે અંતિમવાય છે. ગણાય એજ વ્યાખ્યાનમાળાઓ ચલાવતાં ને રૂબરૂમાં મળીએ તે કહેશે, “આગમમાં જ્યાં ? ને ત્યાં વિસંવાદ છે, આજે શ્રાવકે બહAત મટી ગયા એને કારણે શાસન આપત્તિમાં આવ્યું છે. એક એક આરૂ પર પગ મુકાઈ રહ્યો છે, સિધ્ધાંતમાં અનેકાંતવાદના નામે ભેળસેળ છે થાય છે. સાધુઓને જે ગેળા ગબડાવવા હોય એ ગબડાવે રાખે છે. વ્યાખ્યાનના સ્તર ૧ નીચે ગય છે. તવની વાત, આશ્રવસંવરની વાત કંટાળાજનક લાગે છે ને છાપા-ચાપાઆ નિયાં, ગજલ, ટુચકા, શાયરીવાળી ભાષાઓથી ગબડાવતા ગોળાઓ પર વાહવાહ થયે છે ( રાખે છે. “હે રૂપ અહે ઇવનિની જેમ બેય સરખા. આ માટે જેણે ખરેખર, જ્ઞાનપંચમીની સાચી આરાધના કરવી હોય એણે સૌપ્રથમ છે તે પોતે જ શ્રુતજ્ઞાન ભણવાને આગ્રહ રાખવો જોઈએ. પહેલા ભણવાની ભૂખ અપાર છે હતી છતાં તેને માટેની સામગ્રી દુલભ હતી. મેધાશક્તિ અપાર હતી... પણ એ મુખપાઠ 4 રૂપે ચાલતી પરંપરા લાંબી ટકી શકી નહિ. આજે પુસ્તક રૂપે જેટલુયે શ્રુત ઉપલબ્ધ 8 છે એને પણ પ્રેમમાં પડેલ ચતુર્વિધ સંઘ સદુપયોગ કરી શકતા નથી એનું જ આ 5 પરિણામ છે કે સાધનાને પ્રાણુ ચાલ્યો ગયો છે, સાધના જીવન ઉત્સાહ, ઉમંગ કરમવા માંડે છે અને શિથિલાચારે મેર જોર પકડયું છે. શ્રાવકે પણ જે ભણવા અને ભણાવવામાં ઉદ્યમવંત થઈ જાય તે આજે વરસેદાડે કરવા પડતા સંમેલન ને શાસ્ત્ર છે 4 વિરૂધ્ધ પ્રરૂપણાઓ પર તે અંકુશ જરૂર આવી જાય. - મૃતભકિત અનેક રીતે થઈ શકે છે. જે હસ્તલેખન કરી શકે એ તાડપમાં કે ? પોંડિચેરીના હજારો વર્ષો સુધી ટકે એવા કાગળમાં તલના તેલના કાજળમાં હીરાબોળ અને બાવળને ગુંદર વગેરે યોગ્ય પ્રમાણમાં નાખી કલાકો સુધી ઘુંટીને તૈયાર કરેલી સહી દ્વારા, તદ્દન અલ્પ આરંભથી બનાવેલી લાકડાની કલમ દ્વારા જે તે લખવા છે માંડે તે ખરા અર્થમાં મૃતભકિત થાય. જે સ્વયં ન લખી શકે એ લખાવીને પણ જ્ઞાનભંડાર ઊભું કરી શકે. ગૃહમંદિરની જેમ પહેલાના શ્રાવકે ગૃહજ્ઞાનભંડાર પણ રાખતાં. જેથી વારેતહેવારે કલ્પસૂત્ર વગેરેની પ્રતે તૈયાર જ હોય અને ગુરૂમહારાજને . . s Page #297 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) અમરને વિશેષાંક ! પિતાને પ્રતમાંથી વાંચવાના આગ્રહમાં વહેરાવવાના ચઢાવાની પડાપડી થતી હોય. માટે આ સેંકડે વર્ષો સુધી ટકે એવા હાથ બનાવટના કાગળમાં લહિયાઓ પાસે આગમ લખાવી છે ૨ શકાય. એ ઉપરાંત “ગૃહજ્ઞાનભંડાર જે શક્ય ન હોય તે છેવટે ઉપાશ્રય આદિમાં જે જ્ઞાનભંડાર હોય એમાં તન-મન-ધનની મદદ કરી શકાય. જેમ કે સાધનસંપન્ન શ્રાવક છે બેહિસાબ આરંભસમારંભથી ગોદરેજ જેવી કંપનીઓના કારખાનામાં બનેલા લોખંડના કબાટેની બદલે જાડા પાટિયાના ભેજ વગેરે હવામાનના ફેરફારોને ઝીલી શકે એવા રહિડા, સાગ, સીસમ-સુખડના લાકડાના કબાટે જે ભેજ શેષી શકે તેવા કતરણીવાળા ? કબાટે જ્ઞાનભંડારોને અપણ કરી શકાય. પ્રતની બંને બાજુ સુરક્ષા માટે રાખવામાં ! આવતી પાટી રૂપે ખાદી ભંડારના હાથ બનાવટના ઓછા આરંભથી તૈયાર થયેલા પૂંઠા ? ૨ ૫૨ અનબ્લડ સફેદ જાડું કપડું ઘરે બનાવેલી આટાની લાહીથી ચીટકાવીને તૈયાર છે થયેલા પંઠિયા જ્ઞાનભંડારમાં અર્પણ કરી શકાય. શ્રાવિકાઓને ઘરે બેસીને પણ વિવિધતા છે સાથે મૃતભકિત કરવી હોય તે આવા પંકિયા દ્વારા કળાકૌશલ બતાવીને જ્ઞાનભંડારોની ૬ અછત પૂરી કરી શકે. . “તજિયા બરૂને નામે ઓળખાતી કલ કે જેમાં સાહી ચુસવાની ક્ષમતા વધુ છે A Rય અને એકવાર શાહીમાં બળીને ઘણું લખી શકાય, તેમજ ઘસાય તે રીફીલની ? ૧ જેમ ફેંકી ન દેતાં, છોલીને તરત તૈયાર કરી શકાય એવી કલમની ભેટ ધરી શકાય. 4 નકામી પેન્સિલે અને નેટબુકાના ઢગલા શ્રુતજ્ઞાન પાસે કરવા કરતાં આવા ઉપયોગી કલમ, પૂઠિયા કે એળિયાને એ ભવ્ય વારસે ફરી જીવંત કરવા જેવું છે. “એળિયું કે “ફટિયા તરીકે ઓળખાતા એ સાધનમાં ચોક્કસ અંતરે દેરીઓ એવી રીતે ગોઠવેલી છે હોય છે કે એની ઉપર કાગળ મૂકીને દબાવવાથી સળ એની મેળે જ પડે જેથી લઈને માટે વપરાતી સહીથી ખવાતા કાગળને ભય આપોઆપ દૂર થઈ જાય છે. કાગળ કે કબાટમાં છવાત ન પડે એ માટે રસાયણથી બનેલી ડામરની ગળી રે એને બદલે ગાંધીને ત્યાંથી મળતી ઘેડાવજનું ચુર્ણ કરીને રખાય તે જીવાતનો ભય ટળી શકે છે. પ્રતેના બંધન માટેનું કપડુંયે વહેરાવી શકાય અથવા સીવણ જાણતી બહેને સીવીને પણ આપી શકે. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતે અને છતાંયે જ્ઞાન ભકિતથી છલકાતાં હૃદયવાળે શ્રાવક પણ આ રીતે તે ભકિત કરી શકે. પ્લાસ્ટિકના 8 સાપડાઓને બદલે સુખડ-સાગ સીસમના સાપડા કે માટીના ખડિયા દ્વારા જ્ઞાનભકિત જ થઈ શકે છે. દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય પર પણ સરકારની નજર બગડવાને સંભવ હોય છે Page #298 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અંક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧- ' '. ૨૯૭. ? તે મકાનની અંદર, અંડરગ્રાઉન્ડ, ભેજ ને ઘંઘાટરહિત વાતાવરણમાં જ્ઞાભંડાર ઊભા. છે કરાવી શકાય. - ભારતદેશના માત્ર દસ હજાર જેને દરરોજ ઓછામાં ઓછા પાંચ શ્લોક પણ છે તે લખવાનો સંકલ્પ કરે તે વરસે દેઢથી બે કરોડ કલેક પ્રમાણ સાહિત્યનું હસ્ત: લેખન થઈ શકે ને એ દ્વારા શ્રુતવારસાને હજારો વર્ષો સુધી ટકાવવામાં પિતાને ફાળો છે નેધાવી શકે. જ્ઞાનપંચમીને દિવસે પારંપરિક પેન્સિલટના ઢગલા કે પછી જેને ઉપાડવા છે માટે એ માણસે રાખવા પડે એ રીતે ઉજવણી ન કરતાં, ભંડારમાં પેસી ગયેલા ભેજને ! 8 ફૂર કરવા નજીકના જ્ઞાનભંડારને ખેલી, પવિત્ર પ્રતેને ખોલી તકે વગેરે આપી ભેજ દૂર કરાય, ઉખડી ગયેલા પૂંઠા વગેરે ફરીથી ચઢાવાય, નવી ડાવર્જની પિટલીએ ? 4 મૂકાય, પૂંઠ વિનાના નવા પુસતકે કે પ્રતેને પૂંઠા, પૂઠિયા ને બંધને ચઢાવાય ના ) ૨ થયેલા ખવાઈ ગયેલા બંધને નવા ચઢાવાય કે મેલા થયેલાને ઘેઈને ફરી ચઢાવાય, સીસમાદિના નવા કબાટ અર્પણ કરાય, પૈસા આપી લહિયાઓ રખાય, જોઈતા નવા પુસ્તકે ને તે વસાવાય તે સાચા અર્થમાં જ્ઞાનપંચમીની આરાધના સફળ થઈ ગણાય. જે ડિક ૫ણ શ્રાવક-શ્રાવિકા વગર વગૃત થઈ, આ રીતે હસ્તલેખન કરવા કરાવવાને આ સંકલ્પ કરી આગળ આવે તે મોટા પાયા પર જ્ઞાનભંડારે તૈયાર થઈ શકે. દુનિયા પૈસાની પૂજારી ન્યાયનીતિને નેવે મૂકીને, અનીતિ આચરનારી, સ્નેહ સંબંધ ભૂલીને બનતી, સવાથની સહચારી. મોટા ગોટા બેટા કરતી, દંભે ભરી એ સારી. લેભે લપટી બનીને કપટી કરે માયાની યારી,. ચંચળ ચપળાના ચમકારે થઈ મોહાંધ વિકારી ભ્રષ્ટાચારે ભમતી નિત બની અધમ અધિકારી પૈસે ભાઈ પૈસે સગાઈ, પૈસે મેટાઈ ભારી, નરસિંહ' જગમાં પૈસા જઈ શું સાર ભૂલ્યા સંસારી. –શ્રી નૃસિંહપ્રસાદજી-રાજકોટ Page #299 -------------------------------------------------------------------------- ________________ ооооооооооооооооооо પદ - -ગીતાથ ગુફની સેવાથી સાધ્વીજી ‘પુષ્પગુલાશ્રીજી કેવલજ્ઞાન પામ્યા તે – પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. પરમાર્થના જાણકાર અર્થાત સૂત્રના જાણ, અર્થના મર્મ ને આશરના બોધવાળા, - એવા ગીતાથ સંયમી. રાની. શ્રદ્ધાવાન ગુરુઓનું મન વચન કાયાની બુદ્ધિ પૂર્વકનું સવનવિનય. બહમાન પૂર્વક પરિચય કરવો. વિનયાદિ વિના પરિચયાદિવ્યર્થ નીવડે છે. છે પદાર્થના યથાર્થ છે ધમાં ગીતાની સેવા મહાફળવાળી થાય છે. તેનાથી જ્ઞાન પુષ્ટ અને સમ્યકત્વ નિર્મળ થાય છે. ગીતાની સેવામાં સાવધાન ગુપચુલા નામના ? હિસાબી વાતકર્મના ક્ષયે કેવલજ્ઞાન પામ્યા. ભરતક્ષેત્રની શોભા વરૂપ પીપૂર નામનું નગર ત્યાં પુણ્યકેતુ રાજા રાજય કરી તેમને પુષ્પાવતી નામની સણી છે અને તેને પુછપચૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર પુત્રી સાથે જમેલા છે. તેમને બંનેને એટલે નેહ હતું કે તેઓ એક બીજા જુદા ન પડતા નહી જુદા રહી શકતા નહિ. દિવસે જતાં તે યુવાન થયા જેમ વય વધતી ગઈ છે તેમ બન્નેને નેહ પણ આશ્ચર્ય ઉપજાવે તેમ વધતે ગયે. થી રાજાએ સંતાનના સુખ માટે ઘેલછા વિચાર કર્યો. અને કેટલાક દરબારી આ અને આગેવાનેને ભેળવી અને પુત્ર પુત્રીને આપસમાં પરણાવી દીધા. રાણીએ ઘણે વાંધે ને લીધે કે સગા ભાઇબહેનને આ વ્યવહાર તમે ઉભે કરી મહાઅનર્થ કર્યો છે. પણ કાંઈ વળ્યું નહિં ભાઈબહેન મટી પતિ-પત્ની બની ગયા. આથી વિરકત થઈ રણી પુષ્પાવતી છે. એ દીક્ષા લીધી સારી રીતે આઘના કરી વગમાં ગઈ. અહિં કેટલાક સમય પછી રાજા 0 પુણ્યકેતુ મૃત્યુ પામ્યા. પુપચૂલા પુપચૂલા રાજારાણી થયા. નિશંક બની ભેગે ભેગવવા છેલાગ્યા. દેવ બનેલ માતાએ અવધિજ્ઞાનથી આ જયું માતાની ગ્લાનીને પાર ન રહ્યો !' | એ છની કામાંધદશા અને અજ્ઞાનતા માટે તેને દયા આવી. પુપચૂલામાં પાત્રતા જાયાથી તેને સ્વપ્નમાં નરકનાં ઘેર દુખે રખાયા તે છે જોઇને ભયથી વિહવલ બનેલી રાણીએ રાજાને સ્વપ્નની વાત કહી ઉમેર્યું કે પાપ ' કરવાથી આવા ઘેર દુ:ખ વેઠવા પડે હવે શું થશે મને ઘણે ડર લાગે છે આના 1 નિદાન માટે રાજાએ સવારે અનેક સંતે વિદ્વાને અને પંડીતને બેલાવી નરક બાબત છે પૂછયું કે નરક શું છે. ' ' , Page #300 -------------------------------------------------------------------------- ________________ વર્ષ -૯ અક ૧૨-૧૩ : તા. ૧૯-૧૧-૯૬ :.200 કાઇકે ગભાવાસને, કોઈએ પરાધીનતાને તા ાઈએ ઇન્દ્વિતાને અને ઈશ અતિ રાગી દશાને એમ ભિન્ન ભિન્ન રીતે નજીની વ્યાખ્યા કહી તે વાસ્તવિક ન હોઈ રાણીને સતષ થયા નહિ' છેવટે કાઇ પાસે જાણવા મળ્યુ કે આ ખાબત જૈનમુનિ જાણુતા ડાય છે. એટલે રાજારાણી ઉપાશ્રયે ગયા. તેમણે કહ્યું. રાજા ? નરક સાત છે. સાતે નરકના આયુષ્ય, શરીર પ્રમાણું, જુદાજુદા છે. તેઓ સદા અશુભ કેશ્યવાળા, અનંત વેદનાથી વ્યથિત હાય છે. દીઠા ન ગમે તેવા ત્રિત્મત્ઝ તેમના શરીર હોય છે રૌદ્ર પરિણામવાળા કલેશમય જીવનવાળા તેમેને પરમાધામી દેવાથી થતી તેમજ પેાતાના ક્ષેત્રમાંથી થતી વેદનાને અંત હા નથી ક્ષુધા અને તરસના પણ પાર હોતા નથી. ઇત્યાદિ સ્વપ્નમાં જોયા પ્રમાણે શાખા હવાલ સાંભળી રાણી પણ ખેલી ' તમને પણ મારા જેવા જ સ્વપ્ન આવે છે ? તેણે કહ્યુ ભટ્ટ ? આ સ્વપ્નની નહિ' પણુ નકકર વાત છે. જીનેશ્વરદેવના આગમામાં સૌંસારનુ યથાર્થ સ્વરૂપ બતાવવામાં આવ્યુ' છે. રાણીએ પૂછ્યું' મહારાજજી શાથી નરકે ઉત્પન્ન થવું પડે છે ? ઇત્યાદિ બેધ સાંભળી રાજાસણી પાછા આવ્યા. એ રાત્રિએ દૈવ રાણીને દૈવલેાકના સુખ વૈભવના સપના બતાવ્યા. રાષ્ટ્ર, રાનને લઈને ઉપાશ્રયે આવીને સ્વર્ગનું વર્ણન હુબહુ સ્વપ્નમાં જોયા પ્રમાણે સાંભળી પ્રુષ્ઠ રાજી થઈ પૂછવા લાગી કે સ્વગ શાથી મૂળે ? મહારાજજીએ કહ્યું કે શ્રાવક કે સાધુજીના ધમ પાળવાથી જીવ વગે જાય ઇત્યાદિ સાંભળતા તેને સાધુ ધમ ની રૂચિ જાગતાં તેણે રાજને કહ્યું અનુમતિ હોય તે હું દીક્ષા લઉં' મને ખુબ ભાવ જાગે છે. સજાએ કહ્યું કે તારા વગર હુ' રહી જ ન શકુ ઘેર આવી ચણીએ ઘણા જ આગ્રહ કર્યો, ત્યારે રાજાએ કહ્યુ કે પ્રતિદિવસ રાજમહેલમાં આહાર લેવા આવ તા અનુમતિ આપુ . તેણીએ સ્વીકાર કરવાથી મહામહેાત્સવ પૂર્વક રાણીને દીક્ષા અપાવી પેાતે આપેલા વચન મુજબ રાણી પૃપચૂલા સાધ્વી દિવસમાં એકવાર તેા મહેલમાં આવતા અને રાજાને દર્શન આપતા. કેટલાક સમય પછી નાનખળે દુષ્કાળ પડતા જાણી મહારાજે પાતાના શિષ્યાને અન્યત્ર વિહાર કરી જવા ફરમાવ્યું અને તે અવસ્થાને કારણે ત્યાં જ રહ્યા. સાવી પુપચુલા વૃધ્ધ આચાર્ય મહારાજની આહાર-પાણી આદિની વૈયાવચ્ચ સેવા-શુશ્રુષા અગ્લાન ભાવે કરવા લાગ્યા. એ ગીતા ગુરુના સેવનથી તેમની શ્રદ્ધા-જ્ઞાન આદિ પકવ અને આત્મા પુષ્ટ થવા લાગ્યા. આમ કરતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ગોચરી લાવવાના ક્રમ ચાલુ જ હતા પેાતાને અનુકુળ અને રુચિ પ્રમાણેના આહાર જોઇ તેમણે એકવાર પૂછ્યું. તુ અભીષ્ટ લાવે છે તે શાથી? કાંઈ જ્ઞાન વગેરે થયું છે. એમણે કહ્યુ` સહવાસથી સમજણુ Page #301 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક ૩૦૦ : પડે ને ? પણ ભક્તિ ન અટકે માટે તેમણે જ્ઞાનની વાત ન જણાવી. એકવાર વરસતુ વરસાદે આહાર પાણી લાવ્યા. આચાર્યશ્રીએ કહ્યું હે કલ્યાણિ ! તું શ્રુત-સિદ્ધાંતની જાણકાર છતાં વરસતા પાણીમાં શા માટે વડારવા ગઈ ? તેમણે કહ્યું કે જયાં જયાં અચિત અખાયની વર્ષા હતી તે પ્રદેશમાં થઈને આહાર લાવી છે માટે આહાર શુધ્ધ છે. નથી. ગુરૂએ આ સાંભળતા જ ગુરુએ પૂછ્યું' અચિત્ત પ્રદેશ કેમ કરી જાણ્યા ? તેમણે કહ્યું' પૂછ્યું' કેવા જ્ઞાનથી ? સાવી ખેલ્યા આપના સાથે કેવલ જ્ઞાનથી આચાર્ય મહારાજ હેબતાઈ ગયા તેમને ઘણુ દુ:ખ થયુ. કે મે કેવલીની બાશાતના કરી તેમને ખમાવી મિચ્છામિ દુકકડ' દીધા પછી' આદરપૂર્વક પૂછ્યું કે મને કે લગાન થશે કે નહિં ? કેવલી સાધ્વી બેયા ગંગાનદી પાર કરતાં તમને કૈવલજ્ઞાન થશે કેટલેાક કાળ પછી આચાર્ય શ્રી હાડીમાં બેસી ગ`ગા પાર કરી રહ્યા હતા. હાડી હુ કાર્યો પછી થોડીવારે એવું બન્યું કે આચાય મહારાજ જે માજુ બેસે તે બાજુ ઘેાડી ડુબવા લાગે આ દેખી સહયાત્રીએ ખીજાણુાં ને આચાય ને ઉચકીને નદીમાં નાંખી દીધા. આચાય. શ્રીની પૂર્વ ભવની અપમાનિત પત્ની વ્યતરી થઈ હતી. તેણે આ ઉત્પાત મચાવ્યેા હતા. તેણે પાણીમાં શૂલી ઉભી કરેલી તેમાં ફ્રેંકાએલા આચાય વી.ધાઈને લેહીના ધારા પડવા લાગી. તેઓ આ જોઇ વિચારવા લાગ્યા મારા લેહીથી અકાય જીવાના નાથ થશે આમ વિચારતા તેમને કેવલજ્ઞાન થયું. થાડી જ વારમાં શેષકમ ક્ષય પામતા તે સિદ્ધ મુદ્ધ અવિનાશી થયા. નિકટવતી દવાએ તેમના કેવળ મહિમા મહાત્સવ કર્યો ત્યાં પ્રયાગ નામનું તીથ થયું ત્યાં માહેશ્વરી આદિ લોકો કૈલાસવાસ કે ઇચ્છિત પામવા પાતે કરવત મૂકાવે છે. શ્રી પુષ્પમ્મુલા સાવી પૃથ્વીપર લાંમા કાળ વિચરી અનેક જીવેને મધ પમાડી પ્રાંતે મેક્ષે સીધાવ્યા. ગુણાને લીધે પ્રશ્ન સાને યાગ્ય તથા પવિત્ર એવુ. પુચુલાનું પવિત્ર ચરિત્ર સાંભળીને જે ભવ્ય જીવા પાતાના ગુરૂની ચરણ સેવામાં રકત રહે છે. તેઓ શાશ્વતસુખના મહેલમાં રમે છે. અસાસ શાને કરે માનવ, નિર્માણ પ્રભુનુ હોય જ્યાં, જડ અને ચેતન તણા, નરસિંહ' ભાવિયોગ સૌને, થવાનુ તે થાય છે, ત્યાં તે જવા બધાય છે, ભાવિ લખાયા સદા, અનુભવે સમાય છે.' શ્રી નરસિહપ્રસાદજી રાજકોટ Page #302 -------------------------------------------------------------------------- ________________ હશી લ વ તી કે - પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. જામનગર 冬冬 ! 安福 佘本中變:亨發 આ જ ખૂદ્વીપમાં શીલવતી સતી થઇ તેની નામાવલી સેાળ સતીઓના છ'ઇમાં તેમજ ભરહેસરમાં વિગેરે ઘણા જ ઠેકાણે વાંચવા મલે છે. આપણે શીલવતીના નામ લઇએ ત્યાં આપણને પણ ખળ મલે છે અને શીલવતીએમાં આ શીલવતી નામની સતી છે જે જમૂદ્રીપના દક્ષિણ ભરત ખંડમાં અનેક દેશ નગર ગામે છે તેમાં નદપુર નગરના અમદન રાજાના રાજ્યમાં રત્નાકર શેઠ અને શ્રી નામની ધમ પત્નિથી અજિતસેન નામના પુત્ર થયા તે મગળપુરીના જીનદત્ત શેઠની પુત્રી શીલવતી સાથે સ'સારી સ`બધથી જોડાયા. નામના . એને શસાર સુખ વિલસતા કૈાઇ એક દિવસે રાતમાં શીલવ'તી શિયાળના શબ્દ સાંભળી શબ્દ સાંભળતા ઘડા લઈ નદીએ ગઇ ને થાડીવાર પછી ઘડા પાા લઇ ઘરે આવી ઘડા એક બાજુ મુકી સુઇ ગઈ પણ તેના સસરા જાગતા હતા તેથી તેની હીલ ચાલ જોઇ શકાશીલ થયેા એટલે તે બહાર ગઈ પાછી આવી ઘડો પાસે છેડી સૂઇ ગઇ આદિ પેતાની પત્નીને તથા પુત્રને આ બાબત જણાવી ત્યાર પછી બધાએ ભેગા થઈ નિ ય ચે કે શીલવતીને તેના પિતાને ઘરે મેકલી દેવી પણ એમ થાડી જાય મૂકવા પણુ કેમ જવાય તે માટે તેના પિતાને ઘેરથી શીલવતીને ખેલાવવાના સમાચારનું મ્હાનુ` મતાવીને રથમાં ચાલ્યા હવે રસ્તામાં આગળ એક નદી આવી ત્યારે સસરાજીએ કહ્યુ પગની માજડી ઉતારી નદી ઉત્તરવી તે સાંભળતા છતાં શીલવતી માજડી સહિત જ નદી ઉતરી તેમ કરતી જોઇ શેઠે વિચાયુ કે કેવી વિવેક વગરની વહુ છે આવીને થુ કરીએ એમ મનમાં વિચારે છે ને આગળ ચાલે છે ત્યાં મગનુ ખેતર આવ્યું. ખેતરમાં પક સારા થયેલા જોઈ શેઠ બેલ્યા વાહ આ ખેતરના માલિક તા વાહ (પૈસાનાળા થઈ જશે) ન્યાલ થઈ જશે આમ સસરાજી આવ્યા તે વહુ સાંભળી સાંભળતા વહુ ખેલી કાઈ ખાઈ નહી" જાય કેાઈ ચારી કરી નહી જાય તા નહી"તર નહી. આમ નહુ ખેલી તે તેના સસરા (શઠ) સાંભળ્યાને શોઠ ખલ્યા અરે અરે? આ વહુ તે કેવી છે જે એલીએ તેમાં વચમાં ડખકુ મુકે વલી આગળ ચાલવાનું શરૂ કર્યુ. ત્યાં ચાલતાં ચાલતા ઋદ્ધિવાળુ શહેર આવ્યું તે શઠ બેથા કેવુ સરસ શહેર છે સાંભળતા વહુ એટલે શીલવ‘તી બાલી ‘ઉજજડ હાત તા સારૂ થાત' આ સાંભળતા શોઠ કહે 1 વહુ તા મસ્કરી માર લાગે છે એમ આગળ જાય છે તે એક સુભટ શરુના ઘા લાગવાથી જમીન ઉપર પડેલે જોઈ તેના સાહસના એટલે પરાક્રમના સસરાએ વખાણ કર્યા ત્યા ఖన్ద్రల Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ : • શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રમણીને વિશેષાંક * આલ્યા એ તેા ખાયો ને બીકણ છે. આગળ જતા એક વડ આવ્યા શેઠ જરા થાય ઉતારવા વડ નીચે બેઠા પણ વહુ તે થાળે દુર બેઠી આમ આગળ વધતા ત્યાં વળી પાછુ શહેર આવ્યુ તે શેઠ તે જેમ પહેલા શહેરના વખાણ કર્યાં હતા. તેમ આ શહેરના પણ વખાણ કર્યા. તે વહુ કહે આ તેા ઉજ્જડ ગામડુ છે. જય છે આગળ જતા એક ગામડુ આવ્યુ તે જોઇ શેઠે વિચાયુ કે હું જે કહીશ તેથી આ ઉંધુ જ ખેલશે' એમ મનમાં વિચારે છે. તેટલી વારમાં શીલવતીને તેના મામા જમવાને પાતાને ઘેર તેડ઼ી ગયા જમાડયા,ને રહેવા આગ્રહ કર્યો, પણ શેઠ કાા જેથી શીલવતીના મામાએ કર બાનુ` ભાતુ આપ્યુ. આમ આગળ ચાલતાં શેઠ થાકયા તે જરા એક ડ આવતા ત્યાં છાયડામાં સુતા પણ શીલવતી (વહુ) આરામ ન કરતા જે મામાએ કર બે ભાતામાં આપેલ તે ખાવા લાગી એટલામાં એક કાગડા આવ્યા ને તેની ભાષામાં માલવા લાગ્યા કાગડાના અવાજ સમજીને વહુ બેલી રે કાગડા હુ" તારી વાત સમજી છું પણ એકના કહેવાથી હું ગઈ તા મારે મારા સ્વામી એટલે પતિના વિયેાગ થયા ને વલી બીજી વાર તારૂ સાંભળી ને તે પ્રમાણે કરવા જાવ તો મારા માતા-પિતાનેા પણ સચે ગ એટલે મલવાનું થાય કે કેમ તેમ સમય છે. આામ જયાં શીલવતી ખેાલી રહી છે. ત્યાં આશ્ચય પામી શેઠ પૂછ્યું ‘વહુ ! કેમ આવું બેયા ? વહુ કહે જો સાચુ કહુ. તે નુકગ્રાન થાય છે જેમ ફળ વૃક્ષેામાં લાગે છે તા તે ફળ લેવા માટે મનુષ્યા વક્ષાને પણ નુકશાન કરે છે. મારની કલગી ખાતર મારને મારે છે. તેની જેમ મારી સ્થિતી થઈ ને હુ નાની એટલે ઉમરમાં છેટી હતી ત્યારે મારા ભાઇઓના આગ્રહથી પશુઓની ભાષા શીખી, તેનુ ફળ મારે આજે ભગવવુ પડે છે. તે સાંભળતા સસરાએ ક્ષમા માંગી. શીલવતી સમજી હતી પણુ જ્યાં વિવેક ન હોય ત્યાં શુ ખેલવુ" અથવા વડીલો જયાં સુધી ખુલાસે ન માંગે ત્યાં માલવુ નકામુ છે. ચક હવે શીલવતી સસરાજીએ માફી માંગી એટલે કહ્યું કે હું શિયાળના સાંભળી ઘડા લઇ નંદીએ ગઈ' તેનુ કારણ એ હતુ કે શિયાળે એ સૂચના કરી કે ઘરેણાંથી ભરપુર મડદું નદીમાં તણાય છે.' એ સાંભળી દાગીનાના ઘા ભરી હુ. આવી અત્યારે આ કાગડી કર બા માગે છે તે કહે છે કે અરિયાના ઝાડ નીચે દેશ લાખ સાન ચા છે' પણ મેં કાગડાને કીધું તું સમાચાર આપે છે ને હુ' જાવ લઈ આવુ. પણ અનને થાય છે. માટે તું જા હજુ એમ શીલવતી વાત કરે છે ત્યાં તેના સમશ વાત સાચી છે કે ખેાટી તે સત્ય કરવા ખેાદી જોયુ તા જે પ્રમાણે શીલવતીએ કહ્યું તે પ્રમાણે સાન યા નીકળ્યા, પછી કાગડાને, કર એ આપ્યા. Page #304 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ-૯ અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૯૬ : * , ' ૩૦૩ હવે શેઠ વહુને વગોવે કે વખાણ કરે વાચકો વિચારે શેઠ વહુના વખાણું 4 કરવા લાગ્યાને દ્રવ્ય ભરી પાછા વળ્યા હવે જે તે ગયા તેજ રફતે પાછા ફરતા તે તે જ છે શહેર નગર આવ્યા હવે જ્યાં જ્યાં શેઠે કહ્યું હતું ત્યાં ત્યાં પાછુ પૂછવા લાગ્યા કે છે આ નગર તમે ઉજજડ કેમ કહ્યું હતું તે વહુ કહે આપણું આ શહેરમાં કોઇ સગુણ - સાઈ નહી તે આપણને આ ગામમાં શું કામનું માટે મે કહ્યું વલી આગળ ચાલતા જે { ઉજજડ ગામ હતું તે આવ્યું ત્યારે પાછું પૂછયું આ તે ઉજજડ છે. તેને વસ્તીવાળુ છે કેમ કહ્યું તે કહે મારા મામાનું ઘર જેથી આપણે સત્કાર વગેરે થય માટે કહ્યું. તે તે આગળ ચાલતા વડ આવ્યો તે કહે તમે છાપે છેડી હર કેમ બેઠા હતા તે ૧ વહ કહે કાગડે વડ ઉપર બેસે અને જે શી ઉપર ચરકે તે છ માસમાં જેના ઉપર 3 ચમકે તેના પતિને અનર્થ થાય વલી મુળમાં સાંપ વિગેરેને સંભાળવા માટે વલી યાત છે આવું સસરાજીને કે સુભટને કાયર કેમ કહ્યો હતે તો શીલવત કહે તેણે ઘા પીકી { ખાષા હતા માટે. મગના ખેતર માટે વિપરીત કેમ બન્યા તે કહે લેણદારે લઇન - લય, તે તે તાલેવાન થાય નહીંતર ગરીબ જ રહે કારણે ખેડુતે મોટા ભાગે દે, શ કરી ખેતી ખાઈ જાય પછી લેણાવાર લઈ જાય તે તાલેવાન કેમ થઈ શકે માટે કીધુ હતું કે 8 સસરાજી શાવ્યા ચાલે તમે મેડી સહિત નદી મેં ના કહેવા છતાં કેમ ઉતર્યા તે વહુ કહે નદીમાં ટા, કાંકરા હોય તે મારા કમળ પગમાં વાગી જાય તે માટે હેરાન થવું પડે માટે બધા જવાબ સંતોષ કારક માલવાથી શેઠ એટલે શીલવતીના સસરાજી સંdષ પામ્યા, ને ઘરને તમામ ભાર કે કે સત્તાકે શીલવતીને સોંપી હવે છે કે કાળ જતા તેના સાસુ સસરા સ્વર્ગમાં ગયા તેવામાં રાજને ત્યાં જ મંત્રીઓ તે હતા હવે પાંચમાં મંત્રી રાખવે તે પણ પરિક્ષા વિના કેમ રખાય માટે ? છે પરીક્ષા કરવા સભામાં એક પ્રશ્ન પૂછ્યું કે- “મને પાટુ મારે તેને શું આપવું દરેકે 1 દંડ કરવાની વાત કરી પરંતુ શીલવંતીને આ વાતની ખબર પડતા તેને તેના પતિને જ જે કહ્યું કે તમે કહી આવે કે તેને નુપુર આપવા તે તે અજીતસેને રાજાને કહ્યું કે તેને “તુપુર આપવા” આમ સાંભળતા જ રાજ મનમાં ખુશ થય ને તેને પાંરામ મંત્રી છે બનાવ્યો હવે કઈ વખત રાજા સિંહસેનને જીતવા અજીતસેનને સાથે લઈ રાજા * જવાના હતા ત્યારે અજીતસેનને પત્નીની ચિંતા થવા લાગી ત્યારે શીલવતીને ખ્યાલ | આવ્યો તો તેણીએ પિતાના પતિના ગળામાં માળા પહેરાવી ને કહ્યું કે-“આ માળા ન કર { કરમાય ત્યાં સુધી મારૂં શિયળ અખંડ સમજવું? રસ્તામાં જતા રાજાને પુષ્પનગરની છે 4 અટવીમાં અછતસેનના ગળામાં તાજી માળા જઈ આશ્ચર્ય થયું ને અને પૂછીને જાણી ૧ લીધું બધાને જાણ થઈ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી જૈન શાસન (અઠવાડિક] શ્રમણીરત્ન વિશેષાંક - હવે આ બાજુ રાજાના ચાર મિત્રે શીલવતીની પરીક્ષા કરવા પાછા ફર્યા અને છે તેને જીતવા ગયા પણ તે દરેકને શીલવતીએ ખાડામાં પડીયાને તેનું ધન શીલવતી એ લીધું અને તેઓને શરાવળામાં અડધુ ખાવા પીવાનું એકલતી તે ઝાડે પેશાબ બધુ ત્યાં જ કરવાનું જેથી તેઓ નારકી જેવું દુઃખ અનુભવતા તેઓ શીલવતી આગળ કરગવા લાગ્યા. તેવામાં અજીતસેન ઘરે આવતા તેને બધી વાત કરીને રાજાને જમવા ન માટે આમંત્રણ આપ્યું. જા જમવા આવ્યા. પણ શીલવતી એ રસોઈ બધી ગુપ્ત છે રાખેલ જેથી રાજાને થયું જમવા બોલાવ્યા છે પણ રસોઈ તે દેખાતી ન હોવાથી રાજાએ પૂછયું, તે અજીતસેને જવાબમાં કહ્યું અમારા ઘરમાં ચાર યક્ષો છે. . તે બધુ ઝપાટા બંધ પુરુ પાડે છે તેથી રાજાને આશ્ચર્ય લાગ્યું પણ રાજાને જમવા બેસાડયા છે. રાજા તે જેતે રહ્યો ને ચારે યક્ષે ઝપાટાબંધ બધુ કરવા લાગ્યા તે જોઈ રાજાએ 1 કહ્યું હે મંત્રીશ્વરજી જે આ યક્ષે આપણી સાથે પ્રયાણમાં હોય તે આપણને મુશ્કેલી ન ! પડે ત્યારે મંત્રીએ કહ્યું મારી પત્નીને પૂછીને વાત. કે હવે રસીલવતી તે ચારેને કહે છે કે હું કહું તેમ નહી કરો, તે મરી જશે ન તે ચારે યક્ષોએ કબુલ કર્યું પછી ચારેને પેટીમાં પૂરી ને કહ્યું તમારે બીજા પ્રયાણ | સુધી બોલવું નહિં રાજા પણ બીજા પ્રમાણે જ પેટી ખેલી ને રસેઈ માંગી ત્યારે | ચારે દુખીયાઓ-બેલી ઉઠયા કે “અમે જ ભૂખ્યા છીએ તમને રસોઈ કયાંથી આપીએ ? જયાં આ ચારે યક્ષે બેલ્યા ત્યાં રાજા ઓળખી ગયે અને શીલવતી મહિમા જા રાજા પાછા આવ્યા તેને બહેન કરી બહુમાન કર્યું* * - હવે સંસારના સુખ ભોગવતા શીલવતીને લમધર અને ચંદ્રસેન નામના બે ૬ પુત્ર થયા તે જેન ધર્મમાં રાગી બન્યા આમ સંસારના સુખ ભોગવતા રહે છે. ત્યાં છે કેઈ દિવસ ધર્મશેષ નામના આચાર્ય મહારાજ તેમના ગામ પધાર્યા દેશના સાંભળી ને ? દેશના બાદ શીલવતીએ પિતાને પૂર્વ ભવ પૂછયે. ત્યારે આચાર્ય મહારાજે કહયું કે કુસુમપુરમાં સુલસ શ્રાવક ને સુયશા નામની શ્રાવિકા રહેતા હતા તે જ્ઞાન પંચમી તપ છે ન વિધિ સહિત કરતા હતા તે તેની દાસી દુગિલાએ જોયા તેને પણ ભાવ જાગે તેણે * પાંચમ આઠમ આદિ તીથીએ ૪થુ વ્રત પાળવાને નિયમ લીધે તે તેના પતિએ પણ ને લીધે વત સુખ પૂર્વક પાળતા તે બંને મરીને તમે શીલવતીને અજીતસેન થયા છે. આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું ને વ્રત લઈ પાંચમે દેવલેક ગયા ત્યાંથી ય છે મનુષ્ય થશે ને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે. આ છે શીલવતને પ્રભાવ સાથે ચારિત્રને પણ પ્રભાવ છે ચારિત્ર પામીને 5 મે જશે. Page #306 -------------------------------------------------------------------------- ________________ IિES શા ૨વિશિ, છે - - - 4 પારા ભૂલકાઓ, 'લે આ રુમઝુમ કરતી દિવાળી આવી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર 8 દેવનાં નિર્વાણ કલ્યાણક તથા શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાન કલ્યાણકના આ પર્વને તેમના જ સાચા સંતાને કઈ રીતે શોભાવશે? કઈ રીતે ઉજવશે? ફટાકડા વગેરે ફેડવાથી શું પર્વ ઉજવાશે ના....રે....ના ? તે ફોડવાથી તે જીવોની હિંસા થાય છે આત્મિક તેમ જ બાહ્ય છે દષ્ટિએ પણ ફટાકડા ફોડવામાં ઘણું જોખમ છે અને નુકશાન પણ વધારે છે. છે , કઈ કહેશે કે અમે સાવચેતીથી ડીશું? ભયલ સાવચેત બનીને ફડશે તે પણ વાહિક આનંદથી બંધાતા પાપને કેમ # ભૂલી જાવ છો. ભયંકર પાપથી શું દુર્ગતિના દખે ટળી જશે? પાદિય જયારે છે પોતાનું વિર્ય ફેરવશે ત્યારે આપણે સમતા પૂર્વક તે પાપને ભેગણું ખરા? માટે સમજી જાવ. બાવા પાપથી દૂર રહે. * ક્ષણિક સુખમાં આનંદ માનતાં પાંચેય ઇન્દ્રિયના જીવે કેવાં કેવાં દુઃખે સહન 5 કરે છે તે શું આપણે નથી જાણતાં. જાણવા છતાં આંખ આડા કાન કરી આપણે મઝેથી છે પાપ આચરીએ છીએ તે શું થશે આપણું જરા શાંતિથી વિચારજે. # ભૂલકાઓ, મમતાપૂર્વક મોકલાવેલ તમારા લખાણે મળ્યા છે અને મળતાં રહે છે { છે. લખાણે મોકલે તે લખાણ નીચે તમારું નામ, ઠામ, વય, ગામ આદિ લખવાનું આ ચુકશે નહિ. સુંદર લખાણે મોકલવા માટે નેધી લે સરનામું. રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય, આજને વિચાર છે ૦ વિશ્વાસ આપી વિશ્વાસઘાત કર એ મોટું પાપ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ : • : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક વ્યસન ગરીબ ઘેર છીકણી, ચાર કરે હુકીય, સાધારણ ધરે બીડી, તે બેઠાં બેઠાં ફૂં કા. હુકકા ને હાથી તે છત્રપતિના સાથી, ૦ છેલ વ્યસન છીકણી, રાજ વ્યસન હુકા, ગાડુ વ્યસન કથાનક “ન જ બદલાય’ • સુખ, જાતિ અને સ્વભાવ કયારેય પણ છુપા રહેતા નથી. ૦ કૂવાની પૂછડી વાંકી તે વાંકી. O ગાત વિના ભાત કરી. ન પડે. તમાકુ, તે ફૅ ઠેર થુંકા. અમીષ આર. શાહ સૌરાષ્ટ્રના એક રાજવીને લસણ ખાવાના ભારે થાખ. નિત્ય તેમ પેાતાના ભાજનમાં લસણના ઉપયાગ કરે. દરબારમાં નિત્ય જવુ પડે. સુખ ગંધાય-- વાસ મારે તા પણ દરબારીએ એ સહી લે. રાજાને કાંઈ કહેવાય ? પણ, એક દિવસ રાજપુરાહીતે હસતાં હસતાં કહ્યુ', રાજાજી, આપ તે। મહા સમથ અને પ્રતાપી છે. ગરીબને શ્રીમંત બનાવી દો તેવા છે. સ્મશાનને શહેરમાં અને શૂન્યમાંથી પણ આપ વિરાટનું સર્જન કરી શકો તેમ છે. તે પછી એક નાની સરખી ચીજને આપ કેમ પલટી શકતા 'નથી. રાજાએ પૂછ્યું ભાઈ કઈ ચીજને ? ’ લસણને” તેની વાસ" આપ દૂર કરી શકે તા જ આપ ખા રાજવી ઉત્સાહમાં આવી રાજા આયા- “હું... એ વાસ દૂર કરીશ જ.” અને પછી રાજાએ તેને માટેના પ્રયત્ન આરભી દીધાં. એમાં તેમને એક લાભ એ હતા કે લસણ ને તેની કુવાસ છેકે તા, તે વિના સ`કાચે તેને ઉપયોગ કરી શકે. પેાતાની સારીએ શક્તિ લસણના ગધ ઉડાડવામાં લગાવી દીધી. પેાતાના બગીચામાં તેમણે કેટલાંક કયારાએ કરાવ્યા. તેમાં કસ્તુરીનુ` ખાતર કર્યુ. તેની ફરતે ચંદનના વૃક્ષેા રાપાવ્યા પોતાની પતિન્નતા અને ધર્મ પરાયણ પત્નીને કહ્યું “તમે નિત્ય સેાળે શણગાર સજી, પવિત્ર ગગાજળથી આ કયારાઓમાં સીચા, ત્યારખાઇ સુગ'ધ જળથી પુન: તૈ કયારાઆને પુરી, લસલુના કયારામાં નિત્ય આ પ્રમાણે થવા લાગ્યુ. જેમ જેમ જળ સી'ચાતુ ગયુ તેમ તેમ લસણના છેડા ઉગવા માંડયાં, તેની સુવાસ ADIDA Page #308 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૨-૧૩ તા. ૧૯-૧૧-૬ ૩૦૭ જેવી હતી તેત્રીને તેવી જ રહેવા પામી તેની કુવાસમાં કાંઈ જ ફરક ન પડયા. એમાં ન તે ચંદનની વાસ ભળી કે ન તા કસ્તુરીની મહેક આવી. લસણુ, લસણું જ રહ્યું. આ વિષયમાં કવિ શામળ કહે છે કે વાવ્યા લસણના છેડ, વાડ ચંદનની કીધી, કયારેક કપૂર, ૨૦ સેાળ શુ་ગાર, ખાત્ર કસ્તુરી દીધી, નિત્ય રાની રાણી, પાય ગ ંગાનું પાણી; હેમ ઘડો લઈ હાથ, પ્રતિ દિન સી"ચે પ્રેમથી, તેમ જાસ આકી ચઢે. ર જૈન શાસનનાં અણમોલ તપરસ્ત્રી એ. આદિનાથ ભગવાન ... બાહુબલી સુન્દરી "ગૌતમ સ્વામિ ધના શાલિભદ્રુ અન્ના કાકડી . . . 0. ન‘ક્રિષણ - વીરાચાય 0.0 ... ... .... જગતચ દ્ગાચાય અન્ય તપસ્વી ... · ... --- ... જૈન જગતનું અવનવુ ... 608 ૧ વર્ષ વિહાર ઉપવાસ. ૬૦ હજાર વર્ષ આંખિલ. આ ઉપરથી સૌ શુ વિચારશે તે મને જણાવશેા ? વિવોન ... ૪૦૦ દિવસનાં ઉપવાસ ૩૦ વર્ષ ૬ ૪ ને પારણે ૬૪. ૧૨ વર્ષ માસ ક્ષમણું. આજીવન છ ને પારણે અખિત, શોધખેાળ ભૂમિ વગરની વિષની વેલડી છે. ગુફા વગરની વાઘણુ છે. નામ વગરના મોટા વ્યાધિ છે. કારણ વિનાનું મૃત્યુ છે. આકાશ વગર વિજળી છે. જી વર્ષ છઠ્ઠું. આજીવન અટ્ટાર્કે છ વીંગ ત્યાગ. ૧૨ વર્ષ બિલ (વધુ આવતા અક) જેધા સગાં અથવા ભાઈઓના સ્નેહને નાશ કરનારી છે. પ્રત્યક્ષ રાક્ષસી છે. મૃષાવાદ બોલનારી છે. વિશ્વાસઘાત કરનારી છે. કહે જોઈએ એ કાણું હશે ? સા. શ્રી રમ્યજ્ઞાશ્રીજી Page #309 -------------------------------------------------------------------------- ________________ 3; • શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ના વિશેષાંક હાસ્ય દરબાર દરદી : `ડાકટર સાહેબ એક દાંત પાડવાના કેટલા રૂપિયા લે છે ? ડોકટર : ૨૫ રૂપિયા. દરદી : પણ મારી પાસે ' સેાની નેટ છે છુટ્ટા નથી. ડૉકટર : વાંધા નહી ખુરશી પર બેસી જાએ ચાર દાત પાડી આપુ છુ. -અમી. આર. શાહ સ્વાથીની આ મીઠાશ છે. (ઝાડા બંધ કરે) ચૂંક, કુમિ, પેટમાં દુખે તા ૪-૪ ગાળી દિવસમાં ત્રણ વાર (ગળાસત્વ : કાલ્હાપુરવાળાનું) અતિસાર હરવટી (અણુાહારી) પૂ. સાધુ–સાધ્વીજી ભગવ ંતા માટે અણુાહારી દવાએ ત્રિફળા ગાળી(અણાહારી)ગૌમુત્ર વાળી વમનશમનવટી (અણુાહારી) ઊલટી-ઉબકા, પિત્ત માટે, ૪-૪ ગોળી ત્રણ વાર ચૂસવી. દાઢમછાલ-ગાળી (અણુાહારી) ઝડા બ`ધ કરવા ગળાની ખળતરા, ઉધરસ માટે ૩-૩ ગાળી ત્રણ વાર જવરઘવટી (અણુાહારી) કોઈ પણ જતના તાવ માટે, દાવ સમ”ધી કળતર માટે ૪-૪ ગાળી ૩ વાર શરદી-કફની ગોળી (અણુાહારી) મેઢું' આવવુ, ગળામાં સાજો, દુઃખાવા, ખાંસી, કફ, શરદી માટે ૩ ગાળી ૪ વાર ચમનલાલ ઘડીયાળી : બંગલા ન ૧૨, દર્શન, ભગવાનનગરના કર પાલડી, અમઢાવાદ-૩૮૦૦૦૭ ટેલી. (એ) ૨૧૨૫૪૬૭ (ઘર) ૪૧૬૪૪૯ મ'ગલઘડી : ૧૭૧૦/૫, ગાંધીરાડ, ઢી’કલા ચેાકીના ઢાળમાં, અમદાવાદ-૧. ત્રિફળાદિવટી (અણાહારી) ખાંસી, ગળાના સાજા, તરત અવાજ બેસી ગયેા હાય તા ૪-૪ ગાળી ૨-૩ વખત બાળ ગઝલ માટે કાને ખબર કયારે મળે, પાછા જન્મ માનવ તણેા પ્રભુ ભકિત કરા, હજીએ સમય તમને ઘણા -ઇશિતા તીકતીવટી અણુાહારી ભારે ખેારાક પચે, પેટમાં દુ:ખતુ હાય, જીણુ જવર, કૃમી અને લીવરના રોગ માટે જમ્યા પછી ૨-૨ ગાળી, માનવ મટી કાનવ બને, એ જીવન ધિકકાર છે. નરક પડે દુ:ખમાં સડે, કદિ એ નહિ ઉદ્ધાર છે --ઇશિતા જે દવાઓ જોઇએ, તે દવાએ સામતથી પત્ર લખી મંગાવવા વિનંતી. લેાચની રાખ પણ મળશે. પત્રમાં આપનું નામ-સરનામું જણાવશેા, દવા મળેથી જવાબ લખવા કૃપા કરશેાજી. Page #310 -------------------------------------------------------------------------- ________________ amoanaceaeo . 911EG ELHELP | BRC CRC SMC નાનેરાશ 1 અનુમોદનીય આરાધનાથી કલકત્તા પાવન બની ગયું. મહાદેષમાંથી ઉગરી ગયું. હાઉ)- - - 68-682-દ-ઉઝ- ઝા હનદીના . કલકત્તા (ભવાનીપુરમાં) વર્ધમાન તપેનિધિ પ પૂ આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. ની પાવન નિશ્રામાં ચઢતી શ્રેણિએ એ આરાધનાનાં સે પાન ઉપર | આરાધકે આરોહણ કરી રહ્યા છે. વર્ષથી ૭૨ વર્ષના મહાનુભાવોએ અઠ્ઠાઈ ઉપરની તપસ્યાએ એટલી બધી છે થઈ છે કે કઈ ખૂણે તપસ્યા નહી હોય તેવું બન્યું નથી. મેટી તપસ્યાવાળાઓની વિનંતીઓને ધ્યાનમાં લઈ પયુષણમાં અનેક કામમાં અનેક આરાધકોના ઘરે બેન્ડવાજા સહિત ચતુર્વિધ શ્રી સંઘના સહિત પગલા કરવા જતા હતા, પુણ્યવાને વિવિધ વત નિયમો સ્વિકારી ધર્મ રંગમાં આગળ વધતા હતા. કેટલાક પુછયવાનેએ પણ એ પણ નિયમ કર્યો કે જ્યાં સુધી એક સ્વતંત્ર દેરાસરી ન બનાવી એ ત્યાં સુધી એક વસ્તુનો ત્યાગ કર, - ઠેર ઠેર ચતુવિધ શ્રી સંઘનું બહુમાન કરવા પૂર્વક પ્રભાવનાઓ અપાતી હતી, { ૬૦ જેટલાં ઘેર પૂજ્યશ્રીએ તપસ્યા નિમિતે પગલા કર્યા હતા સિધિતપના તપ{ વીઓ તરફથી ભવ્યાતિભવ્ય વરઘડે ભા. સુ. ૬ ના નીકળે હતે. ? ત્યારબાદ સાધર્મિક વાત્સલ્ય થયું હતું. . તે દિવસે તપસ્વી શાસન પ્રભાવક પ. પૂ. આ. કે. શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી તથા અત્રેના શ્રી સંઘના ઉપકારી પ. પૂ. સિદ્ધાંત નિષ મુનિરાજ શ્રી જયરક્ષિત વિજયજી છે મહારાજના સંયમ જીવનની અનમેદનાથે તેમજ શ્રી સંઘમાં થયેલ વિવિધ આરાધના એના અનુમોદનાથે ભવ્ય શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ મહાપૂજા શાંતિસ્નાત્ર, સિધ ૫ ચક મહાપૂજન આદિ થયેલ. - - રર : Page #311 -------------------------------------------------------------------------- ________________ કર્મ કે જા : 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક - ૧ અહીના ચારિત આરાધક મંડળ તેમજ જિનભક્તિ મંડળે નિત્ય પ્રભુજીની અંગરચનાઓ તેમજ પ્રભુભક્તિ ભાવનામાં વિવિધ શસહાએ, દ્વારા સુંદર ભક્તિ કરી ? ન હતી. અત્રેના મંડળે ભેટ રદ પણ લેવા નયી કહાથ લેવી પડે છવયા અથયા સુકૃતમાં સદ્વ્યય કરી કાર્યોની સુવાસ વિકતારવા પ્રયત્નશીલ રહે છે. પૂજામ આદિ ભણાવે ત્યારે રાત્રિ ભોજનને ત્યાગ કરે છે. મોટા ભાગના સભ્ય રાત્રિભેજન ત્યાગી . : ૬, કેનીંગ સ્ટ્રીટમાં મુનિ ધર્મદાસ ગણિવર્યની નિશ્રામાં અનેક આરાધકોએ સમવસરણ તપ, મોક્ષદંડક તપ, માસક્ષમણ-અઠ્ઠમ, અઠ્ઠાઈ આદિ તપસ્યાએ થઇ છે. વિશેષમાં શ્રી જયંતિભાઈ પરવીને ૪૭મે ઉપવાસ ચાલુ છે. ૫૦ ઉપવાસના આ પરચકખાણ થઈ ગયા છે. આ અગાઉ પણ આ ભાગ્યશાળીએ ઘણુ તપસ્યાએ કરેલી છે. ? અગાઉ ૫૯,૫૧ ઉપવાસ કરેલ છે. માસક્ષમણ ઘણી વખત કરેલ છે. વર્ધમાન તપની 1 એળિએ ઘણી કરી છે. તપસવીતરિકે કલકત્તામાં પ્રખ્યાત છે. પ. પૂ. મુનિરાજ શ્રી છે છે જિરક્ષિત વિજયજી મ. સા. ના સંસારપણે સગા કાકા થાય છે. વિશેષમાં શ્રાવિકાબેને મોટે ભવ્ય ઉપાશ્રય બનાવવાની હિલચાલ ચાલુ છે. છે ધર્મલામાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા મુનિશ્રી જિનરક્ષિતવિજયજી 4 મ. સા. ને પૂ. આ. ૨. શ્રી સાથે સામૈયા પૂર્વક લઈ ગયા હતા. ચારસે ભાઈ બેનેની જ સુંદર, સાધર્મિક ભક્તિ થઈ હતી. પૂજયશ્રીના આઠ દિવસ પ્રવચન સાંભળી અનેક 8 આત્માઓ ધર્મ રંગથી રંગાઈ ગયા હતા. જીવદયાની સારી ટીપ થઈ હતી. છે ભવાનીપુરમાં આજ લગી પાંચ સાધર્મિક વાત્સલ્ય તથા ભવ્ય ચૈત્ય પરીપાટી નીકળી હતી ? છે. શ્રી તાબેન હરખચંદ કાંકરીઆ દ્વારા શ્રી વાસુપૂજ્ય સ્વામિની પ્રતિષ્ઠા તથા 8 શ્રી કુમારપાળ વી. શાહના હસ્તે પૂ. આ. દેવ. શ્રીની નિશ્રામાં સિમંધર સ્વામિના દેરા) છે સરનું શીલા સ્થાપન અને અષ્ટાપદ દેરાસરનું બંધ પડેલ છ વર્ષનું કામની શરુઆત- ૧ છે દરેક પ્રસંગે મહાપૂજા-ચાંદીની વાટકી, પૂલની જેડ લાડવા, સાકરના પડા, તથા સ્ટીલનામાં | ડબાની પ્રાથના થયેલ. છે. પૂજ્ય મુનિરાજ શ્રી જયરક્ષિતવિજયજીની નીકળેલ સ્મશાનયાત્રામાં હજારે જૈન જેતરમાં અપૂર્વ શાસન પ્રભાવના તથા અનુમોદનીય ઉછામણ. થયેલ ગુણાનુવાદસભા છે પણ થયેલ તેમાં અનેક સંઘ પૂજને કૂલ, ગુણાનુવાદમાં ૫૧ રૂપિયા થયેલ. ભવાનીપુરમાં સિધિતપના તપસ્યાની અનુમોદના નિમિતે તપસ્વીઓ તરફથી { શાસન પ્રભાવક વધેડો અનેક બગીઓ, મટર, બેન્ડ, રથ સાથે શુભ હસ્તે, - - - - - - Page #312 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ : અંક ૧૨-૧૩ : તા. ૧-૧૧-૯૬ : - ' + ૩૧ ) ત્યારબાદ રવામિવાત્સલ્ય. બીજે વરઘડે તેમજ સ્વામિવાત્સલ્ય શ્રી સંઘમાં થયેલ છે વિવિધ આરાધનાઓ તથા તપસ્યાની, અનુમોદનાથે થયેલ. અનુમેહનીય આરાધના છે. છે પ્રભવાના થઈ હતી. સિદ્ધિતપના તપસ્વીએને કાંસાની થાળી વાટકે પ્યાલે પાકીટ આસન પ્રભાવના છે. છે રૂપે આપેલ આ પ્રભાવના સિદિધતપ કરાવનાર ચારૂબેન તરફથી હતી. નાની ઉંમરના અનેક બાળકોએ સુંદર તપ કરેલ ૧૬ વર્ષના મેહુલ જિતેન્દ્ર ૧ શાહે ૧૬ ઉપવાસ કરેલ - ફળ, નેવેદ્ય, ચેખા આદિની દેવ દ્રવ્યની ઉપજ થતી ન હતી. અને ભવાનીપુર છે ( શ્રી સંઘને આડકતરી રીતે દેવદ્રવ્યની નુક્શાની થતી હતી. તે માટે કલકત્તાના ઈતિ- R. છે. હાલમાં વિક્રમસર્જક ઉછમણી અને તેના પાછળ પુથવાનોએ લખાવેલ તિથિએ, બધું , છે મળીને લાબેની ઉપર ઉપજ થઈ હતી. મુખ્ય લાભ શ્રી કાન્તીલાલ નંદલાલ 8 વોરાએ લીધે હતે. 8 શ્રી સંઘે ગભારાના નૂતન ચાંદીના દ્વાર બનાવ્યા હતા તેની પણ સુંદર ઉપજ છે જ થઈ હતી. આ ત્રિજગો જે નકરામાં જાતે હતું તેની પણ ઉછામણી સુંદર થઈ હતી. આ છે બેલી ૧ લાખ અગિયાર હજારમાં ગઈ હતી. | હાવરા શ્રી સોસાયટીમાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા તપસ્વી મુનિરાજ કે. શ્રી રક્ષિત વિજ્યજી મ. સા. ગયા હતા. સુંદર છવાયાની ટીપ થઈ. સંવત્સરિ . 8 પ્રતિક્રમણ બાદ દરેકને રૂ. પચીસની પ્રભાવના તથા શ્રીફળની પ્રભાવના અપાઈ હતી. આ આ ભવાનીપુરમાં પર્યુષણ પર્વમાં આઠે દિવસ પૂજય આચાર્ય ભગવતે પ્રવચન : | વાંચેલ, તેમજ સંવત્સરિ પ્રતિક્રમણ તેમજ સંવત્સરિ સૂત્ર બેલેલ. મુનિરાજ શ્રી પ્રભુરક્ષિત વિજયજી મહારાજે આઠે દિવસે જ એક કલાક 1 હિન્દીમાં મનનીય પ્રવચને કરેલ. - સાધવજી શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજીએ શ્રાવિકાબેનેને સુંદર આરાધના કરાવવા સાથે છે. છે અને જાગૃતિ લાવેલ. પર્યુષણના આઠે દિવસ અનુકરણ રૂપે ઈ-મહારાજ બની પ્રભુજી સમા આરતી | નવપદ આરાધક મંડળ તેમજ અરિહંત આરાધક મંડળે રાતના ભાવનામાં કરેલ. 8 એ અદભુત ભક્તિ. કાંડિયારાસ, સેરઠીરાસ, ૧૦૮ દીપક નિત્ય સાથે સૌને ભકિત રસમાં ૨ છે તરબળ કરી દીધા હતા. ભકિત દરમ્યા છેલકટ્રીક નહિ પણ દિવાની ફેશની કરી હતી. ૪ Page #313 -------------------------------------------------------------------------- ________________ છે ૩૧ર : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રમણીરત્ન વિશેષાંક દર રવિવારે થતી બાળકની વાંચના શ્રેણીમાં સૌની સુંદર સાધર્મિક ભક્તિ કરવામાં આવતી હતી. સમવસરણતપ, મિક્ષ દંડકતપ, સિદ્ધિધત, વિસવિહરમાનતપ, અક્ષયનિધિ 8 તપ, દરેકના પારણા-અત્તર પારણાં ખૂબ જ ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરવામાં આવતી હતી. છે એમ જ લાગે કે જાણે ઉપધાનતપ ચાલી રહ્યા છે - પ. પૂ. મુનિરાજ શ્રી વિમલરક્ષિત વિજયજી મહારાજ સાહેબ ૭૨ વર્ષની વધ : ૨ વયે અપ્રમત્ત પણે વર્ધમાન તપની ૬૮મી ઓળી આરાધી રહ્યા છે. આટલી મોટી વયે છે સૌની વૈયાવચ્ચે સુંદર કરે છે. છે પ. પૂ. આ. ૨. શ્રી પ્રભાકર સુ.મ.સા. એ ૨૪ ભગવાનના ચઢતી ઉતરતી દેણીએ ૪ તીર્થકર વર્ધમાન તપના ૬૦૦ આંબિલ પૂર્ણ કર્યા છે. મુનિરાજ શ્રી મોહરક્ષિતવિજયજી મહારાજે વર્ધમાન તપની ૫૪મી એળિ, તથા સાદેવી શ્રી ઈન્દ્રમાલા શ્રીજીએ ૬મી છે એનિ, સા વીજીશ્રી તત્વમાલા શ્રીજીએ પપમી એળિ પૂર્ણ કરેલ છે. શ્રી સંઘમાં ૫૦, છે ૩૦, ૧૬, ૧૧, ૧૦, ૯, ૮ ઉપવાસની ખુબ તપસ્યાઓ થઈ છે. સુપનાની બોલી શરૂઆતથી જ સારી રીતે કરવામાં આવતી હતી. એક ભાગ્યશાળી પ્રથમ શરૂઆત જ ઉંચી કરતા, બધાજ સ્વપ્નની સારી બોલી થઈ હતી. સુનાની બેલી તેમજ જન્મ વાંચન સમયસર થઈ ગયું હઈ રાત્રિ જનને દોષ ભાવિકેને ન 3 લાગે તેની જાગૃતિ રખાઈ હતી. ભવાનીપુરમાં પ્રથમવાર આ બન્યું હતું. કેનીગ સ્ટ્રીટમાં સંવત્સરિ પ્રસંગે ૧૧ વર્ષના આરાધકે અજિત શાંતિ સૂત્ર છે સુંદર શગ શગણી પૂર્વક શુદ્ધ ઉચ્ચાર વડે બેલી સૌ આરાધના મન. જિતી લીધા છે ર હતી. તેની ઉપબૃહણા રૂપે બે હજાર રૂપિયા સુંદર બહુમાન કરેલ. , છે. પૂજય મુનિરાજ શ્રી જયરક્ષિત વિજયજી મ. સા. ના સ્વર્ગવાસ નિમિત્તે કેનીંગ સ્ટ્રીટમાં ભવ્ય જિનેન્દ્ર ભક્તિ મહત્સવ તેમજ સાધર્મિક વાત્સલ્ય સહિત 1 ન થયેલ છે. વી હતી. સાદવીજી શ્રી માલાશ્રીજી એ કેનીંગ સ્ટ્રીટમાં શ્રાવિક બે માં સુંદર આરાધના છે કરાવી હતી, ચોસઠ પહેરી પૌષધ દેશાવગાસીએ ભવાનીપુર તેમજ કેનીંગ સ્ટ્રીટમાં સારી સંખ્યામાં થયા હતા સાધર્મિક વાત્સલ્યમાં થાળી ધોઈને પીએ તેઓને પ્રભાવના અપાતી માં કે હતી. કલકત્તામાં પૂ આ પ્રભાકરસૂરિ મ. ના આર્શિવાદથી ૧૧ મહાપૂજન થયેલ | નાના-મોટા દરેક તપસ્વીઓને પારણા અત્તર પારણામાં પ્રભાવના થતી હતી આમ આ માસુ કલકત્તા પૂજ્યશ્રીનું જવલંત ઈતિહાસ રચાયેલ છે. રાજા - Page #314 -------------------------------------------------------------------------- ________________ Regd. No. G. SEN 84 ::::::::::::::: શ્રી જૈન શાસન અઠવાડિક હાલારદેશોદ્વારક કવિપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે. તેઓશ્રીના પરમ સદુપદેશથી. જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા વિશેષાંક સૌજન્ય ધન્ય દાતાઓ (૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (૩) સ્વ. ભાઇ વેલજી વીરજી હેમરાજ દોઢીયા (૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ (૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઇ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરીવાર. કનસુમરા (હાલાર) બોક્સ નં. ૪૯૬૦૬ નાઇરોબી (કેન્યા) ::: માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવલ) C/o. શ્રુત જ્ઞાન ભવન,૪૫, દિગ્વિજય પ્લા જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યુ ફોન ૨૪૫૪૬ ::::::::::: Page #315 -------------------------------------------------------------------------- ________________ gycol Rો 9374માણ 17@યરાdi કચ્છમારૂં મહાવીર પ્ર માણે હજી હળt 28 3થી 2. પાડી Jill) B I] સવિ જીવ કર્યુ 6SS શાસન રસી. Recened તે દી ઢાલ , છે નહિ ? એન સી ડી ના કેન્દ્ર, 1 થી-20ાવ જિં, 1tjપીનાર, જિત-382002 S ll આત્મજ્ઞાન જ સાચું જ્ઞાન છે. आत्माऽज्ञानं हि विदुषात्मज्ञानेन हन्यते । तपसाप्यात्मविज्ञान ही नैस्तत्तु न शक्यते । પંડિત પુરૂષે આત્માના અજ્ઞાનને આત્માના ( જ્ઞાન વડે જ દુર કરે છે. આમ જ્ઞાનથી રહિત પણે કરતાં તપ વડે પણ આમાનું અજ્ઞાન દૂર થવું શકય નથી. લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1NP1A: PIN-361005 Page #316 -------------------------------------------------------------------------- ________________ JEG ELHEIE – પાલનપુરના આંગણે ઉજવાયેલ એતિહાસિક ઉત્સવ ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં થઈ ગયેલ વર્ધમાન તપના આરાધકોમાં શિરમોર સ્થાને બિરાજમાન નિસ્પૃહશિરોમણિ તપસ્વસમ્રાટ પૂ.પાત્ર આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ની અોડ-વિશિષ્ટ ગણી શકાય તેવી ૧૮-૧૮ વર્ષ સુધી ઠામવિહાર એળીની ભીષ્મ આરાધના કરવા પૂર્વક વર્ધમાનતપની ૧૦૦+૧૦૦+૮૫ મી એળી (૧૩,૭૫૫ આયંબિલ+૨૮૫ ઉપવાસ=૧૪,૦૪૦)ની પૂર્ણાહુતિ નિમિતે ભાગળ નિવાસી શાહ જોઇતાલાલ ટોકરદાસ પરિવાર તરફથી વિ. સં. ૨૦૧૨ના ભાદરવા વદ ૧૨ (તા. ૯-૧૦-૯૬, બુધવાર) થી આસો સુદ ૧ [તા. ૧૩-૧૦-૯૬, રવિવાર સુધી ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઉજવાઈ ગયા. પાલનપુરના અાંગણે ઉજવાએલ આ ઉત્સવ યાદગાર બની જવા પામ્યું. મહોત્સવ આયેજક પરિવારની ઉદારતા ખૂબ પ્રશંસાદાયક રહી પૂ શ્રીની એળીની પૂર્ણાહુતિની અનુમોદનાથે છેલ્લા ત્રણ દિવસ (ભા. ૧૪-૧૩-૧૪-અમાસ) સામુહિક આયંબિલની આરાધનાની તથા ભાદ. વદ અમાસના એક દિવસના આયંબિલની વાત મુકાતા વિપુલ માત્રામાં આરાધકે જોડાયા. આ પાંચેય દિવસ શામળા મહાવીર જિનાલયે તથા જયાં ઉત્સવની ઉ વણી થવા પામી તે વાણારસી નગરીમાં પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થઈ હતી. શિસ્થાનક મહાપૂજન-અહદ અભિષેક મહાપૂજન-૧૦૮ પાશ્વનાથ મહાપૂજન તથા શ્રી બૃહદ અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં ફળ તથા નેવેદ્યાદિની વિશિષ્ટ ગોઠવણ, સાધર્મિક ભકિત, સાધમિકેને ગુપ્ત સહાય, તપસ્વિના પારણા, વિશાલકાય મંડપમાં માત્ર દવાઓની રોશની વચ્ચે મનોરમ્ય પ્રભુભકિત ખૂબ સુંદર રીતે થવા પામેલ, સાથે સાથે ઉત્સવ દરમ્યાન અનુકંપા, વૃધ્ધ-અશકત-અપગેને મિષ્ટભંજન, ગ્લાનાદિને ફળવિતરણ આદિના કારણે પ્રસંગ વિશેષ અનુદનીય થવા પામ્યું. પારણાના દિને જીવદયાનું કાર્ય કરવું એ સૌનું પરમ કર્તવ્ય છે.” એવું તપમૂર્તિ પૂજયશ્રી શ્રીમુખે સાંભળતાની સાથે જ પંદર મિનિટના ટુંક સમયમાં ૧૪ લાખથી પણ વધુ રકમની ટીપ જીવદયા માટે થઈ, ગુરૂપૂજનને ચડાવ ઉછળતા ઉમંગે વચ્ચે ૨ લાખ ૮૫ હજારની રકમ સુધી પહોંચે. રૂ. ૩૦ નું સંધપૂજન થયેલ. ગામ-પરગામના માનવ મહેરામણથી આ પ્રસંગ ઉલાસભેર ઉજવાયેલ. પાલનપુર સંઘના-સ્વયંસેવકને ઉત્સાહ પણ અનેરે હતે. (અનુ. પેજ પ૬ ઉપર) Page #317 -------------------------------------------------------------------------- ________________ W SIGICESIRUOTS 4.18 SUSAHNEL peerpong HD12180 UTCH 22001 UHOY exã BLOY PHU NI YU1204 M New AUNU V { R હવાહિક NEારા 21 કિઝg a શિવાય મma a તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢક ૮ફેબઈ) હેમેન્દ્રકુમાર જજલાલ શe (૨૪ ) છે જચંદ્ર કીરચંદ રદ (વઢવાબ) રાજચંદ્ર જલ્સ? સુકા , (જજ) જીવન " . અge છે વર્ષ : ૯ ર૦૫૩ કારતક વદ-૧ મંગળવાર તા. ૨૬-૧૧-૯૬ [અંક ૧૪ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ 11 -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ વદિ- મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૩ મું) ચપલું ધનમાયુરપક, સ્વજના સ્વાથપરા વપુ ક્ષધિ લાના કુટિલા કુતઃ પરાભવભીવિદનભતેવે સુખમ્ ? અત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમથને પામેલા શાસ્ત્રકાર છે. R પરમર્ષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ ફરમાવી રહ્યા છે કે 8 ધમને સાચ્ચો પ્રેમ કેને થાય ? ધર્મ કરનારા જીવે પણ ધર્મ કરી કરીને સંસારમાં છે છે શાથી ભટી છે. એ ખૂબ વિચારવા જેવું છે. જે જીને આ સંસાર ઉપર અભાવ થાય ? અને મોક્ષની તીવ્ર ઈચ્છા પેદા થાય છે જેને જ ધર્મને સારો પ્રેમ થાય. ભગવાન , છે શ્રી જિનેશ્વરદેવે એ ધર્મ પણ એટલા માટે જ સ્થાપ્યું છે કે- બધા જ આમાઓ આ સંસારત બંધનથી છૂટે અને મોક્ષને પામે જીવ જ્યાં સુધી મોક્ષને પામે નહિ ત્યાં સુધી તે સાચી શાંતિ પામતે નથી, સાચું અને વાસ્તવિક સુખ તેને મળતું નથી. R સંસારમાં ખરેખર સુખી હેય તે એક માત્ર ધમી જ જયારે મેક્ષમાં જેટલા આત્માઓ ૪ ગયા તે બવ જ સુખી, તે બધાની એક સરખી સ્થિતિ, પછી તે પહેલા ગયા હોય કે પછી Page #318 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અવાડિક) ગયા હાય. અહી પણ ધમી' સાચા સુખી કયારે કહેવાય ? આ દુનિયાના સુખને તે દુઃખ રૂપ માને અને દુઃખને સુખરૂપ માને તા. આ વાત ધ્યાનમાં આવે છે ? ૩૪૨ : આજે આ દુનિયાનુ સુખ અને તે સુખનું સાધન પૈસા મેળવવા માટે, મોટાભાગ પાપ કરે છે. તેથી જ દુનિયાના સુખીમાં સુખી ગણાતા માણુસ પશુ દુઃખી છે. શાસ્ત્ર ધનને ચપળ કહ્યું છે. તમારી પાસે જે ધન છે તે કયાં સુધી તમારી પાસે રહે તમારા જીવતાં જીવતાં પણ ધન ચાલ્યું. જાય ને ? કદાચ તમારા પુણ્યદય હાય અને તે ધન ન જાય તા તે ધનને મૂકીને તમારે જન્નુ પડે ને ? તમે ગ્રણી ઘણી મહેનત કરી ઘણું ઘણું ધન મેળયુ હય, સાચવ્યુ હોય તે પણ તેને મૂકીને તમારે જવું જ પડે ને ? ધન તમને પૂછીને જ જાય એવું બને ખરૂ? ધનમાં જ સુખ માનનારા એવા હોય છે કે તેને ઘણુ ઘણું ધન મળે તા પણ તેને ઓછું જ લાગે છે. તેથી તે પહેલા નખરના દુઃખી કહેવાય ને ? તેથી તા અબજોપતિ, કરોડપતિ લાખ્ખા પતિ પણ ધન મેળવવા માટે ભૂતની જેમ ભટકયા કરે છે. તેને ખાવા-પીવાનો પણ ટાઈમ નથી મળતા, કુટુ'ખી સાથે બેસવાના પણ ટાઈમ નથી મળતા. ગમે તેટલુ ધન હોય તો પણ તે સુખી કયારે કહેવાય ? ધન પ્રત્યે મારાપણું ન હાયતા, મે મેળવેલું ધન પણ મારૂં નથી. મારૂ' મેળવેલુ' મૂકીને મારે જવાનુ છે તે ધન મારા જીવતા પણ મને મૂકીને ય ચાલ્યું. જાય તેવુ પણ બને. તેથી તેને મેળવવાદિ માટે કરેલ પાપ જ મારી સાથે આવશે. તે પાપ જ મને ક્રુતિમાં લઈ જશે, ત્યાં મારે ઘણાં ઘણાં દુઃખ ભગવવા પડશે.' આવું સમજનાર રિન્રી પ, મઝામાં હાય. અને આવુ નહિ સમજનાર મેટામાં માટે સુખી પણ દુ:ખી હોય. તમને બધાને તા ભગવાનના ધમ મળ્યા છે, અમે ધી છીએ? તેવા તમારા દાવા છે. તે તમને કાઈ પૂછે કે મઝામાં છે ?' તે શું કહે ? તમે એમ કહા ને કે-પાપાય છે માટે ઘરમાં રહ્યા છીએ, ગૃહસ્થપણામાં ભીખ ન મ ગાય માટે વેપારાદિ કરીએ છીએ, પણ અમે જે પૈસા મેળવ્યા છે કે મેળવીએ છીએ તે ઉઘાડા છે, ખોટી રીતે પૈસે મેળચા નથી અને મેળવવા માગતા પણ નથી,’ સભા॰ આજે આવા કેટલા મળે ? ઉ॰ નથી મળતા તેનું દુ:ખ છે. ધમી ગણાતા અને સારામાં સારા સુખી ગણાતાને પણ તૈસે છૂપાવવા પડે ? તે ચાર છે ? આજે હજી જે સતષી છે તે ગરીબ હોવા છતાં લહેરમાં છે. શ્રીમ'તાને સુખી જોવા છતાં કહે છે કે- આવી શ્રીમ`તાઈ અમારે જોઇતી નથી. આજે અહી અને કાલે Page #319 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૯ : અંક ૧૪ તા. ૨૬-૧૧-૯૬: છે ત્યાં જંપીને બેસતા પણ નથી. મારી પાસે કેટલું ધન છે તે પણ કહી શકતા નથી. ચપડા બતાવવાના જુદા અને રાખવાના જુદા. આ બધું નજરે જોયા પછી જે તમારી 5 મતિ બદલાય તે કામ થઈ જાય. પછી તેને પોતાને જ લાગે કે-આ પૈસામાં શું ? છે બળ્યું છે ! પૈસો તે ઉપાધિભૂત છે. તે પસે મેળવવા ઘણુ ઘણુ પાપ કરવાં પડે છે { છે.” જે ગૃહસ્થપણામાં રહ્યો છું માટે મારે પૈસાની જરૂર પડે, કેમકે ગૃહસ્થથી ભીખ 4 માગીને ખવાય નહિ માટે મહેનત-મજુરી કરતાં નીતિપૂર્વક જે મળે તે લેવાનું અને ૪ { તેમાં તેલ માનીને જીવવાનું આવી મને વૃત્તિ જેની ન હોય તે ધમી જ નહિ. છે તમારી આવી મનોવૃત્તિ છે? તમારે તે હજી વધારે પૈસા જોઇએ છે, માટે 8 શ્રીમંત થવું છે, તે માટે ભાગાભાગ કરે છે, વેપારાદિ કરે છે. વેપાર તે પાપ છે? તેમ લાગતું જ નથી પણ વેપારમાં ય બ બીજા ઘણાં પાપ કરે છે. અને પાપ છે કરવામાં વાંધો નહિ તેમ માને છે. તમારી પાસે જેમ જેમ પૈસા વધે તેમ તેમ છે. તમારો આરંભ વધે ને ? તમને પરિગ્રહ વધારવાનું મન થાય છે. તેમ તેને સદુપયેાગ છે. કરવાનું મન થાય છે? મેટેભાગે તેનો દુરુપગ થાય છે. તમારે ઇરિગ્રહ પાપથી છે. { આવે છે અને પાપમાં જાય છે. સભા વાતાવરણ એવું છે કે જેથી સારી વેશ્યા ટકતી નથી. 4 ઉ. ગમે તેવું વાતાવરણ હોય તે પણ આપણે વેપાઇએ શું કામ? આવી દશા ન રહે તે મેલ થાય? એ ક્ષે જવું હશે તે આપણે જ સુધરવું પડશે. છે. તમે બધા વાસ્તવિક સુખી છે? સંસારમાં ખરેખરું સુખ તે સંતેલમાં છે. જે 8 સંતેલી સદને સુખી છે, અસંતોષી સદાને દુખી છે. આ જ લાલબાગમાં ૧૮૫માં; તે સમજી સમજીને જેએએ પરિગ્રહને નિયમ લીધેલે તેમાંના ઘણા બધા તે ચાલ્યા ' ગયા પણ જે હયાત છેતેઓ કહે છે કે- અમે બહુ મઝામાં છીએ. આપે વેર બંધ છે કરવા સમજાવ્યું અને અમે સમજીને વેપાર બંધ કર્યો તે બહુ સારું થયું. અમારું આ જીવન સુધરી ગયું. મેં કહ્યું કે મેંઘવારી વધી ગઈ છે. તે તે કહે છે. ત્યારે વ્યાજ છે. ઓછું આવતું હતું આજે વ્યાજ વધારે મળે છે. તમે બધા જે ડાહ્યા થઈ લવ તે 8. આ મેઘવારી તમને નડે ખરી? મોંઘવારી તે તેને નડે જેને મેંઘી ચીજ છે. ખાવા જોઈએ તેને. તમે બધા નકકી કરશે કે- મેલી ચીજ આવી જ નહિ ? છે તે મોંઘવારી નડે? સુખે રોટલો ખાનારે પણ મઝામાં હોય છે. જયારે તમે તે જ 1 ઘી માં ઝબળી ઝાળીને ખાઈ શકે તેવા હોવા છતાં પણ હું મારી પાસે પૈસે - Page #320 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) છે એ છે છે, એ છે છે' તેમ લાગે છે માટે શું શું કરે છે? તમે બધા વેપાર ન કરે છે તે ચાલે કે ન ચાલે? તમારું કુટુંબ મઝેથી જીવે કે જોઈને જીવે ? તમે બધા સારી આ રીતે ખાઈ પી શકે, પાંચ પૈસા ધર્મમાં ય ખરચી શકે તેટલું તમારી પાસે કેવા છે છતાં ગમે તે રીતે પૈસા કમાવાની તમારે શી જરૂર છે? એક સારે માણસ મને કહે છે કે-ધંધા ધાપા વિના આ દિ શું કરીએ? નવરા કેમ દાડે પસાર કરીએ? મેં ? છે તેને કહ્યું કે- વીશે કલાકનું કામ તને આપું. તે મને કહે કે- તેવું બધું તે મને આ 8 ન ફાવે. તેથી ઘણા તે સામાયિકનો ટાઈમ પૂરો કરવા માટે વારંવાર ઘડિયાળ જોયા કરે છે. એટલું જ નહિ ઘણાને તે વ્યાખ્યાન થે. વધારે ચાલે તે ય ગમતું નથી ! મનમાં ને મનમાં બબડ્યા જ કરે કે- સાધુઓને સમયની કિંમત જ નથી. આવા અને ૨ શાંતિ હેય ખરી ? તમારે નિયમ ખરા કે વ્યાખ્યાન શરૂ થાય ત્યારથી આવવું અને ૪ પૂરું થયા વિના ઊઠવું નહિં. આજે ટાઈમસર બેસવાનું અમારે પણ તમારે ટાઈમસર છે આવવાને નિયમ નહિ. વચમાં વચમાં ગમે ત્યારે આવે અને અમારી વાતની ખોટી ગેરસમજ ન લઈ જાય તે માટે અમારે બરાબર સંગત કરીને બોલવું પડે અને એકની એક વાત ફેરવી ફેરવીને કરવી પડે. નહિ તે જ સાંભળનારાને આ દુનિયાનું સુખ છે સુખ લાગે ખરું? , આ ધન તે પાપ કરાવનારૂં છે. ત્યાં વન વિવેક વગરનું હેય ને મહાપાપ છે. કરાવે. યૌવન કયાં સુધી રહે? કેટલાય યુવાને આજે ઘરડા જેવા થયા છે. મોટે ભાગે ? માંદો ન હોય, શરીરની તકલીફ ન હોય તે આદમી માટે ભાગે એક નહિ મળે. મોટા છે ભાગનાને પચાવવાની દવા જોઈએ ઝાડાની દવા જોઈએ છતાં પિતાને સુખી માને છે. જે ૬. જ્ઞાની કહે છે કે, આ સંસારમાં તે સાચું સુખ છે જ નહિ. ધન ચપલ છે. આજે આવે અને કાલે ચાલ્યું જાય. યૌવન વિવેક રહિત હોય તે અનર્થકારી છે. કુટુંબી છે પણ થવાથી છે. જેના આધારે તમે બહુ સુખ માને છે તે વાત પણ કેવી છે?' વર્ણન થાય તેમ નથી. સંસાર તમારે કેમ માંડવો પડ? સંસાર ન માંડયા હતા તે કશી ઉપાધિ હતી? ઘણા કહે છે કે એકલા હતા ત્યારે જે મઝા હતી તે હવે નથી. તમે ઇ એકના બે કેમ થયા તે પણ બોલાય તેવું નથી. જેના આધારે તમે સુખ માને તે ય ! છે તમારી સાથે સીધી રીતે ન વતે, ભાગ્યશાળી હોય તે વાત જુદી. બાકી સ્ત્રી કે પુરૂષ 8 બધા મોટાભાગે સવાથી ! અનુકૂળ આવે તે ઠીક, વાંધા પડે તે આવી બન્યું સમજે ! છે. આવા સંસારમાં સુખ કયાંથી હોય! આ વાત સમજાય તેવી છે ? (ક્રમશ:) Page #321 -------------------------------------------------------------------------- ________________ 粥 શંકા અને સમાધાન શંકા-૧ અનામિકાથી પૂર્જા શા માટે કરાય છે ? સમા-૧ આપણા હાથમાં અ`ગુઠા તથા અન્ય ચાર આંગળી છે તેમાં અ'શુઠે એ નિષેધાત્મક કામમાં વપરાય છે. જેમ કાઇનું કામ કરવાનું ન હાય. ત્યારે ડીકકા [અંગુઠો] બતાવવામાં આવતા ડાય છે. માટે નિષેધાત્મક કાર્યના કર્તાના પ્રતીક રૂપ "ગુઠાથી શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરાતી નથી. પહેલી આંગળીનું નામ તની' છે, તના એટલે તિરસ્કાર, કાઈપણ વ્યકિતના તિરસ્કાર માટે પહેલી આંગળી બહુલતયા વપરાય તે. માટે તના કરનારી પહેલી તર્જની આંગળીથી પણુ જિનેશ્વર ભગવંતની પૂજા કરાતી નથી. બીજા નખરની આંગળીનુ' નામ મધ્યમા' છે. આ મધ્યમા નામથી પણ પૂજા કરવી ઉચિત નથી. ટચલી આંગળીનુ નામ છે કનિષ્ટિકા. કનિષ્ટિકા એટલે છેલ્લી, નાની, હલકી. આવી આંગળીથી પણ પ્રભુપૂજા કરવી ઉચિત નથી. ગામ હલકી અને મધ્યમ એ ખ'ને આંગળી પણ પૂજા માટે યોગ્ય નથી. હવે બાકી રહી ટચલી આંગળીની માજુની આંગળી. તેનુ કોઇ નામ નથી. માટે જ તે આંગળી ‘અનામિકા' એવા નામથી ઓળખાય છે. આગળ જોયા મુજબ અંગુઠા તથા બાકીની ત્રણ આંગળીએ તેના નામ તથા કામથી પ્રભુપૂજા જેવા અનુષ્ઠાન માટે યેાગ્ય ન હોવાના કારણે અનામિકા' નામની આંગળીથી પૂજા કરાય છે. ( મીજી એવી વાત પણ સાંભળી છે કે મસ્તકના બરાબર મધ્ય ટોચના ભાગમાં આવેલી બ્રહાનાડી સાથે અનામિકાને જોડાણ છે આથી તે આંગળીથી થતી શુભક્રિયાની અસર બ્રહ્માડી સુધી પહેચી શકે છે.) · એક વાત ધ્યાન રાખવી કે-સાધમિકને તિલક કરતી વખતે અનામિકાના ઉપયાગ ન કરાતા અંગુઠાના ઉપયોગ કરાય છે. (એક વાત એવી પણ સાંભળી છે કે હાથના પંજાને જમીમ ઉપર ગાઠીએ પછી અંગુષ્ઠ આદિ એક એકને વારા ફરતી પજો ઉઠાવ્યા વગર જ ઊંચી કરીશું તે અનામિકા સિવાયની દરેક આંગળીઓ ઊંચી થઇ શકે છે, અનામિકા ઉંચી થઇ શકતી નથી. તેમાં કયુ કારણ છે તે હું નણતા નથી. ) શકા-૨ થાળી ધાઇને પીવાથી આંમેલના જ લાલ શા માટે? ઉપવાસ કે એકાસણા આદિના કેમ નહિ ? સમા-૨ તમને સમૂચ્છિષ્ટમ જીવાની ઉત્પત્તિના ખ્યાલ તા હશે જ. આપણા જીવ Page #322 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન (અઠવાડિક) વિચારાદિ ગ્રંથામાં ૧૪-૧૪ સ્થળેાએ સમૂચ્છમ જીવાની ઉત્પત્તિ થાય છે તેમ કહ્યું છે. તેમાં આપણે ભાજન કર્યા પછી થાળીમાં જે એઠાશ રહે છે તે જે ૪૮ મિનિટ સુધી સૂકાય નહિ । અથવા તે તે એઠાશને ધાઇ નાંખવાથી તે એઠવાડ ખાળમાં જવાથી ૪૮ મિનિટ પછી સમૂમિ જીવા (આપણી જેવા જ પણ આપણે જોઇ ના શકીએ તેવા સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવે ) ઉત્પન્ન થાય છે. અને પછી તેનુ મૃત્યુ થાય છે. પાછા તેના જન્મ-મરણ ચાલુ રહે છે. તે જીવાના જન્મ-મરણમાં આપણે થાળીમાં રહેવા દીધેલી એઠાશ કારણ બને છે. અને આ રીતે થયેલી સમૂમિ જીવોની ઉત્પત્તિના પ્રાયશ્ચિત્ત રૂપે એક આયંબિલના તપ કરવાના હાય છે. જયારે થાળી ધાઈને પીધા પછી તે થાળીને ૪૮ મિનિટ પહેલા તેમાં કેઈ પણ રીતે સમૂચ્છિમ જીવાની ઉત્પત્તિ ન થાય તેમ કરવાથી આય મિલ તપનું પ્રાયશ્ચિત કરવાના પ્રસંગ આવતા ન હોવાથી તેને આય*બિલ તપ કર્યાં જેટલે લાભ મળે છે. ૩૪૬: લાત્રા ઉપ૨ આને મતલબ એ પણ નથી કે-થાળી ધાઈને પીવાથી એક આયમિલના લાભ મળે છે તે હવે આય બિલ કરવાની જરૂર નથી.' કેમકે આ બિલ તપ [· જે અણુાહારી (માક્ષ) પદને મેળવવા માટે કરવાનો છે તે ] કરવાથી આહારની લગામ લગાવી શકાય છે તથા આય'બિલ કરવાથી જે દશ હજાર કરોડ વર્ષી સુધી પ્રત્યેક પળે નારકીના જીવ જે જે ખતરનાક વેદના વેઠવી પડે છે અને તે વેઠયા પછી જે ક્રમ નિરશ કરે છે તેવી ક'નિા શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાપૂર્વક અણુહારી પદ મેળવવા માટે કરાતા માત્ર એક આયબિલ તપમાં સમાયેલી છે તે લાભ પણ આયંબિલ કરનારને મળે છે. પણ થાળી ધાઈને પીનારને આવા લાભા મળતા નથી. આમ થાળી ધાઇને પીનારને સમુચ્છિમ જીવા ઉત્પન્ન ન થવાના કારણે આય. બિલના પ્રાયશ્ચિતથી અટકવા રૂપ આય’બિલના લાભ મળે છે. તેમાં અને આય મિલ તપ કરનારને મળતા લાભમાં આભ-ગાભનું અંતર છે. શંકા-૩ અક્ષતપૂજા કરતી વખતે પહેા સિદ્ધશિલા કરાય કે સાથિયા ? • સમા-૩ પહેલા સાથિયા કરવા, ત્યારબાદ દ ન-જ્ઞાન-ચારિત્રની ત્રણ ઢગલીએ કરવી અને ત્યારબાદ સિદ્ધશિલા કરવી. આ અક્ષતપૂજા કરતી વખતે- આ ચાર ગતિમય સ'સારથી મુક્ત કરાવનાર દેશન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધના દ્વારા સિદ્ધ શિલાની જલ્દીથી પ્રાપ્તિ મને થાય આવી ભાવના ભાવવાની હોય છે. (ચાર ગતિમય સ'સારને જણાવનાર સ્વસ્તિક છે તેમાં સાધક સમાય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયી એ સાધન છે. અને સિદ્ધશિલા એ સાધ્ય છે.) એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવી કે-નૈવેદ્ય સ્વસ્તિક ઉપર ચડાવવુ અને ફળ Page #323 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : એક ૧૪ તા. ૨૬–૧૧–૯૬ : " સિદ્ધશિલા ઉપર ચડાવવું. તેનું કારણ એ છે કે-નવેવ એ આહાર છે. અને ચારગતે રૂપ સંસારમાં આહાર સંશા ભટકાવનાર છે. તે આહાર સંજ્ઞાને ત્યાગ કરવા માટે સ્વસ્તિક ઉપર વેધ ચડાવાય છે. અને મુકિત રૂપ ફળને પ્રાપ્ત કરવા માટે સિદ્ધશિલા ઉપર ફળ ચડાવાય છે. શંકા-૪ સિદ્ધશિલા ઉપર લકે ઢગલી કરે છે તે ઉચિત છે? સમા-૪ દેરાસરમાં અક્ષતપૂજા વખતે કરાતી સિદ્ધશિલાનો આકાર તેનું વર્ણન ગુરૂભગવંત પાસેથી બરાબર સાંભળીને પછી નહિ કરાય તે સિદ્ધશિલા કે જે અધ ચંદ્રાકારે કરાય છે તે પણ હકિકતમાં તો ઉચિત નથી જ. નીચેથી સાંકડા અને ઉપરથી પહેળા કરી અથવા નગારા જેવા આકારની નકકર સિદ્ધશિલા છે. આ સિદ્ધશિલા , કટેરીની જેમ જ ગળાકારે રહેલી છે. અને તેનાથી એક યોજન ઉપર ૪૫ લાખ યેજનના થાળી જેવા ગળાકારે લેકને અગ્રભાગ છે. ત્યાં દરેક સિધ્ધના જીવન નિવાસ છે. આથી નકિક થાય છે કે સિદધશિલા ઉપર ઢગલી રૂપે જે ચેખા મૂકાય છે તે ઢગલી જેવા ગોળાકાર ન મૂકતા થાળી જેવા ગોળાકારે મૂકવા જોઈએ. આ ગોળાકાર દરેક લેકે બરાબર કરી નથી શકતા માટે ફુટપટ્ટીના આકારે સીધી પટ્ટી બનાવાય છે તે હજી ચાલી શકે તેમ છે પરંતુ ગોળ ઢગલી તે ન જ ચાલે. અને સિદધના આ ઉપરના ભાગમાં રહેલા છે માટે ફળ ઉપરની પટ્ટી ઉપર ચડાવવું ઉચિત છે. શંકા-૫ પુરૂષને ચરવળામાં ગોળ દાંડી અને બહેનોને ચેરસ દાંડી તેવું જ સાધુસાધ્વીજી ભગવંતને પણ હોય છે તેનું કારણ શું છે? વિસ્તારથી જણાવજે. . સમા-૫ બેવાની તથા ચરવળાની દાંડીએ ગોળ તથા ચોરસ રાખવાનું આગમ ગ્રંથમાં જણાવેલ છે તેનું મુખ્ય કારણ અહી તદ્દન ટુંકમાં “સંયમ રક્ષા આટલા શબ્દોમાં જ જાણવું જરૂરી છે. આ અંગે કેઈને પણ વિશેષ રીતે જાણવાની જિજ્ઞાસા હોય તે શાસ્ત્રીય માર્ગદર્શન આપે તેવા ગંભીર ગીતાર્થ ગુરૂ ભગવત પાસે આ અંગે પૂછજો. આના જવાબ અગે પૂ ગુરૂદેવ તમારી પરિપકવતા વણીને યોગ્ય જવાબ દેશે.. નહિ દેવા જેવો હશે કે નહિ આપે. પરંતુ આ અંગે જવાબ હું વિસ્તારથી જણ હોવા છતાં લખી શકું તેમ નથી. દરેક પ્રશ્નના વિગતવાર ખુલાશા આપવાની મારી પદધતિ આપને પસંદ છે તે વાત સાચી પરંતુ આ પ્રશ્નને વિસ્તૃત જવાબ દેવા અંગે હું ખૂબ જ લાચાર છું. ક્ષમા કરશે. (ક્રમશ:) Page #324 -------------------------------------------------------------------------- ________________ કહ-હઝહજાર હાહ $ “રક્તદાન-ચક્ષુદાન” કૌભાંડનું આદાન પ્રદાન ! નદાસ ભગવાનદાસ જીવતા રકતદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન એ ઉકિત આજકાલના કહેવાતા બૌદ્ધિકના મઢે રમતી થઈ ગઈ છે. પણું ખિતા ચળકાટ મારતા આ દાનના દીવા પાછળ કેટલું અંધારૂ છે એ વાંચી ત્યારે દીવેલ પીધા જે ઘાટ થાય છે. ચેમાસામાં ફૂટી નીકળતા બિલાડીના ટેપ જેવી અનેક સામાજીક સંસ્થાઓની સ્થાપના પછી દર અઠવાડિયે કે દર મહિને તેમના કાર્યકરને નવે શું પ્રોગ્રામ આપો તેની ગડમથલ હોય છે. પિકનીકે, નાટક અને રિસેટ-સેન્ટરથી થાકી કાળીને તેઓ સમાજ સેવામાં જોડાઈ રહેવા કમર કસે છે. પછી બ્લડ ડોનેશન કેમ્પ, ચક્ષુદાનને મહિમા સમજાવતા પરિસંવાદે ગોઠવી, મૃતકની પ્રાર્થનાની કબર ઉપરથી વર્ષે તે થતી સામાન્ય વાર્ષિક સભામાં આપવામાં આવતા અહેવાલની તેયારી કરે છે. શુટબુટમાં સજ જ આવા ચીકટ મહાનુભાવે એક નાનકડી ડ્રાઇસિકલ વિકલાંગને આપે તે પહેલા પૈધેલા પત્રકારોની ટોળકીને હાજર કરે છે. અને ફેટેગ્રાફરને કલેક એન્ડ હાઈટ કેપી જી આપવા વિનંતી કરે છે જેથી વર્તમાન પત્રમાં તે તુરંત મેકલી શકાય, એક ટેલી ન બુથ શરૂ કરવાના ઉદ્દઘાટનની તૈયારી માટે જેટલા ફેન ઘુમાવાય છે તેટલા ખર્ચમાંથી કેક ગરીબની ભૂખ ભાગી શકાય તેમ હોય છે. આવી સંસ્થાઓના હાથમાં રકતદાતા-ચક્ષુદાનનું ગતકડું આવી જાય ત્યારે સમાજ સેવાનું ઘણું મેટું કામ કર્યાને મિથ્યા સંતે તેઓ માન્ય કરતાં હોય છે. ' આરબ દેશે ગફ કન્ટ્રીઝમાંથી આવતા ટુરીની આંખ માટે, કીડની માટે નરાધમ દલાલની ટેડકી ડેકટર નામનું ટેલેસ્કોપ પહેરી બાજ નજરે બધે ઘુમતી હોય છે. આવી કેઈ સામાજિક સંસ્થાના કાંઈ ઉપર ચડી તેઓ લેકેની લાગણીઓને બહેકાવે છે. બ્લડના એક ટીપાં સામે સમગ્ર જીવન ચિત્રોમાં દેરી મિડીયા દ્વારા તેને ખુબ પ્રસિદધ આપવામાં આવે છે. રકતદાન-ચક્ષુદાન સામે વિચાર કરનારને પણ આ બધી ટેળકી ભેગી થઈને છાપાઓ દ્વારા હતપ્રભ કરી નાખે છે. એપ, બ્લડ કેન્સર અને લ્યુકેમિયા (પાંડુરોગ) જેવા રોગે જ્યારે માથું ઉચક્યું હોય ત્યારે આવી બધી પ્રવૃત્તિઓ વિષે શાંતચિત વિચાર કરવાને સમય પાકી ગયેલ હોય તેમ લાગે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૯ અંક-૧૪ તા. ૨૬-૧૧-૯૬ : ૩૪૯ ૧) સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રચવામાં આવેલી એક સમિતિ તેના અહેવાલમાં જણાવે છે કે આદેશમાની કુલ ૧૧૦૦ બ્લડ બેંકમાંથી ૫૦૦ ગેરકાનુની છે. મીઠ-ડે ગુજરાતીમાં આવેલ એક રિપોર્ટ મુજબ મુંબઈમાં જેટલી લેહીની એટલે વપરાય છે તેમાં ૬૫% ધંધાદારી લોકોએ પોતાના શરીરમાં લોહી બનાવવા જે ભૂખ લાગે છે તે ભાંગવા માટે ૨૦૦ થી ૩૦૦ રૂ. માં ૧-૧ બેટલ લોહી વેચવા લાઈન લગાડે છે આમ સમાજ વિરોધીઓ, ડ્રગ એડીકટે, સર્વ પ્રકારના વ્યસનીઓ એઈડસથી માંડીને અને ક બિમારીથી પીડાતા કે પિતાનું લોહી આપી જય છે. જે આવી એફ. ડી. એ. ના લાઈસન્સ વગર ચાલતી ગેરકાદેસર બ્લડ બેને આ બધુ ચલાવી લેતી હોય છે. ' - ૨) મુંબઈમાં એઈઝના પરીક્ષણના સાધનો ઉપલબ્ધ નહી હેવાને કારણે ઘણી બધી બ્લડ બેન્ક ઉપર હમણાં જ તવાઈ આવી હતી અને પરીક્ષણ વગર આપતાં લેહીમાં અત્યાર સુધી હજારે છે એઈડ્રસ આદિ રોગોના જોખમે લઈ હરતાં ફરતાં મતની જેમ મુંબઈમાં ફરી રહ્યા છે. ( ૩) થોડા સમય પહેલાં ટાઈમ્સમાં આવેલા એક રિપોર્ટ મુજબ લેહીની હજારો એટલે બળવણીના સાધનની અછતને કારણે દરિયામાં પધરાવી દેવી પડી હતી. ૪] રકતદાનથી વાત અટકતી નથી. હોસ્પિટલમાં ઓપરેશન વખતે ડોકટર કે * તેમને સ્ટાફ પ-૬ બેટલ લોહી મંગાવે ઓપરેશન વખતે ૨-૩ બોટલ જ વપરાઈ હોય છતાં બધી એટલે વપરાઈ ગઈ છે તે સંદેશ આપે અને આમાં આ વેપલે પછી વેગમાં ચાલ્યા કરે. ઘણીવાર જુદા જુદા લડ ડેનેશન કેમ્પમાં પણ અલભ્ય ગોપના જે ૨કત મળે તે ઉચા ભાવે બારોબાર વેચી દેવામાં આવતા હોય છે. ૫) બ્લડ ડોનેશનથી વાત અટકતી નથી. કીડનીના કૌભાંડે તે રોજરોજ છાપામાં વાંધીએ છીએ. હમણા જ સીટી બેકના એક અધિકારીએ એક લોનની વસુલાત માટે ગ્રાહકને કીડની કાઢી લેવા સુધીની દમદાટી આપી હતી. આવી કીડની શરીર વીકારતું નથી. દાન લેનારે કાચની બેટમાં જીવતે હોય તેમ જીવ્યા કરે છે. બહુ થોડા સમયમાં એ યમરાજાને ઘરે પહોંચી જાય અને ઉપર પહોંચી જેની કોઠની લીધી હોય તેની હ જેવાની શરૂ કરે છે “બાવાના બેય બગડે એ ઘાટ થાય છે. થોડા અઠવાડિયા પહેલા જ ઉ. પ્ર. ના જનપુર ગામના ૧૨ બાળકે એક સાથે ગુમ થઈ ગય. તે બધાનું શું થયું જાણવા મળ્યું નથી. હવે તે એક-એક અંગને વેપાર થાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ - ૩૫૦ ? : શ્રી જન શાસન (અઠવાડિક). - - - એક બાળકના બધા અંગેની કુલ કિંમત ૧.૨૧,૦૦૦ થાય છે. એવું ગુજરાત સમાચારે હમણાં જ એક લેખમાં પ્રતિપાદન કરેલું. બિહારમાં એક વિબાઈ ૧ આંખ આપી રૂ. ૩૦૦૦૦ લઈ આવી તે પછી એ ગામની ૩૦ બાઈઓ આ ૩૦૦૦૦ કમાવવા પિતાની ૧-૧ આંખ મર્યા પહેલા જ કાનમાં આપી આવી. પાનિયરના રિપિટ જણાવે છે કે, જેટલા ચક્ષુઓનું દાન થાય છે. તેમાંથી ૮૫ ટકા ફેંકી દેવા પડતા હોય છે. અને બાકીના ૧૫ ટકામાં પણ અનેક ગેરરીતિએ ચાલતી હોય છે. આ જ જેનપુર ગામેથી ૨૫ કરોડ રૂ. ની કિડની તેમજ અને એક હોસ્પિટલ માંથી પકડવામાં આવી બાળકોના અપહરણ કરી કિડની અને આંખ કાઢી ઉચા કામે વેચી દેવામાં આવે છે.' (૬) આયુર્વેદના અચ્છા વણકાર વિંછીયાના એક વેવરાજે તે ચંકાવનારી વાત કહેલી કે એક માણસના શરીરમાંના વાત, પિત કફ બીજા માણસના શરીર સાથે કયારેય મેચ, થતાં નથી. એથી એકનું લેહી બીજને લેવાથી શરીરમાં “ઈમ્બેલેન્સ ઉભી થતી હોય છે, ભવિષ્યમાં અનેક રોગ આનાથી વકરતા હોય છે. ૭) એક વૈદ્યરાજે મજેની વાત કરેલી કે કુદરતની ગોઠવણ એવી હેય છે કે જ્યારે શરીરમાંથી લેહી નીકળે ત્યારે હમેશા પહેલા અશુદ્ધ લોહી જ બહાર નીકળતું હોય છે. શુદ્ધ લોહી તે થોડું ઘણું પણ બહાર પડે તે માણસ તતકાળ બેભાન બની જતો હોય છે. એટલે આવા બધા અનુદાનના બાટલાએ બગડેલા લોહીથી જ ભરેલા હોય છે. - ૮) ૨કતદાનની તરફેણમાં બીજી એક તિકડમ' ચલાવતા હોય છે કે હમણાં લેહી આપો અને ૨૪ કલાકમાં તમને એટલું નવું લેહી મળી જશે. આ એ મેબેલ્સ છે. આજે.ખાધેલા ખેરાકમાંથી શું ઘાત ક્રમશ : દર અઠવાડિયે બને છે. એટલે આહારમાંથી રસ અને રક્ત બનતા ૧૪ દિવસ થાય છે. ' ૯) વાત આટલેથી અટકતી નથી. હવે રકતદાન, ચક્ષુદાન પછી વીયાન ઉપર વાત આવી છે સમગ્ર સંસ્કૃતિના મૂળીયા એક સાથે ઉડાવી દેવા: આવા ગતકડાઓ બહાર પડતા હોય છે. જે બાળક જન્મે એને ખબર જ ન હોય એને પિતા કોણ છે? આથી વધુ ભયંકર બીજુ શું હોય શકે? ચાર પ્રવબાળની અપ્રિતમ સુંદર વ્યવસ્થાને આમાં ખામે લાવવામાં આવે છે. - આ આપણે શાંતિ ચિતે વિચાર કરીને કૌભાંડને આવા કેઈ આદાન પ્રદાનમાં હાથો ન બનીએ તેની કાળજી રાખીએ. (૨ખેવાલ ૭-૯-૯૬) Page #327 -------------------------------------------------------------------------- ________________ આ * નક જામ હા હા હા - -: પ્રેરણામૃત સંચય – ' - પ્રશાંગ ૦ પાપભીરુતા સર્વ સુખ-ગુણોની જનની , જે જીવનું દર્શન માહનીય ગાઢ હોય છે તે જીવ કશું સાચું સમજી શકતે નથી. જેમ આંધળે ન દેખે, બહેરે ન સાંભળે, બુદ્ધિહીન ન સમજે તે તેની ટીકા થાય? તેમ કમને પરવશ બનેલો જીવ ગાઢ દર્શન મેહનીયવાળો હોવાથી દુખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ વાત સમજી શકતું નથી. ' આ સંસાર રહેવા જે નથી. મોક્ષ જ મેળવવા જેવો છે આ વાત આજે ધર્મ કરનાર માટે ભાગ પણ માનતું નથી તેથી તે પાપ કરતાં ગભરાતે નથી, ધર્મ કરવામાં તેને મજા આવતી નથી અને બધાને સ્વચ્છકપણે જીવવાનું મન છે. આથી જ આજે આયશ-જાતિ-કુલ અનાર્ય જેવા થઈ ગયા. માથે કંઈ ઘણી જ નહિ. દેવ-ગુરૂ-ધર્મને પૂજે, સેવે પણ તે માથે નહિ. જેને માથે દેવ-ગુરુ-ધર્મ નહિ તેને વળી માતા-પિતા-પાલક વડિલની ચિંતા હેય ? આજે મોટા ભાગને માતા-પિતાપાલક–વડિલ નકામાં છે. જે માતાએ જન્મ આપ્યો, જે પિતા, પાલકાદિ વડિલે પિષણ કર્યું, માટે કર્યો તે જાણે નહિ તે રીતે ગમે તેવા પાપ કરવાને તમને અધિકાર છે આજે મોટા ભાગ અનાર્ય બની ગયે. ભલે આયેશાદિમાં જન્મ્ય હેય. , - આજે કઈ આદમીને માથે ઘણી નહિ. કદાચ કઈ કહે કે, મારે માથે ઘણી છે. તે તે બીના શન જે તેને કશું પૂછવાનું નહિ, તે ન જાણે તેવા કામ કરે અને કદાચ જાણી જાય અને પૂછે તે સાચે જવાબ પણ ન આપે આ ખામી આજે બધે જ ફેલાઈ ગઈ છે. તેનાથી એટલું નુકશાન થયું છે કે વર્ણન ન થાય. આજની હબ, શિong, રીતભાત સમજે, પણ પરિસ્થિતિ એવી આવી કે ઘરમાં રહેનારા બધા જ તેને ઘર-પેઢી સાથી કશું લાગે વળગે નહિ. તમારે નિયમ છે કે, ઘરને વઠિલ ન જાણે. તેવું કશુ કામ કરવું નથી. આ નિયમ જે કરે તે બધે બગાડે ભાગી જાય, સુધારે થઈ જાય અને બેકારી પણ ભાગી જાય જેને પાપમાં જ મજા આવતી હોય તેને આ નિયમ ફાવે ? આર્યોને અનાય બનાવવા એટલે માથે કે ઘણી રહેવા દેવો નહિ, જેને માથે. માતા-પિતા-વહિલ-પાલક નહિ તે દેવ-ગુરૂ-ધમને માને? તેથી . Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ : . . .: શ્રી જૈન શાસન [અઠવાડિક] જ મંદિરમાં જનાર ભગવાનને માથે રાખતા નથી. ઉપાશ્રયે જનાર ને માથે રાખતા નથી, ધર્મ કરનારા ધર્મને ગણતા નથી અને જે ઘરમાં રહે છે તે વહિલને માથે રાખતા નથી. ઘણાં હમેશા બેટે માર્ગે જ હોય. ટેળા કદિ સાચે માગે હોતા નથી, આજની તમારી સરકારને ય કહેવું પડે કે, ટેળાથી થાકી ગયા. ટેળા શાહી ઊભી કરી તેના પરિણામે નજરે જોઈ રહ્યા છે. ટેળાથી ઘર-પેઢી-વ્યવહાર ન ચાલે તે ધર્મ ચાલે ? આજે જેટલા દેષ પેસી ગયા તે બધા ધણી વિનાના બની ગયા માટે. માણસ જે માણસ ખરાબ થયે તે સ્વચ્છ હી બની ગયેલ માટે. વડિલને માથે ને રાખવા તે સ્વતંત્રતા નથી પણ વહિલને પૂછયા વિના એક કામ ન કરવું તે જ સ્વતંત્રતા છે. સારા ઘરને છેકર માસ્તરને હેરાન કરે, રસ્તા વચ્ચે તેફોન કરે, તે નાપાસ થાય તે માસ્તરની ડાઠડી કાઢે. શાથી ? સ્વછંદીને કંઈ જ ન બચાવી શકે. જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપનો ડર હોય જ નહિ. જેને પાપને ડર હોય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. આપણે ત્યાં નિશ્રામાં જીવન છે. વગર નિશ્રાએ છવાય જ નહિ. નિશ્રા જ તેનું નામ કે- આજ્ઞા મુજબ જીવન જીવવું તે. સાથે રહેવું તેનું નામ નિશ્રા નથી સાથે તે સ્વાથી પણ રહે અને ઘણી ઘણી લુંટ કરે. તમારા સંતાન તમારા ઘરમાં રહે છે તે ઘર ખાતર નહિ પણ ખાવા-પીવા-મજ મજદિ મળે છે માટે તેને ઘર મા-બાપ કહ્યું મારું નથી લાગતું તેને કશા પર પ્રેમ નથી. તે તે ઘર–પેઢી-મા-બાપની આબરૂને ય બટ્ટી લગીકે તેમની જાત છે.' પાપથી દુખ જ આવે આ શ્રધા આવે તે કામ થાય. પછી તે પાપ કરતાં ય કંપારી છું. આપણે ત્યાં તે ઇચ્છા મુજબ-મરજી મુજબ વર્તવું તે જ મોટું પાંપ? સારી કામ પણ પૂછયા વિના કરવાના નથી. પણ આજની હવાએ, આજના શિક્ષણ એટલું નુકશાન કર્યું છે કે બધે બગાડે પેસી ગયો છે. ધર્મમાં, દેશમાં અને તમારા ઘરમાં ય, રાજતંત્રમાં ય સકે પેસી ગર્યો છે. આજે જે ખુરશી પર છે, તે ખુરશીને વફાદાર નથી, બધા સ્વછંદી બની ગયા છે. આજે જેટલાં પાપ વધ્યા છે તે બધાનું મૂળ કારણ પૂછયા વગર જીવવા માંડયું તે છે. જેને માથે વડિલ નહિ તે કદાચ સારા કામ પણ કરતે હોય તે પણ તેને આશય તે સારે હોય જ નહિ. કેમકે પાપથી દુઃખ અને ધર્મથી જ સુખ ભૂલી ગયા. માટે આજે પાપ બરાબર ગોઠવી . ગોઠવીને રોજના બધ થાય છે. પાપમાં સફળતા મળે તે હોશિયારીને પાર માને નહિ. આ જીવ પિતાનુંન્ને પારકા કલ્યાણ કરી શકે નહિ. 5 . * * Page #329 -------------------------------------------------------------------------- ________________ વર્ષ - અંક ૧૪ તા. ૨૬-૧૧-૧૬ : = ૩૫૩. પાપને ડર નીકળી જવાથી આજે માણસ વિશ્વાસપાત્ર રહ્યો નથી. બહુ ભયંકર વાતાવરણ થયું છે. પુણ્ય છે માટે ગાડી ચાલે છે, પુણ્ય આબરૂ બચાવી રહ્યું છે. પાપ કરે એટલે જેતી તે છે જ, પાપ કરનારા વિટ્ટા હોય છે. પાપને સ્વભાવ પડે તેને પાપને ભય લાગતું નથી. આજે મોટે ભાગ ચાર- વિહરામખેર થઈ ગયું છે ? જેને પાપને હર હોય તેનું જ જીવન સંસારમાં પણ સારૂં હોવ. મોક્ષની સાચી ઈચ્છા પણ તેને જ જમે જેને પાપ ન કરવું હોય તે તે કેવો નિભય જીવ હોય ? જેને પાપ જ કરવું હોય તેને બધું જ છૂપાવવું પડે તમારે દુખી ન થવું હોય તે પાપ કરતાં અટકી જાવ, પાપ ભીરતા કેળવે, અને વડિલની આજ્ઞા મુજબ જીવતા થા જેથી ઘણું પાપથી બચી જશે. તે જ કલ્યાણ થશે. ચારીને માલ હોય તે તે માલ વગે ન થાય ત્યાં સુધી ચેન ન પડે. દશ લાખના હિરા તમારી પાસે હોય પણ તેને વગે ન કરો ત્યાં સુધી ખાવા-પીવાદિમાં રસ નહિ. તે તે હિરા સુખ આપે કે દાખ? ચેરીને માલ સુખ નથી આપતે વગે થયા પછી પણ જે છાપામાં સમાચાર આવે કે તપાસ ચાલુ છે તે પણ કશે ચેન પડતું નથી કેમ કે, તેને ખબર છે કે, જે પકડાયા તે જેલમાં જવું પડે હાથમાં સારે માલ હવા છતાં મજા નથી આવતી તેમ સમજુ છવને ચક્રવત્તિ પણાના સુખ મળે છતાં મન. નથી આવતી તમે કે અમારા માટે ઘણે આઈબર કરે છે તે આડંબરમાં, અમે જે મૂંઝાઈએ તે અમારા ય બાર વાગી જાય. તમે તો તમારી. નામનાં માટે આડંબર કરે તે લાભ નામને અને નુકશાનને પાર નહિ. * * . અમે તમારા ગામમાં આવીએ અને તમે સામ યાદિના જે ઠાઠ માઠ કરે તે. એટલા માટે કે, અમારા ધર્મગુરૂ ગામમાં આવ્યા છે. તે વાત બધા ભગવાનની વાણી સાંભળે જેથી જીવનમાં જાગૃતિ આવે. આ સંસાર ભૂપે લાગે અને માની તાલાવેલી જમે. - આજે ધર્મ કરનારમાં પણ ધમની શ્રદ્ધા નથી પોતાની જાત માટે કશે વિચાર નથી. બધાની ભૂલ દેખાય છે પણ પિતાની ભૂલ દેખાતી નથી. આજની સ્થિતિ ખરાબ છે. આજે બધા ધમ કરનારાએ શાસ્ત્ર આઘા સુક્યા છે. સાધુઓએ પણ તમને ગમે તે જ બેસવાનું રાખ્યું છે. એ કાળમા શા કહેલ વાત ચાલે તેમ નથી એમ સો માને તેથી જ અમારી વાત કાને પડતી નથી.. 2 આજ સુધીમાં અનતા શ્રી અરિહંત પરમાત્માને થયું તે બધાની ઈચ્છા બધાને મોક્ષે લઈ જવાની હતી. છતાં પણ તે બધા આપણને મુકીને મોક્ષે ચાલ્યા ગયા કેમ કે આપણે મોક્ષે જવું જ ન હતું. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ : . . જૈન શાસન (અઠવાડિક) તમારી અણસમજ કાઢવા અને તમને સમજ આપવા અમે ગામે ગામ ફરીએ છીએ. છતાં પણ તમે લેકે સમજતા નથી. ભગવાનની વાત સાંભળતા પણ તેથી તેનું કારણ તમારે ઘણું રખડવાનું છે. શાસ્ત્ર વાંચે અને શાસ્ત્ર હયાને ન અડે તેને પણ રખડવાનું છે. જે જ્ઞાન તારે તેજ જ્ઞાન તેને ડુબાડે. જ્ઞાન પહેલા હવામાં ઉતારવાનું અને પછી બીજાને આપવાનું છે. આ અમારે સંસાર સાગર તર છે. અધમથી બચવું છે તે માટે અમારે ભગવાન જોઇએ, ભગવાને કહેલ ધર્મ સમજવા સાધુ જોઈએ અને ધર્મ કરવું તે શી રીતે થાય તે સાધુને પૂછીને જ કરવું જોઈએ. ધમના બધા વહિવટ સાધુને પૂછયા વગર થાય નહિ. પણ તમે લોકે માને છે કે સાધુને પૈસાની વાતમાં શું ખબર પડે ? શાસ્ત્ર કહ્યું છે કેવહિવટમાં ગરબડ દેખાતી હોય અને સાધુ વચમાં ન પડે તે તે સાધુ સંસાર વધારે છે. આ આજ્ઞા ભગવાને કરી હશે, તે અમે પૈસાની બાબતમાં નહિ સમજતા હોઇએ માટે. પૈસાની બાબમાં તમે સમજો છો ? પૈસે કે છે તે તમે જાણે કે અમે ય જાણીએ ? ' છે. આજે તમે મંદિર રાખે છે પણ મંદિરને ખપ નથી, સાધુ લાવે છે પણ સાધુને ખપ નથી. ધર્મક્રિયા કરે છે પણ મને ખપ નથી. મારે તમને દેવ-ગુરૂધર્મને ખપ પેદા કરાવે છે. મને લેકે ન સુધરે તેને અજપ નથી. પણ જે લોકો હમ સાંભળે છે છતાં સમજતા નથી, જીવનમાં ઉતારતા નથી તે ય તેવાને તેવા જ રહે છે તેને અજંપો છે. આ કાળ જ એ છે કે ધર્મ કરનારામાં પણ ધર્મ સમજનારા ઓછા છે. અમે તે સમાવવાની મહેનત કરીએ, જે સારા અને તેને આનંદ છે, કેઈ ન ય સુધરે તે અમે નિરાશ થતા નથી. . * : સુખ પુણ્યથી જ. હેશિયારીથી નહિ જ. દુનિયાનું સુખ પુણ્યથી જ મળે. બાકી પુય ન હોય તે ગમે તેટલી મહેનત કરે તે પણ ન જ મળે આજે તમે જોશે તે ય આ વાત સમજાશે કે-બેવકુફ શેઠ છે : અને બુદ્ધિમાન નેક છે. બુદ્ધિથી સુખ નથી મળતું પણ પુણ્યથી જ મળે છે. બુદ્ધિમાનેને મૂરખાઓના હુકમ પાળવા પડે છે. મૂરખ શેઠ કહે તેમ બોલવું પડે છે. તેથી જ આજે પગારદાર પ્રચારકે મળી રહે છે. હિંસક લેકે અહિંસાને જુઠ્ઠા-ચેર લેકે શાહુકારીને, બદમાશ લેકે શીલને Page #331 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૪ તા. ૨૬-૧૧ : ૩૫૫ પ્રચાર કરે છે પણ તેને કાંઇ લાગેવળગે નહિ. માટે તમે લોકે સમજે કે તમારી હોશિયારીથી તમે સુખી નથી પણ ભૂતકાળના પુણ્યથી સુખી છે. અને આ સુખ, તમે અજ્ઞાન રહેશે તે નરક-તિયચમાં જ લઈ જશે. માટે તમે શાણા થઇને આ વાત સમજે કે- • • તમારે દુખ નથી જોઈતું છતાં વારંવાર ખ શાથી આવે છે? સુખ બધું જ જોઈએ છે છતાં મળતું કેમ નથી ? તમારી જે કાર્યવાહી છે તેથી તમને સુખ મળ એમ માને છે ? તમે લેકે જે રસતે છે, જે ઠ કરો છે તેથી દુર્ગતિમાં જ જશે આ સંદેશ આપવા અમે ગામેગામ ફરીએ છીએ.' - સુખને કહેવું છે કે, સુખમાં મર્જ કરે છે તેથી બળાત્કાર ગતિમાં જ જવું પડશે કાલના શેઠ આજે ગરીબ છે. કાલના સાહેબને આજે બીજાની ગુલામી કરવી ૫ડ છે. તમારે અમનચમન પુણ્ય છે ત્યાં સુધી જ છે. અહી પણ પુણ્ય પુરું થયું તે કઈ ભાવ નહિ પૂછે. આ વાત તમારા મગજમાં ઉતરે અને તમને દુર્ગતિને ભય લાગે તે તમે સમજે તેમ છે. બાકી તમે ધર્મ સમજે તેવી વાત નથી. આજે તે તમને સમાવનાર મળે તે પણ સમજવું નથી. પુણ્ય પુરૂં થાય તે પહેલાં સાવચેત થઈ વાવ, પાપ છોડો અને ડાહ્યા થાવ તે જ કાર્ય સિદ્ધિ થાય. આ વાત માથામાં નહિ ઉતરે તે કાર્ય સિદ્ધિ થશે નહિ અને અહીંથી દુર્ગતિમાં જવું પડશે. * . શાસન સમાચાર અલકેશ્વર ચંદનબાળા જૈન ઉપાશ્રયમાં પુસ્તક વિમોચનને ભવ્ય સમારોહ જૈન શાસનના જગપ્રસિદ્ધ તિધર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મ. સા. ના શિષ્ય પૂજ્યમુનિરાજ શ્રી રતિવિજયજી મ. સાહેબે લખેલા પુસ્તક “શબ કહું બસ એક પરમપદનું વિમોચન શેઠ શ્રી મંગલદાસ માનચંદ શાહના શ્રી હસ્ત નૂતન વર્ષના મંગલ પ્રભાતે મંગલાચરણ બાદ સંપન્ન થયું હતું. શ્રી જિનમંદિર-ઉપાશ્રય-સંલયાત્રા-ઉપધાન આદિ બહુવિધ સત્કાર્યો કરનાર શ્રી મંગલદાસભાઈએ જ્યારે પુસ્તક વિમોચન કર્યું ત્યારે ઉપસ્થિત ચિકકાર મેદનીએ જૈનમ્ જયતિ શાસનમને ના ગજાવ્યું હતું. " પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજીએ સમશાના અરૂપે જણાવેલા ત્રણ મશહુર વાકયે “છોડવા જે સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જે મા” આ પુસ્તકમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યાં છે. તાવિક વિષય અને સાળ છતાં સરળ શેલી આ પુસ્તકનાં ઉજળાં પાસાં છે.' Page #332 -------------------------------------------------------------------------- ________________ (ટાઈટલ ૨નું ચાલુ) : મી જૈન શાસન [અઠવાડિક] જગદગુરૂ પૂ. આ. ભ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના ૧૦મી સ્વર્ગારોહણ વર્ષમાં ઉજવાયેલ આ એતિહાસિક પ્રસંગ સોને માટે આનંદવર્ધક અને ચિરસ્મણીય બની રહેશે. અટાણુમી ચોવિહારી એકદની ઓળી પારણુ ઉત્સવ જામનગર-જૈન પાઠશાળામાં આચાર્ય વિજય વરિષેણસૂરિજી, પં. શ્રી વિનયસેન વિ, મુનિ વજન વિ, મુનિ વલલભસેન વિ. મુનિ વિરાગસેન વિ.ની નિશ્રામાં ચાતુર્માસ આરાધના ભવ્ય રીતે ઉજવાઈ રહ્યા છે. પૂ. આચાર્યશ્રીએ ૩૯ વર્ષમાં આઠ હજાર બસે આયંબિલની આરાધના કરેલ છે જેમાં એકદની આયંબિલ ૪૦૦૦ કામ એવીહારી ૫૦૦૦, અખંડ ૫૦૦-૨૫૦-૧૩૦-૧૨૦, એકાંતરા પાંચ હજાર, નવપદ એની ૪૪ વર્ધમાનતપની હ૮ મી ઓળી, એકાસણ૩૮૮૦ બેસણા, ૨ હજાર ઉપવાસ ૩૦૦ની આરાધના તપ જાપ મૌનની સાધના પૂર્વક કરેલ છે. ૯૮ ની ઓળીના પારણાને ઉત્સવ સમૂહ વર્ધમાન તપ તપ, ઓળી, નવ૫૦ ઓળીની આરાધના સાથે ૧૭-૧૦-૯૬ થી ૨૭-૧૦-૯૬ સુધી સિદ્ધચકૃપૂજન ૧૮ અભિએક પૂજન સાથે ભવ્ય રીતે ઉજવાશે. રોજ ભક્તામર પાઠ પૂજને સાંજી વિગેરે થશે. સુદ ૧૪ થી ઉપધાન તપને પ્રારંભ સવ. અ, સૌ. લાભુબેન હરકિશનદાસના શ્રેયાર્થે પપટલાલ હેમચંદ પરિવાર તરફથી પ્રારંભ થશે. તથા સમુહ ૧૦૦૮ આયંબિલ તપ વિશિષ્ટ બહુમાનપૂર્વક થશે. પૂ શ્રીને પારણાને વરઘેડ ૨૭–૧૦–૬ ના સવારે નવ વાગે નીકળશે. સંવમાં માસખમણ આદિ અનેક તપસ્યાઓ થવા પામેલ છે. નેમીનાથ અઠમ ભકતામર તપ રવિવારીય પ્રવચને એકાસણુની આરાધના અરિહંત વંદના વળી સામાયિક, પૌષધ તથા અખંડ જાપ સાથે ચાલુ છે. ભાવિકે ઉત્સાહથી આરાધના કરે છે. - શિવગંજ બે આચાર્યોની સ્વગતિથિ ઉજવાઇ - પ. પૂ. પ્રવચન પ્રભાવક ગણિવર્ય શ્રી દશનરત્નવિજયજી મ. તથા પ. પૂ. સરલ સ્વભાવી, પર્યાયવૃધ્ધ મુનિરાજશ્રી મંકરવિજયજી મ.ની શુભનિશ્રામાં ભાદરવા વદ ૧૪ દિ. ૧૧-૧૦-ક ની પ. પૂ. સંઘસ્થવિર આ. દેવશ્રી વિજયસિદિધ સૂ. મ.ની સ્વગતિથિ પિરવાલ જૈન સંઘના ઉપાશ્રયમાં ઉજવાઈ. પૂ. ગણિવર્ય શ્રી પુ પર્યાયવૃધ્ધ મંકર વિ. મ, આદિએ ગુણાનુવાદ કરેલ, તથા વીરચંદજી હજરીમલજ વાસણવાળા તરફથી એસવાલ શ્રી સંઘને શ્રી સિદધાચલજીને પટ અર્પણ કરેલ. આજે તરાઈવાલા બે ભાંગ્યશાળીઓ તરફથી (સા. પરિક્ષિતાશ્રીજી, સા. જિનરક્ષિતાશ્રીજીના સંસારી સગાઓ) તરફથી ૨ સંઘપૂજન થયેલ. આ સુદ ૧ જિ. ૧૩-૧૦-૯૬ ના દિવસે પ. પુ. ગણિવર્યશ્રી તથા પર્યાયત્રણ Page #333 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ક-૧૪ તા ૨૬-૧૧-૯૬ : ૫. પૂ. બેમંકર વિ. મ. આદિ વાજતે ગાજતે શ્રી સંઘ સાથે શાહ વીરચંદજી હજારીમલજીના ઘેર પધારેલ ત્યાં મંગલ પ્રવચન થયેલ. ત્યાર પછી બજારમાં, ગામમાં ફરતે શ્રી સંઘ પીપલીવાલા ઉપાશ્રયે પધારેલ. ત્યાં માતુશ્રી તુલસીદેવીના સ્મરણાર્થે દિનેશકુમાર શ્રી વીરચંદજી હજારમલજી પરિવારે અર્પણ કરેલ શ્રી સિધાચલજીના પટ સામે ૫ ચૈત્યવંદન થયેલ. ત્યાર પછી પ.પૂ. ગાંભીર્યાદિગણેપિત આ.ભ. શ્રી મેઘ સ મ.ના ઉપરોકત ભગવતેએ ગુણાનુવાદ કરેલ. પછી જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી ૬ સંવપૂજન થયેલ. લંડન-અત્રેથી શ્રીમતી રમાબેન લાલજી હેમરાજ ચંગાવાળા તરફથી જામનગર તથા શ્રી દેવકુંવરબેન વેલજી શાહ તરફથી એસવાળ કોલોનીમાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ ના સવર્ગારેહણ તિથિના ૧૮ દિવસ ચાલેલા ઉત્સવમાં પૂ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ મ ની નિશ્રામાં ઠાઠથી બે પૂજાએ ભણાવી હતી. સ્ટીલના પ્યાલા તથા બીસ્કીટના મોટા પડિકાની પ્રભાવના થઈ તથા બંને દિવસ પ્રભુજીને ભારે અંગ રચના થઈ હતી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે ધૂમ જમાવી હતી અને ખુશી ભેટ સારી આપી હતી ખૂબ લાભ લેવા હતે. ભાઇશ્રી જવેરચંદ લાધાભાઈ (મિતલવાળા)એ આ બધી વ્યવસ્થા ખંતથી સંભાળી હતી. જામનગર-ઓસવાળ કે નીમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ચાતુમંસથી સારી જાગૃતિ આવી છે. દાનાદિ કુલ સંગ્રહનું વાંચન થતું હતું. પૂ. આ. શ્રી વિજય રામચંદુસૂરીશ્વરજી મ. ની પાંચમી સ્વર્ગારેહણ તિથિ નિમીતે ૧૮ દિવસને ઉત્સવ ઉજવાય હતે વિવિધ તપસ્યા આદિ નિમિતે અનેક ઘરે પ્રવચને વિગેરે ૧૫ દિવસ સુધી ચાલ્યા હતા અને ગુરુ પૂજનમાં ૨૫ હજાર ઉપરની આવક થઈ હતી પ્રવચનમાં અને પૂજાઓમાં સારી સંખ્યા રહેતી હતી, પર્યુષણની ઉપજ ૬૦ હજારમાંથી આ સાલ બે લાખ ઉપર પહોંચી હતી. કામદાર કેલેનમાં પર્યુષણ વાંચન પૂ. મુ શ્રી હેમેન્દ્રવિજયજી મ. તથા મુ. શ્રી અવિચલ દ્રવિજયજી મ.એ કર્યું હતું, ત્યાં ઉત્સાહ ઉપજ વિગેરે સારા થયા હતા. કેસલાવ-અત્રે પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પૂ. મુ. જિનોત્તમવિજયજી મ. ને માગસર વદ ૨ ના ઉપાધ્યાય પદ અપાશે. શામખીયારી-અત્રે પૂ. આત્મારામજી મ. ની મૂર્તિ છે, પૂ, હંસવિજયજી મ.ને અત્રે જબર ઉપકાર હતું અને તેમના ઉપદેશથી અત્રે પૂ. આત્મારામજી મ. ની પ્રતિષ્ઠા થયેલ છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 84 વિવાર ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0. TU TU JUTI DOW_સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ગરીની એ કાંઈ ખરાબ ચીજ નથી, ગરીબી એ કાંઈ કલંક નથી, તેમ અન્યાય વાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે મહાષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મેટામાં જ મોટું કલંક છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હેતે પણ નીતિસંપન્ન હોય કે છે તેમ કેઈના બેટા ગુણગાન ગાવા “ભાટ નથી હોતું અને કોઈને ગાળ દેવા છે ભાંડ' નથી તે. જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસં નથી કે તેમ કેઇની ય નિંદા કરવી પસંદ નથી. પ્રમાદ એ ભાવધર્મને રી છે. પ્રમાદ સારો ભાવ પેદા થવા દે નહિ ભાવ કે વગરના દાન-શીલ-તપ નકામા કહ્યા છે. નકામા એટલે મેક્ષના સાધક નહિ પણ આ સંસારમાં રખડાવનારા ! ' જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બંને ય ૫રસ્પરના વિરોધી છે. જગત ગમે તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવપદ ગમે તેને જગત ન ગમે, પછી તે કંઈપણ કામ કરે તે ધર્મરૂપ બને. દાનાદિ કરે તે તે ધર્મ બને પણ સંસાર કરતે હેય તે ય ધર્મરૂપ બને, કર્મ ખપ- 4 વવા જ કહે, ૦. ભગવાનનું શાસન જે યથાર્થ ભણે- ણે, તે પોતાની જાતને ભૂલી જાય છે. શાસનને જ પ્રધાન માને છે, સુખની કિંમત હોતી નથી, દુખની ગભરામણ ૪ હેતી નથી. તેના મન-વચન અને કાયાના પેગ ભગવાનના શાસનને જ સમર્પિત છે ન હોય છે. 10000000000000000000000 જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ડિવિજય હાટ-મનગર વતી તબી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સર)થી પ્રસિદ્ધ કર્યું ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ નમો પકવિસા તિસ્થયળ સમાર્ં.મહાવીર પનવસાળનં. NOL A સ સા અઠવાડિક વર્ષ ૯ અંક ૧૫ શાસન અને સિધ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 – મણકા : આયરઇ જઇ અકુંજજ અનેાક'તસ્ત તજજ ચિંતાએ । અપાણમેવ ચિંતસુ અજવ વસમ' ભવદુ હા । હૈ આત્મન ! બીજો આદમી અકાય કરે તે તેની ચિતા તારે શું? તારી ચિ'તાથી તે અકાય થી એછે। અટકવાના છે ? માટે તું તારી પાતાંની જ ચિંતા કર કે, હજી સુધી આ ભવદુઃખમાં વસી રહ્યો છું તે તારે તેનાથી કયારે મુકત થવુ ? E શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, Ein S Faus &ε Page #336 -------------------------------------------------------------------------- ________________ જ પ્રેરણુ મૃત સંચય ક સંગ્રા – પ્રજ્ઞગ ૦ સાધુ થયા પછી ય અમને જગતની કોઈપણ સારામાં સારી ચીજની ઈચ્છા થાય તે પાપાનુબંધી પુણ્ય છે કેમકે તે તે અવિરતિ છે. સર્વવિરતિના પચ્ચકખાખ પછી અવિરતિને પિષવી તે ગાઢ ચારિત્ર મેહનીયને ઉદય છે. ૦ પુણ્યગે મળેલ પાંચ ઈનિદ્રાને દુરૂપયોગ કરશે તે અહીંથી મર્યા પછી એકેન્દ્રિય તયાર છે. ત્યાં અને તે કાળ મજેથી નીકળી શકશે. જવું છે ? માટે જ ભગવાનની આજ્ઞા આશ્રવને છોડવાની છે. આ શ્રવમાં પહેલે ભેદ પાંચ ઇન્દ્રિયને છે. જેની ઈદ્રિયે હાથમાં ન હોય તેના કષાયે જોરદાર હેય. ઈદ્રિ-કષાયો ભેગા થઈને અવતને લઈ આવે. પાંચ અત્રત વિના ઘર મંડાય નહિ, લાવાય પણ બહિ. તે ત્રણ ભેગા થાય તે મન-વચન-કાયાના વેગને એવા દોડાવે કે સંસારના દ િયામાં નાંખી આવે. તમારે દુર્ગતિમાં જવું છે કે સદ્દગતિમાં જવું છે? દુગતિમાં દુઃખ નથી ઉઠાતું માટે નથી જવું કે ભગવાનને ધર્મ ન મળી શકે માટે નથી જવું? સદગતિમાં સુખ મેળવવા જવું છે કે ધર્મ મળી શકે માટે જવું છે ? ૧ ભણેલા એટલે સારા જ હોય તેમ કહ્યું કે ને ? આજે તે ભણેલ અભણને ય વટાવી જાય તેવા હેય છે. જે ભગવાનની, ભગવાનના શાસનના માર્ગે ચાલનાર સદગુરૂની અને શાસ્ત્રની આજ્ઞાને નિરંતર જોયા કરે તે અભણ હેય તે સારે અને આ ન હોય તે ભણેલ હોય તે પણ ભૂંડ. ઘણા એવા પાકયા છે કે શાસ્ત્ર ભણી, ખેટા કુતર્કો કરી શ્રદ્ધાનાશ કરી શ્રદ્ધાહીન બની ગયા. એટલે જ આજે “સર્વધર્મ સમ અને મમ” ની વાતે ચાલે છે. હું જેન છું' તેમ કહેવરાવવામાં સંકોચ થાય છે. બધાના સરખા માનનારી જમાત પેદા થઈ છે તે ય ધર્મમાં પણ ઘર કે પેઢીમાં નહી ! અમે ભણતરના વિધિ નથી, પણ ભણતરના પક્ષપાતી છીએ. ભણતર હોય તે ખેટું નથી. પણ જે ભણતર આત્માને ઊંચે માગે ચઢાવે તે ભણતર જોઈતુ નથી. શાસ્ત્ર પણ કેમ વાંચવાના ? પિતાની જાતને સુધારવા માટે જે લેકે પોતાની જાતને સુધારવા ન માંગે તે બીજાને સુધારી શકે નહિ. બીજા પિતાની યોગ્યતાથી સુધરે તે વાત જુદી ! ૦ જે તમે કે અમે આપણી મરજી મુજબ, ઈરછા મુજબ, ભગવાનની આજ્ઞાને ખ્યાલ રાખ્યા વિના ધમ કરીએ તે કદિ કલ્યાણ થવાનું નથી ધર્મ સ્વમતિએ કર. વાની મના કરી છે, ધર્મ શાસ્ત્રમતિએ જ થાય. વેપાર બજાર જોઈને થાય કે સ્વમતિથી? (અનું ટાઈટલ કે ઉપ૨) Page #337 -------------------------------------------------------------------------- ________________ , . . ! wારોદ્ધાર ૨૮mવિજયસૂરીજી મહારાજની wrew zon CUNOT va Dillon PRU1491 3012042 -તંત્રી હત રા પટરાણી - પ્રેમચંદ મેઘજી સકા ૮૪ ) હેમેન્દ્રકુમાર અને ભાજલ જા " (જજ ) સિજદ્ર કારર્થક છે વઢવા) #re૬ મ7 જ () NNNN ૪ ૫''શાજીરાપ્ત વિગgs = શિva J મારા વર્ષ : ૯ર૫૩ કારતક વદ-૮ મંગળવાર તા. ૩-૧૨-૯૬ [અંક ૧૫ ક્ષમાપના - e છે ' ; પ્રકીર્ણક ધર્મોપદેશ ; , -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ- મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૨ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 1 (પ્રવચન ૧૩ સુ), સંસાર સુખ મેળવવા માટે પણ પાપ કરવું પડે છે. સંસારનું સુખ પાપ ૬ વિના મળે? સારના સુખની ઇચ્છા પણ પાપના ઉદયથી જ થાય. તે સુખ મેળવવાનું | મન પણ પાપના ઉદયથી થાય. તે સુખ મળે તે પુણદયથી પણ ગમે તે પાપના ઉદયથી, તે ભગવાય પુણ્યથી પણ ભોગવવામાં મઝા આવે તે પાપના ઉદયથી. આમ આ આખે સંવાર પાપથી જ ઘેરાયેલો છે. તેનું સુખ ખુદ પાપરૂપ છે. સંસારના સુખની છે ઈરછા કોને થાય ? અવિરતિ નામના પાપને ઉદય હોય તેને. મિથ્યાવ, અવિરતિ અને કષાય આ ત્રણને શાસ્ત્ર મેટામાં મોટાં પાપ કહાં છે. ૪ મારે બધી અનુકુળતા જોઈએ અને એક પણ પ્રતિકુળતા ન જોઇએ આ વિચાર કરાવ નાર અવિરતિ નામનું પાપ છે. બધી ધારી અનુકુળતા મળે તે ગમે, તે ગમે તેનું { દુઃખ પણ ન થાય તે મિથ્યાત્તવ નામનું પાપ છે. અવિરતિ ગમે તેને લાભ કેટલો છે. ઇ હોય! હોય એટલે માયાની જરૂર પડે. લોભમાં સફળતા મળે તે “હું કાંઈક છું? તેમ માન આવ્યા વિના ન રહે. પછી તેને કોઈ સાચી વાત કહે તે પણ શુસે આવે છે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬૨ : શ્રી જૈન શાસન (સ પ્તાહિક) માટે આ મિથ્યા અવિરતિ અને કષાય એ ત્રણે મહાપાપ છે. તે ત્રણને આધીન બનેલા મન-વચન અને કાયાના ગે પણ પાપરૂપ છે. તેને લઇને તેની છત્રછાથી ધર્મ કરછે. નારા ધર્મ કરી કરીને પણ પાપ જ કરે છે. ઘમ શા માટે કરવાનું છે? આ આખો સંસાર છૂટે સંસારનું સુખ છૂટે ઘર{ બાર કુટુંબ-પરિવાર, પૈસાટકાદિ છુટે અને વહેલામાં વહેલે મોક્ષ મળે તે માટે તે છે છે માટે ધર્મ કરનારા કેટલા મળે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પેઢી, પૈસાટકાદિ પાપ R. કરાવનાર છે માટે પાપરૂપ છે. ઘર-બારાદિ પરિગ્રહ છે ને ? તે પાપ છે કે પુણ્ય છે? A પાંચમે પરિગ્રહ બોલે ને? તે તે પરિગ્રહ વધારવાની ઈચ્છાથી ઘમ વાય ? તમે 8 અઢાર પાપ જાણે છે? - . * સભા, રેજ બેસીએ છીએ. ' ઉ૦ રોજ લે છે અને રોજ એ બધાં પાપ મ થી કરે છે? છે જે આદમી પાપને જાણતે હોય, પાપથી દુખ જ આવે તેની ખબર હોય તે ! { આમી પ થી પાપ કરે ? આજે કહપતિ પણ પેઢી ઉપર પ્રેમથી જાય છે, ટાઈમસર છે. 3 જાય છે. બધા જ ટાઈમ સાચવે છે. તેમ તમે ધર્મ ટાઇમસર કરે? શ્રાવક કયારે કયારે ન પૂ કરવી જોઈએ તે ખબર છે? શ્રાવક પ્રાતઃકાળની પૂજા વિના મા પાણી પણ ન ૧ મુંકે મધ્યાહ્નકાળની પૂજા વિના રાંધેલી રાઈ ન જામે અને સંધ્યા કાળની પૂબ વિના : સૂઈ ન જાય. આ ત્રિકાળ પૂજા આજે દેખાય છે? સુખી પણ કેમ નથી કરતા ? અસલ છે છે તે સુખીના ઘરમાં મંદિર જ જોઇએ આજે સુખીના ઘરમાં બધું જ હોય માત્ર ભગવાનનું મંદિર હેય. આજે સુખીના ઘરમાં ભગવાન હૈય? ધર્મ કરવા અલગ વ્યવ. ! સ્થા હેય? આજને સુખી પણ સંસાર સાથે રહે, પૈસા-ટકા વધે તેની જ . ચિતાવાળે છે ને? તેને પૂછે કે ભગવાનની પૂજા શા માટે કરે છે? ઘર છે પેઢી પસા-કોઢિ પરિગ્રહથી છુટવા માટે કરું છું તેમ કહે? જ વ્યાખ્યાન સાંભળે છે | છો ને ? ઘર કેવું લાગે છે? પાપ છે તેમ લાગે છે? પેઢી પાપ છે તેમ લાગે છે? ? પૈસા-ટકાદિ પાપ છે તેમ લાગે છે? તમને કોઈ પૂછે કે- રજ વ્યાખ્યાન સાંભળે છે તે તે ઘર કેમ છેડતા નથી જે ઘરમાં કેમ રહ્યા છે તે શું કહે આજે તે આવું પૂછનારે પણું કઈ નથી. આજે તે માટે ભાગ માને કે અમે ધર્મ કરીએ એટલે અમને ! ગમે તેમ કરવાની છુટ. આજનો થમ કરનારો વર્ગ મરતા સુધી મથી વેપાર કરે, | મથી ઘરમાં રહે. જયારે મારે ત્યારે તેને બાંધીને બહાર કાઢે ત્યારે જાય ! મંડદાને Page #339 -------------------------------------------------------------------------- ________________ ' વર્ષ ૯ અંક ૧૫ : તા. ૩-૧૨-૯૬ . ' તે બહાર કાઢે તે માં કઈ તરફ હય? મડદાનું મેં ઘરની સામે હોય? મોં પરની સામે નથી રાખતા કેમકે લોક માને કે મડદાનું છે ઘર તરફ રાખીએ તે તે પાછા આવ્યા વિના રહે નહિ, તે ઘર માંથી મફીને નથી ગયા પણ મૂકવું પડયું માટે મૂકીને ગયે | છે. આજે મરતી વખતે ઘર મથી છોડે. મરવાની વાત આવે અને આનંદમાં આવે [ તેવા કેટલા મત ? હું સાધુ ન થયે તે ભૂલ કરી. ઘરમાં મરવું પડે છે તે છેટું છે તેવી રીતે દુઃખથી મારે તેવા કેટલાં મળે ? શ્રાવક પણ મથી મરે “મારૂં ઘર, મારૂં કુટુંબ મારી પેઢી, મારે પ સે' કરતા કરતા ન મરે. શ્રાવક મરતી વખતે દિકરા દિકરીને કહી જાય કે- હું સાધુ ન થયે તે ભૂલ કરી તમે આવી ભૂલ ન કરતાં તમારા ઘરમાં આવું જોવા મળે ? શ્રી ઋષભદેવવામિ ભગવાનથી શ્રી અજિતનાથ ભવાસિ ભગવાન થયા ત્યાં સુધી પચાસ લાખ ડ સાગરેપમ કાળ ગયો. તે અસંખ્યાતા કાળમાં અસંખ્યતા રાજાઓ થયા તેમાંનો એક રાજા એ નથી થયો જે સાધુ થયા વિના મર્યો ન હોય ! સાધુ થયા પછી તેમની કાં મે કાં સર્વાર્થસિદ્ધ વિના બીજી ગતિ થઈ નથી. આ ખબર છે ? તમારી પરંપરા કેવી છે? તમને પણ સાધુ થવાનું મન છે? ભગવાનનાં દર્શન-પૂજન કરે, સાધુની સેવા કરે, વ્યાખ્યાન સાંભળે તેને આ બધુ હવા જેવું ન લાગે તે ત્રણ છે કાળમાં ય બને ખરું? ખરેખર ભણેલા કેણ કહેવાય? બે ને બે પાંચ, બેને બે ત્રણ કહે તે કે બે ને બે ચાર કહે તે? તેમ તમારા જેવા સમજુને પૂછીએ કે- ઘર કેવું છે? ઘરમાં કે બેઠા છો તે શું કહે ? “મને પૈસા મળ્યા તે હું ભેગવું, લહેર કરૂં તેમાં તારા બાપનું શું જાય તેમ કહ? જે જીવ ઘર છોડવા જેવું માને નહિ, પેઢી છેડવા જેવી માને નહિ તે સમકિતી નહિ પણ મિથ્યાદષ્ટિ છે. તમારામાં સમકિત છે? તમને ઘર છોડવા જેવું લાગે છે કે રહેવા જેવું લાગે છે છે? ઘરમાં પાપના ઉદયથી રહેવાય કે પુણ્યના ઉદયથી રહેવાય? ઘર મળે પુણ્યથી પણ ઘરમાં રહે તે પાપોદયથી આ સમજો છો? જેને ઘર છોડવાનું મન ન થાય તે 3 ભગવાનને ભગતને નહિ, ધર્મ ભગત નહિ, તે માત્ર અને અને પસાથી મળતાં છે સુખને ભગત છે! તમે જે રીતે પૈસાની સેવા કરે છે, તે માટે જે કષ્ટ વેઠે છે તે 1 બીજા કોઈ માટે નથી વેઠતા પૈસા માટે સવા છોકરાને કાઢી મૂકે છે. પૈસા માટે સગી ૧ દિકરે માનું ખૂન કરે છે, આપનું ખૂન કરે છે. આવા બનાવે આ સંસારમાં ઘણા બને { છે તે પણ તમને હજી આ સંસાર ભૂંડે લાગે છે કે નહિ? (ક્રમશ:) . Page #340 -------------------------------------------------------------------------- ________________ સટારીયાને શિખામણ. સુણુ ચતુરસુજાણ, ૧૨નારીશું પ્રીત કમ્મુ નવકીજીએ-એરાગ, સુણુ સટારીઆ, સટ્ટાના કુસંગે ખટ્ટો લાગશે, તજ દેવ પુરી, માવળીયા વાવ્યાથી સુળા વાગશે, એ ધંધા પાપી પાકા છે, જુગાર તળેા પણ કાઢે ફ્રાટ ફાંફાંના ફાફા છે, સુષુ સારીયા. ૧ છે દ્વાર દુરાચારી જનતુ, ભક્ષણ કરતું કીરતી ધનનું; રક્ષણ નવ રે'તુ તનમનનું, છે; સુણુ સટારીયા, ર વ્હેવાર નથી જગમાં એના, વિશ્વાસ ન કાઈ કરે તેના; ચિંતાતુર રે, જીવડા જેના, સુષુ સટોરીયા; દ પછી આંસુ લુતા; સુણ `સટીરીયા. G બનીયા બહુ હાથી સુષુ સટારીયા ૮ થાંી પેઢીને બેટાને, ધધા એ મોટા રસ્તા છે ઢારી લેાટાના સજ્જન કે સરંગ નથી કરતુ, મળતા સંગી ત્યાં મન ઠરતુ, એ વગર મેનતના ધધાથી નારાજ મહેતાને ખાપણ મળતુ નથી, પળમાં ધનવાન અને તુતા, પળ ઢીલા લમણે મુખ્ય સૂત્ત, મીઠા એ મારગ લાગ્યાથી, બકરીસમ ભીખ માગીને ભાગ્યા ત્યાંથી, ઘરબાર ઘરેણાંને મેલી, ખત લખી આપે જુગટુ ખેલી; મરી બાળકના કુણુ ખેલી, સુણુ સટારીયા, વ્યસના વધશે એથી ઝાઝા, નિજ કુળતણી ઘટશે માગ્રા; ફીટકાર તણા વાગે વા', સુણુ સટારીયા ૧૦ છે, સટ્ટામાંડે પાપ અતી મૃત્યુથી પાસે માઠી ગતી; નરકાદિક પણ સ’ઘરતું નથી, સુણ સટારીયા. ૧૧ એ વિવેક ધ ધા બહુએ, કરી મે'નતને રળતા સહુએ; હિતકારક છે તુજને કહુ એ, સુણુ સઢારીયા. ૧૨ કેશવ શીખ ઉર ધરજે સારી, તજ સટ્ટાને શત્રુ ધારી; હારી બેઠા કોઇ જખમારી, સુણ સઢારીયા. ૧૩ ટેક એક સુણ સટારીયા; ૩ ટોટાને ” સુણુ સટારીયા, ૪ ચગડોળ સમુ મન રે ફરતુ સુષુ સટારીયા. ૫ થયા લક્ષાધિપતિ; Page #341 -------------------------------------------------------------------------- ________________ - સમ્યજ્ઞાનની સર્વશ્રેષ્ઠતા :- વર્ધમાનતનિધિ પૂ આ. કે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ જ્ઞાન તે તેને કહેવાય, જે જ્ઞાન દ્વારા આત્માના સ્વભાવનું જ્ઞાન થાય પરમાત્મા પ્રત્યેના ભાવ પ્રગટે તેજ સાચું જ્ઞાન છે. બાકી બુદિધનું અઘપણું છે. આ વાત પતંજલી મહર્ષી અને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા કરે છે. મિથ્યાજ્ઞાન આત્માને ભૂલાવે. સમાગ જ્ઞાન સદાગ્રત રાખે. . તે પ્રશ્ન થાય છે કે અજ્ઞાન જ્ઞાન હોય જે અજ્ઞાન દગતિમાં નાખે છે તે અરાને છાપા છુપીની આશાતના તે ન ગણાયને ? જેમ કઈ વસ્તુને વ્યક્તિને રાગ ન કરાય તેમ જ પણ ન કરાય. તેવી રીતે જ્ઞાનની આશાતના પછી તે સમ્યગજ્ઞાન હોય કે મિથ્યાવાન આશાતના કે તેના ઉપર કવાય ન કરી શકાય જડ ઉપરને હેવ કે કષાય જીવ ઉપર જ્યારે કષાય કરાવે તે ન કહી શકાય, સૂકમ બુધિ વગર બધુ ન સમજાય. કેમ કે સમ્યગજ્ઞાનની જે લીપી છે જે અક્ષર છે તે મિશ્યા જ્ઞાનના અવાર છે. ફટાકડા નાના મોટા હશે હશે કેડે છે? કેવા કર્મ બંધાતા હશે. સારી વસ્તુને કોઈ ખરાબ રીતે ઉપયોગ કરે તેથી સારી વસ્તુ ખરાબ થઈ શકતી નથી. તેવી રીતે જે જ્ઞાન પરમાત્મા ભાવ પ્રાપ્ત કરાવે તે જ્ઞાન ને કઈ વાનમાં ઉપયોગ કરે તેથી તેની અનાયત થઈ શકતી નથી. કોઈ સંબંધી ઉપકારીને કોઈ કારણસર સારા માટે ઓપરેશન કરીને પીડા કરે તેથી આપણે તેને પીઠ કરીએ તે શું વધે? એવો પ્રશ્ન અજ્ઞાન છાપાની અશાતના કરવાથી પાપ ન લાગે તેના જેવો છે. એઠા મેઢ બેલવાથી જ્ઞાનની ભયંકર આશાતના છે શબ્દ એઠા મેઢ લેવાથી જીભ કયારે અચકાઈ જાય તે ન કહેવાય, લુછણીયા ઉપર અગર રસ્તામાં ચાલતી વખતે લખાણ આવે ત્યારે તેના ઉપર પગ મુકીને ચાલવાથી કયારે કુલા પણ મળે છે. કપડા આદિમાં જ્ઞાન અક્ષર વાળા તથા પ્રાણીના ચિત્રવાળા કપઠા પહેરવાથી પેટની વ્યાધિ “ આદિ શરીરના રોગો થાય છે. એમાં શું વધે એ બધું એમ જ ચાલે ? આજ જમાનામાં કયાં સ્થાન રાખીએ? આવું બોલનારને એવા ભ મળે છે. જયાં જીભ નથી મળતી પણના ભાવમાં - - Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ શ્રી જૈન શાસન [અઠવાડિક] શમણીરાને વિશેષાંક કદાચ જીભ મળે તે બાલવાની શક્તિ મળતી નથી. માનવ ભવમાં પણ જન્મથી અંત સુધી મુંગા બેબઠા પણ મળી શકે છે. કદાચ બલવાની શક્તિ મળી હોય તે શોના વિચાર પણ ન કરી શકે પુસ્તક આદિ જ્ઞાનના સાધને પછાડવાથી ઠુંઠાપણુ મળે છે. જ્ઞાનને બાળવાથી આંધળાપણુ આદિ મળે છે જુઠું બોલવાથી પણ જ્ઞાનની આશાતના થાય છે. બેલાવાની શક્તિને સદુપયોગ અનેક જીવને ધર્મ માગ જોડવામાં થઈ શકે છે દેવશુરૂ ધર્મના ગુણગાન ગાવામાં થઈ શકે છે. તેનાથી વિપરીત ઊપગ કર્મ બંધનું કારણ બની શકે છે. ' બળેલી વસ્તુમાં દવા ખાવા આદિ વસ્તુને ઉપયોગ ન કરાય. તેવી રીતે ગુરુના કપડા આસન ઉપર પણ પગ ન મૂકાય, તેમ જ્ઞાનનું પ્રતિક ઝાન ઉપર અખાતના કર. વાથી પાપ બંધાય તે વાત શંકા વિનાની છે. જ્ઞાનની મૂર્તિ જ્ઞાનની લીપી છે. મોઢાનું થુંક, કાગળ ઉપર લગાડાય નહિં. નેટની થપીએ ગણતાં થુંક લગાહાય નહિ, ખીસામાં કાગળ, હાથમાં ઘડિયાળ, વિગેરે લઈ જઈ ઝાડે–પે અબ જવાય છે બધા કરે છે એ એ પાપ નથી તેવું માનવું તે આંખ અને હત્યાનો અંધાપ શ્રેથવે છે. પોતાની ભૂલ સુધારવાનું મન થાય તે ધીરે ધીરે ફેરફાર થઈ શકે. પણ જેને ભુલ કે પાપ પાપ તરીકે લાગેજ નહિ તેને કદી ઉદ્ધાર થાય નહિ. એક ભાઈ હતા. એટા રસ્તે ચઢી ગયા. સામે આવના૨ ભાઈએ પૂછયું ભાઈ તમારે કયાં જઉ છે? પેલે કહે તમારે શું કામ છે? પેલા ભાઇએ કહ્યું તમે જે રસ્તે આગળ વધી રહ્યા છે તે રસ્તા ઉપર આગળ ભયંકર ખીણ આવે છે પ્રાણ જશે પેલે કહે એમાં તમારે શું? હું મરીશ. તમે વચ્ચે શું કામ આવે છે? બસ, મનમાં પાપ પ્રત્યે ભુલ પ્રત્યે પેદા થઈ ગયેલી રૂચિ છવને નુકશાનના ભાથી પાછા વળવા દેતી નથી. એવા છે માટે આ પ્રયતન નથી. પરંતુ જેઓ સરળ છે. પાપને ભય છે. સાંભળવાની સુસ્વાની તૈયારી છે. ઘાટું થાય છે. તેનું દુ:ખ છે. તેમના માટે આ પુરૂષાર્થ છે. મહેનત છે. દિવસે દિવસે જ્ઞાનની આશાતના વધતી જાય છે. તેમાં વડિલે સમજદાર બને તે ઘણો ફરક પડે. જેઓ મોટી મિલ ચલાવે, રેડી મેલ્ડ કપડાની મી ફેકટરીએ ચલાવે • છે. તેમને પણ સમજવી ફેરફાર કરાવી શકાય. જૈન અને જે જાનને મહિમાને વાર મળે છે તેમને તે જાગૃત થવું જોઈએ જેન કુળના ઉપકે--બાળકે જ્યારે મિઠા ચિત્રવાળા કપડાં–મોટા અક્ષરવાળા કપડાં પહેરીને ફરતાં થઈ રહયા છે ત્યારે આ બાબતમાં ખુબજ જાગૃતિ લાવવાની જરુર છે. - Page #343 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક ૧૫ તા. ૩-૧૨-૯ : ૩૬૦. કપડા ઉપર, દેવાઓ ઉપર, કાગળની થેલીઓ ઉપર દવાઓ ઉપર, પં પીપરમેન્ટ, બીટ કરેક ઉપર અશશ ખાય છે. આવી વદતુનો ઉપયોગ ટાળવા પ્રયત્ન કરો. તેવી કંપનીવાળાને સમજાવી શકાય છેટા રંગના-પેકિંગના કાગળના પણ વધી પ્રજાના માથે લાગે છે. માટી મેઘવારી વધે છે. સમય અને માનવ શકિત વેડફાય છે અગાઉના સમયમાં તે એવા જાગૃત આત્માએ હતા કે પુરતક જરા નીચે પડી જય કે તરત તેને પાટલી ઉપર બેઠવી પાંચ ખમાસણા આપી ભુલ થવા બદલ દુખ વ્યકત કરતા એમ. સી. વાળા બેને છાપા વાંચે, કુલ કેલેજમાં ભણવા જય, નારી કરવા જય બધુ સુધારે માંગે છે. આ બેટે પ્રવાહ કયાં જઈને મુકી આવશે ? મન વડે જ્ઞાનની વિરાધના થાય છે તે કેવી રીતે મન દ્વારા જ્ઞાનની અશાતના કરવાના મનોરથ કરે. મન દ્વારા બીનની ઠેકડી ઉડાડે તેઓને. બીજા ભવમાં જ્ઞાનનું શૂન્યપણું મળે છે. એટલે તેનું મન સ્થિર રહેતું નથી. વિવેક વગરનું બને છે. અશાંતિની આગમાં બળ્યા કરે. જ્ઞાનની આશાતના કરવાથી ભવાંતરમાં પુત્ર-પરિવાર-પત્ની-સે-પદવી કે પ્રતિષ્ઠા વિટંબણ પેઢા કરે તેવા મળે છે. કેવ-ગુરુ- ધર્મની સામગ્રી પ્રાપ્ત જ થતી નથી. મળેતે મન પરોવવાનું સુઝતુ નથી. ભુંડની જેમ ગંદા એપાનીયા અને ચિ. જેના મન થાય છે. તાસીર હોય તે તાસીર પ્રમાણે મહેનત કરવી જોઈએ. સમ્યગ જ્ઞાન આપવાથ માનવી બુદ્ધિવંત બને છે. લેખકને પુલ બને તે અનેક ગામને સહાયક બને છે. પણ તે લેખંડ પડયું રહેતે કાટ ખાઈ નાશ પામી જાય છે. જેની પાસે જે કાંઈ સમ્યગ સાનની મુડી છે તેને બીજા યેય છેમાં વિનિયોગ કરવી જોઈએ. વહેચવી જોઇએ, આપવી જોઈએ, જ્ઞાન ભાવથી પરમાત્મા ભાવની અનુભૂતિ થાય છે. અજ્ઞાનતાથી પશુતાને વિકાસ થાય છે. શિકાર થાય છે. સુસંસ્કારો, સુટેવે, સદ્દબુધિ, નિર્મળ સમ્યકત્વ સદ્દકાર્યો, સમાધિ, સિગિરિ, સિદિષગતિ સમ્યગ જ્ઞાનના સુલભ બને છે. સમ્યગ જ્ઞાનની રક્ષા કરનાર તેની ઉંચા ભાવ પૂર્વક આરધના કરનાર કરાવનાર તીર્થકર ગોત્ર બધી શકે છે. વીશ-સ્થાનક પદમાં જ્ઞાન માટે બે પદ સુકથા છે, બીજ બધામાં એક પર મુકો છે. જ્ઞાન અને અભિનવગાન અમ વિશસ્થાનકમાં શાનના એ પણ મુકાયા છે. એ સાબિત કરી આપે છે કે સમ્યગ જ્ઞાન જેવી સવકોષ્ઠ વસ્તુ વિશ્વમાં બી કેઈ નથી. Page #344 -------------------------------------------------------------------------- ________________ 8 શંકા અને સમાધાન ક જ શંકા : જે સ્થળે મૂળનાયક તરીકે જે ભગવાન હોય તેનું જ સ્તવન બોલવું જોઈએ તે નિયમ છે? સમા છે તે કોઈ નિયમ નથી, મૂળનાયક ભગવાન શ્રી આદિનાથ પ્રભુ હોય ત્યાં તે જ ભગવાનનું સ્તવન બોલાય અને બીજી ભગવાનનું ન બેલાય તેવો કઈ નિયમ નથી. હતુતિ-સત્યવંદન આદિમાં પણ આ સમજી લેવું. મૂળનાયક ભગવાન જે હેય. તેને તવન બેલે તેમાં કોઈ વાંધો નથી પરંતુ તે જ ભગવાનનું રતવન બેલાય બીજનું નહિ આવું માનીને બોલાય તે સામે વાંધે છે. સાંજે આરતિ અને મંગળદી ઉતરે છે ત્યારે આરતિમાં “જય જય આરતિ આદિ જિર્ણાઆ રીતે જ બોલાય છેપછી ત્યાં મળનાયક તરીકે ભલેને શ્રી શંખેશ્વર પાશ્વનાથ હાય, શ્રી નેમિનાથ પ્રભુ હોય કે શ્રી શાંતિનાથ પ્રભુ હેય. ત્યાં જેમ નામમાં ફેરફાર કર્યા વગર બેલાય છે તેમ સ્તવનાદિમાં પણ સમજવું. સ્નાત્ર પૂબ વખતે પણ જે પંચતીથિ પધરાવવામાં આવે છે તેમાં મળનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાન જ હોય છે છતાં “કુસુમાંજલિ મેલે આદિ જિર્ણા, શાંતિ જિદ, નેમિ જિર્ણ પાશ્વ જિહા, વીર જિહા, સાજિદા” આદિ અનેકના જુદા જુદા નામની કુસુમાંજલિ નામ સાથે બેવવા છતાં શ્રી શાંતિનાથ પ્રભુ ઉપર જ તેવી કલ્પના કરીને ઘરીએ છીએ. પણ માત્ર શ્રી શાંતિનાથ પ્રભુની જ નથી ચડાવતા તેમ તવનાદિમાં પણ નજર સન્મુખ જે પ્રભુ હોય તેમનું જ સતવન ગવાય તે કયાંય ઉલ્લેખ જોવા મળે નથી. " અને આથી જ ઘણાં લોકે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન આવડતું હોય અને નજર સામે શ્રી શાંતિનાથ પ્રભુ હોય ત્યારે સ્તવનમાં ભગવાનનું, તેમના માતા-પિતાનું નગણે આદિનું નામ ફેરવી નાખીને સ્તવન બેલે છે તે જરાય ઉચિત નથી. - ઘણાં એક દલીલ કરે છે કે-તે વીશે ભગવાનના અલગ અલગ તવને - બનાવવાની જરૂર જ ન હતી ને? મહાપુરુષોએ અલગ અલગ શું કામ બનાવ્યા? માટે જે મૂળનાયક હોય તેનું જ રતવન બાલવું જોઈએ. તેને જવાબ એ છે કે-વર્તમાન સમયે જે વીશ તીર્થંકર પરમાત્માને આપણું ઉપર ઉપકાર છે તે ઉપકારને યાદ કરવા અર્થે આ વીશે ભગવાનના સ્તવને મહાપુરુષોએ રચ્યા છે નહિ કે જે મૂળનાયક હોય તેની સામે તે જ ભગવાનનું શ્રાવક સ્તવન ગાઈ શકે માટે. નજર સામે જે ભગવાન છે તેનું સ્તવન કઈ ગાય કે ના ગાય તેને કશો વાંધો નથી. પણ તે વ્યક્તિ શું સમજીને ગાય છે. કે નથી ગાતી તે મહત્વનું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૯ અંક ૧૫ તા. ૩-૧૨-૯ : ૧ ૩૬૯ શંકા : “યસે શાંતિનાથ બાલ્યા પછી “શ્રેયસે પાર્શ્વનાથ” બેલી શકાય કે નહિ? સમા : ના બેલાય. ત્યવંદન કરતી વખતે જે “સકલકુશલવલ્લી બોલાય છે તેમાં છે “શ્રયસે શાંતિનાથ બેલ્યા પછી “શ્રેયસે પાર્શ્વનાથ આવું વધારાનું પ બલવાનું નથી. તેનું કારણ એ છે કે-છંદ શાસ્ત્રમાં અનુષ્ટ્રપ” નામને જ આવે છે તે છંદના ચાર ચરણે (કડી) હેય છે. “શ્રેયસે શાંતિનાથ” બેલ્યા પછી “શ્રયસે પાર્શ્વનાથ બોલીએ તે એક કડી [ચરણ વધી જાય છે. અને તે વધારાનું બોલી શકાય નહિ. કદાચ કોઈ એવી શંકા કરે કે-તે પછી “શ્રયસે શાંતિનાથના સ્થાને “શ્રયસે પાર્શ્વનાથ બેલે તે ચાલે કે નહિ? તે તેને જવાબ એમ જાણુ કે ચરણની દૃષ્ટિએ વાધ ન હોવા છતાં જે મહાપુરૂષે જે સ્તુતિમાં જે નામ વાપર્યું હોય તેમાં ફેરફાર કરીને, તેમાં વધારો કરીને તે રસ્તુતિ બેલવી આપણા અધિકાર બહારની વાત છે. આ જ રીતે “અંતરમી સુણ અલસર આ સ્તવનમાં ઘણું લેકે “આપ આપ ને મહારાજ અમને શિવસુખ આપો. આ લીટી બેલ્યા પછી “શિવસુખના સ્થાને “માક્ષસખ' પદ ઉમેરીને ફરી વાર આ જ કડી બેસે છે તે બરાબર નથી. ભાવધારાની વૃદ્ધિ થઈ હોય ત્યારે એની એજ કડી વારંવાર બેલે તે તે હજી કદાચ ચાલી શકે પરંતુ શબ્દો ફેરવીને કે તેવા જ અર્થવાળા બીજા શબ્દ ઉમેરીને બોલવું તે જરાય ઉચિત નથી. શ્રાવિકાઓએ વંદિતુ બોલે ત્યારે “નિર્ચે પરદાર ગમણે અહીં નિર્ચ પરપુરૂષ ગમણુ આ ફેરફાર કરીને ન બેલાય તેવું સેનuતમાં જણાવ્યું છે. શંક : અક્ષતપૂજા કરતી વખતે તે અક્ષતને દેરાસરમાં સાફ કરાય? 'સમા : હકિકતમાં તે ઘરેથી જ દેરાસરે પૂજા માટે જે સામગ્રી લઈ જવાની હોય તે વછ-સાફ કરીને લઈ જવાની છે. એટલે અણપૂજા કરતી વખતે ચાખા અને તે દેરાસરમાં સાફ કરવા બેસવું તે ઉચિત નથી. હા. ઘરેથી પૂરેપૂરી કાળજીપૂર્વક અક્ષતને સાફ કરીને લઇ ગયા હોઈએ છતાં પણ કેઈ. કચરા કે જીવજંતુ તેમાં નીકળે છે તે દૂર કરવું પડે તે અલગ વાત છે. આવી રીતે જે કચરે નીકળે તે દેરાસરના કોઈપણ ભાગમાં નંખાય નહિ, તે ખાસ ધ્યાન રાખવું. વળી ઘણાં લેકે વરખથી અગી કર્યા પછી વરખના સફેદ કાગળે જયાં ત્યાં પડયા મૂકીને જાય છે તે પણ જરાય ઉચિત નથી. તે દરેક કાગળે ભેગા કરી લઈને દેરાસરના કંપાઉન્ડ સિવાયના સ્થળે પરઠવવા જોઈએ. - ટુંકમાં દેરાસરમાં કચરે નાંખ, અક્ષતાદિ ચડાવ્યા પછી પાટલાને લાત વાગતા અક્ષતાદિ વેરાઈ જવાથી પગ નીચે કચડાય, પ્રક્ષાલ કર્યા પછી નાત્રજળની થાળીમાં પ્રક્ષાલજળ જ્યાં ત્યાં મૂકી દેવાથી પગ લાગતા તે ઢળાય આવું બધું થાય ત્યારે આશાતના ગણાય છે. આ દરેક આશાતનાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ { $ " : ", * ૩૭૦ :. જૈન શાસન (અઠવાડિક) શકા અષ્ટપ્રકારી પૂજામાં ચામર, દર્પણ, પ, ઘટનાદ પૂજા તે આવતી નથી સ કેમ કરાય છે? " સમા : પ્રભુના ઘણા ભેદ છે. માત્ર અષ્ટપ્રકારી પૂજા જ નથી. સત્તરભેદી, ચિસસકારી, નવાણું પ્રકાર આદિ અનેક ભેદથી પ્રભુ પૂજન કરી શકાય છે. તેમાં અષ્ટપ્રકારી પૂજા કરનાર કે નહિ કરનારે ચામરાદિ પૂજા કરે તે કઈ જ ચવિધિ ગણાતી નથી. આમાં એટલું ધ્યાન રાખવું કે ચામરોદિની પૂજા અક્ષતપૂજા કર્યા પહેલા કરી લેવી. ઘંટનાદ પૂજા પણ એ રીતે કરવી ઘણું લોકે ત્યવંદનાદિ બધી વિધિ પતી ગયા પછી પૂજા કર્યા હર્ષ વ્યકત કરવા માટે. ઘંટનાદ પૂજ છે તેથી તે છેલે વગાડે. આવું માને છે. પણ તે વાત ઊચિત નથી તેવા ભાવનું પ્રશ્નોત્તર સમુચ્ચયમાં જણાવેલ છે. શંકા ઉકાળેલું પાણી પીનારે અન્ય કાચા કે સચિત્ત ફળાદિ વાપરી શકાય . • સમા ઉકાળેલું પાણી પીનારે પાણસનું પચ્ચખાણ લીધું હોય તે તે પરચફખાણમાં માત્ર કાચા-સચિત્ત પાણીને ત્યાગ ગણાય છે. પણ તે સિવાયના સચિત્ત ફળાદિને વૈગ આવી શકતા નથી. ઉકાળેલું પાણી પીનારે પાણી સિવાયના અન્ય શાકભાજી કે ફળાદિ ન વાપરવા જોઈએ તેં અલગ વાત થઈ પરંતુ તેમને ફરજીયાત ચિત્ત ફળાદિને ત્યાગ થઈ જતું નથી. શ્રાવક માટે ભાગે સચિત્ત ચીજોને ત્યાગ કરનાર જ હોય તેવું શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથમાં છે પરંતુ પાછુસ્સના (=ઉકાળેલું પાણી પીવાનું) પરથકમાણુ લેનારને સચિ. ફળાદિને ત્યાગ તે પચ્ચક્ખાણ લેવાથી આવી શકતો નથી. : - જે વ્યક્તિ ઉછેપ્રણી ખાતા હોય તેને સચિન, ફળાદિને ત્યાગ કરવો હોય તે તેણે બારણા અભિગ્રહનું અથવા ૧૪ નિયમ ધારતા હોય તે દેસાવગાશિકનું મચખાણ લેવું. છે !! “જાણક્સના [ઉકાળેલું પાણી પીવાના) પચ્ચખાણમાં સચિત્ત ફળાદિને ત્યાગ સમાઈ ગયેલે સમજીને સચિત્ત ફળાદિ ન વાપરનારને સચિત્ત ફળાદિ ન વાપર્યા પૂરત -લાભ લૈં છતાં એંટી સમજણપૂર્વકને તે ત્યાગ હોવાથી પૂરેપૂરે લાભ મળી શકતે નથી તથા પણસ્સ'ના પચ્ચકખાણમાં જ સચિત ફળાદિને ત્યાગ આવી જ જાય છે તેવુષ્કદાગ્રહપૂર્વક માનીને-સચિત્ત ફળાદિને ત્યાગ કરનારને લાભ તે કશો જ નથી. પરંતુ મિથ્યા માન્યતાને કારણે કમને બંધ પણ થાય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ નિકાળા * શ્રી રવિશુ , પ્યારા ભૂલકાઓ !! ચિન્તા.. ચિન્તા.. ચિતાWI - અય આત્મન્ ! અમુલી જીંદગીને કેઈ વિચાર કર્યો છે? જંદગી કયા માર્ગે પસાર થઈ રહી છે? કેઈ કાસ કાઢયે છે ખરે? તારો ઝેક કયી તરફને છે ? માનવ અવતાર મળે, આત્મ કલ્યાણ સાધવાને સુઅવસર પ્રાપ્ત થયેછતાં, તું કઈ બાજુ ઢળે છે ? સ્વજન પરિવારના પ્રેમ પાશમાં તું કે જબરજસ્ત રીતે જકડા છે ? . - તારી! આખા દિવસની પ્રવૃતિઓ જાણે એનો જ મોટર્સિ કરી છે..: 5 / 5 ત્યાં જ એકાએક ઉઠ ઉભો થા.તારા દિકરાઓ ભૂખે મરે છે. દુખે દુઃખી થાય છે. વ્યાધિથી પિડાય છે. એમની ભૂખ ભાંગ, દુખ દાબ અને વ્યાધિ મિટાવ. જેમાં જે તારા સંસારને વ્યવહાર કે ચાલી રહ્યો છે. : ‘તું પણ આની જ ચિંતાઓ સતત કરે જાય છે. પરતું, જેના માટે આ જીવને મળ્યું છે. તેને કાંઈ વિચાર આવે છે ખરો ? " - 2 : ૬ : ૪ આત્મ કલ્યાણ સાધવા માટે કંઈ વિચાર કર્યો–આવે છે ખરી? વીસે કલાક ચાલતી ટકટકમાંથી કેટલી ટકટકે આત્માની યાદ આવી કે નથી એ તો તારી પારકી ચિંતામાં ધૂળ પડી. તારી સઘળી ચિંતા ધૂળમાં મળી ગઈ. રાગના ફંદામાં ફસાયેલાએને સુખી બનાવવાને તારે અર્થત પ્રયત્ન નિષ્ફળ છે. તારી અવદશ કવી નરિયેલી છે તેને તેને ખ્યાલ છે ? મારા, મારા માનતે તું, “તારા મૃત્યુ પછી તારા રહેશે ખરા? ' અરે ! જીવતા પણ તારા રહ્યાં નથી તે. તારે વજેને પરિશ્વરે તારા ગયા પછી તારો સાથી રહેશે ખરા? માટે, આજથી જ આત્માની ચિંતા કરી લે ને ભલા : . હા, ડાઘો માણસ તે એજ કે જે વર્તમાનકાલ કરતા વિયકાલને સુધારવા વધારે મહેનત કરે.. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ( શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ આ પુત્ર-પરિવાર તે મર્યાદિત સમયના સાથી છે આત્મા તે સદાને સાથી છે. " આત્મા માટે કંઈક કરીશ તે કયારે પણ પસ્તાવું નહીં પડે. ભવિષ્ય સુધારવું હોય તે તારા જેવા શાણાને વધારે કહેવાની જરૂર નથી. બેટી ચિંતા છોડી દે, ખોટા તરંગ-તુક્કામાં ફસાતે નહિ. વિશગની મસ્તીમાં રમત રમતે. વિરાગના કપમાં શુદ્ધ વરૂપ આત્માને નિહાળતે, અષ્ટકમને શ્રી શિવરમણીને વર એજ અભિલાષા... “રવિશિશુ છે. જેના શાસન કાર્યાલય, જૈન જગતનું અવનવું મરદ મુછાળો ને બળદ પૂછાળો મહારાજા વિક્રમ રાજએ કાઢેલ સંઘના મુખને માથે શીંગડા વિવરણ. ઉધારના મેર કરતા પકડાનું કબુતર ૦ સંઘમાં સાથે ૧૬૯ સોનાના મંદિર સારે છે કે ૫૦૦ હાથીદાંતના મંદિર છવાતે નર ભદ્રા પામે , ૮૦૦ ચંદનના મંદિર - મહાજન જાય તે રસ્તે જવું છે , ૫૦૦૦ આચાર્ય ભગવંતે ક્રોધીને, ધી મળે ત્યારે મહાભારત છે એ ૭૦૦૦૦૦ શ્રાવક પરિવાર થાય. છે ૭૬૦૦ હાથી ઉના લગ્નમાં ગધેડાનાં ગીત છે. ૧૮૦૦૦૦ ઘેડા : પાખંડી લોકમાં પૂજય, સાયુજન તે ° ક બ ૭૬૦૦ ઉંટ ગોધ ખાય. છે કે ૧૧૦૦૯૦૦૦ બેલગાડી. પાપી રાજ કરે, સાચે ફાંસીએ લટકે અને બીજું ઘણું બધું. " સિંહ ભૂખે રહેશે પણ ઘાસ ખાશે કેવો હશે એ સંઘ, ધન્ય ઘડી નહિ, ધન્ય ભાગ્ય. – અંકિત વી. શાહ -મેઘા છે – શોભે છે – સોનેરી કિરણ સંપ એ જન્મ છે કાન-જિનવાણીના શ્રવણથી શોભે છે. હાથ-દાન આપવાથી શોભે છે કહેવતોનો રસ ભંડાર આંખ-સૌમ્યભાવથી શોભે છે. શેઠની શિખામણ ઝાંપા સુધી પગ-જયણાપૂર્વક ચાલવાથી શોલે છે ૦ ૦ ૦ ૦ ૦ Page #349 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૫ તા. ૩-૧ર-૦૬ ૩ ૩૭૩. - - : દેહ-શીલ રૂ૫ અલંકારે ધારણ કરવાથી . એક દિવસ હર્ષે દાદાજીને પૂછયું : શેભે છે. દાદાજી, કૂતરાની પૂંછડી વાંકી કેમ છે? હૈયું–પ્રેમથી શેભે છે ' દાદાજી વિચારમાં પડી ગયા. જૈન શાસન-બાલવાટિકાથી લે છે. એટલે હર્ષ બે : “નથી આવડતું –પીકી એ. મણીયાર ને ! મને આવડે છે–કહું? હા, હા, કહેને બેટા ! " - હાસ્ય દરબાર - એ સીધી નથી એટલે”, હર્ષ વટથી પપ્પા-જે અંકિત ઘડિયાળ ચાલે છે જવાળ આવે. અંકિત–ના પપ્પા એ તે દીવાલમાં ચાટી – રીના શાહ * ગઈ છે. - બાળ ગઝલ – દેખાવે કી દુનિયા મે મહિમા છે ભારી, મમ્મી -ચાલ લધુ નાહી લે ઉસી મેં ફસી હે યહ જનતા બેચારી. લધુ-ના, ના, મારે નથી નાહવું પાની મેં મીન પિયાસી, મમ્મી-કેમ નથી નાહવું મહિ સુની સુની આવત હાંસી. લઘુ-મમ્મી, આજે જ અમારા શિક્ષકે કહ્યું આત્મજ્ઞાન વિના નર ભટકે, છે કે આ શરીર માટીનું બનેલું છે કેઈ મથુરા કઈ કાશી, જે નાહવાથી માટી દેવાઈ જશે તે જેસે મૃગ નાભિ કસ્તુરી.. હું કદરૂપ બની જઈશ. વન વન ફિરત ઉદાસી. –ઈશીતા 6 ક થા ન ક –વસુમતી રાધનપુર એક બ્રાહ્મણ હતે. દરિદ્રતા એટલી બધી હતી કે માંગવા છતાં પણ પેટિયું ભરાતું નહિ. અધગનીના મેણાદેણા સાંભળીસાંભળીને કંટાળી ગયેલા બ્રાહ્મણે પરગામ જવાનું નકકી કર્યું. શુભ દિવસે પ્રયાણ કરવાનું નકકી કર્યું. ઘરવાળીએ નાની નાની સાત લાડુડી Page #350 -------------------------------------------------------------------------- ________________ રૂ૭૪ : ': શ્રી જૈન શાસન (અઠવાડિક) કરી આપી. પિટલી ખભે વાળી બ્રાહ્મણજી પરગામ ચાલી નીકળ્યા. - દૂર દૂર ઘણે દૂર જતાં સૂર્ય ઢળવા આવ્યા. નદીના તટે આવેલ એક વિશાળ વડલાની નીચે ભાથું છોડીને ખાવા બેઠાં. પિટલી ખેલતા જ એક લાડુ હાથમાં લીધે, જ્યાં સુખમાં પધરાવવા જાય છે ત્યાં ભૂખથી ટળવળતે એક કુતરે દોડતે તેની નજીક આવ્યા. . - કરુણા બ્રાહ્મણે સાતે સાત લાડુ કુતરાને ખવડાવી દીધાં. નદીનું મીઠું જળ પી ને બ્રાહ્મણજી ઝાડ નીચે જ સુઈ ગયા. થાક, શ્રમને કારણે ઘસઘસાટ સૂતા બ્રાહ્મણને સવાર ક્યાં પડી તેને ખ્યાલ પણ ન આવ્યા. પક્ષીઓના કલકલાટથી જાગી ગયેલા બ્રાહ્મણની નજર ઝાડે પર લટકતી મટકી પર પડી, મટકી નીચે ઉતારી નજર નાંખે છે ત્યાં તે સાત-સાત સેનામહોરના લાડુ દેખાયાં. , , - દાનનું પ્રત્યક્ષ ફળ મળી જવાથી બ્રાહ્મણ રાજી રાજી થઈ ગયે. પુણોદયે મળેલી લક્ષમીના પ્રતાપે બ્રાહ્મણની રહેણી-કરણી બદલાઈ ગઈ. તે જોઇ બાજુમાં રહેતા કુંભારને પણ ધનવાન બનવાનું મન થયું. પત્નિનેં સમાવી બ્રાહ્મણી પાસે મેકલી. ; ઘણે વિશ્વાસ પ્રાપ્ત કરીને કરેલી મહત્વની કે ખાનગી વાતે પણ કઈ કાળે સ્ત્રીના પેટમાં રહેતી નથી. થેડી ચશમપોશી કરી કે થે ગુસ્સે કરાવે એટલી જ વાર સઘળી વાતે ઓક્યા વગર રહે નહિ, " આ જ ન્યાયે બ્રાહ્મણીએ પિતાની બહેનપણીને સોનામહોર કઈ રીતે પ્રાપ્ત થઈ તે સઘળી વાત કરી દીધી. બીજે દિવસે કુંભાર સાત લાહવા લઈને ચાલે નદી તરફ. બતાવેલ નિશાની છે, પ્રમાણે વિશાળ વડલાની નીચે આવી તે બેઠી ભાથું છેલ્લું ને ખાવા જાય છે ત્યાં કુતરે દેહતે આવ્યું. ભૂખ્યા કુતરાને ટુકડો આપે. ઉલટાનું પગમાં ખાસ કાઢીને માર્યું. માના ભયથી કુતર ચાલ્યા ગયે. કુંભાર લાડવા આરે ગી સુઈ ગયા. પરિશ્રમ અને ધન મેળવવાની તાલાવેલીથી કુંભાર પાછલી રાતે ઉઠી ગયે. લટકતી હાંડલી જોઈ ઝાડ ઉપર ચઢ. નીચે ઉતારીને જુએ છે તે પિતાનું જે ખાસ તેમાં હતું. ન જોયું દેખાદેખીનું ફળ , A R માં , , Page #351 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - બોધ દાયક લઘુકથા સજન બનવું છે કે દુર્જન? – પૂ. સા. શ્રી અનંતગુણથીજી મ. - એકવાર એક મહાત્મા પાસે જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છાથી બે યુવકે આવા મહાત્માને વિજ્ઞતિ કરી કે અમને જ્ઞાનથી સમૃદ્ધ કરે. મહાત્માએ કહ્યું કે ભાગ્યશાલીએ ! બે-પાંચ દિવસ હમણ અહીં મારી પાસે રહો. પછી તમને ભણાવીશ ચાર દિવસ સુધી તે મહાત્માએ તે બંનેને કાંઈ જ કહ્યું નહિ પણ તે બંનેને શું શું કરે છે, કેવી રીતના વતે છે તે જ જોયા કર્યું. , તે બને ખરાબ સંગતના કારણે કુછંદે ચઢી ગયેલા અને વ્યસનને ભોગ બનેલા તે બંને સાથે લાવેલ બીડી પીતા, તમાકુ ખાતા; જુગાર રમતા, વાત-વાતમાં ઝઘડી પડતા અને બિભત્સ એવી ગાળ પણ બોલતા એટલું જ નહિ પથરાદિથી પશુપંખીઓને પણ મારતા, હેરાન-પરેશાન કરી પાંડા ઉપજાવતા. તે દી તે મહાત્માએ તેમને બોલાવીને કહયું કે, તમારી ખરાબ ત્યાગ કરી હોય તે જ તમને જ્ઞાનાભ્યાસ કરાવીશ બાકી આવી કુટેવે જ ચાલુ રાખવી હોય તે તમે જ્ઞાનને માત્ર જરાપણ યોગ્ય નથી, લાયક નથી. નાલાયકને વિદ્યા આપવી તે વિદ્યા દેવીનું અપમાન છે! મહાત્માની આ સાચી હિતકર વાત સાંભળી બંને થી જ ગયા, તેમાં ય એક તે લાલચેળ બની મહાત્માને જ કહેવા લાગ્યું કે તમે જ અમને ગાળ આપે છે, નાલાયક કહે છે. મારે ભણવું નથી કહી પિતાના રસ્તે ચાલવા લાગ્યો. - બીજે યુવક ઊંડા ગહન વિચારમાં પડયે અને મને મંથનને અંતે માગ પ્રાપ્ત થયે હોય તેમ મહાત્માના ચરણ કમલમાં પડી કહે કે-મારી કુટે છોડવા તૈયાર છું પણ આપ મને સાચું જ્ઞાન આપે. અને ભણાવો. . . . તેની આવી તૈયારીથી મહાત્માએ તેને પિતાની પાસે રાખે અને સારામાં સારું જ્ઞાન આપી વિદ્વાન બનાવ્યું. તે પણ મહામાની પાસે ભણી-ગણી વિદ્વત્તાને વરી પિતાના ગામ જવા નીકળે. * * માગમાં ભયાનક જગલ આવ્યું. જંગલમાં થોડું ચા હશે ત્યાં પાછળથી કેઈએ તેની બોચી પકડી ભયંકર રાડ નાખતા ઠંહયું, જે હોય તે આપી દો. આને Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ + : શ્રી જૈન શાસન (અઠવાડિક) બેથી છોડાવી જરાપણ ભય પામ્યા વિના પાછળ જોયું અને બન્નેની ચાર આખે મલી તે બને અવાચ બની ગયા. કારણુ બોચી પકડનાર પહેલે યુવાન હતું. આ કહે તું ડાકુ બને છે તે કહે શું કરૂ? મહાત્માએ ગાળ આપી અને જણાવ્યું નહી. - ત્યારે આ વિદ્વાન યુવકે કહ્યું કે ભાઈ ! મહાત્માએ ત્યારે આપણને ગાળ ન હતી આપી પણ સાચી વાસ્તવિક હકીકત જણાવી હતી કે, જ્ઞાનાભ્યાસ કરવો હોય તે બેટી કુટેવને તિલાંજલિ આપવી જોઈએ. બેટી કુટેવ ચાલુ રાખીએ તે જ્ઞાનાભ્યાસ કરવાની યોગ્યતા રહેતી નથી. તેને ત્યારે તે વાત ન ગમી તે આજે તું અધઃ પતનના માર્ગે ગયા. અને ત્યારે તે વાત ગમી તે આજે હું જ્ઞાન પામી શકશે. પેલાને પછી તે ઘણે પરત થયો પણ હવે શું કરે? ભણવાની વય વીતી ચૂકી હતી. રાંધ્યા પછીનું ડહાપણ શું કામનું ? આ કથા આપણને સૌને બોધ આપે છે. કે સદગુરૂની સાચી અને હિતકર વાત આપણને કેટુ લાગે છે કે સારી લાગે છે? જેમ ભયંકર તાવમાં કહેવા ઉકાળા પીવા પડે, મે પણ કઠવું કરી નાખે છતાંય તે કટુ ઉકાળા પીનારાને તાવ મૂળમાંથી ભાગી જાય છે. તેમ સદગુર્વાદિ હિતિષીઓની આત્મહિતકર વાત કદાચ દેખાવે ક હશે પણ પરિણામે મીઠી મધુર બને છે. તે વાતને હેયા પૂર્વક સ્વીકારી જેઓ અમલ. કરે છે તેઓ સજજનતાની કટિમાં આવે છે. અને કટુ વાતને થુંકી નાંખે છે તેને પરિણામે અધઃ પતનના પંથના પથિક બની દુજનતાની કેરિટમાં આવે છે. તે આપણા આત્માને સજજન બનાવે છે કે જે તે સોએ નકકી કરવાની જરૂર છે ! સજજન બનવું તે કટુતાને અમૃત માની ગટગટાવી જવ અમર બની જઈશું ! પ્રસિદ્ધિ પ્રશંસાથી છેટો રહે તે જ સંત ! ભગવાનના શાસનની પ્રાપ્તિ નહિ થઇ હોવા છતાં પણ માર્ગોનુ સારી છે પ્રસિદ્ધિ આદિથી સે જન દુર જ રહે છે. જાણે એક પ્રસંગ કહે છે. સ્વામી રામતીથની વિદ્વત્તા અને તેજસ્વી વાણીથી પ્રભાવિત થયેલ અમેરિકાની અઢાર યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી આપવાને નિર્ણય કર્યો. જેને તે સ્વામીજીએ સાભાર અવીકાર કરતાં કહ્યું કે “સ્વામી” અને “એમ. એ.” એ બે કલક તે પહેલેથી મારા નામની આગળ-પાછળ છે તે ત્રીજા કલંકને કયાં રાખું! યશ, કીતિ, લોકેષણા, પ્રતિષ્ઠા, માન-સન્માન, પૂજ-ખ્યાતિમાં પડેલા આત્માએએ આ વાત વિચારવી જરૂરી નથી. કે ભગવાનના શાસનને પામેલા અમે આજે કયાં છીએ સાચે સંત-મહાત્મા-મહાપુરૂષ તે જ કહેવાય જે પ્રસિદ્ધિ-પ્રશંસાના મેહથી દુર જ રહે અને પ્રસિદ્ધિ અને પ્રશંસા જેમના ચરણમાં આવી અને ઝુકે આવા જ એક પુણ્ય પુરૂષ થઈ ગયા સ્વ. અને તે પકારી ભધિતારક સુગૃહીત પુણ્યનામધેય પ. પૂ. - આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ ? Page #353 -------------------------------------------------------------------------- ________________ (ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન (અઠવાડિક) વેપાર બજાર પીઠ જાણે નહિ તે વેપાર કરી શકે? દુનિયાના ય કામ દુનિયાના અનુભવીથી ચાલે તેમ ધર્મના કામ ધમની મતિથી, ધર્મને જણકારથી કરાય. આજે તમારે બહુમતિ તે સત્ય. બહુમતિ કેની? ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ વતે તેની. તે બધાની વચ્ચે અમારે ઉપદેશ આપવાને. તેમાં અમે જેટલા અસ્પષ્ટ બનીએ, તમને સાચું સમજાવીએ અને ગેળ ગોળ વાત કરીએ તે તમે જે પાપ કરે તેમાં અમારી પણ ભાગીદાર ખરી, તમને ગમે કે ન ગમે તેની પરવા કર્યા વિના સાચી વાત અમારે કહેવી જ જોઈએ. અમે તે ભગવાનને માગ સમજાવીએ. તે જે સમજી જાવ અને તે મુજબ ચાલે તેનું કલ્યાણ થાય! ભગવાનને માગ કહેનાર ઉપદેશ કે ટાયલા કરવા લોકેને રાજી કરવા પાટ પર બેસવાનું નથી પણ ભગવાનને માર્ગ કહેવા બેસવાનું છે. ગીતાથ ગંગા અમદાવાદ અંનતજ્ઞાની તીર્થંકર પ૨મત્માઓએ સમવરણમાં બિરાજમાન થઈને બારેય પર્ષદાને જે રત્નત્રયા રાધના સ્વરૂપ મોક્ષમાર્ગ બતાવેલ છે તેને યથાયોગ્ય લાભ વતી માનકાલીન ભવ્ય-જીવોને મળે તે માટે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથ-શાસ્ત્રના આધારે લેકભાગ્ય બને તેવી સરળ શૈલીથી અલગ વિષયના ધોરણે સંકલન કરી તેના રહસ્યને સાપેક્ષ પણે રજુ કરવા ગછધિપતિ પૂ. આ. દેવ શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મસા. ના શિષ્યરન બંધુબેલડી પડદનવિશારદ પૂ. પંડિત મ. શ્રી મોહજિતવિજયજી મ. સા. તથા અધ્યાત્મગુણસંપન પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. સા. (પંડિત મ. સા.) ની પ્રેરણાથી શ્રી ગીતાર્થ ગંગા સંસ્થાની સ્થાપના વિ. સં. ૨૮૫ર આ સુ. ૧૫ તા. ૧૧-૧૦-૧૯૯૨ ને શુભ દિવસે થયેલ છે. આ સંસ્થાના ઉપરોક્ત ઉદશે બર–લાવવા માટે સકલ જૈન સંઘ તથા પ્રકાશકોને નિવેદન છે કે આપને ત્યાંથી પ્રકાશિત ગ્રંથની યાદી અત્રે મોકલશે. વધુમાં ઘણા ગામમાં જુના જ્ઞાન ભંડારે હેવાની શકયતા છે કે જ્યાં શ્રાવકેની ઘટતી જતી સંખ્યાને લીધે જ્ઞાન ભંડારના ગ્રંથોની સાર-સંભાળ ન થતી હોવાથી આશાતના થવાની શકયતા છે. આથી જે તે સંઘ તરફથી તે ગ્રંથે આ સંસ્થાને મળે તે તે ગ્રંથની જાળવણી થવાની સાથે ઉત્તમ રીતે જ્ઞાનની દષ્ટિએ સદુપયોગ થશે અને જે તે સંઘ તરફથી ભેટ મળેલ છે તેને ઉલેખ પણ કરવામાં આવશે. હાલના તબકકે મુખ્યતયા સંસ્કૃતિ-પ્રકૃતિ ભાષાના સટીક પંચાંગી આગમ-ગ્રંથ તથા ન્યાય-તર્ક –આચાર અને પ્રાચીન ચારિત્રના ગ્રંથેની આવશ્યક્તા છે. સંપર્ક સૂત્રો :- “ગીતાર્થ ગંગા” ૫, જેન મર્ચ-ટસ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭, ફેન : ૪૧૪૯૧૧ Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. G. SEN 84 ooooooooooooooooooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે * ૨૦૦૨ Sજ છે O RU SR.T. LT | SANYA DOW,સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ ૦ 2 . જે કેઈને નિર્વાણપદ ન જોઈતું હોય, મુક્તિ ન જોઈતી હોય તે બધા જે કાંઈ છે ધર્મ કરે તે વાસ્તવમાં ધર્મ નથી. પછી સાધુ પણ આ ઇચ્છા વગરના હેય તે છે આ ઘમને આસ્વાદ તે સાધુને પણ ન આવે. ધર્મને સવાર મેક્ષના અથીને જ 9 આવે સંસારના સુખમાં મજા કરનારને અને દુખથી ગભરાવનારને ધમને સ્વાદ 9 કદી આવે નહિ. - ધન અને ભેગ જેને ભૂંડા લાગ્યા પછી તેને સંસાર અટવી કહે સંસાર સાગર છે તે કહે કે પછી સંસાર રાક્ષસ કહો તે બધું જ મંજુર હેય ને? 0 ૦ સમ્યગદશન ન હોય તે ગમે તેટલું ભણે પણ આંધળા જ રહેવાના. ગમે તેટલું ભણેલે સમ્યગદર્શન વગર આંધળો જ ને? 0 ૦ અથ–કામ ભૂંડા છે. પછી મેક્ષને પુરૂષાર્થ કહ્યો છે. ભગવાન પણ કહી યા છે કે તે 0 ધમ પણ પુરૂષાર્થ છે જે મેક્ષનું કારણ હોય તે જ બાકી તે ધમ પણ અધર્મ છે છે . શાસ્ત્ર કહ્યું છે કે- સાધુ જ જીવજીવન જીવે, કેમકે તેને જડની અપેક્ષા રહી * નથી. જે જડની અપેક્ષા પણ છે તે જડના સંયોગથી છુટવા માટે છે. સાધુને તે આહાર પાણી વસ્ત્ર પાત્રાદિને ઉપયોગ કરે પડે તે પણ આ જડના સંગથી 8 છુટવા માટે કરે. જેથી નવાં કર્મ પેસે નહિ. જુના કમ નીકળી જાય તે માટે જડને સંયોગ કરવો પડે અને કરે માટે સાધુનું જીવન જીવજીવન છે. જગતમાં છે જગજીવન તરીકે જીવતે હોય તે વીતરાગને સાધુ જ. આવા જનજીવનને જેને ખપ લાગે તે બધા શ્રાવક-શ્રાવિકા. 0 , “સુખ મારૂં ભૂંડું કરનાર છે. આજ સુધી તેને મારી ભયાનક પાયમાલી કરી છે.” 0 છે આવું જેને લાગે તેને સુખમાં વિરાગ આવે અને “દુઃખ મારા ભલા માટે આવ્યું છે છે છે' આવું જેને લાગે તેને દુઃખમાં સમાધિ રહો. સરવેoooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-અમનગર વતી તંગી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સો )થી પ્રસિદ્ધ કર્યું Page #355 -------------------------------------------------------------------------- ________________ નમો વૈવિમા તિતથયdi | શાસન અને સિદ્ધાન્ત 3સારું મહાવીર ઘsનવસાdmi oો રક્ષા તથા પ્રચારનું પત્ર- 0. કુગુરુને ત્યાગને એ છે. જ હિતકર છે. જો ભઠ્ઠીયારો સરિ, ભઠ્ઠાયારાણુવિખએ સરિતા ઉમગઠ્ઠિઓ સૂરિ, તિન્નિ વિ મગ પણ સતિ છે અઠવાડિક ભ્રષ્ટ આચારવાળે સૂરિ, ભ્રષ્ટ આચારવાળાને નહિ અટકાવનાર સૂરિ અને ઉન્માગની પ્રરૂપણ કરનાર સૂરિ આ ત્રણે ભગવાનના માર્ગ-શાસન-ને નાશ કરનારા છે. દાદા થી ઇ . એક | . . શ્રી જૈન શાસન કાર્યાલય : યુત જ્ઞાન ભવન ૪૫ , દિગ્વિજય લોટ, જામનગર (લૌરાષ્ટ્ર) 1 N DIA PIN - 361005 Page #356 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපෙපපපපපපපපප ૨ એ મન મારા පපපපපපපපපපපපපපපපපාපසතු હર પલ, હર ક્ષણ, સમય પસાર થઈ રહ્યો છે. બાકી રહેલો સમય આજ રીતે હું જવા દઈ રહ્યો છું. મહા અંધકારને પગરવ મને ડરાવવા આવી રહ્યો છે, ત્યારે એ ! મન ! મને આમ પ્રકાશને માર્ગ બતાવ, થાક લાગે નહીં અને વિશ્રામ સ્થાનને લાભ લેવાની વૃતિ થાય નહીં એ નિશ્ચિત ધ્યેયવાળે નિશ્ચિત માર્ગ પણ બતાવબતાવ... અને બતાવ! પ્રવાસી વિનાને એ માર્ગ શુન્ય અને ભેંકાર હોય તે શું થયું ? પવનને મુક્ત મને મારી જોડે વાતે કરવા દેજે. કેઈ વીરની વીરતાની વાતે કે ત્યાગીના સંયમની વાતેથી હું મારું મન ભરી દઈશ. | મુશ્કેલીઓમાં મારૂં મન આકુલ વ્યાકુલ બની જાય, ત્યારે મહાત્માઓએ બતાવેલે શાંતિ માટેને વૈભવ અને તેમણે વહાવેલી જ્ઞાન ગંગાની સરવાણીઓ મારા રગેરગમાં પ્રસરી જઈ શાંતરસની લહાણી કરે, એ તું જો જે. જીવન દયેય પામવાનો માર્ગ સરળ કેમ નહિ હોય? ભલે ન હોય. મુશ્કેલીઓ વચ્ચે શાંત ચિત્તે વિચારી શકું ને નહિ મત બન્યા વગર વીરની જેમ લડીને સરળતાથી નીકળી શકે એવી આશાને હિંમત તું આપજે. માર્ગમાં શું લલચાવનારા ત ઠેરઠેર નહી આવે? આવવા દેજે, તારી નયનજ્યતિ વડે એ બધા માર્ગના દર્શન કરાવજે. તારા નયનથી દર્શન પામન ૨ હું એવા અનેક દ્રશ્યોની લાલચને ફગાવી દઈશ, અરે ! જડમૂળથી મિટાવી દઈશ. તારે આશરે આવેલાની આશ તું પૂરજે. મારા ઉચ્ચ ધ્યેયની પરીક્ષા કરજે. ઠેકરે પર ઠેકરે આપજે પણ લપસણી ભૂમિ ન આપતે હું લપસુ તે કરતા મારા દયેયની ઊંડી ખાઈ બતાવજે. મને અખેિ અંધાર નહીં આવે. જગત મને ચકકર ફરતું નહી દેખાય, મારૂં–જીવન ધ્યેય મને સ્થિરતા અપાવશે. આવી રહેલા મહાઅંધકારમાં સત્ય અને સમાજને સૂર્ય ઉગાડશે. દૂર દેખાતા મારા ધ્યેયની નજીક ઝાંઝવાના જલ જરૂર તું પાથરજે. તરસ્ય હઈશ, તે પાણી જોઈને પણ ચાલીશ. મારામાં ઉમંગ ને ઉત્સાહ પેદા થશે. જેમ જેમ ઝાંઝવાના જલ અને વધુ તરસાવશે, તેમ તેમ મારે ઉલાસ વધશે હું વધુને વધુ જોરથી ચાલીશ. મારા દયેયને પ્રાપ્ત કરવા હું મુશ્કેલીઓમાંથી માગ કાઢતે જ જઈશ ને આખરે મારા ધ્યેય સમીપ આવીશ. (ટાઈટલ ૩ ઉપર) Page #357 -------------------------------------------------------------------------- ________________ . . ' , - અલારક #વિજયભટ્ટજીરેજી મહારાજની જે 312 CH 30664 SuHo era calon Paul Nel 7412014 - - . - , ફર્થી હોતી - સંત્રીઓ | પ્રેમચંદ સેદજી ગુઢ 1 - ૮મુંજ), હેમેન્દ્રકુમાર સુજલૈલ (૨૮જેટ) |સુરેશચંદ્ર કીરચંદ ૐ -(વઢવા) 1 cજયે જ કો (૪જ8) "\"ારા વિET 1 ાિય ચ મwa a વર્ષ : ૨૦૧૩ કારતક વદ-0)) મંગળવાર તા. ૧૦-૧૨-૯૬ [અંક ૧૬ ; પ્રકીર્ણક ધર્મોપદેશ ક. - - -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વદ-૫ મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-- . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, આ ક્ષમાપના – (પ્રવચન ૧૩ મું) . -અવ૦ GO જે જીવ સંસારના સુખને સારૂં માને, સંપત્તિને સારી માને તે કદી સમ્યક્ત્વ છે 4 પામે નહિ. સમ્યગ્દષ્ટિ જીવને ઘર-પેઢી કુટુંબ-પરિવાર, પસા-કાદિ બધુ છોડવા જેવું છે જ લાગે. તેની પાસે જે પૈસે હોય તે કદી છુપાવવા જે હેય નહિ. ગ્રહસ્થ જે 8 ગ્રહસ્થ હોય તે તેને પસે છુપાવવા લાયક હોય? મારી પાસે આટલે પૈસે છે તેમ આ છે કહેવામાં હરકત હેય ખરી ? છેઆજથી પચાસ વર્ષ પહેલાને વેપારી કહેતે હોં કે- વેપારી કદિ જુઠું બોલે | જ નહિ, બટું લખે નહિ, તેને ચેપડે ખેટ - હેય નહિ. વેપારીના ચોપડામાં જે ન હોય તે તેના ઘરમાં કે પેઢીમાં હેય નહિ, આવી વેપારીની આબરૂ હતી. આજે તમારી ! સભા ૦ આજે બધા વક્રને જડ છે. 8 ભગવાનના શાસનમાં વક અને જડ જ હઈ શકે છે. પણ ધમી હોય છે ? { આવા વ૬ કિ જડ ન હોય. કદાચ તે ન સમજે તે સમજુના આધારે ચાલે અને કલ્યાણ ' 22 Page #358 -------------------------------------------------------------------------- ________________ - - ૩૮૨ શ્રી જૈન શાસન (અઠવાડિક) ) સાધે. અજ્ઞાન સાધુ હોઈ શકે પણ તે ગુરુને પૂછયા વિના ડગલું ન ભરે. આગળ સ્કુલેમાં 8 પણ કાયદે હતું કે છેકરે પેશાબ કરવા જાય તે પણ માસ્તરને પૂછીને જાય. જરાક છે વાર લાગે તે માસ્તર તેને પૂછતા કે- આટલી વાર કેમ લાગી ? જવાબ ન આપે તે છે સજ ય કરે. આજે કોઈને મરાય? આજને વિદ્યાર્થી તે સામેથી મારે, આજને છે ભણેલે સાચે ભણેલો નથી. આજે જુઠું લખવા અને જુઠું બેલવા માટે ભણેલા કે છે ન ભાડે મળે છે. ૧ જાની કહે છે– સંસાર જૂડે ને લાગે ત્યાં સુધી કામ જ ન થાય. “આ સંસાર 1 ભંડે છે. સાચું અને વાસ્તવિક સુખ માસમાં જ છે, સંસારમાં છે જ નહિ. સંસારનું છે. છે જે સુખ છે તે દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખાનુબંધી છે. આ વાત બેસી ! ન જાય તે કામ થઈ જાય. આ સંસાર કે ભયંકર છે? જેમાં બધી જાતના ભય બેઠા છે. છે છે તે સંસારમાં સુખ કયાંથી હોય? ધન કયાં સુધી રહે તે ખબર નથી. યૌવનકાળ વિવેક વગરને હોય તે ભુંડામાં ભુડે છે, ભયંકરમાં ભયંકર છે. યુવાન સમજુ સારો | મૂરખ ખરાબ. આજને યુવાન પહેલા મૂરખ છે. જે વખતે સીધી રીતે જે મળે તેમાં શું મઝથી જીવે તે ભણેલે કહેવાય. જીવવા માટે મારે આટલું તે જોઈએ જ તેમ નક્કી કરીને બહાર નીકળે તે ડાક બન્યા સમજે ખરેખર ગ્રહસ્થનું લક્ષણ શું? જેની પાસે જે કાંઈ ? તે બધું બતાવવા જેવું હોય. આગલાના જમાનામાં દરેકે દરેક ક્રોડપતિ પિતાના ! ઘર ઉપર પોતાની પાસે જેટલા કોડ હોય તેટલી ધજાઓ ચઢાવતા હતા. પિતાને પડે દશમન માગે તે પણ બતાવતે હતે. સભા આગણ એક-બે નંબરના ચોપડા ન હતા! આજે કેમ છે ? તમે ધણી નથી માટે. આગળ કા પણ ચેપ રાખતા અને પાકે પણ ચાપડો રાખતા. આગળ ટપ થાય તે કાચા લખાણનું કાગળ પણ રાખતા અને પાકા લખાણુનું પણ રાખતા. ૨ સભા આજે ૨ખાય તેવું નથી! કારણ? રહસ્થ પાસે જે હોય તે બતાવવા જેવું ન હોય તેવું હોય ! તમારા જેવા છે માણસે જુઠ બેલે? ચેરી કરે? હું લખે? સભ૦ જુઠ ગોઠવી બેઠવીને બેલે છે અને લખે છે. જુઠ ગોઠવી ગોઠવીને કેને બેસવું પડે અને કેને લખવું પડે? જુઠ ગઢવી | Page #359 -------------------------------------------------------------------------- ________________ о ооо ооооооооооооооо વર્ષ ૯ અને ૧૬ તા. ૧૦-૧૨-૯૬ : - ૪૪ [ ગોઠવીને બેલના ભુલો પડયા વિના રહે નહિ અને તે પકડાઈ પણ જાય. - ૪ ની ફરમાવે છે કે સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. જીવને ભય | મહેને છે. મહ કર્મથી છે. તે મેહને અને કર્મને નાશ કરી શકાય તેમ છે. આત્મા છે છે કદી નાશ પામતે નથી. આત્મા હો, છે અને રહેવાનો છે. માટે જેને સાચાં સુખી છે { થવું હોય તેને વિચારવું જોઈએ કે આ દુનિયાના સુખમાં અને પરિગ્રહમાં ફસાવવા છે ન જેવું નથી. આમ જે માને તે જૈન કહેવાય. શ્રી જિનેશ્વરદેવને ભગત તે જૈન કહેવાય. છે તે દુનિયાના સુખને તે સુખ દુઃખરૂપ, દાખ ફલક અને દુઃખનુબંધી માની દુ:ખ મને, પૈસાને તે પરિગ્રહરૂપ હોઈ માને, પૈસે રાખવું પડે તેને પણ પાપને ઉદય સાને, ગ્રહસ્થને છે Bસા વિના ચાલે નહિ માટે ગ્રહસ્થપણું ભુંડું છે. ગ્રહસ્થ જે સરગ્રહસ્થ હોય તે સારે છે, નહિ તે તેના જેવો ભૂંડે કેઈ નથી. આજને સુખી એટલે મોટામાં મેટ ચેર ! ! અનેકને ચાર બનાવનાર ! સારાને પાયમાલ કરનાર છે. સબા આજના કાયદા પળાય તેવા નથી. - ઉ. કાયદા પળાય તેવા નથી માટે નથી પાળતા કે પાળવા જ નથી માટે નથી પાળતા ? તમને એમ લાગે કે આ કાયદા પળાય તેમ નથી તે તમે બધા સરકારને લખી છે. આ કાયદા અને પાળવાના નથી. તમારે જે કરવું હોય તે કરે અમે તૈયાર છીએ.' - જો તમે બધા વેપારી સારા હેત તે આજની આ સરકાર એક દિ પશુ ને ન ચાલત તેને ઊઠી જ જવું પડત. પણ તમે બધા તેને ટેકો આપે છે માટે મથી રે જીવે છે. આજે ખુરશી ઉપર બેઠેલા તમારા જેવા ગ્રહસ્થ અને મેટા વેપારીઓની સહાયથી જીવે છે. તમે બધા ખુરશી ઉપર બેઠેલાની નિંદા કરે છે પણ તેમના કરતાં તેમને સહાય કરનાર તમે લેકે જ વધારેમાં વધારે ખરાબ છે. કેમકે, તેમને બગાનાર તમે લોકે છે. આજે બાર મહિને એક વ્યક્તિ કેટલું કમાય તે ટેક્ષ નથી ? ૧૮,૦૦૦ / તે પછી તમારે બેટું કરવાની જરૂર શી છે? તેનું એક જ કારણ છે કે આ દુનિયાનું જે સુખ અને તે સુખનું સાધન જે પરસે તે બહુ સારા લાગે છે. તે બે ને મેળવવા જે કરવું પડે તે મથી કરે છે. “પેસા વગર બધું નકામું છે, પૈસે હોય તે જ છે બધું સારું છે' આવી મોટાભાગની માન્યતા છે. આવી જ માન્યા જે જૈનસંઘની હોય ? તે તે જેનસંઘ માટે કલંકરૂપ છે.. ( ક્રમશ:) છે એ: " - - - Page #360 -------------------------------------------------------------------------- ________________ રાજwwwwww મહાવ્રતને ભંગને ક્રાંતિ (!) કહેવાય? ઈક '' –હરીશ શાં. પુનાતર-જામનગર , , , + ગ . ચિત્રલેખાને તા. ૧૫-૭-૯૪ને પૂર્વ ગજજરને લખેલું “આધુનિક સાધને . ' દ્વારા સેવા કરતી જૈન સાધવીએ લેખ વાંચી આશ્ચર્ય થયું. તે લેકઅહી દેશમાં બંધારણની મર્યાદામાં રહીને તથા દેશના કાયદા-કાનૂનને અનુરૂપ જીવન જીવવું, વાણી સ્વાતંત્ર્ય હોવું વિગેરે સૌ નાગરિકામાં મુળભુત અધિકાર છે. તેમાં કઈ વધે હોય જ ન શકે. પરંતુ જેનધર્મની દીક્ષા અંગીકાર કર્યા પછી તેના નિયમનું ચૂસ્તપણે પાલન કરવું, ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રમાણે . જીવન જીવવું તે દરેક દીક્ષીત આત્માની ફરજ બની જાય છે. અને તો જ તે આત્મા આરાધક બની શકે છે. કાચ, કેઈ દોષ લાગી જાય તે પણ તેનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધિકરણ પણ થઈ શકે છે. પરંતુ સાધુવંશને વફાદાર તે રહેવું જ જોઈએ. * પ્રસ્તુત લેખમાં માત્ર તેના ભંગને “કાંતિમાં ખપાવ્યા છે, જે આશ્ચર્યકારક છે. કોઈપણ સંસ્થા હોય પછી તે રાજકીય હેય કે ધાર્મિક, સામાજિક હોય કે વ્યવઃ સાયિક તેના નાતિ નિયમોનું પાલન કરવું તે તેના દરેક સભ્યની નૌતિક ફરજ બની જાય છે. તે નિયમનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અથવા તે તે સંસ્થામાંથી દુર • થઈ જવું જોઇએ. , ઉપરકત લેખમાં ફેન કરતાં-કેપ્યુટર ચલાવતાં–-માઈક પર બેલતાં જૈન સાધવી. એની તસવીર છે! તથા તે તસવીરેના તસ્વીરકાર છે સાવી સંપ્રશા! પ્રસ્તુત છે. લેખમાં જિનાજ્ઞા ભંગ કરીને તેના બચાવમાં ઉટપટાંગ દલીલે કરેલ છે. જેના આગમ જ આધારિત જવા નીચે મુજબ છે. જૈિન સાધુ-સાધ્વીજીઓએ જિનમ આધારે છે જીવન જીવવાનું હોય છે તે તે સર્વવિદિત છે.] (૧) આ લેખમાં જણાવેલ છે કે જૈન સાધુ-સાધ્વીજીને કેનબસ-ટર-વિમાન વિગેરેમાં પ્રવાસ કરવામાં વાંધો નથી અને ભગવાન મહાવીરે પણ ગંગા પાર કરવા માટે નાવને (હેડીને) ઉપયોગ કરે છે. છે . આ દલીલમાં કોઈ વસ્તુ નથી. ઈય સમિતિના પાલન તથા છકાય જવાની છયાના પાલનાથ ભગવાને દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૫ માં ચાલવાની વિધિ બતાવી છે. (ઉતાવળે ન ચાલે-નીચે જોઈને ચાલે વિગેરે). વાહનમાં બેસવાથી આ વિધિનું પાલન અશક્ય . Page #361 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૬ તા. ૧૦-૧૨-૯૬ છે બની જાય છે, અને ભગવાનની આજ્ઞાને ભંગ થાય છે. (નદી ઉતરતાં ઉપગ થયે તેને માગ ન ગણાય.) | વળી ભગવતી સૂત્ર શતક-૫ ઉદેશા-દમાં નિગ્રંથેનું વર્ણન આવે છે, જેમાં - અતીથ એટલે સ્વયં બુદ્ધ-પ્રત્યેકબુદ્ધને ત્રણ નિયંઠ્ઠા કષાયકુશીલ-નિગ્રંથ-નાતક કહ્યા છે.' તીર્થકર ભગવાન સ્વયં બુદ્ધ હોય છે તેથી તેઓને કષાયકુશીલાદિ ત્રણ નિયંઠ્ઠા જ હોય છે. આ ત્રણ નિયંઠ્ઠાવાળા કદીપણ સંયમમાં દેવ લગાડતા જ નથી. " (૨) પ્રસ્તુત લેખમાં ધર્મના પ્રચાર માટે વિદેશ જવું હોય તે વિમાન વગર કેમ ચાલે ? તેમ જણાવી વિમાનના ઉપયોગની છૂટની દલીલ કરવામાં આવેલ છે. અરે ! ભઇ, ભારત દેશમાં સેંકડે ગામડાઓ (ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન કે જ્યાં જેનેની સૌથી વિશેષ વસ્તી છે તેવા રાજ્યો છે કે જ્યાં પૂ. સાધુ-સાધ્વીજીએના દર્શન પણ દુલભ હે ય છે, વસે સુધી ચાતુર્માસથી પણ વંચિત હોય છે. તેઓને ધર્મથી ભાવિત કરવાને બદલે મહાવ્રતને ભંગ કરીને (પ્લેનમાં ઊડીને) વિદેશીઓને ધર્મ પમાડવા જવું તેમાં શું ડહાપણ છે? ઘર બાળીને [મહાવત ભંગ કરીને-જિનાજ્ઞા ભંગ કરીને સંયમમાં દોષ લગાડીને તીરથ કરવા (વિદેશીઓને ઉપદેશ દેવા)ની શું જરૂર છે? . (૩) આ જ લેખમાં આગળ પગરખા પહેરવાના બચાવમાં એવી દલીલ કરેલ છે કે મહાવીર ખુલા પગે વિહાર કરતા ત્યારે કાચી માટીની કેડીઓ હતી જે ડામરના રહતા જેટલી ગરમ થતી નહીં વિગેરે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૩ વમાં ભગવાને પગમાં પગરખા પહેરવા તે સાધુના બાવન અનાચાર માંહેને એક અનાચાર કહેલ છે. વળી પગખા નહીં પહેરવાની આજ્ઞા સાથે કેડી કે સડકને કઇ સંબંધ જ નથી. પગરખા નહીં પહેરવાની આજ્ઞા પાછળનું મુળ કારણ ઈર્ષા સમિતિનું પાલન [છકાય છિની દયા] કરવાનું છે, તથા દેહદમનને તે ભગવાને પાંચમું બાહ્યત૫ કરેલ છે જે, સાધકે કર્મનિર્જરા અર્થે કરવાનું હોય છે. સાધકે તે સુખશીલતા છેઠવાની હોય છે જેને ઉલેખ દશવૈકાલિક સૂત્ર અધ્યયન ત્રીજામાં આયાવયાહી... સંપરાએ કરેલ છે. વધારે શું કહેવું? આજે પણ ૧૦,૦૦૦ જૈન સાધુ-સાદવજી ભારતભરમાં ખુલ્લા પગે વિહાર કરે જ છે ને ? ' (૪) આગળ લેખિકા શ્રી જણાવે છે કે અહીં વિરાયતનમાં] દેહદમનને મહત્વ અપાતું નથી. દેહદમનને તે ભગવાને કર્મનિજ નું અમેઘ સાધન કહ્યું છે. કર્મનિજરે માટે નીકળેલા સાધક એમ કહે કે મારે મન નિજ રાનું કાંઈ મહતવ જ નથી તે કેવું વિચિત્ર અને આશ્ચર્યકારક કહેવાય, તેને શું કહેવું ? (૫) આગળ આ લેખમાં જણાવેલ છે કે સહન ન થાય તે પણ રડતા-રડતાય કેશન, લેગ કરો એમ મહાવીરે ક્યાંય કહ્યું નથી. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ . * શ્રી જેને શાસન (અઠવાડિક). આ વાત પણ બરાબર નથી. નશીથ સૂત્ર ઉદેશ-૩ તથા ઉદેશ-૧૦થી સાબિત થાય છે કે પૂ. સાધુ-સાદવીજીએ વરસમાં ઓછામાં ઓછું એકવાર લેચ કરવો ફરજીયાત છે. (૬) આગળ આ જ લેખમાં એક વિચિત્ર વાત લખેલ છે જેમાં સાદવજી કહે છે કે, “પુરૂષે ચરણસ્પર્શ કરે ત્યારે ખસી જઈએ, ના પાડીએ, તે સામાવાળાને કેવું લાગે? આ બચાવ સાવ હાસ્યાસ્પદ છે. બીજાને સારૂં લગાડવા માટે બ્રહ્મચર્યની વાડનું ઉલંઘન કરાય? ભગવાને તે ઉત્તરાધ્યયન સૂત્રના બ્રહ્મચર્ય સમાધિ અધ્યયનમાં વિજતીય સાથે એક આસન પર બેસવાની પણ મનાઈ ફરમાવેલ છે તે પછી ચરણસ્પર્શની તો વાત જ ક્યાં રહી ? - (૭) વિરાયતન માં સાદવીજીએ કાચું પાણી પીવે છે અને તેના બચાવમાં (લો) જળશુદ્ધ લાટ છે વિગેરે દલીલ કરે છે. આ બધી દલીલે પણ પાયા વગરની છે. સાધુ આચારથી વિરૂધની છે. ભગવાને સાધુને પાકું પાણી પીવાની જ આજ્ઞા કરેલ છે. દશવૈકલિક સૂત્ર અધ્યયન-૪ ગાથા-૧૫માં સાધુ-સાઠવીજીને સચેત જ કાચું પાણી)ને સ્પર્શ કરવાની પણ મનાઈ ફરમાવેલ છે તે પછી પીવાની તે વાત જ કયાં રડી ? એજ આગળના અધ્યયન-૮માં ગાથા-૩૩માં ભીના હાથવાળી (કાચા પાણીને સ્પર્શ કરેલ હોય) વ્યક્તિ પાસેથ આહાર પાણી વહેરવાની પણ મનાઈ કરેલ છે તે પછી પીવાને સવાલ જ ક્યાં રહે છે ? ઉત્તરાધ્યયન સૂત્રના બીજ “પરિવહ અધ્યયનમાં સાધુ-સાધ્વીજી કાચું પાણી પીવાની ઈરછા પણ ન કરે તેમ જણાવેલ છે તે પીવાને પ્રશ્ન ઉપસ્થિત થતું નથી. . (૮) લેખિકાઢી આગળ જણાવે છે કે અહીંના સાઠવીજી બ્રશ કરવું-નહાવું જરૂરી માને છે. દશવૈકાલિક સૂત્ર-૩માં તપહમણા (દાતણ કરવું-દાંત સાફ રાખવા વિગેરે) તથા “રિનાળે (૨નાન કરવું) ને બાવન અનાચારમાંના બે અનાચાર રહ્યા છે. અનાચારને જરૂરી માનવા ! કેવું વિચિત્ર !!! " (૯) આગળ ચંદનાજી જણાવે છે કે, “સંસાર વચ્ચે રહીને સંય સી રહેવું અને સેવા કરવી એજ તીક્ષાથી જીવન છે. આ વાત જૈનેતર દશના મતે કદાચ હશે પણ જૈન સાધવી માટે દીક્ષા એટલે ૧૮ પાપસ્થાનકને ત્યાગ, પંચમહાબતનું યાવત જીવન પાલન, આઠ પ્રવચન માતાની આરાધના, છકાયજીને અભયદાન તથા જ્ઞાનદશન–ચારિત્ર-તપની આરાધના એજ સાચી દીક્ષા છે. લેખના મુખ્ય-મુખ્ય મુદ્દાઓની યથા યોગ્ય જગ્યાએ આગમના આધાર આપી જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને ટુંકમાં જવાબ આપવાનો પ્રયાસ કરેલ છે. કેઈ વાદ-વિવાદ માટે નહીં પણ લોકે ન સાધ્વીના જીવનની વાસ્તવિક મર્યાદાઓ-નીતી નિયમો-આચારવિચાર આદિ જાણે-સમજે તે હેતુથી જણાવેલ છે. તટસ્થબુદ્ધિથી વાંચન કરી, વિચારી સત્ય વસ્તુસ્થિતિને જણી સર્વ આત્મા કયા માર્ગે આગળ વધે એજ અભ્યર્થના. જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડં. (જેન સૌરભ ૧૦–૧૯૯૬) Page #363 -------------------------------------------------------------------------- ________________ 1 સભ્યજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા વધુ માનતપેાનિધિ પૂ. આ. દે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ ( ગતાંકથી ચાલુ ) == તેમ ઉપયાગ કરે તે તમારા છોકરા કે છેકરી તમે તેમ ઉપયાગ કરતા તેના ઇંડા થાય કે નહીં ? અને વધુ દુર ઉપયાગ કરો તા ફાંસીની સજા થાય છે. તેતેમ જાણા છે કે નહીં? તેમ પુન્ય તમે પેદા કર્યું તેના ગમે તેમ ઊપયાગ કર તા એ તમારા ગુહે છે. પેાતાની મહેનતે ઉત્પન્ન થયુ હોય. તેના દુરઉપયાગ કરે તે સા થાય છે. પેાતાનાથી ઉત્પન્ન થયુ તે તેનું ફરજ થઈ ગયું. તેની વૃદ્ધિ કેમ થાય. તે જોવાની તેની ફરજ છે. પરંતુ તે કરમાઈ જાય તેવું કરે તેા તેના તે સાચા બાપ નથી. સારા માતા પિતા તે વિચારે કે મારા કુટુંબમાં આવેલા કાઇની પણ દૂ`તિ ન થાય. એટલે તે કહેવાતુ કે જેને ઘેર દીયા નહિ. તે ઘર વાંઝિયુ.’ જ્ઞાન પાતે ઉત્પન્ન કરેલુ હોય છતાં પાતે તેના દોષ લાગે ? એ કેવી રીતે ? સરસ્વતી પરમ પવિત્ર માતા છે. તેનું જ્ઞાન એ પવિત્ર ગણાય છે. જેમ આચાય ભગવ તના કપડા, આસન, પાટ આદિ બધું પવિત્ર ગણાય, તેમ સરસ્વતિમાતાનું જ્ઞાન એ પવિત્ર ગણાય. તેથી અસત્ય ખેલવુ ગાળા ખેલવી. નીદા કરવી ખાટા દોષ દેવા સ્વ અને પરનું અહિત થાય તેવા ગીત-ગાન ગાવા. ક્રોધથી આક્રોશ કરવા આ બધી સરસ્વતી માતાની આશાતના છે. કાઇના ઊપર * બહુ' ઉ‘ડા વિચાર કરા. ભુતકાળના ઉંડાણમાં ચાલ્યા જાવ' ુ' મનેામ થન કરો. દુનિયામાં કયાંય ન જડે તેવા આચાર વિચાર ઉચ્ચ જ્ઞાનાભ્યાસ-સ સ્કાર! આ દેશમાં હતા. બાલ્યવયથી એવા સકારાની સુવાસથી બાળકોને ઘડાતા કે તે પાકટ વયે આજ તેજ અને ખુમારી ભર્યા જીવન દ્વારા અનેકના સહારા બનતા. જ્ઞાનના આચાશે જે બતાવવામાં આવ્યા છે. તેમાં અકાળે અધ્યયનનની છે. જ્ઞાન . વિધિપૂર્વક લેવાની વિધિ છે. હિન્દુસ્તાન સરીતે સમૃધ્ધ હતા. તેનું શુદ્ધિકોશેલ. અત્યંત ઊ'ચીકેટનું હતું. હિન્દુસ્તાન સર્વ રીતે તંદુરસ્ત હતું. જે દેશે પેાતાની સસ્કૃતિ અને સુધિકૌશલના પ્રભાવે સવ લેાકમાં અજવાળા ફેલાવ્યા હતા. બંગાળમાં હારેા પાઠશાળાએ હતી, મદ્રાસમાં જખરજસ્ત વિદ્યાલયેા હતા. નાલંદા વિશ્ર્વ વિદ્યાપીઠમાં ભણવા માટે દુનિયાભરમાંથી ભણવા વિદ્યાથી ઓ આવતા હતા. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) આ બધા ઉપર વિશ્ર્વ ઉપર પેાતાનુ એક છત્ર સામ્રાજય બીછાવી દેવાની મેલી ચાલના અગ્રેજોની બદચાલના આપણે સૌ ભેગ થઈ પડયા છીએ. લેડ મેકોલે દ્વારા ન'ખાયેલા શિક્ષણના બીજ આજે સમગ્ર હિન્દુસ્તાનમાં બુધ્ધિના કેન્સર દ્વારા ફેલાઇ ગયુ છે. જે શિક્ષણના ઝેર પીને વિદ્યાથી ધમ ભક્ત ન બની શકે તેવી સ્થિતીનુ’ નિર્માણુ થયુ છે. ભણ્યુ વૃધા પાસે જાણવા મળ્યું છે કે આપણે ત્યાં થી ૧૨ અને ૨ થ ૫ વાના સમય હતો. તેથી દરેક જણ પોતાના ધર્મ અનુષ્ઠાના વ્રત-નિયમ- ચક્ખાણુધ શ્રવણ ધમ ક્રિયાઓ-ભક્તિ આદિ કરી શકતા હતા. પરંતુ છેલ્લા ઢઢાવમાં અંગ્રેજી શિક્ષાણે જે કાળા કેર વર્તાવ્યા છે. અને આ ભયકર ઝેરી સર્પને પ્રજાએ જે રીતે ગુલાબના હારની જેમ સ્વીકારી લીધે છે. તેના ઝેરી કળાની ગતિ રોકેટ વેગે વધી રહી છે. અને તેના બીજ એવા નંખાઈ ગર્યા છે કે ભલભલે! હિંમત હારી જાય. નિશંશા-હતાશા ને દફનાવી સત્વશાળી આત્માએએ સત્વ ફારવી આવા શિક્ષણથી છેડો ફાડી નાખવા તે ઉચિત લાગે છે. શુ થશે ? તેની ફિકર કર્યાં. વગર આ ઝેરી બીજો અને પ્રવાહને નાનકડા પણુ વગે ફગાવી દેવાની સાહસિકતા કેળવવી પડ... કાઈપણુ ફેરફાર માટે જરૂરી હિમંત-હોંશિયારી કાકે તા કરવી જ પડે.. આજે તા શિક્ષણના મેાજ એવા નાંખી દેવાયા છે કે સુધી તેમાં ગોંધાઇ ગય છે. ચુથાઈ જાય છે. ચુસાઇ જાય છે. ચમળાઈ જાય છે. ખાટા વધારાની ફી ઢાનેશના જેની પાસે સત્કારના છાંટા નથી. મર્યાદાની ક્રુર મશ્કરી કરે તેવા ના હાથમાં જીવન સેપવુ' એટલે ભયાનક જ્યૂગલમાં સિંહ, અને વરૂ પાસે બાળક ને સાંપી ઢવા. છતે મા-બાપે અનાથ બનાવવા. + બાળક, સવારથી સાંજ આજે અકાળે જાણવાનું વધ્યું. આશાતના ખુબ વધી. રહી છે આ દેશમાં શિક્ષકા વિદ્યા વેચતા નહિ. ટયુશના હતા નહિ. આજે તે વિદ્યાપીઠા એ વિદ્યાને પીઠ કરી દીધી છે. જેઓ ભણવવાનું કામ કરતાં તેને દક્ષિણા અપાતી જેથી ભણાવનાર અને ભણનારનું જ્ઞાન વધતુ. અને એધિબીજ નજીક બનાવતું હતું, કેમ કે નીવા એ પણ માર્ગાનુસારીના ગુણ છે. જ્ઞાનના કાગળ, ઉપર પેસાબ કે સ`ડાસ કરનાર રીબાઈ રીબાઈને મરે છે. આ ભયકરમાં ભયંકર કેઢિની આશાતના છે. આવી આશાતના કરનારને તા:કાલિક ફળ મળ્યાના દાખલા છે. વરદત અને ગુણ મજરીએ પુવ ભવમાં કાગળા માન્યા શું થયુ? શેાધીને વાંચશે. એક મારતર હતા. લગભગ ૪૨ સસ્થાના તે પ્રમુખ હતા. તેને ખુબ અહમ હતું, મારા જેવા હુ`શિયાર કાઇ નથી. મારે કાંઇ યાદ રહેતુ નથી પણ પશ્ચાતાપ Page #365 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૬ તા. ૧૦-૧૨–૧૬ કરે છે કે મેં બહુ ભુલ કરી. મારા અહંકારનું પરિણામ ભોગવ્યા કરું છું માથું એવી કલાક દુખ્યા કરે છે. ગમે તેવા ઈજેકશન-ગોળી-ઠેકટર કે સંપત્તિ આ દુખ દૂર કરી શકતા નથી. સાન આવ્યા પછી વિનય-વિવેક-નમ્રતા-સદાચાર–સેવા–પોપકાર વગેરે ગુણે વધવા જોઈએ. આંબા ઉપર ફળ આવે છે તે નમે છે બધાને છાય આપે છે. તેમ જ્ઞાન અને બળને ઉપગ બીજાને ઠાર કરવા માટે નથી કરવાને પણ ઠારવા માટે . કરવાનું છે. નબળાને દબાવવા માટે નહિ પણ તેને શાંતવન આપવા માટે કરવાને સરસ્વતી માતાની સાચી ભક્તિ ઉપાસના જ્ઞાનની ભકિત છે. કલિકાલ સર્વજ્ઞ આ. ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યે નાની ઉંમરે દીક્ષા લઈ જ્ઞાનની એવી આરાધના કરી કે શા લાખ લેક બનાવ્યા. સિદ્ધ હેમ વ્યાકરણ બનાવ્યું. રાજયસભામાં વાર કરવા ગયા તે શ્રી જિનશાસન વિજય પતાકા જયવતી સખી. કુમારપાળ મહારાજા જેવાને પ્રતિબંધ કરી જૈન શાસનન જબરજસ્ત કાર્યો કર્યા. તેમની જ્ઞાન ભકિત જોઈ સરસવતી દેવી સામે આવી પ્રત્યક્ષ થઈ હતી. પાણિની વ્યાકરણકારને છેક કાશમીર સુધી જવું પડયું અનેક તપની સાધના મળી હતી. મહેપ થાય શ્રી યશોવિજયજી મહારાજએ એવી જ્ઞાને પાસના કરી કે કાશમીરના બધા પંડિતેએ ભેગા થઈ ન્યાય વિશારદનું બિરુદ આપ્યું એવા અદ્દભુત ગ્રંથના સર્જન કર્યા કે થોડામાં ઘણું ભરી દીધું. એકવાર તે વાદમાં એવી શરત કરી કે તેમને વાદમાં જ્યારે બોલવાનું થાય ત્યારે ” વર્ગ એટલે કે પ, ફ, બ, ભ, મ શબ્દનું ઉચ્ચારણ થવું ન જોઈએ. આ . માટે નીચેના હોઠ ઉપર રંગ લાગવામાં આવ્યું જેથી કદાચ બેલાઈ જાય તે ખબર પડે. આ મહાપુરુષની જ્ઞાન શકિતએ તેમાં પણ વિજય અપાવ્યું. એમના જીવનમાં બીજા અદભુત કાર્યો ઘણું થયા છે. - તેઓ કાશી જઇ અભ્યાસ કરીને પાછા આવ્યા. એકવાર કઈ ગામની અંદર ગુરુ ભગત પાસે શ્રાવકની સાથે પ્રતિક્રમણમાં હતા. શ્રાવકેએ કહ્યું આજે પૂ. યશવિજયજી મહારાજને સઝાયને આદેશ આપ. પૂ. યશેકવિજયજી મ. સા.એ બીજે ઘરો અભ્યાસ કરે છે પરંતુ સજઝાય કઠસ્થ ન હતી. એટલે બેલી ન શક્યા. શ્રાવકે ટેણે માર્યો તે 'શું કાશી જઈને ઘાસ કાપી આવ્યા ? ત્યારે તે કાંઈ ન બેકાર પરંતુ બીજે દિવસે પિતે સજઝાયને આદેશ માં. સજઝાય ત્યા જ કરે બંધ થાય નહિ. શ્રાવકેએ અધવચ્ચે કહ્યું, “હજી કેટલી લાંબી સજઝાય છે ?' આ મહાપુરૂષે મીઠે જવાબ આપ્યો “હજી તે ઘાંસ કપાય છે પુળા બાંધવાની વાર છે. આવી Page #366 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અવાડિક] "શકિત કયારે મળી ? ચાકકસ પૂર્વભવની સાધના અને આ ભવના પ્રચંડ પુરૂષા તેમાં કામ કરે છે. આ સજ્ઝાયને બનાવી તે સમ્યકત્વના ૬૭ મેાલની હતી. 340: આવા તા એક નહિ પણ ઢગલાખ ધ મહામુનિએ પૂજય આચાર્યભગવા આ શાસનમાં થયા છે. જેઓએ પેાતાનુ આત્મ કલ્યાણ કર્યુ છે. શાસનનાં મહાન કાર્યા કર્યાં છે. અનેક આત્માને તપસ્વી-જ્ઞાની જિનભકિત-દાનવીર-ઉદાર ગુણુત્રાન બનાવ્યા છે. શ્રી જિનશાસન જયવંતુ રાખ્યું છે. સભ્યજ્ઞાન- કિ`મતી વસ્તુ છે જે અજ્ઞાનીને કેવળજ્ઞાની બનાવી શકે છે. અપૂર્ણાંને પૂર્ણ બનાવે છે. મામુલીને મહાન બનાવે છે. ભયકર કા`ધીને સમતાના મહાસાગર બનાવે છે. ! જીવનમાં ચાલતી જ્ઞાનની આશાતના દૂર કરવાની મહેનત કરનાર મવિષ્યમાં શ્રી હેમચ'દ્રાચાય કે શ્રી યાવિજયજી મહારાજા જેવા બની શકે છે. અને મેક્ષના દ્વાર સુધી પહેાંચી શકે છે. નાની નાની ભૂલે જીવનમાંથી દૂર કરવા પ્રયત્નશીલ બનીએ. જીવને શીખામણ જાય છે. જગત ચાલ્યુ. રે. આ જીવ જેને, ટેક જોને તું પાટણ જેવાં, સારા હતા શે'ર કેવાં; આજ તે ઉજડ એવાં રે, વળી સિદ્ધપુર વાળા, માટા જોને રૂદ્રમાળા, રહ્યો નહી તે રૂપાળા રે, રૂડા રૂડા રાણી જાયા, મેળવી અથાગ માયા; કાળે તે'ની પાડી કાયારે, છત્રે જેને છાયા થતી, રૂડી જેની હતી રતી, કર્યાં ગયા ક્રોડા પતી હૈ, જરી જો આજારી થતા, હાજર હકીમ હતા; તે'નાં ના ન લાગે પત્તારે, કાઇ તા કે’વાતા' કેવા. આભના આધાર જેવા; ઉઠી ગયા એવા એવા રે, એ જીવ જોને. ૬ . જુવાનીમાં જાતા. જોઇ, રાખી નવ શકયા કાઇ, રહ્યાં સરવે સગાં રાઇ રે, એ જીવ જોને. હાજર હજારો રૂ’તા, ખમા ખમા ખમા કે'તા વિશ્વમાંથી ગયા વે'તારે, એ જીવ જેને મૂઆ જન જેની સાથે, હેતથી પેાતાને હાથે; મરણ ન મટ્યુ માથે રે, એ જીવ જોને. ૯ જશ લીધા શતરૂ જીતી, નવીન ચલાવી નીતી; વેળા તેની ગઈ વીતીરે, આ જીંય જોને. ૧૦ જગતમાં ખુબ જમ્યાં, વે'ર વાળીને વિરામ્યા; પણ તે મરણ પામ્યારે, એ જીવ જોને. ૧૧ દીઠા દલપતરામે ૨, આ જીવ જોને, ૧૨ નેક નામદાર નામે, ઠર્યાં જઈ સમશાન ામે; એ જીવ જોને. ૧ ૨ એ 3 એ જીવ જેને. જીવ જોને. એ જીવ જોને. આ જીવ જેને. . ૫ * ઊ Page #367 -------------------------------------------------------------------------- ________________ 安養 મેં ભગવાન મહાવીર સ્વામીના પરિવારના નામેા સદભ પૂ. સા. શ્રી ઇન્દ્રપ્રભાશ્રીજી મ. ૧ પ્ર. માતા પિતા ર દ્વિ. 99 ૩ ભાઇ-ભાભી ૪ હેન બનેવી પ પની ૬ પુત્રી જવાઈ ૭ મામા મામી ૯ પૌત્રી ૯ સસરા સુ "" * ', 9 99 "" ૧૦ કાકા કું। ૧૧ નાનાન ની ૧૨ માસા, ઢાસી, નગરી ' ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ', 99 ૧૯ શાસન રક્ષક, યક્ષ, પક્ષિણી, માત...ગયક્ષ ભગવાન મહાવીર સ્વામીએ ગભમાં આવેલ ત્યારે કરેલ અભિગ્રહ "" 99 દેવાન દા બ્રાહ્મણી ત્રિશલાદેવી 99 ન દીવ ન સુદેશ'ના યશાદા પ્રિયદર્શના. ચેડા રાજા શૈષવતી સમરવીર સુપાર્શ્વ કૈક રાજા શતાનિક રાજા ચડપ્રદ્યોત રાજા ઉદાયને રાજ શ્રેણિક રાજા નદિવર્ધન રાજા દધિવાહન રાજા ચંડપદ્યાત રાજા ઋષભદત્ત બ્રાહ્મણ, સિદ્ધાય રાજા જયેષ્ઠા સ્વપ્ન ૧ તાલપશાચંના ઘાત કર્યાં ૨ સેવા કરાતુ શુકલ પક્ષી જમાલી પૃથ્વીરાણી યશોધ્યા. જીતશત્રુ યશોમતી મૃગાવતી સુયભા પ્રભાવતી ચૈત્રૂણા ધારિણી શિવા સિદ્ધાયક કૌશાંબી દાણુ સિધુ ફળ માહનીય ક્રમના ભ્રાત કરશ શુકલ ધ્યાનમાં આરૂઢ થા મગધ વિદેહ ચ પાપુરી જ્યાં સુધી માતા પિતા જીવિત હોય ત્યાં સુધી મારે સયમ ન લેવા. ૯. મહાવીર સ્વામીને સુલપાણી યક્ષના મદિરમાં આવેલ દસ (૧૦) સ્વપ્ન તે ફળ શું તે દશાણ યક્ષિણી Page #368 -------------------------------------------------------------------------- ________________ છે કે શ્રી જૈન શાસન (અઠવાડિક] ૩ કોયલ પક્ષી : ", " દ્વાદશાંગીની પ્રરૂપણ કરશે - ૪ સેવા કરાતે ગાને સમુહ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરશે ૫ મહાસાગર પાર ઉતર્યા ભવભ્રમણને અંત કરશે ૬ ઉગતે સૂર્ય કેવલજ્ઞાન દર્શનની પ્રાપ્તિ થશે ૭ અતિરડા વડે માનુષેત૨ ત્રણે ભુવનમાં દીતિ ફેલાઈ જવી આ પવતની વિંટળાઈ જવું - ૮ મેરૂ પર્વત ઉપર આરહણ સમવસરણમાં બેસી દેશના આપશો હ ર દ્વારા સેવાતું પત્ર સરોવર ચારે નિકાયના ઈનો સેવા કરશે ૧૦ પુપની બે માળા સર્વવિરતિ દેશવિરતિ ધમ પ્રરૂપણ કરશે ભ. મહાવીરના પ્રચલીત-અપ્રચલીત નામે વિધમાન ' મહાવીર : ચરમતીથપતિ - સાતપુત્ર વિદેહી સન્મતિ 'કાયત શ્રમણ આય ' ',' વિશાલિકા જિનભક્તિ અને આઠ કમ હરિફાઈ વીત્યવંદનથી * જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય પ્રભુ દર્શનથી દર્શનાવરણીય કર્મને નાશ (ક્ષય) થાય જવણુ પાળવાથી (અશાતા) વેહનીય કમને થાય પ્રભુના ગુણ ગાવાથી મોહનીય કર્મને નાશ થાય ' શુદ્ધ અધ્યવસાયથી ? (નીચે) આયુષ્ય કમરને નાશ થાય પ્રભુના નામરમરણથી (અશુભ) નામકર્મને નાશ થાય વંદન પૂજનથી કે [નીચ3 ગોત્ર કમને નાશ થાય યથા શક્તિ દ્રવ્ય વાપરવાથી, અંતરાય કર્મને નાશ થાય , દેરાસર જવાથી '. - નાદિ ચાર પ્રકારના ધર્મનું પાલન થાય . આઠ મદ કેને કેને કરીયા બિતિમાં હરિકેશી મુનિ કરગડુષિ કળમા મરીચિ હિમા ઇશાભદ્ર રાજ અમe વણ વિધામા. થુલીભદ્રજી : સનતકુમાર ચક્રવતી ભમત સુભમ ચક્રવતિ . ૨૫મ Page #369 -------------------------------------------------------------------------- ________________ વર્ષ અંક-૧૬ તા ૧૦-૧૨-૬ : ભ. ચક્રમભરવામીના સાત ભવના નામ ૧ ધર્મશાન ૨ સૌધર્મ દેવલોક ૩ અજીતસેન્ટ ચક્રવતિ - ૪ અગ્રુતે . ૫ પદ્યરામાં ૬ વિજયત (અનુત્તર) સાતમો ભવ સંપ્રભસવામીન ' , " તારે પણ ડુબાડે પણ - ' કુખ્યા તર્યો ચંડકૌશિક (વભવ) અંડરાચાર્ય ૨ શરીરની મમતા મરિચી અંધકરિના કલહ શિય - ૩ યુરૂના ઠપકાથી કુલવાલક મૃગાવતીએ ૪ રસના - કંડરીક - ૫ ગણિકાના સંગે " સંદિપેણ લીભદ્રક ૬ લાલચ - શુભમચકી ભરતચકી ૭ પ્રમાદ , ચોદપૂર્વધર ગેમરગામી (અપ્રમત) • ૮ ઉપરાગ . સંગમદેવ ની ખરકવેણ (કેવા કરી) ૯ તેજલેશ્યા શાળે મુનિ બમ થઈને, મહાવીર સ્વામી ભ.ને થયેલા ઉપસર , ૧. જઘન્યમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ કપુતના વ્યંતરીને ૨ મદયમમાં છે . આ " સંગમદેવ ની ૩ ઉત્કૃષ્ટમાં' , ' , ખરકલ કાનમાંથી ખીલ્ય કાહવા તે " - વિવિધ વાંચનમાંથી - –સાવીજી શ્રી હર્ષપૂર્ણશ્રીજી મ. શ્રી શત્રુંજય તીર્થ ઉપર જિનેશ્વરદેવના દર્શન માત્રથી બે ભવની ગતિને નાશ થાય છે. પૂ તથા જુતિ કરવાથી એક હજાર સાગરેપની ગતિ નાશ પામે છે. • માર્ગમાં શત્રુંજયનું ધ્યાન કરવાથી એક હજાર પોપમ વર્ષનું, અભિગ્રહ કરવાથી લાખ પોપમ વર્ષનું ને તેની સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમ વર્ષનું સંચિત કરેલું પાપકર્મ નાશ પામે છે. ગુણ વગરને માણસ ગુણવાનને ઓળખતે નથી, અને ગુણવાન માણસ ગુણવાનની અદેખાઈ કરે છે પરંતુ ગુણવાળા અને ગુણ ઉપર પ્રેમ રાખનાર મનુષ્ય વિરલા હોય છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ - - - -- શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ઉપધાન શ્રી જિતેન્દ્રશ્રીજી મ. ઠા. છ શ્રી પાવન - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી નિશ્રામાં શ્રી પર્યુષણ પર્વમાં યેલ માસ મ.ની નિશ્રામાં શ્રી હ. વી. એ. . મૂ શ્રમણ સિદ્ધિતપ આદિ તપની આરાધના તથા જૈન ધર્મશાળા વિરમગામ રોડ મુ. અને પૂ. શ્રી અશકરત્ન સૂ. મ."ી વાતની શંખેશ્વરમાં માગશર વદ-૬ મંગળવાર ૯ મી ઓળીની આરાધના નિમિતે શ્રી તા. ૩૧-૧૨-૯૬થી શરૂ થશે. લાભ લેનાર કલ્યાણ મદિર પૂજન ૧૮” રાભિષેક શ્રી (૧) શ્રીમતી પુરીબેન હંશરાજ હી રજી શાન્તિ નાત્ર પૂજા સાથે પાંચ દિવસને ચંદરીયા પરિવાર હો. શ્રીમતી કમળાબેન મહોત્સવ અનેરી ઠાઠથી ઉજયે હિતે મેહનલાલ તથા શ્રીમતી લમીબેન મુરગ બેંગ્લરના શ્રી પ્રદીપકુમાર એસ. શાહે ગડા (૨) શ્રીમતી રાણીબેન ખીમજી વીરજી વિધાને કરાવ્યા હતા. પૂજા ભક્તિમાં ગુઢકા પરિવાર (૩) શ્રીમતી ઉમાબેન અમદાવાદના કેતન એન્ડ પાડીને ભક્તિ સેજપાર કચરો તથા શ્રી મહેન્દ્રકમાર ૨સને રંગ લગાવ્યો હતો આયંબિલની 2. એ ની સાથે પારણ પ્રભાવના થઈ હતી. સેજપાર હા શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ. - શ્રી અશોક રત્ન સુ મની ઓળીના પારણા - જેમને જોડાવવું હોય તે તરત નામ * નિમિતે ભવ્ય વરઘેડો સંઘ પૂરને પ્રભાનોંધવી દે અને શંખેશ્વર જણાવી દે, વના થઈ હતી નુતન વર્ષારંભ દિવસે શ્રી પૂ. આ. ભ. શ્રી જામનગર માગશર નવસ્મરણ શ્રી ગૌતમ સ્વામી રાસના સદ-૨ની ઉપધાનની માળ પછી માગશર વાંચન પછી શ્રી ચતુર્વિધ સંઘ સાથે દહેસુદ-૩ ના વિહાર કરી શંખેશ્વરજી માગ. સરમાં દર્શન પછી - ધર્મશાળામાં નાસ્તાની શર વદ-૫ સેમવાર પહોંચશે વચ્ચે વ્યવસ્થા થઈ હતી. માગશર સુદ 9 જેડીયા મુકામે પૂ. આ. જ્ઞાન પાંચમ ચોમાસી પર્વની આરાશ્રી અમૃતસૂરીશ્વરજી મ. ની મતિથી ઘના કા. શુદ ૧૫ ના ચાતુર્માસ પરિવર્તન પ્રતિષ્ઠા કરશે. મેરબી હળવદ ધ્રાગધ્રા શત્રજય પટ્ટ દર્શન ભાડાનું વિતરણ વદ પાટડી થઈને શકવર પધારશે. ૧ ના વિહાર હરિહર દાવણગિરિ થઈ શુદમાં રાણે બેનૂર કર્ણાટક-આચાર્યદેવ શ્રી શિરકૃપા પ્રતિષ્ઠા મૈસુર થઈ રત્ર મહિવિજય ભુવનતિલક સૂરીશ્વરજી મના શિષ્ય નામાં " ઉંટી કુનુર ત્યાં જેઠ મહિનામાં પૂ આ. શ્રી અશેકરન સૂમ. પૂ. આ. પૂ. આ. મ.ની ૧૦૦મી એાળીનું પારણું શ્રી અમરસેન સૂ. મ. ઠા. પ સાથે પૂ. સા.' ' થશે. જા. ' Page #371 -------------------------------------------------------------------------- ________________ જ પાણી વગરને કુવો : - મનુભાઈ નગીનદાસ, નગરશેઠ મારકીટ, રતનપોળ, અમદાવાદ કુવામાં પાણી ન હોય તે પણ કેષ વગરની ક્રિયા નકામી છે-નિષ્ફળ છે-છાર ચલાવે છે અને પાણી એક દિવસ જરૂર કર લીંપણ સમાન-ગગન અમામ છે છતાં * આવશે તેવી કઈ વાત કરે તે આપણે એ સમકિત વગરની ક્રિયા કરે રાખવાથી કદી વાત સ્વીકારીશું ખરા? સમકિત આવે ખરું? હજારો માણસને - કેષ ચલાવી ચલાવીને થાળે અને પૂછવામાં આવ્યું તે કહે છે કે અમને કહ્યું કે ભાઈ પાણી નથી આવતું ત્યારે શ્રદ્ધા છે કે ધર્મને વ્યવહાર ચાલું રાખીશું તે એક દિવસ સમતિ જરૂર આવશે. અને કોઈ કહે કે ભાઈ તું તારે ચલાવે રાખ. એક દિવસ જરૂર આવશે. ફરી પ્રયત્ન ક્ય આજે ઉપદેશ આપનાર પણ આવી જ વાતે પાછું પરીણામ શુન્ય. અરે ભાઈ તું તારે કરે છે. આવાથી પધારે ઉપદેશદાતા અને . કેમ ચલાવે રાખ એક દિવસ જરૂરથી પાણી શ્રોતાઓનું મોટું અજ્ઞાન કયું હોઈ શકે? આવશે તે કેષ ચલાવનાર ડાહ્યો હોય ખરેખર ઉપદેશ દાતાને જ ખબર નથી કે (ચલાવી ચલાવીને થાકયા પછી) તે પૂછે સમકિત શું ચીજ છે. જે પાણુ , વગરના કે ભાઈ કુવામાં પાણી જ નથી તે કયારેય કુવામાં ચલાવાથી પાણી મળી શકતું હોય તે બાહ્ય ક્રિયા કરવાથી સમકિત મળી પાણી આ ખરૂં ? હા ! એ વાત સારી શકે ? સમકિત એ આત્માના પરિણામ કે સંસારના વ્યવહારમાં પાણી વગરના કુવામાંથી પાણી ન નીકળે તે તે તે કેષ ભાવનું કારણ છે નહી કે ક્રિયાનું સાચી ચલાવવાનું બંધ કરી દેશે. અરે કે ઈ. - બાહ્ય ક્રિયા તે સમકિત પામ્યા પછી કહેશે કે ભાઈ તું તારે કેષ ચલાવે રાખ અવિરતિ ગુણ સ્થાનક પછી આવે છે ત્યારે એક દિવરા જરૂરી પાણી આવશે. કારણ કે તે સાચા ધર્મ વ્યવહાર બને છે.' કેષ ચલાવવાની પ્રક્રિયામાં એવી તાકાત છે કે કુવા માંથી ગમે ત્યારે પાણી પ્રગટાવી - આ જે ધર્મદેશના કથાઓ અને ગ્રંથ, શકશે તે ડાહ્યા માણસ આવી વાત કરનારને વાંચવાની જગ્યાએ સમકિત પમાડનાર મુળભૂત એવા માર્ગાનુસારીની દેશમાં ઉપર મુખ અથવા તે મહામૂર્ખ કહેશે. ભાર મુકવાની જરૂર નથી લાગતી? જયાં ? આવી મુખઈ ભરેલી વાતે આજે ન્યાય-અન્યાય એ પણ સંભવ નથી ત્યાં ધમના વ્યવહારમાં ચાલી રહી છે. એક ધમ કેવી રીતે આપી શકે. અન્યાય બાજુ એમ કહેવામાં આવે છે કે સમકિત . અનીતિથી મેળવાતું ઘન-એ ધનની-સંસા E - 1 Page #372 -------------------------------------------------------------------------- ________________ ' ' . ! શ્રી જૈન શાસન (અઠવાડિક) રની આસકિત દર્શાવનાર છે. આપણા જૈન તેના જેવું બીજું અજ્ઞાન કર્યું હોઈ શકે? શાસનમાં માગનુસારી જીવ ધર્મદેશના અને મખ્ય વાત એ જ છે કે આજે સાંભળવાને અધિકારી કહ્યો છે- ધર્મક્રિયા ધમેદશનામાં આમુલ પરિવર્તનની જરૂર છે કરવાની વાત તે ઘણે દૂર રહી. જે જીવ : માર્ગનુસારી ઘમની દેશના ગુણવિહીન માર્ગોનુસારી નથી તે જ દર્શાવે છે કે તે. સંસારને આસક્ત છે અને સંસારને સમાને ગુણ તરફ દૃષ્ટિ કરાવશે-ગુણ સાદા , બનવાની અભિલાષા જગાવશે. પછી તેવા આસક્ત જીવ સાથે ધર્મ કદી કરી શકે, - આત્માઓને સમકિત પામતા વાર નથી ખરે ?. લાગવાની અને સમકિત મહયું એટલે સાથે તે એ વાત નકકી કે જેને માગની ધમ સહજ રીતે આવી જશે એમાં કોઈ ખબર નથી તેની ધર્મની બાહ્ય ક્રિયા સંસાર શંકાનું કારણ જણાતું નથી. માટેની જ બને છે. સંસાર માટે કરાતી સાચો ધર્મ કરવો છે–સાચા કેઈપણ ક્રિયા તે અધમ છે તે શું અધ ધર્મની દેશના આ પવી છે તેને જરૂરથી મની પ્રવૃતિ કરવાથી સમકિત પામી શકાય આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે–નહી તે પિતે ધર્મ પામશે પણ નહી, અને બીજાને પરંતુ ઉપદેશાતા અને શ્રોતાઓ માટે પમાડી શકશે પણ નહી. ભાગે ધર્મકિયા તે ધર્મ સમજી બેઠા છે વ્યાધિ વેનાથી પ્રચુર સંસારથી મુકત થવા . ક કે ની ચા ક -૫. સુ શ્રી ચરણપ્રભ વિ. મ.. જન્મ જરા મ૨ણે કરી - આ સંસાર અસાર છે. સાધુ થાવ. કમ સળ ધમ છે કમ અપાવવા ધર્મ કરો ભાઈ કરે. " સંસાર છે, સંયમ કે મેહનું માથું ફેડો. અસાર સંસારમાં વાથીયા સંસારમાં કોઈ કોઈનું નથી માટે પરની મમતા મેલ છે અને અંતરમાં ખેલ. બેગ ભારે રિગ છે. . ભોગ લાગ્યા હોય તે ભોગ ગમે ભાગ્ય જગ્યા હોય તે ગ, ગમે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ( ટાઈટલ ૨ નું ચાલુ ) : શ્રી જૈન શાસન [અઠવાડિક), જીવનની અંતિમ ઘડી સુધી મારે રસ્તે ભલે ન પૂટ. ચાલવું એ જ મારૂં કામ બનશે અને દયેય એજ મારું ધામ હશે. ' માનવ શક્તિમાં અખૂટ શ્રદ્ધા રાખીશ-મહાત્માઓના આશીર્વાદ અને આજ્ઞા માથે . ' રાખીશ હું ચાલીશ એ પ્રકાશને પાપવા નડતરરૂપ સૃષ્ટિને સંહાર સઈશ પ્રલયકારી ચીજોને લેપ કરીશ, અને લલચાવનારા તને બોધ આપીશ. હું પ્રાપ્ત કરી શ આત્મ પ્રકાશના એ પુંજને. હા, એ ટકોરાનો ટક ટક અવાજ આવી રહી છે. કેરાના એ ટક ટક અવાજ વધતું જાય છે ધબકારાને એ ધક ધક અવાજ ધીમે થતું જાય છે. એ અંધકારમાં વિલીન થવાની મારી તૈયારી જોશ પકડે છે. અંતે ધક ધક અવાજ બંધ થતે સમજાય છે ને ઘેર અંધકારમાં એ છેલ્લો ધબકારો ધક કહેતે પ્રકાશનું બિંદુ બની અવકાશમાં પ્રકાશનું વિરાટ સ્વરૂપ બનવા માટે દોટ મૂકે છે. એ વિરાટ સ્વરૂપ એ આત્મ સ્વરૂપ છે મેક્ષ પર છે તેની જ જંખના સદાય રહે. –ભરતકુમાર કાંતિલાલ શાહ ૧૦, કેસરીયાજી ફલેટ, અમદાવાદ સહકાર અને આભાર છ ગાઉની યાત્રા | ફાગણ સુદ ૧૩ શુક્રવાર ૨૧-૩-૧૯૭ સાવથીતીર્થનાં સર્જક ઉપસર્ગ વિજેતા 2 ફાગણ સુદ ૧૩ શુક્રવાર રાતના બાર પૂ. આ. દેવ શ્રીમદ જિનચંદ્ર સૂ મ. ની | વાગ્યા અને ઉપર ૪-૩૪, કલાક સુધી છે પટ્ટધરે સવMશિલ્પી પૂ. મુ. શ્રી શરદ: | | તેથી તે દિવસ શ્રી સિદ્ધગિરી છ ગાઉ ચન્દ્ર વિ. મ. સા. તથા બાલમુનિરાજ શ્રી | | યાત્રા માટે છે. અછતચન્દ્ર વિ. મ. સા. ની પ્રેરણાથી | શુક્રવારે રાત્રિના પાછલા પહેરમાં અને ૨૦૫૨ સાવથીતીર્થ ધામમાં થયેલ અદ- શનિવારે વહેલી સવારે ૪-૩૪ કલાકે ચૌદશ ભૂત ચાતું માસીય આરાધનાના ઉપલક્ષમાં. | શરૂ થાય તે શનિવારે આ દિવસ રાત | છે અને રવિવારે સવારે ૮ ૩ કલાકે પૂર્ણ શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, | થાય છે માટે જોતિષના ગણિતથી આપણે સાવસ્થીતીર્થનાં સૌજન્યથી. રૂ. ૫૦૦- | | તિથિએ માનીએ છીએ તે મુજબ ફાગણ સુદ ૧૩ - શુક્રવાર તા. ૨૧-૩-૯૭ના છે તેથી તે દિવસે યાત્રા કરવી એ યોગ્ય છે. I Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે Reg No. G SEN 84 વર૦૦૦૦૦૦૦ " -શ્રી ગુણદર્શ છે 10% . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજી છે පපපපපපපපපප Booooooooooooooooooooooooooo. - ગરીબી એ કાંઈ ખરાબ ચીજ નથી, ગરીબી એ કઈ કલંક નથી, તેમ અન્યાયવાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે આ મહાદૂષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મોટામાં મે કલંક ? છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હેતે પણ નીતિ સંપન હેય છે તેમ ? કેઈના બેટા ગુણગાન ગાવા માટે નથી છે તે અને કેઈને ગાળ દેવા “ભાંડ' નથી ? હેતે જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસંદ નથી તેમ કેઈની ય 0 નિંદા કરવી પસંદ નથી. ૦ પ્રમાદ એ ભાવ મને વૈરી છે. પ્રમાદ સાચે ભાવ પેદા થવા દે નહિ. ભાવ વગ- 3 ૨ના દાન-શીલ–તપ નકામા કહ્યા છે. નકામા એટલે મેક્ષના સાધક નહિ પણ છે સંસારમાં રખડાવનારા ! ૦ જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બનને ય પરસ્પરના વિરોધી છે. જગત ગમે. તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવ૫૪ ગમે તેને જગત ન ગમે. પછી તે કંઇપણ કામ કરે તે ધર્મરૂપ બને. દાનાદિ કરે તે તે ધમ બને પણ સંસાર કરતો હોય તે ય ધર્મરૂપ બને, કમ ખપાવવા જ કરે. આ ૦ ભગવાનનું શાસન જે યથાર્થ ભણે-જાણે, તે પોતાની જાતને ભૂલી જાય છે, શાસ- 3 તને જ પ્રધાન માને છે, સુખની કિંમત હતી નથી, દુઃખની ગભરામણ હતી ? નથી. તેના મન-વચન અને કાયાના યોગ ભગવાનના શાસનને જ સમપિત હોય છે. 9 0 ૦ ધર્મમેક્ષને માટે જ કરવાથી આ લોક સુધરે છે, પરલેક સુધરે છે અને અનંત-9 0 સુખના ધામ મને ય પામી શકાય છે. જ્યારે અર્થ-કામની પ્રવૃત્તિ આત્માને છે ધર્મથી પરાગ મુખ બનાવી સંસારમાં ભટકાવનારી છે. માટે તે બે થી બચો કે તે તે પ્રત્યે ઉદાસીન બને તે જ કલ્યાણ થાય. ooooooooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું, ૦૦૦૦૦૦૦૦૦૦ Page #375 -------------------------------------------------------------------------- ________________ નામો વૈવિસાણ તિવચUi | શાસન અને સિદ્ધાન્તા ૩મમારૂં મહાવીર-પન્નવસાઇnci. રક્ષા તથા પ્રચારનું પત્ર- | મણ કા ના ZAM અસારમેવ સંસારજે સ્વરૂપમિતિ ચેતસિ | વિભાવ્ય શિવદે ધમે, યતન' કુરૂત હે જના: ૫ હે ભવ્ય જીવે ! “આ સંસાર - અસાર જ છે' એમ ચિત્તમાં- હું યામાં જાણીને, મેક્ષને આપનારા ધમને વિષે- મોક્ષને માટે જ પ્રયત્ન કરે. અઠવાડિક | એક શ્રી જૈન શાસને કાર્યાલય IIIIIIIIIIIII ચુત જ્ઞાન ભવન ને ૪૫ , દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA IN• ૩ડા 05. ૦ Page #376 -------------------------------------------------------------------------- ________________ 1 શંકા અને સમાધાન ; શંકા : પ્રભુ પૂજામાં લાલ-પીળા રંગના વસ્ત્રો પહેરીને સ્ત્રી-પુરૂષે પૂજા કરે છે તે ચગ્ય છે? પદમાવતી રાણીકત જ વર વાપરતા હતા માટે જ લાલ વસ્ત્ર આવ્યા ત્યારે રોષે ભરાયા હતા ને ? સમા : પ્રભુપૂજામાં સ્ત્રીઓ કે પુરૂષોએ સ્વેત કે લાલ-પીળા રંગ-બે-રંગી વસ્ત્રો પહેરવામાં કઈ જ વાંધો નથી. ઉપરથી ઉપાધ્યાયજી મહારાજાએ તે દ્વત્રિશદ્વાત્રિશિકામાં ભક્તિ કાત્રિશિકા પ્રકરણમાં પતરક્તવસ્ત્રયુગ્મ પીળા-લાલ પણ વસ્ત્રની જેડ પ્રભુપૂજામાં વાપરવાનું જણાવેલ છે. માટે રંગીન વચ્ચેથી પ્રભુપૂજન કરાય તે વાત બેટી છે. ઉદાયન રાજાના પટ્ટરાણ પ્રભાવતી દેવી વેત વસ્ત્રો પૂજામાં વાપરતા હતા તેથી રંગીન વચ્ચે ના વપરાય તે વાત અગ્ય છે. “પ્રભાવતી દેવીએ જ્યારે પિતાના દાસી પાસે પૂજના વસ્ત્રો મંગાવ્યા ત્યારે દાસી શ્વેત વસ્ત્રો લઈને જ આવી હતી છતાં બુદ્ધિના ભ્રમના કારણે મહાદેવને તે લાલ રંગના દેખાયા તેથી તેમણે અપશુકન થયું તેમ માનેલું.” આવી વાત આવે છે તેનું તથ્ય એ છે કે રાણીએ તે પૂજાના વચ્ચે જ મંગાવ્યા હતા અને દાસી ત વચ્ચે જ લાવી હતી. આ વેત વસ્ત્રો લાલ રંગના દેખાયા તેથી તેમણે અપશુકન માનેલું પણ લાલ વસ્ત્ર પૂજામાં વાપરવા તે અપશુકન ગણાય તેવું માનીને અપશુકન ગણ્યું ન હતું. માટે પ્રભુપૂજામાં વેત કે રંગબેરંગી ગમે તે પ્રકારના વસ્ત્રો વાપરી શકાય છે. છે પૂજના વસ્ત્રો અંગે ખાસ ધ્યાન રાખવું કે પુરૂષએ બે જ વચ્ચે ખેશ-ધોતીયું . વાપરવાના છે. ઘણાં લેકે અંડરવેર–નીકર પહેરીને આવે છે તે શાસ્ત્રથી તે વિરૂધ્ધ છે જ સાથે સાથે તે ઉદભટ વેશ પહેર્યો હોય તેવું પણ લાગે છે. માટે જોતી –ખેશ સિવાય કશું જ ના પહેરાય. છે. આવી જ રીતે બહેનોએ ૩ વસ્ત્ર વાપરવાના છે. અને વધુમાં પૂજાને રૂમાલ પણ વાપરવાને છે. ઘણી જગ્યાએ મોટી ઉંમરના બહેને ત્રણ જ વસ્ત્રો વાપરવાના કહા હોવાથી રૂમાલ ન બાંધતા તેવી લાંબી સાડીના છેડાને જ સુખકોશ બનાવીને પૂજા કરે છે. (બહેનેએ તે કદાચ શરીરને વ્યવસ્થિત રીતે ઢાંકવા માટે એકાદ-બે વસ્ત્રો વધુ વાપરવા પડે તે તે વાંધાજનક નથી.) ઘણાં લેક પુજની જેડ પહેરવાની હોય ત્યારે પહેલા તૈયાર કરે છે ખરા પણ જે પલંગ ઉપર આપણે બેઠા-સૂતા હોઈએ તેના ઉપર જ મુકી દે છે. ઘણાં સોફા સેટ (અનુ. ૪૧૬ ઉપર) Page #377 -------------------------------------------------------------------------- ________________ - fekhક વિજયસૂરીજેજી મહારાજની ૩ Ma rcu soal eurvo evo prolony PSUL MU yule ya ' USOK 2 X u -તંત્રીએ (પ્રેસ: મેઘજી ગુઢકા : | લઇ) હેમેન્દ્રકુમાર જશુબલાલ શte (જજ). - સુરેશચંદ્ર કીરચંદ જૈs (૧૩૦૪). | ૨જદ મજી જજ ( ) છે કે અઠવાડિક • • વર્ષ :૯) ૨ ૫૩ રાગસર સુદ-૮ મંગળવાર તા. ૧૭-૧૨-૯૬ [અંક ૧૭ પ્રકીર્ણક ધર્મોપદેશ , ૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ને ( ૨૦૪૩, અષાઢ વદિ-પ મંગળવાર તા. ૧૫-૭૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ– (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? ક્ષમાપના(પ્રવચન ૧૩ મું) -અવ° છે. માટે જ આચાર્ય મહારાજ સમજાવી રહ્યા છે કે- સંસારનું સુખ તે સાચું સુખ જ જ નથી. સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. સંસારના સુખને સુખ માને તે જૈન છે નથી. તે સુખનું સાધન જે પસે તેને ય પાપ ન માને તે ય જેને નથી. જેના પૈસાને પાપ જ માને. પોતે સંસારમાં રહ્યો છે એટલે પૈસાની જરૂર પડે માટે મેળવે. ' પણ “મારે ભારે પાપોય છે તેમ માનીને મેળવે એટલે પૈસે મેળવવા માટે બીજી પાપ ન કરે. પસાને પાપમાં ઉપયોગ ન કરે. માટે તે બધાથી સાર કહેવાય. જેની પાસે પુશ્યોગે સે હેય તે તે ધર્મની જાહોજલાલી કરે. આટલા પૈસાવાળા જ્યાં હોય ત્યાં મંદિરાદિમાં કેશર-સુખડાદિની ટેપ કરવી પડે? જ્યાં જયાં મંદિર-ઉપાશ્રયાદિ છે ધર્મસ્થાનની જરૂર હોય અને તે ન થાય તેમ બને ? આજે ટીપ કેમ કરવી પડે છે? 9 શ્રીમંતે “સાધારણ થઈ ગયા છે માટે જે શ્રીમંતે ધર્મ પામેલા હોત તે ટીપની જરૂર જ ન પડત. હજી આજે પણ કેકે કેક એવા ગામ છે કે જયાં ગામવાળા પિતે જ ટીપ ભેગી કરે છે, બીજે જતા નથી. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૫ ૪૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) { [ આજે ધર્મ માટે મોટેભાગે તમારે ક ખ નથી. લખપતિ પણ ભગવાનની પૂજા મફત કરે, મંદિરમાં ભગવાન તૈયાર હોય, કેશર-સુખડાદિ તૈયાર હોય તે પૂજા ૧ કરે નહિ તે ટ્રસ્ટીઓને ગાળ દેતે દેતે ચાલ્યો જાય. તમારા ધર્મને પચ્ચે કેટલું છે ? 8 તમે બધા ટીપમાં ય પસા ભરે છે, બેલી પણ બેલ છે તેની મને ખબર છે, પણ છે તે નાક માટે કરે છે, ધર્મ માટે નથી કરતા ! ધમી કહેવરાવીને ટીપમાં પૈસા ન ભરે છે છે તે ખરાબ કહેવાય. બેલી ન લે તે લોક ટીકા કરે, તમારા ઘરવાળા પણ બોલે છે માટે બોલે છે. પણ મારે મારી શક્તિ મુજબ આ બધું કરવું જ જોઈએ તેવા હયાના 8 ઉલાસપૂર્વક કરે છે? આજે તે હયાના ઉલાસપૂર્વક ધર્મ માટે કરતા હોય તેવા છે છે શેાધ પડે. * માટે સમજી લે કે, મોક્ષનું સુખ તે જ સાચું અને વાસ્તવિક સુખ છે. બાકી છે સંસારનું સુખ તે સાચું સુખ નથી. સંસારના સુખને સુખ માને તે જૈન નહિ. સંસારના સુખ ઉપર અને તે સુખનું સાધન જે સંપત્તિ તેના ઉપર મહ હોય, તે મોહ સારે લાગતે હોય તે પણ જૈન નહિ. સાચા જેન તે મેહથી છે ભરાતો હોય. તે ? છે તે માને કે સંસારના સઘળા ય પદાર્થો ઉપરને મોહ મને દુગતિમાં લઈ જશે. ! મમ્મણ શેઠ પાસે કેટલો પાસે હતે? શ્રી શ્રેણિક મહારાજાના ભંડાર માં ય ન હોય ! છે તેટલે. છતાં ય તે કયાં ગયે? સાતમી નરકમાં. સંસારમાં સાચું સુખ છે? સંસારની ! છે સંપત્તિ તે જ મોટામાં મોટું પાપ છે તેમ સમજાય છે. આજે તે જેની પાસે ઘણા 8 સા તે માટો ચોર છે માટે જ્ઞાનિએ સમજાવે છે કે “સંસારને સારે ન માને. સંસારના સુખને સુખ જ ન માનો સંપત્તિને પાપ માને. મોટો વેપાર તે મોટું પાપ છે તેમ માને. ઘણા સા જ હશે તે પણ તમને કેઈ બચાવી નહિ શકે.” પસા નહિ હોય તે પણ “મારે ઘણું છે સા જોઈએ. ઘણા પૈસા જોઈએ તેમ કર્યા કરશે તે મર્યા પછી મોટેભાગે નરકછેતિર્યંચમાં જવું પડશે. આપણે બધાને મરવાનું નકકી છે. “કયારે મરવાનું છે તે ખબર નથી. ગમે છે ત્યારે મરવું પડશે તે કયાં જવું છે તે નકકી કર્યું છે? છોકરે ઘણા પૈસા કમાવીને 3 લાવે તે કેવી રીતે તે લાવ્યું તેમ પૂછે ખરા? છોકરા ઉપર સાચો પ્રેમ હૈય તે તે છે જ કરો ગતિમાં ન જવું જોઈએ તે વિચાર છે ખરો? છોકરે કઈ છેટું કામ કરે છે { તે તમે તેને ઉત્તેજન આપ કે ઠપકો આપે ? પરદેશ ગયેલા છોકરી, લખે કે- બહુ જ લેભ કરતે નહિ, ઘણાં પાપ કરતે નહિ. ઘણા સુખી જેને આર્યદેશાદિમાં જન્મેલા { છોકરાઓને, જ્યાં દેવ-ગુરૂ-ધર્મથી સામગ્રી નહિ તેવા દેશમાં મોકલી આપે છે. ઉપરથી Page #379 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ– અંક ૧૭ : તા. ૧૭-૧૨-૯૬ ૨ ૪૦૩ ૨ ફુલાય છે કે, એક છોકરે જાપાનમાં છે, એક છોકરો અમેરિકામાં છે. સભાવ યાં આવી અનીતિ નથી. ’ : ઉ. ત્યાં અનીતિ નથી તે, તે દેશને પ્રભાવ હશે. પણ ત્યાં આવી દેવ-ગુરુધર્મની સામગ્રી ન મળે તે કોને દોષ? તમે તમારાં સ તાને ત્યાં અનીતિ ન કરવી પડે માટે મોકલે છે કે વધુ પૈસા છે 4 મોકલે માટે મેલે છે? સાના ભિખારી ત્યાં પણ શું શું નહિ કરતા હોય ત્યાં { તે કેટલા પૈસા કમાય તે પાછે બેલા? પૈસા વધારે કમાશે તે તે અહીં આવશે છે જ નહિ. ઉપરથી તેને બાપ કહે કે- તેને અહીં નહિ ફાવે, ત્યાં જ ફાવશે. આવાને { ધમી બાપ કહેવાય ? - તમારી પાસે આટલા પૈસા છતાં વેપારાદિ કેમ કરે છે? ખરેખર ધમી હોય છે. તે કહે કે-લે ભી મુએ છું, લેભ બહુ સતાવે છે. તમારી શી દશા છે? શ્રી પર્યું છે 8 ષણ મહાપર્વને બીજા દિવસે પ્રતિવર્ષ શકિત સંપન વિવેકી શ્રાવકેએ કરવા યોગ્ય 8 છે અગિયાર કર્તાનું વર્ણન દર વર્ષે સાંભળે છે. જો તે કામે આજ્ઞા મુજબ કરતાં હૈત છે તે શાસનની ખુબ પ્રભાવના થાત. આ મુંબઈમાં જેટલા મંદિરે છે તે દરેક મંદિરમાં 8 રાજ મહોત્સવે ચાલતા હેત. મહત્સવના દા'ડા પણ ઓછા પડત અને બધાને ભાગે છે છે મહોત્સવ કરવા પડત. દરેક સુખી શ્રાવકે જે સાધર્મિક ભકિત આજ્ઞા મુજબ કરતા ? હેત તે એક સાધમિક દુઃખી ન રહત. એટલું જ નહિ તેઓ સાથે સાથે જીવઃ દયા અને અનુકંપાના કાર્યો પણ એવા કરતા હતા કે એક દુ:ખી જીવન રહેતએક જનાવર ભુટુ-તરસ્યું ન રહેત. તમે બધા આ કર્તવ્ય દર વર્ષે સાંભળે છે પશુ 8 મટેભાગે એક આત્મા તે કામ કરતું નથી ! કારણ? તમારામાં ધર્મ આવ્યું જ નથી. છે. કેમકે, તમારી પાસે ગમે તેટલા પૈસે હોય તે પણ તેને ધર્મમાં ખરચવાનું મન થતું ! નથી. અમારી હાજરીમાં ટીપ થાય છે તેમાં તમે કેવી રીતે પૈસા ભરે છે તે અમે છે. છે જોઈએ છીએ મોટેભાગે નાક માટે ટીપમાં પસા ભરે છે. પણ ઘણા એવા પણ છે કે- 8. 8 બેલી નહિ પલનારા બેલતા જ નથી, ટીપ નહિ ભરનારા ભરતા જ નથી. (ક્રમશ:) ' . - - - - - જ . : : : : - - જ છે. 1 Page #380 -------------------------------------------------------------------------- ________________ ૪૦ર-રાજાના મ હારાજ 4 ફાગણ સુદ ૧૩ ની છ ગાઉની યાત્રા કયારે કરશો ? –રમેશ સંઘવી-સુરત અહીં આવનાર હજ હાઉઝિક લઈ ૯ ' આ વરસે ફાગણ સુદ ૧૩ ની આરાધના કરવામાં જેને સંઘમાં ફેરફાર આવશે. સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગ મુજબ શાસ્ત્રીય રીતે આરાધના કરવાને દિવસે ફાગણ સુદ ૧૩, શુક્રવાર તા. ૨૧-૩-૯૬ છે. એ દિવસે જ યાત્રા કરવાથી તેની આરાધનાનું વાસ્તવીક ફળ મળશે. માટે જે કેઈને સાચી આરાધના કરી યાત્રાનું પુન્ય મેળવવું હોય તેમણે તે જ દિવસે આરાધના કરવી જોઈએ. આજે તપગચછ . મૂ સંઘને ઘણું મટે વગર પર્વતિથિની આરાધના કરવામાં જાણતા અજાણતા દેષનું સેવન કરી રહ્યો છે. “યે પૂર્વ ત્તિ કાર્યા..ના શાસ્ત્રીય અર્થ થી વિપરીત પણે વર્તી રહ્યો છે. આ વર્ગ આ વરસે ફાગણ સુદ ૧૪ બે આવતી હેવાથી તેઓની શાસ્ત્રવિરૂદ્ધની “પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ થાય નહિ.' એ માન્યતાને લઈને જન્મભૂમિ પંચાંગમાં આવતી બે-૧૪ ને બદલે બે ૧૩ કરશે અને પ્રથમ તેરસે વાસ્તવીક તેરસ છે તેને ફશુતિથિ-વધારાની તેરસ માની બીજા દિવસે વાસ્તવીક ચૌદસ છે તેને બીજી વેરસ માનશે. અને ચૌદશની વિરાધના કરી તેરસ નથી છતાં તેરસ ગણીને તેર સની યાત્રા કરશે. આથી ખરેખર જે દિવસે છ ગાઉની યાત્રા કરી અમુલ્ય પુન્યઉપાર્જન " કરવાનું છે તેથી વંચિત રહેશે. - આ લખીને ચાર મહિના અગાઉ આપને એટલા માટે જણાવાય છે કે આપ અત્યારથી જ શાસ્ત્રીય રીતે સાચી તિથિએ આ યાત્રા કરવાનું આયેાજન કરી શકે. આપના સંઘમાંથી આ દિવસે આપની સાથે અનેકને આ દિવસે આરાધના કરાવવા બસ દ્વારા જવાનું આયોજન કરી શકે. આ દિવસે પાલમાં ભકિતની વ્યવસ્થાને બેઠવીને અનેક યાત્રાળુઓની સાધર્મિક ભકિત સંઘપૂજન આદિ કરવાનું વિચારી શકે. આ વરસે અચૂક આ દિવસ યાત્રા કરવા માટે આજથી જ વિચારી લેજે. દર વરસે યાત્રા કરતા હો યા ન કરતા હો, પણ આ વરસે તે યાત્રા કરવા મક્કમ નિર્ધાર કરી જ લેશે. અને આવતા વરસે પણ આ જ પ્રમાણે ભેદ આવશે. માટે આવતા વરસે પણ ૨૦૫૪ ની સાલમાં પણ યાત્રા આ પ્રમાણે જ કરવાની રહેશે. Page #381 -------------------------------------------------------------------------- ________________ છે પ્રેરણામૃત સંચય (દુ – હૈયાની આંખ ઉઘાડે :ભગવાને કહેલ ધમ ક્ષે જવા માટે જ કરવાનો છે, સંસારના કેઈપણ હેતુથી કરવાનો જ નથી. અમારે પણ જે મોક્ષે ન જવું હોય તો અમે પણ આ શાસનને ભારભૂત છીએ, શાસનને બેવફા છીએ. અમને ય ખાન-પાન, માનસન્માદિમાં જ મજા આવતી હોય તે અમારા જેવા ખરાબ કેઇ નથી. જે કઈ આવે તેને સુખી કવાનું અમને ય મન હોય તે અમારે ય સંસાર વધવાને છે. ભગવાને ફરમાવ્યું છે કે, મારા સંઘમાં-શાસનમાં તે જ આવે જેને મોક્ષ જ જેતે હેય. જે કેઈ કહે અમારે આનંદ કરતા કરતા મોક્ષે જવું છે તો તે મોક્ષની મશ્કરી કરનારા છે. મોક્ષની મશ્કરી તે જ મહાપાપ છે. આપણે ત્યાં ભગવાનના મહત્સવે પણ મોક્ષે જવા જ કરવાના છે. તમે બધા આવા પ્રસંગોમાં દેખાદેડી કેમ કરે છે? વ્યવહાર સાચવવા નહિ ને? અમને કે ગામના લોકોને રાજી કરવા તે નહિ ને? આમંત્રણ પત્રિકો પણ એટલા માટે જ કાઢવાની કે- અમે બધા મોક્ષમાર્ગની આરાધના કરીએ છીએ તે બધા આવે અને મેક્ષમાર્ગની આરાધના કરે. સ ઘની આબાદીમાં જ ધમની આબાદી સંઘ એટલે મોક્ષની ઇચ્છા માટે જ તરફડતે, તે માટે સાધુ જ થવા ઇચ્છો તે સંઘ. તે સિવાયનો સંઘ એટલે ધર્મની બરબાદી. આજે તે સંઘ નથી માટે ધનાશ પામી રહ્યો છે, ધર્મના સિદ્ધાંતની કોઈને પડી નથી. તેવાને અને ધમને લાગેવળગે છે શું? ચતુર્વિધ શ્રી સંઘની આબાદી અમને તે ઘણી ગમે. તે સંઘ એટલે મેક્ષને મુસાફર. તેને સંસારમાં કમ ગે રહેવું પડે માટે રહે. દેવકને ય જેલ માને અને સાધુ થવા સિવાય બીજી કઈ જ ઈચ્છા નથી. હવે અમને ઘર-બાર, સ્નેહી-સંબંધી રખઠાવનાર લાગે છે. ખાવું-પીવું, પહે. ૨વું-ઓઢવું, મેજમલ કરવી તે રૂ૫ સંસાર ગમતું નથી; દાન-શીલ-તપ જ ગમે છે. આ બાલવામાં તમને વાંધે છે? શાસનને રાગી શું કહે ? મને ધન નથી ગમતું પણ દાન ગમે છે. ધન ગમે તે માટે પાય છે, તે પાપોદયના નાશ માટે દાન દઉં છું; Page #382 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ભોગ નથી ગમતાં પણ શીલ ગમે છે, ખાવા-પીવાદિમાં મજા નથી આવતી પણ ૧પમાં મજા આવે છે. સંસાર ન જોઈએ. જન્મ-મરણથી થાકી ગયેલ છે. જનમવું, ભેગું કરવું, જેમ તેમ જીવવું અને જવું તે તે બેવકૂફનો ધધ છે તેમ તે માને છે. - તમે બજારમાં કમાવા જાવ તે શરમ આવે છે ? તે વખતે થાય કે ફેક દેવા જેવી ચીજની જરૂર પડી, તેને મેળવવા જવું પડે, અનેકના માં રાખવા પડે. તે તેની શરમ! તમારા બધા વ્યવહારને ભાંગી નાંખવા અમે જમ્યા છીએ. તમારા વ્યવહ ર અમારે ચલાવવા નથી. તમારે અમારી સાથે, અમારે તમારી સાથે એક ની વાત કરવાની. તમારે અમને કહેવાનું કે- આ૫ ભગવાનની વાતથી બીજી કહેશે તે આપને પણ માનીશું નહિ અમારે તે ભગવાને જે કહ્યું તે જ કહે તે અમારા! આમ તમે કહે તે આપણે મેળ જામે. બાકી આપણે બંને ય સંસાર વધારીએ. તમે કહે કે, હવે અમારે સંસાર વધાર નથી. આ જન્મ-મ૨ણની પરંપરા ઓછી કરવી છે. આ સંસારમાં રહેવું નથી. પુણ્ય યોગે જે દુનિયાની સુખ-સામગ્રી મળી છે તે જ મારે નાશ કરનારી છે, ડુબાડનારી છે, મને પાયમાલ કરનારી છે. જ્યારે આ સંસારથી તારનારી તે દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી છે, તે જ મારા બરા સાથી છે બીજા સાથે મેળ જામતો નથી, કદાચ બીજા સાથે બેસવું, ઊઠવું પડે તે તે કરીએ પણ તેના લેપાયા લેપાઈએ નહિ, તેના તણાયા તણુઈએ નહિ. આપણે ખોટી સંખ્યા નથી જોઈતી. ભગવાને પણ સંખ્યા પસંદ કરી નથી. કડે અને લાખે મનુષ્યમાંથી ગણત્રીનાને જ સંઘમાં લે છે. બધાને કેમ ન લીધા? સંખ્યામાં માનનાર મૂરખના શિરે મણિ છે. ગમે તેવી સંખ્યા વધારાય નહિ. અમારે ભગવાનના શાસનના લેભાગુઓને ઘાલવા નથી. જેને પોતાનું જ માનસન્માન હોય અને સિદ્ધાંતની પડી ન હોય તેને ય ઘાલવા નથી. - ભગવાન ના પાડી ગયા છે કે આ સંસારમાં તમારી સંખ્યાની આશા રાખતા નહિ. જેમ જેમ કાળ જશે તેમ સંખ્યા ઘટવાની છે. આ શાસન કઠીન છે. બધા સાથે મેળ રાખવા માગે તેની સાથે, શાસનના સિધાંત સાથે બાંધછોડ કરે તેની સાથે મેળ કરાય જ નહિ. પ્ર. આજનું ભણવવાનું કેમ નહિ ? ઉ. અમે અભણ છીએ? તમારે પૈસા કમાવવા માટે ભણવું છે તેની ના કહું છું. પૈસા માટે ભણવું તે પાપ છે. શ્રાવક પૈસા માટે, પેટ માટે ભણાવે નહિ પણ સજજન કરવા ભણાવે. મારે છોકરો કગાય નહિ, કેઈને ઠગે નહિ માટે ભણાવે. આજે Page #383 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૭ તા. ૧૭–૧૨-૯ તમે ભણાવતા નથી પણ ઝેર પાઈ રહ્યા છે. પ્ર બીજાના મંદિરમાં દર્શન કેમ ન થાય? ઉ૦ “અરિહંતે મહદેવે ભણ્યા છે ને ? આપણે શ્રી અરિહંત પરમાત્માને દેવ માની એ તેએ અઢાર દોષથી રહિત છે માટે, ભગવાનને વીતરાગ માનીએ. જેનામાં - વીતરાગતા નહિ તેને દેવ માનતા નથી. વીતરાગતા સમજે ? ભગવાનની મૂર્તિ સ્ત્રી, હથિયાર આદિથી રહિત છે. જ્યારે બીજાની મૂતિમાં પ્ર. ચૌદ સ્વપ્ન કયારથી શરૂ થયા? છે. ભગવાનને આત્મા માતાના ઉદરમાં આવે ત્યારે ચૌદ વને જુએ છે તે યવન કલ્યાણક કહેવાય છે. તેની ઉજવણી નિમિત્તે આ શરૂ થયું છે. B૦ ભગવાનને નાન કરાય તે સાધુને કેમ નહિ? (૧૦ સાધુ ધર્મ જુદો છે. સાધુના પાંચ મહાવત જાણો છો? સાધુ કેઈપણું જીવ હિંસા થાય તેવી કાર્યવાહી સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ જે કઈ કરે તેનું અનુમોદન પણ કરે નહિ. ભગવાન જ્યારે વિચારતા હતા ત્યારે તેમને નાન ન હતું કરાતું. જયારે ભગવાનની મૂર્તિ છે તેને કલ્પ જુદે છે. ભગવાનને પ્રક્ષાલ કરતી વખતે જન્માભિષેકની અવસ્થા ચિંતવવાની છે. ધર્મ એટલે શું? (૩ધર્મ આત્મિક ચીજ છે. સમ્યકચરિત્ર તેજ ધર્મ છે. મન-વચન-કાયાથી હિસાહિ પાંચે પાપે સ્વયં કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, જે કઈ કરે તેનું અનુદન પણ કરે નહિ તેનું નામ ધર્મ દેશથી છેડો ડે ત્યાગ કરે અને બાકીને ત્યાગ ન કરે તેનું નામ ધમધર્મ, ધર્મ શું ? અધર્મ શું? તે સ્વરૂપ જે સાચી સમજ તેનું નામ સમ્યક અને પૈસા-સુખ આદિ માટે કઈપણ જાતની અનીત ન કરવી, અન્યાય ન કરે તેનું નામ સામાન્ય ઘમ. પ્ર. ભગવાનની જેમ નવાગે પૂજા થાય તેમ સાધુની ય થાય? ઉથાય. ભગવાનની નવે અંગની પૂજાના દેહરા આવડે છે ને? સાધુએ પિતાના બધા અંગે ભગવાનની આજ્ઞાને સોંપ્યા છે માટે પૂજનીક. તમે લેકે પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં તમારી પૂજા કરે છે ને ? ચાલે કરે છે તે શાથી? ભગવાનની આજ્ઞા માથે ચઢાવું છું. ભગવાનની આજ્ઞા માથે ચઢાવ્યા વિના ભગવાનને અડાય નહિ. હૃદયપૂર્વક-પ્રેમપૂર્વક ભગવાનની જ વાત સાંભળું. ભગ વાનની આજ્ઞા વિરૂદ્ધ મરી જઉં પણ ન બેલું. ભગવાનની આજ્ઞા હવામાં નહિ પણ છેક ડુંટી સુધી ઉતારી છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] આગળ ઉત્સવાદિમાં ભગવાનની જે આરતિ ઉતારે તે તે આરતિ ઉતારનારના નવે અંગે પડદે કરી કંકુના તિલક કરતા. બધા અંગે પાંગ ભગવાનની આજ્ઞા માં સમ પિત કર્યા પછી આરતિ ઉતારવામાં આવતી. . પ્ર. ભગવાન આગળ સિદ્ધશિલા , કરાય છે તેમ ગુરુ આગળ કરાય ? ઉ૦ હા. જે ભગવાન પાસે માગે તે જ અમારી પાસે માંગવાનું છે. ભગવાન પાસે મોક્ષ માંગે છે તેમ અમારી પાસે પણ મેક્ષ માંગવાનો છે. તે માટે સાધુપણું માગવાનું છે. " પ્ર. ભગવાનની કેસરથી પૂજા થાય તેમ સાધુની થાય ? ઉ• ના થાય. અમારે નાન કરવાનું નથી. તેથી કેસર વગેરે રહે તે ચિકાશથી કીડી વગેરે થાય અને તેની વિરાધના થાય. અમારી વાસક્ષેપથી પૂજા થાય. પ્ર. દેવદ્રવ્યને ઉપયોગ શું કરવાને? ઉ. મૂળ વિધિ એ છે કે, સુખી શ્રાવકે જીવતા હોય તે દેવદ્રાને રાખી મકવાનું છે. જયારે સારે કાળ હતું ત્યારે દેવદ્રવ્યના, જ્ઞાનદ્રવ્યના અને સાધારણના ભંડાર રાખવામાં આવતા. જેમાં ભગવાનના દર્શન કરે તેમ આ ત્રણે ભંડારોના દર્શન કરતા. જયારે આસમાની સુલતાની થાય, કોઈ કરનાર ન હોય તેવે વખતે ભગવાન અપૂજનીક ન રહે તે માટે ભગવાનની પૂજ-ભકિતમાં તેને ઉપયોગ કરવાનું છે. - શ્રાવક પૈસેટકે સુખી હેય તે પિતાના પસે મંદિર બાંધે કે દેવદ્રવ્યથી બાંધે? - આપણા મંદિરો તે કામધેનુ જેવા છે. તેમાં ઉપજ થયા જ કરવાની. - આજે કાળ બદલાઈ ગયું છે, સરકાર પણ અાગ્ય આવી છે. બધાની નજર ધર્માદા, દ્રવ્ય પર પડી છે. આજે મંદિરમાં વધારે દાગીના પણ રાખવા જેવા નથી. તે બા ભાંગીને અને મંદિરમાં જે કાંઇ ઉપજ થાય તે પિતાના મંદિરમાં કે બીજ મંદિરોમાં ખર્ચી નાખવા જેવી છે. ઘણા મંદિરે જીર્ણોદ્ધાર માંગે છે. તે બધામાં પૈસા આપી દેવા જેવા છે. પછી સરકાર શું લેવાની છે ? તે લેવા આવે તે કહી દેવાનું કે-“આ મંદિર છે, આ મતિઓ છે, આટલે ખર્ચો છે, તમે આપો તે ઠીક છે.” પછી તે ભાગી જજશે. આ વાત છેલા ચાલીસ વર્ષોથી કરતે આવ્યો છું પણ દ્રસ્ટીએ જે આપી દે તે વહિવટ શું કરે? આજના ટ્રસ્ટી ખચી શકતા જ નથી. વખતે પિતાનાં ઘરનું બચાવવા ટ્રસ્ટનું આપી દેશે, નામના–કીર્તિ માટે આજના લોકો વહિવટ કરે છે. આવા નાલાયકે વહિવટ માટે હવા ન જોઈએ. પણ તમે લેકે જ નમાલા હે તે– તમે ઘર પેઢી ચલાવે છે, કરા-છોકરી પરણાવે છે તે પૂજા આદિને ખર્ચે Page #385 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૭ તા. ૧૭-૧૨-૯૬ : શું ભારે પડે છે? આજે ઘણી ખરી નુકશાની જેની થઈ હોય તે દેવાદિ દ્રવ્યને ભંગ કર્યો તેનું ફળ છે. આજે મોટાભાગના પેટમાં દેવદ્રવ્ય ગયું છે. માટે તમે સમજે અને સાવચેત થાવ તો બચી શકે. પ્ર. ગામમાં કાંઈ નુકશાન થાય તે ભગવાનનું નામ દે તે બરાબર છે ૬૦ આ વાત સમજવા જેવી છે. બધાને પાપોદય હોય અને નુકશાન થાય તેમાં ભગવાનનું નામ દેવાય નહિ. ગામની પડતીમાં, ગામની ખરાબીમાં મંદિરનું ભગવાનનું નામ નાંખી પાપ બાંધે નહિ. આપણુ ભગવાન વીતરાગ છે. તેઓ કેઈનું ખરાબ કરતા નથી. આપણા અશુદય હેય અને ખરાબ થાય તે ભગવાનનું નામ વચમાં લાવે નહિ. ભગવાન પ્રત્યે બહુમાન થવાના બદલે અવિશ્વાસ ન થાય તેની કાળજી રાખે. પ્ર. આ શરીરથી પાપ થાય છે તે તેનું પાલન શા માટે કરવાનું? ઉ, આપણે શરીરની પુષ્ટિ થાય, શરીરનું પિષણ થાય તે માટે ખાવા પીવાદિક નથી. આ શરીરથી મોક્ષમાર્ગની આરાધના સારી થાય, ત૫ યાદિ ફરી શકાય તે માટે તેને ખાવા આપવાનું છે. પણ શરીર હષ્ટ પુષ્ટ બને તે માટે ખાવું તે તે અધમ છે. કેમકે ખાવું તે જ પાપ છે. પ્ર પૈસાથી ઘમ થાય છે માટે પૈસે સારો કહેવાય ને ' : ઉઠ જેટલા પૈસાવાળા છે તે બધા ધર્મ જ કરે છે? પૈસે ઘમ કરાવે તેવાત. બેટી છે. જે પૈસાવાળા ધર્મ જ કરતા હતા તે આજે શું બાકી રહેત? આ કાળમાં પૈસાવાળાને તે ધર્મ જોઈને જ નથી. જૈન સંઘમાં એવા પૈસાવાળા છે જેને ભગવાનના દશનની, સાધુના દર્શનની, ઘર્મ કરવાની ય ફુરસદ નથી. ઉપરથી ધર્મ કરનારાને વેવા માને છે. છે, જે આ છે આજે અધમ કર્યા વગર પૈસે મેળવી ચુકયા હોય તેવા કેટલાં અને ૫ ” આન્યા પછી ધર્મમાં ખરચનારા કેટલા છે અને પૈસાવાળા પાસે ઘમ કરાવવું હોય તે કયારે કરાવી શકે ? પૈસા માટે પૈસાથી ધર્મ કરાવે તે અધમ છે.” જેમ પસે અધર્મ છે તેમ સમજાય, પૈસાથી છુટી જવું તે જ ધર્મ છે. પણ એકદમ છુટાતું નથી પણ ધીમે ધીમે છુટવાની તાકાત આવે તે માટે દાન દે તે તેમ છે. પર, ભું લાગે તે ધર્મ કરે કે સારે લાગે છે? પાંચમે પરિગ્રહ બેસે તે પરિગાહ શું? રેસ-મકાન વગેરે પરિગ્રહ છે. તે પરિગ્રહ પાપમાં ગણાય કે પુણ્યમાં ? માટે અમને કે તે પાપ જ છે. પૈસાથી છૂટવા પૈસા ખર્ચે તે જીવ સારે કહેવાય પણ પૈસાને સાર કહેવાય નહિ, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્ર૦ મુક્તિમાં સુખ કેવું છે? ઉ મુકિતમાં સુખ એવું છે જે વાણીમાં ન મૂકાય. તમારી ઈચ્છા જીવવાની કે મરવાની? મુક્તિમાં ગયા પછી જીવને મારવાનું નહિ, કેમકે તે જગ્યા નથી. જે જન્મ તે જ મરે. જમે તેને જ થાય તેને જ થાય જેને મોહ જીવતે હોય. ભગવાને મોહને સર્વથા નાશ કર્યો છે માટે પરમાત્મા “અજન્મા' કહેવાય. જેને જમવાનું નહિ તેને મરવાનું પણ નહિ. * તમે અત્યારે જીવી રહ્યા છે તે જીવવા માટે તમારે કંઈપણ ચીજની જરૂર ન પડે તે સારું કે અનેક ચીજોની જરૂર પડે તે સારૂં? જીવવા માટે કેઈપણ ચીજની જરૂર ન પડે તે જ ગમે ને? મુક્તિમાં ગયા પછી મરવાનું નહિ, સદાકાળ જીવવાનું અને જીવવા માટે કોઈપણ ચીજની જરૂર નહિ, હવા-પાણની પણ જરૂર નહિ. - તમારે અહી જે સુખ છે તે ખમિશ્રીત છે, થે-કાળ રહેવાવાળું છે. જ્યારે મુતિમાં જે સુખ છે તે દુખના લેશ વિનાનું છે, પરિપૂર્ણ છે અને આવ્યા પછી કદિ નાશ ન પામે તેવું છે. પ્ર. શરીરશ્રમ અને બુદ્ધિશ્રમમાં ફરક ખરે? ઉ સારા વિચાર કરી તે બુદ્ધિને શ્રમ છે. અને માથે પિટલાં ઉપાડવા, મહેનત-મજુરી કરવી તે શરીરને શ્રમ છે. પણ જેની બુધિ સારી હોય અને તે બુદ્ધિને સારે શ્રમ કરે તે કામ થાય. અને જે બુદિધને ખેટે શ્રમ કરે તે શરીરના શ્રમ કરતાં પણ વધુ પાપ બાંધી સીધે સાતમી નરકે નય. આજના બુદ્ધિમાને શું છે, શ્રમ કરી રહ્યા છે કે જ Aશાસ્ત્ર કહ્યું છે કે, બુદિધનું ફલ તત્ત્વવિચારણા કરવી તે છે. જે બુધિને તા. વિસારથાણાં ઉપગ કરે તે સારી બુધિ છે. અને બુદ્ધિને ઊંધે મા ઉપયોગ કરે તે તેને બુદ્ધિ ન મળે તે મરું તેમ શરીરને પણ પેટે શ્રમ કરે તે દગતિમાં જાય અને ત્યારે શ્રમ કરે તે સદગતિમાં રાય, ર', શાણને શ્રમણ કહ્યા છે. શ્રમ કરે તેનું નામ શ્રમણ આપણે ત્યાં બુદ્ધિના શ્રાપૂર્વકને શરીરને શ્રમ છે. કેમકે ભગવાનની આજ્ઞા યા કરે છે. અને તે ખરેખર આ છે સિધુ જ કરે છે. તેના જે શ્રમ કરનાર જગતમાં જ નથી અને જનમનને ય મી. આ કાળ ઘણે ભયંકર છે. આજની હવા બદલાઈ ગઈ, શિક્ષણ પણ બહાણ, Page #387 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૧૭ : તા. ૧૭-૧૨-૯૬ ! ગયું. આજે સદાચારે દેશવટે લેવા માંડે છે અને અસદાચાર શરૂ થયા છે. આવા જમાનામાં તમે સાવચેત નહિ રહે તે માર્યા જશે. આ કાળમાં તે સાવચેત હશે તે જ ધમ જીવી શકશે. અગ્યની દયા ચિંતાય, પણ તેની સાથે ન બેસાય. સારા માણસની સબત થાય પણ દર્જનની ન થાય. ને ભગવાનના સાધુ તે એકલા આત્માની જ ચિંતા કરનારા છે. શરીરને રોગ આત્માને હાનિ કરે છે કે આત્માને શાંગ? શરીરના રાગ કાઢનાર તે ઘણાં મળશે પણ આત્માના રાગ કાઢનાર કેટલો છે? આત્માના રંગ કાઢનાર પાસેથી તને શરીરનાં કઢાવવા માંગે તો તમે તેને ય પતિત કરનાર છે. શ્રાવક તિ કહ્યું કે, મારી જાઉં તે હા પણ મોક્ષમાર્ગના ઉપદેશક સાધુને તિષ કે વૈદ્ય ન બનાવું. ' આજને કાળ ઘણે વિલક્ષણ છે. સરખે સરખાને યોગ થયો છે. તમે એક રૂઢિઓમાં પડી ગયા છે. સાધુઓને ઘરે લઈ જવાને તમારે શું હેતુ છે? તમને ઘર ભડ લાગે છે, છૂટતું નથી, સાધુના પગલે ઘર છોડવાની શક્તિ આવે તે માટે સાધુઓને લઇ જાવ છો કે મારું ઘર પાવન કરે અને બરાબર બન્યું હે તે માટે સાધને ઘેર લઇ જાવ છો? ઘર બરાબર બન્યું રહે તે માટે સાધુને ઘેર લઇ જાવ તે તે પાપ કરો છે અને અમે પણ તે રીતે આવીએ તે મહાપાપ કરીએ છીએ, સાધુને ઘેર લઈ જવાને-પગલાં કરાવવાનો રિવાજ જ છેટે છે. એક નિર્ચામણા કરાવવા, સમાધિ આપવા કે ઘર મંદિર હોય તે દર્શન કરવા કે કોઈ તક્ષાથી હેાય તે હજી ય આવીએ. ત્યાગીના પગલાથી ત્યાગી થવાની ભાવના થાય તે માટે લઈ જાવ તે જુઠ્ઠ વાત છે પણ બીજા હેતુથી લઈ જાવ તે પાપ જ બધેિ છે. - અમે તમને વાસક્ષેપ નાંખીએ તે પણ તમે સંસારથી પાર પાં, તમને ધન ભાવના જાગે તે માટે નાંખીએ. ધર્મનો ભાવ વધે, ધર્મમાં આગળ વધાય તેવાં વાસક્ષેપ નંખાવ તે ધર્મ છે, બીજા હેતુથી નંખાવ તે પાપ કે અમે તે પણ ભાવનાથી–તમે ઝટ સંસારથી પાર પામી એક્ષને પામનાંખીએ તેથી અમે તે ી જઈએ. પણ જો તમે બીજા હેતુથી નખાવે તે તમે ફસી બવ છે. පපපපපපපපපපපෘෂපපපපපපපපප – સહકાર અને આભાર – ૫૧-૦૦ નરશી લખધીર પરિવાર તરફથી લલલકે રમણલાલની અઠ્ઠાઈ નિમિતે ભેટ Page #388 -------------------------------------------------------------------------- ________________ અમે 15 સત્ત સમાચાર ભાવનગરથી પાલીતાણા સઘ પૂ. આ. શ્રી વિજય સૂર્યોદય સૂ. મ, પૂ. આ. શ્રી વિજય કુંદકુંદ સ્ મ, પુ. આ. શ્રી વિજય શીલચ' સ. મ., પૂ. આ. શ્રી વિજય ભદ્રસેન સૂ.મ.ની શુભ નિશ્રામાં પચ્છેગામ નિવાસી શ્રીમતી અનાપમેન ગીરધરલાલ વેલચંદ ગાળવાલા તરફથી શાસ્ત્રીનગર ભાવનગરથી પાલીતાણા ચાત્રીક સઘ તા. ૨૯-૧૧-૯૬ના પ્રયાણ કરેલ અને તા. ૪-૧૨-૯૬ના તીથ માળ ૧૦૦ સાધુ સા વીજી તથા ૬૫૦ યાત્રિકા સ્ટાફ મળીને હતા. સ`ઘપતિશ્રી જશવ’તરાય ગીરધરલાલના ઉત્સાહ · ધૃણા હતા. થઇ કાશલાવ-પૂ. આ. શ્રી વિજય સુશીલ સ. મ.ના હસ્તે પૂ. ૫. શ્રી જિનાત્તમ વિ. મને કારતક વદ–૨ તા. ૨૬-૧૧-૯૬ના ઉત્સવ પૂર્ણાંક ઉપાધ્યાય પદવી આપવામાં આવી તે વખતે હું પૂજન, ૨૬ છેડનું ઉજમચ્છુ" નવકારશી વરઘેાડા જીવદયા વિ. કાર્યો થયા. શમેશ્વરજી તીથ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ, શખેશ્વરજી માગશર વદ-૫ તા. ૩૦-૧૨૯૬ પધારશે, મહા સુદ ૧૧ તા. ૧૭-૨૯૬ સુધી ઉપધાન માટે સ્થિરતા કરશે. સરનામુ:-શ્રી હા. વી. એ. શ્વે. મૂ. તપા. જૈન ધમશાળા વીરમગામ રાડ, મુ. શ‘ખેશ્વરજી માયા-વીરમગામ, મહેસાણા-અત્રે પૂ. મુનિરાજ શ્રી મુક્તિધનવિજયજી મ. તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યધનવિજયજી મ.ની નિશ્રામાં ચાતુઔંસ પરિવાર તથા પુ. સા. શ્રી પદ્મપ્રભાશ્રીજીના દીક્ષા પર્યાય ને અનુમાઇન તથા શ્રીમતી બબુબેન મ ́ગળદાસના જીવીત માહત્સવ નિમિતે કા. સુ; ૧૨ થી વ ૧ સુધી પચાન્હિા મહોત્સવ ઋષિમડલ પૂજન સહિત રાખેલ હતા. શ્રી શાંતિનાથ દેરાસર આંખલી ચાટા ઉત્સવ રાખવામાં આવ્યા હતા. શિવગંજમાં ભવ્ય ચાતુર્માસ પરિવતન પુ, પૂ. પ્રવચન-પ્રભાવ ગણિવર શ્રી દેનરત્ન વિ.મ. સા. શિષ્ય-પ્રશિષ્ય રત્ન પ. પુ. જેશિલા પ્રવચનકાર મુનિશ્રી ભાવેશન વિ., સેવાભાવી મુનિશ્રી પ્રથમરત્ન વિ.મ.નુ ચાતુર્માસ પરિવન શાહુ મલુકચ'દજી જેતમલજી દાવાલાના ધૈર વાજતે-ગાજતે થયેલ. ત્યાં પ્રવચન થયેલ. માગસર સુદ ૬ના પૂ. ગણિવર્યશ્રીના ગુરૂદૈવ ઉપા.શ્રી કમલરત્ન વિ.મ.ના શુભહસ્તે બંને ખંધુ પુ. ગ. નરત્ન વિ. મ. તથા પૂ.ગ. વિમલરત્ન વિ.મ.ના શુભહસ્તે પચાસ પદવી થશે. Page #389 -------------------------------------------------------------------------- ________________ માતા—મરૂદેવી જન્મરાશિ-ધન પહેલા શ્રી આદિનાથ ચ્યવન કલ્યાણકતિથિજન્મ કલ્યાણતિથિ આયુષ્યમાનપાવી દીક્ષા કલ્યાણુતિથિકેટલાની સાથે દીક્ષા પ્રથમ પારાગુ' કરાવનાર– કેવળજ્ઞાન ૪, તિથિગણધર સખ્યાસાધુ સખ્યા મુખ્ય 'સાહૅવીનુ' નામશ્રાવિકા સખ્યા– શાસનયક્ષિણી— માક્ષ ક. તિથિ સાલગિરિ નગરી પિતા જન્મનક્ષત્ર સઁહમાન ૨૪ લાંછન શરીરને વ દીક્ષાતપ વ્રુક્ષાનગરી મસ્થાલ જિનના પરિવાર આદિ જેઠ વદ ૪ ફા. ૧૪ ૮ ૮૪ લાખ પૂ રાજા ફા વ૪ ૮ ૧૦૦૦ શ્રેયાંસકુમાર મહા વદ ૧૧ ૮૪ ૮૪૦૦૦ બ્રાહી બીજા શ્રી ચ્યવન કલ્યાણક તિથિ જન્મ ીક્ષા કેવલજ્ઞાન માક્ષ મા પેષ વદ ૧૩. પિતા ૫,૫૪,૦૦૦ ચક્રેશ્વરી વિનીતા નામિકુલગર ઉત્તરાઢા ૫૦૦ ધનુષ્ય વૃષભ સુવ પૂસુ. શ્રી ધતિલકવિજયજી સ છે? વિનીતા ૧૦૦૦ વર્ષ જ્ઞાન સંબંધી તપ મુખ્ય ગણધરનામ સાવી સખ્યા શ્રાવક ;, શાનયક્ષ ભવા કેટલાની સાથે મેાક્ષ 99 "" , જન્મરાશિ આયુમાન પદ્મવી કેટલાની સાથે દીક્ષા પ્રથમ પારણું કરાવનાર ગલુધર, સન્યા સાધુ 99 મુખ્ય સાધ્વીનુ નામ સાવી સખ્યા અય પુડરિકવામી ૩,૦૦,૦૦૦ ૩,૫૦,૦૦૦ છે ઉપવાસ સમયા 13 a અજિતનાથ વૈ. સુદ ૧૩ મહા સ૮ -99 પોષ સુદ ૧૧ ચૈત્ર સુદ ૫ વિજ્યા તિજી, વૃષભ ૭૨ લાખ પુર્વ સા ૧૦૦ બ્રહ્મદત્ત ૪ ૧,૦૦,૦૦૦ ફાલ્ગુ ૩,૩૦,૦૦૦ Page #390 -------------------------------------------------------------------------- ________________ . . - પ ન શાસન (અઠવાડિ) આ સુવર્ણ સુવર્ણ સાવક સંખ્યા ૨,૯૮,૦૦૦ ગણધર સંખ્યા - ૧૦૨ શ્રલિંકા જ સાધુ ૨,૦૦,૦૦૦ માથા સમેતશિખર છે આ સાલી ૩,૩૬,૦૦૦ ' ૧ માસ | શ્રાવક ૨૩,૦૦૦ શિાસન પશિ અજિતબલા શ્રાવિકા ,, . જામનગરી, અધ્યા | મુખ્ય સાધ્વીનું નામ ૨યામા જન્મનક્ષત્ર હિણી | મેલ સ્થળ * સમેતશિખર ૪૫૦ ધનુષ | - ૬ ઉપવાસ aire હતી શાસન યક્ષિણી હરિતરિ 'સાવસ્થી મૃગશિર અયોધ્યા દહુમાન : ૪૦૦ ધનુષ ક્રમણ્યકાલ * ૧૨ વર્ષ લાંછન અત્રવ જ્ઞાનસંબંધી તક - છઠ્ઠા શરીરને વર્ણ અથ ધરનામા સિંહસેન | દીક્ષા તપ શાસનય. મહાયણ , નગરી સાવથી 8, છમથકાલ ૧૪ વર્ષ કેટલાની સાથે મારું ૧૦૦૦ જ્ઞાન સંબંધી તપ ૨ ઉપવાસ મુખ્ય ગણુધર નામ છેત્રીજા શ્રી સંભવનાથ ભવન વન કલ્યાણક તિથિ : સુદ ૮ / કેટલાની સાથે મોક્ષ * માગ. સુલ ૧૪. સાલગિરિ– , ૧૫. ચોથા શ્રી અભિનંદન આસે વ પ યવન કલ્યાણક હિથિ છે. સુ. ૪. મહા સુદ ૨. મહા સુદ ૧ર પિતા જિત્તારી કેવલજ્ઞાન , જન્મરાશિ શિના મોટા માય; માન ૬૦ લાખ પૂર્વ - સિદ્ધાર્થ પઢવી - કેટલાની સાથે દીક્ષા જન્મરાશિ પ્રથમ ચરણું કરાવનાર સુરેમ કર | આયુષ્યમાન ૫૦ લાખ પૂર્વ છે ? ત્રિસુપયક્ષ પોષ સુદ ૧૪ વે. સુ. ૮ S - * ' રાજ પિતા ૧૦૦૦ | વિન Page #391 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અંક ૧૭ તા. ૧૭-૧૨-૬ : : ૪૧૫ ગણધર સ શs સમેતશિખર ! સાધુ . પદવી રાજ! મે કયા તિથિ ' છે. સુદ ૯ કેટલાની સાથે દીક્ષા - મંગળ પ્રથમ પાર કરાવનાર ઈન્દ્રદત્ત પિતા ૧૧૬ જન્મરાશિ સાધુ છે ૩,૦૦,૦૦૦ આયુમાન ૪૦ લાખ પવ સાવી ૬,૩૦,૦૦૦ પદવી શ્રાવક , ૨,૮૮,૦૦૦ કેટલાની સાથે વણા - ૧૦૦ શ્રાવિકા ૫,૨૭,૦૦૦ { પ્રથમ પારણું કરાવનાર ૫૬મકુમાર મુખ્ય સાધવનું નામ ' અજય ગણધર સંખ્યા ૧૦૦૦ મિક્ષ સ્થળ ૩,૨૭,૦૮૦ , ત૫ ૧ માસ ( સાવ , ૫,૩૦,૦ સાસન યક્ષિણી : કાલિકા 1 બાવક , ૨,૮૧,૦૦૦ જન્મનગરી અાવા | શ્રાવિકા , ૫,૧૬,૦૦૦ જન્મનક્ષત્ર પુનર્વસ મુખ્ય સાધવીનું નામ આ કાર્ય દેહમાન - ૩૫૦ ધનુષ | મેક્ષ સ્થળ સમેતશિખર લાંછન : શરીરને વણ સુવર્ણ ] શાસન યક્ષિણીક મહાકાત દીક્ય તપ ૨ ઉપવાસ જન્મનગરી અયોધ્યા નગરી , અધ્યા' જન્મનક્ષત્ર છમસ્થકાલ ૧૮ વર્ષ જેહમાન . જે તે ૩૦૦ ધનુષ જ્ઞાન સંબંધી તપ, ૨ ઉપવાસ વાંની મુખ્ય ગણધર નામ વજનાભ| શરીરને વર્ણ શાસનયલ નાયકયણ ! દીક્ષા ૨૫ નિત્યલકત લ . • નગરી . કેટલાની સાથે મણ ૧૦૦૦ મચ્છકાલ . ૨૦ વર્ષ સાલગિરિ રાન સંબંધી ત૬ ૨ ઉપવાસ - પાંચમાં શ્રી સુમતિનાથ મુખ્ય ગણધર નામ * ચર્ચમ ચ્યવન કલ્યાણક તિથિ ' શ્રા. સુ. ૨ | શાસનયક્ષ gબરૂયણ " હૈ. સ. ૮ ભ ; , ૯કેટલાની સાથે મા " ૧૦૦૦ વલસાને .. . સ. ૧ માલધથિ : ' કે , , દીશ ' જ. સુ. ૧૧ સાલા Page #392 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ : * શ્રી જન શાસન (અઠવાડિક). ઉપર મુકી દે છે. અને પછી પહેરે છે. આ રીતે કરવાથી પ્રજાની જેડ અપવિત્ર બને છે. અને અપવિત્ર પૂજાની જોડથી પૂજા કરનાર ચંડાલ-હરિજન આદિ જેવા નીચ ગેત્રમાં ઉત્પન થવાનું કામ બાંધે છે. પૂજાની જેડ અંગે તે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે સંસારના કામમાં પહેરવાના વચ્ચેથી પણ તેને અલગ રાખવી. તે વસ્ત્ર પૂજાની જોડને અડી ન જાય તે રીતે પૂજાની જડને સાચવવાની જણાવી છે. ' * શંકા : પૂજા કરવા જતી વખતે પગમાં સ્લીપર પહેરાય કે નહિ? રસ્તામાં પગ બગડે નહિ તે માટે પૂજાની જેડની જેમ અલગ જ રાખેલા સ્વીમર પહેરાય કે નહિ? સમા : ના. પુજા કરવા જતી વખતે ચંપલ કે સ્ત્રી પર પહેરાય નહિ. પૂર્વ કરવા જતી વખતે જયણું પૂર્વક જવાનું છે. ચંપલ પહેર્યા પછી જયણાની વાત જ ટકી શકતી નથી. ઘરથી દેરાસર સુધીને રસ્તામાં પગ ગંદા થવાની શક્યતા છે માટે દેરાસરે જઈને પગ દેવાની વિધિ “શ્રાદવિધિ’મ જણાવી છે. જયણા પૂર્વ ઉઘાડા પગે ચાલતાં ચાલતાં દેરાસરે જવાની વિધિ ચંપલ પહેરીને જવાથી જળવાતી નથી. કેમકે ચંપલ પહેર્યા પછી ગમે તેટલું રસ્તામાં જોઈ-જોઈને ચાલવા છતાં ચંપલ પહેર્યા કે તરત જયણાની વિચારણા સાથે વિરોધ ઉભો થાય છે. આમ ચંપલને જાણુ સાથે સંબંધ ન લેવાથી જષણ પૂર્વક જિનમંદિરે જવાની વિધિની વિરાધના થતી હોવાથી પ્રભુપુન સમયે ચંપલ પહેરીને જવું અગ્ય છે. . પ્રભુપૂજા સમયે ચંપલ પહેરવાને જ નિષેધ થઈ જાય છે તેથી તે ચંપલ પ્રજાની જેડની જેમ અલગ રાખેલા હોય તે શું વાંધે?' આ પ્રશ્રને સ્થાન જ રહેતું નથી. શ્રી સિદ્ધાચલજી જેવા અત્યંત પવિત્ર તીર્થ ઉપર તે ચંપલ પહેરીને જવાને નિષ એક સ્તવનમાં “તુમે જણાએ ઘાટો પાય રે પાર ઉતરવાને” આ પંકિત દ્વારા જણાવ્યે જ છે. * દેરાસરે જવા માટે પગ ઉપાડે તેને અમુક ઉપવાસનું ફળ જણાવ્યું છે તે અજયણા પૂર્વક જનાર માટે નથી. પરંતુ જયણ પૂર્વક ચાલનાર માટે છે, શ્રી જિનેશ્વર ભગવંત પાસે તે સેવક ભાવે, અહ ભાવ તજીને જવાનું હોય છે, જ્યારે ચંપલ કે સ્લીપર પહેરીને પૂજા કરવા જનારને તેર કંઇ જુદો જ હોય છે. તે વ્યકિતની ચાલમાં અને વર્તનમાં સેવકભાવ સિવાયનું કઈ નવું જ તત્વ આવી જતું હોય છે. ભગવાનની પૂજા કરવા સ્વરૂપ આસાની આરાધના કરવા જતાં પહેલા જ ચંપલ પહેરીને પૂજા કરવા જતી વખતે તે આજ્ઞાને પગ નીચે કચડી નાખવાની વિરાધના શરૂ થઈ જાય છે. માટે ભગવાનની આજ્ઞાના આરાધન રૂપ ભગવાનની પૂજા કરવા જતા સમયે પગમાં ચંપલ કે સ્લીપર પહેરાય નહિ. Page #393 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૧૭ : તા. ૧૭-૧૨-૯૬ ૪ શંકા : પૂજા કરતી વખતે “શીતલગુણ જેમાં રહ્યો, મેરૂ શિખર હવા, જલ ભરી, સંપુટ પત્રમાં, આ બધા દુહા મેટેથી બેલાય ખરાં? સમા : પ્રભુજીની અંગપૂજા કરતી વખતે આપણું નાક અને મુખમાંથી શ્વાસોશ્વાસ પ્રભુજીને લાગી ન જાય તે માટે આપણે નાક તથા મુખ બંને સ્થાન સુધી પહોંચે તે રીતે અષ્ટ પડવાળે મુખકેશ બાંધવાનો છે. ઘણાં તે નાક ઉપર બાંધતા જ નથી. અને ઘણાં લોકો ના સુધી બાંધે છે પણ તે અષ્ટ પડવાળો નથી તે અને ઘણુ અષ્ટ પડવાળ બાંધે છે તે નાક કે મુખ આ બેમાંથી મોટા ભાગે નાક ઉપર આઠ પડવા રહે છે. અને મુખ ઉપર તે પહોંચી શકતા થી. આમ અવિધિથી મુખકોશ બાંધનાર પૂજા કરે ત્યારે આશાતનાના ભાગીદાર બને છે. એ જ રીતે જે લેકે પ્રભુજીની અંગપૂજા કરતી વખતે તથા કેશર-બાસ ઘસતી વખતે ભલે પછી તેમણે અષ્ટ પડવાળે મુખકેશ બાં હોય તે પણ જો બોલ્યા કરે કે વાતે કરે છે મોટેથી દુહાઓ બોલે તે તેઓ આશાતના કરી રહ્યા છે. “શ્રાધ્ધવિધિ માં આ અંગે ખુલાશો કર્યો છે કે પૂજા કરતી વખતે દુહા મેરેથી ન બેલતા મનમાં બેલીને ભાવિત થવું. સમુહમાં પૂબ ચાલતી હોય ત્યારે પૂજા કરનાર સિવાયના લોકે ઉપયોગ પૂર્વક જરા મટેથી બેલે તે વાંધો નથી. પૂજા કરનારને પૂજા કરતી વખતે ભાવોલ્લાસ એ હોય છે કે તેમને મોટેથી બેલ્યા વગર રહી શકાતું નથી.” આવું કહેનારને સમજાવવું કે-ભાલલાસ આવે છે તે વાત સાચી, પણ ભાલાસની સાથે એ વિવેક ભળે કે “આ પૂજન કરતી વખતે મેટેથી બોલવામાં થુંક તથા શ્વાસે શ્વાસ લાગવાની શકયતા છે માટે મે ટેથી ન બેલાય” તે પ્રભુપૂતને પૂરે લાભ આપણે મેળવી શકીએ છીએ. અન્યથા કર્મબંધના ભાગીદાર બનાય છે. પૂજાના દુહાઓ કેટેથી ન બેલવા અંગે જે વાત છે તે માત્ર પ્રભુજીની અંગપુર (પ્રક્ષાલ, અગલુંછણા, કેશર, બરાસ, પુષ, વાસક્ષેપ પૂજા)ને ધ્યાનમાં રાખીને છે. અપૂજ સમયે તે ઉપયોગ પૂર્વક બહુ મેરેથી નહિ, બહુ ધીમેથી નહિ, ગંભીર સ્વરે અન્યને અંતરેય ન પડે તે રીતે ઘાંટાઘાંટી કે ઘંઘાદન થાયd; દુહાઓ, ચતુતિઓ, સ્તવન વગેરે બેલી શકાય છે. આ માટે પ. પૂ. આ. દેવ શ્રી ચંદ્રગુપ્ત મારા મન પરમાત્મ પૂનવિધિ તથા શ્રાવક જીવનને સાર આ બંને પુસ્તક જોઈ શકાય. કેઈપણ ધમનું અનુષ્ઠાન આપણે આપણા આત્માના હિત માટે કરીએ છીએ પણ કોઈને બતાવવા માટે નથી કરતાં આવી ભાવના પૂર્વકના અનુષ્ઠાનમાં ક્રિયાઓ અંગેને વિવેક સરળતાથી આવી શકે છે. (ક્રમશ:) Page #394 -------------------------------------------------------------------------- ________________ Reg No. G. SEN 84 પ્રી જેન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે STU IST LT Cષ્ટ સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦. ૦ ભગવાનના શાસનને જાણે. સમજે અક્ષરસિક હય, ધર્મ રસિક હેય પણ સંસાર રસિક ન હોય! છે ? આજે ઘણા ધર્મના નામે જ ધર્મને નાશ કરી રહ્યા છે. ધર્મના સિદ્ધાન્તનું તે પિતાના સ્વાર્થ ખાતર ખુન કરાઈ રહ્યું છે, બલિદાન દેવાઈ રહ્યું છે. વર્ષો સુધી જે તે સિદ્ધાન્ત માન્યા, પૂજ્યા, સમજાવ્યા તેના પર જ હવે પગ મૂકી રહ્યા છે. તે બધા જ મજેથી કરી રહ્યા છે, કઈ રોક ટેક નથી. સાચી . વાત સમજાવનારા “પકડી ! રાખનાર” “કજીયાખેર “સંઘર્ષ કરનારા” “અશાંતિ ઉભી કરનારા “એકતાને નાશ ૨ કરનારા” ઓળખાઈ રહ્યા છે. તમે તમારૂ ધાર્યું કામ અમારી પાસે કરાવવા ઓછી છે. મહેનત નથી કરતા! તમને જે ગમે તે અમારી પાસે બેલાવવા માગે છે ને ? 0 આજે જે આગેવાને છે તેમને અંતર્ગત ઈરાદે એ છે કે- અમે જે કહીએ તે છે જ બધા સાધુઓ બેલે. જે સાધુઓ પણ સાવચેત નહિ રહે તે તેમાં આવી જશે 0 તે બચી શકશે નહિ. ૦ જૈન શાસન જાણે તેને દુનિયાના સુખની પરવા દેતી નથી, દુખની ચિંતા હતી તે નથી, ૪. ૦ ગમે તેવા સંગમાં જૈન શાસનથી વિપરીત વાતમાં હા પડાય નહિ. ૪ ૦ જૈન શાસનના સારને પામેલે જીવ અવસરે સત્ય વાત કહેતા અચકાય નહિ. તેનું કે 8 પરિણામ વેઠવા પણ તૈયાર હેય. • & ૦ સારી વસતી ના વિ, બેટી વસ્તુ પર દ્વેષ નહિ તે સિદ્ધાન્ત ખરો પણ તે કે સારું કાર્ડ બધું ય સરખું તે ભગવાનને સિધાન્ત નહિ! ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) | મુતરાન ભવન ૪૫, ડિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સીસ)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ નમો વૈવિસા વિ@JTvi | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-gMવસાmi, wા રક્ષા તથા પ્રચા૨નું પત્ર . | \ ge . સાત હિતકારી 1 | ‘વિ’ કરો વિદ્યા-વિનય-વિજ્ઞાન વિમાત્સર્યા–વિધિજ્ઞતા વિચાર વિરતી સપ્ત, વિકારા વતિનાં હિતા . વિદ્યા, વિનય, વિજ્ઞાન, વિમાત્મયતા-ઈર્ષ્યા રહિતપણું, વિધિની જાણકારી, માર્ગસ્થ વિચા૨ણ અને વિરતિ. આ સાત “વિ’ કાર વતીઓને માટે હિતદાયી છે. g n[ રે ,, ,દિન એઠવાડક ચાર | I શ્રી #ન ાસને ડાયાલય | US ગાકાર] I .Bહદાર go B] - મૃત જ્ઞાન ભવન - ૫ , દિગ્વિજય 1લોટ, જામનંગર (લૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #396 -------------------------------------------------------------------------- ________________ “પૂ. સાધુ-સાધ્વીજીઓના અમા પિયા સમાન શ્રી નથમલજી બેડાવાળાની ચિર વિદાય” ધર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ, સુશ્રાવક સાબરમતી નિવાસી શ્રી નથમલમ9 પ્રતાપચંદજી બેઠાવાળાનું કારતક સુદી પુનમના માંગય દિવસે તા. ૨૫-૧૧-૯૬ સેમવાર સવારના દુઃખદ અવસાન થતાં સમગ્ર જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સવ. શ્રી નથમલજી કીમ (સુરત)થી સં. ૨૦૩૨માં સાબરમતી આવીને વસ્યા ત્યારથી પૂ. સાધુ-સાધવજી મ. સા.ની અનુપમ સેવા ભક્તિની કામગીરી શરૂ કરેલ, બંગલા પાસેની સુદામાજીની ઝુંપડી જેવી એક નાનકડી પતરાવાળી કુટિરમાં ચરવળ કટાસણુ. વિ. સાથે સામાયિક-પ્રતિકમણની સાધના તેઓ નિયમીત રીતે કરતા હતા. તેમના આંગણે આવેલ કોઈપણ ધર્મની કેઈપણ વ્યકિત પૂ. સાધુ-સાવીએ, સંતે-શ્રાવકે વિ. અબાલવૃદ્ધ તમામને તેઓ પોતાનાથી શકય બધી જ રીતે મદદરૂપ થતા હતા. તેઓ હમેશા ગુપ્તદાન જ કરતા હતા. ધાર્મિક ઉપકરણ, પાત્રા, તરણ, કામળી, વ, ઔષધ, મંજન, મુખવાસ, વિલેપન વિ. બધી જ વસ્તુઓ તેઓ નિસ્વાર્થ ભાવે ઉત્તમ ભાવથી વહરાવવાને લાભ લેતા હતા. રગરગમાં જીવદયા રમતી હેવાને કારણે દુકાળના સમયે અબેલ પશુ-પક્ષીઓને તનમન અને ધનથી સહાયરૂપ થયા હતા. - સ્વ. શ્રી નથમલજીનું જીવન ત્યાગ અને તપથી ભરપુર હતું. ઉપધાન તપ-૯ યાત્રા સાત વષી ત૫, ૫૦૦ આયંબીલ સવારે ૩-૦૦ વાગે ઉઠીને સામાયિક પ્રતિક્રમણની સાધના માનવત, તથા સં. ૨૦૧૭ થી રાજના ૧૦૦ લેગસ અને ૨૦૨૨ થી રેજના ૩૪૬ લેગસને કાર્યોત્સર્ગ કરતા હતા. પાંચે તિથિએ પષધની આરાધના ચુકતા નહતા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર જઈ સ્વદ્રથી સિદ્ધચક્ર પૂજન તથા પૂજા કરતા હતા. સાત્વિકજીવન માટે મીઠાઈ, ખાંડ, ચા-ગળને જીવનભર ત્યાગ હતે. ૮૧ વર્ષની જેફ ઉંમરે મસ્તકના કાળાવાળ, દાંતની મજબુત બત્રીસી છણામાં જીણુ અક્ષરે વાંચવા લખવાની આની અને પિતાને હાથે પાણીને ઉપયોગ કરકસરથી કરીને, સાફસફાઈ કરવાની ભાવનાપૂર્વકનું ભિનું વાવલંબી જીવન દાખલારૂપ હતું. તેઓશ્રીએ નવી છોડતાં પહેલાં પૂ. સાધુ મુનિરાજેની હાજરીમાં બધુ જ વિસરાવી દઈ સવને વંદન તથા ક્ષમાપના કરી લીધી હતી. અને અંતિમ ભાવના એમ ભાવિ કે મારે આવતે જન્મ સુશ્રાવિકાની કુખે થાય અને ૮ વર્ષની ઉમરે સંયમ સ્વીકારી હું બીજા જીવને મોક્ષ અપાવવામાં સહાયક બનું અને મારા જીવનનું અંતિમ લશા પણ મોક્ષ માર્ગનું બનાવું તેવા અપૂર્વ ઉદગારે તેમના મુખેથી સરી પડયા હતા. તેમની અંતિમ ઈચ્છા મુજબ સૂર્યાસ્ત પહેલા જ અનિ સંસ્કાર થયે તથા શાકને લગતી ક્રિયાઓ કરવામાં આવી ન હતી. પૂ. સાધુ-સાધ્વીજીએ આંખે અશ્રુઓથી ઉભરાઈ હતી. અને અમારા અમ્મા પિયા વિદાય થયા એવા વચને ઉચારાયા હતા. અને તેમની પાલખી કાઢવી જોઈએ તેવી પણ ભાવના ભાવિ હતી. સ્વ. શ્રી નથમલજીનું સેવા અને ભક્તિ પરાયણ સાદગીપૂર્ણ જીવન સર્વેને માટે પ્રેરક બની રહે એજ અભ્યર્થના. Page #397 -------------------------------------------------------------------------- ________________ BIGLÈEVLON 9 31.918) SUSSIEHOEK? Peerpong HD1210801 2011 2006QUHOT exã BIO PUI New You2017 winnonce જ છુટાણી | h, શ S • હાફિક : Wાઝાર વિZI 8, શિવાય - મવા - તંત્રી પ્રેમચંદ મેઘજી ઢફા ૮jલઈ) ..હેમેન્દ્રકુમાર મનસુખલાલ @icf (રાજ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ (૧૩વર(#). . રાજચંદ મ0 % | (2018) વર્ષ : ૯ ૨૦૫૩ માગસર વદ-૬ મંગળવાર તા. ૩૧-૧૨-૯૬ [અંક: ૧૮ -અe. 1 પ્રકીર્ણક ધર્મોપદેશ 1 - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-પ મંગળવાર તા. ૧૫-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબ૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના— (પ્રવચન ૧૩ મું). બધા જ સુખી દાન કરે છે ખરા ? જેને દાન કરવું ન ગમે તે કૃપણ કહેવાય? જે લેભી કહેવાય ? દાન દેવાનું મન પણ ન થાય તે લેભને ઉદય કહેવાય. ક્યા લેભને 3 ઉદય કહેવાય ? જેને દાન જ ન ગમે, દાન દેવાનું મન પણ ન થાય તે અનંતાનુબંધીને ૧. 3 ઉદય કહેવાય. અનંતાનુબંધી લેભના ઉદયવાળા મરે તે નરકે જ જાય તે ખબર છે? જો અહી સદા જીવવાનું હતું તે તમે સારા ગણાતા અને અમે મૂરખ ગણાત! પણ છે મરવાનું નકકી છે તે કયાં જવું છે? મારે દગતિમાં નથી જવું તેવી ચિંતા થાય છે? 8 ૧ આ ચિંતા ન હોય તે જૈન જ નથી. એટલું નહિ પણ તે સાચે આસ્તિક પણ નથી. ' સભા : અમારામાં કાંઈ સારાપણું છે જ નહિ. ઉ૦ : હું તમને સારા કહેવા માગું છું માટે તે પૂછું છું કે-જન્મેલાએ મર્યા ? છે વિના છુટકે નથી તે કયાં જવું છે ? તમે કહે કે અમારે દુર્ગતિમાં જવું નથી તે { દુખથી ડરીને નહિ પણ ત્યાં મોક્ષમાર્ગ રૂ૫ ઘર્મની આરાધના ન થઈ શકે માટે, અમારે ? Page #398 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે | સદ્દગતિમાં જવું છે તે સુખ માટે નહિ પણ ત્યાં મોક્ષમાર્ગ રૂપ ધર્મની આરાધના સારી રીતે થઈ શકે માટે. દુનિયાના સુખ માટે સદગતિને ઈ છે તે ભિખારી છે, ધર્મ માટે નાલાયક છે ! આજના ઘણું લેકે “મારે મરવાનું નથી તેમ માનીને જીવે છે. જાણે તેમના બાપનું રાજ ચાલતું હશે ! યુવાનો પણ મરે છે, બાળક પણ મરે છે, આજે તે એવા એવા રોગ થાય છે કે-બેઠા બેઠા મરી જાય, સૂતા સૂતા ય મરી જાય. ઘણું સૂતેલા તે છે ઊઠયા જ નહિ. આ બધું નજરે જેવા છતાં ય તમે નિશ્ચિતપણે કેમ બેઠા છે તે ખબર છે પડતી નથી. ' તમે કહો કે-“અમે બધા હવે સાવધ છીએ. અમને મરવાનો ભય નથી, જીવવાને ખેટે લેભ નથી. આ સંસારનું સુખ છેડી શકતા નથી પણ તે સુખની સ થે સાચવી સંભાળીને રહીએ છીએ, તેને ભોગવવું પડે તે કમને ભોગવીએ છીએ.” બાવું જીવન જીવવા માંડે તે આ જન્મ સફળ થાય. માટે જ્ઞાનિઓ સમજાવી રહ્યા છે કે-આ સંસારના સુખ તે કિપાકનાં ફળ જેવાં ? છે. માટે જોગવવા જેવાં નથી પણ છેડી દેવા જેવાં જ છે. તાકાત હોય તે આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. સાધુ ન થવાય તે શ્રાવક થવા જેવું છે, શ્રાવક પણ ન થવાય છે તે સમકિત તે પામવા જેવું છે. સમકિત પામવા માટે આ દુનિયાના સુખને ભૂંડું 5 માનવું પડશે, છેડવા જેવું માનવું પડશે. તે સુખનું સાધન જે પૈસે તેને ય ભૂંડે છે માનવે પડશે, છેડવા જે માનવે પડશે. આ બધાથી ક્યારે છૂટું, ફયારે છૂટું તે ભાવનામાં રમવું પડશે. પિતાના જ ! છે પાપથી આવતા દુઃખને મથી વેઠવા પડશે. આવી ભાવનામાં હશે તે સમકિત આવશે. 8 એકવાર સમકિત આવશે તે તેને આ જન્મમાં સાધુ થવા જેવું જ લાગશે. સાધુ નહિ છે થવાય તે માટે આ જન્મ ફેગટ ગયે એમ લાગશે. શ્રાવકને પોતાના ઘરમાં કોઈ સાધુ છે છે ન થાય, વિરાગી પણ ન પાકે તે થાય કે-“મારૂં આ ઘર સ્મશાન જેવું લાગે છે. જે છે મારા ઘરમાં બધા મડદા વસે છે, કે ચેતન છે જ નહિ.' આ મનુષ્યજન્મ પામીને કેવું જીવન જીવવું જોઈએ? નિષ્પાપ જીવન જીવવું છે જોઈએ. કદાચ તેવું જીવન જીવવાની શક્તિ ન હોય અને ઘરમાં રહેવું પડે તે જુદી છે 8 વાત. આજીવિકા પૂરતું કમાવું પડે તે જુદી વાત. આ શરીરથી ધર્મનું કામ લેવા માટે શું છે ખવવવું પડે તે જુદી વાત. પણ ધર્મ છવ ખાવામાં મઝા ન માને, પૈસામાં મેટાઈ છે Page #399 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૧૮ : તા. ૩૧-૧૨-૯૬ : * ૪૨૩. ન માને, તેને દુનિયાના સુખ મેળવવામાં મઝા ન હોય પણ દુખ હેય. આ માટે શ્રી | તીર્થંકર પરમાત્માએ ઉત્તમ દષ્ટાંત છે. તે પરમ તારકના આત્માઓ ગૃહસ્થપણામાં રોગરહિતપણે જીવન જીવે છે. જેવું તે કર્મ પૂરું થાય કે તરત જ સાધુ થઈ ચાલતા કે થાય છે. તેમને ય ઘર માંડવું પડે છે તે પાપોદય હોય છે માટે, તમે બધા ભેગ કેમ { ભેગવે છે? મઝા કરવા માટે કે કર્મ છોડવા માટે ? આવી ભાવનાવાળા ગૃહસ્થ હોય છે છે તે તેઓ ય સાતમુ ગુણઠાણું પામી જાય અને વખતે પ્રમાદી સાધુએ રહી પણ જય. ? તમને બધાને આ જન્મમાં મારે સાધુ જ થવા જેવું છે એમ લાગે છે? અમે ! છે સંસારી છીએ તે શરમાવવા જેવું છે તેમ પણ લાગે છે ? આજે મોટે ભાગે તમારે સાધુ | ૧ થવું પણ નથી અને મરતા પહેલા પણ સાધુ થઈને મરવું છે તે ભાવ પણ નથી. તમે બધા તે સ સારમાં લહેરથી બેઠા છે. સંસારમાં લહેરથી બેસનારો જેન હોય? પ્રેમથી આ સંસારમાં રહેનારો જૈન હોય ? કદાચ ઘર ન છૂટી શકે તે બને પણ ઘર છોડવાનું મન ઉં ન હોય તે વિરાગી કહેવાય? વિરાગી ન હોય તે સાચે શ્રાવક બને? પરિગ્રહ છે વધારવાનું જ મન હોય તે શ્રાવક કહેવાય? શાસ્ત્ર કહે છે કે શ્રી જૈન શાસનને પામેલ ૧ જીવ વિરાગી જ હોય, શ્રી જૈન સંઘમાં ગણાતે જીવ નિષ્પરિગ્રહી થવાની ભાવનાવાળો આ જ હેય. તે માટે શું કરવું તે હવે પછી. - – સ્તવના - દેવાધિદેવ જિનેશ ભગવાન અજિતનાથ ! નમું તને ઉદ્ધાર કર મુજ આતમને ભવ બહુ જ પીડે મને | ડગલે અને પગલે મને આજ્ઞા જ તાહરી સાંભરે 8 એવી કૃપા પરમાતમા વરસાવ કે જીવ ભવ તરે ઘનઘેર વાદળનાં ભયંકર નીરમા ડખ્યા હતા કમઠે ભયાનક વીજળીની ધાર વરસાવી, છતાં અખેમહીંથી જે અનવરત પ્રેમને વરસાવતા તે પાર્શ્વનાથ પ્રભુ રહેજો હૃદયમાં મારા સદા છે પાવન પરમગતિ પામવાની ઝંખના જેઓ ધરે છે સંયમ જીવન સ્વીકારવાની ભાવના જેના ઉરે પરમાતમાન ભક્તિ તનમનધનથકી તેઓ કરે છે સંસાર ટાળી ભવઉજાળી ધન્ય તે શિવગતિ વરે - - - Page #400 -------------------------------------------------------------------------- ________________ વેદના...વેદના...... વેદના ઉઘડતાં ઘરનાં બંધ શયનખંડમાંથી વ્યાધિ-વ્યાધિના સૂર પસરી રહ્યો હતા. અરે! લાલ ટામેટા જેવુ રૂષ્ટ પુષ્ટ એનુ’ શરીર. ઉગતી પ્રભાતે ઉઠતાં જ ગળામાં કાંઇક થવા લાગ્યુ. થેાડું થોડું દુઃખવા લાગ્યું. અલી એય, જરા જેને ગળામાં કાંઇક થાય છે. 48 3450 53 ગુમાવી ડેાકટરને મેલાવે. ને ડૉકટર આવ્યા, ગળું તપાસ્યું. એક નાનીશી ગાંઠ જોવામાં આવી, સૌને બતાવી...ને છાપ મારી કેન્સરની... તદ્દન ત་દુરસ્ત એની શારીરિક સ્થિતિ, સારું' અને સુકામળ શરીર. વૈભવ અને વિલાસેાની રેલમછેલ. સ'પત્તિઓના ઢેરના ઢર. કુટુમ્બ-પરિવાર સઘળા અનુકુળ, કાં ટુમ્બીક પુરુષા પણ સુખાકારી, પડતા મેલ ઝીલનારા. મઝેથી મધ્ય દરીએ એની નાવ ગલ કરી રહી હતી. ના કાઈ દીવાદાંડી કે ના કાઇ લાલટેન, ના કાઈ રાધ કે ના કાઇ અવરોધ. ના કાઈ રાક કે નાં કાઇ ટાક, ના કાઈ ફિકર કે ના કંઇ ચિંતા. પર તુ. એક દિ' ગાજારા ઉગ્યા જીવન તૈયા સમયે હહૈયાને ઘા મારી રહી હતી. કાઇક રાગ-મહારાગ-પથ્થર સામે ટકરાઈ, એ જ વૈભવ...એ જ વિલાસ મા જુ. એ જ સપત્તિઓની રેલમછેલ માં જુદ. એ જ કુટુમ્બ પરિવાર હાજર, એ જ કુટુમ્બીક પુરુષા સેવા મારા પ્રાણ પ્યારા, ગરમ પાણી કરી આપુ', કાગળા કરા મટી જશે. ના, ના, લાટકી, દિકરાને કહે, ચક્કરડુ બસ... ખતમ...ાહી ઉડી ગયુ...શ્વાસ અધર થઈ ગયા. જીવ તાળવે ચાંટી ગયે. જીવ તાળવે ચાંટી ગયા. મને કેન્સર...હું કેન્સસ...રીપે કલાસનું' કેન્સર...!!! અ અને, રાગ ધીરે ધીરે વધવા માંડયા. પા..પા પગલી ભરતી ગાંઠ માસ'મી જેવી ઈ ગઈ. દુઃખાવા અસહ્ય થવા લાગ્યા મન ચકડાળે ચઢવુ', પુષ્ટ લાલ ઘુમ જેવુ શરીર ફીકુ અને શ્યામ પડવા લાગ્યું. ત་દુરસ્તી ગાયબ થવા લાગી, માતની મારકણી સમશેરી ચારે તરફ ઘુમવા લાગી. એની ચમકતી ધાર નયનામાંથી ખસતી નથી તેના પડછાયા પણુ ધ્રુજાવી નાખે છે. માથે લટકતી અને આમથી તેમ ઝાલા ખાતી સમશેર સમયે માં કરવા જુ. પરંતુ, તંદુરસ્તી, સુકામળતા અને એજ લાલી ગાયબ. ન. ખાવામાં ટેસ કે ન પીવામાં મઝા. (અનુ. પેજ ૪૨૮ ૩૫૨) Page #401 -------------------------------------------------------------------------- ________________ ક પ્રેરણામૃત સંચય – પ્રજ્ઞાંગ - સુખની ભયંકરતા – અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય જીવના ઉપકારને માટે એકની એક વાત ભારપૂર્વક ફરમાવે છે કે-જીવને જે જતિનું દુઃખના લેશ વિનાનું, પરિપૂર્ણ અને આવ્યા પછી કદિ ય ન જાય તેવું જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આ વાત તે જ છ સમજી શકે કે જેનું ભવ્યવ પાકયું હોય. આખું જગત સુખની લાલસામાં ફસેલું છે અને તે સુખને લઈને જ સંસારમાં ભટકે છે. સુખની આશામાંથી જ બધા પાપ પેદા થાય છે. તે બધા પાપનું આત્મા પર એવું જોર છે કે “આ સંસારનું સુખ જ નાશવંત છે, દુઃખરૂપ છે તે વાત જ તેની સમજમાં જ ઉતરતી નથી. દુનિયાનું સુખ મેળવવા, ભેગવવા, મલ્યા પછી સાચવવા જ કેટલાં કષ્ટ વેઠે છે? જેની પાસે ઘણું સુખ હોય તેને ભેગવવા એછી મહેરબાની કરવી પડે છે? આ બધા જ સુખ પારકી મહેરબાની પર ટકવાવાળા છે માટે આ સંસારનું સુખ જ ખરાબ છે આ વાત જો મનમાં ઉતરે તે કામ થાય. આ વાત સમજાવવા જ અમે મહેનત કરીએ છીએ. આ પણે ભગવાનનું શાસન પામ્યા છીએ. ભગવાનના ભગત હેવાને આપણે દાવે છે. જીવને જે સુખ જોઈએ તે આ સંસારમાં નથી મેક્ષમાં જ છે તે વાત બુદ્ધિમાં બેઠી છે ? આ વાત જે બુદ્ધિમાં બેસે નહિ તે જીવ આ સુખની પકડમાંથી છૂટી શકે નહિ, ભગવાનનું શાસન ઓળખી શકે નહિ, ધર્મ કરનાર પણ ધર્મ પામી શકે નહિ એટલું જ નહિ, પણ શાસ્ત્રના પંડિત ગણાતા પણ શાસન પામી શકે નહિ. ભગવાનને માને, ભગવાને કહેલ ક્રિયા પણ કરે છતાં આ વાત ન સમજાય તેને ભગવાન કે શાસન સાથે કાંઇ લાગે વળગે નહિ. – ઇન્દ્રિયોની મતીલતા – મે ક્ષની ઈચ્છા થવામાં આડે આવનાર જે કઈ ચીજ હોય તે આ સંસારનું સુખ જ દે. અભવી એવી જાતિના જીવે છે જેને મોક્ષની ઈચ્છા કદાપિ થતી નથી. જે જીવ ભવી (ભવ્ય) હેય, જેને કાળ પાયે હેય, લઘુકમિંતા થઈ હોય તેવા જીવને જ મિક્ષની ઈચ્છા થાય છે. તે માટે આ આ સંસાર છોડ પડે, સુખ પણ છોડવું પડે, દાખ વેઠવાની તૈયારી રાખવી પડે. તે માટે અનુકુલ વિષય પર જે રાગ છે અને પ્રતિ Page #402 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક] કૂળ વિષયા પર જે દ્વેષ છે તે પલટાવા પડે. રાગ અને દ્વેષ કદિ ( કયારેય ) નવરા જડે નહિ પડતા જ નથી. જીવ કાં રાગ કરે કાં દ્વેષ કરે પણ રાગ-દ્વેષ વગરના જીવ અને રાગ-દ્વેષવાળા જીવ માક્ષે જાય નહિ. રાગ-દ્વેષ છૂટે તે જ મેક્ષ થાય. ૪૨૬ : : વિષયાનુ સાધન ઇન્દ્રિયા છે. તે ઇન્દ્રિયાના પ્રશસ્ત ઉપયાગ કરવા કે અપ્રશસ્ત તે આપણા હાથની વાત છે ને? તમારી ઇન્દ્રિયાને શું શું જોવા-સાંભળવાનુ' ગમે છે ? ઇન્દ્રિયાના ઉપયેગ ચાલુ છે કે બંધ છે ? આપણે જોતા બધ થવું નથી, સાંભળતાં ય બંધ થવુ' નથી જરૂર પડે બાકીની ત્રણ ઇન્દ્રિયના ઉપયાગ કરવા છે પણ શ્રીનજરૂરી ઉપયોગ કરવે નથી. પાંચે ઇન્દ્રિયાના ઉપયોગ વિના મુક્તિ થવાની નથી. જેમ ઇન્દ્રિયાના ખાટા ઉપયાગ કરી ભટકયા તેમ ઇન્દ્રિયાના સારા ઉપયેગ કરી આપણે જ તરવુ` છે. કેમકે ઇન્દ્રિયા દ્વારા વિષયાના ભાગવટો આત્મા કરે છે. વિષયને વિરાગ એટલે ઇન્દ્રિયાને ખેાટે માગે જતી અટકાવવી અને સારે માગે પ્રવર્તાવવી. ચક્ષુના પ્રતાપે પત ગિયા સળગી મરે છે. શ્રોત્રના પ્રતાપે હરણિયા પકડાય છે, રસનાના ચેાગે માછલાં ળમાં ફસાય છે, ગધના ચેગે ભ્રમરા સાય છે અને પશુના ચેાગે હાથીઆ મરે છે તે પાંચેય ઇન્દ્રિયાને પરવશ હોય તેનું તે શું થાય? તમે પાંચને આધીન છે કે પાંચે તમને આધીન છે? જેને માની આરાધના કરવી હશે, ઝટ માક્ષે જવુ હશે તેને ઇન્દ્રિયને આધીન નહિ બનતાં, ઇન્દ્રિયને આધીન બનાવવી પડશે. માહને આધીન આત્મા ઇન્દ્રિયાને આધીન છે તેને વિરાગ આવે જ નહિ, તે રાગી જ રહેવાના દુનિયાના પદાર્થો જેવાનું મન તે પરાધીનતા ભગવાનના— સાધુના દર્શન કરવાનુ મન, જીવદયા પાળવાનું મન તે આંખની સ્વાધીનતા છે. મ'દિરમાં-ધ ક્રિયાએામાં મન નથી લાગતુ તે જીવ ઇન્દ્રિયાને આધીન છે, ઇન્દ્રિયાની આધીનતા તે જ સંસાર છે. ઇન્દ્રિયાની સ્વાધીનતા તે મા છે. દુઃખ વેઠયા અને સુખ છેડયા વિના ધમ થાય જ નહિ. સુખના પર દ્વેષ અને દુઃખના પર પ્રેમ કેળવા તા જ ધમ થાય નહિ તા નહિ. જગત દુ:ખને દ્વેષ અને સુખને પ્રેમ કરીને જીવે છે માટે તેના માટે નરક-તિય”ચ ગતિ રાખી છે. જે નક્કી કરે કે મારે દુઃખ વેઠવુ" પડે, સુખ છેડવુ' પડે તા વાંધા નથી તેના માટે મનુષ્ય અને દૈવ ગતિ રાખી છે. તમારે દુઃખ વેઠવુ નથી, ગમે તે રીતે સુખ જોઈએ છે તે મેળવવા જે કરવું પડે તે કરવુ' છે, આખરૂના ચ ભય નથી તેા પછી તમાર-અમારા મેળ કેમ અમે ? તમે દુ:ખ નથી વેઠતા અને સુખ નથી છેાડતા તેમ પણ નથી. સ*સ ૨ માટે સુખ પણ છોડી છે અને દુ:ખ પણ વેઠે છે. પણ માત્ર ધ માટે જ કશું' કરવું' નથી. તમે જે દુનિયા માટે કરે છે તે ધમ માટે કરેા તા કામ થઈ જાય. જે સુખ તમારે Page #403 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૭ ભૂંડું જ છે. તેના કષાય વર્ષ ૯ અક−૮ તા ૩૧-૧૨-૯૬ : આઘાપાછા જોઇએ તે સુખ સૌંસારમાં નથી. સાંસારમાં જે સુખ છે તે ભૂંડામાં પર દ્વેષ ન આવે તે વિરાગ કર્દિ આવે નહિ. વિરાગ ન આવે તે ન થાય પણ છાતી પર ચઢી બેસે, ગુના અનુરાગ ન થાય, ધર્મક્રિયા સાચી રીતે ન થાય એટલે મોટા ભાગ નરક-તિય"ચમાં કાઢવા પડે. દેવ ચઢે કે માનવ આ જગતમાં શ્રી વીતરાગ દેવના શાસનને સાધુ તે પહેલા નખને પુણ્યશાલી જીવ છે અને જૈન કુળમાં જન્મેલેા શ્રાવક તે બીજા નબરના પુણ્યશાલી છે. આપણા પુણ્યની અવિધ નથી. પણ આપણને આની મહત્તા સમજાઇ નથી માટે જીવન બગડી રહ્યું છે. સાધુને મન માટો ચક્રવતી' કે દેવેન્દ્ર આવી ઊભા રહેતા ચ તે દુઃખી લાગે, દેવેન્દ્ર કહે કે-ભગવાન તારા તા દાસ છું પણ તારા દાસના ય દાસ છું, ભગવાનને પહેલ! નંબરના દાસ સાધુ છે, ખીજા નંબરના દાસ શ્રાવક છે તે બેયના દાસ ઇન્દ્રાદિ દવા છે. ઇન્દ્રાદિ દેવા કહે ‘માનવ્ જે ભગવાનની ભક્તિ કરી શકે તે કરવાની તાકાત મારામાં નથી. દેવેન્દ્રની ભક્તિ જોઈ કાઈ તુષ્ટ માન થયું નથી પણ માનવની ભક્તિ જોઇ દેવેન્દ્રો તુષ્ટ માન થયા છે. મનુષ્યને વિરતિના જે પરિણામ પેદા થાય છે તે દેવને મરી જાય તેા ય ન થાય. પહેલા નબરને ભગત ભગવાનને સાધુ જ છે. ચાવીશે ય કલાક ભગવાનની ભિકત જ કરનાર તે બીજે નબર તમારી ( શ્રાવકના) છે. ભગવાનની આજ્ઞા પાલન રૂપ સાચી ભિકત મનુષ્યલેાકમાં જ થઇ શકે પણ દેવતા નથી કરી શકતા. રાવણુની સ્તવના સાંભળી ધરણેન્દ્ર સ્થિર થઈને રહ્યા છે તે ધરણેન્દ્રને રાવણ જેવુ' ગાતા નહિ આવડતું હોય ? મન્દોદરી જેવુ' નાચતાં તેમની ઇન્દ્રણીને આવડતુ નહિ હોય " પણ તે ભાવ મનુષ્યને જ આવે. પણ રાવણુની ભકિત જોઈ ઇન્દ્ર ખુશ થઈ થઈ બહાર ઉભા છે જેથી રાવણની ભકિતમાં વિક્ષેપ ન પડે. પછી કહે કે 'રાવણુ ! તારી ભકિતથી તુષ્ટ થયા છું.' તમને કાઇ આમ કહે તેા શુ કહે ? મે આમ અભ્યાસ કર્યા છે એમ જ ને ? રાવણ કહે ‘તમે તુષ્ટમાન થાવ તે તમારી ભકિતથી.' ભગવાનના ભગત ભકિતથી તુષ્ટમાન થાય તેમાં નવાઈ નથી. ધરણેન્દ્ર કહે કે, ‘માગેા તે આપુ” ત્યારે રાવણ કહે કે ‘તે તમારી ભકિતના પ્રક છે. પણ હું માગુ" તે મારી ભક્તિ હલકી પડે.' દેવની પૂ'ઠે પડેલી ભિખારીની જાત પર દેવ તુષ્ટમાન થતા હશે ? સારૂ છે છે કે તે આવતા નથી. નહિં તે અહી જ તમને પરચા મલી જાય. ભગવાનને મૂકી બીજા દેવ-દેવીની ભકિત કરનાર ભગવાનની ઘેાર આશાતના કરે છે. સમિકતી ધ્રુવ તા માને કે આ બનાવવા માંગે છે, માટે સણજો કે દેવ કરતાં મનુષ્ય ઊંચા છે કેમકે મનુષ્યને જ સવિરતિના પરિણામ આવી શકે છે. (ક્રમશ:) Page #404 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) (અનુ. પેજ ૪૨૪નું ચાલુ) કયારેક તીણી ચીસ નયનોમાંથી શ્રાવણ ઉંઘ બાર ગાઉ છેટ બંદે તરફડિયા મારે ભાદર પણ વરસાવી દેતી. વણે...જલવિહેણી માછલી. પરંતુ, એ આહને કે એહ ગભરાટને કુટુંબ કબીલો ટગર ટગર જોઈ રહ્યો કોઈ ઠારતું નથી. છે. વારે ઘડીએ નીકળતી. બધા જ પુતળા જેવા પ્રેક્ષકે કેશુ એની આહ..એની ચીસ... બચાવે ? છે કોઈની તાકાત ? એને ગભરાટ... એની વિહવળતા. હા એ તાકાત. “સર્વજ્ઞ ભગવતેએ જે પરિવાર ધ્રુજી જતે શીજી જ. સ્થાપેલા જિનધર્મમાં વિરાગ, ભાગ્યોદયનું ભણતર પદ વેળા વળવાની વાત કેઈ સાંભળે રે. પાપ મારગમાં પાઈ નવ વાવરે રે, પરમારથમાં પુરણ પ્રેમ, વેળા વળવાની. સત્ય સાથે જડેલ જેને જીવડે રે, પવિત્રાઈ પુરી ધમને આચાર, વેળા વળવાની. બધા ઘરનાં રહે સુસંપથી રે, ખરા બેટાને ઓળખે ખચીત, વેળા વળવાની. સાચ બેલાની નિત્ય જેને સંગતી રે, ચોરી કરવામાં કેઈનુ ન ચિત્ત, વેળા વળવાની. કર્જ કરતાં દુભાય જેનું દલડુ રે, દુધે ધોઈને દેવાં છે રૂડાં દામ, વેળા વળવાની કર કાછડીને જીભ કબજે કરે રે, ભુંડી ભાષાને નહી ભાવ, વેળા વળવાની શુભ ધમ માને તે માનવી રે, નમે નિત્યે સુગુરૂને પાય, વેળા વળવાની. ઘરવેચી વરાએ ના કરે રે, ખત લખી ફુલણજી ન થાય, વેળા વળવાની. વેશ કલેશ કરે નહીં કેઇ દી રે, સુખ શમતામાં માને સદાય, વેળા વળવાની. શીખ સારી સદાયે સાંભળે રે, એહ ધન્ય જીવ્યુ જાણે રૂષીરાજ, વેળા વળવાની. ૧૦ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૪ જિનને પરિવાર આદિ શક [ ગતાંકથી ચાલુ ] –પૂ. મુ. શ્રી ધર્મતિલકવિજયજી મ. ૩ પિતા સાથે મેક્ષ સાલગિરિ કન્યા ૧૦૦૦ મોક્ષ છે છઠ્ઠા શ્રી મહાપ્રભ સ્વામી | દીક્ષાનગરી કૌશામ્બી યવન કલ્યાણકતિથિ- પિોષ વદ ૬] છદ્દમસ્થકાલ ૬ માસ જન્મ કલ્યાણ કતિથિ- આસો વદ ૧૨ | જ્ઞાન સંબંધી તપ ચી ભકિત દીક્ષા કલ્યાણતિથિઆ વદ ૧૩ મુખ્ય ગણધર નામ પ્રદ્યતન કેવળજ્ઞાન કે. તિથિ- વીત્ર સદ ૧૫ | શાસનયક્ષ કુસુમયક્ષ મેક્ષ ક. તિથિ કા. વદ ૧૧ માતા સુસીમા કેટલાની સાથે મેક્ષ ૩૦૮ ધર જન્મરાશિ સાતમા શ્રી સુપાર્શ્વનાથ આયુષ્યમાન-- ૩૦ લાખ પૂર્વ | યવન ક. તિથિ શ્રા. વ, ૮ પદવી રાજા જન્મ ક, તિથિ જેઠ સુ. ૧૨ કેટલાની સાથે દીક્ષા દિક્ષા ક, તિથિ જેઠ સુ. ૧૩ પ્રથમ પારણું કરાવનાર- સોમદેવ | | કેવલજ્ઞાન ક. તિથિ મહા વદ ૬ ગણધર સંખ્યા૧૦૭ મહા વદ ૭ ૩,૩૦,૦૦૦ માતા પૃથિવી સાવી ૪,૨૦,૦૦૦ પિતા પ્રતિરૂઢ ૨,૭૬,૦૦૦ જન્મરાશિ શ્રાવિકા સંખ્યા૫,૦૫,૦૦૦ આયુષ્યમાન ૨૦ લાખ પૂર્વ મુખ્ય સાદેવીનું નામરતિ પદવી રાજ મેક્ષ સ્થળ સમેતશિખર કેટલાની સાથે દીક્ષા ૧૦૦૦ મક્ષ ત૫ - ૧ માંસ પ્રથમ પારણુ કરાવનાર માહેન શાસન યક્ષિણી શ્યામ ગણધર સંખ્યા જન્મનગરી કૌશામ્બી ૩,૦૦,૦૦૦ જન્મનક્ષત્ર ચિત્રા ! | સાવી ૪,૩૦,૦૦૦ દેહમાન ૨૫૦ ધનુષ્ય શ્રાવક સંખ્યા ૨,૫૭,૦૦૦ લાંછન પદ્મ| શ્રાવિકા , ૪,૯૩,૦૦૦ શરીરને વ રકતવણું | મુખ્ય સાધવીનું નામ સેમ દીક્ષાત૫ ૧ ઉપવાસ | માલ સ્થળ સમેતશિખર સાધુ સંખ્યા શ્રાવક છે તુલા સાધુ છે Page #406 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ | શ્રી જૈન શાસન (અઠવાડિક) મક્ષ તપ શાસનયક્ષિણી જન્મનગરી જન્મનક્ષત્ર ૩,૮૦,૦૦૦ ૨,૫૦,૦૦૦ ૪,૭૯,૦૦૦ સુમના સમેતશિખર ૧ માસ હિમાન લાંછન ભ્રકુટી ચન્દ્રપુરી શરીરને વર્ણ દિીક્ષા તપ દીક્ષા મગરી છઠ્ઠમથકાલ જ્ઞાન સંબંધી તપ મુખ્ય ગણધર નામ શાસનયા ૧ માસ | સાદવી સંખ્યા શાંતા | શ્રાવક બનારસ | શ્રાવિકા વિશાખા | મુખ્ય સાધ્વીનું નામ ૨૦૦ ધનુષ્ય | મસ થળ સાથિયે | મેલ ત૫ સુવર્ણ | શાસનયક્ષિણી ૨ ઉપવાસ | જન્મનગરી બનારસ | જન્મનક્ષત્ર ૯ માસ. દેહમાન ૨ ઉપવાસ લાંછન વિદભ શરીરને વણ માતંગયક્ષ દીક્ષા તપ દિશા નગરી છમસ્થકાલ જ્ઞાન સંબંધી તપ ભસ્વામ મુખ્ય ગણધર નામ રા, ૧ ૫ માગ. વ. ૧૨ કેટલાની સાથે મિક્ષ અનુરાધા ૧૫૦ ધનુષ્ય ચન્દ્ર વેતવર્ણ ૨ ઉપવાસ ચન્દ્રપુરી ૩ માસ ૨ ઉપવાસ ભ - કેટલાની સાથે મિક્ષ સાલગિરિ હિન્ન યવન ક. તિથિ શાસનયણ "વિજયયક્ષ ભ - ૨ ૧૦૦૦ કેવળજ્ઞાન છે , મહા ૧, ૭ | સાલગિરિ માતા પિતા ' : , ન્મરાશિ આયુષ્યમાન શ્રા. વ. ૭ - નવમા શ્રી સુનિધિનાથ લમણુ| ચ્યવન ક. તિથિ મહા વ. ૯ . મહાસના જન્મ કા, વ. ૫. ' , વૃશ્ચિક | દીક્ષા, છે કા. વ. ૬ ૧૦ લાખ પૂર્વ કેવલજ્ઞાન , કા, રુ. ૩ ૨ કે રાજા મોક્ષ નહિ . ભા. સુ. ૯ પદવી: . ૧૦૦૦ | માતા , - રામા * કેટલાની સાથે દીક્ષા પ્રથમ પારણુ કરાવનાર ગણધર સંખ્યા સેમદત્ત | પિતા સુગ્રીવ * : . *3] જન્મરાશિ ધન ૧ લાખ પૂર્વ સાધુ ૨,૫૦,૦૦૦/ આયુષ્યમાન - Page #407 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક–૧૮ : તા. ૩૧-૧૨-૯૬ ૩ પદવી કેટલાની સાથે દીક્ષા પ્રથમ પારણુ કરાવનાર ગણુધર સખ્યા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા 99 99 :9 મુખ્ય સાવીનું નામ માક્ષ સ્થળ 19 મેક્ષ પ શાસનયાણી જન્મનાથ જન્મનગરી દેહમાન લાંછન શરીરને વધુ શાનયા લવે દીક્ષાતપ દીક્ષા નગરી છમથકાલ જ્ઞાન સબંધી તપ મુખ્ય ગણધરનું નામ કેટલાની સાથે માક્ષ સાવગિરિ જન્મ દીક્ષા ધ્રુવલજ્ઞાન માથુ મ્યુવન કે. તિથિ 27 99 રાજ ૧૦૦૦ પુષ્પ કે ઘરમાં .. "2 ૨,૦૦,૦૦૦ ૧,૨૦,૦૦૦ ૨,૨૯,૦૦૦ ૪,૭૧,૦૦૦ દસમા શ્રી શીતલનાથ વારૂણી સાપુ સમેતશિખર સાધ્વી ૧ માસ શ્રાવક સુતારિકા | શ્રાવિકા માતા પિતા જન્મરાશિ આયુષ્યમાન પઢવી કેટલાની સાથે ઢીક્ષા ૧૦૦ ધનુષ્ય | માક્ષ તર ૨ ઉપાસ કાન્તી પ્રથમ પારણું કરાવનાર ગણધર સખ્યા ૪ માસ ૨ ઉપવાસ વરાહા જિતયક્ષ 39 સૂલ | મુખ્ય સાધ્વીનું નામ કાન્તી | માન્ન સ્થળ ૩ ૧૦. મકર | શાસનયક્ષિણી શ્વેતવણ 95 જમનાદ જન્મનગરી દેહમાન 99 19 લાંછન શરીરના વણુ દીક્ષા તપ દીક્ષા નગરી ( .વ.૬ શાસનયા પેા. વ. ૧૨ | ભા મસાલ જ્ઞાન સમધી તપ મુખ્ય ગણધરનું નામ ૫. વ. ૧૩ કેટલાની સાથે માયા માગ, વ, ૧૪ | સાગર ૨. વ. ૨ + ૪૩૧ ના દ્રશ્ય થન લાખ પૂ રાજ ૧૦૦૦ પુનઃ સુ ૮૧ ૧,૦૦,૦૦૦ ܘܘܕܘܘܕܐ ૨,૮૯,૦૦૦ ૪,૫૮,૦૦૦ સુથા સમેતશિખર ૧ માસ અગ્રેસ પૂર્વાષાઢા ફ્લિપુર ૦ ધનુષ્ય શ્રીવત્સ સવ ઉપવાસ સતિલપુર ૩ માસ ૩. ઉપવાસ નદ બ્રહ્માયક્ષ 3 ૧૦૦૦ Page #408 -------------------------------------------------------------------------- ________________ * જે ભાવ તે ભવ જ -શાહ રતિલાલ ઠી. ગુઢકા-લંડન મનુષ્ય ભવ-જૈન ધર્મ-આર્યકુળ-આર્ય જાતિ-સારૂ શરીર વીતરાગ જેવા દેવત્યાગી ગુરૂભગવંત આપણું ગુરૂ-કરૂણાથી ભરેલું જેન ધમ આ બધું મળ્યું છે જીવન અણુમલ ચીજ છે. આપણને નવું પ્રભાત ખીલ્યું છે. આપણે મોક્ષ થાય મોક્ષ પામી શકીએ એના માટે માકે. મળે છે. જે દ્વારથી મહેલમાં પેસી શકાય એજ દ્વાર મળે છે. મનુષ્ય સારા નરસા કર્તવ્યની જીવન ઉપર કમરૂપી દુખના વાયરા જોરદાર ઝપાટા મારી રહ્યા છે જે સમયે જેવા ભાવ હોય છે તેવું કર્મ આત્મા ઉપર મેહ માયા રૂપ વાદળ આડી આવી ગયા છે. જેમકે, આત્મા તે માટે સમ્રાટ છે છતાં મેહ રાજાના માયાના કેદમાં એ આવી ગયે છે એજ પ્રમાણે સુય તે મહા તેજસ્વી છે જગત આખાને એ પ્રકાશ આપે છે છે છતાં એક કાળું વાદળ આડું આવતાં અંધારૂ થઈ જાય છે આત્મા તે બહુ જ તેજસ્વી છે પણ મેહ માન માયા મમતા રૂપી રેગથી દબાઈ ગયા છે. અને ક્રોધ કષાય રૂપી ડાકુએ પકડી લીધો છે. જેમ ડેકટર બાહ્ય દઈની દવા કરે છે. દર્દથી મુક્તિ અપાવે છે. એમ સાધુ ભગવં તે, ડેકટરથી અધિક મોટા ડોકટરે છે જે આત્માના રેગ ને દુર કરાવી આપવામાં પુરી મદદ કરે છે દર્દીને નિકાલ કરાવી અપાવે છે. * " બાહ્ય દઈથી મુક્તિ કદાચ આ ભવમાં મળી જાય પણ કર્મથી મુક્તિ કમ ભોગવ્યે જ મુક્તિ મળી શકે જે ડાકટર હજારોને સાજા કરે છે એજ ડોકટર અંત સમયે પિતાને કે આપણને બચાવી નથી શકતા કારણ મરણને રોકી શકાતું નથી મરણને રોકવાને ઉપાય જન્મ અટકે તે મરણ તે મૃત્યુ થઈ જાય આત્માને કર્મથી મુક્તિ મળે એટલે જેન્મ મરણથી મુક્તિ કાયમ મળી જાય ઘણી વાર પ્રશ્ન થાય કે ડોકટર ભયંકર બિમારીમાં મોટું ઓપરેશન કરીને બાહ્ય થી કદાચ મુક્તિ અપાવશે. એમાં આપણું પુણ્ય છે. આયુષ્ય છે અને વળી ડોકટર પાસે આપણું લેણું છે કે એવું પાપ કર્મ કરેલું પણ પછી ચાર દિવસ “દિવસ કે મહિને એને સખત પસ્તા થયે થી એ દઈ ડેકટર નિમીતથી મટી જાય છે પણ એ જે ડેકટર જેણે એની લાઈફમાં ૫૮૨ ઓપરેશન 'કરેલા એટલા દદીને સાજા ૫ણ કરેલા. પણ એજ ડોકટર જ્યારે આપણું આયુષ્ય પુરૂ થાય છે ત્યારે બચાવી નથી શકતે ત્યારે દવા લાગુ પડતી નથી. દવા કે દુવા કંઈ ત્યારે કામ નથી કરતું. ડોકટર તે એને એજ છે દવાખાનું પણ તે જ છે છતાં પણ કારી નથી ફાવતી અને બધું જ નિરર્થક થાય છે ત્યાં ફેકટરને વાંક નથી જીંદગી પૂરી થાય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૮ : તા. ૩૧-૧૨-૬ : : ૪૩૩ જેમ કે આ ભવમાં કોઈ ગુન્હાથી જેલ મલી અને જમાનત આપી બેન્ડ આપી છોડાવી લેશું પણ જ્યારે સાચી જેલ કર્મો રૂપી મળશે ત્યારે એ જેલમાંથી છોડાવવાની તાકાત કેઈની નથી ત્યાં વકીલ કે લાંચ રૂશવત નહિ ચાલે અહી આ જેલમાં ખાવા પચી જાણે હોસ્પીતાલમાં ખાવા દેવા સારી ભકિત કરવા પોંચી જાશું કારણ પાપાનું. બંધી પુણય છે હા અહીં આ સગા-મિત્ર-વેવાઈ–બેનપણી–પનિ પુત્ર-જમાઈ દિકરી બધા જ જોવા આવશે હાવ ભાવ કરશે પણ કઈ ૫ ટકા દુઃખ એમાંથી લઈ નહિં જાય કે આપણે કેશું હું બહુ પીડાઉ છું થોડુંક દુઃખ તો લઈ જાઓ તે કેશે એ દુખ ડું કોઇનું લઈ શકાય છે. તે પછી કહેને કે કેઈના સુખ દુઃખમાં કઈ ભાગીદારી નથી. નિજ કર્મ પિતાને જ જરૂર ભેગવવા પડે છે અને તે જ છુટકારો થાય છે. પિતાનું પુણ્ય હોય અને બીજા ગમે તેટલું વાંકું બેલે હેરાન કરે આડા પડે પણ કંઈ થતું નથી એથી નાનુ યા મોટું (પરમાત્માએ કહ્યું છે કે) કર્મ જે આત્મા કર્મ બાંધે છે તેને જ ભોગવવું પડે છે પછે ઘણા પાપ એવા છે કે જેને આપણે ટેકો આપીએ કે એમાં છે. ભગવાને બનાવ્યું છે ને ઘણા કહે એ તે અમારે રાંધી દેવું પડે તે વળી બીજ હેય તે કહે છે તે સંસારમાં ચાલે એમ કાંઈ મુકી દેવાય છે એટલે પાપને ૫ ૫ ન સમજે બકે આડું બેલે એ ઘણું બેટી ઉપેક્ષા કરે છેટી અનુમોદના કરે અને વખાણ કરે. વળી ખાતા બહુ જ વખાણ કરે તે બધાને સરખે દોષ લાગે છે. ખાશે બીજે ભોગવશે ત્રીજો વિણ ખાધા વિણ ભગવ્યો સંસારમાં ડગલે પગલે તેફાનના મે જ ઉછળે છે. સંસાર કાંટાળો માર્ગ છે ક્રોધ માન-માયા-રોગ-ઈર્ષા લેભ આ બધા ભારે અણીવાર કાંટા છે એ કેઈને ગમતા નથી પણ. અણધાર્યા સંસારમાં રસ્તા ઉપર છે. એને જેટલા દુર કરી શકાય એટલા કરી સમતા સંતેષ સામાયિક સદગુણ-સમાધિ અને સત્કર્મ રૂપી કુલ બીછાવી શું તે સુંવાળા લાગશે જેમ આપણને વેવારમાં કાલની ચિંતા થ ય હાથમાં કંઈ મુડી કે સાધન નથી એમ આપણું કાલ-એટલે હવે પછી ‘મારા ભવનું મારા આત્માનું શું! જેટલા જેટલા અરિહંત પરમાત્માઓ થઈ ગયા તેઓ ( અઢળક ધન સંપતિના માલિક હતા પણ આ બધું છોડીને જ પછી મુક્તિ મેળવી છે. સાધુ થયા વિના ક્ષે ગયા નથી. અને આવું જે ન માને ન સમજે તેને સમકિતની :પ્રાપ્તિ થઈ નથી હજુ નવકાર મંત્ર ગણનારે નવકારસી કરનાર કર્યા વગર મુખમાં પાણી ન નાખે રાત્રે ચૌવિહાર કરે બિમારીમાં ન છૂટકે દવા પી લેવું પડે, વાત જુદી સાંજનું પ્રતિક્રમણ કર્યા વગર સુવે નહિ અને પૂજા–પચ્ચખાણ-પ્રતિકમણ-પૌષધ પરોપકાર આ પાંચ અને જેની પાસે હોય તે કદી એને વાંધો ન આવે જેની પાસે આ નથી તેનું સંસાર ભ્રમણ વધે જીવનમાં રેજ સામાયિક કરવી જ જોઈએ જેમાં તત્વ ચિંતન ૫ સ્વાધ્યાય દેવ પૂજા તપ આ ૬ કર્તવ્ય અવશ્ય કરવાના શ્રાવકને હોય જ આ ઉપદેશ શ્રેયાંસ નાથ પ્રભુને ખાશ છે શત્રુજ્ય ઉપર સમેસર્યા ત્યારે ખાશ ફરમાવેલ. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪ - - - 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી " મનુષ્યજન્મ કરોડ ભવે કરીને પણ દુર્લભ છે એવા મનુષ્ય () જન્મને પામીને જે પુરૂષ સુખકારક ધમને કરે છે તેનું જીવન સફળ છે. વળી મનુષ્યભવમાં ધર્મ થઈ શકે છે ધમાં મેટ મહેમાને છે ધર્મ એક મહાન મિત્ર છે ધર્મ એક મેટે શેઠ જે બેશ છે ઘમએ આપણે માટે સમાવટ છે માટે ધર્મ વિના જીવન પણ કેતા દિવસ વાંઝી જાય છે. ધર્મને કહ૫વૃક્ષની ઉપમા આપવામાં આવી છે કલ્પવૃક્ષ ઈચ્છીત વસ્તુને આપે પણ આ ભવ આ લેક પુરતું જ જ્યારે ધર્મ કલ્પવૃક્ષ આ ભવ અને પરભવમાં સુખને અપાવે છે અને અંતે મેણા મેળવી મેથા નગરમાં પહોંચાડે છે. મોક્ષ એટલે સર્વ કર્મોથી મુક્તિ સકલ દે રહિત આત્મા. છે , અનંતગુણમાયા આત્માનું સ્વરૂપ , , જન્મ જરા મૃત્યુથી સર્વથા રહિત શાશ્વત જીવન, ,, ,, સકલ કર્મોથીને ખેથી સદા છુટકારે આઝાહ છવન, છે અનંત સુખ ભેગવવાનું ઉચું સ્થાન સિદ્ધશિલા. , સર્વથા ભય રહિત ચિંતા વિના રાગ વેરના રહિત જીવન. , , સદા સુખ શા-તીથી કરી ઠામ બેસવાનું સ્થાન શાંતિનું સ્થાન. આવું સુખ સવ સુરેન્દ્રોનું સર્વ કાળનું ચક્રવતી રાજ સહિત બધા સુખી ગણતા મનુષ્યનું ત્રણે કાળનું સુખ ભેગું કરીને તેનું અનંતીવાર વગે કરવામાં આવે તે પણ તે સુખ માણના સુખના અનંતમા ભાગે પણ આવી ન શકે આવું વચન અનંત કેવલી ભગવંતેનું છે. આવી વાણી પ્રભુ વિતરાગની છે. મોક્ષની સાધનામાં હંમેશા ગુરૂનિશ્રા ગુરુકૃપા એ બે મહત્વના ખાશ અંગે છે. આવા મોક્ષની સાધનામાં શધ દેવ ગુરૂ ધર્મની ઓળખ જરૂરી છે. એજ ધર્મનું નામ જ મજાનું છે. પણ ધળે છે. કમ કાળે વરૂપ જેવું છે. હંમેશા શ્રેષ્ઠ ધમની આરાધનામાં ઉજમાળ રહેવું એજ શુભ ભાવના શિવમસ્તુ સર્વ જગત Page #411 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રભાવક ચરિત્રના પ્રભાવક અંશો ; –પં. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ (ગતાંકથી ચાલુ) (૧૪) જેમની ૧૫–૧૬ વર્ષની સાવ નાની ઉંમરે જ આચાર્ય પદવી હતી અને તે વખતે જેમના બંને ખભા ઉપર લક્ષમી અને સરસ્વતી દેવી સાક્ષાત આવીને નય કરતી હતી તે જોઈને જેમના ગુરૂદેવને હિતષ્ટિએ આંખમાં આંસુ આવ્યા હતા. તે ગુરૂદેવના આંસુ પાછળના કારણને ભણી જઈને જેમણે એ જ સમયે ૧૫-૧૬ વર્ષની જ ઉંમરે છ-છ વિગઈને ત્યાગ જાહેર કર્યો હતો અને “ઉજિજત સેલ સિહર' ગાથા વડે આમ રાજને જેમણે ખંભાતમાં અંબાદેવીની સહાયથી શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરાવ્યા હતા તેવા પરમ નિષ્ણાંત મુર્તિ પૂ. અપભટ્ટ સૂરી.નું હું શું વર્ણન કરું? - (૧૫) વહે યતિનાયક! આ બાકવિ અને મયુર કવિએ પિતાના ચમકારો બતાવ્યા છે. આપની પાસે આવી કઈ શક્તિ હોય તે ચમત્કાર બતાવે.' રાજન ! સાંભળી લે કે-અમે કંઈ ધન-ધાન્યાદિ માટે સજાઓના ચિત્તન મને રંજન કરનારા ઘરવાસી ગૃહસ્થ નથી. અમારે તે કરવા લાયક કામ એક જ છે. અને તે છે શાસનને ઉત્કર્ષ આ સાંભળી રેષાયમાન થયેલા રાજાએ જેમને ૪૪-૪૪ લોઢાની સાંકળેથી કચ કચાવીને બાંધી દીધા પછી ભયાનક અંધારા ઓરડામાં પૂરાવી દીધા. અને આવા સમયે જેમણે શ્રી ભક્તામર સ્તંત્રની રચના કરતા કરતા એક-એક ગાથા બાલતાં બોલતાં દરેકે દરેક બેહીને તેડી નાંખી હતી એવા શ્રી ભક્તામર સ્તોત્રના (કે જેને વર્તમાન કાળે દુરૂપયોગ થઈ રહ્યો છે.) રચયિતા પૂ. આ. શ્રી માનતુંગ સૂ મને મારા અનંતશ: વંદના. (૧૬) જ્યારે તક્ષશિલામાં પ્રલયકાળ જેવી ભયાનક સ્થિતિ સર્જાઇ શગને ભયંકર ઉપદ્રવ થતાં તે રોગથી જ માણસેના મડદા પડવા લાગ્યા. શબના સંઘાતથી ઘરના ઘરે ગંધાઈ ઉઠયા ત્યારે જેન સંઘે કપદી, અંબા વગેરેની સાધના કરી ત્યારે છેવટે એક દેવીએ કહ્યું- હેદના ઉગ્ર વ્યંતરાએ કરેલા આ ઉપદ્રવથી અમે જ હેરાન હેશન છીએ. તમને સહાય શી રીતે કરીએ? છતાં એક ઉપાય છે. એક આચાર્ય ભગવંત નફુલ નગરમાં છે તેમના પગનું પ્રક્ષાળજળ છાંટવામાં આવે તે આ ઉપદ્રવ શાંત થાય છે તેમ છે. જેમના ચરણના પ્રક્ષાળજળમાં આ તાકાત હતી તેવા જે મહા Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ : શ્રી જેને શાસન [અઠવાડિક] પુરૂષે શાંતિનાથ તથા પાર્શ્વનાથ પ્રભુના મંત્રથી ગતિ એવા “શ્રી શાંતિસ્તવન'ની રચના કરીને ઉપદ્રવને ખત્મ કર્યો હતે તેવા પ્રચંડ પવિત્ર શક્તિના સ્વામી શ્રીમાન માનદેવ સૂરી. મહારાજાના ચરણમાં કેટિ કેટિ વંદના.. (૧૭) આજે અત્યારે આટલી મોડી રાતે આ બારણું નહિ ઉઘડે જા. જ્યાં બારણું ઉઘાડું હોય ત્યાં ચાલ્યા જા.' માતાના શબ્દો સાંભળીને બંધ બારણેથી જ અધી રાતે પાછો ફરેલો તે જુગારી પુત્ર ખુલા દ્વારની શોધ કરતાં કરતાં ત્યાં જઈ ચડ, જે દ્વારને તેની પ્રતીક્ષા હતી. મુનિવરેના ઉપાશ્રયમાં પ્રવેશેલા જેણે આખરે દીક્ષા લીધી. • અને બૌદ્ધ મતથી ભરમાઈ જઈને બી પદ્ધમત તરફ ઢળી ગયેલા જેમને પૂ. હરિભદ્ર સ્ર, મ. ની લલિતવિરતારા નામના ગ્રંથરત્નમાંથી સત્યને પ્રકાશ મળતાં જૈન ધર્મમાં જ છેલ્લે સ્થિર થયા એવા શ્રી સિદ્ધર્ષિ ગણિવરના ચરણમાં લક્ષશ: વંદના. (૧૮) વિરપાનાથના મંદિરમાં સૂતેલે માણસ મડદુ થઈને જ બહાર આવે છે. માટે હે ગુરૂદેવ આપ અહીં ન રહે. ગ્રામજનોએ આ રીતે નિષેધવા છતાં જે મહા પુરૂષ વિરૂપનાથને પ્રતિબંધ પમાડવા તે જ મંદિરમાં રહ્યા અને રાતભર વિરૂપનાથ વ્યંતરે કરેલા ઉપસર્ગો વેઠવા છતાં ડગ્યા નહિ ત્યારે હતાશ થયેલા વિરૂપના જેમનું થરણું સ્વીકારી પ્રતિબધ પામે એ દિવ્ય વિભૂતિ પૂ. આ. શ્રી વિરાચાર્યના ચરણમાં કેટિશ વંદના. (૧૯) તું કોણ? દેવ, દેવ કેશુ? હું હું કેણુ? કૂતરે કૂતર કેશુ? તું તું કેણ? દેવ, દેવ કેણ? હું હું કેણુ? કૂતરે કૂતરે કેશુ? તું, આ રીતે પ્રશ્ન કરનારા બૌધ સાધુને જેમણે ફટ-ફટ જવા આપીને ત્યાં જ નિરૂત્તર કરી નાંખ્યું હતું એવી પ્રચંડ મેઘા-શક્તિના સ્વામી શ્રી ઉત્તરાધ્યયન ટીકાના રચયિતા પૂ. આ. શ્રી વાદિવેતાલ શાંતિસુરીશ્વરજી મહારાજાનું જીવન-કવન મારી જે શું ગાવાને હતું ? . (૨૦) જૈન શાસનને કેહીનૂર પાકશે તેમ જણીને સર્વદેવ બ્રાહ્મણને જમીનમાં દટાયેલું નિધાન બતાવવા સાટે પુત્ર અર્પણ કરવાની શરતે જેમણે બ્રાહ્મણને નિધાન Page #413 -------------------------------------------------------------------------- ________________ EIEG 21H12112. one ! - - II . " શ્રી લક્ષમીવર્ધક સંઘમાં અત્યંત યશવી ચાતુર્માસ પૂર્ણ કરી વર્ધમાનતનિધિ પૂ. આ.દેવ શ્રીમદ્દ વિજય સુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. દેવ શ્રીમદ્દ વિજય કીર્તિયશ સૂ. મ. આદિ ઠાણા શ્રી મિલનભાઈ બુધાભાઈની આગ્રહભરી વિનંતિ સ્વીકારી તેમના આંગણે ચાતુર્માસ પરિવર્તનાથે પધાર્યા. કા. સુદ ૧૫ ના દિવસે સવારે ૬-૪૫ કલાકે શાંતિનાથ પ્રભુના દશનાદિ કરી વાજતે ગાજતે હજારોની સંખ્યામાં પધારેલ ભાવિકે સાથે પૂજ્ય ન્યુ. પિનલ પાર્ક સોસાયટી પધાર્યા. ત્યાં મિલનભાઈ પરિ. વારે સુંદર સજાવટથી ગૃહાંગણને દેવમંદિર જેવું સજાવ્યું હતું. સુંદર અષ્ટમંગળની લક્ષણવંતી રચના કરેલ હતી. પુશ્રીનું “સકારાપંચદુભા ઉપર હદયપ્રેરક પ્રવચન થયું. સકળ સંઘનું સંઘજન કરવામાં આવ્યું અને પધારેલ તમામ આરાધકોની મિષ્ટાનાદિ પૂર્વક નવકારશી કરાવવામાં આવી હતી. મિલનભાઈને પરિવાર પ્રથમવાર જ ધર્મારાધનામાં જોડાયો હોવા છતાં એમના હયાને ભકિતભાવ સૌ કેઈને શાસન અનુમોદનાના રસથી ભીંજવી ગયે હતે. પૂજ્ય એ રાત સ્થિરતા કરી લક્ષ્મીવર્ધકનું આંગણું પાવન કર્યું. કા. વદ ૨ ના દિવસે અત્રેથી વિહાર નિર્ણત થયેલો હઈ સૌ કોઈના હવા ભારે બની ગયેલા હતે. ચાર ચાર મહિના સુધી પુષ્પરાવર્તની જેમ જિનવાણીને ધોધ વરસાવી પૂજયે વિહરી જતા હોઈ સૌને આઘાત લાગે એ સહજ હતું. આજે કલ્યાણભાઈ મણિભાઈ રાવ પરિવારના શૈલેષભાઈના બંગલાના આંગણે તેમણે માત્ર એક જ માસના ટુંકા ગાળામાં પાયામાંથી નવનિર્મિત કરેલ ગૃહજિનાલયની પ્રતિષ્ઠાને પુણ્ય પ્રસંગ હોવાથી પૂજા સસ્વાગત તેમના ગૃહગણે જેન મર્ચન્ટ સેસાયટી પધાર્યા. ત્યાં પ્રતિષ્ઠાને પ્રસંગ ખૂબ જ ઉલ્લાસ પૂર્વક થયેલ. ૫ કી. મી. ને વિહાર કરી દેવકીનંદન સંઘમાં સ્વાગત સાથે પધારી સીધા જ આયંબીલ ભવનના પ્રવચન મંડપમાં પધાર્યા. ત્યા ક. જેમીનીબેન અનિલભાઈ (ઉ. ૨૨) ને પ્રવજ્યા પ્રદાન કરી ઉપકરણની ઉછામણીએ ઘણી જ સુંદર થવા પામી. નાતન હિતનું નામ પૂ. સા. શ્રી જિતમહાશ્રીજી મ. સ્થાપી તેમને વિદુષી પૂ. સાવીજી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી ચારૂનદિતાશ્રીજી મ.ના શિષ્યા જાહેર કરાયા. દેવકીનંદન ઉપાશ્રયે એક દિવસની સ્થિરતા કરી ત્રીજના પુજ્ય શાંતિનગર પધા. શ્રાવિકા ઉપાશ્રયેથી સામૈયું ચડી સવજીવન સે સાયટી ઉતર્યું ત્યાં સન્માર્ગ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ : ૐ શ્રી જૈન શાસન [મઠવાડિક] પ્રકાશનના પ્રમુખ શ્રી હરિચંદભાઇ પ્રતાપચ'દના ગૃહમંગણે તેમના માતુશ્રી ર'ગુબેનના ધમ કૃત્યેાની અનુમ।દનાથે પ્રવચન સ’ધપૂજન તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન અને સાધર્મિક ભક્તિ રાખવામાં આવેલ. સાબરમતીમાં પૂજ્યશ્રીના સ્મારકનું' કુંભીસ્થાપન રવિવાર આસા વદ ૮ના સાબરમતીમાં આવેલ સ્વ. જૈનાચાર્ય શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ના અંતિમ સૌંસ્કારના પવિત્ર સ્થળે નિર્માણાધીન સ્મારક સ કુલ મહાપ્રાસાદના કુ ભીસ્થાપનના સમાર`ભ ઉજવાયે।. સવારે ૮ વાગે સ્નાત્રપૂજા આદિ વિધિવિધાન બાદ ‘સૂરિરામચંદ્ર-ગુણ સ્વાધ્યાય' ઢાળીયા ગવરાવી બધાને ગુરૂભકિતમાં તરમાળ કર્યાં હતા. ત્યારબાદ પૂર્વે અપાયેલ આદેશ મુજબ વિભિન્ન મહાનુભાવે એ કુંભીનુ' વિધિવત પૂજન કરી શુભ મુહુર્ત સ્થાપના કરી હતી. આ પ્રસગે લક્ષ્મીવ ક સધથી વિહાર કરી પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. 3. રા. આરાધના ભવનથી પૂ. ઉ. શ્રી કમલરન વિ. મ., પૂ. ગણિવર્ય શ્રી વિમલવિજયજી મ. તેમજ વિદ્યાનગરથી પૂ. મુનિશ્રી ભવ્યદર્શન વિ. મ. આદિ ઠાણા પધાર્યા હતા. વિધિ વિધાન કરાવવા માટે જામનગરથી શ્રાધ્ધવર્ય શ્રી નવીનભાઈ પધાર્યાં હતા ગામ-પરગામથી સારી એવી ઉપસ્થિતિ વચ્ચે સમારાહ ઉજવાયા. અંતે શ્રીફળ ની પ્રભાવના કરાઈ હતી. સ્મારક સોંકુલનું' કામ હવે વેગબદ્ધ આગળ ધપી રહ્યું છે. જાતના માલ લાવી આવવા લાગ્યા છે અને સ્થળ ઉપર પશુ ઘડાઇ દીવાળી બાદ કાર્ય માં હજી વેગ આવશે. મકર ણાથી 'ચી રહી છે. ચાલી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ચાલતા ૭ શ્વાન રેાટલા ઘરો બનાસકાંઠા જિ. સહાયક ક્રૂડ ટ્રસ્ટ તરફથી ૭ શ્વાન રોટલા ઘરા લે છે. એક ગરાડીયા (તા. ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા)માં છે, તેનુ' સ’ચાલન ખૂબ પ્રેમથી શ્રી પેપટલાલ વાસુદેવ જોષી કરે છે. ખીજા' એ બનાસકાંઠાના દાંતા તાલુકાના દાપરાના શ્રી અરવિ'દ' આશ્રમમાં અને મ`ડાલીના શ્રી જ્ઞાન આશ્રમમાં છે. તાલુકાના અગ્રણીય કાર્યકર શ્રી લક્ષ્મબુસિંહ ચૌહાણનુ સંચાલન છે. મઢુત્રામાં સાંતલપુર તા. ના ખ્યાતનામ કાર્યકર શ્રી ગંગારામ ઠકકર તેના વ્યવસ્થાપક છે. ડીસા તા.ના મારાલ ગામમાં ભાવનાશીલ કાર્યકર શ્રી લુણારામ દવેની દેખરેખ છે. ને પાલણપુર તા. ના વાસણ ગામમાં નિવૃત્ત અધ્યાપક શ્રી નારાયણદાસ ત્રિવેીના સુસ'ચાલનમાં રોટલા ઘરા ચાલે છે. માસિક દશ હજાર રૂા.ના ખચ છે. સ`પક: કનૈયાલાલ ભણુશાલી, મેનેજીંગ ટ્રસ્ટી, બ. જિ. સ. ફૅંડ ટૂટ, ૪ જીવન વિહાર, ખીજે માળે, શેર બજાર સામે, મુંબઇ-૨૩ ફોન-૨૬૬૫૩૧૦ અને ૩૦૭૩૯૫ કું! - Page #415 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ એ ૪ ૧૮ તા. ૩૧-૧૨-૯૬ : : ૪૩૯ ચાતુમોસ પરિવત ન પૂ. અ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. તથા પૂ. મુ. શ્રી યાગીન્દ્ર વિ. મ., પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિ તથા પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અન`તપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી નિત્યેન્દયાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી લલિતચ'દ્રાશ્રીજી મ. આદિના ચાતુર્માસ પરિવર્તનના આદેશ શાહ હ‘શરાજ સેજપાળ હ: સતીષભાઇ ૨, એસવાળ કાલાનીવાળાએ લીધેલ. સવારે વાજતે ગાજતે શાહ રતિલાલ વીરચંદ ગેસને ત્યાં પૂ. શ્રી ખૂબ સખ્યા સાથે પધાર્યાં, મૉંગલ પ્રવચન સુવણુ` ચાંદીના સીકકાઓથી ગુરૂપૂજન તથા ૧૦-૧૦ રૂા. થી સંઘપૂજન થયું.... ચ'પકલાલજી ભીખમચંદ્રજીને ત્યાં સધપૂજ થયું. કામળી વહેરાવી, લખમશી રાયમલ સાવલાને ત્યાં મંગલ પ્રવચન કામળી વહેારવી તથા સઘપૂજન થયું”. સતીષભાઈને ત્યાં પૂર્ણિમા અંગે પ્રવચન થયું. ગુરૂપૂજન તથા લાડુની પ્રભાવના થઇ તેમણે નુતન મકાનમાં શાંતિસ્નાત્ર પશુ રાખેલ. પૂ. શ્રી આદિએ શાંતિસ્નાત્ર સુધી સ્થિરતા કરી હતી, વિધિ માટે નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા ભક્તિ માટે શ્રી વિમલ જિનેન્દ્રે સંગીત મ`ડળ પધારેલ, વદ ૧ના સવારે સવાગત શાંતિલાલ મેપાભાઇ નથુભાઇ ખીમસીઆને ત્યાં પધાર્યા. પ્રવચન થયુ' અને સિકાએ આદિથી ગુરૂપૂજન કરાવાયુ. કામળી વહેારાવી સંઘપૂજન થયું. ત્યાંથી રામજી પરબત ગુઢકાને ત્યાં સસ્વાગત પધાર્યા, માટે હાલ નાના પડા પ્રવચન થયુ. ખાદ સંખ્યાબંધ સાનાની તથા ચાંદીની મુદ્રાએથી ગુરૂપૂજન થયું. કામળી કપડા વહેારાયા ૧૦-૧૦ રૂા.થી સ’ઘપૂજન તથા લાડુની પ્રભાવના થઈ, ઘણા ઉત્સાહથી બંને દિવસે મેાટી સખ્યાએ લાભ લીધે. મેાડપુર તીનેા વિકાસ અને છરી પાલિત યાત્રિક સંઘ જામનગરથી ૪૫ કિ. મી. મેાડપુર તીથ હાલારમાં પ્રાચીન ૪૫૦ વર્ષ ઉપરનુ તીથ છે તેના વિકાસ માટેની યાજના પૂ. આ. ભ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ઉપદેશથી ની થઈ તેમાં મંડપમાં ૯૯ ઈંચના શ્રી આદીશ્વરજીની પ્રતિમા મુકવાના હોય તે મંડપનુ. શિલારોપણ માગશર વદ-૬ના નકી થયું. ભૂમિપૂજન કારતક સુદ ૧૦ ના શાહ વેલજી કચરા હરિયા સુખપરવાળા હાલ જામખંખાલીઆના હસ્તે ઉત્સાહથી થયું. શિલાસ્થાપન તથા ઉપાશ્રય ધર્મશાળાના ખાત મુર્હુત'ની કા. સુદ ૧૪ના ખેલીએ પણ સારી છેં તેની યાદી (૧) મુખ્ય ક્રુશિલા શ્રીમતી જયાબેન ઝવેરચંદ હેમરાજ ગાસરાણી ડબાસંગવાળા-લંડન (ર) ઉમાબેન લાલજી રાજા પેથડ માટા લખીયા, હું; વીરચ`દ્રભાઇ લાલજી-જામનગર (૩) કમળાબેન માહનલાલ હ.શરાજ ચ'દરીયા રાવળશરવાળા-નાઈશમી (૪) શાંતાબેન મહેન્દ્રભાઇ સેાજપાર ગાસરાણી લાખાબાવળવાળા-જામ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ : : : શ્રી જન શાસન (અઠવાડિક) નગર (૫) રમાબેન લાલજી હેમરાજ ચંગાવાળા લંડન હર ઝવેરચંદ લાધાભાઈ લાખાબાવળ [૬] ગંગાબેન લખમશી લાધાભાઈ ગુઢકા નવાગામવાળા-લંડન હર હંસાબહેન શાંતિલાલ ઝીણાભાઈ-જામનગર (૭) રળિયાતબેન વેલજી પાનાચંદ ગલે યા લાખાબાવળવાળા-ઘાટકોપર (૮) કુસુમબેન શાહ લંડન (૯) જયવંતીબેન રાયશી પેથરાજ નાની રાફુદડવાળા-જામનગર. ઉપાશ્રયનું ખાત મુહર્ત–શ્રી કુસુમબેન શાહ-લંડનવાળા તથા ધર્મશાળાનું ખાતા મુહુ જશભાળી દેવશી રાયમલ સાવલા નાઘેડીવાળા જામનગર, મોડપુર તીર્થ આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. તથા પૂ. મુ. શ્રી યેગીન્દ્રવિજયજી મ. ની નિશ્રામાં સંઘ લઈ જવાનું થયું સંઘપતિ શાહ પ્રેમચંદ પાનાચંદ સુમરીયા જુના હરિપરવાળા જામનગર થયા. કુંવરબાઈ ધર્મશાળામાં તેની તૈયારી માટે યોજના ઘડાઈ શાહ કાનજી હીરજી, શાહ રામજી આણંદ, શાહ ચંપકલાલ નેમચંદ, શાહ કેશવલાલ અમૃતલાલ, શાહ અમૃતલાલ નરશી મુખ્ય કમિટિ અને બીજી કમિટિએ નીમાઈ સંઘપતિના પુત્ર બીપીનભાઈ, રશિમભાઇ, મુકેશભાઈ, ખડે પગે તૈયાર હતા બીજા પણ ઘણા કાર્યકર્તાઓ ઉત્સાહથી જોડાયા હતા. કા. વદ ૨ના સવારે પ્રમાણમાં મેટી સંખ્યા થઈ ૧૨૫ યાત્રિકે છરી પાલિત હતા. ૪૫ દિ. પ્લોટ વિમલનાથ દેરાસરથી નીકળી ઓસવાળ કેલેની કામદાર કેલેની આવ્યા ત્યાં નવીનભાઈ હરિપુરવાળાએ સંઘ પૂજન કર્યું. સંઘપતિના ઘેર મંગલિક અને સંઘપૂજન થયું. બેડીયાર કેલેનમાં કીર્તિભાઈ ટ્રાવેલ્સવાળાને ત્યાં માંગલિક અને પૂજન થયું. ૧૦ કિ.મી. વાવબેરાજા સ્વાગત મંગલિક સંઘપતિ બહુમાન અને પ-૫ રૂ.નું સંઘપૂજન ત્યાંના ભાવિકે તરફથી થયું. ચાંપારાજ વાગત મંગલિક અને સંઘપતિ બહુમાન પ્રભા વના ત્યાંના ભાવિકો તરફથી થયા. ૧૨ વાગ્યે લાખાબાવળ જોરદાર સામૈયું થયું. જામનગર આદિથી ૩૦૦ જેટલા ભાવિકે આવ્યા હતા યાત્રિક તથા સ્થાનિક સંઘનું જમણ શા રાયશી તેજશી, શાહ કચરા તેજશી મારૂ પરિવાર લાખાબાવળવાળા જામનગર તરફથી થયું તેમના તરફથી પ્રવચનમાં સંઘપૂજન થયું પ્રવચન પદમશી વાઘજી ગુઢકાના ફળીમાં તેમણે બાંધેલ મંડપમાં થયું. સંઘ તરફથી સંઘપતિનું બહુમાન સંઘપતિ તરફથી સંઘ લેનાર મારૂ પરિવારનું બહુમાન થયું. સંઘપતિ તથા યાત્રિક તરફથી જમણને લાભ અપાયુ. વદ-૩ નવા ગામ સ્વાગત થયુ ત્યાં નવાગામ વાસી મુંબઈવાળા ભાવિકો તરફથી સંઘજમણ થયું સંઘપતિ તરફથી તેમનું બહુમાન અને શાંઘ તરફથી સંઘપતિનું બહુમાન થયું. સંધને ઉતારે પ્રવચન મહાજન વાડીમાં હતે સંઘપૂજન બે થયા. Page #417 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : એક ૧૮ તા. ૩૧-૧૨-૬ ૪૪૧ વ-૪ પડાણા વાગત થયુ. શાહ ગુલાબચંદ દેવરાજ પરિવાર તરફથી સંઘ જમણુ સંઘ તરફ્થી સંઘપતિનુ અને સંઘપતિ તરફથી સોંધજમણુ કરનારનું બહુમાન થયું જામનગર આદિથી સારા પ્રમાણુમાં ભાવિકા પધારેલ સઘના ઉતારે પ્રવચન મહાજન વાડીમાં હતા સમ્રપૂજન શ્રીમતી કસ્તુરબેન ગુલાબચંદ દેવરાજ તરથી થયું. વ૪-૫ રાસંગપર સ્વાગત દન કર્યા બાદ અહુ માત્તીચ'દ ભારમલ હરિયાના મકાનમાં મંગલિક સંઘપતિ બહુમાન સંઘપૂજન પદમશીભાઈ લીલાધર મેપા તથા અમૃતલાલ ભારમલ તરફથી થયા યાત્રિકાના દુધથી પગ ધાઇ બહુમાન કર્યુ. લખીયા સ્વાગત દ ન કરી હીરજી લાલજીભાઈના ફળીમાં માંગલિક સધતિનું બહુમાન થયુ.. ત્યાંથી માહપર આવતા સ્વાગત થયુ.. પ્રાચીન મૉંદિરના દર્શન ચૈત્યવદન કરી માંગલિક થયુ' ઉતાર સ્કુલમાં હતુ' પ્રવચન ત્યાં થયું. આજનુ સોંલજમણુ ખાઉસ ગ્રીન સત્સ་ગ મ`ડળ લ′′નના ભાઈ–બહેનેા તરફથી હતુ. સધપતિ તરફથી તેમનું બહુમાન થયું. મ સધ્ધપતિ તરફથી યાત્રિકાનું સ્ટીલની કથરોટની પ્રભાવના કરી બહુમાન કર્યું. યાત્રિકાને જુદા જુદા ભાવિકા તરફથી થયેલ પ્રભાવના રૂપે ૮૦-૮૦ રૂાનુ` કવર અપાયુ. ચાત્રિકા તરફથી સધપતિઓનુ' શાલાથી બહુમાન થયુ. સ`ઘપતિ તરફથી ખડે પગે સેવા ભક્તિ કરનાર કાર્ય કર્તાઓનુ` ૨૬ની સખ્યામાં શાલથી બહુમાન કર્યું". રામજીભાઈ મારૂએ સંઘપતિને ઉત્સાહ અને વ્યવસ્થા અને સંધના ઉત્સાહનું અનુમેદન કર્યું”. વદ-૬ રવિવાર સવારે સ'ઘપત્તિઓને તીથમાળ પહેરાવવાના વિધિ થયા. બહારથી ૪૦૦ ઉપર ભાવિકા આજે આવી ગયા હતા. સવારનુ` સંધજમણુ શાહ દેવચ’૬ હુધા ગુઢકા રાસ'ગપુરવાળા હઃ રતિલાલ દેવચંદ ગુઢકા લંડનવાળા તરફથી હતુ, ખોરતુ' સધજમણુ શાહ વેલજી કચરા હરિયા સુખપરવાળા હાલ જામખંભાળીયા તરફથી હતુ. બંનેનુ બહુમાન સ`ઘપતિ તરફથી થયું. તી માળ પહેરાવવાના આદેશ સારા થયા ૧ પ્રેમ' પાનાચ'દભાઇને માળ પહેરાવનાર તેમના પરિવાર, ૨ બીપીનભાઇ પ્રેમચંદને માળ પહેરાવનાર બાબુલાલ ડી. શાહ ગોરેગાંવવાળા, ૩ રરિમભાઇ પ્રેમચ'ને માળ પહેરાવનાર શાહ લખમશી પેથરાજ ૪ મુકેશભાઇ પ્રેમચંદને માળ પહેરાવનાર શાહનેમચંદ રાજાળ, ૫ રમેશભાઈ હ‘શરાજને માળ પહેરાવનાર ઉત્તમચંદ નથુભાઇ, ૬ પ્રવીણાબેન અÀાકકુમારને માળ પહેરાવના કસ્તુરબેન ભીમજી, ૭ ભારતીબેન બીપીનભાઇને માળ પહેાવનાર શાહુ લખમશી પેથરાજ, ૮ અનસુયાબેન રશ્મિભાઈને માળ પહેરાવનાર શાહ નેમચંદ રાજપાળ, હું બિન્દુબેન મુકેશભાઈને માળ પહેશવનાર માહનલાલ લખમશી ગુઢકા, Page #418 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અડવાડિક] ૧૦ નીરૂબેન રમેશભાઇને માળ પહેાવનાર મેાંઘીબેન લખમણુ વીરપાર મારૂં હુઃ રામજી લખમણુ મારૂં થાનગઢ. માળની વિધિ બાદ પ્રવચન થયુ. બાદ શિલારાપણ વિધિ માટે વ જતે-ગાજતે દેરાસરે આવ્યા બધી તૈયારી હતી શિલાપૂજન વિ. થયા બાદ ઘણા ઉત્સાહથી જયકાર વચ્ચે દેરાસરની નવ શિલાઓનું સ્થાપન આદેશેા લેનારે કર્યું. તેવી રીતે ૯ પાશ્રય તથા ધમ શાળાનું ખાત મુહુત` આદેશ લેનારે કર્યુ. મેડપર તીથ ટ્રસ્ટ વતી તે ૧૧ મહાનુભાવે જે બધા જ બહેનેાના નામ હતા તેમનુ લેડીઝ શાલથી બહુમાન થયું.. સઘમાં પૂ. સા. શ્રી સ્વ.પ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ. આÎ પૂ. સા. શ્રી પ્રશાંતદશ નાશ્રીજી મ. આદિ પધાર્યાં હતા. બહેનેાને સુદર આરાધના કરાવી. ૪૪૨ : આજે દેરાસર માટે રકમ જાહેર થઇ તેમાં ૧૨૫ હજાર થાણા ઉપાન પ્રસન્ગે જૈન સ'ધ ૮૦ હજાર માઉન્સ ગ્રીન સત્સ'ગ મ'ડળળ-લ'ડન, ૭૦ હજાર ડબ્રાસ`ગ જૈન દેરાસરજી, ૭૦ હજાર લખમશી લાધાભાઈ ગુઢકા ગૃહમ ́દિર જામનગર, ૭૦ હજાર પાર્શ્વનાથ જૈન દેરાસર જામ મંભાળીયા, ૭૦ હજાર જૈન હિતવર્ષીક મંડળ જૈન દેરાસર થાન, ૮૦ હજાર કાવી તીથ સ્વીકાર થયે મંજુર કરવા. ૫૧ હજાર નવાગામ હા. વી. આ. મૂ. જૈન દેરાસર, ૨૫ હજાર જૈન દેરાસર કાકાભાઈ સિહણુ, ૨૧ હજાર લાવે મૂ. એ. જૈન દેરાસર, મૂર્તિ ભરાવવા માટે મૂર્તિ તથા સાધારણ ફંડની ચૈાજના ૧૫ લાખ લેખે લેવાનું નકી થતાં મહેન્દ્રભાઇ સેાજપાર ગેસરાણી હ: શાંતાબેન મહેન્દ્રભાઇનુ" નામ લ ખાયુ` હતું, ઉપાશ્રય માટે શ્રીમતી દેવકુવરબેન ફુલચંદ લાલજી લાખાબાવળવાળા-લડન હું રતિલાલ દેવચંદ તરફથી દાન માટે જાહેર કર્યુ. હતુ. આજે ઘણા ગામના ભાવિક હતા ૬૫૦ની સખ્યા લગભગ થઈ હતી, ૫૦૦૧ શુભેચ્છક તથા ૨૫૦૦ તથા એક હજાર સર્વ સાધારણ કૂંડમાં ઘણા ભાવિકે.એનામા લખાવ્યા હતા. રામજી લખમણુ મારૂએ થાનથી ભદ્રવરજી પધારવા આપેલ તથા ભાવનગરથી તળાજા અને ત્યાંથી પાલીતાણુ! પદયાત્રા સ'ધ શાંતાબેન દલીચંદ કચરા હરિયા તરફથી આમ ત્રણ અપાયુ' હતું, સુદર વ્યવસ્થા અને ઉદારતાથી સ`ઘ યાદગાર બન્યા હતા. ખાસ આમ ત્રણ માટે શ્રીમતી : જામનગરમાં ઉપધાન તપની સુંદર આરાધના : જૈન ઉપાશ્રય ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગરમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ ની નિશ્રામાં શાહ હીરાભાઇ હધાભાઇ પરિવાર હા. જીવરાજભાઈ તથા Page #419 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૮ : તા. ૩૧-૧૨-૯૬ : કાનજીભાઈ શાહ જેઠાભાઈ ધરમશી નાગડા પરિવાર હા. કાનજીભાઈ જેઠા ભાઈ તરફથી ઉપધાન તપનું આરાધન આ સુ. ૧ર તથા આસે સ. ૧૪ના મુહુર્તીથી થયું ૬૫ની સંખ્યા તપમાં થઈ હતી ૩ર માળવાળા હતા. આરાધના સુંદર થઈ તપસ્વીઓને પણ સારી શાતા રહી. ભેજનની વ્યવસ્થા શ્રી કુંવરબાઈ ધર્મશાળામાં સુંદર રીતે થતી હતી. તપસવીએને પ્રભાવના માટે સામુદાયિક ૧ રૂા.ના ૬૫ રૂા. તે રીતે ૯૦૦ રૂ. ઉપર થયા તેમાંથી તપસ્વીઓને સેનાના કયડાની પ્રભાવના થઇ ઉપધાનના આજ કે તરફથી થાળી વાટકા ગ્લાસને સેટ પ્રથમ આપ્યા તથા તપ પુરો થતાં સાલથી બહુમાન કર્યુ શાહ નથુ દેવાભાઈ સામત નવા ગામવાળા તરફથી સ્ટીલની ૧૫9 રૂા.ની ટાંકીની પ્રભાવના થઈ શાહ મુળજી ડાયા મેસરાણી વરલી તરફથી ચાંદીની માળા અને વાટકીની પ્રભાવના થઈ શાહ પોપટ રાજા ગુઢકા (પરેલ) તરફથી નારકી ચિત્રાવલી તથા જિનેન્દ્ર સ્તવનાવલી ની પ્રભાવના થઈ. સંઘ પૂજન આદિના ૨૮ વાળાને ૫૫+૧૦ ૩૫ વાળાને ૮૫+૫૦ ક અને માળવાળાને ૧૯] રૂ. પ્રભાવના થઈ. માવા રોપણ મહત્સવ ભવ્ય રીતે ઉજવાયો કા. વ. ૧૩ના માળની બેલી તથા કુંભસ્થાપન આદિ તથા નવગ્રહ પૂજન આદિ થયા શાહ દેવનલાખા નાઘડીવાળા હા. ભગવાનજી દેવજી હાલ સીકા તરફથી તેમના ધર્મપત્ની ઈદુબેનના પ્રથમ ઉપધાન નિમિતે શાંતિ સ્નાત્ર રાખતાં દેરાસરમાં વદ ૧૩ કુંભ સ્થાપનાદિ તથા વદ-૧૪ના શાંતિ સ્નાત્ર ઠાઠથી ભણાયું. જીવદયાની ટીપ સારી થઈ. ' વદ ૦)ના સવારે પ્રવચનમાં ગુરૂપૂજન આદિ કરી કામળી કપડા આદિ વહેરાવ્યા તપ એનું બહુમાન કર્યું. તપસ્વીઓ તરફથી ઉપધાન આજકેનું બહુમાન થયું. ભાવિકે એ પણ કામળી પાત્રા આદિ વહેરાવ્યા બપોરે ઠાઠથી શાંતિ સ્નાત્ર ભણાવાયું જીવદયાની ટીપ સારી થઈ. વિધિ માટે સુરેશચંદ્ર હીરાલાલ શાહ તથા ભકિત માટે વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા. માગશર સુદ ૧ બુધવારના સવારે ગુરુમંદિરના દવજ દંડના અભિષેક થયા હતા બાદ ૯ વાગ્યે માળને વરઘોડે ભવ્ય રીતે ચડે હતો. બગીએ મોટરે વિ, ઘણે સાજ હતો આજ વરઘોડે એસવાળોના વસવાટવાળા સ્થાનોમાં ફર્યો હતો જેને કારણે વાડામાં ટોળે ટોળા ઉમટી પડયા હતા ઠેર ઠેર ગહુલીએ વિ. થઈ હતી ૪૫, દિ. પ્લેટ વિમલનાથ દેરાસરથી હીરાભાઈના શાશ્વત જિન દેરાસર ઓસવાળ કેલેની દેરાસર રણજીતનગર વચ્ચે થઈ કામદાર કેવોની દેરાસર લખમશી લાધાભાઈ ગૃહમંદિર થઈ સાત રસ્તા પોલીસ ચોકી થઈ વિમલનાથ દેરાસરે ઉતર્યો હતો બે ચાંદીના રથ રાયશી વર્ધમાન પેઢી તથા શેઠના દેરાસરજીના રથ ઉપધાન કરાવનાર માટે હતા અધેરી બી ટેરેશને નવો રથ જે શંખેશ્વરજી મુકવાને દે, તેની બોલી બોલતાં રથમાં બેસવાને શાહ વેલજી પાનાચંદ ગલિયાએ આદેશ લીધા હતે બે ચામર ૧ લીલાધર રામજી ૨ હીરાભાઈ તથા સારથી શેઠ લીલાધર Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ : * શ્રી જૈન શાસન [અઠવાડિક] રામજી બીડના આદેશ હતા દેરાસરે આવતાં પખણાની સારી બેલી થઈ હતી. માગશર સુદ-૨ ના સવારે ૭ વાગ્યે તન ગુરૂ મંદિર શાસન શિરોમણી પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.નું ગુરૂ મંદિર મૂતિ શાહ વેલજી દેપાર હરણીયા પરિવારે તથા હાલાર દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.નું ગુરૂ મંદિર સ્વ. રાણીબેન ખીમજી વીરજી ગુઢકા મીઠાઈવાળા પરિવારે બંધાવેલ છે તેમની પ્રતિષ્ઠા પણ સવારે વાગ્યે તેમના વતી થઈ ગુરૂ અભિષેક પછી સેના રૂપાના સીટ ઘણા ભાવિકોએ પધરાવ્યા અને લાભ લેનારે મૂતિ ધજા દક કલશની પ્રતિષ્ઠા ઘણું ઉત્સાહથી કરી બંને તરફથી ૧-૧ શ્રીફળની પ્રભાવના થઈ ઘણો ઉત્સાહ હતે. માગશર સુદ ૨ ગુરૂવારે સવારે ૯ વાગ્યે માળા રેપણ વિધિ કુંવરબાઈ ધમશાળામાં સવારે શરૂ થઈ હતી વદ ૧૩ ના જાહેર કર્યા મુજબ ૫ મુનિરાજ શ્રી ગીવિજયજી મને પ્રવર્તક પદવી તથા પૂ. સાધ્વીજી શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મને પ્રવર્તિની પદવીની વિધિ પણ સાથે શરૂ થઈ હતી. આ મહત્સવ જોવા ત્રણેક હજારની મેદની ઉમટી પડી હતી. માળને સમુદેશ અનુપમ વિધિ થઈ પદવી માટે નંદિની વિધિ કરીને પ્રવર્તક મુનિરાજશ્રી યેગી દ્રવિજયજી અને પ્રવર્તિની સાધ્વીજી શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી જાહેર કર્યા હતા. પ્રથમ માળ સૌથી નાના કુમારી જેનીકુમારી ધીરજલાલ મેઘજી દેપારને પ્રથમ માળ પહેરાવવામાં આવી હતી. દરેક માળ વખતે જયકાર ઉત્સાહ અને બેંકના સુરે થતા હતા. માળ પ્રસંગે એટલી સંખ્યા હતી કે કુંવરબાઈ ધર્મશાળાની મોટી જગ્યા પણ સાંકડી દેખાતી હતી. કમશરમાળ પહેરનારા ભાગ્યશાળીઓ ૨ કંચનબેન સુરેશચંદ્ર ગોસરાણી છે જયાબેન મુલચંદ મારૂ ૪ ચંદ્રિકાબેન રજનીકાંત જીવરાજ હીરાભાઈ ૫ નીલમબેન ચંદુલાલ કાનજી જેઠાભાઈ ૬ માણેકચંદ મોહનલાલ નકુરૂ ૭ નયનાબહેન મેહુલકુમાર શાંતિલાલ દેવશી ૮ રંજનબેન ઉત્તમચંદ (પ્રેમચંદ કચરા ગુઢકા ) ૯ હીરાલાલ લાખ ભાઈ ૧૦ સમજુબહેન મનસુખલાલ મહેતા ૧૧ વૈશાલીબહેન દિલિપકુમાર નવલચંદ મહેતા ૧૨ નીમળાબહેન હીરાલાલ લાખાભાઈ ૧૩ કાંતાબહેન નવીનચંદ્ર ચુનીલાલ પારેખ ૧૪ નીર્મળાબહેન માણેકચંદ મેહનલાલ ૧૫ મંજુલાબહેન છગનલાલ જીવરાજ ૧૬ ઇદુબેન ભગવાનજી દેવન ૧૭ નયનાબહેન ચંપકલાલજી ભીખમચંદજી ૧૮ રળિયાતબહેન પાનાચંદ હધા ૧૯ મંજુલાબહેન ગુલાબચંદ ૨૦ જયાબહેન વી રચંદ લાલજી ગુઢકા ૨૧ પ્રેમચંદ કરમશી નાગડા ૨૨ મણીબહેન પ્રેમચંદ કરમશી નાગડા ૨૩ રળિયાતબહેન કુલચંદ કેશવલાલ ચંદરીયા ૨૪ પ્રમીલાબહેન કેશવજી ગલીયા ૨૫ જગદીશચંદ્ર હીરાલાલ શાહ ૨૬ જ્યાબહેન ભીમજી રાજ હરિયા ૨૭ ચંદુલાલ લીલાધર રામજી Page #421 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૯ અંક ૧૮ : તા. ૩૧-૧૨-૯૬ ૨૮ ધીરજલાલ કસ્તુરચંદ ઉર ૨૯ પ્રેમચંદ હીરજીભાઈ ૩૦ પન્નાબહેન : જયસુખલાલ ; મહેતા ૩૧ હર્ષાબહેન પ્રશાંતભાઈ ૩૨ પ્રેમજી લખમણ ( સતવારા ) માળાઓને લાભ તેમના કુટુંબીઓ આદિએ લીધો હતો. શા કાનજી જેઠાભાઈ શ્રી કમળાબહેન મોહનલાલ તથા રમાબહેન લાલજી હેમરાજને માળ પહેરાવવાને લાભ મળ્યું હતું. આ આ પ્રસંગે ૧૫ છોડનું ઉજમણું થયું હતું છોડ ભરાવનાર ભાગ્યશાળીએ-૧ હીરાભાઈ હધાભાઈ ૨ વાલીબેન જેઠાભાઈ ધરમશી ૩-૪ રામજી પરબત ગુઢકા ૫ રતિલાલ વીરચંદ સુમરી આ ૬ હીરા લાખાભાઈ ૭ હશરાજ સેજપાર ૮ શીયાતબેન મેહનલાલ પદમશી ૯ લીલાવંતીબેન કુલચંદ ભારમલ ૧૦ નવીનચંદ્ર ચુનીલાલ પારેખ ૧૧ મંજુલાબેન છગનલાલ જીવરાજ ૧૨ સમજુબેન મનસુખલાલ તથા વૈશાલીબેન દિલિપભાઈ ૧૪ હિતેશ હરખચંદ ગુઢકા ૧૫ જેની કુમારી ધીરજલાલ વેલજી હરણીયા. બંને પદવી નિમિતે સંઘ તરફથી કામળીએ વહેરાવવાને લાભ શાહ વેલજી દેપાર હરણીયાએ તથા ગુરૂપૂજનને લાભ પણ તેમણે જ સારી બેલી કરીને લીધે હતે. સંઘ તરફથી ઉપધાન કરાવનારા મહાનુભાવોનું બહુમાન કરવામાં આવેલ. આજના સાધર્મિક વાત્સલ્યમાં ત્રણ હજાર ભાવિકો જેટલી સંખ્યા થઈ હતી. સર્વમંગલ બાદ પૂ શ્રી વાજતે ગાજતે ઉપાશ્રયે પધાર્યા હતા પદવી લેનાર વાજતે ગાજતે જિનમંદિર દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા હતા. માગશર સુદ-૩ના પૂશ્રીએ શંખેશ્વર ઉપધાન માટે વિહાર કરતાં મેય સંખ્યામાં વળાવવા આવેલ તળાવ પાસે મંગલિક સંભળાવ્યું ચાલીસેક ભાવિકે સાથે ચાહયા બીજ ભાવિકે ધુંવાવ વ્યાખ્યાન સમયે આવ્યા. સવારે તથા પ્રવચન બાદ સાધર્મિક ભક્તિની * સુંદર વ્યવસ્થા શાહ હીરાભાઈ હધાભાઈ તથા શાહ જેઠાભાઈ ધરમશી નાગડા પરિવાર તરફથી કરવામાં આવી હતી. જોડીયામાં પૂ. હાલાદેશદ્ધારક ગુરુદેવની મૂર્તિની પ્રતિષ્ઠા " જોડીયામાં શેઠ દેવકરણ મેરારજી હા હિંમતલાલભાઈ તથા નરભેરામ ક૯યાણજી જેડીયાવાળા તરફથી થયેલ ગુરૂમંદિરમાં હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂ. મ.ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા માગશર સુદ ૭ ના હોઈ પૂ. શ્રી પધારતા લીલાધર રામજીભાઈને ત્યાં મંગલિક તથા ગુરૂપૂજન બાદ સાટાની પ્રભાવના. દેરાસરે દર્શન કરી પ્રવચન થયું બાદ સંધપૂજન થયું. તેમના તરફથી વિજય મુહુર્ત પ્રતિષ્ઠા ૧૮ અભિષેક દવજ ડ ગુરૂમુતિ અભિષેક પ્રતિષ્ઠા બાદ સંઘપૂજન લાડુની પ્રભાવના થઈ બાદ . સંઘજમણ બપોરે પૂબ વિગેરે સુંદર કાર્યક્રમ રખાય હતે. બહારગામથી મહેમાને પણ ઘણા આક્યા હતા. વિધિ માટે જામનગરથી સુરેશભાઈ હીરાલાલ તથા ભક્તિ માટે વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલ હતું. પૂ. પુ. શ્રી વિજયજી મ. તથા પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ.ના સંસારી વડિલ તરફથી આ કાર્યક્રમ હતો. Page #422 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન (અઠવાડિક) મમwooooo 0 પૂર્મા કહેતા હતા કે- - - - શ્રી ગુણદશી 0 STUTI ": - 1.૫ ૫. ચાર્યદેવેશ શ્રેમgઉ૦થશમચંદ્રસહીવટજીમાણા ' . ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * * માનવને માગવા કરતાં મરવું સારૂ લાગે. * " જે કઈ ભૂલ કરે તેને સજા થાય. પડે તેના હાડકા–હાથ-પગ ભાંગે કેને બેટ છે - બચાવ થાય જ નહિ. ૦ જે છ અનીતિ મથી કરે છે. અનીતિ કરવામાં વાંધો નથી. તેમ માને છે. 4 અનીતિનું જે મળે તેમાં મેજમજા કરે છે તે બધાને શાસ્ત્ર અધમધમ કેટિના 3. જીવે કહ્યા છે. ૪ ૦ જેને અનીતિને ભય ન લાગે તેને જન્મ અજન્મા થવા તે નથી મળ્યા પણ તે 8 અધિકને અધિક જન્મ પામવા માટે મળે છે. જે જીવ હિંસાચારી-જઠ-વિષય સેવન અને પરિગ્રહ એ પાંચ મહાપા૫ નથી. તે 34. મનથી, વચનથી અને કાયાથી પિતે કરે નહિ, બીજ પાસે કરાવે નહિ, અને જે X 8 !” કઈ કરતા હોય તેને સારા માને નહિ તે જ શ્રી વીતરાગ દેવને સારો સાથુ છે. આ ૧ પુણ્યાનુબંધી પુણ્યશી મળેલી સુખ સામગ્રી સાથે ધર્મના સંસકાર ગાઢ જેવાથી તે હૈં સામગ્રી જ જીવને કહે છે કે હું તમારી નથી, નાશ પામનારી છું. શરણભૂત નથી, પ્રાણ લેનારી છું, તમારાથી જુદી છું, મારામાં જે આસકત બનશે તે તમને X દગતિ મળશે, માટે મારાથી સાવધ રહેશે” ૐ ૭ જેને પોતાના આત્મા પર મૈત્રી નથી તે બીજાની મૌત્રીની વાત કરે તે લબાડ છે. તે 0 ૦ ન કરવા લાયક કામ થઈ જા. તે વખતે પોતાના આત્માની દયા આવે તે જીવ છે. છે પોતાના આત્માને સાચો મિત્ર બને, અને પિતાના આત્માને મિત્ર બનેલ છવ જ0. જગતની મિત્ર બની શકે. પિતાના આત્માને દુશમન જગતને કદિ મિત્ર ન બની શકે. હૈ રાવ ૦૦૦૦૦૦૦૦૦૦રવા જન શાસન અઠવાહિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રાટ (લાખાબાવળ) c મુતરાન ભવન ૪પ, વિવિજય હાટ-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપને તેવા શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ થઈ ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ Page #423 -------------------------------------------------------------------------- ________________ વેદ 6. રસૂરિ નામો ચવિરસા તિi | શાસન અને સિદ્ધાન્ત | ૩ણમારૂં મહાવીર-પનવસાન. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-| . જ. જ ઇચTFR ૨ શાળા भावार बन आराधना केन, काका Jાગર. Receira 22_ | - 9 નવ નિધિભૂત ગુણે સૌજન્ય લજજા મર્યાદા, ગાક્ષીય* શ્રીયમાજવમ્ | દયા દક્ષત્વમૌદાય", નિધીયો ગુણ નવ ! 2 સૌજન્ય, લજજા, મર્યાદા, ગાંભીર્ય, દીય, સરળતા, દયા, દક્ષ પણું અને ઉદારતા આ નવ ગુણા નવનિધિ જેવા છે. અઠવાડુંક એક મા. શી હાથણી!R સૂરિ સીનમ'હિર ઘણીવાર ગેની મારકના ઉન્ન, ત્રણ શિ મrdષોનJT, વિન–382002 - શ્રી જન શાસને કાયૉલયા | મૃત જ્ઞાન ભવન - ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN- 361005 Page #424 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපෙපපපපපපපපපප જ પ્રેરણામૃત સંચય (ગતાંકથી ચાલુ) - પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපා පද સંસાર ભંડે એટલે સુખ અને સુખની સામગ્રી ભુંડી. તેના કરતાં ય તે બે પ૨ જે રાગ તે જ વધારેમાં વધારે મુંડે છે. સ્વભાવથી તે બે ખરાબ લાગી તેના પર દ્વેષ થશે ત્યારપછી વિરાગ આવશે. તેથી જ શાસ્ત્ર વિરાગની નિ છેષ કહ્યો છે. અને ત્યાગ તે તે પછીની ક્રિયા છે. ૦ સઘળાં ય પાપને બાપ : સુખને અતિ રાગ. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓનો આ જગત ઉપર અજોડ ઉપકાર છે. તે પરમતારકે એ જગતના જીની મેહની ગાઢ નિંદ્રા ઉડાડવા અને સોના કલ્યાણ માટે એક જ વાત ભારપૂર્વક ફરમાવી છે કે જગતના છને જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આખા જગતને રાહ જુદે છે અને આપણે શાસન પામેલાઓને રાહ જુદે છે. જગત દુખથી ભાગે છે અને સુખને ભેટવા દોડે છે. જે સુખને જગત ભેટવા દેડે છે તે સુખ, સુખ કહેવરાવવા લાયક નથી કેમકે તે સુખની ઈચ્છા થઈ ત્યારથી તેને ભયંકર કેટિનું દુઃખ લાગુ થાય છે. તમને જે સુખની ઇચ્છા થાય તે બધાને સુખ મલી જાય ખરૂં? સુખની અને પૈસાની ઇચછા થતાંની સાથે જ તે સુખ કે પૈસે મલી જતા હતા તે જગતમાં લીલા લહેર હેત ! જગતના અનુભવી પણ કહે છે કે સુખની ઇચ્છા કરી, મહેનત કરીને મર્યા પણ મરતા સુધી તે સુખ ન મળ્યું તે ન જ મળ્યું. દુનિયાનું સુખ ઇચ્છામાત્રથી મહેનત કરવા છતાં ય મળે નહિ, - તેમાં તે પુરૂષાર્થ પણ અકિંચિકર છે. જેટલા જેટલા જ પુરૂષાર્થ કરે તેને પણ તે મળે તે નિયમ નહિ. બિચારા પુરૂષાર્થ કરી કરીને મરી ગયા અને નરકતિર્યંચમાં રિબાય છે. સુખ કે સુખ સામગ્રીમાં પુણ્ય જોઈએ. મળ્યા પછી ભોગવવામાં સાચવવામાં ય પુણ્ય જોઈએ. દુનિયામાં ઘણને સુખ મળ્યું છે, તે બિચારા ભેગવવા ઈ છે છતાં ભેગવી શકતા નથી એટલું નહિ તે બીજાને ભોગવતાં રહે છે. કે મારૂં મેળવેલ આ ભેગવે છે, હું નહિ.” વળી આ સુખ કાયમ ખાતે રાખવા માગો તે રહે તે નિયમ ખરે? તે સુખ અહી રહે અને આપણે જવું પડે તેમ પણ બને ને? તેવા સુખની પાછળ સારૂં જગત દોડે છે અને તે માટે જે જે કામે કરે છે તેનું વર્ણન થાય તેમ છે ? જેની પાસે પૈસા-ટકાકિ હોય અને પૂછીએ કે શી રીતે મેળવ્યું તે જરાય ગભરાયા વિના કહી શકે કે આમ આમ મળવું ? તેનું (જુએ ટાઈટલ ૩ જુ) Page #425 -------------------------------------------------------------------------- ________________ - HereElitiks H.WIHT FORWHELP Peeping H012108001 UFCW 3000 euHoy eva BIBLIOTY PUNU YU247 - તંત્રીએ - . * કન સ્થાપી પ્રેમચંદ મેઘજી ગુઢઃ ૮jલઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ (૨reste) સરેજચંદ્ર કીરચંદ (વઢવા) કિફ • • 8). • કવાટઉફ • ઝાઝરnga વિરdi ૪ શિવાય ચ માર્ચ ૨ • • ( = 4 વર્ષ : ૯ ર૦૫૩ પોષ સુદ-૬ મંગળવાર તા. ૧૪-૧-૯૭ [અંક મિશાહ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ ; -૫ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા -અવરુ + ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના (પ્રવચન ૧૪ મું) પરસહસાઃ શરદસ્ત પાંસિ, યુગાન્તરે ગમુપાસતાં વા તથાપિ તે માગમનાતતે, ન મેક્ષમાણુ અપિ યાતિ મોક્ષમૂ | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ એ વાત સમજાવી આવ્યા કે- મોક્ષ એ જ સાચું સુખ છે. જયારે સંસારનું સુખ તે તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સુખના રાગને લઈને જ અનાદિ કાળથી અનંતા છ સંસારમાં ભટકે છે. માટે જ એક મહાપુરૂષે કહ્યું છે કે-“સંસારી છે સંસારના સુખના ગાઢ રાગી છે ? અને પિતાના જ પાપના ઉદયે આવતા દુઃખના ગાઢ હેલી છે. તેને લઈને મોહથી આંધળા બનેલા છે. તેથી તે સુખને મેળવવા માટે અને દાખથી બચવા માટે જે કાંઈ ન છે કરે છે, ધર્મ પશુ કરે તે પણ થોડું સુખ પામી દુઃખ, દુખ અને દુઃખ જ પામે છે. ઇ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] | માટે શનિઓ ફરમાવે છે કે- અચરમાવર્તકાળવતી જી અનંતવાર ધમ ન કરી કરીને પણ સંસારમાં જ ભટકે છે. તેવા જ દ્રવ્યથી સાધુપણું પણ પામે છે. આ મેક્ષે જનારા છ જેવું સાધુપણું પાળે તેમના જેવું જ- એક પણ દોષ ન લાગે છે છે તેવું સાધુપણું પાળે છે. તેનાથી ધાર્યું સંસારનું સુખ મેળવે છે. પરંતુ તે સુખના આ કાળમાં ગાંડા બની, ભયંકરમાં ભયંકર પાપ કરી કરીને દુર્ગતિમાં ભય છે. આ ? ધર્મ અભાવ, દુર્ભવી અને ભારે કમી છે અને તીવાર કરે છે. માટે જ્ઞાનિઓ કહે છે કે- ધર્મની શરૂઆત ચરમાવર્ણકાળથી થાય છે. ચરમા{ વત્તકાળને ધર્મને યૌવન કાળ કહ્યો છે. તેમાં પણ ભારે કમી ની હાલત અચરમાછે વત્ત, અવતી છ જેવી હોય છે. તેને મોક્ષની વાત રૂચે જ નહિ. ધર્મની વાત R સાંભiાં છતાં પણ સંસારના આ આ સુખો મને મળે, તે માટે જ તે ધર્મ કરે. 4 આપણી હાલત શી છે? આપણને ખરેખર મેક્ષની રૂચિ થઈ હોય તે આપણે ચરમા ! { વત્ત કાળમાં આવી ગયા છીએ. જેને મેક્ષની અત્યંત તાલાવેલી હાય ઝટ મોક્ષે છે 1 જવાનું મન હોય, આ સંસાર જરા પણ ગમતું ન હોય, કયારે સંસાથી છૂટું અને ! છે. ભગવાનનું સાધુપણું પામી મેક્ષે પહોંચી જાઉ આવી જેની ભાવના છે. તેને શાસ્ત્ર 1 લઘુકમી જીવ કહ્યો છે. આપણે લઘુકમી છીએ કે ભારેકમી છીએ કે આપણા આત્માની છે છે પરીક્ષા કરવા માટે આ વિચારણા કરવી જરૂરી છે. ધમીને ઘેર અભાવ, દુભવી, ભારેકમીજીવ પણ જમે પણ તમને વિશ્વાસ છે ! A ને કે- મારા ઘરના જેટલા સભ્ય છે તે બધા ચરભાવમાં આવેલા છે અને લઘુકમી ? છે પણ છે. માટે જ હું રોજ તમને પૂછું છું કે-“તમને બધાને મેક્ષની ઈચ્છા થઈ છે? ૬ મોક્ષે જવું છે? આ સંસાર ગમતું નથી ને? આ જમમાં સાધુ થવા જેવું જ છે ને ? તેટલા માટે આ આચાર્ય મહારાજ સમજાવી ગયા કે- મોક્ષનું સુખ તે જ આ સાચું અને વાસ્તવિક સુખ છે. આ સંસારનું સુખ તે સાચું સુખ નથી. સંસારનું ને સુખ તે પિકનાં ફળ જેવું છે. કિં પાકનાં ફી આપણે જોયાં નથી પણ શાસ્ત્રમાં છે છે તેનું વર્ણન આવે છે કે- તે ફળ દેખાવે રૂડાં રૂપાળાં હોય છે, સ્વાદે સુમધુર હોય છે પણ ખાતાંની સાથે જ પ્રાણને હરનાર હોય છે. શાસ્ત્રો તે સુખને દુખના પ્રતિકાર રૂપ કહાં છે. તેના ઉપરથી નકકી થાય છે કે જેને ધર્મ કરવું હોય તેને મોક્ષની ઈચ્છાથી જ ધર્મ કરવો જોઈએ. સંસારનું સુખ મેળવવા કદી પણ આ ધર્મ થાય નહિ./ કોઈ { ધમી જીવને સંસારમાં એવી જ આપત્તિ આવી ગઈ જેને લઈને તેનાથી ધર્મ થઈ ન શકતું નથી. તે વખતે તે જીવ તે વસ્તુની ઇચ્છા કરે તે તેને ખરાબ નથી કહ્યો. તે રા Page #427 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ : અંક ૧૯ : તા. ૭-૧-૯૭ : : ૪૫૧. છે જીવ તે વસ્તુની ઈચ્છા શા માટે કરે છે? મારી મિક્ષની સાધના અટકી ન જાય માટે, . 8 નહિ કે સંસારનું સુખ મને મળે અને હું તેમાં જ મઝા કરૂં. “સંસારનું સુખ મઝા છે. 4 કરવા માટે જોઈએ તેવી ઈચ્છાથી આ ઘમ થાય જ નહિ. માટે જ જ્ઞાનિઓએ કહ્યું છે { છે કે-છતર મતમાં રહેલા ભારેમાં ભારે તપવી હજારો વર્ષ તપ કરે, ઘણા કાળ છે. | સુધી વેગની ઉપાસના કરે તે પણ હે ભગવન ! તારા માર્ગને-શાસનને નહિ પામેલા છે છે તેઓ કદી પણ મેક્ષમાં જતા નથી.” જેને મોક્ષે જવું હોય, તેને શ્રી અરિહંતદેવના ધર્મને સમજીને કરવો જોઈએ. 8 શ્રી અરિહંત પરમાત્માને ખરેખર ધર્મ કરનાર કેણ કહેવાય? જે મેહસુખને તે માટે જ ધર્મ કરે છે. જે જીવ મહાસુખને માટે જ ધર્મ કરે તેને આ સંસારનું સુખ 8 કેવું લાગે? મહાવિનભૂત અને ધર્મમાં અંતરાય કરનારૂં લાગે ને? તમને તે સુખ છે હું કેવું લાગે છે? તમે બધા તમારી જાતને ધર્મ પામેલી માને છે તે તમને શું શું થવાનું મન હોય? ભગવાનના શાસનમાં ધમ તે સાધુપણાને જ કહ્યો છે અમે તમને જે ધર્મલાભ આપીએ છીએ તેને અર્થ એ છે કે- તમને ભગવાનને સાધુધર્મ મળે.” R બીજી કઈ વસ્તુને તમને લાભ થાવ એમ અમારાથી ન બેલાય. તમને બધાને લાભ છે & થાવ' “પુત્રાદિનો લાભ થાવ' એમ બેલે તે બીજ મતવાળા બેલે. ભગવાનના શાસનમાં કે રહેલે સાધુ જે તેમ બેલે તે તે મિથ્યાષ્ટિ જ કહેવાય! છે એ ક્ષે જવા માટે સાધુધર્મ પાળતા હોય, સાધુધર્મ પામવા માટે શ્રાવકપણું છે 3 પાળતા હોય, દર્શન-પૂજનાદિ કરતા હોય તે તેને તે ધર્મ ધર્મરૂપ બને. પણ જે બી છે જ હેતુથી કરતા હોવ તે તે ધર્મ વાસ્તવિક ધર્મ કહેવાય જ નહિ. માટે જ કલિકાલ છે | સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગદેવ શ્રી મહાવીર ૧ પરમાત્માની સ્તવના કરતાં કહ્યું કે- “અન્યમતમાં રહેલા છ હજારો વર્ષો સુધી ઘેર તપ તપે, યુગોના યુગ સુધી યોગની ઉપાસના કરે, પણ તારા ધર્મને પામે નહિ ત્યાં સુધી આ સંસારથી મુકત થવાની ઇચ્છાવાળા હોવા છતાં ય મોક્ષને પામતા નથી.” આના ઉપરથી પણ એ જ વાત નકકી થાય છે કે ભગવાન શ્રી જિનેશ્વર દેએ ધર્મ છે મે કાને માટે જ કરવાને કહ્યો છે. (ક્રમશ:) હક - Page #428 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમ: શંખેશ્વર શ્રી હાલારી વિશા ઓસવાળ વે. મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળામાં ભોજનશાળાનો પ્રારંભ અને યોજના દાતાઓને ભાવભરી વિનંતી સુજ્ઞ ધર્મબંધુ પ્રણામ સાથ જણાવવાનું કે સંસારથી તારે તે તીર્થ કહેવાય અને તરવા માટે જાય તે યાત્રિક કહેવાય. આવા યાત્રિકના ચરણની રજ પણ પાવનકારી છે. તેથી તે યાત્રિકોની સંસાર તરવાની ભાવનામાં સહયોગી બનવું તે પણ તરવાનું આલંબન છે. - પ. પૂ. હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસુરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રી રામેશ્વર મહાતીર્થમાં યાત્રિકોની ભક્તિ સહયોગ માટે શ્રી હા. વી. . . મૂ. તપા. જૈન ધર્મશાળાનું આયોજન હાલારી વી. એ.ના સહકારથી થયું છે. તેને ઘણે વિકાસ થયે છે. બે વર્ષથી ભેજનશાળા ચાલુ કરવા માટે માંગણીઓ આવતી અને સહકાર માટે પણ પ્રેરણે થતી હતી. હાલમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ.ની નિશ્રામ ઉપધાન ચાલુ થયા છે અને તે પ્રસંગે ભેજનશાળા ચાલુ છે. તે સાથે તેઓશ્રીનું માર્ગદર્શન લઈને ઉપધાન પૂર્ણ થયા પછી ભેજનશાળા ચાલુ રાખવાને અમે એ નિર્ણય કર્યો છે. તેની વિગત નીચે મુજબ છે. - ભેજનશાળાની ચેજના ક નામ કરણ - આ ભેજનશાળાનું નામ આપવા માટે અપેક્ષિત દાન મળતાં નકી કરવામાં આવશે. કાયમી તિથિ - આ ભેજનશાળાની કાયમી તિથિનું આયેાજન નકી કર્યું છે. તેને નકરે રૂા. ૧૫૧૧૧/- નકી કર્યા છે. તેમાં પિતાને અનુકૂળ તિથિએ લખાવી શકશે, આમાં તારીખ લખાવવાની નથી માત્ર તિથિ લખાવવાની છે. આપશ્રી આ તિથિ જનામાં લાભ લઈ વધુમાં વધુ તિથિઓ લખાવશે તેવી વિનતી છે તથા આપના વલમાં પણ આ યોજનાને પ્રચાર કરશે તેવી વિનંતી છે. ડ્રાફ ચેક શ્રી હાલારી વિશા ઓસવાળ . મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળાના નામના કઢાવવા. Page #429 -------------------------------------------------------------------------- ________________ વર્ષ - અંક ૧૯-૨૦ તા. ૧૪–૧–૯૭ : : ૪૫૩ – નામ લખાવવાના સ્થળે – (૧) શ્રી હાલારી વી. એ. વે. મૂ. તપા જેન ધર્મશાળા વીરમગામ રેડ, મુ. શંખેશ્વર વાયા-વિરમગામ (ગુજરાત) ફોન : ૦૨૭૩૩/૭૩૩૧૦ (૨) શાહ કાનજી હીરજી c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર (ફેન નં. ૭૮૭૯૬). (૩) શાહ કાનજી જેઠાભાઇ નાગડા ૬, ઓસવાળ કેલોની, જામનગર ફેન નં. ૫૫૬૦૨૫ (૪) શાહ મેઘજી વીરજી દેઢીયા નાઇરોબી (ફેન ૩૩૩૫૦૯) જતીનભાઇ (૩૫૫૧૯૨) (૫) શાહ હરખચંદ નેમચંદ નાઇરોબી (૬) શાહ છગનલાલ ખીમજી ગુઢકા નાઇરોબી (૦૦૨૪૪૨) (ફેન ૭૪૧૧૧૦) (૭) શાહ પ્રેમચંદ નાગપાળ-નકુરુ (૦૦૨૫૪૩૭) (ફન ૪૧૨૨૮-૪૧૮૪૪) (૮) શાહ શાંતિલાલ વાઘજી નાગપાળ, નકુરૂ (૯) શાહ મેહનલાલ ભારમલ, દીકા (નાઈરોબી ૩૩૪૯૮૯) (૦૨૨૦૫૪/૨૧૨૧૮-૨૧૧૯૮). (૧૦) શાહ ગુલાબચંદ જુઠાલાલ રાયશી હરિયા, મબાસા (૧૧) મોતીચંદ એસ. શાહ-લંડન (કેન : ૦૮૧ ૯૦૭ ૫૩૯૨ ) (૧૨) શાહ રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન [૧૮૧ ૦૪ ૯૮૨૧] (૧૩) , મગનલાલ લક્ષમણ મારૂ-થાણું [ફેન ૫૪૦૧૪૦૩]. (૧૪) , હરખચંદ ગોવીંદજી મારૂ-ઘાટ પર ફેન એ. ર૫૪૦૮૨૯ ૨૦૬૫૮૮ રેસી. ૫૧૬રરર૩ ] (૧૫) શાહ ભીમજી જીવરાજ ગડા-માટુંગા બી. બી. [કેન ૪૪૪૬૬૮૧-૪૪૫૭૩૫૪] વીરચંદ લખમશી ગડા* [ ન ૪૩૦૭૦૫૭-૪૩૬ ] Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રારંભ તા. ૧-૧-૯૭ ભેજનશાળાની તિથિઓમાં ભાગ લેનાર ભાગ્યશાળીઓ ૧ શ્રી હીરાભાઈ હધાભાઈ શાહ હ. જીવરાજભાઈ તથા હર કાનજીભાઈ મી-અમનગર ૨-૪ , લખમણુ વીરપાર મારૂ સેકસલા શ્રીમતી મેઘીબેન લખમણ મારૂં જશદાબેન જીવરાજ મારૂ હર જીવરાજભાઈ વેલજીભાઈ કેશવજીભાઈ, રામજીભાઈ લખમણ મારૂ ૫-૬ શ્રી લખમશી ગેસ૨ ગડા ટીંબડી શ્રીમતી હીરૂબેન લખમશી ગડા પરીવાર હા અમૃતબેન વીરચંદ ગીતા ભરત ગડા ૭ , હેમલતાબેન ભીમજી જીવરાજ ગડા ટીબડી હા પાનાચંદ, રસીકલાલ, કાન્તીલાલ ભીમજી ૮ શ્રીમતી કરતુરબેન પ્રેમચંદ પાનાચંદ જામનગર –૧૦ શ્રી લીલાધર મેઘજી ગોસરાણી નાના માંઢા શ્રીમતી જેઠીબેન લીલાધર ગોસરાણી હ: મેહનભાઈ ચંદુલાલ વિજય લીલાધર ૧૧-૧૨ શ્રી ગે વીંદજી મેપા મારૂ શ્રીમતી સંતકબેન ગોવીંદજી મારૂ હા વેલજીભાઈ હરખચંદ, પ્રેમચંદે અમૃતલાલ, પ્રવીણ ગોવીંદજી. ૧૩ શ્રીમતી કરતુરબેન નરશી વીરજી જાખરીયા હ. અરવીભાઈ વડાલી આ સીંહણ ,, કંચનબેન મેતીચંદ પરબત ગુઢકા, ગાગવા લંડન ૧૫ શ્રી કુંભ મેઘ ગુઢકા હદ પ્રેમચંદભાઈ લાખાબાવળ , બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ લંડન ૧૭ શ્રીમતી ચંદ્રિકાબેન રતિલાલ વિધુ પથરાજ હ: નિલેશ સાધના સરીતા તથા મીરા નિલેશ લંડન ૧૮ લીલાબેન લખમણ તથા રૂપાબેન દેવરાજ હા લમીબેન મુરગ લખમણ, સેળસલા (મબાસા) ૧૯ શ્રીમતી કમળાબેન મેહનલાલ હંશરાજ ચંદરીયા રાવલસર હર હસમુખ સુરેશ બીપીન તથા શ્રીમતી વસુ દિનુ રીટા નાઇરોબી ૨૦ શ્રી લક્ષમીચંદ મેઘજી ગોસરાણીના શ્રેયાર્થે હ: શ્રીમતી પુષ્પાબેન લક્ષમીચંદ નાના મોટા સક્કા ૧૪ Page #431 -------------------------------------------------------------------------- ________________ - રાહ નહહ આહ આહ. ૬ ૨૪ જિનનો પરિવાર આદિ દુ [ ગતાંકથી ચાલુ ] –પૂ. મુ. શ્રી ધમતિલકવિજયજી મ. હ - હજાર - - - - અગીયારમા શ્રી સ ભવનાથ તીક્ષાનગરી સિંહપુરી યવન કલ્યાણકતિથિ- છે. વદ ૬, છઠ્ઠમસ્થકાલ * ૨ માસ જન્મ કલ્યાણતિથિ- મહા વદ ૧૨ | જ્ઞાન સંબંધી તપ ૨ ઉપવાસ દીક્ષા કલ્યાણતિથિ- મહા વદ ૧૩ મુખ્ય ગણધર નામ કર૫ કેવળજ્ઞાન છે. તિથિ- પિષ વદ ૩૦. શાસનયક્ષ મનુ જ યા ઈશ્વર મક્ષ ક. તિથિ અષાઢ વ. ૩ ભ માતા કેટલાની સાથે મેક્ષ વિષ્ણુ ૧૦૦૦ પિતા સાલગિરિ જન્મરાશિ મકર - બારમા શ્રી વાસુપૂજ્યસ્વામી આયુષ્યમાન ૮૪ લાખ પૂર્વ | ચ્યવન ક. તિથિ - જેઠ સુ ૯ પદવીરાજ, જન્મ ક તિથિ માગ. વ. ૧૪ કેટલાની સાથે દીક્ષા૧૦૦૦ દીક્ષા ક. તિથિ મહા વ. ૩૦. પ્રથમ પારણું કરાવનાર કેવલજ્ઞાન ક. તિથિ મહા સુદ ૨ ગણધર સંયા અષાઢ સુ. ૧૪ સાધુ સંખ્યા માતા જયા સાવી છે ૧,૦૩,૦૦૦ પિતા વસુપૂજય ૨,૭૯,૦૦૦ જન્મરાશિ શ્રાવિકા સંખ્યા૪,૪૮,૦૦૦ આયુષ્યમાન ૭૨ લાખ પૂર્વ મુખ્ય સાધવીનું નામધારિણું પદવી શા મોક્ષ સ્થળ સમેતશિખર કેટલાની સાથે દીક્ષા મક્ષ ત૫ ૧ માસ | પ્રથમ પારણુ કરાવનાર સુનન્દ શાસન યક્ષિણી માનવી | ગણધર સંખ્યા જન્મનગરી સિંહપુરી સાધુ . ૭૨,૦૦૦ જન્મનક્ષત્ર શ્રવણ સાવી છે ૧,૦૦,૦૦૦ દેહમાન ૮૦ ધનુષ્ય શ્રાવક સંખ્યા ૨,૧૫,૦૦૦ લાંછન શ્રાવિકા , ૪,૩૬,૦૦૦ શરીરને વર્ણ મુખ્ય સાધવીનું નામ ધરણી દીક્ષાત૫ ૨ ઉપવાસ | મોક્ષ સ્થળ ચંપાપુરી ૭૬, શ્રાવક છે કુભ ગે'ડા Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ : ? શ્રી જૈન શાસન (અઠવાડિક) ધરા મન વિદિતા મક્ષ તપ ૧ માસ સાવી સંખ્યા ૧,૦૦૮૦૦ શાસનયક્ષિણી ચકુડા | શ્રાવક , ૨,૦૮૦૦૦ જન્મનક્ષત્ર શતભિષા શ્રાવિકા ૪,૨૪,૦૦૦ જન્મનગરી ચંપાપુરી મુખ્ય સાધ્વીનું નામ રહમાન ૭૦ ધનુષ્ય મોક્ષ સ્થળ સમેતશિખર મહિષ મોક્ષ તપ ૧ માસ શરીરને વર્ણ રક્તવર્ણ શાસન યક્ષિણી દીક્ષાં તપ ૨ ઉપવાસ જન્મનક્ષત્ર ઉત્તરાભાદ્રપદ દીક્ષા નગરી ચંપાપુરી જન્મનગરી કપિલપુરી છદ્મસ્થકાલ ૧ માસ દેહમાન ૬૦ ધનુષ્ય ૨ ઉપવાસ લાંછન સાન સબધી તપ વરાહ અર્થ ગણધર નામ સુભૂમ શરીરને વણ સુવર્ણ શાસનયા. કુમાર દીક્ષા તપ ૨ ઉપવાસ ભ દીક્ષા નગરી કપિલપુરી કેટલાની સાથે મિક્ષ છદ્મસ્થકાલ ૨ માસ સાલગિરિ જ્ઞાન સંબંધી તપ ૨ ઉપવાસ : તેરમા શ્રી વિમલનાથ મુખ્ય ગણધર નામ મર શાસન યક્ષ વસુ ખયક્ષ યવન ક. તિથિ વૈ. સુ ૧૨ ભ મહા. સુ. ૩ જન્મ ૩ કેટલાની સાથે મિક્ષ : દીક્ષા ૨૦૦ છે પષ સુ. ૬ સાલગિરિ માય છે જેઠ વ. ૭. ચૌદમાં શ્રી અનંતનાથ માતા શ્યામાં | યવન ક. તિથિ અષાઢ ૧, ૭. રવિ વ. ૧૩ જન્મરાશિ મીન દીક્ષા વ. ૧૪ આયુષ્યમાન ૬૦ લાખ વર્ષ કેવલજ્ઞાન » વ. ૧૪ પદવી ૨ાજ મોક્ષ કેટલાની સાથે દીક્ષા ૧૦૦૦ માતા પ્રથમ પારણુ કરાવનાર જયરાજ પિતા સિંહસેન ગણધર સંખ્યા પ૭ જન્મરાશિ મીન સાધુ ૬૮,૦૦૦] આયુષ્યમાન ૩૦ લાખ વર્ષ કેવળજ્ઞાન છે પિતા કૃતવર્મા Page #433 -------------------------------------------------------------------------- ________________ વર્ષ– અંક ૧૦-૨૦ : તા. ૧૪-૧-૯૭ ૧ ૪૫૭ રાવતા ભાનુ સાધુ છે ૧૦ લાખ વર્ષ શ4 ૧૦૦૦ ધનસિંહ સાદેવી ૪૩ - સાવી છે આવક ૬૪,૦૦૦ ૬૨,૪૦૦ , ૧ માસ પદવી જ | માતા કેટલાની સાથે દીક્ષા પિતા પ્રથમ પારણુ કરાવનાર વિજય શw | જ-મરાશિ : ગણધર સંખ્યા ૫૦ આયુષ્યમાન ૬૬,૦૦૦ પદવી ૬૨,૦૦૦ કેટલાની સાથે હલા શ્રાવક ૨,૦૬,૦૦૦ પ્રથમ પારણુ કરાવનાર શ્રાવિકા ૪,૧૪,૦૦૦ ગણધર સંખ્યા મુખ્ય સાધ્વીનું નામ . પદમા સાપુ . મોક્ષ સ્થળ સમેતશિખર મક્ષ તપ શાસનયણિી - અંકશા | શ્રાવિકા ,, જમનાત્ર રેવતી | મુખ્ય સાધ્વીનું નામ જન્મનગરી બોધ્યા | મોક્ષ સ્થળ દેહમાન ૫૦ ધનુષ્ય | મેલ તથા લાંછન ફર્યન-લાજ | શાસનયક્ષિણી શરીરને વણ સુવર્ણ જમનક્ષત્ર દીક્ષાત૫ ૨ ઉપવાસ જન્મનગરી દીક્ષા નગરી અયોધ્યા હિમાન છક્રમથકાલ ૩ વર્ષ જ્ઞાન સબંધી તપ ૨ ઉપવાસ લાંછન મુખ્ય ગણધરનું નામ શરીરને વણs જસ શાસન પાતાલયa દક્ષા નગરી કેટલાની સાથે મહા હીક્ષા તપ ભ. મથકાલ સાલગિરિ જ્ઞાન સબંધી તપ પંદરમા શ્રી ધમનાથ મુખ્ય ગણધરનું નામ Rયવન ક. તિથિ ૨. સ. ૭T શાસનયસ મહા સુ. ૩] કેટલાની સાથે માથા મહા સ. ૧૩ | ભવ કેવલજ્ઞાન પિષ સુ. ૧૫ સાલગિરિ ૪,૧૩,૦૦૦ આર્યશિવા સમેતશિખર ૧ માસ કન્દર્પો પુષ્પ રતનપુરી ૪૫ ધનુષ્ય ૨ ઉપવાસ ૨ વર્ષ છે. નિસ્યક્ષ ૧૦૮ દીક્ષા ) Page #434 -------------------------------------------------------------------------- ________________ USાહ' રાવિ?િ પ્યારા ભુલકાઓ, - જોત જોતામાં દિવસે પસાર થઈ જાય છે. તેની ખબરેય રહેતી નથી અને ? બાલવાટિકાની પ્રશંસા તમે સી કરે છે જેને શાસન પણ તમને ગમે છે તેમાં આવતી બાલવાટિકા પણ તમને ગમે છે તે દર અંકે કાંઈક નવીન જણાવવાને માટે પ્રયત્ન ચાલુ છે. તમારી ભાવના અતિ સુંદર છે. બાલવાટિકાને જગ મશહુર બનાવવા માંગે છે તે મારા પ્યારાં ભૂલકાંઓ, મિત્રો બહેને તથા વડિલેને તમારી પ્યારી બાલવાટિકા વંચાવશે. તેઓનો સાથ અને સહકાર મેળવી બાલવાટિકાને વેગવંતી બનાવજે. અવશરે તેઓના અનુભવે, સુંદર વાતે, સંસ્કાર સિંચતી કવિતાઓ આદિ સાંભળી ચિંતન અને મનન કરી તેનું સુંદર લખાણ કરી મારી ઉપર મોકલી આપશે તે અ ય ભૂલકાંઓને પણ તેને લાભ મળશે. પ્રત્સાહન મળશે. જીવન વિકાસમાં સંસ્કાર, સત્સંગ અને સદ્દવાંચન જેવી રીતે પ્રકાશ પાથરે છે તેવી જ રીતે જૈન શાસનની આ બાલવાટિકા આબાલવૃધેના સાથ અને સહકારથી પ્રત્યેક અંકે ન ન પ્રકાશ પાથરતી રહેશે. બાલવાટિકાને નમૂન બનાવવા માટે સૌ પ્રયત્નશીલ બને તેવી મને રછા. રવિશિશુ c/o. જૈન શાસન આજને વિચાર બેવકૂફ..” તેણે ક્રોધમાં કહી નાખ્યું, ભૂલી જાવ તમને થયેલા અન્યાયને ! વાહ ! નામ તે ઘણું સરસ છે? મકરાએ હસતાં હસતાં કહ્યું, – હાસ્ય હિલોળ – પેલાભાઈ કહે... “તમને ગમ્યું હોય તે - શેરને માથે સવાશેર - તમે જ રાખી ? એક ભાઈ રસ્તા ઉપરથી જઈ રહ્યાં મશ્કરે શું બોલે ? હતાં, સામેથી એક મશ્કરે માણસ આવી' - હું બચી ગયો :રહ્યો હતે એણે મશ્કરી કરતાં પૂછ્યું, ૦ છગન કુંભાર ગધેડે ખેવાઈ આપનું શુભ નામ ? ગયેલો. . . Page #435 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ : અંક ૧૯ તા. ૭-૧-૯૬ ૧૪૫૯ . ઇશીતા ગધેડો બવાયા પછી કે ભાર પ્રભુને મેટ્રીક થયા બી.એ. થયા પાડ માનતે હતે એટલે કેઈએ છગન ' એમ એ. થયા શું કામના કુંભારને પૂછ્યું “અલ્યા, તારો ગધેડે જીવનમાં જે ધર્મ નહિ તે ખોવાયે એમાં તું પ્રભુની કૃપા કેમ માને છે? હીરા નહી પણ કાંકરા કંમરે કહ્યું : “, કરે વાત ! પાઠ આમ તે બંધને માત્ર પગને બાંધી રાખતા કેમ ન માનું ? એ ગધેડા ઉપર હું બેઠે આશા છે બંધન એવું, ચાલતા પગને કરે. હત તે હું પણ એવાઈ જાત ને ? : તે બચી ગયે. " ! – કથાનક – - નકલ અને અકલ - - એક નગરી હતી. આ “તમારો દીકરે મારી નકલ કરે છે એને ગગા ગોવિન્દસિંહ નામને મંત્રી તમે રોકતાં કેમ નથી ? દીકરાની માએ કહ્યું. 2 : કે દીકરીના માએ કહ્યું તે રાજ્યની ધુરા સાંભળતે હતે એ ઘણે હું તે એને કહી કહીને થાકી ગઈ અત્યાચારી, ફર અને ખરાબ વર્તનવાળે છુ કે મખની નકલ કરીશ નહી, પણ હતું એને એક ને એક દિકરો કૃણચંદ્ર એ અળવીતરો માને છે જ કયાં?' નાર હતે. આપ કરતાં બેટે સવારે ' , -નેલી આ દિવસ ખાય ન પીવાનું પીઓ. -: જેન જગતનુ અવનવું – ' મોજ મજા કર્યા કરે. બધાને રંજાડે. ચાલો સિદ્ધગિરિએ... . કેઈનું ભલુ કરવાની બાધા. • સિદધગિરિ ઉપ૨ કુલે ૨૭૦૦૭ જિનમુતિ હેરાન-પરેશાન...પજવવામાં બાકી નહ. ૦ , ૩૫૦ જૈન દહેરાસર રાત માથે લે ન કરવાના કાર્યો મજેથી કરે. છે ૧૫૦૦ ચરણ પાદુકા સમી સાંજ પડે ને દુષ્ટ દિકરે ફાવે. ૦ સિદ્ધગિરિમાં કુલે ૩૩૬૪ દાદરા છે. એક વાર તે બેટ ઘેડ લઈને નીકળી • સિદ્ધગિરિની ઉંચાઈ ૨૦૦૦ પુટ છે. સ પડયે નગરીની બેટી-પતી-વહુયર આદિની કડી હાલત કરતે કરતે તે જંગલની ૦ સિદ્ધગિરિના પહાડને ઘેરાવ સાડા સાત વસમી વાટે ચાલી નીકળે. માઈલન છે. દેડતે ઘોડે એક ઝુંપડીની ઓથે ' –મેઘા આવીને ઉભે રહ્યો, ઘેડા પરથી કુદી બાળ ગઝલ પડતાં દુષ્ટ દિકરાએ એક બાપ દિકરીની ન્યાય નીતિ સૌ ગરીબને, મેટાને સહુ માફ વાત સાંભળી. દિકરી તેના બાપને કહેતી વાઘે મારું માનવી, એમાં શું ઈશાફ ! હતી. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : બાપુજી રાત થઈ ગઈ...ને હજુ તમે દીવા કર્યાં નથી...લાવે! હું' કરી દઉ.. કેટલુ' બધુ... અંધારૂ છે... !! બહુ સહજ અને ભાળા ભાવે ખોલાચેલા આ શબ્દોએ દુષ્ટ દિકરા ઉપર કાંઈક જાદુ કર્યો. મનમાં ચાઢ લાગી. મનમાં વલેણુ" ઘુમવા લાગ્યું. ખરેખર! આ ટેકરી કેટલી સરસ વાત કરે છે. મારૂં બાળપણ...ને જીવાની પણ જવા લાગી. હવે વૃદ્ધાવસ્થા આવશે જીવનની ।,સાંજ કયારે ઢળી પડશે. તેની કાંઇ ખબર 1મિથી હજી સુધી મે સામના કોય ગણ્યા નથી. ભણ્યું નથી. સમજણુને દિવડા બિઝટાવ્યે નથી માર્' શું થશે? હિં આખાય જીવનમાં અંધારૂ છવાયેલું છે. ન એમાં જ્ઞાનના પ્રકાશ નહી પથરાય તે ક્રોધ, માન, માયા, લેાભ, ઇર્ષ્યા આદિ ચાનક જાનવા મારા આત્માને ઘેરી વડાલી ખાશે. મારા ભવાન્તર બગડી •isea []wxh Rep Hi#sp.હવે મારે આ બધી માયાકીડી જેવી છે. તાજલી આપવી છે. સાધુ સંતના ચરણે મળેાટવુ છે વયિનીત કરવુ છે. ડિટ્ટ જેકાંઈંૉન, ભાન અને જ્ઞાનની નિશિથાય. સતિ દિવસથી અણધાર્યુ રચિત મ જ વી ગ હવેલી, બાગ-બગીચાં, જર ઝવેરાત : શ્રી જૈન શાસન (અઠવાડિક) વગેરે છેાડીને ચાલી નીકળ્યાં. નિર્જન જગલમાં સતાના ચરણામાં શિષ ઝુકાવી દીલુ'. ખરેખર! સાંભળ્યુ લેખે લાગ્યું. -પિનલ યુ. શાહ હાસ્ય એ દરબાર શેઠ હું તમારે તાં' પાંચ વરસથી નાકરી કરૂ' છુ. અને મે કદી પગાર વધારા માગ્યા નથી. દીકરા એ જ કાર નથી તુ મારે તેમ પાંચ વરસથી નાકરી કરેચ.' ખરામજી ગાવાની ટ્રીપ ઉપર ગયા સજા હોટલમાં ચેક-ઇન કરી સિપ્શન પર ફેશન કીધા તમારા ખાવાનાં ટાઈમિ સ્ જનાવસાર પ્લીઝ ! ' જી સર બ્રેક ફાસ્ટ સવારે ૭ થી ૧૧. લ`ચ બપેરે ૧૨ થી ૩ ઈવનીંગ ટી૪ થી ૬ રાતનું ડીનર ૭થી૧૨ મિડ નાઇટ' ખ રામજી થઈ ગીઆ હરનાલ આવા ચક્કર બતી જેવાં ટાઇમીંગ રાખેાશ તે હું સાઇટ-સિંગ કરવા કારે જાઉ —અમીષ શાહ બાળ ગયેલ કયા કરે ચાહને વાલે કા ભરાંસા કાઇ, દુનિયા મેં' કિસીકા, હાતા નહિ કાઈ | દુર્જન કી કૃપા ખુરી, ભલે। સજજનકા ત્રાસ; સુરજ જળ ગરમી કરે, તળ ખરસન કી આશ. -ઇશિતા Page #437 -------------------------------------------------------------------------- ________________ 47 પ્રભાવક ચરિત્રના પ્રભાવક અશા ! —૫. શ્રી રાજેશકુમાર શાંતિલાલ શાહ ( ગતાંકથી ચાલુ ) (૨૦) જૈન શાસનના કાહીતુર પાકશે તેમ જાણીને સદૈવ બ્રાહ્મણને જમીનમાં દટાયેલુ નિધાન બતાવવા સાટે પુત્ર અપણુ કરવાની શરતે જેમણે બ્રાહ્મણને નિધાન બતાવ્યુ' અને પછી શરત મુજબ તેના એક પુત્રની માંગણી કરી ત્યારે સવે પેાતાના મોટા પુત્ર ધનપાદ્ય કવિને દીક્ષા લઈ પેાતાને ઋણમુક્ત કરવાનું કહેતા તેણે કાંધ સાથે સા સારૂં ના પાડી હતી, પણ નાના પુત્ર શૈાશનને દીક્ષા લેવાની વાત કરતા તેણે પેાતાના પિતાને ગુરૂભગવતના ઋણમાંથી મુક્ત કરવા માટે જેમના ચરણે જીવનની મંજિલ ધરી દીધી હતી એ જ્ઞાનાવ પૂ. આ. શ્રી મહેન્દ્ર સૂ. મહારાજાના ચરણામાં કાર્ટિશ: વદના. આ (૨૧) ભાજ રાજાના પ્રધાનોએ આવીને ભીમરાજની સભામાં રાજ ભેાજની પ્રશ'સા કરતા કહ્યું કે-હેલા માત્રમાં જ ગો દ્રોના ગડસ્થાએ ફાડી નાંખનારા પ્રચંડ પ્રતાપી સિ ંહ સાથે હરણાઓના સગ્રામ કે સરૂંધાન [સમાધાન] શકય જ નથી.’ સાંભળીને ભીમ રાજાના દરેક વિદ્રમૂર્ધન્યા જયારે મુઝઈ ગયા ત્યારે શ્રી ગોવિંદાચાય પાસે ગયેલા ભીમરાજાના પ્રધાનને શ્રી ગોવિંદાચાર્ય જેમની તરફ ગણી સીધી અને જેમણે અંધકના પુત્રના કાળ જેવા હુ. ભીમ આ પ્રથ્વિ ઉપર ભાગ્ય વિધાતાથી નિર્માણ પામ્યા છુ'. જેણે સે-સેને ગણકાર્યા નથી એવા મારી આગળ તારી તાકાત શું છે ?' આવે જવાબ આપીને જેમણે ભીમરાજની શાન જાળવવા દ્વારા જૈન શાસનની જાહાજલાલીને ઝળહળતી રાખી હતી તે તીવ્ર મેઘા કિતના સ્વામી પૂ. આ. શ્રી સૂરાચાયના ચરણામાં મારા અન તશ: વ`દના. (૨૨) હે મનીષાના ઇશ્વર ! તારી યાગ્યતા જોઇને જ તને ગ્રંથ રચનાની વિનતી કર્" છુ, કઇક વિચારા ગ્રન્થમાં સિધ્ધાંતના કાઇ પદાથ માં તમને સમ્રુદ્ધ પડી જાય તા મને યાદ કરો. હું શ્રી સીમ’ધરસ્વામી પાસે જઈને તે સંશયને છેદીને તમને જણા વીશ. માટે આજથી જ આ કાર્યના આરંભ કશ.? આવુ... દેવીએ પ્રેરણા વચન કહીને જેમને ગ્રન્થ રચનામાં ઉત્સાહિત કર્યા હતા તે નવાંગી ટીકાના રચયિતા પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજના ચરણામાં કાર્ટિશ વ`દનું Tota Page #438 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) [૨૩] જો નાદિદેવસૂરીશ્વરજી મહારાજાએ સ્પ્રિંગ બરાચાય કુમુદચંદ્રને હરાવ્યા ન હાત તે આ જગતમાં વેતાંબર ચાલપટ્ટો કયાંથી પહેરી શકત ? સ્ત્રી મુકિતની સિદ્ધિ કરીને કુમુદચંદ્રના મતની ધાર ખેદી નાંખનારા પૂર્ણ ચંદ્રમાંથી મુનિ રામચંદ્ર બનીને વાદૅિવસૂરી તરીકે ખ્યાતનામ બનેલા આ મહાપુરૂષના ચરણામાં કોટિ કેટિ વંદના, (૨૪) સિદ્ધરાજ જયસિંહે કહી દીધુ કે-આપનું આ તેજ રાજના આશ્રમના કારણે છે.' ‘ભુલી જજે રાજન ! અમે તે અમારી બુદ્ધિ અને ભાગ્યથી ઝળકયા કરીએ છીએ.’ મારી સભા છે।ડીને પરદેશ જશે તે તમારે અનાથની જેમ ભિક્ષુ થઇને ભટકવું ૪૬૨ પડશે.’ અને રાજાએ નગરના બધાં જ તા જોઇ લે, અમે આજથી આટલા દિવસ બહાર જઈએ છીએ? 'પણ તમને હુ' જવા જ નહિં દઉં” રાજા આયે. અમે સ્વત'ત્ર રહેનારા, અમને જતાં કાણુ રકી શકે છે? જોઇએ.’ દરવાજા બંધ કરી જે આચાર્ય ભગવ'તને બહાર જતાં અટકાવ્યા પણ વિદ્યાબળે જે રાત્રે આકાશ માગે અન્યત્ર ચાલ્યા ગયા ના સમાચાર મળતાં રાજાને પસ્તાવા થયા, અને કડુરાજની સભામાં આવેલા સાંખ્યમતના વાસિહ નામના વાદિ સાથે જેમને પ્રતિવાદી તરીકે રજુ કરવામાં આવતાં વાદીએ કહેલુ* કે- આ તે હજી દૂધને પીનારા બાળક છે. આની સાથે વાદ કરવા પણ મને શૈાભાસ્પદ નથી લાગતા,' ત્યારે જેમના ગુરૂદેવે કહેલુ કે- આ બાળકના મેઢામાંથી નીકળતાં સત્ય અના અમૃતના ગંધથી જ તારા મદ રૂપી ધતુરાના વભ્રમ કચડાઈ જશે.? પ્રતિવાદી તરીકે અને રાતે ગગન માર્ગે ચાલ્યા ગયેલા આ ખાળ સદ્દેશ આચાર્ય ભગવ'ત તે બીજા કાઇ નહિ પરંતુ તે વીરાચાર્ય જ હતા. (૨૫) તારા ભાઈ કરાજના પુત્ર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનપાલના પુત્ર કુમારપાળ, તારી આ અહિલપુર પાટણની ગાદીના હે રાજન્ ! વારસદાર થશે.’નૈમિત્તિક પાસે પાટણની રાજગાદીના ભવિષ્યને જાણીને સિધ્ધરાજે (પૂર્વ જનમના વૈરીના કારણે કુમારપાળને જીવતા જ ખતમ કરી નાંખવા નિર્ધાર કર્યો. પાવાન માતનુ સૂત્ર રચાયેલુ કેમે કરીને જાણી ગયેલા કુમારપાળે તરત જ ભગવા વસ્ત્રા પહેરી, કાનમાં કું ડળ અને હાથમાં કમડળ લઈને ફરવા માંડયુ.... પણુગુપ્તચર પાસેથી આ માહિતી મળી જતાં રાજમહેલમાં આવેલા અને પગ ધાતાં ધાતાં પગમાં કમળ વજના ચિન્હથી કુમારપાળ કા Page #439 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ઃ એક ૧૯-૨૦ તા. ૧૪-૧-૯૭ : : ૪૬૩ ઓળખાઈ ગયા છતાં, ચાલાકી કરીને પોતાના તદ્દન નજીક આવી ચૂકેલા માતને જાણુ ૨ાજનાના ચેાજના સુધી દૂર ધકેલી દીધું. અને ત્યાંથી કુમારપાળ ભાગી છુટયા. આચાય ભગવતે જીવતા ભાગી છૂટેલા કુમારપાળને આખે તાડપત્રીએ નીચે સ.તાડી દીધા. આખરે ત્યાંથી બચીને ભાગી છુટીને એક ભિક્ષુક જેવુ જીવન ગુજારવા લાગ્યા. પાંચપચાશ વરસ સુધી ભટકતા-ભટકતા જિંદગી ગુજારતા કુમારપાળને આખરે તે દિવસે પાટણની રાજ્યગાદી મળી કે જે દિવસ પૂ. આચાર્ય દેવે કહ્યું હતું. નામ સિધ્ધરાજના સૂચનથી વ્યાકરણની રચના કરવાના કારણે જે વ્યાકરણનુ સિદ્ધહેમ વ્યાકરણ પાડવામાં આવ્યુ. એ વ્યાકરણના રચિતા અને કુમારપાળ રાજાના અનન્ય ધર્માંગુરૂ કલિકાલ સર્વૈજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય'ના જીવનથી તા જૈન જગત જ નહિ અજૈન જગત પણુ પરિચિત છે. એમના જીવનના પ્રસ`ગનું' વર્ણન કરવુ' એટલે મારે માટે તે ઘુવડને સૂનુ વન કરવાનુ કહેવા જેવું જ ગણાય. જૈન શાસનની જાહોજલાલીને ઝળહળતી રાખનારા, શાસનની શાનને ઉજજવળ રાખનારા જૈન શાસનના આ મરજીવાઓના ચરણામાં મારા અનંત અનંત વના દિગમ્બર નેતૃત્વ સમાજ કે ગુમરાહ કર રહા હે નવ ભારત ટાઈમ્સ કે ૧૦ સિતમ્બર કે સંસ્કરણ મે' ‘પાર્શ્વનાથ કી મૂર્તિ પુનઃ લગાને કા સંકલ્પ' નામક શીર્ષીક સે એક સમાચાર છપા, જિસમે દિગમ્બર સમાજ નેતા સાહું શ્રી અÀાકકુમાર જૈન દ્વારા શ્રી સમ્મેદ શિખરજી તી મેં હુઇ બેઠક કા સમ્માધિત કરતે હુએ યહ સકલ્પ વ્યકત કરતે લિખા હૈ કિ પત કી ટેક સે હટાઈ ગયી ભગવાન પાર્શ્વનાથ કી પ્રતિમા નિશ્ર્ચિત રૂપ સે પુન વહાં સ્થાપિત કી જાયેગી સહુ શ્રી અશેાકકુમાર જૈન કા યહ કથન એકદમ અસત્ય ૧ સમાજ કે ભ્રમિત કરને વાલા હો । પાશ્ર્વ નાથ ભગવાન કી કોઇ પ્રતિમા વહાં સે કભી ભી નહીં હયાગી ઔર ઇસ બાત કા પ્રમાણ સન ૧૯૦૨ મે સબ જજ, ન્યાયાલય હારી માગ ચરણુ કે લિએ કિયે ગયે વાદ ક્રમાંક ૫-૧૯૦૨ મે' ઉપલબ્ધ હજો સ્વયં દિગમ્બર સમાજને ડાલા । ઉસ વાદ સે વ વાદ મે લેાકલ કમીશન કી રિપેટ સે વ વાદ્યત્તર સે સ્પષ્ટ હૈ કિ વહાં કભી ભી પાર્શ્વનાથ કી દિગમ્બર પ્રતિમા નહી થી જબ વહાં કાઈ .. દિગમ્બર પ્રતિમા થી હી નહીં તે પ્રતિમા હટાઇ જાને કી બાત કહના મિથ્યા ભાષણ હું ! આશ્ચય હાતા હૈ કિ ઉસ બેઠક કે સાનિધ્ય મિલા હુઆ થા વાવૃદ્ધ દિગમ્બર જૈનાચાય શ્રી આનન્દીજી મહારાજ કા વ ઉસમે' ઉપસ્થિત થે કાનુન વિશેષજ્ઞ ડા, ડી. Page #440 -------------------------------------------------------------------------- ________________ - ૪૬૪ : | શ્રી જૈન શાસન (અઠવાડિક) કે. જેન જી સબ કુછ ઇનકારી રખતે હુએ ભી સાહુ છે કે મિથા ભાષણ કો સુનકર ભી ચુપ રહે જનકારી તે સાહુ છે કે ભી થી પર ઉભેને જનાબુઝ કર દિગમ્બર સમાજ કે લાગે કે કવેતામ્બર સમાજ કે વિરૂદ્ધ ભડકાને કે લિએ ઈસ તરહ કી બાતે કહી ઉનકી ઈસ વ્યવહાર કી જિતની ભત્સના કી જાયે કમ હી ઓર ન્યાયાલય મેં ચલતે વિભિન્ન વિવાદ કે બીચ ઈસ તરહ કી બાતે કરના યા અનુચિત પ્રયાસ કરના ભી ન્યાયાલય કી અવમાનના-અવહેલના-અપમાન કરના હું મેરી દિગમ્બર સમાજ કે ઉન અગ્રણી નેતાઓ સે વ સાધુ ભગવન્ત સે (જે સત્ય મહાવ્રત ક પાલન કરતે હ) અપીલ હ કિ વે એસે ગુમરાહ કરને વાલે વ્યાખ્યાને કી નિન્દા કરે વ સમાજ કો સત્ય કા સેવન કરાવે છે હરખચંદ નાહટા ટ્રસ્ટી શ્રી વે. મૂ. જૈન તીથી રક્ષા ટ્રસ્ટ નવી દીધી * વિવિધ વાંચનમાંથી જ –સાવીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. - “શત્રુંજય તીર્થ; સમકીત, સિદ્ધાંત, | સંધન, ભકિત, સંત-સામાયિક અને અથા, આ સાત “સથી શરૂ થતાં ગુણે આ લોકમાં દુર્લભ છે. (૩) દૂધ ગાળવાનું. (૪) ઉકાળેલું પાણી ગાળવાનું. " (૫) તેલની ગરણી તેલ ગાળવાનું. (૬) ઘીને ગાળવાનું. (૭) લેટને ચારણીથી ચાળવાનું. - પુત્રો ૪ પ્રકારના હોય જે પિતાથી સવા હેય તે પુત્ર અતિત. પિતાના પિતાની બરાબર હોય તે પુત્ર સુરત. જે ગુણવગરને હાથ તે પુત્ર અપાત. અને જે જે કુલને નાશ કરે તે કલાંગાર પુત્ર સમજ. વંકચૂલે ગુરૂ ભગવંત પાસે લીધેલા ચારે નિયમેના નામો (૧) અજાણ્યા ફળ ન ખાવા. (૨) કાગડાનું માંસ ન ખાવું. (૩) પરીને ત્યાગ. (૪) સાત ડગલા પાછળ જઈને પછી શુ કરે આટલા નિયમમાં પણ ઘણે ઘણે લાભ થયે ૧૨ મા દેવલેકે ગયા, સાત પ્રકારના ગરણના નામે. (૧) પાણી ગાળવાનું. (૨) છાશ ગાળવાનું. Page #441 -------------------------------------------------------------------------- ________________ Ā શકા અને સમાધાન - 5 શ્રી રાજુભાઇ પ`ડિત ફાગણ સુદ-૧૩ એકતિથિ તથા એ આણુ દજી કલ્યાણજીની પેઢીવાળાએ બને જોઇએ કે નહિ ? પૈસાની જરૂર પડે છે કે આ તી શંકા : આ વખતે વિ. સ. ૨૦૧૩ ના તિથિવાળાને અલગ અલગ આવવાની છે. તે પક્ષ માટે છ ગાઉની યાત્રા 'ગે સગવડ આપવી છે ત્યારે ત્યારે પેઢીવાળાઓ બે તિથિવાળા પાસે આવીને એમ કહે દરેકનુ છે. તે આ વખતે દરેકને સગવડ આપવી જોઇએ કે નહિ ? સમા : વિ. સ’. ૨૦૫૩ ની સાલમાં સાચી ફાગણ સુદ ૧૩ તે તા. ૨૧–૩–૯૭ શુક્રવારના દિવસે જ છે. આણુ દજી કલ્યાણુજીની પેઢી તરફથી આ દિવસે છ ગાઉની યાત્રા અંગેની સગવડ કરવી જરૂરી છે. તા. તમે કહે છે કે દરેકને છ ગાઉની યાત્રા અંગેની સગવડ પેઢીએ કરવી જોઇએ. પણ અમે તા એમ કહીએ છીએ કે જે તારક તીની ખુદ શ્રી સીમ ંધર સ્વામીએ પેાતાના સ્વમુખે પ્રશંસા કરી છે તે તીનુ આલખન પામીને ફાગણ સુદૃ-૧૩ ના દિવસે જેટલા આત્માઓ મેક્ષે ગયા છે. તે દરેક આત્માના મેક્ષગમનની ખરી અનુમાઇના તા. ૨૧-૩-૯૯ શુક્રવારના રાજ આવતી ફાગણ સુદ-૧૩ ના દિવસે જ થઈ શકે છે. તારકતી થળે ખાટી આરાધના કરાવાય નહિ. માટે આપણે તેા પેઢીવાળાની ૨૧-૩-૯૯ શુક્રવારના રાજ આવતી ફાગણ સુદ-૧૩ના દિવસે થનારી છ ગાઉની યાત્રા અંગે યાત્રિકાને સગવડ આપવાની ફરજ સમજીએ છીએ. ખેાટી ફાગણ સુદ-૧૩ કે જે શનિવારના રાજ સિદ્ધાંત વિરૂદ્ધ રીતે મનાવનાર લેકે છે તેમને પેઢીવાળાએ સગવડ આપવી કે કેમ (તે અંગે આપણે તે જો કે વિરેધ જ કરવાના હોય પણ આપણે તે અ'ગે પેઢીવાળાને કશુ કહેવુ' નથી. આપણે તે તાકતી ઉ૫૨ સિધ્ધાંત મુજબ સાચી ફાગણ સુદ ૧૩ ની તા. ૨૧-૩-૭ શુક્રવારના રાજ છ ગાઉની યાત્રા અંગે. યાત્રિકાને સગવડ મળે તે પેઢીની ફરજ છે. જે સાચી ફગણ સુદ ૧૩ ની શુક્રવારની છ ગાઉની ૨૦૫૩ ની આ સાલની છ ગાઉની યાત્રાની આરાધનામાં સજાગ નહિ રહીએ તે આવતી વિ. સં. ૨૦૫૪ માં પણ બે અલગ-અલગ ફાગણ સુદ ૧૩ આવવાની છે. ત્યારે પણ સાચી આરાધનાથી વંચિત રહેવુ પડશે. પૈાની જરૂર પડે ત્યારે આણુ દજી કલ્યાણજીની પેઢી તરફથી રકમ લેવા એ તિથિવાળા પાસે જવાય છે અને આ વખતે છ ગાઉની યાત્રામાં બે તિથિવાળાની આમ તે શાસ્ત્રીય સાચી ફાગણ સુદ ૧૩ તા. ૨૧-૩-૯૭ ને શુક્રવારના રાજ પાલિતાણામાં છ Page #442 -------------------------------------------------------------------------- ________________ કે શ્રી જેને શાસન [અઠવાડિક] ગાઉની યાત્ર અંગે પેઢીવાળા કશી સગવડ નહિ આપે તે? આવા નિરાશાવાતી આપણે બનવાની જરૂર જ નથી. પેઢી સગવડ શા માટે ન આપે ? આમ પૂછીને ઉત્સાહી બને (સગવડ ન મળે તે પછી શું કરવું તે આપણે વિચારવાનું છે.) શકા-૨ છ ગોહેમી યાત્રા કા. સુ. ૧૩ ના કરવાની છે તે શુક્રવારે કરવાની કે શનિવારે? સમા વિ. સં. ૨૦૫ની સાલમાં છ ગાઉની જાત્રા કા. સુદ ૧૩ થકાર તા. ર૧-૩-૯૭ના રોજ કરવાની છે. - શંકા : આ વખતે એક તિથિવાળાને ફા. સુ. ૧૩ બે છે અને બે તિથિવાળાને ફા. સુ. ૧૪ બે છે તે આમાં સાચું શું સમજવું? સમા વિ.સં. ૨૦૧૩ની સાલમાં ફા. સુ. ૧૪ બે છે અને પક્ષને માન્ય એવા જન્મભુમિ પંચાંગમાં પણ ફા. સુ. ૧૪ બે જ જણાવી છે તે જ સાચું છે ફા. સુ. ૧૩ બે છે જ નહિ. કા. સુ. ૧૩ને બે માનવી એ સિદ્ધાંત વિરૂધ્ધ છે. : શંકા : જે ફા.સુ. ૧૪ બે હૈય તે એક તિથિ પણ ફા.સુ. ૧૭છે કેમ લખે છે? સમા : આપણે ત્યાં કાર્ય પૂર્વા તિથિ કાર્યો વૃધે કાર્યો તત્તરા' આ એક સિદ્ધાંત છે. તેને તિથિને (પર્વ તિથિ કે અપર્વતિથિના) હાય હોય ત્યારે ક્ષયવાળી તિથિની આરાધના પૂર્વની તિથિએ કરવી અને કેઈપણ તિથિની વૃધિ હોય ત્યારે તિથિ બે હોય ત્યારે બીજી તિથિએ આરાધના કરવી આવે અર્થ છે એટલે આ વખતે જન્મભુમિ પંચાંગમાં ફા.સુદ ૧૩. શુક્રવારે છે. ફા. સુ. પ્રથમ ૧૪ શનિવારે અને બીજી ૧૪ રવિવારે છે. આ દીવા જેવું સપષ્ટ છે. છતાં એક તિથિવાળા એવું ભ્રમથી માનતા આવ્યા છે કે પતિથિની થાય કે વૃદ્ધિ ન હોય. (કેમ ન હોય તેનું કારણ પાછુ તેમની પાસે નથી.) આથી આ બ્રમાત્મક માન્યતાના કારણે એક તિથિવાળા ફા. સુ. ૧૪ બે હોવા છતાં તે નથી માનતા. અને એ બેટી માન્યતા વાળા જુઠને પકડી રાખવા માટે તેઓ કા. સુ. જે ૧૪ છે તેની ફા. સુદ છે ૧૩ જણાવે છે. ૦ ચૌદશની એ તેરસ કરી એટલે તેમને ફા.સુદ પ્રથમ ૧૭ શુક્રવાર ફા. સુદ બીજી ૧૩ શનિવાર અને ફા. સુદ ૧૪ રવિવારે આવી. આપણે પૂછીએ કે એ ચૌદશની તેરસ કયા સિદ્ધાંતના આધારે કરી? તે કહેશે કે-જયે પૂર્વા” એના આધારે તેમણે કરેલે અર્થ પણ કે બેટે છે તે જુઓ ૧ : પવતિથિ થાય ત્યારે પૂર્વની તિથિને કાય કરવો અને પર્વ તિથિની વૃદ્ધિ હોય ત્યારે (પછીની તિથિની કરવી જોઈએ પણ ન કરતાં) પૂર્વની જ Page #443 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : એક ૧૯-૨૦ : તા. ૧૪-૧-૯૭ : તિથિની વૃધ્ધિ કરવી? આ નિયમના આધારે ફા. સુ. ૧૪ એ છે તેને બદલે ફા. સુ. ૧૩ એ કરી. । આટલું તે જુઠ્ઠું કર્યું હવે મજાની વાત એ છે કે- તેમને પૂછીએ કે ભાઈ ફ્રા. સુ. એ ૧૪ ની ફા. સુ. ૧૩ મે કરી હવે એ તેરસમાંથી સાચી તેરસ કઇ ગણવી ? તા કહેશે બીજી તેરસને. પૂછીએ કે શેના આધારે ? તે કહેશે એ જ ‘ફાયે પૂર્વાં...'ના આધારે પૂછીએ કે શી રીતે ? તા કહેશે કે (૨ તિથિનેા ક્ષય હોય તે પૂર્વની તિથિએ આરાધના કરવી અને વધ્ધિ હોય તે પછીની તિથિએ આરાધના કરવી આટલુ જાણ્યા પછી તમને સમજાશે કે યે પૂર્વા.... આ સિધ્ધાંતના કેવા બે જુદા જુદા અથ કર્યો એ ચૌદશની મે તેરસ કરવામાં જુદા અર્થ અને એ તેરસમાં બીજી તેરસ આરાધવામાં જુદો અથ આ રીતે થાયે પૂર્વા’ના એ અથ કર્યા પછી પણ સાચી થતી જ નથી. કેમકે ફા. સુ. ૧૩ શુક્રવારે છે અને શિ તેને બદલે તેમણે એ તેરસ કરતાં ફા. સુક્ર પ્રથમ ૧૩ શુક્રવારે આવી શનિવારે હકિકતમાં તૈરસ છે જ ગાઉની યાત્રા આદિ કરવા/કરાવવા એ દૂધ આપવાની નથી. અને તે તે તિથિની આરાધના કુા. સુ. પ્રથમ ૧૪ છે અને ખીજી ૧૩ શનિવારે તૈરસ માનીને તેની છ થની ગોવા જેવી વાત છે. જે કઢિ આ વાત ઉપરથી તમે સમજી શકશેા કે-પર્વ તિથિની ક્ષય કે વૃધ્ધિ હોય નહિ આવી ભ્રમાત્મક માન્યતા મગજમાં પેસી ગઇ હોવાના કારણે એક તિથિપક્ષ સિદ્ધાંતના ટી લખે. છે અને આરાધના પણ ખેાટી તિથિવાળા કરે છે કે * જયારે પવતિથિના પણ પૂર્વની તિથિ પણ જો પવ તિથિ આ અર્થ પણ ખાટા છે) તો બેટા અમ કરે જ છે, તિથિઓ પણ ખેડી હાય હોય ત્યારે પૂર્વની તિથિના ક્ષય કરવા. હાય તા તેની પવની તીથીના શય કરવા. શાસન સમાચાર પુના સીટી-ભવાની પેઠમાં પૂ. મુનિરાજ શ્રી વિના વિજયજી મ.ને ત્રણ ઓપરેશન થયા પછી શાતા છે બાદ બે વાર હાર્ટ એટેક આવેલ પણ ઉપચારથી સારૂ છે. મનના જીસ્સાથી સયમ સાધનામાં ઉજમાળ છે, સધ સારી ભક્તી કરે છે. Page #444 -------------------------------------------------------------------------- ________________ *૬૮ : ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક] સમાધિ ગીત . (રાગ : શત્રુ ંજયના રચયિતા—પૂ. સાધ્વીજીશ્રી હષ પૂર્ણાશ્રીજી મ. રગરગ હૈ। પ્રભુ તારૂ નામ, અંતકાળે માંગુ છું. પલપલ હૈ। પ્રભુ તારૂં નામ, અ`તકાળે માંગુ છું. ભવભવ હૈ! શરણ તારૂં, એવી ભાવના (૨) ક્ષણુ એક ન વિસારૂં, તારી ચાહના (૨) તારૂ શાસન પામી, તારા ધમ ઉપર હુ મારે તારૂ એક જ કામ, અંતકાળે માંગુ છુ”...૧ પ્રભુ વિનવું તને મને, ન કરા નિરાશ (૨) મારા અવગુણ જોશે નહિ, એ એક જ અરદાસ (ર) આવવુ છે તારે ધામ, અંતકાળે માંગુ છુ...ર પાણી ખળખળ...) માંગુ માંગુ એક જ હું, સમાધિ મરણુ (૨) કદી નહિ' છેાડુ' તારા, પાવન ચરણ (૨) નથી જોઇતા હામ દામ, અંતકાળે માંગુ છુ....૩ ન તા હારી હારી જાઉં (૨) તા વારી વારી જાઉં (૨) ચાહું હું. ભવતું વિરામ, અ'તકાળે માંગુ છુ....૪ અ'તકાળે તારૂ દુશન, તારા કરૂ જપ (૨) તા ભવભવ કેરાં, જાયે મારા પાપ (૨) હર્ષ' જાવુ. પરમધામ... અંતકાળે માંગું છુ. રગરગ હૈ। પ્રભુ તારૂ નામ...૫ ૧૦૦૦ રાજેન્દ્ર ગોરધનદાસ જગજીવનદાસ ૧૦૦૦ ડી. એન્ડ આર. ડાયમ’ડ, આશાનગર, સહકાર અને આભાર ૫૦૦ શાહ હીરાભાઈ હધાભાઇ પરિવાર તરફથી ઉપધાન તપ નિમિતે ૫૦૦ શાહ જેઠાભાઇ ધરમશી હ: શાહ કાનજી જેઠાભાઇ તરફથી ઉપધાન તપ કરતા R જૈન શાસન શુભેચ્છક સુધારા : આ અંકમાં ટાઈટલ ૧ ઉપર એક ૧૯-૨૦ એમ વાંચવુ, મનગર 29 જામનગર નવસારી Page #445 -------------------------------------------------------------------------- ________________ ૬ [પ્રકરણ-૧] મ હા ભા રત ના . પ્ર સં ગ , –શ્રી રાજુભાઇ પંડિત [ જેને રામાયણના પ્રસંગ પછી હવે “મહાભારતના પ્રસંગેની શ્રેણી આપવાને અમારા પ્રયાસ માનીએ છીએ કે સ્થાને ગણાશે. મોટા ભાગે “પાંડવ ચરિત્ર તથા “ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર-પર્વ-૮ ના આધારે આ પ્રસંગે આલેખાયેલા છે. તે તે પ્રસંગના આર્ષ–સંદેશને સમજીને જીવવાનો પ્રયાસ કરાય તે જ આ શ્રેણી શરૂ કરવા પાછળનું મુખ્ય આશય રહ્યો છે. લી. સંપાદક ] [+] આખરે ગંગાદેવીને પતિત્યાગ. મારાથી એ નહિ બને. શિકાર કર્યા વગર મારાથી નહિ રહેવાય. શિકારનું મારૂ વ્યસન તમારા વચનનું ઉલ્લંઘન કરવા માટે મજબૂર બનાવે છે દેવી ! મને શિકારે જતાં તમે અટકાવી નહિ શકે. હટે રસ્તામાંથી.’ આમ કહીને શાન્તનું રાજ શિકાર કરવા ચાલી નીકળ્યા. મહાભારતનું નામ જ સાંભળીએ અને કુરુક્ષેત્રનું સમરાંગણ નજરે ચડે. પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદિનાથ ભગવાનના એક પુત્રોમાં એક કરૂ નામના પુત્ર હતા જેના નામથી “કરૂક્ષેત્ર” પ્રસિદ્ધ થયું છે. આ કુરૂ નામના રાજાને હસ્તિ” નામના પુત્ર હતા જેના નામથી “હસ્તિનાપુર” પ્રસિદ્ધ થયું છે. હસ્તિ' રાજા પછી લાખે રાજાઓની પરંપરા પછી આ વંશમાં સનતકુમાર ચક્રવતી થયા. થુંક લગાડવા માત્રથી જે પિતાના શરીરના રાગે નષ્ટ કરી શકતા હોવા છતાં કદિ પિતાના શુકને જેણે રાગ વિનાશ માટે ઉપગ હેતે કર્યો. તે આ જ વંશમાં શ્રી શાંતિનાથ ભ, શ્રી કુંથુનાથ ભ. અને શ્રી અરનાથ ભ. થયા કે જેઓ ચક્રવતી તથા તીર્થકર હતા. જમદગ્નિના વીરપુત્ર સાથે જેને શત્રુવટ હતી તે સુબૂમ ચક્રવતી પણ આ જ પરંપરામાં થયા. આ રીતે અસંખ્ય રાજાઓ થઈ ગયા પછી પ્રચંડ તેને મૂતિ શાતનું રાજ રાજગાદીએ આવ્યા. રાજ્યનું સુંદર પાલન કરતા હોવા છતાં વિવેકી એવા પણ આ રાઅને મૃગયા શિકારનું વ્યસન હતું, એક દિવસ એક હરણ પિતાની હરણી સાથે પ્રેમની ચેષ્ટા કરી રહ્યું હતું ત્યારે Page #446 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ તેજસ્વી ઘેાડા ઉપર મૃગવનમાં શિકાર કરવા શાન્તનુ આવી પહોંચ્યા, સારંગ=હરણને જોઇને ધનુષ ઉપર બાણ ચડાવ્યુ. પણ સમયને આળખી ગયેલુ' હરણુ હરણીને આગળ કરીને ભાગવા માંડયુ', 'મેમતના પામાંથી છુટવા માટે ભાગતા ભાગતા થાકી ગયું હોવા છતાં હરણીનાં અનુરાગથી ધીમે ધીમે કૂદતુ ભાગતુ રહ્યું. અને એક સુદર ઉપવનમાં પ્રવેશી ગયું.. ખાણુનું નિશાન હોવા છતાં હરણ છટકી ગયુ ત્યારે ધનુષને પણ ઉપરથી ઉતારીને શાન્તનુ રાજા તે ઉપવનમાં રહેલા એક સાત માળના પ્રાસાદમાં આવ્યા. એક ખાળિકાએઁ રાખાનું સ્વાગત કર્યું અને સખીના વૃત્તાન્ત કહેતા જણાવવા માંડયું કે જૂનું વિદ્યાધરની ગંગા નામની આ પુત્રી છે. તેનુ' ન અતિક્રમણ્ ન કરે તેવા પુરૂષ સાથે જ લગ્ન કરવાની પુત્રીની ઇચ્છા હોવાથી ઘણા રાજકુમારા ચેાગ્ય હાવા હોવા છતાં, વામનનું ઉલ‘ઘન નહિ કરવાની શરત માનતા ન હોવાથી ધર્મ તરફ મન, વાળીને અહી હુ'મેશા પ્રસન્ન ચિતે જિનાર્ચન કરતી રહે છે. સત્યવાણી નામના નૈમિત્તિકે કહ્યું હતુ` કે સવારે મૃગની પાછળ પાછળ હસ્તિનાપુરના રાજા શાન્તનુ આવશે, જે ગંગાના પતિ બનશે.' અને તમે અહી આવ્યા છે. -૪૭૦ : શાન્તનુ આલ્યા ને હરજી મારા ઉપકારી બન્યા જેથી મને તારી પ્રાપ્તિ થઈ. તારા વચનનુ' અતિક્રમણ ન કરવાની શરત પતિના જ હિત માટે છે. આથી તે શરત મને માન્ય છે. જે દિવસે આ શરતને ભંગ થાય તે દિવસે હું પ્રિયે તુ' મારી સા ત્યાગ કર’ આ અરસામાં ત્યાં સૈન્ય પણ આવી ગયુ. વિદ્યાધરપતિ જહૂનુ પણ ત્યાં આવી પહોંચ્યા. ઉત્સાહપૂર્વક બંનેના લગ્ન થયા. અને શાન્તનુ રાજ ગંગાને પરણીને હાથીઓના સમુહ સાથે હસ્તિનાપુર આવ્યા. બન્નેને ભાગકાળ પસાર થઈ રહ્યો હતા. સમય જતાં ગ ગાદેવી ગર્ભવતી બન્યા. ગના પ્રભાવથી ગંગાદેવી મેરૂ પર્વતને દડા જેવડા અને સમુદ્રને ખામેચિયા જેવડા માનવા લાગ્યા. શુભ મહુતે ગંગાદેવીએ સુખપૂવ ક પુત્રને જન્મ આપ્યા, • તેનુ' નામ માંગેય પાડવામાં આવ્યું. જે આગળ જતાં ભીષ્મ પિતામહ તરીકે પ્રસિધ્ધ થયા. હવે એક દિવસ શિકારને શાખીન રાજા શિકારે જવા તયાર થયા. આ જોઈને મસ્તકે હાથ જોડીને ગ ગાદેવીએ કહ્યુ –‘હે પ્રાણેશ ! તમે પરાપકારી છે. નિરપરાધી હરીશ્માની હત્યા કરવાથી તમે પાપધ્ધિ (પાપની વૃધ્ધિ કરનારા) શિકારી બનશે. અપરાધીના વધ કરવા અને નિરપરાધીનું રક્ષણ કરવું' એ પૃથ્વીનાથના સનાતન ધર્મ છે. નિરપરાધી હરણાંની હિંસા કરનારા હિંસકેને નરક દુર નથી., માટે હે નાથ ! શિકારી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૪ અંક-૧૯-૨૦ તા ૧૪-૧-૯૭ : ' ૪૭૧ જેવા આ પાપ કર્મને ત્યાગ કરે. ધર્મ આચરે. મારી આ વિનતિનું તમે કહલાવન કરી શકશે નહિ.” શાન્તનુ રાજ બેતા- હે પ્રિયે ! તે મને કહ્યું કે તે સારૂ જ કર્યું છે. હું મારા પાપના વ્યાપારને સમજી શકું છું, પરંતુ પ્રિયે! આ મૃગયાનું વ્યસન મારા માટે દુરૂદ છે. મારું આ વ્યસન તારા વચનનું ઉ૯લઘન કરવા અને પ્રેરે છે. તારૂ વચન માની નહિ શકું.' આમ કહીને ગંગાદેવીની અવજ્ઞા કરીને શાનનુનુ સમ ગયા. ખેલવા ચાલ્યો ગયે. આ તરફ બીજી જ ક્ષણે બાળક ગાંગેયને લઈને ગંગાદેવી પોતાના પિતૃવાર ચાલ્યા ગયા. 'શિકાર વનમાંથી પાછા ફરતા અને ગંગાદેવીના પિતૃલર ચાલ્યા ગયાના સમાચાર જાણવા મળતા રાજ શાતનુ ધાર રડી પડયે. ગંગાદેવી તથા પુત્ર ગાંગેયના વિરહને તે રાજા સહી ના શકો. પુત્ર અને પત્નીથી વિછડાયેલે રાજ વિરહાનલમાં સંતપ્ત થયે. અગ્નિમાં ડુબેલાની જેમ પત્ની અને પુત્ર માટે તડપતા રહેલા રાજને અસહ્ય વિરહ વેઠતા–વેઠતા પૂરા વીસ વર્ષ–વીતી ગયા. મૃગયા કરવા જવાની એક માત્ર જીદના કારણે મારે પ-ની-પુત્રના અસહ્ય વિરહને વેઠવો પડે. આમ વિયેગમાં ને વિયેગમાં વીશ-વીશ વર્ષ કયાંય વીતી ગયા. ચોવીશ વર્ષ જેટલા લાંબા ગાળા દરમ્યાન આખર રાજાની વિરહ વ્યથા શાંત થઈ. ફરી પાછો શિકાર કરવા તલપાપડ બન્યા. અને શિકાર કરવા ચાલી નીકળે. [ પાંડવ ચરિત્ર સગ–૧ શ્લોક ૧ થી ૭૬ ] – શાસન સમાચાર – પંન્યાસ બન્યા પછી દર્શનરત્ન વિ. ગણિ.ની નિશ્રામાં મહોત્સવની હારમાળ મા. સુ. ૩ તા. ૧૩-૧૨-૯૬ના દિવસે દર્શનન વિ. ગણિ. શ્રી સ્વગુરૂદેવનાહસ્તે પંન્યાસપદથી અલંકૃત કરાયા. ત્યારપછી મા. સુ. ૫-૬ તા. ૧૫-૧૨-૯૬ના દિવસે (૧) પંન્યાસજીની નિશ્રામાં ઝાડેલી નગરમાં દેરાસરની દવજાપ તથા સ્વામિવાત્સલય આદિ થયેલ. (૨) ત્યારપછી કાછલીનગરમાં મા. સુ. ૧૦ તા. ૨૦-૧૨-૯૬ના દિવસે દેરાસરની દવજારોપણ થી સિધચક્ર મહાપૂજન તથા સ્વામિવાત્સલ્ય, જીવદયાની ટીપ આદિ થયેલ. (૩) ત્યારપછી કિવરલી નગરમાં મા. સુ. ૧૧ તા. ૨૧-૧૨-૯૬ દેરાસરની વિજારોપણ, પંચકલ્યાણકપુજા, સ્વામિવાત્સલ્ય આદિ થયેલ. બધે વાજતે ગાજતે સામેયા સાથે પૂ.શ્રીને પ્રવેશ થયેલ. પૂ.શ્રીની ઓલી રૌત્રી મહીને ઝાડલી કરવાની જય બોલાઈ ગયેલ છે. મા. સુદ ૧૪ સોમવાર તા. ૨૪-૧૨-૯૬ના દિવસે અદાઈ મહત્સવ તથા અર્ટોત્તરી શાંતિનાત્ર રહીડા થયા. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ . - ' : શ્રી જૈન શાસન [અઠવાડિક] - રાણેએનૂર (કર્ણાટક) : પૂ. આ.દેવ શ્રી વિ. ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય પૂ. . આ. શ્રી અશોકરન . મ., પૂ. આ. શ્રી અમરસેન સ. મ. ઠા. ૫, પુ.સા. શ્રી જિતેન્દ્ર શ્રીજી મ. ઠા. ૬ની નિશ્રામાં શ્રી પર્યુષણમાં થયેલ માસક્ષમણ-સિદ્ધિતપ આદિ તપશ્ચર્યા અને પૂ. શ્રી અશોક રત્ન સમ. ની વ. તપની ૯મી એળીની આરાધના નિમિતે શ્રી નમિઉણુ પૂજન શ્રી શાંતિનાત્ર પૂજા સાથે પાંચ દિવસને મહત્સવ ઠાઠથી ઉજવાય હતે. પ આ. સ. ની ઓળીના પારણું નિમિતે ભવ્ય વરઘોડો પ્રભાવના સંઘપૂજન થયા હતા. નુતન વર્ષારંભ દિવસે શ્રી નવસ્મરણ શ્રી ગતમાસવામી રાસના શ્રવણ પછી સંઘ સાથે દહેરાસર દેશને પંછી નાતે થયે હતે. શ્રી જ્ઞાન પંચમી શ્રી ચૌમાસી પર્વની આરાધના શ્રા. શુદ ૧૫ના ચાતુર્માસ પરિવર્તન શ્રી શત્રુંજય પટ્ટ દશન પછી ભાતુ આપવામાં આવ્યું હતું. પૂ. આ. મ., પૂ. સા. માઁ વદ ૧ ના વિહાર દાવણગિરિ લેડી સ્થિરતા મા. સુદમાં હેપેટ મહા સુદ ૨ ના સીરગુપમાં પ્રતિષ્ઠા પછી મહેસુર થઈ રૌત્ર મહિનામાં ઉંટી જેઠ શુદમાં કુનનુરમાં પૂ. આ. મ. ની ૧૦૦ મી ઓળીના પારણાને મહા મહત્સવ ઉજવાશે. , , શ્રી શત્રુંજય તીર્થાધિરાજની છ ગાઉની યાત્રા - ક ભાવ ભર્યું આમંત્રણ છે સુઝ ધર્મબંધુ, આથી જેન ભાવિક ભાઈ બહેનો ને જણાવતા આનંદ થાય છે કે પરમ પવિત્ર તીર્થાધિરાજની છ ગાઉની યાત્રા કરવાની દર વર્ષે તક મળે છે તેમ આ વર્ષે પણ પધારવા વિનંતિ છે. – યાત્રાને દિવસ – સં. ૨૦૫૩ ફાગણ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૧-૩-૯૭ યાત્રા માર્ગમાં દર વખતની જેમ પાણી પર તથા પાલ અને ભાગની વ્યવસ્થા છે. કેઈને લા લેવા પાલ નાખવા હોય તે જણાવશે. - શ્રી ભારત વષી જિન શાસન સેવા સમિતિ મહેન્દ્રભાઈ એ. શાહ, • શાહ એ સીડીકેટ . મુરાદ મેન્શન ગ્રાઉન્ડ ફલોર, ૪૦૧ એસ. વી. રેડ, Page #449 -------------------------------------------------------------------------- ________________ વ્યસનીનાં લક્ષણ भी फैलावजागर : वीर जैन व्या મીનળ, વિ382%C ૧ સ્ 3 ૪ રઘુપતી રામ રૂતેમાં રહેજો રે-એ રાગ ) સુણે સમજુ સકલ નરનારી રે, કહુ હીત શીખામણ સારી રે; વધે ક્રિનપરદિન અવીચારી, ખેળે કુળ માપનુ બહુ વ્યસની રે. ભૂલી ભાન હેાટલમાં જાએ રે, રાશી વાશીને એન્ડ્રુ ખાએ રે; મહા રાગના ભાગી તે થાએ, મેળે કુળ માપનું બહુ વ્યસની રે. શાક સ્વાદે બટાટા જમતા હૈ, જોયા જોટાના પાટીયે ભમતા રે; બારે માસ જુગ‚રૂ રમતા, ખેળે કુળ માપનું બહુ વ્યસની રે. ઘરનારીનું રાંધ્યુ ન ગમતુ રે, ખાવા હોટલમાં મન ભમતુ' રે; રહે પાપનુ' ત્રાજવુ નમતુ', મેળે કુળ બાપનુ' બહુ વ્યસની રે. આધ ધર્મ ગુરૂને ન માને રે, સુછ શ્વાનના પુછ સમાને રે; પાકયા હિં ́દમાં એવા હેવાના, મેળે કુળ ખાપનું બહુ વ્યસની રે. પીચે ખીડીને કાળજી ખાળે રે, લાભના પાપના બાપ ન ભાળે રે; તાએ ટેવ બુરી નવ ટાળે, મેળે કુળ માપનુ બહુ વ્યસની ૨. પડે ગળફાને ખાંસી થાએ રે, વાસ વિષ્ટા સમાન સાહાએ રે; તેજ નેત્રતણુ' ઝટ જાએ, માળે કુળ માપનુ બહુ વ્યસની રે. કઈક હાકા પીએ મહા પાપી રે, ઢારી પુન્યની નાખે કાપી રે; ભરે પાપની પાર્ટી અમાપી, મેળે કુળ માપનું બહુ વ્યસની રે. ૫ . એક કુકે અસખ્યા જીવા રે, મરે મળ્યા હાકા એ પીવે ૨; મૂખ સેાય દોરાથી શીવા, ખેળે કુળ બાપનુંબહુ વ્યસની રે. તાણી છીકણી નાક નશીકે રે, દેખા દેખીથી સુ'ઘવા શીખે ૨; મરે કીડી મ'કાડી અનેકે, મેળે કુળ બાપનું' બહુ વ્યસની રે. ૧૦ લેશ નેત્રાને લાભ ન જાણા રે, કહે કુશળ વૈદ પ્રમાણેા રે; ખાટ્ટા હાથે ન પાપની ખાણા, માળે કુળ માપવું... બહુ વ્યસની રે; ૧ ગ છુરી હાજતને ઝટ ખાળેા રે, કદી ડાઘ ન લાગે કાળા રે; બાંધા ધરૂપી શુભ માળા, મેળે કુળ માપનુ બહુ વ્યસની રે. ૧૨ પસામે રચાણું રે; લેશ કાવ્યકળા નવ જાણુ` રે, ગુરૂરાજ જોયુ કેશવે તેવુ લખાણું, મેળે કુળ માપતુ. બહુ વ્યસની રે. ૧૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ પણ સમાયાર Tum la u ele se age 18 42 ****** સુબઇ–જૈન શાસનના જગવિખ્યાત જ્યેાતિધર પૂ.પાદ આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ૪૪ મા શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી તત્વદર્શનવિજયજી મ. સાહેબે ૨૦૧૨ ની સાલના ચોમાસામાં દેવકરણ મેન્શનના શ્રીસંઘ ઉપર જબરજસ્ત ઉપકાર કર્યો છે. પર્યુષણુ પૂર્વે શ્રી શ ંખેશ્વર-પાવનાથ પ્રભુના અદ્રુમના ત્રણે દિવસ અને આ ચામાસાની આળીના નવે દિવસ દરરાજ છેક ચંદનબાળા (વાલકેશ્વર)થી દેવકરણ મેન્શન પધારીને તેઓશ્રીએ પ્રવચનગંગા વહાવી હતી. પર્યુષણા મહાપર્વની આરાધના તા આઠે દિવસ પૂ. સુ. શ્રી પુણ્યવન વિ. મ. સાથે સ્થિરતા કરીને એવી અપૂર્વ કરાવી હતી કે એક ઇતિહાસ રચાઈ ગયા. અપૂર્વ પ્રવચનો, શ્રોતાજનાની અપૂર્વ સખ્યા, અપૂર્વ સ્વપ્ન ઉછામણી, અપૂર્વ તપસ્યા, અને અપૂવ ઉલ્લાસ, ચઢતે રંગે સાત દિવસ પૂરા થયા ત્યારે સ'વત્સરીના અ'તિમદિને એક નવુ શિખર સર થયુ: સંવત્સરીને દિવસે સૌ પ્રથમવાર ૨૭૦ ની ઉત્કૃષ્ટ સખ્યામાં પૌષધ થયા. પર્યુષણ પછી વરઘોડો અને સ્વામી વાત્સલ્ય પણ તેઓશ્રીની નિશ્રામાં ૪ ઠાઠમાઠથી થયા. અને સૌથી વધુ તા. મુનિશ્રીએ નિયતાપૂર્વક દર્શાવેલેા સમા અનેકના હું યે સાંસરવા ઉતરી ગયા. છેલ્લે છેલ્લે નવા વરસના નવલા પ્રભાતે નવસ્મરણ અને માંગલિક પ્રવચન ક્રમાવીને ઓશ્રીએ એક વધુ ઉપકાર કર્યાં. શાનદાર આરાધનના યાદગાર સ્વાદ શ્રી સ`ઘને એવા તા ભાવી ગયા કે આવતી સાલની પર્યુષાદિ આરાધના માટે શ્રીસ`ઘે અત્યારથી વિનતિ કરી રાખી છે, લી. શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ ચાલ જૈન સ`ઘ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તથા આરાધક ભાઈએ. શિવગંજ શહેર ધન્ય બના, રાજસ્થાનના પ્રાણ હવે પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિ. કમલરત્ન સૂ. મ. સા. બન્યા. પેાતાના ખને શિષ્યને પન્યાસપદવી આપવા પ. પૂ. ઉપાધ્યાયપ્રવરશ્રી કમલરત્ન વિ. મ. શિવગ જ પધારી રહ્યાં હતા. શિવગ`જ સ`ઘવાલા કાર્તિક વદ ૧૦ ત. ૫-૧૨-૯૬ ને પૂ. ગુરૂદેવશ્રીની અગવાની કરવા આડાલી ગયેલ. ત્યાં આચાર્ય પદવીના નવા સમાચાર મલતાં જ એમના મનમયુર નાચવા માંડયા. અને પૂ. અધ્યાત્મયોગી સુનિરાજ શ્રી મ@િષણ વિ. મને આચાર્ય પદવી આપવા માટે પધારવા વિનંતિ કરવા ગાડીજી તીથે ગયેલ. ત્યાં એમને વિન'તી સ્વીકારી એ મોંગલનું' શુભસૂચક પ્રથમ પગથિયું હતું. Page #451 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૧૯૨૦ તા ૧૪-૧-૯૭ : ૪૭૫ કાર્તિક વદ ૧૧ દિ. ૬-૧૧-૯૬ થી શિવગંજ નગરમાં અઠ્ઠાઈ મહોત્સવ પ્રારંભ અને ૧૭ છોડનું ઉજમણની શરૂઆત થયેલ. આજે વ્યાખ્યાનમાં ૧૦ નું સંઘપૂજન થયેલ. કાર્તિક વદ ૧૨ દિ. ૭-૧૧-૬ ને કુંભસ્થાપનો પાટલાપૂજન થયેલ. કાર્તિક વદ ૧૩ દિ. ૮-૧૧-૧૬ ના દિવસે પૂ. ઉપાધ્યાય શ્રી કમલરત્ન વિ. મ.ને વાજતે ગાજતે સામૈયા સાથે નગર પ્રવેશ થયેલ, અઠ્ઠાઈ મહત્સવમાં જ દેરાસર, ઉપાશ્રય આગલ શરણાઈ અને વાજા વાગતા હતા એથી વાતાવરણમાં અપૂવ જસ આવેલ. ૫. ઉપાધ્યાયશ્રીની આચાર્યપદવી માટે ગરછાગ્રણી પૂ. આ. ભ. શ્રી સુદર્શનરાજતિલક-મહદય સૂ. મ. ના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ. તદુપરાંત પ. પૂ. સરલસ્વભાવી આ. ભ. શ્રી વિજય રવિપ્રભ સૂ. મ., પ. પૂ. વાત્સલ્યનિધિ આ. ભ. શ્રી વિ. મહાબલ સૂ મ. તથા પ. પૂ. સિદ્ધાંતદિવાકર આ. ભ. શ્રીમદ્દ વિ. પુણ્યપાલ સૂ. માએ ખૂબ અનુમોદના કરેલ. પૂ. ઉપાધ્યાયશ્રીજીના ગુરૂદેવ પ. પૂ. મેવાડદેશેાધારક આ. ભ. શ્રી જિતેન્દ્ર સૂ. મ.ના શુભ આશીર્વાદ પ્રાપ્ત થયેલ તેને અક્ષરશ: નીચે ઉતારે કરેલ છે. વિનયાદિ ગુણવાન મુનિશ્રી ભાવેશત્ન વિ. જોગ અનુવંદના માગસર વદ ૧૧ દિ. ૬-૧૨-૯૬ તમારે પત્ર મળે તમારા દાદાગુરૂદેવ ઉપા. શ્રી કમલરતન વિ. પં. શ્રી દશનરન વિ. તથા પં. શ્રી વિમલરત્ન વિ. મ.ની આચાર્યપદવી થવાની છે. સમાચાર તમારા પત્રથી મળ્યાં છે. તમારા લખવા મુજબ વાસક્ષેપ મોકલાવેલ છે. આ જૈન શાસનના ગૌરવવંતા પદે આરૂઢ થઈ શાસનને વધુ ઉપયોગી થાય એવી આશા રાખીએ છીએ. –જિતેન્દ્રસૂરિ ઉપાધ્યાયશ્રીજીની જીવન ઝલક જન્મ વિ. સં. ૧૯૮૭ ભાદરવા વદ ૭. દીક્ષા વિ. સં. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ પિંડવાડા. ગણિપદ-વિ. સં. ૨૦૫૧ પોષ વદ શ્રી શંત્રુજય ગિરિરાજ, પંન્યાસઉપાધ્યાયપદ વિ. સં. ૨૦૫૨ વૈશાખ સુદ ૬-૭ ભરેલ. જે અને જીવન સૂર્ય સમાન તેજસ્વી છે. મન ચંદ્ર સમાન છે. આચાર સુવર્ણ સમાન નિર્મલ છે. વિચાર સાગર સમાન ગંભીર છે. વાણું અધ્યાત્મયુક્ત છે. બીજાઓ માટે કુલઈ અધિક કેમલ છે અને પિતાના સંયમની સાધના અતિકઠેર છે. અનેક જીના તારક, મહાન તપસ્વી રાજસ્થાનના પ્રાણ પરમ પૂજય ઉપાધ્યાયપ્રવરશ્રી કમલરત્ન વિ. મ. સાહેબને આચાર્યપદવી અલંકૃત કરી નવકારના ત્રીજા પદે આરૂઢ કરવાના મહત્સવની Page #452 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક] જોરદાર તૈયારીયા ચાલી. આ પ્રસ`ગ શિવગ'જ નગર માટે સર્વપ્રથમ હતેા. જે પ્રસ’ગ શિવગજના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે સદા અંકિત થઈ ગયા. આ પ્રસ`ગે શિવગ'જનગરમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યાં. ૪૭૬ : પ. પૂ. અધ્યાત્મયાગી મુનિરાજશ્રી મલ્લિષેણવિજયજી મ.ના માગસર સુદ ૧ ના દિવસે સવારે શુભમુહુત વાજતે ગાજતે પ્રવેશ થયેા. એક જ દિવસમાં આચાર્ય પદવીની પત્રિકા છપાવી પૂરા હિન્દુસ્તાનમાં મેકલી. પત્રિકામાં એસવાલ જૈન સંધ શિવગ જ વિનતિ કરેલ કે સાધમિક બંધુશ્રી... સસ્નેહ જયજિનેન્દ્ર...... અમારા હૃદયમાં આનંદના મહાસાગર હિલેારા લઇ રહ્યા છે. કારણ કે અમારા ભાગ્યદયે શિવગ જ નગરના ઇતિહાસમાં સર્વપ્રથમ આ અનુપમ અવસર આવેલ છે. આવુ' લાગે છે કે-પરમ કૃપાવંત પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. અને પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ની કૃપાદ્રષ્ટિ થઈ રહી છે. આથી જ તેા પૂજયગચ્છાગ્રણી આ. ભ. શ્રીમદ્ વિજય સુદર્શન-રાજતિલક-મહોદય સૂ. મ. સા.ના શુભ આશીર્વાદથી પરમપૂજય મેવાડદેશેાધારક ખા. ભ. શ્રીમદ્ વિજય જિતેન્દ્ર સૂ. મ. સા.ના સુશિષ્ય પરમ પૂ. આજસ્વી ઉપાધ્યાયપ્રવર શ્રી કમલરત્ન વિ.મ. ને વિ. સ. ૨૦૫૩ માગસર સુદ ૩ દિ. ૧૩–૧૨-૯૬ ની સવારે મંગલ મુહુતે શિવગ જ પેચકાવાલી ધર્મશાલાના વિશાલ-પટાંગણમાં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવશે. આ પ્રસ`ગે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન સહિત અજાહિકા મહે।ત્સવનુ પણ આયાજન કરેલ છે. આ ભવ્ય મહાત્સવને જોઈને પેતાના જીવનને ધન્ય બનાવશે. આ મગલમય પ્રસગે આપ સર્વેને પરિવાર સહિત પધારવા અમારૂં હાર્દિક આમંત્રણ છે. લિખી. એસવાલ જૈન સ’લ, શિવગ’જના સબહુમાન જય જિનેન્દ્ર વાંચÅાજી. માગસર સુદ ૨ ક્રિ. ૧૨-૧૨-૯૬ ના દિવસે આચાર્ય પદવી ૫ યાસપદવી તથા તથા ઉપધાન માલના વરઘેાડા (જુલુસ) નિકલેલ. માગસર સુદ ૩ ક્રિ. ૧૩-૧૨-૯૬ ના મંગલકારી દિવસ ઉજ્ગ્યા. આજે ભરચક બજાર જ્યાં ચાલે, મુંબઇ જેવા બાજાર જ્યાં છે ત્યાં અર્ધો દિવસ સુધી આખા ખાજાર બંધનુ એલાન થયેલ. આજે સ્વામિવાત્સલ્યના લાભ થા જેતમલજી જેસાજી કુંગણીવાલાના Page #453 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક-૧૦-ર૦ : તા. ૧૪-૧-૯૬ : ૪૭૭ બેટા પિતા તરફથી થયેલ. આજે સવારે વાજતે ગાજતે શિવગંજની બધી શેરીમાં પ્રભાત ફેરી નિકલેલ અને વાજતે ગાજતે પૂ. ગુરૂભગવંતેને નગરની શેરીઓમાં થઈ ક્રિયામંડપમાં લઈ જવામાં આવેલ. વિશાલ મેદાન પણ સાંકડું બની ગયે. અનેક બસે આ પ્રસંગે આવેલ, પિંડવાડા, ઉદયપુર, મુંબઈ, ભૂવલસાગર, ઝાડેલી, પાલી દાંતરાઇ, મદ્રાસ આદિથી અનેક ભાગ્યવંતે પધારેલ. આ પ્રસંગે શિવગંજવાલાને એ રંગ લાગ્યું કે વધુ બેલીએ બોલી શિવગંજવાલાએ લાભ લીધેલ. (૧) આચાર્ય ભગવંતનું નામ જાહેર કરવાની–પૂ.શ્રીના સંસારી ભાઈઓ શાહ ધમચંદજી પુખરાજજી કિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર (પિંડવાડા)એ લીધેલ. (૨) સ્થાપનાચાર્ય વહેરાવવાની બેલી-શાકિસ્તુરચંદજી હંસરાજજી પરિવાર (પિંડવાડા) વાલાએ લીધેલ. (૩) સૂરિમંત્રપટ વહેરાવવાની બલી-શા લલિતકુમાર રામચંદ્રજી (લુણાવા)એ લીધેલ. (૪) મંત્ર ગણવાને રેશમી ચલપટ્ટાની બોલી-શા મિશ્રીમલજી રમેશચંદ્રજી (હિડા)વાલાએ લીધેલ. (૫) નકારવાલી વહરાવવાની બેલી-શા લલિતછ રાપર (શિવગંજ) વાલાએ લીધેલ. પૂ. મુનિરાજ શ્રી મહિલણ વિ. મ.ને કામલી વહરાવવાની બેલી-શા ચાંદમલજી વલિ (શિવગંજ) વાલાએ લીધેલ. ગુરૂપૂજનની બેલી-શા સરેમલજી હીરાલાલજી (શિવગંજ) વાલા એ લીધેલ. બંધુબેલડીની આચાર્ય પદવી પછી બે પંન્યાસ પદવીઓ થયેલ આગમપ્રજ્ઞ દિવાકર પ. ૫. શ્રી દશનરત્ન વિ. ગની ઉજજવલ યશગાથા જન્મ વિ. સં. ૨૦૧૧ અષાઢ વદ ૭ તા. ૧૨-૭-૫૫ દીક્ષા-વિ. સં. ૨૦૨૫ વૈશાખ સુદ ૭ ગણિપદવી-વિ. સં. ૨૦૫૧ પોષ વદ ૬ ગિરિરાજ પર પંન્યાસપદવીવિ. સં. ૨૦૫૩ મા સુદ ૩. ન્યાયવિશારદ પં. શ્રી વિમલરત્નવિજયજી ગણિવરની ઉજજલ યશોગાથા જન્મ વિ. સં. ૨૦૧૪ મા. સુદ ગુરૂવાર તા. ૫-૧૨-૫૭ દીક્ષા-વિ. સં. ૨૦૨૫ વૈ. સુ. ૭ ગણિપદવી-વિ. સં. ર૦૫૧ પિષ વ. ૬ શ્રી શંત્રુજય ગિરિરાજ પંન્યાસપદવી વિ. સં. ૨૦૫૩ મા. સુ. ૩. પૂ. પંન્યાસ શ્રી દશરન વિ. મને કામલી ઓઢાડવાની બેલીને લાભ શ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ ૪ : શ્રી જેને શાસન [અઠવાડિક] લાલચંદજી ચેનમલજીએ (શિવગંજ) લાભ લીધેલ. વર્ધમાન વિદ્યાને ૫ટ વહેરાવવાને લાભ શા કિસ્તુરચંદ હંસરાજજી પરિવાર (પિંડવાડા)એ લીધેલ. રેશમી ચેલપટ્ટો-શા ભાગચંદજી પુનમચંદજી શિવગંજવાલાએ લીધેલ. માલા-શા જુહારમલજી માંગીલાલજીએ (શિવગંજ) લાભ લીધેલ. આસન-શા સુમનલાલજી ખીમચંદજી પાલરેચા પરિવારે લાભ લીધેલ. પૂ. પં. શ્રી વિમલરત્ન વિ. ગણિવર્યની પંન્યાસ પદવીની કામગીની બેલી. એ લાભ લીધેલ. વર્ધમાન વિદ્યાનો પટ-શા બાબુલાલજી વીરચંદજી બંગડીવાલાએ લાભ લીધેલ. રેશમી ચલપટ્ટાની બલી-શા ભાગચંદજી પુનમચંદજીએ લાભ લીધેલ. માલાશા ધનરાજજી કપુરચંદજી બંગડીવાલાએ લાભ લીધેલ. આસન-કિસ્તુરચંદજી હંસરાજજી પિંડવાડાવાલાએ વહોરાવેલ. જેમના મંગલમય આશીવાદે અને કોના જીવનમાં સદેવ સફલતાના પુ૫ પાથર્યા જેમની સુશિક્ષાઓએ અને કેના જીવનને સદૈવ આલેકિત કરેલ છે. એ સાધના પથના સજાગ પાથક પરમ શ્રધ્ધય ગુરૂદેવ આચાર્ય પદ પર આરૂઢ થઈ અમારા પર કૃપાદષ્ટિ વધારે. જેટલા પણ મહાપુરૂષ આ જગતમાં આજ સુધી થયેલ છે અને ભવિષ્યમાં થશે. તેઓ ભુલા ભટકેલ સંસારી છે માટે પ્રકાશસ્ત ભનું કામ આપે છે. તેઓ ત્યાગના પદાર્થ ભણાવે છે. તેઓ અભાગિઆ છોના આધાર અને ભૂલે ભટકેલ જીવોને માર્ગદર્શક હોય છે. પ્રેમ-ભક્તિ અને ઉચ્ચભાવે તેઓના જ હૃદયથી પ્રવાહિત થાય છે. તેઓ સત્યવાદી અને સત્યના વ્યાખ્યાતા હોય છે. કેવી પણ કઠોર કુત્સિત ભાવના કેમ ન હોય એમની સામે નાશ પામી જાય છે. તેઓ પોતાના તપના બલે પોતાના અને પાયા તાપને હરનારા હોય તે સદ્દગુણોના વ્યાપારી અને સંજીવની બુટી જેવા હોય છે અને ભુમડલના ભુષણ હોય છે અને જગતથી પર હોય છે. અલોકિક સાધનાઓના સ્વામી હોય છે. એ મહાપુરૂષના દુનિયાદિ માયા, મમતા અને અન્ય કોઈ પણ સંસારનું પ્રલેભન કયાંય હોતું નથી. તેઓ કષ્ટોને ધીરતા, વીરતા, ગંભીરતા અને પ્રસન્ન ચિત્તતાથી સહન કરે છે. કવિ કહે છે કેવિષયાંકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈ, નિજ પર કે હિત સાધન મેં જે, નિશદિન તત્પર રહતે હે ૧ સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગતકે, દુઃખ સમુહ કે હરતે હે રા Page #455 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૧૯-૨૦ તા. ૧૪-૧-૯૬ : રહે સદા સત્સંગ ઉન્હી' કા, યાન ઉન્હી કા નિત્ય રહે, ઉનહી જૈસી ચર્ચા મે' યહ, ચિત્ત સદા અનુરક્ત રહે ઘા એવા રાગી, બ્રહ્મચારી અને જિનશાસન-પ્રચારક પૂરું નીય શ્રીમદ્ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂ. મ. સા. ને ભાવભરી વંદના... : ૪૭૯ આ. ભગવત પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય રામચદ્ર સૂ, મ.એ પોતે સ્વહસ્તાફારથી પત્ર લખી નુતન-આચાર્યં ભગવ તેને શિષ્યરત્નની પ્રાપ્તિ થવાથી ભાગ્યશાલી કહ્યાં છે તેને અહારશઃ ઉતારા નીચે મુજબ છે. ૨૦૪૧ના ભાદરવા વદ ૨ મગલવાર. સારી € વિના િગુણગણાલ'કૃત મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી યાગ અનુવંદના સુખ શાતા સાથે લખવાનુ કે-તમારા આલેાચના પત્ર મલ્યા. આલાચનામાં ૨૦૦૦૦૦ સ્વાદયાય, તમે ભાગ્યશાળી છે કે તમા પણ સયમ પામ્યા અને તમારા પુત્રરત્નને પણુ તમે પમાડયું. તમારે સુપુત્ર સથમ અને સ્વાધ્યાયના પ્રેમી છે. તેમની સ યમયાત્રા રીતે પાર પડે અને તે સુદર સ્વાધ્યાય કરી શાસનની સાચી 'શાસનના રક્ષક અને પ્રભાવક બને એવી તેની સઘલી પ્રવૃત્તિમાં પેાતાના આત્માની મુક્તિ નજીક બનાવી અનેક ભવ્ય જીવેાની પણ નજીક બનાવા એક એજ એકની એક સદા માટેની શુભાભિલાષા સહુવતી સૌને અનુ. વ'દના સુખશાતા જણાવી આરાધના અને સ્વાધ્યાયમાં અપ્રમત્ત બનવાનુ જણાવશે. માર ધના સારા કરતા કરતા સહાયક મની મુક્તિ ખૂબ ખૂબ પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ના ચાતુર્માસની યાદી. ૧ વિ. સં. ૨૦૨૫-નાગેર, ૨ વિ. સ. ૨૦૨૬-માંડવલા, ૩ વિ. સં, ૨૦૨૭– ચાંદરાઇ, ૪ વિસ. ૨૦૨૮–માકલસર, ૫ વિ. સં. ૨૦૨૯-ગઢસિવાના, ૬ વિ. સ. ૨૦૩૦-પિ'ડવાડા, ૭ વિ. સ. ૨૦૩૧-પાલી, ૮ વિ. સં. ૨૦૩૨-તખતગઢ, ૯ વિ. સ’. ૨૦૩૩ પિડવાડા, ૧૦ વિ. સં. ૨૦૩૪-માંડવલા, ૧૧ વિ. સ. ૨૦૩૫-પાડીવ, ૧૨ વિ. સં. ૨૦૩૬-પિ`ડવાડા, ૧૩ વિ. સ'. ૨૦૩૭-સાબરમતી, ૧૪ વિ. ૨૦૩૮પાડીવ, ૧૫ ચં. સં. ૨૦૩૯-મેવાડ, ૧૬ વિ. સ. ૨૦૪૦-કાશીથલ, ૧૮ વિ.સ. ૨૦૪૧-ઇન્દોર, ૧૮ વિ. સં. ૨૦૪ર-રતલામ, ૧૯ વિ. સ’. ૨૦૪૩-શ્રીપાલનગર (સુ`બઈ) ૨૦ વિ, સં. ૨૦૪૪-મુ ંડારા, ૨૧ વિ. ૨૦૪૫-ક્રાંતરાઇ, ૨૨ વિ. સં. ૨૦૪૬-વાપી, ૨૩ વિ. સં. ૨૦૪૭-તખતગઢ, ૨૪ વિ. સ. ૨૦૪૮ (રાજસ્થાન), ૨૫ વિ.સ', ૨૦૪૯-ગુજરાત, ૨૬ વિ. સ'. ૨૦૫૦-સુરેન્દ્રનગર, ૨૭ વિ. સં. ૨૦૫૧-ઉદયપુર, ૨૮ વિ. સ. ૨૦૧૨-સાબરમતી, Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ : : શ્રી જન શાસન (અઠવાડિક) આજે ઉપધાનની માલ થયેલ તેની ઉછામણી નીચે મુજબ થયેલ. ૧ ભગવાનના મુનિમ બનવાની બેલી-ગૌતમકુમાર સેવોનીવાસ (શિવગંજ) વાલાએ લાભ લીધેલ. ૨ ચઢાવો બેલનારને બહુમાન કરવાની બેલી-સુરેશકુમાર ભંવરલાલે લાભ લીધેલ ૩ સ્વામિવાત્સલ્યને લાભ મલકચ દછનું બહુમાન-ભરમલજી વિલાયતીવાસ (શિવગંજ) એ લાભ લીધેલ. ૪ ચંપાબાઈ મલકચંદજીનું બહુમાન શા ચેનમલજી ગુલાબચંદજી(વાલી)એ લીધેલ, ૫ પત્રિકામાં જય જિનેન્દ્ર લખવાની બોલીને લાભ-શા કેવીચંદજી ધુલાઇ (શિવગંજ) એ લીધેલ. ૬ પહેલી માળ-શા દીપચંદજી જેતમલજી શિવગંજ છ બીજી , સુરેશકુમાર સાથુવાલા ૮ ત્રીજી શા વાસ્તમલજી ભુરમલજી જોયલા ૯ થી , શા બાબુલાલજી ભબુતમલજી શિવગંજ ૧૦ પાંચમી , શા ધનરાજ કપૂરચંદજી ૧૧ છડી , શ મંતીલાલ જીવરાજજી ૧૨ સાતમી શા દેવીચંદજી કેશરીમલજી નેવી ૧૩ આઠમી , શા મલકચંદજી જેતમલજી ફુગણું ૧૪ નવમી , શા હાલચંદજી કિશનલાલ સુમેરપુર ૧૫ દશમી , શા સુકનરાજજી નિલમચંદજી પાલરેચા શિવગંજ ૧૬ અગ્યારમી , શા હુકમીચંદ મુલતાન મલજી સુમેરપુર ૧૭ બારમી , શા માણેકચંદજી દલીચંદજી પિંડવાડા ૧૮ તેરમી , શા સાકલચંદજી માણેકચંદજી ૧૯ ચૌદમી , શા બાબુલાલ ભબુતમલજી શિવગંજ ૨૦ પંદરમી , શા વરદીચંદજી મંડાર ૨૧ સેલહવી , શા માણેકચંદજી દલીચંદજી પિંડવાડા ૨૨ સતરમી , શા વસ્તિમલજી શિવગંજ ૨૩ અઢારમી , શા ઝવેરચંદજી ત્રિકમચંદજી પસાલિયા ૨૪ ઓગણીસમી , ખુશલિસિંહજી ઉદયપુર એના પછી હિતશિક્ષા વગેરે આપી ગુરૂભગવંતે સર્વમંગલ કરેલ. આજે જ સાંજે પૂ. આ. ભગવંત આદિ વિહાર કરી વડગામ પધાર્યા હતા. ત્યાંથી પોતાના શિષ્યને ઝાડેલી વર્ષગાંઠ ઉપર તથા કાલી દેરાસરની વર્ષગાંઠ તથા રોહીડા અદ્ભાઈ મહોત્સવ માટે મોકલ્યા હતા, Page #457 -------------------------------------------------------------------------- ________________ (ટાઈટલ ૨ નું ચાલું) | શ્રી જેની અછ00), ખરેખર વર્ણન કરવા માંડે તે કેટલાં પાપ પ્રગટ થાય? આવા સુખ પાછળ દોડવું તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે ? આ પૈસા મને જે વળગ્યા છે તે ભૂંડામાં ભૂંડા છે. દુર્ગતિમાં લઇ જનાર છે માટે છેડવા જેવા છે. આવી ભાવનાથી ધનથી છૂટવા દાન ધર્મ કરે અને રાતી પાઇ ખરચે તો તેની કિંમત છે. અને ખ્યાતિ-કીતિ-પ્રતિષ્ઠાદિ માટે લાખો રૂા. ખરચે તે તેની કેઇ કિંમત જેનશાસનમાં નથી. ભગવાનનું શાસન સંસાથી છોડાવી મોશે પહોંચાડનાર છે. લમી સંસારમાં ભટકાવી રાખનાર છે. તમે લક્ષમી સાથે લઢતા નથી પણ પ્રેમથી રહે છે તેથી તમે એવા બની ગયા છે જેનું વર્ણન ન થાય. લક્ષ્મીના અતિપ્રેમી તે બધા ખરાબમાં ખરાબ જે એકલા પૈસા ના તે કેઈના ય નહિ. મા–બાપનાં ય નહિ, સગાભાઈ-ભાંડુના નહિ એટલું જ નહિ પણ સગી સ્ત્રીના ય નહિ. તે પૈસા ખાતર કયારે કોને દ્રોહ કરે તે કહેવાય નહિ. માટે જ અનંતજ્ઞાનીઓ કહે છે કે, ખરાબમાં ખરાબ ચીજ સંસારનું સુખ અને તેનું સાધન પૈસે છે. તેના પર શગ અજ્ઞાનીને થાય પણ સમજુને થાય નહિ. તમે બધ શ્રાવક કહેવરાવે છે પણ છે નહિ માટે આ વાત હજી તમને બેસતી નથી કેમકે તમે પણ તે બેના જ અતિ પ્રેમી છે. શાસ્ત્ર કહ્યું છે કે, પહેલે ગુણઠાણે આવ જીવ જે સામાન્ય રીતે મોક્ષને અથી બન્યા છે. જેને હજી સુખ એકદમ ઉપાદેય-છેડવા જેવું લાગ્યું નથી. એટલે સુખ પર રાગ પણ છે, સુખ જોઈએ છે તે માટે પૈસાની ય જરૂર પડે છે. પણ તે માટે કોઈનો ય પિતાના માલીકને, સ્વજનને, મિત્રને અને જે કઈ વિશ્વાસ મૂકે તેને વિશ્વાસઘાત કરે પડતું હોય અને ધાર્યો પૈસે મળતે હે તે તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું પણ તેવા પૈસાથી મળતું સુખ લેવું ભુંડું આવું તે માને છે જયારે તમારે કઇ વિશ્વાસ મૂકે તે- તેઓ જીવ લેખું-સુકુ મજેથી ખાય પણ ચેપડયું ખાવા ગમે તેમ ન કરે. તે જીવ ધર્મ સાંભળવા લાયક છે. જયારે આજે વર્તમાનમાં તે ધન અને લેગ માટે અનીતિ ફૂલી ફાલી નીકળી છે, નીતિનું દર્શન થતું નથી, હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે, જુઠ-ચેરીને તે કોઇને ભય રહ્યો નથી, બદમાશી અને વ્યભિચારે તે માઝા મૂકી છે. નૈતિક ધારણ સાવ નીચું ઉતરી ગયું છે. બધાનું શું થશે તે કલ્પના કરતાં ધ્રુજારી આવે છે. જ્યાં સુધી સુખ અને સુખનું સાધન પૈસે ભુડે ન લાગે ત્યાં સુધી ઠેકાણું પડે નહિ. (ક્રમશ:) Page #458 -------------------------------------------------------------------------- ________________ રજી. નં. જી.-એસ.ઈ.એન-૮૪ જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે लामुणगर र शान ' અરજદરા , so 9. , પિન-282909 -શ્રી ગુણદશી છે IS A IST ઈનર [ થી - ત્ર 3320 . ૫૫. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું ૦૦૦૦૦ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (00000000000000000000000000 ૦ ૦ ૦ “યમી જીવે હરિદ્ધી હોય તે ય સુખી, ઘમ ન હોય તે શ્રીમંત હોય તેય દુઃખી, છે . સુખ મારે અને હિત તારે તેનું નામ હિત મારે તેનું નામ સુખ. ૦ સુખ માટે પૈસા ટકાદિની જરૂર છે તેમ નથી, પરંતુ સુખ માટે તે સારા હ યાની જરૂર છે. જેનું હસું સારું તે સદા સુખી, જેનું હૈયું ખરાબ તે સદા સુખી. છે ૦ અર્થ અને કામ (સુખ અને સુખની સામગ્રી) ભૂંડા, ભૂંડાને ભૂંડા જ છે કેમકે તું જીવ પાસે બધું ભૂંડું કરાવનાર તે છે. અધમ કરાવનાર તે છે, જૂઠ-ચારી-પ્રપંચ કે વિશ્વાસઘાત કરાવનાર તે છે એટલું જ નહિ પણ શાહને ચાર, શેઠ ને શઠ અને ૪ સાહેબને શેતાન બનાવનાર પણ તેજ છે... માટે જ તે બે ભૂઠા જ છે. ૦ ભગવાનને સાધુ એટલે અનુકુળતાને વૈરી અને પ્રતિકુળતાને સંગી. ૦ શ્રાવકકુળ એટલે સંસાર સાગર તરવાની નાવડી. 0 ૦ રાગ એ શ્રાવકકુલનું કલંક છે. વિરાગ એ ભુષણ છે. છે . વિરતી એટલે સુખ ભોગવવાની અનિચ્છા અને દુઃખ ભોગવવાની ઈચ્છા, - સાધુતા સાચી સ્વીકાર્યા વિના, તેનું સાચું પાલન કર્યા વિના જીવ સાચે અભયદાતા થઈ શકતું નથી. અને સવેને “અભય” આપ્યા વિના અભય થતું નથી. છે. અમારી પ્રવર્તન કરાવ્યા વિના પર્વની આરાધના નિર્મળ થતી નથી. છે સધર્મિક પર જેને પ્રેમ નથી. તેને ભગવાન પર સાધુપ૨ કે શાસ્ત્ર પર પણ સાચે પ્રેમ નથી. છે . પર૫ર ક્ષમાપના એ શ્રી પર્યુષણાપવને પ્રાણ છે. 6 - હૈયામાં શત્રુભાવ જીવતે રહે ત્યાં સુધી સંવત્સરી પ્રતિક્રમણ સાચું થઈ શકે નહિ. તું કoooooooooooooooooooooo જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-મનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦ Page #459 -------------------------------------------------------------------------- ________________ નમો વૈવિસા તિજજdi શાસન અને સિદ્ધાન્ત 3સમા. મહાવીર-પનવસાઇnvi. જી રક્ષા તથા પ્રચારનું પત્ર તે મૂન ખ જ ગણાય ! કે રાક્કટ્ટિરિદ્ધ, શુઈઉ દાસત્ત સમભિલસઈ ! કે વિ રયણાઈ મુ-તુ. પરિગિહઈ ઉવલ'ખ'ઢાઇ છે ન ચકવત્તીપણાની ઋદ્ધિના ત્યાગ કરીને ઠાસપણાને અભિલાષ કાણ | કરે ? રત્નાને છેડીને પથરના ટુકડાને કેણ ગ્રહણ કરે ? કઈ જ ન કરે. કરે તે જેમ મૂરખ શિરોમણિ ગણાય. તેમ મોક્ષ સાધક એવા મનુષ્યપણાને પામીને સંસા. જી. રની સાધુના કરે તે તેને જડ ગણાય ને ! અઠવાડક વર્ષ એક ૨૧+૨૨ શ્રી જન શાસન કાર્યાલય - શ્રત જ્ઞાન ભવના ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #460 -------------------------------------------------------------------------- ________________ બંધન.... બંધન... બંધન.... !!! – વિરાગ 2 મારે નથી જોઇતું કેઇનું બંધન. મારે નથી જોઇતી કેદની પરતંત્રતા. મારે નથી જોઇતી કોઈની પરવશતા. મુક્ત, સ્વતંત્ર અને સ્વાવલંબી બનીને મારે જીવવું છે. એકાદ બંધન વળગ્યું એટલે માનવી અકળાઈ ગયો. એકાદની આશામાં રહેવાનું થયું એટલે માનવી પરાધીન બની ગયો. K એકાદામાં પરવશતા સહેવી પડી એટલે માનવી કાયર બની ગયો. ખરેખર, આઝાદી-વિહેણું જીવન કેઈને ય પસંદ નથી. હરકેઇ રાહે છે નીલગગનના પંખીડાની જેમ આઝાદી-આઝાદીઆઝાદી...!! સો કઈ ઈચ્છે છે બંધન વિનાનું જીવન... બંધનથી પરત ત્રતા ઉભી થાય છે. બંધનથી પરવશતા ઉભી થાય છે. બંધનથી ઇચ્છિત ગતિ-રીતિ-નીતિ રૂંધાય છે. બંધનથી મનવાંછિત પ્રવૃત્તિ રોકાય છે. એકાદ લાગેલું બંધન જીવને ઇચ્છાઓ કે અનિચ્છાએ જ્યાં લઈ જાય છે ત્યાં જવું પડે છે, જેવા નાચ નચાવે તેવા નાચવા પડે છે. જેવા ખેલ છે છે ખેલાવે તેવા ખેલ કરવા પડે છે. બંધનથી મુક્તિ માટે મથતે આત્મા પોતાની સ્થિતિને તે સાવ વિસારી છે કે ગયા લાગે છે? શરીર અને ઇન્દ્રિયો પર લાગતા બંધન માટે આત્મા કાયરતા પોકારે છે. પરંતુ આત્મા પર છાપેલા બંધનેને તે કઈ દિવસ નિહાળે છે છે ખરા ? એક નહિ આઠ-આઠ બંધનથી ફસાયેલો હોવા છતાં આ આમા { બાહ્ય બંધનને છોડવો પ્રયત્ન કરે છે, પણ આંતર બંધનો તરફ દષ્ટિ પણ શું નથી કરતે. આંતર બંધનો બંધન રૂપે લાગતા પણ નથી–તેથી તેની સમક્ષ નજર શુદ્ધાં પણ નથી કરતે. | વળી, આ બંધને આત્માની કેવી દુર્દશા કરે છે, કરી રહ્યાં છે અને આ ( અનુ. ટાઈટલ ૩ ઉપર ) જરke : Page #461 -------------------------------------------------------------------------- ________________ pierzielung K. WISD Teasera del premog H6121001 - UPCN gora UHOY V Balon Pgu Nel YU120327 Meille ના સ્થાળી - તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢા ૮મેઈ) મહેન્દ્રકુમાર જજસબલાલ , I • • • NNNN 6વાdઉફ • WWWા વિરd a fiાય મya a ૪૪ કીરચંદ શેઠ | (વઢવ૮). જાદ ૪૬ની (જ8) વર્ષ: ૯] ૨૦૫ર પિષ વદ પ્ર.-૫ મંગળવાર તા. ૨૮-૧-૯૭ [ અંક : ૨૧+રર 15 પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭–૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે A ક્ષમાપના— (પ્રકરણ ૧૪ મું) –અવ૦) આ વાત સમજ્યા પછી મોક્ષને માટે જ ધર્મ કરનારા કેટલા જીવો મળે ? સમજવા છતાં ય મોક્ષને માટે ધર્મ નહિ કરવા દેનાર જે કઈ હોય તે આ સંસારનું સુખ જ છે. તે સુખ એવું છે કે જીવને વચમાં જ અટકાવી નાખે છે. જ્ઞાનિએ કહે છે કે, મેક્ષ માટે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરનારા જીવને, જ્યાં સુધી તેને મેક્ષ ન થાય ત્યાં સુધી તેને જે જોઈએ તે બધું જ મળે પણ તે જીવ તેમાં જરાપણું લેપાય નહિ. જેને દુનિયાનું સુખ જોઈએ તેને ય આ ધર્મ કરવા પડે. દુનિયાના સુખ માટે આજ્ઞા મુજબ ભગવાનને ધર્મ કરનારો જીવ નવમા ગ્રે વેયક સુધીનું સુખ પામી 5 શકે છે. છતાં પણ તે ત્યાં સુખી નથી હોતો, અંતરથી દુઃખી જ હોય છે. તે સુખ છે પામ્યા પછી પણ સંસારમાં રખડવા જવાનું છે. આ ધર્મ અભવી, દુર્ભવી અને ૪ ભારેમી જવો અનંતીવાર કરે છે છતાં પણ સંસારમાં જ ભટકે છે. આ વાત બરાબર યાઢ રહેશે ? “ધમ તે મોક્ષ માટે જ કરાય, સંસાર માટે કરાય જ નહિ આ વાત બરાબર છે 1 હૈયામાં કેટરાઈ ગઈ છે? ઈતરમાં પણ મોક્ષની વાત છે, મેક્ષની ઈચ્છાવાળા જીવો છે Page #462 -------------------------------------------------------------------------- ________________ . ૪૮૬ ; : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ પણ છે. પરંતુ સાચો માર્ગ નહિ હોવાથી તેઓ ગોથા ખાય છે. મોટે ભાગે સંસારી છે જે દુનિયાના સુખ માટે જ ધર્મ કરે છે. શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં રહેલા છે પણ જે સંસારના સુખને માટે જ ધર્મ કરતા હોય તે ઈતર મતમાં લેવા જ ઈ મળે તેમાં આશ્ચર્ય છે ખરું? જે સમજે છે કે–ભગવાને કહ્યું છે કે ધર્મ મેક્ષ છે છે માટે જ થાય, સંસાર સુખ માટે થાય જ નહિ” તે છતાં પણ સંસારના સુખને માટે જ ધમ કરે છે તો તેઓ ભગવાનની આજ્ઞાની અવગણના કરે છે. તેથી તેમને સંસાર છે. . 5: ઘણું બાકી છે. શાસે તો તેમને મિથ્યાષ્ટિ જ કહ્યા છે. ભગવાને જેની ના પાડી હોય છે છે તે જાણવા છતાં ય કરે તે તેને મિથ્યાષ્ટિ જ કહેવાય ને? કે આલોકના સુખની ઈચ્છાથી ઘમ કરે તેને શાસ્ત્ર વિષાનુષ્ઠાન કર્યું છે. સંસારના છે આ સુખની ઈચ્છા ઝેરની જેમ જીવને તત્કાળ મારનારી છે. મેં એવા જેવો જોયા છે કે છે જેઓ જ્યારે સામાન્યાવસ્થામાં હતા ત્યારે ઘણે ધર્મ કરતા હતા. પણ દમ કરતા ! કરતા આલકનું ઘણું સુખ મળ્યું, ઘણા પૈસા–ટકાકિ મળ્યા તે પછી ધી જ મૂકી છે આ દીધું. તે પછી મને સામે મળે તો માં ફેરવીને જતા રહે કે હમણાં પૂછશે કે- ધર્મ શું કરે છે કે નહિ ? કેમ દેખાતો નથી ? કાચ ભેટો થઈ ગયે તે કહે કે –“સાહેબ ! ! હમણું કામ છે પછી મલીશ” આવું કહીને ગયે તે ગયે. માટે જ શાએ કહ્યું છે કેઆલોકનાં સુખની ઇચ્છાથી ધર્મ કરે અને પુણ્યાગે તે સુખ કઢાચ મલી પણ જાય તે જીવ ધર્મથી વિમુખ થઈ જાય. - પરલોકના સુખની ઈચ્છાથી ધર્મ કરે તે તેને ગરાનુષ્ઠાન કહ્યું છે. ગર તે એવું ઝેર છે કે જે ધીમે ધીમે મારે. તે જીવને સમજાવનાર મળે તો પણ ન સમજે. બ્રહ્મદત્ત છે ચકવતને ઓળખો છો? પૂર્વભવમાં બે ભાઈઓ હતા, સાધુ થયા. સાધુ થઈને ઘણે ઘણે { તપ કરે છે. એકવાર ચકવત્તિનું જી રત્ન વંદન કરવા આવ્યું હતું. તેના કેશને ! આ સ્પર્શ બ્રહ્મત્તના જીવને થયો. તે સ્પર્શ ગમી ગયે અને બહુ સારો લાગ્યા તેથી ૨ પર નિયાણું કર્યું કે-“મારા ધર્મનું ફળ હો તે આવું સ્ત્રીરતન ભવાંતરમાં મળે.” ભાઈ ! છે મુનિ સાથે જ હતા. તેમને ઘણું સમજાવે છે પણ સમજવા, વાત સાંભળવા પણ તૈયાર ન થતા નથી. ત્યાંથી મરીને બન્ને દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવને જેમણે નિયાણું કરેલ તે છે બ્રહ્મદત્ત ચકવતી થયા અને બીજા ભાઈ મુનિને જીવ શ્રેષ્ટીપુત્ર તરીકે ૯ ૫ન્ન થયો. વૈરાગ્યને પામીને દીક્ષા લીધી અને સુંદર પ્રકારે આજ્ઞા મુજબ સાધુધર્મનું પાલન કરતા તેમને અવધિજ્ઞાન પેઢા થયું. તે પછી વિચાર્યું કે મારા ભાઈ મુનિ ક્યાં ઉત્પન્ન થયા ? છે? અવધિજ્ઞાનથી જોયું કે-બ્રહ્મત્ત ચક્રવતી તે જ મારા ભાઈ મુક્તિ છે. તેમને ! સમજાવવા માટે તે અવધિજ્ઞાની મુનિ તેની રાજધાનીમાં આવ્યા છે. તે મુનિને જોતાં છે - : Page #463 -------------------------------------------------------------------------- ________________ છ વર્ષ : - અંક : ૨૧+૨૨ : તા. ૨૮–૧–૯૭ : : ૪૮૭ ચક્રવતિને ભાઈ તરીકે ઘણે પ્રેમ થયો છે. મુનિ તેમને ઘણે ઉપદેશ આપે છે, ઘણું છે સમજાવે છે પણ કશી અસર થતી નથી. ઉપરથી ચક્રવત મુનિને કહે છે કે ધર્મથી જે સુખ જોઈએ તે બધું સુખ મને મલી ગયું છે. તમે ય સુખ ભેગવવા આવો આપણે બંને ભે થઈને આ સુખ ભોગવીએ તમેં શા માટે આવું કષ્ટ વેઠે છે ?” આ સાંભળીને મુનિએ અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જોયું કે– નિયાણું કર્યું તેનું આ ફળ છે. “અરાધ્યમ્એમ માનીને તે મુનિ ચાલ્યા ગયા. આ સંસારનું સુખ એવું છે છે કે, પદો નિર્ણય ન હોય તેને કદી મોક્ષ માટે ધર્મ કરવા દે જ નહિ.' રડભા : ભાઈ મુનિએ બ્રહ્મઢચક્રવત્તિને સમજાવવા વધુ મહેનત કેમ ન કરી? હ. : ચકવત્તી તે મુનિને ય ઘરે બેસાડવા માગે છે. મારી સાથે તમે ય સુખ છે ભગવો તેમ કહે છે. આવા જીવોનો ઉપદેશ અપાય? વિશિષ્ટ જ્ઞાનિએ પિતાના જ્ઞાનમાં { લાભ દે તો જ સામા જીવને ઉપદેશ આપે, નહિ તે ન આપે. તમે અમને ય છે છે અમારા ધર્મથી ચૂકવવા માગો તો અમે ય તમને ઉપદેશ ન આપીએ. તમને અહીંથી 8 કાઢી ન મૂકીએ પણ તમારી ઉપેક્ષા તો જરૂર કરીએ. આવા જીવો અહીં ન આવે છે તેમાં જ તેનું કલ્યાણ છે. રાજે સારા સારા હોંશિયાર અને શ્રીમંત માણસે પણ કહે છે કે-“આ કાળમાં છે અનીતિની વાત કરે તે ન ચાલે. આજે અનીતિ કર્યા વગર તો છવાય તેમ નથી. નીતિ કરે તે તો ભૂખે જ મરી જાય.” તે તેમની આ વાત હું સાચી માની લઉં? તમારા બધાના હૈયામાં પણ આ જ વાત છે. તેથી આજના શ્રાવકવર્ગમાંથી, અનીતિ ન ન કરતા હોય તેવા કેટલા શ્રાવકે મળે? તમને પૂછીએ તો ગલ્લાંતલાં જ કરે છે. - આજના કટિપતિ પાસે ૨ અનીતિ બંધ કરાવવી હોય તો મને લાગે છે કેઆ સાધુ પશુ ફાવે નહિ. તે તો કહે કે–“સાધુને ય દેશકાળની ખબર નથી. આ દેશકાળમાં છે તો રાજયની ય ચોરી ર્યા વગર તે ચાલે?” રાજની ચારી તે મોટામાં મોટી ચેરી છે કહી છે, શાસ્ત્ર તેને નિષેધ કર્યો છે કે- રાજની ચોરી તે કરાય જ નહિ, તેવી ચારી છે કેટલા શ્રાવકે નહિ કરતા હોય? રાજની ચોરી ર્યા વિના તે સુખી થવાય જ નહિ એમ ઘણુ લેકે કહે છે. સુખી થવું તેને રાજની ચોરી કરવી પડે તેમ મોટા ગણાતા છે લેકે બોલે છે તે તેને સમજાવી શકાય ખરા? પાંચમા આરામાં પણ અનીતિથી બચવું હોય તો બચી શકાય તેમ જે કહ્યું છે તે ખોટું છે? જે માનુસારી પણ ન હોય તેને આ ધર્મ કદી રૂચે નહિ. તે ધર્મ સાંભળે તે ય મરતાં સુધી અનતિ A આનંદશી કરે, તે બહુ સુખી હોય તો ય અને તેની પાસે ઘણું પૈસા હોય તે પણ. 1 оооооооооооо Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) T આજે અમને ઘણા પૂછે છે કે, જેમાં પણ નીતિમાન કેમ મળતા નથી? તો મારે કહેવું પડે છે કે- તે બધા ધર્મ પામેલા નહિ હોય હજી ગરીબમાં આ વાત ૧ માનનારા મળી આવશે પણ શ્રીમતો તે અમારી વાત માનતા તો નથી પણ મશ્કરી ન કરે છે અને મથી અનીતિ કરે છે. સભા : ગરીબને પુણ્યોદય જાગૃત થાય અને કસોટી થાય તો ખબર પડે. : ઉ. : વખતે તે ય તમારા જેવો હોય તે ફરી પણ જાય. માટે તો રોજ સમ1 જાવું છું કે-શ્રીમંતાઈ તે પાપ છે. શ્રીમંતાઈ આવી તો ગાંડપણ આવ્યું. શ્રીમંત 4 થવાની ઈચ્છા તે જ પાપ.” જે શ્રીમંતને શ્રીમંતાઈ ભૂંડી લાગે તો જ તે બચી શકે છે બાકી તે પાગલ થયો સમજે. ઘરમાં રહેલા શ્રાવકને લક્ષમી વગર ચાલે નહિ, આજવિકાનું સાધન ન હોય તો તે મેળવવી પડે, છતાં પણ શ્રાવક તેને માટે અનીતિ તે ન જ કરે લખું ખાય પણ ચેપડયું ખાવા અનીતિ ન કરે. પરલોકને માનનારા ઈતર કેવા હોય છે તેની વાત કરવી છે. જે લે કે અહીં ! સુખી હોવા છતાં અધિક પૈસા મેળવવા પાપ કરે છે, મોજમઝાદિ કરે છે તે લોકો તે ! પરલોકને માનતા નથી. તમે બધા પરાકને માને છે? { : સભા : આપને શંકા છે? ઉં. : હા, બહુ શંકા છે માટે તે પૂછું છું. મારે દગતિમાં જવું નથી તે દુઃખથી ડરીને પણ ધર્મ ન થઈ શકે માટે અને સદ્દગતિમાં જવું છે તે સુખ મળે માટે નહિ પણ ધર્મ સારી રીતે કરી શકું માટે ૬ આવા વિચારવાળા જ જોઈએ છે. તો આવા વિચારવાળા છે કેટલા મળે? સભા : બધા જ. ઉ. : મને તે એપણ લાગતું નથી. તેવા વિચારવાળા બધા હોત તો આવા ઇ પાપ નથી કરત ખરાં? “કરવાં પડે છે માટે અમે તે બધાં પાપ કરીએ છીએ તે છે બચાવ પણ તમે કરી શકે તેમ નથી. તમે બધા અનીતિ–રાજની ચેરી કરવી પડે માટે છે કરે છે કે મઝેથી કરો છો? જેને ન છૂટકે પાપ કરવું પડે તેનું તેના હૈયામાં ઘણું છે | દુઃખ હોય અને તેના વર્તન ઉપરથી દેખાઈ આવે જ્યારે તમારામાં તો તે ય દેખાતું નથી. છે માટે તે રોજ પૂછું છું કે- તમારે બધાએ મરીને ક્યાં જવું છે? પણ કઈ જ ! જવાબ આપતું નથી. અનીતિ દુઃખથી કરતાં હોય, “આ મહાપાપ છે જ્યારે છૂટે તેવા | વિચારથી કરતા હોય તેવા જીનાં મારે દર્શન કરવાં છે. ( ક્રમશઃ ) * Page #465 -------------------------------------------------------------------------- ________________ { $ મહાભારતના પ્રસંગો છુ - - 5 [ પ્રકરણ–૨] –શ્રી રાજુભાઇ પંડિત અનાનસ્થાન આપવા હ ર મ -: જાણ વન નહી તેવાની સામે શરણાગતિ શેની? છે અને રાજા શાન્તનુએ શત્રુને (પુત્રનો) સંહાર કરવા ભાથામાંથી તીર ખેંચી કાઢ્યું છે અને ધનુષ ઉપર ચઢાવ્યું. શાન્તનું રાજાનુ તીર ધનુષ ઉપર ચડે એ પહેલા જ ગાંગેયે (ભીષ્મ પિતામહે છે પુત્રએ) વીજળી વેગે તીર છોડીને શાન્તનુના ધનુષની પણછ (ડેરીને) છેદી નાંખી. એક દિવસ અભયારણ્યમાં હરણાંના શરીરનું રૂધિર રેડાયું. અને ગાંગેયે કહ્યું: “આને હું નહિ છોડું. માતા ભલેને પછી તે મારા પિતા કે કેમ ના હોય ? આ મારા હાથમાંથી હવે છટકી શકશે નહિ.” $ ૨૪/૨૪ વર્ષના વિરહાનલના સંતાપમાં તડપતા રહેલા રાજા શાન્તનું સમય તે જતાં ગંગાદેવીને ભૂલી ગયા. અને પાછા હરણાઓને શિકાર કરવા નીકળ્યા. જંગલમાં મળેલા એક શિકારીએ રાજાને કહ્યું-આપને શિકારમાં ખુશી-ખુશી થઈ ! ઈ જાય એવું એક જંગલ છે. ચાલો હું તમને તે જંગલ બતાવું. પારધિની પાછળ પાછળ ? જતાં રાજાએ એક અભયારણ્ય જોયું. જ્યાં હિંસક પશુઓ પણ પિતાની હિંસક વૃત્તિને ભૂલી ગયા હતા. હરણ, ફૂકરે, ઘડાઓ, હાથીઓ, સિંહ, વાઘ મતથી ડર્યા વગર મોજની જિંગી ગુજારતા હતા. ૬ શિકારના શેખીન શાન્તનુએ શર–સંધાન ર્યા. અને હિચકારી હિંસા શરૂ કરી. ૧ છે એ દિવસે અભયારણ્યમાં નિરપરાધી પશુના શરીરનું શેણિત રેડાયું. કે નિરપરાધી પ્રાણીના શરીરના રેડાયેલા રક્તને જોતાં જ ગાંગેયની આંખે રેષથી છે લાલાળ થઈ ગઈ. બે ભાથાધર ગાંગેયે નજીક આવીને રાજાને અટકાવતા કહ્યું ! સબૂર ! { ખબરદાર ! જે હવે તીર ચલાવ્યું છે તે. રાજાએ તે યુવાન તરફ નજર નાંખી. સાક્ષાત્ 'કામદેવના અવતાર જેવા રૂપ છે રૂપના અંબાર જેવા તે યુવાનને કહ્યું–અમે શિકાર ખેલવાના શોખીને તું શા માટે ? અટકાવે છે? નવયુવા ગાંગેયે કહ્યું “મહાભાગ! નિરપરાધી જીવોની હિંસા કરવી યોગ્ય નથી. - - - Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] તમારી જેમ જ દરેકને પેાતાના પ્રાણ પ્રિય હાય છે” રાજાએ કહ્યું-ચંચળ લક્ષ્યમાં ( નિશાનમાં ) આ શિક્ષા=વિદ્યા છે તે તેા પૂના લેાકેાએ ‘મૃગયા' તરીકે સ્વીકારી છે. માટે તારે વધુ બેલવાની જરૂર નથી તું તેા નાના બાળક છે. મુગ્ધ છે. કાઇએ તને પ્રાણીની રક્ષા કરવાની વાતા કરીને છેતર્યો છે. માટે તું અહીથી હટી જા. અને ક્ષત્રિયામાં શ્રેષ્ઠ એવા મારા આનઢને તું જો. તારા મૃગયાની શિક્ષા તુ' જે શીખજે. અહીથી ચાલ્યેા જા.’ આટલું. ગાંગેયે કહ્યું છતાં શાન્તનુએ હરણાઓને હણવાનું ચાલું રાખ્યું. ત્યારે રાષથી રામ-રામ સળગી ઉઠેલા ગાંગેયે રાષના હરફે ઉચ્ચારતા કહ્યું કેયાહિન ! શિકારી ! તને ધિક્કાર છે. ખાણા છેાડીને તું આ જીદ્દાને હું મને જ પરેશાન કરી રહ્યો છે. હવે તું જો કે તારે આની કેવી કિં ́મત ચૂકવવી પડે છે?” આમ કહીને ક્ષુરપ્ર વડે રાજાના ૨ની ધજાને છેદી નાંખી. સંહાર કરી શકવાની પૂરી તાકાત હાવા છતાં ગાંગેયે કરૂણાભરીયાંથી રાજાના સારથિને પ્રસ્થાપના અસ્ર વડે ઊંઘમાં નાંખી દીધા. આથી ક્રેથી સળગી ઉઠેલા રાજાએ ગાંગેય તરફ ખાણેાના વરસઢ વરસાવ્યું. પણ મહાશક્તિશાળી તેણે રાજાના માણેાના અધવચ્ચે જ ટૂકડા કરી નાં।. રાજાની ભયંકર દુર્દશા જોઇને સૈન્યએ આવીને ગાંગેયને ઘેરા ઘાલ્યા. આથી ગાંગેયે દરેક સૈનિકને ભાણેાથી જમણા ભાગમાં વિધિ નાંખ્યા. આથી રાજાએ પછ ઉપર બાણુ ચડાવી શત્રુના સહાર કરવા તૈયારી કરી પણ તે પહેલાં જ ગાંગેયે રાજાના ધનુષની દોરીને છેદી નાંખી. રાજા શાન્તનુના આ જે તેવા તેજોવધ ના’તા. રાજા હતપ્રભ થઈ ગયા. રાજાની ગ્લાનિ દૂર કરવા આવા સમયે સંગ્રામ ભૂમિ ઉપર ગ ગાદેવી આવી પહોંચ્યા. અને ગાંગેયને કહ્યું તું કેાની સામે યુદ્ધ કરે છે તેનું તને ભાન છે ? આ સામે ઉભા છે તે તારા પિતા છે. ગાંગેયે પૂછ્યું-વનવાસી એવા મારા આ રાજા પિતા શી રીતે ? માતાએ કહ્યું—બેટા ! એક દ્વિવસ શિકારના વ્યસનમાંથી અટકાવવા મેં પ્રયત્ન કર્યા પણ જ્યારે કેમેય કરીને આ અટક્યા નહિ ત્યારે તરતના જન્મેલા તને લઇને હું પિતાઘરે ચાલી આવી. અને અત્યારે વન—જંગલના આ મહેલમાં રહુ છું. આથી હે પુત્ર! આ તારા પિતા રાજા શાન્તનુ છે, પિતા સામે સંગ્રામ ન હેાય વત્સ! શએને ફેકી દે. માતા—તમે હેા છે. તેમ આ મારા પિતા હેાવા છતાં ય અત્યારે તે તે હિચકારી હિંસાના કુકર્મમાં આસક્ત છે. માટે પિતા હેાવા છતાં ય તે અત્યારે તે। મારા માટે Page #467 -------------------------------------------------------------------------- ________________ * વર્ષ ૯ અંક ૨૧+૨ તા. ૨૮–૧–૯૭ : - | પિતા નથી. ઉ૮ટાના મારા શત્રુ છે. બચપણથી પાળેલા આ જંગલના જંતુઓને હણુંછે નારા આને હું નહિ છોડું. ચાહે ભલે પછી તે મારા પિતા હોય કે બીજું કોઈ હોય. મારા પ્રાણથી પણ પ્યારા મારા આ પ્રાણીઓને હણવા હવે જે ઈરછા પણ કરશે { તો આ મારા બાણથી બચી નહિ શકે. (પિતાની સામે તે સંગ્રામ નહિ પણ શરણ8 ગતિ જ હોય માતા ! તે હું જાણું છું પણ નિરપરાધી જંતુઓ ઉપર જાનનું જોખમ { ઉભુ કરનારાની સામે તે સંગ્રામ જ હોય. શરણાગતિ કહિ નહિ. હું આ સંગ્રામથી છે પાછો ફરી શકું તેમ નથી.) 4 પુત્ર ગણેયના વચનેથી ગંગાદેવી જ્યારે સંગ્રામ અટકાવી ના શક્યા ત્યારે તે છે સીધા રાજા શાન્તનુ પાસે ગયા. અને રાજાને કહ્યું-આર્યપુત્ર! પિતાના જ પુત્રની સામે કે તમે આ કેવો ભીષણ જંગ માંડયો છે ?” આટલુ સાંભળતા જ વિસ્મય-આનંદ પામેલા રાજા ધનુષ છોડી રથમાંથી ઉતરી છે પુત્ર તરફ દોડવા. અને ગાંગેય પણ રથમાંથી ઉતરીને સીધા જ પિતાના ચરણોમાં જ { આળોટવા લાયો. નવયુવા પુત્ર ગાંગેયના જન્મથી અહી સુધીના વૃત્તાંતને કહેતા ગંગાદેવીએ કહ્યું ? છે કે-નવયુવાન આ પુત્રને તેના મામા પવનવેગે વિદ્યાભ્યાસ કરાવ્યો. પિતાના ઘરે રહેતા મને લોકો હરાશે તેમ માનીને હું આ આપણું પાણિગ્રહણના મહેલે આવીને રહી છું. આ અહી ચારણનિએ પાસેથી ધર્મ સાંભળીને જીવયામાં તત્પર બનેલો આ પુત્રે અહીં છે અભયારણ્ય બનાવ્યું છે. અહીં ન તો કોઈ શિકારી કોઈ જીવને હણી શકે છે કે ન તે છે હિંસક પશુઓ એક બીજાના વેરને યાર કરી શકે છે.” ચાલે દેવી આપણે ઘેર જઈએ.” આમ કહેતા શાન્તનુ રાજાના હાથમાં પુત્રને છે સંપતા ગંગાદેવીએ કહ્યું : બસ હવે મારૂ મન ધર્મમાં લીન છે. આ પુત્ર તમારા ઘડપણનો છે સહારો બનશે. જ્યારે ગાંગેયે પણ રાજા સાથે જવાની ના પાડી ત્યારે મહા મહેનતે ગાંગેયને સમજાવીને રાજા સાથે મોક૯યો. માતાથી વિખૂટા પડતા પુત્ર ગાંગેય ચોધાર છે રડી ઉઠશે. ઘણું સમજાવ્યા પછી ગાંગેયે માતાનું વચન માન્યું. અને ઉઢાસ મને રાજા ! છે સાથે ગયે. (ક્રમશ) жоох ша хаж Page #468 -------------------------------------------------------------------------- ________________ છે [પ્રસંગ પરિમલમાંથી ] ' (૧) { x અ ક્ષરનો મહિમા છે – પ્રેષક–શ્રી ધર્મશાસન જ અક્ષરને મહિમા અપરંપાર છે. શબ્દની શક્તિ અચિંત્ય છે, શબ્દને ભાવ અગમ્ય છે અકથ્ય અને અવર્ણનીય છે. શો દ્વારા જ આપણે બીજાને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને જ સમજી શકીએ છીએ. “શબ્દને “બ્રહા” કહેવામાં આવે છે. સાતનોમાં શબ્દનનું પણ આગવું સ્થાન છે. વ્યાકરણશાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. શબ્દો સારી નરસી અસર પેદા કરવાનું મુખ્ય સાધન છે. શબ્દોની અસર વિપરીત અર્થ થતાં અણુબના ધડાકા કરતા 8 પણ અત્યંત ભયંકર થાય છે અને જે તેની સીધી અસર માનવ કલ્યાણ થાય તે 4 અમૃતના સ્વાત કરતાં પણ અધિક આનંદ ઉપજાવે તેવી છે. શબ્દો શાંતમાં શાંત માણસને ક્ષણમાં ગરમાગરમ બનાવી મૂકે છે. અને ક્રેધીમાં છે કેધી માણસને ઠંડાગાર બનાવી દે છે. છે આમ શબ્દની શકિત અમાપ છે. પ્રારંભમાં શાદે જ સૃષ્ટિને જીવનની એળખ છે. કરાવી અને આજે પણ એના વિના આચાર વિચાર ભાવ કે ભાવના શક્ય નથી. શબ્દ તે અંધકારને વિનાશ કરે છે. સંસાર સાંધે છે ને તેડે છે. હો ભાંગે છે અને ભેગાં ! ૧ કરે છે. પ્રેમ અને ઉલ્લાસનો સ્વાઢ ચખાડે છે. તે વિચારની ગહનતા માટે છે અને { આચારની પ્રણાલિકા નક્કી કરે છે. શબ્દ મળેથી તે નક્કી કરેલા કરાર અનુસાર વ્યવહાર ર જીવન ટકી રહે છે. શબ્દ રચનાથી ઘડેલા કાનુને રાજ્ય રાખી શકે છે અને ઉથલાવે છે છે છે. આમ શબ્દરૂપે પ્રગટેલી ભાવના સમગ્ર જીવન પર સત્તા ચલાવે છે. જનતાને જીતે છે 1 છે. સંસ્કાર જગાવે છે, અને પ્રગતિ યાવત્ મિક્ષ સાધે છે. આમ શબ્દ બ્રહ્મ સર્વવ્યાપી છે છે છે અને સર્વ સત્તાનું મૂલ છે. છે. એ આ. ઈ. ઈ વગેરે સ્વરો છે. ક ખ ગ ઘ વિગેરે વ્યંજને છે. એક એક સ્વર છે છે અને એક એક વ્યંજનના સંયોગથી જુદા જુદ્રા શબ્દ બને છે અને અનેક અક્ષરોના 8 ? સમુહથી બનેલ શબ્દના અનંતા અર્થો પણ થાય છે. - ન ક્ષરતીતિ અક્ષર, એ અક્ષર શબ્દની વ્યુત્પત્તિ છે. અક્ષર–અક્ષર જ છે, યાને છે 3 નિત્ય છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ : ૪૯૩ 1 વર્ષ ૮ અંક ૨૧+૨૨ તા. ૨૮–૧–૯૭ : છે એ માટે એક સ્થળે લખ્યું પણ છે કે–. ન એડસ્તિ પ્રત્યયોલોકે યઃ શબ્દાનુગમાત તે અનુવિદ્ધમિવ જ્ઞાનં સવ" શબ્દન ભારતે ૧૫ અનાદિ નિધન બ્રહ્મ” “ ઇત્યકક્ષર બ્રહ્મ અર્થ-પ્રવૃત્તિ-તત્વોનાં શબ્દાવ નિબંધનમ્ નત્વાવબોધ શબ્દાનાં નાસ્તિ વ્યાકરણ તે પરા • તાત્પર્ય કે શબ્દનું સામર્થ્ય અવર્ણનીય છે. જૈન શાસ્ત્રોમાં શબ્દની શકિત વિષે ગ્રંથના ગ્રંથ લખાયા છે. ભાષા વર્ગણાના પુદગલે ચીઢ રાજકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તેમજ અનેક વર્ગણએ આ ચૌઢ - રાજકમાં–વિશ્વમાં ઠાંસી ઠાંસીને ભરી છે. જ્યારે માણસ વિચાર કરે છે, ત્યારે મને- હું વગણના પુદગલો ગ્રહણ કરે છે અને સહાયથી વિચાર કરી શકે છે. તેવી જ રીતે છે બોલતી વખતે ભાષા વર્ગણાના પુદગલો ગ્રહણ કરે છે. એક કની સાથે “રમ” અક્ષરો જોડતાં કરમ બને છે. “લમની સાથે જોડતાં કલમ ૬ બને છે. “લ”ની સાથે જોડતાં કલશ અને “મળની સાથે જોડતાં કમળ બને છે. આમ જુઢા જુવા સારો વ્યંજન અને જુદા જુઢા અક્ષરોના સંયોજનથી શબ્દમાં અનેરી શક્તિ છે ઉત્પન્ન થાય છે. યંત્રમાં જેમ જુદી જુદી કેળે લગાડવાથી કામ થાય છે, તેમ શબ્દની શક્તિ પણ પિતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. જેમ ધક, મણસિલ અને સુરેખાર મેળવવાથી દારુ થાય છે. હાઈડ્રોજન અને 4 એસીજનના સંસર્ગથી–મિલનથી પાણી બને છે. મંછાશ અને પેટાશથી ભડકે થાય 8 છે. સૂર્યના કિરણે બીલોરી કાચમાં પ્રતિબિંબિત થતાં અગ્નિ ઉત્પન્ન થાય છે. એવા છે અનેક પઢાર્યો છે કે જેના સંયોગથી એક ભિન્ન જુદી જ શકિત ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે અમુક અક્ષરની સાથે અમુક અક્ષર જોડતાં વિવિધ શકિત ઉત્પન્ન થાય છે. અર્થાત્ એક જ ઔષધ જુઢા જુદા અનુપાન સાથે લેવાથી જુદા જુઠા રોગોનું નિવારણ કરે છે. છે તેમ એક જ શબ્દના અનેક અર્થ, અને પરિણામે પણ લાવે છે. બીજુ ઉદાહરણ લઈએ તે ઘઉં એના એ જ છે. પણ ઘઉંની ગેંશ પણ થાય છે ? 4 અને ઘઉંના દેબર કે રોટલી પણ બને છે. એક જ ઘઉંની કેટકેટલી ચીજો બની શકે છે કે તે તે ક્યાં અજાણ્યું છે. લેખંડની ઘાતુમાં જઈશું તે તેની સોય પણ થાય અને સળીયા પણ થાય, ઘડીયાળની કમાન પણ થાય અને રેલ્વેના પાટા-તાર જાળી, હથેડે ઘન એરણ માપ Page #470 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક ? છે તેલ મિજાગર વિગેરે ગણી ગણાય નહિ તેટલી ચીજો બને છે, તેવી જ રીતે શબ્દની શક્તિ પણ અમાપ છે. શથી વાક્ય બને, પેરેગ્રાફ બને, લેખ બને, કવિતા બને, નાનું પુસ્તક અને ૨ I અદ્વિતીય ગ્રંથ પણ બની શકે છે, મુખ્યત્વે કહેવાનું એ જ છે કે આ બધું શબ્દની સહાયથી બન્યું છે. કે કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ વિરચિત શબ્દકોષ તરફ દષ્ટિપાતા 9 કરતાં જણાશે કે અ, આ, ઈ, જેવા એકેક સ્વર અને એકેક અક્ષરના કેટકેટલા અર્થો થાય છે. ૨ ૩-૪ સૈકા પૂર્ણ થયેલા શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી મહારાજે “ જાને કથ્થાત્ છે સૌખં” ફક્ત આટલા જ વાક્યના આઠ લાખ અર્થે કરી બતાવ્યા છે. એ પુસ્તક પણ છે છે આજે મેજુદ છે. જેનું નામ “અષ્ટલક્ષી છે. ભીલ જેવા ગમાર માણસના કથનમાં પણ “સરેનર્થિ” આ વાકયના ત્રણ ત્રણ 8 અર્થે નીકળે છે. સર એટલે બાણ-સ્વર અને સરોવર, એમ ત્રણે સ્ત્રીઓના જુઠા જુઢા પ્રશ્નોને એક જ સરનથિ શબ્દથી તે જવાબ આપે છે. એક કવિએ શબ્દોની ખૂબી દર્શાવતાં એક દુહામાં કહ્યું છે કે- “ હરિ આયો હરિ ઉપજે, હરિ પૂઠે હરિ ધાય, હરિ ગયો હરિના વિષે, હરિ બેઠે વા ખાય.” હરિ' શબ્દના અહીં જુદા જુદા અર્થો નીકળે છે, જેમ કે હરિ આયો એટલે છે ધરસાદ’ (અહીં હરિનો અર્થ મેઘ થાય છે) વરસાઠ આવે એટલે હરિ ૯૫ (અહીં છે છે હરિને અર્થ દેડકો થાય છે) દેડકાઓ ઉત્પન્ન થાય છે. હરિ પૂઠે હરિધાય એટલે એ દેડકાએ પાછળ સર્પ દોડે છે. (બીજા હરિને ૪ 5 અર્થ સર્પ થાય છે.) છે “હરિ ગયો હરિના વિષે જ્યારે સર્પ દેડકા પાછળ પડયો ત્યારે હરિ એટલે દેડકો કણજી પાસે ચાલ્યો ગયો (હરિનો અર્થ કૃષ્ણ પણ થાય છે) જ્યારે દેડકો કૃષ્ણજીના ચરણે ગમે ત્યારે “હરિ બેઠે વા ખાય એટલે સર્ષ બેઠો બેઠો વા ખાય છે. તેવી જ રીતે એક બીજા કવિએ કહ્યું છે કે સુવર્ણ કે હુંહત ફી, કવિ કામી આર ચોર, ચરણ ધરત પીછે ફીરે, ચાહત શોર ન ભોર Page #471 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ૨૦-૨૧ તા. ૨૮-૧-૯૭ : કવિ, કામી અને ચાર સુવર્ણીને શેાધતા ફરે છે. કિવ સારા વર્ણો (અક્ષર—શબ્દ) કવિતા માટે ગાધે છે. કામી સુવણ એટલે સારા વણુવાળી એટલે રૂપાળી સ્ત્રીને ખેાળે છે, અને ચાર સુવણ એટલે સાનુ શેાધે છે. ચરણ ધરત પીછે ક્રૂ' કિવ લેાકના ચરણ એટલે પાઢ .નાવે છે અને પાછે ફરે છે. કામી ચરણ એટલે પગ મૂક્તાં પગલે પગલે ગભરાય છે કે કોઇ જાણી ન જાય. કવિ કામી અને ચાર ત્રણે વ્યક્તિએ ચાહત શેાર ન ભાર' કવિને કામીને અને ચારને શાંત વાતાવરણ ગમે છે. અવાજ થતાં ત્રણે અકળાય છે અને ભાર એટલે સવારના સમય થતાં શેરબકોર તેથી ત્રણે જણાને રાત્રિ વધુ પસંઢ ાય છે. આ બંને દુહામાં શબ્દોની અનેરી દર્શાવી કવિત્વને ભવ્ય ખ્યાલ આપવામાં આવ્યા છે. મર્ચે ખૂબી એક સાધારણ માણસના મુખથી ઊચ્ચારેલા શબ્દોમાં સાધારણ અસર હેાય છે. જ્યારે એના એજ શબ્દો કોઈ અસાધારણ-મહાન વ્યક્તિના મુખકમળમાંથી નીકળતાં તે અજખને ધારી અસર પેઠા કરે છે. એક અનુસ્વાર કે એક કાનામાત્રના ફકથી તે મહાન અનર્થ મચી જાય છે, જેમકે એક માતા પેાતાના પુત્રને કહે છે બેટા! વધુ ન ભણે તા કંઇ નહિ પણ વ્યાકરણના અભ્યાસ જરૂર કરજે, કારણ કે અક્ષરના ફરકથી સલને બલે શકલ એલીએ તેા સકલ એટલે સપૂર્ણ અને શટલ એટલે કડા, સ્વજન અને શ્વજનમાં, વજન એટલે સ્નેહીજન અને શ્વજન એટલે ચંડાળ, શકૃત અને સમૃતમાં, શકૃત એટલે અનેકવાર' અને સમૃત એટલે શેવાર, વિષ અને વિષયમાં પણ વિષ એટલે ઝેર અને વિષય એટલે ભેાગ, કુંતી અને ક્રુત્તીમાં એક અનુસ્વારના ફરક માત્રથી કેટલી વિષમતા પેદા થાય છે. ‘અલિપ બહુનાધીશે તથાપિ પુત્ર! પઢ વ્યાકરણમ્ । વજન: શ્વજના ભાડભૂત સકલ શલ" સત્કૃત્હષ્કૃત u ૩૩ વ્યંજને છે. ૧૪ સ્વરા છે અને ક્ષેત્રજ્ઞ—વિસ અને અનુસ્વાર મળી પર બાવન અક્ષરા થાય છે. : ૪૫ આ મથા (૪ ખ ગ ઘ ઙ ચ છ જ ઝ મ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ્ મ ભ મ ય ૨ લ વ શ ષ સ હ=૩૩) (અ આ ઇ ઈ ઉ ઊ ઋ ૠ લૂ લૂ એ ઐ ઓ ઔ=૧૪) જગતની તમામ ભાષાએ, વિશ્વના તમામ વ્યવહાર અને દુનિયાના સમસ્ત શાસ્રા સિદ્ધાંતા અને પુસ્તકો વિગેરેના ખાવન અક્ષરમાં જ સમાવેશ થાય છે. આ ખાવન અક્ષરના સંયેાજનથી જ સકળ શાસ્રા, સમસ્ત ભાષાએ અને સૌંસારના સમગ્ર વ્યવહાર Page #472 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠાવડિક] } ચાલે છે ત્યારે સહેજે સમજી શકાય છે કે આ બાવન અક્ષરને કે અસાધારણ અજોડ છે અને અને પ્રભાવ છે. છે શબ્દમાં પંચપરમેષ્ટિ ભગવંતનો સમાવેશ થાય છે. જેમ કે અરિહંતને અ. (સિદ્ધ) અશરીરીને અ | આ પાંચ અક્ષરોમાં પાંચ તીને આચાર્યનો | આ | સમાવેશ પણ થાય છે. ઉપાધ્યાયને ઉ. ૧ અ-અષ્ટાપદજી. અને મુનિને મ | ૨ સિ–સિદ્ધગિરિજી. અ+અ+આ+ઉ+મનો ૩ આ-અબુજી. એમ થાય. | | ૪ ઉ–ઉજ્જયંત–ગિરનારજી. | | ૫ સા–સમેતશિખરજી. આ પાંચ અક્ષરના મિલનથી એમ એમ બને તેમ ‘હીમાં ૨૪ તીર્થકર 8 ને સમાવેશ થાય છે. સંગીત એ સ્વરોનું સંમેલન છે અને સ્વરથી શબ્દો રચાય છે. સ્વર દ્વારા ભાવ ઉદ્દીપન થાય છે. સ્વરથી વરસાઠ વરસે છે, સ્વરથી દીવા સળગે છે, અને સારથી ગો છે પણ દૂર થાય છે. એમ અદ્યતન સંગીત સંશોધન પંડિતોએ સિદ્ધ કર્યું છે. એટલું જ 8 નહિ પણ અદ્યતન વૈજ્ઞાનિકોએ તે પૂરવાર કર્યું છે કે સ્વર શકિતથી ધાન્ય પણ વધુ ઈ ઊગાડી શકાય છે અને સ્વર દ્વારા ગાયો પણ વધુ દૂધ આપે છે. 8 ઈંગ્લાંડની પાર્લામેન્ટમાં જ્યારે એડમન્ડ બર્ડ વન હેસ્ટીંગ્સના સંબંધમાં ભાષણ 8 ક્યું ત્યારે એ ભાષણ સાંભળીને કેટલાય બેભાન બની ગયા હતા, અને કેટલીક ગર્ભવતી છે સ્ત્રીઓ પર પણ તેની ભારે અસર પડી હતી. એક પ્રખર વક્તા પિતાના વક્તવ્યથી-વાછટાથી ક્ષણમાં હજારોને રડાવે છે અને આ ક્ષણમાં હજારોને હસાવે છે. શબ્દો દ્વારા જ વતા લોકોને હાસ્ય કરૂણ મૃગાર વીર ? બીભત્સ અને ભય આઢિ રસમાં તરબોળ બનાવી દે છે. છે કેટલાક શબ્દો કોમળ હોય છે. એટલે શબ્દ એ શક્તિ છે અને શકિતમતુ પહા-છે R ર્થોનું અમુક રીતનું સંયોજન થાય તો તેમાંથી એક પ્રકારની અદ્દભુત શકિત પેઢા થાય જ છે એ સિદ્ધ વસ્તુ છે. છે વનિ-આકૃતિને જન્મ આપે છે અને એમાં જુદા જુદા રંગે પણ હોય છે. કારણ ? છે કે શબઢ એ પુદ્ગલ છે. અને પુદ્ગલમાં રૂ૫ રસ ગંધ અને સ્પર્શીકિ અવ્યકત રૂપે રહેલા છે છે માટે જ હજારો માઈલે દૂરથી રેડીયો દ્વારા આપણેશબદને તરત જ સાંભળી શકીએ છીએ. જે જેમ એક શાંત સરોવરમાં કાંકરી નાંખતાં એક વમળ બીજા વર્તુળને બનાવે છે ! છે અને એ વર્તુળ દ્વારા અનેક વર્તુળો થાય છે. એને વિચિતરંગ ન્યાય કહેવામાં આવે છે. ! Page #473 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૨૧+૨૨ તા. ૨૮–૧–૯૭ : .: ૪૯૭ 6 એવી રીતે સુદઢ વ્યકિતએ ઊચ્ચારેલ શબઢ ૨ થી ૩ સમય જેટલા સુક્ષમકાજીમાં ચીઢ છે રાજલકમાં યાને સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે. શબ્દ જે મુદ્દગલ ન હોત તે-યંત્ર દ્વારા ગ્રહણ કરી શકાત નહિ. માટે શબ્દ છે એ પુદ્દગલ છે. મહ પુરૂએ ઉચ્ચારેલા શબ્દો મંત્રરૂપ બની જાય છે અને એ ધારી અસર આ નીપજાવે છે આપણા સૂત્ર સિદ્ધાંતોની ગુંથણી કરનારા ગણધર ભગવંતો હતા. જેઓ ચૌઢ પૂર્વના જાણકાર હતા, કાચી બે ઘડીમાં દ્વાઢશાંગી અને ચીઢ પૂર્વે રચવાનું અનુપમ ૬ સામર્થ્ય ધરાવતા હતા, વજઋષભ નારાજી સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન યુક્ત છે હતા. જગતના તમામ આત્માઓ કરતાં રૂપના વૈભવમાં પણ અજોડ હતા. (પ્રથમ નંબરનું રૂ૫ ગણધર ભગવંતોનું હોય છે. જ્યારે બીજા નંબરનું રૂપ ગણધર ભગવંતનું હોય છે ) અને તે જ ભવમાં તેઓ મુક્તિ ગમન કરનારા હોય છે. એવા અનુપમ લખધીના ભંડાર, અદ્વિતીય અજોડ અને અસાધારણ મહાપુરૂષોએ 4 સૂત્ર સિદ્ધાંતની ગુંથણી કરી છે, કહ્યું છે કે – = “સુત્ત ગણહરરઇય' છે એટલે. એ સૂત્ર સિદ્ધાંતની શકિતનું એના પ્રભાવનું અને એના સામર્થ્યનું શું છે છે વર્ણન કરવું ! જેમ મંત્રવાદીએ, ગારૂડીઓ, મંત્રાક્ષ દ્વારા વીંછી સર્પ વગેરેનું ચઢેલું છે વિષ તત્ક્ષણ ઉતારી નાખે છે તેવી જ રીતે પ્રતિક્રમણના સૂત્રોમાં, સૂત્ર સિદ્ધાંતમાં અને છે છે આગમની વાણીમાં કર્મરૂપ ઝેર ઊતારવાની જબર તાકાત રહેલી છે, નીચે આલેખેલ એક સામાન્ય દૃષ્ટાંતથી આ વાતને આપણને ખ્યાલ આવશે. એક ગામમાં એક ડોશીમા હતા. તેને હંસ નામને એકનો એક છોકરો હતે. હંસને અચાનક એક ભયંકર બોરીંગ કરડે છે. હસ બેભાન બની જાય છે. અને ડોશીના હોશ કેશ ઉડી જાય છે. જાણે મુડદું જોઈ લો. ડેશીના એકનાએક આધારભૂત પુત્રને સર્પ કંસવાથી ડેસી તે બેબાકળી બની ગઈ અને કરૂણ વિલાપ કરવા લાગી, ડેસી હંસ હંસ એમ વિલાપ કરી રહી છે. આખી રાત હંસ હંસ કરતી રહી, સવાર થતા { બનાવ એ બન્યું કે સર્પનું ઝેર એકઠમ ઊતરી ગયું અને હંસ સાજો બની ગયો, છે આથી ડેસીને હરખ સમાતું ન હતું. આ શકિત હંસ શબઢમાં હતી. કારણ કે હંસ { એ ગારૂડી મંત્રના બીજાક્ષર છે. 4 આમ ભાવ વગર ઊચ્ચારેલા શબદે, અને અર્થના જ્ઞાન વગર રટણ કરેલા છે * શબદોમાં પથ આવી અગાધ-અકળ અને અગમ્ય શક્તિ રહેલી છે, તો ગણધર ભગ- 3 * વતેએ ગૂંથેલા સૂત્રોના શ્રવણમાં અપૂર્વ અને અચિંત્ય શકિત હોય એ સ્વાભાવિક છે. ' આ છે અક્ષરને મહિમા. Page #474 -------------------------------------------------------------------------- ________________ ( ૯ જી વ ન ની સ ફ થી તા - ભારતની ધરતી પર અનેક મહાપુરૂષ થઇ ગયા છે. માતાએ સંતાનોમાં છે મહાનતાના સંસકારોની રેપણ કરી હતી. જન્મ દેનારી માતાની સેવાપુજા નહિ કરનાર કદાચ ભૌતિક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે, પણ અંતરંગ જીવનમાં કયારેય સુખ-શાંતિને સ્વામી બનતું નથી. દરેક સંતાનેએ સુખી ! | થવા પોતાના ઘરમાં જ રહેલા ઇશ્વર સ્વરૂપ માતાપિતાની સેવા કરવી જરૂરી છે ન છે. તેમાં જ ઇશ્વરીય સંકેતના દર્શન થાય છે. મનુષ્યભવ બધા કહે છે, તે છે ઘણે જ દુર્લભ છે. પરંતુ મહામાએ કહે છે કે માનવને જ મ દેનારી છે માતા દુર્લભ છે. માતા સંસ્કારના સિંચન કરે, વાત્સલ્ય આપીને ઉચ્ચ કમાતા ! જીવનનું દાન કરે, તેના બદલામાં માનવી શું કરી શકવાનો છે? પ્રભુ મહાવીર સ્વામીએ સૌથી પ્રથમ સાધના કરી હોય તે માતા4 પિતાની સેવાની. જ્યારે માતાની કુખમાં હતા ત્યારે ત્રિશલા માતાને દુખ કે ન થાય તે માટે ગર્ભ સ્થિર કર્યો એટલે કે હલનચલન બંધ કર્યું. પણ માતા વધુ દુ:ખી થઇ, શું મારો ગભ કઈ લઇ ગયું ! જેને લઈને સંકેતથી ફરી છે હલનચલનની પ્રક્રિયા શરૂ કરી. જેથી માતા ત્રિશલા આનંદવિભોર બની. બસ ઇશ્વરે તે સમયે જ પ્રભુ મહાવીરના આત્માને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ! માતા-પિતા હશે, ત્યાં સુધી હું સંસાર છોડીને દીક્ષા નહીં લઉં. આ કેવી ન [ પ્રભુ મહાવીરની માતૃભક્તિ ! શ્રી રામચંદ્રજીએ પણ પિતા દશરથની આજ્ઞાથી ! દલીલ વિના ચૌદ વર્ષને વનવાસ ભેગો . શ્રવણની માતૃભક્તિ અને પિતૃ- R ભક્તિ કેવી ગજબની હતી. જે ભક્તિને જેટે ન જડે. અજોડ અને અખંડ ભક્તિ હતી. આજે પ્રભુની સેવા પૂજા કરનારા મળે છે, સમાજની સેવા કરનારા મળે છે, જ્યારે જન્મ આપનાર માતા-પિતાની સેવા-પૂજા કરનારા ઘણુ ઓછા વિરલા સમાજમાં નજરે પડે છે. શ્રીકૃષ્ણ પોતે પણ માતા દેવકીને નિત્ય વંદન કરવા જતા હતા. હનુમાન માતૃભક્ત બન્યા હતા. રાવણુ ભલે સીતાજીનું અપહરણ કરીને કલંકિત બન્યું હતું. છતાં માતૃભક્તિ તેની અજબ-ગજબની હતી. યાદ રાખજે જે વ્યક્તિ માતા-પિતાની સેવા | કરી શકતો નથી, એ વ્યક્તિ પ્રભુભકિતમાં કયારેય સફળ થતું નથી. પહેલાં તમને જન્મ આપનારની સેવા કરે. ત્યારબાદ ગુરૂદેવની ભકિત, ત્યારબાદ પરમાત્માની સેવા કરે, જરૂર ઉચ્ચ જીવનમાં સફળતા મળશે. –મેહનલાલ એ. શાહ-નવસારી - - - - Page #475 -------------------------------------------------------------------------- ________________ જન્મ 95 ૧૨ ૧ [ ૨૪ જિનનો પરિવાર આદિ , { [ ગતાંકથી ચાલુ) –પૂ. મુ. શ્રી ધમતિલકવિજયજી મ. ૪ ( હ–જા: -હન જ ના જાહેર સેળમાં શ્રી શાંતિનાથ - | દીક્ષાનગરી ગજપુર. આ શ્યવન કલ્યાણક તિથિ શ્રા. વઢ ૭ | દીક્ષાતપ ૨ ઉપવાસ વૈ. વઢ ૧૩] છદ્મસ્થકાલ દીક્ષા વૈ. વદ ૧૪ | મુખ્ય ગણધર ચકારુદ્ધ છે કેવલજ્ઞાન : પોષ સુદ ૯ | શાસનપક્ષ ગરુંઠ્યક્ષ 8 મેક્ષ વિ. સુઢ ૧૩ | કેટલાની સાથે મેક્ષ માતા અચિરા | ભવો ક પિતા વિશ્વસેન | સાલગિરિ છે જન્મરાશિ મેષ | જ્ઞાન સંબંધિ તપ ૨ ઉપવાસ અયુષ્યમાન ૧ લાખ વર્ષ સત્તરમાં શ્રી કુંથુનાથ છે પઢવી ચક્રવર્તી ચ્યવન કલ્યાણક તિથિ અષાઢ વ૮ ૯ કેટલાની સાથે દીક્ષા ૧૦૦૦ જન્મ ચિત્ર વઢ ૧૪ છે પ્રથમ પાર કરાવનાર સુમિત્ર દીક્ષા - ગણધર સંખ્યા ३६ 1 સાધુ , ૬૨,૦૦૦ | મેક્ષ ૬૧,૬૦૦ માતા 8 શ્રાવક , ૧,૯૦,૦૦૦ પિતા આ શ્રાવિકા , ૩,૯૩,૦૦૦ જન્મરાશિ વૃષભ 3 મુખ્ય સાઠ નું નામ અશ્યિમાન * ૯૫,૦૦૦ વર્ષ મક્ષ સ્થળ સમેતશિખર ચક્રવર્તી ૧ માસ | કેટલાની સાથે દીક્ષા ૧૦૦૮ 5 શાસન ક્ષીણ નિર્વાણું | પ્રથમ પારણું કરાવનાર વ્યાઘ્રસિંહ જન્મનક્ષત્ર ભરણી| ગણધર સંખ્યા જન્મનગરી ગજપુર | સાધુ છે. છે દેહમાન ૪૦ ધનુષ્ય | સાદવી , ૬૦,૬૦૦ 1 લાંછન મૃગ | શ્રાવક છે. ૧,૭૯,૦૦૦ છે શરીરનો વર્ણ સુવર્ણ | શ્રાવિકા , ૩,૮૧,૦૦૦ કેવલજ્ઞાન , છે સાવી છે. સૂર શુચિ પદવી ૧ મેક્ષ તપ ૩૫ { ૬૦,૦૦૦ Page #476 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ૫૦,૦૦૦ -૦૦ f૦,૦ રક્ષિતા સુવર્ણ સુવર્ણ છે મુખ્ય સાઠવીનું નામ કામિની | પઢવી ચકવર્તી 8 મેક્ષ સ્થળ સમેતશિખ૨ ગણધર સંખ્યા ૧ માસ સાધુ ,, શાસનયક્ષીણી બલા સાઠવી 55 જન્મનક્ષત્ર કૃત્તિકા શ્રાવક છે. ૧,૮૪,૦૦૦ જન્મનગરી રાજપુર શ્રાવિકા ,, ૩,૭૨,૦૦૦ લાંછન બકરા બકરા પ્રથમ આર્યા છે દેહમાન ૩૫ ધનુષ્ય મેક્ષ સ્થળ સમેતશિખર છે શરીરને વર્ણ ૧ માસ ? દીક્ષા નગરી ગજપુર | શાસનયક્ષિણી ધારણ છે , તપ ૨ ઉપવાસ જન્મનક્ષત્ર રેવતી છવાસ્થકોલ ૧૬ વર્ષ જન્મનગરી ગજપુર જ્ઞાન સંબંધી તપ ૨ ઉપવાસ દેહમાન ર૦ ધનુષ્ય છેપ્રથમ ગણધર સામ્બ લાંછન નંદાવર્ત 8 મેક્ષ પરિવાર ૧૦૦૦. શરીરને વર્ણ શાસનયક્ષ | દીક્ષા નગરી ગજપુર છે ભવો ૨ ઉપવાસ 8 સાલગિરિ છવસ્થઠાલ ૩ વર્ષ - અઢારમાં શ્રી અરનાથ જ્ઞાન સંબંધી તપ ૨ ઉપવાસ ચવન કલ્યાણક તિથિ ફાગણ સુઠ ૨ પ્રથમ ગણધર કુભ શાસનયક્ષ માગ. સુદ ૧૦ ચક્ષેન્દ્ર મેક્ષ પરિવાર ૧૧ , ભ કેવલજ્ઞાન , કારતક સુઢ ૧૨ માગ. સુદ ૧૦ છે માતા દેવી ઓગણિસમાં શ્રી મલિનાથ T પિતા ચ્યવન કલ્યાણક તિથિ ફા સુઢ ૪ જન્મરાશિ મીન | જન્મ છે માગ. સુદ ૧૧ { આયુષ્યમાન ૮૪,૦૦૦ વર્ષ | દીક્ષા , છે દીક્ષા પરિવાર ૧૦૦૦ કેવલજ્ઞાન , પ્રથમ પારણું કરાવનાર અપરાજિત | મેક્ષ , ફા. સુદ ૧૨ ગધવ | છ તપ A દીક્ષા ૧૦૦૦ , છે મક્ષ સાલગિરિ સુદર્શન - > ૧૧ ૧૧ Page #477 -------------------------------------------------------------------------- ________________ Date વર્ષ ૯ અ ૨૦+૨૧ તા. ૨૮-૧-૯૭ : માતા પિતા જન્મરાશિ આયુષ્યમાન પઢવી દીક્ષા પરિવાર પ્રથમ પારણું કરાવનાર ગણધર સંખ્યા સાધુ સાવી શ્રાવક 27 શ્રાવિકા પ્રથમ આર્યા મેશા સ્થળ ?? " તપ શાસનયાણી "" "" જન્મનક્ષત્ર જન્મનગરી દેહમાન લાંછન દીક્ષા નગરી તપ સ્થઠાલ પ્રથમ ગણધર જ્ઞાન સંબંધી તપ શાસનયા મેશા પરિવાર શરીરના વ ભવા સાલિગિર પ્રભાવતી કુમ્ભ ચવન કલ્યાણક તિથિ મેષ જન્મ ૫૫,૦૦૦ વર્ષ દીક્ષા કુમાર | કેવલજ્ઞાન ૩૦૦ માક્ષ વિશ્વસેન માતા ૨૮ પિતા જન્મરાશિ આધુષ્યમાત વીશમાં શ્રી મુનિસુવ્રતસ્વામી "" "" "" 99 ૪૦,૦૦૦ ૫૫,૦૦૦ ૧,૮૩,૦૦૦ પઢવી ૩,૭૦,૦૦૦ વધુમતી પ્રથમ પારણું કરાવનાર સમેતશિખર | ગણધર સ`ખ્યા "" "" દીક્ષા પરિવાર ૧ માસ સાધુ ધરણુપ્રિયા | સાધ્વી અશ્વિની શ્રાવક મથુરા | શ્રાવિકા ૨૫ નુષ્ય પ્રથમ આર્યા 22 ?? "" તમ લશ મેશા સ્થળ મિથિલા ૩ ઉપવાસ | શાસનયક્ષિણી એક અહારાત્ર | દેહમાન અભીક્ષાઢ | જન્મનક્ષત્ર ૨ ઉપવાસ જન્મનગરી કુબેરયા | લાંછન ૫૦૦ શરીરના વ નીલા | દીક્ષા નગરી ૩ તમ છદ્મસ્થઠાલ "" : ૫૦૧ શ્રા. સુ૪ ૧૫ વૈ. વ૪ ૮ ફ્રા. સુઢ ૧૨ મહા વ૪ ૧૨ વૈ. વઢે ૯ પદ્માવતી સુમિત્ર મકર ૩૦,૦૦૦ વર્ષ રાજા ૧૦૦૦ બ્રહ્મદત્ત ૧૮ ૩૦,૦૦૦ ૫૦,૦૦૦ ૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ પુન્યમતી સમેતશિખર ૧ માસ નરઢત્તા ૨૦ ધનુષ્ય શ્રવણ રાજગૃહી કચ્છપ શ્યામ રાજગૃહી ૨ ઉપવાસ ૧૧ માસ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગાત સબંધી તપ ગ્રાક્ષ પરીવાર શાસનયક્ષ પ્રથમ ગણધર ભવા સાલિગિર વન કલ્યાણક તિથિ જન્મ દીક્ષા 27 ક્વલજ્ઞાન ?? માક્ષ માતા પિતા જન્મરાશિ આયુષ્યમાન પઢવી દીક્ષા પરિવાર પ્રથમ પારણું કરાવનાર અણુધર સંખ્યા એવીસમાં શ્રી નમિનાથ સાધુ સાકીં શ્રાવક શ્રાવિકા "" 99 "" જન્મનક્ષત્ર જન્મનગરી 22 ,, 5" મુખ્ય સાધ્વીનુ' નામ માક્ષ સ્થળ 29 તપ શાસનક્ષિણી ૨ ઉપવાસ | દેહમાન ૧૦૦૦ લાંછન વરૂણયક્ષ | શરીરના વધુ મલ્લિ | દીક્ષા નગરી 3 તપ આસા સુદ ૧૫ અષાઢ વઢે ૮ જેઠે વઢે ૯ માગ. સુ૪ ૧૧ ચૈત્ર વ૪ ૧૦ વપ્રા વિજય "" વસ્થાલ જ્ઞાન સંબંધી તપ મુખ્ય ગણધર શાસનયક્ષ મેક્ષ પરિવાર ભવા સાગર : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧૫ મુખ્ય કમલ પીક્ષા મેષ જન્મ. ૧૦,૦૦૦ વર્ષ દીક્ષા રાજા ચ્યવન કલ્યાણક તિથિ ૧૦૦૦ માક્ષ ન્નિકુમાર | માતા ૧૭ | પિતા ૨૦,૦૦૦ જન્મરાશિ ૪૧,૦૦૦ ૧,૭૦,૦૦૦ પઢવી બાવીશમાં શ્રી નેમિનાથ કેવલજ્ઞાન ?” "" 22 ૧ માસ સાધુ ગાંધારી | સાવી અશ્વિની શ્રાવક મથુરા | શ્રાવિકા "" આયુષ્યમાન દીક્ષા પરીવાર પ્રથમ પારણું કરાવનાર ૩,૪૮,૦૦૦ અનિલા સમેતશિખર ગણધર સ`ખ્યા "" 99 27 મથુરા ૨ ઉપવાસ "" ૯ માસ ૨ ઉપવાસ શુભ ભ્રકુટિયક્ષ ૧૦૦૦ ૩ આાવ. ૧૨ શ્રા. સુ૪ ૫ ૬ 22 સા. વ. ૩૦ અષાઢ સુ. ૮ શિવા સમુદ્રવિજય ન્યા ૧૦૦૦ વર્ષ કુમાર ૧૦૦૦ વન્નિ ૧૧ ૧૮,૦૦૦ ૪૦,૦૦૦ 1,૬૯,૦૦૦ ૩,૩૬,૦૦૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ооооооооооооооооооооооооооооо વર્ષ : ૯ અંક : ૨૧+૨૨ : તા. ૨૮–૧–૯૭ : : ૫૦ ૧,૬૪૦૦૦ - - તા - - - - - - - - - ૯ હાથ છે - - - પ્રથમ આર્યા ચક્ષત્રિના પ્રથમ પારણું કરવનાર મેક્ષ સ્થળ ગિરનાર | ગણધર સંખ્યા મોક્ષતપ - ૧ માસ | સાધુ ) ૧૬,૦૦૦ શાસનક્ષિણ. અમ્બિકા | સાઠવી , ૩૮,૦૦૦:.. જન્મનગરી શૌરીપુર | શ્રાવઠ 5 જન્મનક્ષત્ર ચિત્રા શ્રાવિકા , ૩,૩૯૦૦૦: દેહમાન ૧૦ ધનુષ્ય પ્રથમ આર્યા પુષ્પગુલા શરીરને વણશ્યામ મેક્ષસ્થળ સમેતશિખર છે લાંછને શંખ મેક્ષતપ ૧ માસ દીક્ષાનગરી દ્વારિકા શાસનયક્ષિણી પદમાવતી દીક્ષાતપ ૨ ઉપવાસ જન્મનગરી વારાણસી છદ્મસ્થકાલ ૫૪ દિન જન્મ નક્ષત્ર વિશાખા જ્ઞાન સબંધીત૫ : ૩ ઉપવાસ દેહમાન શાસન યક્ષ ગેમેધયક્ષ લાંછન મેક્ષ પરીવાર ૫૩૬ શરીરને વર્ણ નીલા છે પ્રથમ ગણધર, વરદ્રત્ત દીક્ષાનગરી વારાણસી ૪. ભ દીક્ષાત૫ ૨ ઉપવાસ છસ્થકોલ દિન ૮૪ ૨. વેવીશમાં શ્રી પાર્શ્વનાથ જ્ઞાન સબંધી તપ ૩ ઉપવાસ ચ્યવન કલ્યાણક. તિ. ફા. વ. ૪ | પ્રથમ ગણધર આર્યરિત્ર જન્મ કલ્યાણક તિ. માગ. વ. ૧૦ મેક્ષ પરિવાર દીક્ષાકલ્યાણક તિ. માગ. ૧, ૧૧] શાસન યક્ષ પાર્શ્વ યક્ષ કેવલજ્ઞાનક. તિ. ફા. વ. ૪ ભ મિક્ષ કલ્યાણક. તિ. શ્રા. સં. ૮ | સાલગિરિ માતા વામાં વિશમાં શ્રી મહાવીર સ્વામી અશ્વસેન પિતા જન્મરાશિ તુલા | ચ્યવનકલ્યાણક. તિ. અષા. સુ. ૬. આયુષ્યમાન ૧૦૦ વર્ષ | જન્મ કલ્યાણક. તિ. ચે. સુ. ૧૩ પદવી કુમાર | દીક્ષા કલ્યાણક. તિ. કા. વ. ૧૦ ) દીક્ષા પરિવાર ૩૦૦ | કેવલજ્ઞાનક. તિ.. વૈ. સુ. ૧૦ оооооооооо - સાલગિરિ } Page #480 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ : મેાક્ષકલ્યાણકતિ. માતા પિતા જન્મરાશિ આયુષ્યમાન પઢવી દીક્ષા પરિવાર પ્રથમ પારણું કરાવનાર ગણધર સખ્યા સાધુ સાવી 99 "" શ્રાવ શ્રાવિકા પ્રથમ આર્યાં મેાક્ષ સ્થળ માક્ષ તપ શાસનયક્ષીણી 99 "" જન્મનક્ષત્ર જન્મનગરી દેહમાન શરીરના વ લાંછન દીક્ષાનગરી દીક્ષાતપ છદ્મસ્થઠાલ જ્ઞાન સમધી તપ આસા. વ. ૩૦ પ્રથમ ગણધર ત્રિશલા | મેાક્ષ પરિવાર સિદ્ધાર્થ | શાસનયક્ષ કન્યા ભવા ૭૨ વર્ષ | સાલિગિર કુમાર એકાકી બહુલ બ્રાહ્મણ ૧૧ ૧૪,૦૦૦ ૩૬,૬૦૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઇન્દ્રભૂતિ એકાંકી માતંગયક્ષ ક્ષત્રિય મુણ્ડ ૨ ઉપવાસ ૧૨૫ વર્ષ ૨ ઉપવાસ પ્રભુ શ્રી વીર પરિવાર આયુ | પિતાજી શ્રી સિદ્ધાર્થ રાજા માતાજી શ્રી ત્રિશલાદેવી ૨૭ શ્રી ધ’ ભાઈ શ્રી નઢિવન ૧,૫૯,૦૦૦ બહેન શ્રી સુક્રેના પત્ની શ્રી યશેાઢા ૩,૧૮,૦૦૦ | પુત્રી શ્રી પ્રિય ઇના ચન્દ્રેનમાલા પિતાજી શ્રી ઋષભદત્ત પાવાપુરી | માતાજી શ્રી દેવાનઢા ૨ ઉપવાસ સિદ્ધાયિકા -: સુધારા : ઉત્તરા ફાલ્ગુની તારીખ ફાત્રિય કુણ્ડ ૭ હાથ જૈન શાસન અંક ૧૯+૨૦ ૧૪–૧–૯૭ના અંકમાં ૨૪ જિ, પરિવાર પેજ ૪૫૫ ઉપર નિચે મુજબ સુધારીને પીલા | વાંચવું. સિંહ ૮૯ ૮૫ ૯૮ ૯૮ ૯૦ ૯૦ ૧૦૦ ૧૦૫ (વિવિધ વાંચનમાંથી) તેમજ ૧૨ મા આયુષ્યમાન ૭૨ લાખ વાંખવું. ૧૧ મા સંભવનાથની જગ્યાએ ૧૧માં શ્રેયાંસનાથ અને તેમનું આયુષ્યમાન ૮૪ લાખ વાંચવું. વાસુપૂજ્ય સ્વામીનું Page #481 -------------------------------------------------------------------------- ________________ SELG. ELHUILE * * જામનગર-જૈન પાઠશાળામાં યશસ્વી ચાતુર્માસ પુર્ણ કરી ઉપધાન તપની ભવ્ય આરાધના ને માલારે પણ મહોત્સવ સંપન્ન કરાવી પૂ. પાત્ર તપસ્વી આ. ભ.શ્રી ન છે વિજય વારિણસૂરિજી મ. ઠા. ૫ પાંચે ભાઈએ સુઢ-૩ ના સાંજના ૫ વાગે વિહાર થ લંબાવ્યો વિહાર યાત્રામાં સંઘને દરેક ભાઈએ બહેને ભાનુભાઈ દેશી નગીનભાઈ જ મહેતા આ&િ ટ્રસ્ટીઓ કાર્યકર્તા આદિ ૧ કિલો મીટર સુધી સાથે લાવ્યા પૂજ્યાચાર્ય છે 6 શ્રી ભગવંતે કાર્ડિગમાં મંગલિક સંભળાવ્યું સંઘ પૂજન થયા. પૂજ્યાચાર્ય ભગવંતે ધુંવાવ ફલા આદિ બે દિવસ વિહાર થયો. ફલા ગામ મહોર હાઈવે પર એકસીડેટ બસ અને ટ્રકની 4 ટકકર લાગતા પૂ. આ. ભ. વારિષેણ સૂ. મ. ગબડી પડયા કમ્મરમાં મુંઢ માર લાગતા કે ધીમે ધીમે સહુએ ઊભા કર્યા સામાનની રેંકડી ઊંધી પડી ગઈ ગામમાં પૂજ્યશ્રીને તરત જ લઈ ગયા હવા આઢિ ઊપચાર કર્યો ઈઝેશને આપ્યા છતાં પણ સારૂ ન થવાથી ઘર 8 ગામમાં ફેટા કઢાવ્યા સમાચાર મળતાં જ જામનગરથી ભાનુભાઈ દોશી નગીનભાઈ મહેતા છે જયંતીભાઈ આદિ ટ્રસ્ટીગણ સંઘના ભાઈઓએ પૂજ્યશ્રીને વંદ્યનાથે તેમજ જામનગર { પાછા પધારોને હોસ્પિટલમાં મોટાં ડોકટરને બતાવીએ જેન સંઘની આગ્રહભરી વિનંતિથી ૪ છે. પૂજ્ય આ. ભ. ને વીલચેરમાં અર્જન્ટ જામનગર ઈવીંગ હોસ્પિટલમાં દાખલ ક્ય 8 પૂજ્યશ્રીનું શિષ્યવૃઢ પૂજ્યશ્રીની સેવામાં છીએ સાથે ડેાકટર ભરતભાઈ શાહ આદિ કે નગીનભાઈ મહેતા વિજયભાઈ ભેગીભાઈ આહિ પણ જામનગરને સમસ્ત સંઘ સેવા છે છે ભક્તિમાં હાજર રહે છે. પૂજ્યશ્રી પિષ દશમીની ભવ્ય આરાધના પેલેશ ઉપાશ્રયમાં કરા8 વશે. હજી પૂજ્યશ્રીને ૨૫-૩૦ દિવસ આરામ કરવાનું ડેકટરોએ ખાસ કીધું તેથી પિષ તે શમી બાઢ રેન પાઠશાળા જામનગરમાં સ્થિરતા કરશે પત્તા – પૂ. આ. વારિણસૂ. મ. 8 સંપર્ક -વે. જૈન પાઠશાળા જી. પી. ઓ. સામે જામનગર (સૌરાષ્ટ્ર) 4 પૂ. મુનિરાજશ્રીન કાળધર્મ – પૂ. આ. શ્રી વિજય કુજરસૂરીશ્વરજી મ. 9 સતલાસણા ચાતુર્માસ પૂર્ણ કરી કેઠાસણા વડાલી આદિ સ્થળે મહોત્સવમાં નિશ્રા { આપી ઈડરતીર્થ પહોંચ્યા બાઢ આચાર્ય શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરિજીના શિષ્ય મુનિરાજ શ્રી ગઢશત વિજ્યજી કે જેઓ સતલાસણામાં ચાતુર્માસ અમારી સાથે હતા તેઓને છે { તથા મુનિરાજ શ્રી આત્મરક્ષિત વિજયજીને શંખેશ્વરથી મુનિરાજ શ્રી ધર્મદર્શન વિજ્ય જીની સાથે રાધનપુર ઊપધાન પ્રસંગે આચાર્ય શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજીની નિશ્રામાં છે મેલવાને નિર્ણય પૂની આજ્ઞાનુસાર થતાં ઈડરથી માગસર સુઈ ૨ ના સાંજે ૪ * Page #482 -------------------------------------------------------------------------- ________________ @ ૫૦૬ ; @ @ @ : શ્રી જૈન શાસન (અડવાડી) સ્ત્ર - ક અમેએ હિંમતનગર–ગાંધીનગર ધંધુકા તરફ વિહાર કર્યો અને તેઓએ ખેરાલુ-સિદ્ધપુર 8 તરફ વિહાર કર્યો. - પરંતુ કમેગે ખેરાલુથી સિદ્ધપુર જતાં રસ્તામાં મુનિરાજ શ્રી ગઢન વિજ્યજીને પગની નસને સખત દુઃખાવો થતાં લુણવાથી સિદ્ધપુર કેળીમાં જવું પડેલ. ત્યારબાઢ ઉંઝા મુકામે પગનો દુઃખાવે, બ્લડપ્રેશર તથા શ્વાસની તકલિફ વદતાં તેઓના 3 સુપુત્ર જીતુભાઈ આદિ સંસારી સંબંધીઓએ અને સિદ્ધપુર ઊંઝા સંધના ભાગ્યશાળીઓએ છે ઊંઝા સંજીવની હોસ્પિટલમાં રાખલ કરેલ. ડેકટર દ્વારા ઇમરજન્સી તમા. ટ્રીટમેન્ટ મળવા છતાં બ્લડ પ્રેશરની સાથે સાથે હાર્ટએટેકનો હુમલો આવતાં માગ૨ સુઢ ૧૨ છે તા. ૨૧ મી ડીસેમ્બર શનિવારે લગભગ અગિયાર વાગ્યા આસપાસ તેઓ સમાધિપૂર્વક 8 કાળધર્મ પામેલ છે. તેઓની અંતિમ પ્રસન્ન મુખમુદ્રા તેઓશ્રીની સમાધિની સાખ પૂરતી 4 હતી. તેઓશ્રીના સ્વર્ગવાસથી શાસનને એક મુનિરત્નની ખરેખર ખેટ પડી છે. તેઓ મૂળ સંસારપણે ગઢવાડામાં સતલાસણા પાસે ભાલુસણાના વતની સંસારી ? છે નામ જયંતિલાલ આદિતરામ ધંધાર્થે સુરત ગયા બાઢ અનેક પૂના પરિચયમાં આવતાં વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચને સાંભળી સંયમ માટે કૃતનિશ્ચયી બની મુનિરાજ શ્રી શ્રેયાંસભવિજયજી મ.ના શિષ્ય તરીકે ભાલુસણા ગામે વિ. સં. ૨૦૪૦ ફા. સુ. ૭ ના દીક્ષીત બનેલ. તેઓની વર્ષોથી ભાવના હતી કે પૂજ્ય ગુરૂદે ગઢવાડામાં ચાતુર્માસ કરી ગઢ- 1 વાડાને ધર્મની સાચી દિશા અને સાચો રાહ બતાવી ગઢવાડા ઉપર ઉપકાર કરે. તે છે ભાવનાનુસાર ગત વર્ષે ગઢવાડાના કેન્દ્રસમા સતલાસણામાં ચાતુર્માસ થતાં તેઓ પણ છે ગુરૂ આજ્ઞાથી સાથે રહેલ. આ રીતે વર્ષોની તેમની તથા ગઢવાડા સંઘની ભાવના પૂર્ણ થયા બાદ વિહારમાં તેઓ અપૂર્વ સમાધિ સાથે કાળધર્મ પામેલ છે. જન્મ તેનું મૃત્યુ અવશ્ય છે. પણ સમાધિપૂર્ણ મૃત્યુ ખરેખર દુર્લભ છે. આવા દુર્લભ સમાધિમૃત્યુને પામી તેઓ ખરેખર જીવનને સાધી ગયા છે. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા. રચિત ગ્રંથ રત્નનું મેગલ સુબાખાને શાહી ગજેન્દ્ર પર સુવર્ણમયી અંબાડીમાં સ્થાપન કરી બહુમાન કરેલ. –આ. શ્રી અશોકસાગરસૂરિજી. શ્રી બાબુ અમીચંa પનાલાલ જેન વાલકેશ્વર સંઘમાં શાસન પ્રભાવક પ. પૂ. છે આ. ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ૧૭ મી સદીના અજોડ જ્યોતિછે ઘર પૂ. ઊપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. સા.ની ૪૦૦ મી સ્વર્ગારોહણ તિથિ કારતક Page #483 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અ ક ૨૧+૨ તા. ૨૮-૧-૯૭ : . : પ૦૭ ? સુદી-૯ ના ! વસે વિવિધ અનુષ્ઠાને સાથે ઉજવાવેલ છે. આ પ્રસંગે ગુણાનુવાa સભામાં છે પ. પૂ. આચાર્ય દેવશ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સાહેબે તેજસ્વી વાણીમાં પ્રાશ પાથરતાં જાવ્યું હતું કે– બાલ્યકાળથી જ જેમના લલાટે અદભૂત ખમીર અને ખૂમારી ઝળહળતી હતી એવાં ઉપાધ્યાયજી મ.સા.ને જન્મ વિ.સં. ૧૫૭માં ઉત્તર ગુજરાતના વિજાપુર પાસે લાડેલ ગામમાં જન્મ અને યૌવન વયમાં જ પ. પૂ. શ્રી આનંઢવિમલ સૂરીશ્વરજી . સા.ના વરઢ હસ્તે દીક્ષા સંપન્ન થયેલ. તેઓ શ્રીએ ૧૮ જેટલા અતિ મહત્વપૂર્ણ નય નિક્ષેપથી પૂર્ણ વિદ્વર ભેગ્ર ગ્રંથ રત્નોનું નવસર્જન કરી સાહિત્યક્ષેત્રે છે અણમોલ સેવા કરેલ. તેમાંના સર્વશતક ગ્રંથરતનનું માંડવગઢમાં બાઢશાહ જહાંગીરે છે છે તથા અમઢા બાઢમાં પ્રવચન પરીક્ષા મહાગ્રંથનું મેગલ સુબાખાને સં. ૧૬૪રમાં શાહી છે છે વાજત્રાના નાa સાથે શાહી ગજેન્દ્ર ઊપર સુવર્ણમયી અંબાડીમાં સ્થાપના કરી બહુમાન ૧ કરેલ આ પ્રસંગે પૂ. ગણિશ્રી રત્નશેખરસાગરજી મ. પૂ. મુનિશ્રી નરચંદ્રસાગરજી મ. પૂ. મુનિ શ્રી સાગરચંદ્રસાગરજી મ. સાહેબે પણ મધુરવાણીમાં પૂ. મહાપાધ્યાયજીના છે 8 ગુણાનુવાદ કરેલ. સામુહિક આયંબીલતપનું આયોજન થયેલ. અને બાલક બાલિકાઓ છે તે માટે ત્રિદિવસીય જ્ઞાન સંસ્કાર સત્ર, ૬-૩૦ કલાકે મુકુટધારી બાલકની ભવ્ય ચૈત્ય પરિ- 4 - પાટીનું આ જન સત્ર સંચાલક શ્રી નરેન્દ્રભાઈ કામદાર ગઢરાવાળા દ્વારા થયે વાલકેશ્વર રાંઘ અને દાતાઓ તરફથી અલ્પાહાર તેમજ પ્રભાવનાઓ અપાઈ. :. ૧૬પ૩ના કા. સ. ના દિવસે ખંભાતનગરીમાં ૫, ૫. મહાપાધ્યાય શ્રી 4 ન ધર્મ સારગજી મ. સા. સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતા. જેના આજે ૪૦૦ વર્ષ પૂર્ણ છે થયા છે. { થાનગઢથી ભદ્રશ્વરજી તીર્થ છરી પાલિત યાત્રા સંઘ ? તા. ૩-૩-૯૭ના શાહ લખમણ વીરપાર મારૂ પરિવાર સેસલાવાળા G તરફથી પુ. આ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ. પૂ. આ શ્રી વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. 4 પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિની નિશ્રામાં થાનગઢથી 4 ભદ્રશ્વરજી મહાતીર્થને છ'રી પાલિત યાત્રા સંઘ નીકળશે. તા ૧૭-૩-૯૭ના ૧ શ્રી ભદ્રશ્વરજી મહાતીથર પ્રવેશ કરશે તા. ૧૮-૩-૯૭ના તીથ માળ થશે ? છે તથા તે ફા. સુ. ૧૦ ના દિવસે પ. પૂ. હાલાર દેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાની ૩૧મી સ્વર્ગારોહણ તિથિ હોઇ તેની 8 5 ઉજવણી રૂ૫ ગુણનુવાદ થશે. યાત્રા સંઘમાં પધારવા સકળ સંઘને આમંત્રણ અપાયું છે સંઘમાં જ છે પધારવાને પ્રવેશ પત્ર મેળવી લેવો. શાહ રામજી લખમણુ મારૂ તરણેતર રોડ, ઓસવાળ કેલોની, થાનગઢ (જી. સુરેન્દ્રનગર) સૌરાષ્ટ્ર I થાણ, ભીવંડી જામનગર દેરાસરેએ પણ નામ લખાવી શકાશે. Page #484 -------------------------------------------------------------------------- ________________ કુભારજાનાં લક્ષણ રામ લક્ષમણ વનમાં સીધાવતાં—એ રાગ. સુણેા સુશીલ એની માહ્યરી, કે'તાં કુંભારજાની કક્ષાય, લખી ન લખાય, મળ્યું જીવ્યું તેહનુ તજી લાજને કાજકુડાં કરે, મેળે બાપનું નામ જે નાર, તેને છે વિટકાર કાઇ કને વશ કરવા ફરે, ખાવા જોગી જતીની પાસ, દુરાચારી ખાસ સ`પ સાસરીયામાં રાખે નહિ, વાંધા પાડી વધારે ક્લેશ, લાજે નહિ લેશ, લડે કથની સાથે કુભારા, માગે શક્તિ વિના શણગાર, બુદ્ધિહીણ નાર, સાસુ સસરાની સેવા કરે નહિ, પરિ ઘરનુ પીયર લેઇ જાય, ફજેતી થાય જાય જમવાને વગર નોતરે, ચારે દેરાનું નાણું બદામ, એવાં કરે કામ લડે પાડાશી સાથે પાપણી, સળે ઘરમાં કાઠીનું ધાન, તજી નિજભાન, 99 કાઇ શાકયના સાલને કાઢવા આપે આળ અને મહા દુ:ખ, કાળું એનું મુખ,,, કુડી ગાળથી માળ બેાલાવતી, કરે લેક લખુડી સમાન, એવી જે નાદાન હે કેશવ નિરલજ નારને, માઠા કામે માઠી ગતી થાય, જીવ્યુ એળે જાય, 99 "" "" 22 "" 99 "" w 99 "" 99 9.9 27 29 29 99 "" 99 3 ૪ ૫ ૬ ૭ ૬.૦ ૧૧ Page #485 -------------------------------------------------------------------------- ________________ ( ટાઈટલ ૨નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિ] = ભવિષ્યમાં કેવી કરશે તે આપણે સૌ જાણીએ છીએ, સાંભળીએ છીએ અને ૪ અનુભવીએ પણ છીએ-છતાં પણ આ બંધનો પ્યારા-લાડકા લાગે છે. ફટબોલની જેમ આ પરતંત્રતા આત્માને આમથી તેમ ઉછાળે છે. 8 હું ઘડીકમાં દેવલોકમાં તે ઘડીકમાં નરકમાં, ઘડીકમાં એકેન્દ્રિયમાં ઘડીકમાં છે 6 વિકલેન્દ્રિયમાં કંઈક અવનવા બોળીયાઓ પકડાવે જાય છે. જરાપણ કરીને શું કામ બેસવા દેતી નથી. કમનું બંધન જે બાજુ લગામ ખેંચે તે બાજુ છે આત્મા ઘસડાવું પડે છે અનિચ્છાએ ખેંચાવું પડે છે. પિલા રીંગ માસ્ટરના ખેલની જેમ! સિંહની સ્વતંત્ર કઇ ઇચ્છા નહિ. આઝાદી વિહેણી આ દશા સિંહની જેવી હાલત કરે છે તેવી અને તેના કરતાં ભયાનક, વિભિન્સ કાઠી હાલત કમરાજા આત્માની કરે છે. અત્યંત બળવાન આત્મા પેલા બિચારા જઠ કર્મરાજાના કહ્યા પ્રમાણે 8 ચાલુ રહ્યો છે. અનિચ્છાએ જીવન ગુજારી રહ્યો છે. છતાં પણ પરવશતાના આંસુઓ પાડતો નથી કે નથી કરતો પરતંત્રતાના વિચારો કે નથી તેની કોઈ ફરીયાદ, બાહ્ય બંધનોથી તે મુકત થવાશે પરંતુ આંતર બંધનો જ્યારે ખટકશે છે ત્યારે જ નાબુદ કરવાનું મન થશે. આંતર બંધનેની જ્યારે પરાધીનતા છે લાગશે ત્યારે જ બંધન રહીત સ્વાધીનતાની મહેચ્છા જાગશે. સાચી બંધન રહીતની સ્વાધીનતા તે મેક્ષમંદિરમાં જ મહાલી છે આ શકાય છે. વિવિધ વાંચનમાંથી... –પૂ. સા. હર્ષપૂર્ણાશ્રીજી મ. એક સામાયિક કરવાથી ૯, – ચાર ગતિ ભમે – ૫૯, ૨૫, ૯૨૫ કરોડ પોપમ વર્ષનું ચૌદવી-આહારક લબ્ધિવાળા, છે દેવાયુ બંધાય છે. માટે શુદ્ધ-સમતા અવધિજ્ઞાની – મન પર્યાવજ્ઞાની અને ભાવથી સામાયિક કરવું. ઉપશાંત મેહી. આવા મહાત્માઓ પણ કષાયના યોગથી ચારગતિમાં એક નવકારમંત્ર ગણવાથી પ૦૦ ભ્રમણ કરે છે. માટે કષાયોને નિવારવા છે. સાગરોપમનું પાપ નાશ થાય છે. પ્રયત્નમાન રહેવું જોઈએ. Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) 200000000000 1 પૂજયશ્રી કહેતા હતા કે CoNoo00000000 O ૭ d O d p . વ 2000 રજી. ન. જી. રાત. ૮૪ 0000000°0 -શ્રી ગુણદથી પાના સ્વ. ૫ પૂ. આચાર્યદેવે ગ્રામવિજયમલ્લૂ જીનહા શું કહેવુ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની જગત્તારઠ દેશના એટલે અનુપમ પ્રકારનું એક સુંઢરમાં સુંદર સંગીત ! દીપોત્સવી પર્વ ના વિસા લેાક સાથે ભલે હા, પણ આપણી ઉજવણી લેાકના જેવી નહિ હાવી જોઈએ. લેક ટાકડા ફોડવામાં રાજી અને જૈન કમ હૈાડવામાં રાજી! એકનુ પુણ્ય ખળે ને પાપ વધે, જ્યારે બીજાનું પાપ મળે, કર્મ નિરાધ થાય અને બંધાય તે પશુ શુભ કર્માં જ 'ધાય. એ શુભ કર્મ એવુ જ હાય છે તે કે જે શુભ કર્મોના ઉચ્ પણ આત્મ નિસ્તારની સાધનામાં સહાયક જ નિવડે. 0 ભગવાને કહ્યું તે જ કરવાનું, એના અં એ જ છે કે—હેનેા ત્યા અને ઉપાદેયના સ્વીકાર કરવાના ! 0 વિષય સુખની લાલસા એ પાપ છે અને વિષય સુખની લાલસાને જ આધીન બની જઇને ધર્માંને વિષય સુખનુ સાધન બનાવી દેવા એ દાર પાપ છે. અર્થ-કામની વૃત્તિ એ જ ભયંકર વસ્તુ છે. વર્ષના યાગે એ વૃત્તિને કાપવાની છે. અર્થકામની આસક્તિ સંસારમાં લાવનારી છે. અ અનભૂત લાગે, તે ધને સાચી રીતે સેવી શકે. કામ જેને પ મા થી અર્થ-કામની લાલસા ન છૂટે તે તેને પામરતા માના, પણ ખેાટા બચાવ શાયતા ન બના વિધાના સામેથી આંખ ખસેડીને દૃષ્ટાન્તા સામે ન લઇ જાએ. દૃષ્ટાન્તના ઉપયેાગ વિધારાના ઘાત કરવામાં ન કરે ! અકામ માટે ધનાભાગ ન દેવાય, પણ અવસરે ઘર્મ માટે અર્થ-કામના ભાગ દેવાય, એમ માર્ગાનુસારી જીવ પણ માને છે. આને બદલે પેાતાને રામ્યિ સુશ્રાવક ગણાવનારાએ અર્થ કામ માટે ધના ભાગ આપવા તૈયાર થા એમને ત્યારે o. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખ ખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં દાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ. 0 0 000000004 ÷00·000°0000000000000000$ Page #487 -------------------------------------------------------------------------- ________________ | નો ૨૩યાણ ઉતાયરાળં ૩૩માડું.મહાવીર V7qસાTui . ર//W09 જજે દટી 90 થી 2/ . સવિ જીવ કરૂં 8C/SS શાસન રસી. > ago અક્ષાન જ મોટું કષ્ટ છે. તે અજ્ઞાન ખલુ : કરું, 1 ક્રોધાદિડપિ સવ પાપેભ્યઃ અથ હિતમ હિત વા, ન વેરિયેના વૃત્તો લેક અજ્ઞાન જ ક્રોધાદ્રિ સર્વ પાપ કરતાં પણ વધારે આ મોટુ કષ્ટ– પીડાકર છે. જેના વડે અવરાયેલા લોક,ી ) પોતાના હિતને કે અહિતને પણ જાણતો નથી. ડી ) . છે ૪ * . 5 મૃત રૂ ન પવન 3, 4, . જા મન રે ? (સૌરાષ્ટ્ર 1NDIA - N 34 355 Page #488 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન.... અજ્ઞાન.... અડાન.... –વિરાગ B - 2 નામ હર હર મ -- શું આવી બુમ મારે છે? એનું ભાન પણ એને નથી હોતું? ? શું તમે જ જ્ઞાની? | માટે જ, ના...ના..હું એય જ્ઞાની છું. મારામાં મમત્ત હાથી જેમ પોતાના પરિ૭ જેવું જ્ઞાન છે તેવું જ્ઞાન તમારામા ય નથી. વારમાં મસ્ત બની માહલી રહ્યો છે તેમ છે એય માનવી, કે ન રાખ. અભિમાન ન પરિવારથી મળતાં ક્ષણીક સુખમાં તું માહલે ? છે પણ તેનાથી છેતરાય છે તે તને ( રાજા રાવણનું ય રહ્યું નથી. ભ્રમમાં નાંખે છે. ભુલકણે માનવી તું કે તું જ્ઞાની નથી પણ મહા અજ્ઞાની છે, વિચારે છે કે “મને મળતાં મુખોને હેતુ છે ના સમજથી ભરેલો તું જ્યાં ત્યાં ખત્તા તો મારો પરિવાર જ છે.” છે ખાય છે. સાચી દિશા ક્યારેક હાથમાં પ્રેમભર્યા પિતા પ્રાપ્ત થયાં. આવી જાય છે તે પણ તું એને છેડી દે 8 છે. અજ્ઞાનને પનારે પહેલે તારો આત્મા મમતાભરી માતા મેળવી. છે વિપરીત દિશા ભણી દોડી જાય છે. પ્યાર દેતી પત્નિ પામ્યો પ્રસન્નતા દેતા પુત્રો મળયા. છે કારણ..તારી આંખ પર લાગેલા હવે વધારે શું જોઈએ? 8 અજ્ઞાનના પાટાએ તને ભુલભુલામણુમાં પુત્રો મને ચેનથી રહેવા દે છે. 8 નાખી દે છે. કમળાના રોગથી પીડાતે મારી વાહલી લાડકી મને પુખ આપે છે. તે 8 માનવી જેમ સઘળું પીળું :જુવે તેમ ના માત-પિતાના મમતા અને પ્રેમભર્યા છે. સમાજના દૂરબીનથી તું સ્વીકારને ધિક્કારે * વાત્સલ્યથી હું તૃપ્ત થઈ જાવ છું. છે તે અને ધિક્કારને સ્વીકારે છે. બસ, મારો પરિવાર છે તે હું સુખી છે. ખરેખર ! અજ્ઞાનીઓની આવી જ દશા છું. નહિતર મારા એકલાની શી દશા. ૬ ૪ થવી ખૂબ સંભવિત છે. મારી જીવાદોરી એટલે મારે પરિવાર. છે એ બીચારે સમજી શકતું નથી. આથી જ હે માનવી, તું તારા જીવ- ૬ સાચું શું કે હું શું ? નની પ્રત્યેક ક્ષણ એ પરિવારની પાછળ કુરબાન કરી દે છે. કયું આચરણીય કે ક્યું અનાચરણીય? - આવી દશામાં જીવન ગુજારતાં કયું પથ્ય ને કયું અપગ્ય? માનવી, તેને જોઈને જ્ઞાની પુકારે છે– છે બંધન કર્યું ને મુકિત કઈ? (અનુ. ટાઈટલ ૩ ૯ પર) Page #489 -------------------------------------------------------------------------- ________________ - @ , કે ' Hલાદેશેમ્બરક M U CH વિશ્વસૃજીલ્ડરેજી મહારાજની - oral euros eta Abdon PEUVENI Yul2014 દૂTRAણી -તંત્રીઓ પ્રેમચંદ મેઘજી ગુઢક ૮મંજઈ) : હેમેન્દ્રકુમાર ભજશુબેલાલ જc (૨૪ ). 'ટેટ કીરચંદ શેઠ વઢવ૮ce) જાયેદ &# DારાZ_! સ્વા ૨. શિવાય ૩ માર્ચ - - વર્ષ: ૯ી ૨૦૫ર પોષ વદ-૧૧ મંગળવાર તા.૪-૨-૯૭ [ અંક : ર૩ છે ; પ્રકીર્ણક ધર્મોપદેશ : -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! છે૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૨ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે A ક્ષમાપના' (પ્રકરણ ૧૪ મું) ક –અવ૦) છે સભા, આ વાત માનતા તે બધા હોય પણ લોભ એવો સતાવે છે કે ભૂલી જાય. ૪ ઉ૦ લોભને લઈને અનીતિ કરતા હે તો તે અનીતિ કરતી વખતે મનમાં એમ છે R પણ થાય છે કે-હું બેટું કરું છું. અનાથી મારી દુર્ગતિ થશે. જ્યારે આ લાભ છૂટશે.” R. { વૈધે કે ફેકટરે કહ્યું હોય કે “આ આ ખાઈશ તે રેગ વધુ વિકરશે તે તે સાદે ડાહ્યો છે 4 હોય તે ખ તે નથી. કાચ ખવાઈ જાય તે વૈવાદિને કહી દે છે કે-ભૂલ થઈ ગઈ છે. જે { રેગ ન વધી ન જાય એવી દવા આપો. આજને મેટેભાગ અનીતિ વિના તે ચાલે જ નહિ માનીને કરે છે. સભા ચાલે જ નહિ તેવું નથી. છે. તે શું કામ અનીતિ કરે છે? :- સભા સંગે કરાવે છે. શું સંગે નડે છે? તમે બધા અનીતિ ન કરે તે ભૂખ્યા તરસ્યા મરે છે? - - - - છે. કથન' Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] - - - તમે બધા લોભને જ અનીતિ કરતા થયા છે. તે અનીતિ કરતાં કરતાં તમારી છે માન્યતા એવી થઈ ગઈ છે કે-“અનીતિ તે કરવી જોઈએ, અનીતિ કર્યા વિના તે ચાલે છે & જ નહિ” તમારી આ માન્યતા હું તે ન ફેરવી શકું પણ ખુદ શ્રી અરિહંત પરમાત્મા છે E પણ ન ફેરવી શકે તેવી છે. ભગવાનની દેશના સાંભળનારા પણ બધા ધમી જ હોય છે. છે તેવું નથી. તમે બધા જ સાંભળવા છતાં પણ જે પાપ કરે છે તે કરે જ છે અને છે તમારી જાતને ધર્મ માને છેધર્મ પામી ગયેલી માને છેઆવા જ સમકિત) 5 પામે નહિ. “શ્રી નમિનાથને ચરણે રમતાં, મન ગમતાં સુખ લહીએ રે, ભવજંગલમાં ભમતાં રહીએ, કર્મ નિકાચિત કહીએ રે.” ભગવાનની સ્તવનામાં પણ આ જ વાત સ્તવનકાર પરમષિ, કહી છે કેન સમકિતી જીવ સંસારમાં રહે તે પણ મનગમતાં સુખ ભોગવીને નિકાચિત કર્મોને છે ક સળગાવે છે. ભગવાનના શરણે ગયા પછી ગમે તેમ કરીએ તે વાંધો નહિ આવો અર્થ કરનારા ઘણું છે. મનગમતાં સુખને અર્થ શું થાય તે સમજે છે? “સંસારનું ગમે છે છે તેટલું સુખ હોય તે પણ તેમાં વિરાગ જીવતે જાગતે હેય અને ગમે તેવું દુઃખ આવે ? છે તે સમાધિ જીવતી જાગતી હેયી મનગમતાં સુખને આવો અર્થ થાય તે સમજે છે ? આ 8 સંસારમાં સુખી શ્રીમંત હોય કે ધર્મી જીવ હોય ? સંસારના સુખને રાગી જીવ તેને ધર્મ માટે પણ નાલાયક છે. “સંસારના સુખને અને તે સુખનું સાધન સંપત્તિને રાગી છે 8 બનેલો છવ સંસારમાં ભટકવાને છે તે ભગવાનની વાત ઉપર શ્રદ્ધા છે ખરી? . સભા મને સુખ એટલે પાંચે ઈનિદ્રાને અનુકૂળ સુખ અને અમને સુખ છે કે પચે ઈન્દ્રિયોને પ્રતિકૂળ સુખ આવી વ્યાખ્યા થાય. પરંતુ મનગમતાં સુખને અર્થ ? { “સંસારના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ એ દેખાતો નથી.” ઉ૦ સંસારના સુખમાં વિરાગી અને દુઃખમાં સમાધિવાળો છવ મનગમતાં છે છે સુખને સ્વામી છે એવો અર્થ કરેલ છે. સંસારનાં સુખના જ રાગી જીવને કરડે રૂ. મળે તો ય તે દુઃખી દુઃખ અને દુઃખી છે છે જ હોય છે. આજના મોટા શ્રીમંતે ભટક્તા ભૂત જેવા છે. આજે અહીં તો કાલે ત્યાં. આ તેની સ્ત્રી પણ એમ કહે છે કે– શેઠ ક્યાં ગયા તે ભગવાન જાણે ! ક્યારે આવશે તેની ય ખબર નથી. પિતાના પરિવાર સાથે ય બે ઘડી શાંતિથી બેસવાની ફુરસદ નથી. આ ? દુનિયાની શ્રીમંતાઈને રાગી બન્યો; તે ભૂંડી ન લાગે તે બધા જીવો મહાપાપી પાક - - Page #491 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : : ૫૧૫ - મ ૧ વાના ! શ્રાવ પણ મેટાં મોટાં કર્માદાનના ધંધા કરતા થયા તે શાથી? આ છે. છે શ્રીમંતાઈ ગમી છે માટે. તે શ્રીમંતાઈને જે ભૂંડી માને તે જ તેનાથી બચી શકે તે જીવ માને કે હું બહુ લોભી થયે છું. મારે જરૂર નથી છતાં પણ ધંધા%િ વધારી છે. રહ્યો છું. અને મારી માથે પાંપે બાંધી રહ્યો છું. જ્યારે મારે આ લેભ છૂટશે!” આજથી વર્ષો પૂર્વે અમદાવાદમાં એક સુખી શ્રાવકે પહેલ વહેલી માલ ખરીદી. ૧ તે મીલ ખરીહતી તે ખરીદી લીધી પણ તે રાત્રિના તેને ઊંઘ ન આવી. કેમકે રોજ છે સવારના પૂજા ર્યા પછી ગુરુવંદન કરી પચ્ચકખાણ લીધા વિના માં તેઓ પાણું ? છે પણ મૂકતા ન હતા. તેને એ જ વિચાર સતાવ્યા કરતું હતું કે-સવારના ગુરુ મહારાજને મોટું કેવી રીતે બતાવીશ? સવારના ઊઠ, તૈયાર થયે, ગુરુ પાસે ગયા વિના છે તે ચાલે નહિ. તમારી જેમ નહિ કે ન જઈએ તે ય ચાલે! ઉપાશ્રયમાં જતા તેમને પગ ઉપડતો નથી. ગુરુને પણ ખબર પડી ગઈ હતી કે- આ શ્રાવકે મીલ ખરીદી છે ? છે એટલે તેઓ પણ તેની રાહ જોઈને બેઠા હતા. માંડ માંડ તે શ્રાવકે જેવો ઉપાશ્રયમાં જ { પગ મૂકે કે તરત જ તેના ગુરુ મહારાજે પૂછયું કે-“કઈ નરકમાં જવું છે?” આજે છે છે કઈ મીલવાળાને મારાથી આવું પૂછાય ખરૂં? અને હું પૂછું તે દેશકાળને અજાણું { અક્કલ વિનાને જ ગણાઉં ને? તે શ્રાવકે આંખમાં આંસુ સાથે ગુરુના પગમાં પડીને આ કહ્યું કે-“સાહેબ! લોભના માર્યા આ ભૂલ થઈ ગઈ હવે ભવિષ્યમાં આવી ભૂલ છે નહિં થાય? આના ઉપરથી પણ તમને કાંઇ સમજાય છે? આજે જેટલા શેઠીયા છે તેમાંથી 8 | માટે ભાગ દુર્ગતિના ડર વિનાને થયો છે, સદ્દગતિને વિચાર પણ તેમના હૈયામાં છે. | નથી. આ વાત સાચી છે કે બેટી છે? આજના ઘણા મહાભી અને મહાપરિગ્રહી ? છે જે માટે ભાગે ઉપાશ્રયમાં સાધુ પાસે આવતા નથી અને જે આવે છે તે ઠાઠથી છે • છાતી કાઢીને અમારી ઉપર તેનું વજન પાડવા આવે છે. આજે હાલત પણ એવી થઈ છે કે- સાધુ પર તેનું વજન પડે છે પણ તેના ઉપર સાધુનું વજન પડતું નથી. અમારે જેમ સામાન્ય અને ધર્મ કરવાનું કહેવાનું છે તેમ તેમને પણ કહેવાનું છે. જે { તેને જરા સારી રીતે કહીએ કે- “મહાભાગ! આટલા બધા પૈસા હોવા છતાં ચણી આ બધાં પાપ શા માટે કરે છે? મરીને જ્યાં જવું છે? આમાંનું કશું તારી સાથે આવવાનું નથી. આ બધું અહીં મૂકીને જવાનું છે અને આ બધા માટે કરેલાં પાપ ! તમારે એક્લાએ જ ભોગવવા પડશે!” પણ અમારી આ વાત તે પ્રેમથી સાંભળે ખરા? I " , Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે પરમ પૂજય સ’ઘસ્થવિર આચાય ભગવત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાના પટ્ટધ્ધર આગમનાતા પુજ્ય આચાય દેવ શ્રી વિજય મેઘસુરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રથમનિધિ પૂજ્ય આચાય ભગવ ́ત શ્રી વિજય અનેાહરસૂરીશ્વરજી મહારાજાના પર. -- પ્રશાંતમૂતિ શાસન સનિષ્ઠ ગચ્છનાયકે પૂ. આચાય દેવ શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ 5 સ્મૃતિ વિશેષાંક સપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન કાલે આ પુજ્ય આચાય દેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતાના ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા. તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫૨ શ્રાવણ સુદ ૪ તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધમ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન હતા. ૧૫૦ સક્ષમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે. આ વિશેષાંક માટે પૂથ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં થયેલ પ્રસગા દીક્ષા. પ્રતિષ્ઠા, સ`ઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ પ્રસંગાના અનુભવા તથા તે પ્રસ ંગાના કાટા વિગેરે તા. ૧-૩-૯૭ સુધી માકલી આપવા વિનતિ છે. પૂ. આચાર્ય દેવાદિ, પૂ. મુનિરાજે, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. કાને આ વિશેષાંક માટે લેખા મેકલવા વિનતી છે. આ વિશેષાંક માટે માટે રૂા. ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૦/૫૦૦૦ રૂા. આદિ વિ. સહકાર આપી શકાશે. તેમના નામેા છપાશે. તેમને વિશેષાંક મેાકલવામાં આવશે. લેખા એક ડ્રાફ વિ. મેકલવાનુ સરનામુ શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર શાંક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર ૩૬૧૦૦૧ (સૌરાટ્) ― Page #493 -------------------------------------------------------------------------- ________________ { $ મહામાતની પ્રસંગો છે ! ' [ પ્રકરણ-૩] . * * ! " – શ્રી રાજુભાઇ પંડિત બ્રહ્મચર્ય વ્રતના તમે સાક્ષી બનજો. (ભંગ માટે બેગને ભેગ) 1 ) તે હું ધનુર્ધર બનીને (ભાણધર બનીને) તેની રક્ષા કરીશ. આજથી માંડીને હવે પછી આજીવન બ્રહ્મચર્ય વ્રત હો.. . . . . અને આજીવન મારે પિતૃશુશ્રુષા વ્રત હો.. . . # યમુના નદીને કિનારે વિહાર માણતા રાજા શાન્તનુએ એક દિવસ નાવમાં બેઠેલી છે 8 લાવણ્ય નીતરતી એક સ્વરૂપવાન કન્યાને જોઈ, રૂપના અનુરાગી બનેલા શાંતનુ રાજાએ છે છે તેની નજીક આવીને “તું કેણ છે?' પૂછતાં કન્યાએ કહ્યું-હું નાવિકના અધિપતિની પુત્રી { છું. સત્યવતી મારું નામ છે. અને પિતાના આદેશથી આ યમુના નદીમાં નાવડી હંકારૂ છું. છે નાવિક રાજની પાસે જઈને શાંતનુ રાજાએ સત્યવતીની માંગણી કરતાં કહ્યું કે છે 4 “સત્યવતી મારી સંધર્મચારિણી=ધર્મપત્ની બને. ૪ નાવિકે તદ્દન સ્પષ્ટ ભાષામાં કહ્યું–‘તમારી જેવા એથી કોને મળે ? રાજની પણ છે છે હું મારી પુત્રી તમને આપી શકીશ નહિ. કારણ કે ખેચરીઓ જેના શક્તિશાળી માંસલ 8 બાહુના વખાણ કરે છે તે વીરોના ગર્વને વિનાશક રાજ્યગાદીને વારસ ગાંગેય જે છે પુત્ર તમને છે. રાજ્યધર બનવાના અધિકારવાળા પુત્ર ગાંગેયના કારણે મારી પુત્રીના પુત્રો ૧ કરિ રાજ્ય પામી ના શકે. જેને પુત્ર રાજા બની ના શકે તેવી અભાગણી સ્ત્રીઓને તે છે છે પછી રાજમંદિરમાં થતી અવહેલના કારાગાર સમાન જ બને છે. માટે હે રજનીશ છે પત્ની માટે તમે અન્યત્ર પ્રયત્ન કરી શકો છો. આપની જેવાને તે ડગલે ને પગલે સ્ત્રીઓ છે 8 મળી રહેશે.” પોતાની માંગણીને અસ્વીકાર થતાં જ રાજા શાંતનુ દુઃખી થયા. એક બાજુ + નાવિક તેની પુત્રીના પુત્રને રાજ્યગાદી આપવાનું વચન માંગે છે તે બીજી તરફ મારે ગાંગેય જેવા પ્રચંડ શકિતશાળી સિવાય અન્ય કેઈને રાજ્ય આપવું નથી. અને ત્રીજી છે આ તરફ નાવિક રાજની આ પુત્રી મારા મનને આકર્ષી રહી છે. હું સંકટમાં ફસાચો છું. શું કરું કશું સૂઝતું નથી. આ રીતે અત્યંત ઉદાસ બનેલા રાજા નગર તરફ પાછા ફર્યા. આ ચાલાક ગાંગેય પિતાની કોઈ ગાઢ ચિંતા પારખી ગયો. મંત્રીશ્વર દ્વારા આખી આ વાત જાણી લીધી. અને સીધે નાવિકરાજના ઘરે પહોંચી ગયેજઈને નપતિને કહ્યું- ૪ છે તે આ સારૂં ના કર્યું કે શાંતનુ જેવા રાજાની માંગણી સ્વીકારી નહિ? રામ 3 Page #494 -------------------------------------------------------------------------- ________________ 1. ૫૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) # I " નીડર નાવિકાધિપતિએ કહ્યું–શયેના પુત્ર હોય તેવા સ્થળે રાજાને પિતાની પુત્રી આપનાર માણસ પિતાની પુત્રીને અંધારા કૂવામાં ફેંકી રહ્યો છે. નારી જેવો ? રાજપુત્ર હોય પછી મારા પૌત્રને રાજ્ય મળશે જ્યાંથી યુવરાજ ! ?' { યુવરાજ ગાંગેયે બાહુ ઉંચા કરીને કહ્યું-તું ભૂલે છે નાવિકરાજ ! આ મારી પહેલી પ્રતિજ્ઞા સાંભળે નાવિકરાજ ! કે–“હરિતનાપુરની ગાદી ઉપર સાયવતીને પુત્ર જ રાજ્ય કરશે. અન્ય કેઈ નહિ. શત્રુઓ તરફથી ઉપદ્ર આવી પડશે તે હું બાણધર બનીને તારા તે પૌત્રની રક્ષા કરીશ.” ગાંગેયની આ વાત સાંભળીને ખેચરે વિમાન સાથે આકાશમાં આવી ગયા. યમુના નદીમાં મળેલી સત્યવતી તે માતા ગંગા કરતાં પણ મારે મન વધુ આઇ5 રને પાત્ર છે. નાવિકરાજ ” આવું કહેતાં ગાંગેયને નાવિકપતિએ ગાંગેયને કહ્યું-ધન્ય છે, 3 કુમારે તને કે જે પિતાના પિતાની ભક્તિ ખાતર કુળવતની પરંપરાથી હકકની હદમાં, છે અધિકારમાં આવતા રાજ્યને ત્યાગ કરે છે. રાજ્ય માટે તે રાજકુમારે અન્ય કરતા ? સાંભળ્યા છે. જ્યારે કુમાર ! તે તે પિતાના સુખ ખાતર રાજ્યને ત્યાગ કર્યો છે. તું છે ધન્ય છે રાજકુમાર ! પરંતુ મને બીજું એ પણ દુઃખ છે કે-મારા પુત્રી સત્યવતીને કે પુત્ર રાજા તે બનશે. પણ પવિત્ર ક્ષાત્ર તેજવાળા તારા થનારા પુત્રો તેને શી રીતે તે સાંખી લેશે? આથી તે મારે પૌત્ર રાજ્યગાદી વગરને જ રહેશે. આથી મારું મન ફરી પાછુ તારા પિતા શાંતનુને મારી પુત્રી પરણાવવા કબૂલ નથી થતું. તરત જ ગાંગેયે કહ્યું–ચિંતા ન કરે. તમારી આ ચિંતા પણ હું હમણાં જ છે છે દૂર કરૂં છું. હે નાવિકરાજ ! તું પણ સાંભળ અને આકાશમાં રહેલા હે સિ, ગાંધર્વ દેવો અને બેચ તમે પણ સાંભળે. તમે બધાં સાક્ષી થજે. અખિલ પાપને તેડી છે નાંખનારા અને સ્વર્ગ તથા મેક્ષ એ ફળે જેની સાથે જોડાયેલા છે તેવું બ્રહ્મચર્ય વ્રત } મારે આજથી જિંદગીપર્યતનું રહો. વિદ્યાભ્યાસ કરતાં કરતાં ચારણશ્રમણે એ પહેલું અહિંસાવ્રત અને ચોથું બ્રહ્મચર્ય વ્રત અનુપમ ગણાવ્યું હતું. પહેલું વ્રત તે મારે હતું જ હવે ચોથું વ્રત પણ છે. અને આજીવન “પિતાની શુશ્રુષા” નામનો ત્રીજું વ્રત ? પણ મારે છે. આ રીતે બોલી રહેલા ગાંધેત્રુજાવિના મસ્તક ઉપર આકાશમાંથી દે, આ ખેચર, વિદ્યારેએ પુષ્પવર્ષા કરી. અને દેવ બોલ્યા કે–ભરયુવા વયમાં આવું સુદુર્ધર ભીષ્મ બ્રહ્મચર્ય વ્રત ગાંગેયે ગ્રહણ કર્યું હોવાથી તે “ભીષ્મ” નામથી ઓળખાશે. 4 - અહિંસા વ્રતના પાલન માટે જંગલના નિરપરાધી પ્રાણીઓના પ્રાણની રક્ષા કરવા માટે જેણે પિતાના પિતાની સામે સંગ્રામ માંડેલ હતું તે જ પુત્ર તે જ પિતાની આ Page #495 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : : ૧૧૯ ભેગ–કામના પૂર્ણ કરવા માટે પિતાના ભેગસુખનું બલિદાન કરી દઈને ચતુર્થ બ્રહ્મચર્ય વતને સ્વીકાર કરે છે. બ્રહ્મચર્ય ધર ગાંગેયને એક રહસ્ય ભરી વાત કહેતાં નૌપતિએ કહ્યું કે-આ { જ સત્યવતી મારી પુત્રી નથી. યમુનાના કિનારે ફરતાં એવા મને અશોકવૃક્ષની નીચેથી મળી છે, કઈ પિતૃવૈરી ખેચર વડે જન્મતાં જ અપહરણ કરાયેલી, રત્નાગઢ રાજા તથા ને રત્નાવતી રાણુની આ રાજપુત્રી છે. તેને શાંતનુ રાજા પરણશે આવી દિવ્યવાણ થતાં 8 પુત્ર વગરના મેં તેને મારી પુત્રીની જેમ પાળી છે. આવી રૂપસુંદર પુત્રીના પિતા મારી છે જેવો અભાગીયે ક્યાંથી બને. મારી પત્નીએ વાત્સલ્યના જળથી આ કુમળી ડાળીને ઉછેરી છે. રાજ્ય જેવા છે સુખે અત્યાર સુધી હું તે તેને આપી નથી શકયો. પણ મારી આ નાજુક ડાળીને સુખ કે દુઃખનો આખરી વિસામે તું જ દઈશ. સુખ તે મારે ત્યાં આ પુત્રીએ નથી જોયું. ' પણ કુમાર ! તારે ત્યાં આને દુઃખ ના પડે તેની કાળજી રાખજે. રડતી આંખે નોપતિએ 1 સત્યવતીને સેપતા કહ્યું–અમારાથી તને સચવાઈ તેમ સાચવી. બની શકે તે અમારા અજાણતા થયેલા અપરાધને માફ કરજે.' સત્યવતી પણ ગમગીન ચહેરે રથમાં આરૂઢ છે થઈ. અને રાજા શાંતનુ સાથે તેના લગ્ન થયા. ( ક્રમશઃ) - - જ વિવિધ વાંચન માંથી ગ્રહ –સાવી) શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. – ચોરાશી ગચ્છના નામે – ૧ દેવંદનાક ગરછ ૧૨ આગેમિયા ગચ્છ ૨ ધમાલ ૧૩ બાકડીયા ૩ સંદેશ ૧૪ ભિન્નમાલિયા ૪ કિન્નરસા ૧૫ નાગેન્દ્રા ૫ નાગરીતપા ૧૬ સેવંતરીયા ૬ મધ્રુધારા ૧૭ ભા. ૭ ખડતા ૧૮ જઈલવાળ 4 ૮ ચિત્રવાળ ૧૯ વડાપડતર ગ૭ ૯ એસિવાળથી તપાગચ્છ થયે. ૨૦ લહુડા ખડતર . ૧૦ નાણુવાળી ગરછ ૨૧ ભાણસાલિયા , . . , ૧૧ પદ્ધિવાળ ૨૨ વડગ૭થી વિધિપક્ષ ગ૭ થયો. અ અ અ અ અ અ અ અ અ અ અ અ અ - - - - Page #496 -------------------------------------------------------------------------- ________________ પર૦ : : શ્રી જૈન શાસન [અઠાવડિક] 1 + ૨૬ - - - - છે, ૨૩ તપાબિરૂઢ "ગચ્છ . ૫૪ પ્રમેયા ગચ્છ છે ૨૪ સુરાણ પ૫ બંભણિયા 1. ૨૫ વડી પેશાબ ૫૬ ગોયલવાળ, Riટ મ ળી ૩૪ : *** * * ડર - 1પ હરા 4 નેપરા* * . . . . . . | ૫૮ ભટટેરા . ૧ ૨૮ સંખલા છે : ': ', ૫૯ નાપરિયા રટ ભાડરા ક વ ,, , , , બાડમેરા ? ૩૦ જાખંડીયા ૬૧ કકંકરિયા ૩૧ કેરટવાળ ૬૨ અંકવાળી જે ૩૨ બ્રહોણીયા . . ૬૩ બેસવા 3 ૩૩ મંડાહડા - ૬૪ વેગડા * * ૩૪ ની બલૈયા ૬૫ વીશલપુરા ૩૫ ખેલાહિરા - ૧ - ૬૬ સંવાડીયા ૬૮ કારિતવાળ ૬૭ ચુંધુકિયા ? ૩૭ ખલિયા ૬૮ વિદ્યાધરા . ૩૮ ૫ઘેરવાળ ૬૯ આયરિયા - ૩૯ ખેજડીયા ૭૦ હરસેરા ૪૦ વાછિતવાળ by , ૭૧ કેટિગણું ફૂલ ૪૧ જીરાઉલિયા ૭૨ ઝીશાખાને બિરૂદ , ૪૨ જેસલમેરા , , ૭૩ વાહિયગણ - ૪૩ લલવાણિયા I ૭૪ ઊટવાડિયગણ , ૪૪ તાતહડા , ૭૫ માનવગણું છે ૪૫ છાજહડા ૭૬ ઊત્તરવાલ સહ ૪૬ ખંભાયતા ૭૭ ઉદેહગણું ૪૭ શંખવાલીયા ૭૮ ચારણગણ ૧ ૪૮ કમલકળu ૭૯ એકેલિયા ૧ ૪૯ સેવંતરીયા ૮૦ લુણિયા ૫૦ સોજતીયા ૮૧ સાધુ પુનમીયા ૫૧ પાયેલિયા ૮૨ ત્રાંગડિયા પર ખીમસરા ૮૩ નીબજીયા , ૧ ૫૩ ચેરડીયા , , , , " ૪ સાચા છે Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પરિમલ ( ૨ ) પ્ર ભુ ભ ક્તિ ના માહિ મા –શ્રી જિત ધમ શાસન ત્રિકાલાબાધિત અવિřિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસન જગતમાં જયવંત વી રહ્યું છે. જ્યાં સુધી શ્રી જિનાગમ, જિનમૂર્તિ અને જૈન શ્રમણ સંસ્થા આ અનિતલમાં વિદ્યમાન છે ત્યાં સુધી આ શાસન જયવત રહેશે એ નિ:સ ંદેહ હકીક્ત છે. શ્રી જિનાગમા • સર, સશ' અને સર્વશક્તિમાન શ્રી તીથ કરદેવાએ કથન કરેલા-ચરૂ પેલા અને મહાન લબ્ધિવંત શ્રી ગણધર ભગવંતાએ ગૂ થેલા શાસ્ત્રા-આગમા સૂત્ર આજે જ્વલંત પ્રકાળ પાથરી રહ્યા છે. આગમ ગ્રંથા જે આજે અસ્તિત્વમાં ન હેાત તા આપણી શી દશા થાત ! ધર્મ શુ' ને કર્મ શું? પાપ શું ને પુણ્ય શું! આત્મા શું ને પાત્મા શુ'! સન્માર્ગ શું અને ઉન્માગ શુ? તેમજ હેયોય અને ઉપાદેય શું ? આ બધી વસ્તુનું જ્ઞાન—ભાન આપણે શી રીતે કરી શક્ત ! આપણા પૂર્વજોએ—પૂર્વચાર્યાએ, એ આગમ ગ્રંથે!ને સાચવી રાખ્યા ન હેાત તેા આ અનુપમ સર્ચ લાઇટનેા પ્રકાશ આજે આપણે ક્યાંથી મેળવી શક્ત, આપણા પરમ ભાગ્યેાઢયે જેસલમેર, પાટણુ અને ખંભાતના જ્ઞાનભંડારા અદ્યાવિધ સુચારુ રૂપે સચવાઇ રહ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર દેવને થયા આજે લગભગ અઢી હજાર વર્ષ વીતી ગયા અને હજી લગભગ સાડા અઢાર હજાર વર્ષ આ શાસન અવિચ્છિન્ન રીતે પેાતાના પ્રભાવ–પ્રકાશ પાડશે એમાં મીનમેખ નથી. શ્રી ભગવાન મહાવીર દેવના પછી અદ્યાવિધ જૈન શાસનન મહાન જૈનાચાર્યાએ અને મહામના નિગ્રંથ શ્રમણાએ દીપ્તિમંત રાખ્યુ છે અને એ જ ત્યાગી શ્રમણ સંસ્થા શાસનની ધુરાને આગળ દીપ્તિમ'ત રાખશે એ પણ હકીક્ત છે. શ્રી જિનપ્રતિમાએ— જનતાની ધર્મભાવનાને જ્યાજ્વલ્યમાન રાખનાર અને ભાવિકાને ધર્મ માં સ્થિર કરનાર શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાઓ છે. ભારતવર્ષીમાં ઠેર ઠેર-ખૂણે ખૂણે જૈનમદિરા, ભવ્ય તીર્થા અને પરમાત્માની પ્રશમ રસ ઝરતી હારા મૂર્તિઓનાં દર્શન કરી લાખા ભવ્યાત્માએ જીવનને પાવન બનાવી રહ્યા છે અને રહેશે. આપણા આત્મા સ્ફટિક રત્ન જેવા નિર્મળ અને સ્વચ્છ છે. જેમ સ્ફટિક રત્નની પાસે જેવા રંગની વસ્તુ ધરશેા તેવા જ તેમાં પ્રતિભાસ થશે, અને તરૂપ તે ખની જશે. BERKURA 2007 Page #498 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] તેવી જ રીતે આપણે આત્મા પણ નિમિત્તવાસી છે. આત્માને બાહ્ય વાતાવરણ અસર કરે છે. કેલસાની દુકાન પાસે ઊભા રહેશે તે હાથપગ અને વસ્ત્ર હેજે કાળા થવાના છે અને અત્તારિની દુકામ પાસે ઉભા રહેશે તે સહેજે સુવાસનું મઘમઘતું વાતાવરણ પ્રસરવાનું જ, ત્યારે જ્યાં સુધી આત્માને બાહ્યવાતાવરણ અને નરસી ચાને અશુભ અસર કરે છે ત્યાં સુધી સુંદર આલંબનેની, શ્રેષ્ઠ આદર્શોની, સારા નિમિત્તાની અને ભવ્ય વાતાવરણની તેટલી જ જરૂર રહે છે. બાહા આલંબનેમાં ઉંચામાં ઉંચું પરમ અને શ્રેષ્ઠ 3 આલંબન શ્રી જિનેશ્વર દેવની પ્રશમ રસ ઝરતી, વીતરાગતાને ભવ્ય વાહઆપતી શ્રી છે -5 જિનમૂર્તિઓ છે. પરમાત્માની મૂર્તિના દર્શન કરી અગણિત આત્માઓએ જીવનને પાવન બનાવ્યું છે છે. અને એ વાત તે અતિ જાણીતી છે કે મગધાધિપ શ્રી શ્રેણિક રાજાના મહાબુદ્ધિનિધાન મહામાત્ય શ્રી અભયકુમારે અનાર્ય દેશમાં રહેલા શ્રી આદ્રકુમારને ભેટમાં શ્રી જિનમૂર્તિ મેકલી હતી અને એ શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના દર્શન કરી આદ્રકુમાર જાતિસ્મરણ જ્ઞાનવાન બન્યા અને એમણે નિજને ઉદ્ધાર કર્યો. શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર બિરાજમાન શ્રી ચાવીસ તીર્થકર ની પ્રતિમાઓના દર્શનાથે પ્રતિવાસુદેવ-રાવણ પિતાની પટરાણી સંદેહરી વિ. સાથે ગયા હતા અને ત્યાં ? તેઓ પરમાત્માની ભકિતમાં એવા તે લીન બની ગયા હતા કે મંદોદરી નૃત્ય કરી રહી હતી ત્યાં અચાનક તંત્રી–વીણાને તાર તૂટી ગયે પણ તેમણે ભકિતને તાર ન તૂટવા દીધો. તરત જ રાવણે પિતાની નસ ખેંચી કાઢી તંત્રીમાં જોડી દીધી અને ભક્તિમાં એક તાર બની જાય છે. તે જ વખતે આવી અપૂર્વ—અનન્ય અને અસાધારણ ભકિતના પ્રભાવથી રાવણે શ્રી તીર્થકર ગાત્ર ઉપાઈ લીધું. યાયામ્યાયતન જિનસ્થલભતે ધ્યાયં-ચતુર્થફલ ષષ્ઠ સ્થિત-પ્રસ્થિતડઝમમ ગ-તું પ્રવૃત્તોદવનિ શ્રદ્ધાળુ દશમં બહિજિનગૃહાત્ પ્રાપ્તસ્તdદ્વાદશ મયે પાક્ષિક-મીક્ષિતે જિનપતિ માપવાસંકુલમ્ પુણ્યવાન આત્માઓ ઘેર બેઠા બેઠા હું પરમાત્મા દેવાધિદેવના દર્શન કરવા જાઉં” એ ઉત્તમ કોટિનો વિચાર કરે તેટલા ભાવમાં એક ઉપવાસનું ફળ મેળવે છે. ? દર્શન કરવાની અભિલાષા થતાં જ્યાં તે ઉભું થાય એટલે છઠ્ઠ એટલે બે ઉપવાસનું ફળ મેળવે છે. અને રસ્તે જતાં અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ, શ્રી જિનમંદિર સમીપે આવતા પાંચ ઉપવાસ, જિનમંદિરના મધ્ય ભાગમાં પ્રવેશતા ૧૫ ઉપવાસ અને પરમાત્માની Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : ' : પ૨૩ પ્રતિમાના દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું ફળ મેળવે છે. નંદન મણિયાર છે તે જીવ પોતે બંધાવેલી વાવડીમાં અત્યાસક્ત થવાના કારણે એજ વાવડીમાં દેડકા તરીકે ! 1 જન્મે છે. ૧ શ્રમણ ભગવાન મહાવીરદેવની પધરામણીના સમાચાર વાવડીએ પાણી ભરવા છે 5 આવેલી બહેનના મુખથી પુનઃ પુનઃ શ્રવણ કરતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, છે જેથી નંદમણિયારના જીવ એ દેડકાને પરમાત્મા મહાવીરદેવના દર્શન કરવાની અભિલાષા 1 જાગી, જે દિશામાં પરમાત્મા પધાર્યા હતા, જ્યાં બિરાજમાન હતા તે જ દિશામાં દર્શન છે નની તમન્નાથી આ દેડકે જઈ રહ્યો છે, પણ તેના મનોરથ પૂર્ણ થયા છે. રસ્તે જતાં અચાનક શ્રેણિક રાજાના ઘોડાને પગ એ દેડકા ઉપર આવ્યો અને તેના પ્રાણ નીકળી છે ગયા. પણ પ્રભુના દર્શનની ભાવનાના યોગે એ દેડકાને જીવ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન 3 થાય છે. પ્રભુના દર્શનની ભાવના પણ આત્માને સદ્દગતિમાં લઈ જાય છે ત્યારે તેમની છે - પૂજા-અર્ચા અને ભાવનામાં આત્મા લીન બને તે કેવળજ્ઞાન મેળવે એમાં શી નવાઈ 9 છે. શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા હતા. શાસ્ત્રકારોએ પરમાત્માની છે પૂજા તથા ભક્તિના ફળનું વર્ણન કરતા જણાવ્યું છે કે – પાહિણણ પાવઈ વસિસયં ત પુણે મહિએ પાવઇ વરિસ સહસ્ર અણુત પુણે જિણે યુણિએ છે પરમાત્મા જિનેશ્વર દેવને પ્રઢક્ષિણા દેવાથી ૧૦૦ વર્ષનું પરમાત્માની પૂજા-અર્ચા કરવાથી ૧૦૦૦ વર્ષનું અને પ્રભુની ભાવપૂજા યાને સ્તવના ભક્તિ સ્તુતિ વિ. કરવાથી છે. આત્મા અનંત અનંત પુણ્યનું ઉપાર્જન કરે છે. નીચેને લોક એજ વાતની સાક્ષી પૂરે છે, { સય ૫મજજણે પુણું સહસ્સ ચ વિલેણે સય સાહસ્લિમાલા અણુત ગીય વાઈએ - તેમજ શ્રી જ્ઞાન વિમળસૂરિજી મહારાજ વિરચિત ચૈત્યવંદનમાં પણ નિગ્ન ગાથાઓ છે 8 જોવા મળે છે. જિનવર બિંબને પૂજતાં, હેય શતુ ગણું પુણ્ય, સહસ્ત્રગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. લાખતણું ફળ કુસુમની, માળા પહિરાવે, અનંત ગણું ફળ તેહથી, ગીતગાન કરાવે. ચૈત્યવંદનમાં પૂ. ૬. વિનયવિજયજી મ. જણાવે છે કે – જિનવર પાસે આવતા, છ માસી ફલ સિદ્ધ, આવ્યા જિનવર બારણે, વષી તપ ફલ લીધ. ооооооооооооооооооо Page #500 -------------------------------------------------------------------------- ________________ પ૨૪ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) સે વર્ષ ઉપવાસ પુણ્ય, જે પ્રદક્ષિણા દેતા, સહસ વરસ ઉપવાસ પુણ્ય, જે નજરે જોતાં. ફળ ઘણું ફૂલની માળ, પ્રભુ કઠે ઠવતાં, પાર ન આવે ગીતનાદ, કેરા ફળ થતાં. નિર્મળ તન મને કરીએ, થતાં ઈન્દ્ર જગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. એટલે દેવાધિદેવની ભકિત, પૂજા, સ્તવના સ્તુતિ, ઉપાસના કે ગુણગાન કરતાં છે આત્મા જન્મ જન્માક્તર સંચિત અનંત અનંત કર્મ વર્ગણાઓને ક્ષણવારમાં વેરવિખેર 8. 4 કરી નાંખે છે. જ્ઞાનીઓ કહે છે કે ભત્તિએ જિણવરાણું ખિજજતી પુત્વ સંચયા કમા ગુણપરિસ બહુમાણે કમ્મનણ દવાણુલો જેણ શ્રી જિનેશ્વર દેવની ભક્તિમાં આસક્ત આત્માએ પૂર્વ સંચિત નિબિડ કરે છે પણ ભસ્મીભૂત કરી નાંખે છે. કારણ કે ગુણ પ્રકર્ષને પામેલાનું બહુમાન એ કર્મવનને ગ્ધ કરવા માટે કાવાનલ સમાન છે. મહાપ્રભાવક જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી છે મહારાજે કલ્યાણ મંદિર તેત્રમાં એવા જ ભાવાર્થને ભવ્ય લોક રજૂ કર્યો છે. અને ૪ તે એ કે– ધ્યાનાજિજનેશ ભવતો ભવિન, ક્ષણેન દેહ વિહાય પરમાત્મદશાં વ્રજતિ છે, તીવાનલાઇપલભાવમપાસ્ય લોકે, ચામી કરત્વમચિરાદિવ ધાતુભેદા છે લેક: ૧૫ કલ્યાણ મંદિર હે જિનેશ્વર દેવ ! જેમ લેકમાં માટી મિશ્રિત વસ્તુઓ ધાતુઓ–આકરી, તીવ્ર, છે અગ્નિના સંયોગથી પથરપણાને છેડીને તરત જ સુવર્ણપણાને પામે છે, તેમ ભવ્ય 8. પ્રાણીઓ આપના દયાનથી ક્ષણવારમાં શરીરને છોડીને પરમાત્મ દશાને પામે છે. (ક્રમશઃ) Page #501 -------------------------------------------------------------------------- ________________ - પ્રેરણામૃત સંચય - - - -પ્રજ્ઞાંગ (ગતાંકથી ચાલુ) оооо સંસાર ભંડો એટલે સુખ અને સુખની સામગ્રી ભંડી. તેના કરતાં ય ! છે તે બે પર જે રાગ તે જ વધારેમાં વધારે ભુંડે છે. સ્વભાવથી તે બે છે ખરાબ લાગી તેના પર દ્વેષ થશે ત્યાર પછી વિરાગ આવશે. તેથી જ શાસ્ત્ર છે વિરાગની યોનિ દ્વેષ કહ્યો છે. અને ત્યાગ તો તે પછીની ક્રિયા છે. તે સઘળાં ય પાપને બાપ : સુખને અતિ રાગ ! છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આ જગત ઉપર, અજોડ 6 ઉપકાર છે. તે પરમતારકેએ જગતના જીવોની મેહની ગાઢ નિંદ્રા ઉડાડવા છે કે સૌના કલ્યાણ માટે એક જ વાત ભારપૂર્વક ફરમાવી છે કે જગતના જીવોને . છે જે સુખ જોઇએ છે તે આ સંસારમાં નથી પણ મેક્ષમાં જ છે. આખા છે આ જગતનો રાહ જુદે છે અને આપણે-શાસન પામેલાઓને રાહ જુદે છે. જગત દુઃખથી ભાગે છે અને સુખને ભેટવા દેડે છે. જે સુખને જગત ભેટવા ! દેડે છે તે સુખ, સુખ કહેવરાવવા લાયક નથી કેમકે તે સુખની ઇચ્છા થઇ છે છે ત્યારથી તેને ભયંકર કેટિનું દુખ લાગુ થાય છે. તમને જે સુખની ઇચ્છા થાય તે બધાને સુખ મલી જાય ખરૂં? ? 2 સુખની અને પૈસાની ઇચ્છા થતાંની સાથે જ તે સુખ કે પૈસે મલી જતા આ 8 હેત તે જગતમાં લીલા લહેર હેત ! જગતના અનુભવી પણ કહે છે કે ? ? સુખની ઇચ્છા કરી, મહેનત કરીને મર્યા પણ મરતા સુધી તે સુખ ન મળ્યું ! છે તે ન જ મળ્યું. દુનિયાનું સુખ ઇચ્છા માત્રથી મહેનત કરવા છતાં ય મળે છે જ નહિ. તેમાં તે પુરૂષાર્થ પણ અકિંચિકર છે. જેટલા જેટલા જીવો પુરૂષાર્થ ૬ કરે તેને પણ તે મળે તેવો નિયમ નહિ. બિચારા પુરૂષાર્થ કરી કરીને મરી ગયા અને નરક-તિય ચમાં રિબાય છે. સુખ કે સુખ સામગ્રીમાં પુણ્ય જોઇએ. 8 મળ્યા પછી ભેગવવામાં- સાચવવામાં ય પુણ્ય જોઇએ. છે દુનિયામાં ઘણાને સુખ મળયું ને, તે બિચારા ભોગવવા ઇચ્છે છતાં ; ૨ ભોગવી શકતા નથી એટલું નહિ, બીજાને ભેગવતાં જોઇ રેવે છે. કે “મારૂં છે ઇ મેળવેલ આ ભેગવે છે, હું નહિ. વળી આ સુખ કાયમ ખાતે રાખવા માગે છે ?' રહે તે નિયમ ખરો? તે સુખ અહીં રહે અને આપણે જવું પડે તેમ પણ છે બને ને? તેવા સુખની પાછળ સારૂં જગત દેડે છે અને તે માટે જે જે જે оооооооооооо Page #502 -------------------------------------------------------------------------- ________________ પ૨૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] . કામ કરે છે તેનું વર્ણન થાય તેમ છે? જેની પાસે પૈસા-કાદિ હોય અને છે પૂછીએ કે શી રીતે મેળવ્યું તે જરાય ગભરાયા વિના કહી શકે કે આમ { આમ મેળવ્યું ? તેનું ખરેખર વર્ણન કરવા માંડે તે કેટલાં પાપ પ્રગટ ! થાય? આવા સુખ પાછળ દોડવું તે વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? છે આ પૈસા મને જે વળગ્યા છે તે ભંડામાં ભેંકા છે, દગતિમાં લઇ ? જનાર છે માટે છોડવા જેવા છે. આવી ભાવનાથી ધનથી છૂટવા દાનધમ છે કરે અને રાતી પાઠ ખર્ચે તે તેની કિંમત છે અને ખ્યાતિ-કીર્તિ-પ્રતિષ્ઠાદિ ? | માટે લાખ રૂા. ખર્ચે તે તેની કાંઈ કિંમત જૈન શાસનમાં નથી. ભગવાનનું 8 શાસન સંસારથી છેડાવી મોક્ષે પહોંચાડનાર છે. લક્ષમી સંસારમાં ભટકાવી છે રાખનાર છે. તમે લકમી સાથે લડતા નથી પણ પ્રેમથી રહે છે તેથી તમે 8 એવાં બની ગયા છે જેનું વર્ણન ન થાય. લક્ષમીના અતિ પ્રેમી તે બધા ખરાબમાં ખરાબ. જે એકલા પૈસાના તે કેઇના ય નહિ. મા-બાપના ય નહિ, 8 સગાભાઈ-ભાંડુના નહિ એટલું જ નહિ પણ સગી સ્ત્રીના ય નહિ. તે પૈસા છે ખાતર ક્યારે કેનો દ્રોહ કરે તે કહેવાય નહિ. માટે જ અનંતજ્ઞાનીઓ કહે ? છે કે, ખરાબમાં ખરાબ ચીજ સંસારનું સુખ અને તેનું સાધન વસે છે. આ છે તેના પર રાગ અજ્ઞાનીને થાય પણ સમજુને થાય નહિ. તમે બધા શ્રાવક કહેવરાવે છે પણ છે નહિ માટે આ વાત હજી છે છે તમને બેસતી નથી કેમકે તમે પણ તે બેના જ અતિપ્રેમી છે. શાસ્ત્ર કહ્યું { છે કે, પહેલે ગુણઠાણે આવેલ જીવ જે સામાન્ય રીતે મોક્ષને અથી બન્યો છે છે છે. જેને હજી સુખ એકદમ ઉપાદેય-છોડવા જેવું લાગ્યું નથી. એટલે સુખ છે ન પર રાગ પણ છે, સુખ જોઇએ છે તે માટે પૈસાની ય જરૂર પડે છે. પણ તે માટે છે છે કેઇને ય પિતાના માલીકનો, સ્વજનને, મિત્રો અને જે કંઈ વિશ્વાસ મૂકે છે તેને વિશ્વાસઘાત કરવો પડતે હેય અને ધાર્યો પૈસો મળતે હેય તે છે તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું પણ તેવા પૈસાથી મળતું સુખ લેવું ? ભુંડુ આવું તે માને છે જ્યારે તમારો કેઇ વિશ્વાસ મુકે તે–તે જીવ છે 8 ખું-સુકુ મજેથી ખાય પણ ચેપડયું ખાવા ગમે તેમ ન કરે તે જીવ છે છે ધમ સાંભળવા લાયક છે. જ્યારે આજે વર્તમાનમાં તો ધન અને ભંગ માટે અનીતિ કૂલીફાલી ને નીકળી છે, નીતિનું દર્શન થતું નથી, હિંસાનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે, Page #503 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪-૨-૯૭ : જૂઠ-ચારીના તા કાઇને ભય રહ્યો નથી, બદમાશી અને વ્યભિચારે તે માઝા મૂકી છે, નૈતિક ધારણ સાવ નીચુ' ઉતરી ગયું છે. બધાનું થું થશે તે કલ્પના કરતાં ધ્રુજારી આવે છે. જ્યાં સુધી સુખ અને સુખનું સાધન પૈસા ભૂ'ડા ન લાગે ત્યાં સુધી ઠેકાણુ· પડે નહિ. : ૫૨૭ . સ'સાર રસિકતાનું લક્ષણ : જગતના સઘળાં ય જીવા સુખી ઢાવા છતાં સુખી અને દુઃખી બંનેય દુ:ખી થવાની જ મહેનત કરે છે. કેમકે દુઃખી જીવા દુઃખ વેઠતા નથી પણ દુઃખમાં હાયવાય કરે છે, દુઃખ કાઢવા પાપ આચરે છે જેથી દુઃખને જ પામે છે, અને જે જીવા પુણ્યયેાગે સુખસામગ્રી પામ્યા છે. તે અધિકને અધિક મેળવવાની અને ભાગવવાની ભાવનાથી જરૂરી પાપ મળેથી કરે છે તે બધા આત્મા પેાતાને માટે દુઃખ જ પેદા કરે છે. માટે જ અનંતજ્ઞાની કહે છે કે તે બચારા અનાદિથી દુઃખના દ્વેષી અને સુખના ગાઢ પ્રેમી હોવા છતાં દુઃખના નાશની અને સુખ મેળવવાની, ભાગવવાની અને સાચવવાની મહેનત કરવા છતાં દુઃખના માર્ગે જ જઇ રહ્યાં છે. જે દુઃખી જીવા દુઃખને મળેથી નથી વેઠતા પણ તે દુઃખને કાંઢવાને ઉદ્યમ કર્યા કરે છે અને પુણ્યથી મળેલા સુખને છેડી દેવુ જોઇએ, ન છૂટે તા સાચવીને રહેવુ' જોઇએ તે વાત નથી માનતા તે બધા જ પેાતાનું ભારમાં ભારે અહિત કરી રહ્યા છે, દુઃખી થવાના માર્ગે જઇ રહ્યાં છે. જેને આ વાત બુદ્ધિમાં ન બેશે તે દયાના પરમાર્થ સમજાય નહિ. તેથી તેનું જ્ઞાન અને બુદ્િધે માગે જ જાય છે તેથી તે બધા સ'સારના રસિયા કહેવાય. * આ વિષમ કાળમાં કે કોઈપણ કાળમાં જગતના જીવાના ઉદ્દારના માર્ગ બતાવનાર ભગવાન શ્રી વીતરાગ દેવને માર્ગ જ છે. ભગવાન શ્રી વીતરાગ દેવાની અવિધમાનતામાં ભગવાનની મૂર્તિ જ ભવ્ય જીવાને સ`સાર સાગરથી તારવામાં પરમ આલ`બન રૂપ છે તેથી જ ભગવાનનાં મદિરા બાંધવા, ભગવાનના બિબાની પ્રાણ પ્રતિષ્ઠાદિ કરવાના છે. તેને ઉપયાગ જો સસાર માટે કરે તેા તે દોષ તે જીવાના છે . પણ પરમતારક માગને કે ભગવાનના મિ‘બનેા નથી. Page #504 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] નિષ્પક્ષ જૈન શાસન જ આ સ'સાર કમથી જ ચાલે છે. જીવ જ્યાં સુધી સમજુ ન બને ત્યાં સુધી કર્મ જ બળવાન છે. જીવ સમજુ અને ત્યારે કમ નબળું બને છે. કર્મના ભેદ-પ્રભેદનુ, કર્મોની વિચિત્રતાનુ જેવુ. વર્ણન શ્રી વીતરાગ દેવના શાસનમાં છે તેવું આખા જગતમાં કશે નથી, જે ભૂલ કરે તેને કમ' નડયા વિના રહેતુ નથી. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ પણ ભૂલ કરી તે તેમને પણ નરકમાં જવુ પડ્યુ' : આ વાત નિષ્પક્ષપણે ભગવાનનું શાસન કહે છે તેમાં જરાય નાનમ અનુભવતું નથી. આથી સ્પષ્ટ થાય છે કે—ગમે તેવા સારા માણસ કયેાગે ભૂલ કરે, ન કરવાનાં કામ કરે તા તેને પણ સુસજા ભગવ્યા વિના ચાલે જ નહિ. ભગવાન શ્રી મહાવીર દેવના આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યે, મરિચીના ભવમાં ભૂલ કરી તે સમકિત હારી ગયા, પાછા વિશ્વભુતિના ભવમાં સંમતિ પામ્યા, ધમ આરાયા ત્યાં પણ ભુલ કરી તે સાંસારમાં ભટકવા ગયા. તે વાત તમે ભગવાનના શાસનમાં જનમવા છતાં, ભગવાનનું જીવન પણ જાણતા નથી તે બહુ ખેદની વાત છે. ભગવાનનેા આત્મા પણુ મા ભુલ્યા અને માર્ગથી ખસી ગયા તે તેમને પણ નરક-તિય"ચમાં જવુ પંડયું. આવા ભગવાનને પામી આપણે પણ જો ઊધે માગે જઇએ તે આપણે પણ સંસારમાં ભટકવુ' જ પડે. સંસારમાં ન ભટકવુ હોય, દુર્ગતિના દરવાજા બંધ કરવા હાય તે ભગવાને કહ્યું છે કે, ઊંધે માગે જતા નહિ. તમે ભગવાનના ભગતને છાજે તેવુ જીવન જીવા છે કે સેવકને લાજે તેવુ જીવન જીવેા છે ? ભગવાનના સાધુ-શ્રાવક કે સેવક હેવરાવું તેા જોખમ છે, જવાબદારી છે તે સમજો છે ? ભગવાનના સાધુ-શ્રાવક કે સેવક થવું હાય તા ભગવાને જે રીતે જીવવાનુ કહ્યુ તે રીતે જ જીવવુ જોઇએ. તે રીતે ન જીવે તે અનતકાળ રખડેવુ પડે તેમાં શાસનને દોષ નથી પણ જીવાત્માના દોષ છે. [ ક્રમશઃ ] Page #505 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જીવદયા કલ્યાણ કેન્દ્ર :4 c/o. પ્રિન્સ સિમેન્ટ લી. ગેસ્ટ હાઉસ રેડ, મોરબી (જી. રાજકેટ) સૌરાષ્ટ્ર ૩૬૩૬૪૧૫ ફેન નં. STD. ૦૨૮૨૨/૨૨૦૨૯ દુષ્કાળમાં હેર બચાવવા યોજના માટે : વિ ન પ્ર વિનંતિ :છે સુ જીવદયા પ્રેમી બંધુઓ, છે. સાકર જણાવવાનું કે આ સાલ કરછમાં દુષ્કાળ છે અને કચ્છની હકમાંથી સૌરા-છે. ટ્રમાં હજારે ઢાર આવી રહ્યા છે. દરેક દૂષ્કાળ સમયે આ રીતે ઢોર આવે છે જેમાં 8 મેટે ભાગે ગાય હોય છે અને સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં મેરી વિસ્તારમાં આવે છે. મોરબી : પાસે મચ્છુ ડેમ તથા પાનેલી તળાવમાં પાણી હોવાથી તેની આસપાસ રહી શકે છે..! છે આ વખતે ઢારને બચાવવા અને નિભાવવા માટે પરમ પૂજ્ય હાલાર દેશદ્વારકા છે. આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ.પાક આ. દેવ શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ. મેરી વિસ્તારમાં પધાર્યા અને તેઓશ્રીને આ અંગે માર્ગ-1 4 દર્શન માટે વિનંતિ કરતાં આ જનાવરોને બચાવવા તથા નભાવવા માટે તેઓશ્રીના { આશીર્વાદ અને માર્ગદર્શન પ્રમાણે અમે ચીજના કરી છે. ત્રણ માસ આ ઢારને સાચવવાના છે તેમાં એક ઢોરને ૫ કિલો ઘાસ નાખતા રૂા. ૧૫૦ જેવો ખર્ચ થાય અને તે ત્રણ માસને ખર્ચ અંદાજ રૂ. ૫૦૦) એક ઢોર માટે આવે. આ વિસ્તારમાં ૨૦ થી B ૨૫ હજાર ઢાર આવવાની ગણતરી છે, હજારો ઢોર આવી ગયા છે. અમારી ધારણા મુજબ દરેક જીવદયા પ્રેમી ૧-૫–૧૦–૨૫–૫૦) ઢેર બચાવવા આ ભાવના મુજબ લાભ લે તે આ બધા ઢોર બચી જશે. અને જે સહકાર મલશે તેટલા છે { ઢોરને સાચવવાની જવાબઢારી લેવાનું નક્કી કર્યું છે અને તેમાં પૂ. આ.દેવશ્રીના શુભ છે. * આશીર્વાઢથી સફળ થશું એ અમને પુરે વિશ્વાસ છે. – દાન માટેની ચેજના – ૧ ઢોર ત્રણ માસ બચાવવાના રૂ. પ૦૦ પાંચ ઢેર ત્રણ માસ બચાવવાના રૂ. ૨૫૦૦ ' એ રીતે આપ આપની ભાવના મુજબ સહકાર આપશે તે માટે દાન આપવાના છે સરનામા નીચે મુજબ છે. “જીવદયાં કલ્યાણ કેન્દ્ર નામને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર છે મોરબીને ડ્રાફ નીચેના કેઈપણ સ્થળે મેલી શકશે. પ-કે વધુ હેર બચાવવાને લાભ Page #506 -------------------------------------------------------------------------- ________________ S ૫૩૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક લીધો હશે તેની યાદી “શ્રી મહાવીર શાસન' માસિકમાં વિના મૂલ્ય છપાશે. ઉત્સાહપૂર્વક આ કાર્યમાં દાન આપશે એવી નમ્ર વિનંતી છે. લી. શ્રી જીવદયા કલ્યાણ કેન્દ્ર-મેરબી - દાન કે ચેક ડ્રાફ આપવાના સ્થળે : ૧ ઉકાભાઈ ટી. પટેલ, ન્યુ આ સંસાયટી, લેક નં. ૧૯, મોરબી ફેન–રે. ૩૧૩૯૧ એ. ૨૨૦૨૯. ૨ સુમનભાઈ સી. શાહ, જયંત હાર્ડવેર માર્ટ, મેરબી ફેન એ. ૨૨૬પપ-૩૦૭૯૧ રે. ૩૦૨૫૩-૩૦૦૮૩. ૩ શાહ કાનજી હીરજી ૫ ગ્રેન મારકેટ, જામનગર જૈન ૭૮૭૯૬. ૪ શાહ હરખચંદ ગેવજી મારૂ c/o. આશીષ કર્પોરેશન, ૨૭/૩૧ બેટાવાલા બિલ્ડીંગ, જુની હનુમાન ગલી, મુંબઈ-૨ ફેન એ. ૫૧૬૨૨૨૩-૨૦૫૪૮૨૯ રે. ૨૦૬૧૫૮૮. ૫ શાહ છગનલાલ ખીણુંજી ગુઢકા પ. બ. ૬૯૮૦ નાઈબી. ૬ મેતીચં એસ. શાહ કે ટેન, લંડન ફેન ૦૮/૦૭/૫૩૯૨. ૭. રતિલાલ ડી. ગુઢકા, સડબરી, લંડન ફોન-૦૮/૦૪/૯૮૫૧ - - - - – શાસન સમાચાર - સંબઈ-જૈન શાસનના જગવિખ્યાત તિર્ધર પૂ. પાક આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી ક્ષતિ વિ. મ. સા. અને પૂ. શ્રી તત્વદર્શન વિ. મ. સા.ના ચંદનબાલા-વાલકેશ્વરને આંગણે થયેલ ચાતુર્માસનિવાસના આરાધકો અનેખી ઓળખાણ સાથે ચાટ રાખશે, અને તે અનેખી ઓળખ એટલે કે આસપાસમાં અટવાયા વિના આત્મા-કલ્યાણને પથે વ્યકિતગત રીતે પંગમંડાણ કરવાને ઝંખતા જિજ્ઞાસુઓને પ્રવચને દ્વારા લીધેલો બેધ! ચાતુર્માસ દરમ્યાન વિમોચિત થયેલા સાધુપ્રઢ પ્રકાશને નામે “જેના હે ચે શ્રીનવકાર તેને કેમ ગમે સંસાર !? (દ્વિતીયાવૃત્તિ) “શબ કહુ બસ એક પરમપદ “સિદ્ધાચલ સમરૂ સત્રા” અને “સ્તુતિ મટિર' પણ આ ચાતુર્માસની સ્મૃતિ છે. અને સૌથી છેલ્લે કાર્તિક પૂર્ણિમાના મંગલ પ્રભાતે શ્રી સિદ્ધાચલજીના પટ્ટસમક્ષ શ્રી સિદ્ધાચલજીના સંગેમરમર દ્વારા હુબ પહાડરૂપ પ્રતિકૃતિની રચનાની યોજના જાહેર થઈ અને ત્યારે જ શ્રી સંઘે પ્રચંડ પ્રતિસાત્ર આપીને તે એજનને વધાવી લીધી. ભવનિસ્તારક, સઢાસ્મરણીય અને એકમેવ અદ્વિતીય દર્શનીય આલંબનના મધુર ઉપહારથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ હતી. - Page #507 -------------------------------------------------------------------------- ________________ N '' છે દેવમૂર્તિને નહિ માનનારા ગુરુમૂર્તિને કઇ રીતે માની શકે? | નામ- હજાર હર હર હર મહાજન સ્થાનકવાસી સંપ્રદાયને સણસણતો સવાલ આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે આ ધરતી પર ચરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું ! છે અવતરણ થયું. ત્રીસ વર્ષની ઉંમરે ચારિત્ર અંગીકાર કરી ઘર સાધનાને પ્રારંભ કર્યો. તે બાર વર્ષની કઠોર સાધનાના તે કેવળજ્ઞાન પામી પરમાત્માએ તીર્થ પ્રવર્તાવ્યું. ! છે પ્રભુને નિર્વાણ સમય જ્યારે નજીક આવ્યો ત્યારે એનો ઉપગ મૂક. પરમાત્માના નિર્વાણ બાદ ભસ્મગ્રહનું સંક્રમણ થશે, તેવું જાણી તેમને ચિંતા થંઈ. કારણ આ દુઈગ્રહની ચ સર જૈન શાસનની ભાવિ આપત્તિનું કારણ બને તેમ હતી. પરમા માની છે દષ્ટિ જે આ ગ્રહ પર પડે, તે તેની અસર નાબૂદ થાય, તેવું વિચારી ઈદ્ર પરમાત્માને પોતાનું આયુષ્ય ક્ષણવાર વધારવા વિજ્ઞપ્તિ કરી, પરંતુ પરમાત્માએ તેમાં પિતાની ૨ અસમર્થતા દર્શાવી. પરમા, મા યથાસમયેં નિર્વાણ પામ્યો. ભસ્મગ્રહનું સંક્રમણ થયું. ? 8 એક તે' હુડા અવસર્પિણી અને તેમાં ય ભર્મગ્રહની દુષ્ટ અસર! આ શાસન પર છે આવનારી અનેક આપત્તિના સૂચક એવા આ સકે છેલ્લા ૨૫૦૦ વર્ષને ઈતિહૌસા મેં જોઈએ, તે સાચા ઠર્યા એમ લાગે. તે તે કાળે બૌદ્ધો–બ્રાહ્મણ–મુસલમાનો તરફથી આ છે શાસન પર અનેક અર્કમણે આવ્યા. આ બધા બાહ્ય આક્રમણ સાથે અંદરથી પણ જ અંકમણ આવ્યા. આમાં સૌ પ્રથમ દિગબરે તરફથી આક્રમણ થયું. અંહ-દ્વેષ કે ક્રોધ ? જેવા દેને વશ થઈ પિતાને અલગ પંથ સ્થાપવાની શરૂઆત અહીંથી થઈ. જેન ! સંઘને થોડા ભાગ એક ફિરકામાં વહેચાયે. છે આજથી લગભગ પાંચ વર્ષ પૂર્વે આ શાસનને બીજે ફટકો લોકાશાએ માર્યો. 8 વિ. સં. ૧૫૩૧ ની સાલમાં હુંકાઇ નામના આ લહીયાએ કષાયવશ બની સ્થાનકવાસી છે મત્ત સ્થાપ્યું. અત્યાર સુધી જિનમંત્રિમૂર્તિપૂજા–ચૈત્યવનને વિરોધ કોઈએ નહોતે 'S કર્યો. તે મા લંકાજીએ કર્યો. મૂર્તિપૂજા આદિના આગમપાઠ જ્યારે તેની સામે ધરવામાં ! છે આવ્યા, ત્યારે પીસ્તાલીશ આગમમાંથી જે આગમોમાં ઠેર–ઠેર મૂર્તિપૂજાની વાત આવતી | છે હતી, તેવા તે આમે પોતે અમાન્ય જાહેર કર્યા. શેષ બત્રીશ આગમમાં પણ મૂર્તિછે પૂજાની વાત તો આવતી જ હતી, ત્યાં તેણે અર્થ કરવામાં ગુલાંટ મારવા માંડી. સગર છે ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોનું તીર્થરક્ષામાં થયેલું મેત, શ્રી ગૌતમસ્વામીજીનું અષ્ટાપદજ ગિરિ પર ગમન, અભયકુમાર દ્વારા આદ્રકુમારને જિનમૂતિની ભેટ, સંપ્રતિ રાજા દ્વારા સવા કરોડ જિનબિંબ, સવા લાખ દેરાસરનું નિર્માણ આવા તો અનેક દષ્ટાંતથી જૈન છે છે ઇતિહાસ ભરપૂર છે, જે આ સ્થાનકવાસીઓએ બેધડક નકારી દીધા. પહેલાં તે તેઓ આ Page #508 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આગમના અર્થ ઉંધા કરતા હતા, હવે તે તેમની હિંમત (?) એટલી વધી છે કે જિન. મંત્રિર=જિનબિંબ–જિનપૂજાના આગમપાઠ આગમમાંથી કાઢી નાંખી નવેસરથી આગમન છપાવવા માંડ્યાં છે. વર્તમાનકાલીન આ સંપ્રદાયની વૃત્તિ-પ્રવૃત્તિ તરફ નજર માંડીએ, તે કરૂણ જાગ્યા વગર ન રહે. જૈન દર્શન કહે છે કે—ધર્માનુષ્ઠાનમાં કેટલીક હિંસા અનિવાર્ય છે હોય છે. જ્યણાપૂર્વક ધર્માનુષ્ઠાન કરતી વખતે અનિવાર્ય એવી જે હિંસા થઈ જાય, તે ન પરિણામે અહિંસાનું કારણ બનતી હોવાથી વસ્તુતઃ અહિંસા જ છે. જ્યારે સ્થાનક છે વાસીઓ કહે છે કે કોઈપણ પ્રકારની હિંસા એ એકાંતે અધર્મ છે, પાપસ્વરૂપ છે, તે સામાયિક-પૌષધ કરે, સંવર-સામાયિક કરવું, એજ ધર્મ છે. આ સિદ્ધાંતને લઇને જ તેઓ જિનમંદિર જિનપૂજાદિના વિરેધી બન્યા છે. પરંતુ તેમની કથની અને કરણીમાં ! કેટલો બધે વિસંવાઢ છે, તે જોવા જાણવા જેવું છે. ' સ્થાનકવાસીએ. જેમને “આગમદિવાકર' તરીકે ઓળખે છે, તે શ્રી ચાથમલજી છે સ્થાનકવાસી જગતમાં પ્રસિદ્ધ વ્યકિત છે. ભગવાનને સ્થાપનાનિક્ષેપ નહીં માનનારા 1 તેમજ મૂર્તિના દર્શન પૂજનમાં પાપ માનના આ આચાર્યને પોતાના દર્શન કરાવવાની છે એટલી બધી હોંશ છે કે, તેમણે પિતાના સાધુઓ સાથે ગ્રુપ ફેટ (Group Photo) ન પડાવી ભકતજનેમાં દર્શનાર્થે વહે છે. શું દેવના દર્શનમાં પાપ અને ગુરૂના દશ- ૧ નમાં પુણ્ય !” શ્રી મિશ્રીમલજીનો શિષ્ય પરિવાર તે બે ડગલા આગળ વધે છે. તેઓએ પિતાના ? છે ગુરૂનું સમાધિમંદિર બનાવવા કરેલી પ્રેરણાના પરિણામે તારણ (જિ. પાલી)માં સમાધિ ! | મંદિર બની ગયું છે. તે શ્રી ગણેશમલજીની ૬ ફૂટ ઊંચી મૂર્તિથી યુકત મંઝિર ઔરંગાપર બાઝમાં તેમજ શ્રી આનંદઋષિજીનું સ્મારક અહમદનગરમાં બની ચૂકયું છે. મેરઠ, 8 છે . ત્રિા, ઢિલ્હી, રાજગિરિ આદિ અનેક સ્થળોએ પણ સમાધિમંદિર બન્યા છે. ગુરૂને છે રાખવા મંદિર બનાવાય, દેવને રાખવા નહિ!” આ સિદ્ધાંત તો આ સંપ્રદાય જ તે ઘડી શકે. જ્યાં જીવહિંસા છે, ત્યાં પાપ જ છે. આવા એકાંતવાદી ધરાવતા આ આચાર્યો પાસે ફેટીમાં કે મારક બનાવવામાં થતી ષટકાયની વિરાધનાનો બચાવ કરવા કોઈ જ ન રસ્તો નથી. દક્ષા–જન્મદિન ઉજવણી આદિ અનેક પ્રસંગે સ્થાનકવાસી સાધર્મિક વાત્સલ્ય ન કરતા હોય છે. સાધુ દ્વારા તેના ઉપદેશ અપાય છે. ગાયને ચારે નીરવો, કબૂતરને ચણ નાંખવું ઈત્યાદિ છવાયાના કાર્યો પણ સાધુના ઉપદેશથી કરાય છે. “જ્યાં જીવહિંસા - - - - Page #509 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : છે હોય ત્યાં ત્રણ કાલમાં ધર્મ ન હોઈ શકે? આવું ધરાર બેલી નાંખનારાઓ આ બધા કાર્યો શું કામ કરે છે? તે કાર્યોમાં શું ષટકાય વિરાધના નથી થતી ?' પાશ્ચર્ય તે ત્યારે થાય છે કે “ભગવાનના ગુણ પૂજવા તે ધર્મ, ગુણરહિત છે (મૂર્તિની પૂજા એ ધર્મ નહીં આવું માનનારા તે પંથના કોઈ આચાર્ય કે મહાસતીજી આઢિ કાળધર્મ પામે છે, ત્યારે ભકતજને સૈ કી. મી. ગાડી–મોટરમાં પ્રવાસ કરી છે છે ત્યાં પહોંચી જાય છે, જેમાં અનેક જીવોની હિંસા થતી હોય છે. વળી જેમના દર્શન 4 કરવા તેઓ જાય છે, તે જડ શરીર તે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણરહિત છે. તે શું છે હું જડના ટર્શન કરવા જવાય? શ્રી આનંદઋષિજી સ્વર્ગવાસી બન્યા ત્યારે હારે લેકે છે. * આ રીતે ભેગા થયેલા. વળી આટલી મોટી જનમેઠની જોઈ હરખઘેલાં બનેલા તેમના સાધુએ આવનારા ભકતજનની અનુમોદના કરતા સમાચાર છાપામાં છપાવ્યા. જીવછે હિંસા કરીને આવનારા ભક્તજને સ્થાનકવાસીના સિદ્ધાંત મુજબ અનુમોદનાપાત્ર બને ? કે પ્રાયશ્ચિતપત્ર? તે તેઓ જ જાણે. મૂર્તિપૂજા ન કરાય? આવું સેંકડો વર્ષોથી માની બેઠેલા આ સંપ્રદાય હવે શી છે રીતે આ મિથ્યા-માન્યતા મૂકી દેવી, આવી વિમાસમાં મૂકાયો હોય, તેવું હવે સ્પષ્ટપણે પ્રતીત થાય છે. કેટલાક વર્ષ પૂર્વે શ્રી આનંદઋષિની નિશ્રામાં પૂનામાં એક યિશાળ સંમેલન બોલાવાયેલું. સંમેલનમાં ૩૦૦-૪૦૦ સાધુ-સાધ્વીજી તથા ૧ લાખ શ્રાવકશ્રાવિકા ચાં ભેગા થયેલા. કેટલાક દિવસ સુધી આ સંમેલન ચાલ્યું. સંમેલન દરમ્યાન છે સાધમિકોને–મહેમાનને ખાવા, પીવા, રહેવાને ખર્ચ કરવા જરૂરી ફંડ સાધુઓએ છે ઉપદેશ દ્વારા એકઠું કરાવ્યું. રસોઈ બનાવવામાં જીવહિંસા થતી હોવાથી આ પિસા છે ૨ જેણે આયા હશે, તેને પાપ લાગ્યું હશે ? “જે વધુ પૈસા આપશે તેને વધુ પાપ લાગશે? છે તેવું કહીને સાધુઓએ ફંડ કરાવ્યા હશે શું ? પૈસા ખર્ચનારે પાપ સમજીને પૈસા ! ને આપ્યા હશે? વાત આટલેથી ન અટકતા હજુ આગળ વધે છે. મૂર્તિપૂજાને વિરોધ છે. 8 કરનારી આ પ્રજાએ રંગીન કપડાને ધ્વજ બનાવ્યો. ચતુર્વિધ સંઘ (!) ભેગો થયો ? છે અને તેમની ઉપસ્થિતિમાં તે વિજ આકાશમાં લહેરાવાયો. જેને તેમણે “શાસનધ્વજ 8 નામ આવ્યું. તે ધ્વજને લહેરાવવાની બેલી પણ બોલાઈ, જે રૂપિયા ત્રણ લાખ બોલીને જ મદ્રાસવાળાઓએ લીધી. ત્યાર બાદ બધાએ વિજવંદન કર્યું તથા વજનું ભક્તિગીત છે પણ ગાયું. મૂર્તિપૂજામાં જીવહિંસા થાય છે, માટે તે ન કરાય, તે ધ્વજ ફરકાવવામાં ? છે વાયુકાયની હિંસા નહીં થતી હોય? ( ક્રમશ:) . Page #510 -------------------------------------------------------------------------- ________________ : ' - નમો તિત્થરક્સ * –પંઠિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ | : * - - - - - - શ્રી જનશાસન સંસ્થા (એક મહત્વનું સંશોધન) શાસન તાહરૂં અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે, તિમ, તિમ રાગ ઘણે વાર્ધ, જિમે જિમ જુગતિશું પરખું રે. ૧. શાશ્વત, ધર્મરૂપી ઉદ્દેશ. ૨. ઉદ્દે શ બર લાવનારી બંધારણીય શાસનતીર્થ સંસ્થા. ૧ ૩૪ અનુયાણામાંથી તે સંસ્થાના સંચાલન માટે નિયુક્ત કરાયેલ શ્રમણ પ્રધાન | શ્રી ચતુર્વિધ સંઘ, ૪. ધર્મ, શાસન, સંઘ અને વિષે જ્ઞાન આપનાર દ્વાદશાંગી શાસ્ત્ર. ૫. ધર્મની પિષક પાંચ દ્રવ્યરૂપ સ્થાવર જંગમરૂપ દ્રવ્ય સંપત્તિઓ અને આત્મામાં રહેલી રત્નત્રયી અને તેના તરફની સદ્દભાવના તથા આરાધના રેગ્યતા વિગેરે ! ભાવ સંપત્તિઓ.. આ પાંચમય જૈનધર્મ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. જો કે કેઈપણ ધર્મને આ છે પાંચ બાબતે હોય જ છે. એટલું જ નહીં, પરંતુ દુન્યવી કઈ પણ બાબત ૨ાજયવ્યાઇ પાર વિગેરેને પણ આ પાંચ બાબતે હોય છે. ૧. ઉદ્દેશ, ૨. સંસ્થા, ૩. સંચાલક, છે ૪. નિયમાવલી, અને પ. મૂડી, 4 શ્રી લોકપ્રકાશના ત્રીજા ભાગમાં ૧૩–૧૭૩ લોકોમાં જૈનધર્મની ઉમર જણ- તે વેલી પાંચ બાબતેનું સ્વાભાવિક રીતે સૂચન થયેલું જાણી શકાય છે. સ પ્રાપ્ય કેવલજ્ઞાનં, દેવ માનવ પર્ષકિ ! દિશતિ દ્વિ-વિધ ધર્મ યતિ-શ્રાદ્ધ જેનેચિત્તમ છે ૧૩૨ છે તતે ગણધરનું ગચ્છાંસ્તથા સંઘ ચતુર્વિધમ ! સંસ્થાપ્ય, દ્વાદશાંગી ચાર્વાણ, તીર્થ પ્રવર્તે છે ૧૩૩ // અર્થ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે (તીર્થકર પ્રભુએ) દેવે અને માનની સભામાં મુનિ અને શ્રાવક એમ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપે છે. (૧૩૨) ત્યાર પછી ગણધર–છો અને ચતુર્વિધ સંઘ સ્થાપીને. દ્વાઢશાંશી અર્થથી સમજાવીને. તીર્થ પ્રવર્તાવે છે, (૧૩૩) - - - - - - - દ - - - - - - - Page #511 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૩ તા. ૪–૨–૯૭ : : ૫૩૫ ૧. બે પ્રકારનો ધર્મ એ શાશ્વત ધર્મ છે. ૨. તીર્થ પ્રવર્તાવે છે એ શાસન સંસ્થા. ૩. શ્રી ચતુર્વિધ સંઘની ગણધર, ગો અને ગણોની સ્થાપના કરે છે. ૪. અર્થથી કાઢશાંગી સમજાવે છે. ૫. સ્પષ્ટ શબ્દોમાં ધાર્મિક સંપત્તિઓની સૂચના છે કે નથી કરવામાં આવી, છે છતાં તે અર્થથી અનિવાર્ય રીતે આવી જાય છે. કેમ કે મુનિએ તથા શ્રાવકની ધર્મારાધનાનું અનુષ્ઠાનમાં કંપની પાંચેય આચારના બાહ્ય ધર્મોપકારણે જ્ઞાનનાં બાહ્ય 1 સાધન વગેરે દ્રવ્ય મિલકત સંભવે જ. ' તથા આરાધનાની રેગ્યતા, આરાધનાની તત્પરતા, આરાધનામાં પિતાના છે આત્માને પરિણુમાવવો વિગેરે ભાવ મિલકત અવશ્ય સંભવે છે. હવે આપણે આ પાંચેયની મૌલિક વિગતમાં જરા ઊંડા ઉતરીએ. ૧, બે પ્રકારને ધર્મ. મુનિ ધર્મ અને શ્રાદ્ધોચિત ધર્મ ધર્મ શબ્દને સામાન્ય અર્થ અહીં આપણે આધ્યાત્મિક વિકાસ એ ટુંકામાં કરીશું ? પરંતુ આધ્યાત્મિક વિકાસ અને અણવિકાસ એવાં બે વિકલપો સહજ રીતે જ ! ને તેમાંથી આપણી સામે ઉપસ્થિત થરો. - તે વિકાસ અને અણવિકાસ એટલે શું? અણવિકસ ન હૈય, તે વિકાસની છે ભાવના જ ઉભી થતી નથી. માટે વિકાસ છે, તે અણવસિ પણ સંભવે છે. અને આ અણવિકાસ છે તે તેમાંથી વિકાસને અવકાશ રહે છે. નહીં તે બે સ્થિતિ જ ન હૈ ? તે કાંઈ વિચારવાનું જ ન હોય. પરંતુ એ બે સ્થિતિ છે માટે તેમાંથી એક વિચારણા છે તે ઉદ્દભવી છે. વ્યવહારમાં અજ્ઞાન બાળક મહાપ્રાણ બનતે જોવાય છે. તેવી જ રીતે પ્રાજ્ઞ { માણસ કઈ દેષથી મૂઠભૂખ-મત્ત-મત્ત-ગાંડપણ યુક્ત-ચિત્તભમકમેટાં કામ કરી પિતાને છે અને બીજાને હેરાગતિમાં મૂકતે જોવામાં આવે છે. આમ ગવાના શા કારણે છે? એમ જ કેમ બને છે? તેની વિગતમાં હાલ આપણે ઉતરશું નહીં. વિસર ઉદ્દેશ. વિકાસની પૂરી હદ સુધી પહોંચવાનું હોય છે. વિકાસની પૂરી 5 હકનું નામ મોક્ષ છે. મેક્ષ સુધી પહોંચવું એ ધર્મ કરવાને ઉદ્દેશ છે. મોક્ષ એટલે અણવિકાસમાંથી છૂટવું એટલે જેટલે અંશે વિકાસ પ્રાપ્ત કરાય અને એ Page #512 -------------------------------------------------------------------------- ________________ છે ? શ્રી જૈન શાસન [અઠાવડિક] તે અણવિકાસમાંથી છુટાય, તેટલા અંશે નાના નાના, મેક્ષે થતા જાય. અને સંપૂર્ણ | મેક્ષ એ છેલ્લો મિક્ષ જે મેક્ષ પછી મોક્ષ થવાની પરંપરા અટકી જાય. નાના નાના મેનું કારણ અને પરમ મોક્ષનું કારણ તે નાના નાના ધર્મો અને પરમ ધર્મ. મોક્ષ છે કાર્ય છે, ધર્મ તેનું કારણ છે, સાધન છે. - રત્નત્રયી સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્ર, માષ્ટિ ગુણને વિકાસ વિગેરે ધર્મના { ઘણાં ઘણું પ્રતીકે છે. ' અર્થાત મોક્ષ છે, તેના ઉપાય પણ છે. અક્ષ છે, માટે મોક્ષનું અસ્તિત્વ છે. ': અક્ષ એટલા માટે છે કે વિજાતીય દ્રવ્યથી મોક્ષ પામનાર દ્રવ્યનું મિશ્રણ થાય છે છે. કેમકે બનેય દ્રવ્યોમાં પરસ્પરની ઉપર અસર કરવાને કુદરતી સ્વભાવ છે. એ દ્રવ્યો અને જીવ અને અજીવ. એટલે કે મુખ્યપણે અહીં પુદંગલ દ્રવ્ય લેવાનું ર છે. બન્નેયમાં પરસ્પરને અસર કરવાને અને પરસ્પરની અસર ગ્રહણ કરવાને કુદરતી છે સ્વભાવ છે, માટે બન્નેનું મિશ્રણ થાય છે. ૬. તેને લીધે આત્મા-જીવ પદાર્થ અજીવ-પુzગલ સાથે જોડાય છે. તે બન્નેયમાં બંધ છે છે થાય છે. કર્મો રૂપે પરિણામ પામને પુદ્ગલ દ્રવ્યને બંધ થાય છે તે કર્મ છે ૬ બંધ થવામાં આત્મા મુખ્ય પ્રેરક દ્રવ્ય છે. માટે તેને કર્મોને કર્તા કહેવાય છે છે. અને અણવિકાસમાં-સંસારમાં બંધનમાં રહેવા રૂ૫ ફળ આત્માને ભગવ8 વાને રહે છે, માટે આત્મા કર્મફળને ભેતા છે. . આ ર્તા અને બેંકતાપણામાંથી છૂટવું તેનું નામ મોક્ષ છે અને તેને ઉપાયઆ સાધન રત્નત્રયી વિગેરે છે.. :: સાંસારિક જીવનરૂપે ફળે ભગવાય છે. તેનું કારણું બંધ છે, અને તેનું કારણ સાંસારિક જીવનની પ્રવૃત્તિરૂપ આશ્રય છે. છે. પરંતુ કર્તા ભક્તાપણું, અણવિકાસ અને વિકાસેથી મે વિગેરે ના થાય તે શું છે? કેમકે બે અવસ્થા થઈ. મેક્ષરૂપ અને અમેક્ષરૂપ. એ બન્નેય અવસ્થા એક જ ! ૨ પઢાર્થની જુદી જુદી અવસ્થાએ છે, જુદા જુદા વખતે થનારી છે. ( ક્રમશઃ ) Page #513 -------------------------------------------------------------------------- ________________ છે ( ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિક]. વારની છે. અજ્ઞાનં હિ મહરિપુ” મોટામાં મોટે એને વળી તું સુખના સાધન તરીકે દુશમન–અજ્ઞાન–ના શે સ્વીકારે છે? કે સમજ છે. માન્યતા ફેરવ! સુખથી તું એજ તારૂં મહા અજ્ઞાન છે અજ્ઞાન! છે. - પાગલ બને છે. તે જે હેતુઓ સ્વીકાર્યા આ છે તે શું છે? તેને વિચાર કર? હકી સમગ્ર જૈન ચાતુમાસ યાદીના છે તેમાં સુખને હેતુ છે કે પછી સંસારની પુસ્તકનું વિમોચન છે રખડપટ્ટી કરાવનારા બંધનને...! જેન એકતા મહામંડળ દ્વારા ચારે છે દુઃખદાયી આ સંસાર અને એમાં સંપ્રઢાયની તૈયાર કરવામાં આવેલી જૈન છે છે ફસાવી રાખનાર મજબુત બંધન તરીકે સાધુ-સાઠવીએના ચાર્તુમાસ યાદીના પુસ્તક કેઈપણ હોય તો આ પરિવારનું બંધન છે. નું વિમોચન મહારાષ્ટ્ર રાજ્યના ગૃહનિર્માણ પરિવારને પાશ...એ સુખને હેત મંત્રી રાજ. કે. પુરોહિતના હસ્તે મેતીશા નથી પણ દુઃખનો જ હેતુ છે. , જૈન દેરાસર-ભાયખલામાં વિમોચન વિધિ ? એનાથી સંસાર વધે છે. પરિણામે કરવામાં આવી હતી. આ પુસ્તકમાં મતિ પૂજક સમાજમાં ૬૫૦૦, સ્થાનકવાસીછે પણ દુઃખદાયી છે. ૩૦૦૦, તેરાપંથી ૭૦૦ અને દિગંબરના . અંતકાળે તારા સોનાના સાંકળાય ૬૫૦ એમ કુલ મળીને લગભગ ૧૧૦૦૦ છે કાઢી લેશે. પહેરેલા નવા નવા વાઘા પણ સાધુ-સાઠવીઓના ચર્તુમાસનાં નામ અને છે ઉતારી લેશે અને ધોળું વસ્ત્ર ગતવા લાગશે. સરનામા, જૈન સમાજની ઐતિહાનિક છે. કમ્મર તોડી તેડીને સોના ચાંદીના ચરૂઓ ઘટનાઓ, નવા દીક્ષાર્થીઓના નામ, કાળ- કઢાઈએ વગેરે ભેગું કર્યું હશે પરંતુ છેલે ધર્મ પામેલાની યાદી, નૂતન પઢવીએ, ઉગ્ર છે તારા કપાળે ખોખરી હાંડી જ લખાયેલ તપસ્વીઓના રેકર્ડ આવી અનેક માહિતી છે છે. તારી સગી નારી ઉભી ઉભી ટગમગ ખાખલાલ જેને “ઉજ્જવલ એકઠી કરી છે જશે. તેનું કાંઈ ચાલશે નહિ. બેઠી ધ્રુસકે પ્રસિદ્ધ કરી છે. છે રડશે. તું જેને વાહલા–વાહલા ગણત હતો તે છે તને વેળાવી વળશે. મંડળના મહામંત્રી શ્રી શાતિપ્રસારું છે જેને પુસ્તક અંગેની માહિતી આપી હતી. છે માટે હવે સમજી જા. આ સંસારમાં રખડતા તમામ આત્મા - આ પુસ્તક મેળવવા માટે સંપર્ક | કે એના પગમાં પડેલી એડી એ આ પરિ. ફન : ૮૮૭૧૨૭૮ મુંબઈ છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. સેન. ૮૪ રહecર રરરરર રર૦૦૦ છે. પૂજ્ય શ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી LIURUIK સ્વ. ૫૫, આચાયૅદેવા શ્રીમદવિજયામઈદ્રસૂરીશ્વરજીભાઈ જી હરાવ્યું છે ૦ ધર્મ એ જ મોક્ષ રૂ૫ અને સિદ્ધ કરવાનું એક માત્ર સાધન છે. જે ધર્મનો અર્થ નથી તે મોક્ષને અર્થ નથી અને જે મેક્ષને અથી નથી તે ધમી નથી. છે ૦ ધર્મની અવગણના કરનારો મેક્ષની અવગણના કરનાર છે. છે. ૦ અર્થકામને જે તજે, તે જ મોક્ષ ધર્મની આરાધના કરી શકે એમ નહિ, પણ અર્થ છે Q કામને અનર્થરૂપ માને તે ય મોક્ષધર્મની આરાધના કરી શકે. અર્થકામના સંસર્ગ 2 0 ન છૂટે, તેને ભોગવે તે છતાં પણ માને કે- ‘દુશ્મનની સેબતમાં છું.' 0 0 ૦ આ જંગી ટુંકી છે. આત્મા અનાયિકાળથી પુદગલની પંચાતમાં તો પડે જ છે. 6 છે. પૌગલિક પઢાર્થોની પૂઠે આત્માએ આજ 6િ સુધી શું શું નથી ચું? એ જ 10 જ જાળને પણ આ ભવમાં પણ મજબૂત બનાવવી છે કે આ બધી સામીને પામીને h એ જંજાળથી આત્મા સર્વથા મૂકાઈ જાય તેમ કરવું છે ? , ૪ ૦ સંસાર પ્રત્યે રોષવાળા અને મોક્ષ પ્રત્યે ગાઢ રાહે રાગવાળા બા વિના મારમા કે ર્થિક સત્ય હાથ લાગે જ નહિ! 9 - સત્યની ગવેષણ કડવી હોય તે પુદ્ગલ તરફથી દષ્ટિ પાછી ફેરવી દે એ અને 0 આત્માના હિત તરફ, દષ્ટિ ચટવી જોઈએ. છે . જે મુનિવેષની વફાઢારીને ભૂલ્યો, તેને ભયંકર નિવડતાં વાર લાગે છે. તીવ્ર 1 0 માનાકાંક્ષી વેષમાં રહે અને વેષને લજવે. છે , અર્થ–કામની હેયતા અને ધમની ઉપાદેયતા, એ તે સાધુઓના ઉપદેશનું રહસ્ય છે હોવું જોઈએ. ધર્મ કરવાને તે દુનિયાઢારીથી મૂકાવાને માટે જ, એ વાત સાધુઓના કે ઉપદેશમાંથી નીકળ્યા વિના રહે નહિ. સાધુ એટલે વિષય-કષાય રૂપ સંસારને વેરી ! ? 4 જુએ એટલે દુનિયાને દુનિયાકારી ભૂંડી છે, એનું ભાન કરાવનારા! સાધુઓ : એટલે આ સંસારને દુઃખનું મૂળ અને દુઃખનું ધામ છે એમ બતાવી, સુનો મૂળ 0 રૂપ વૈરાગ્ય તથા સુખના ધામ રૂપ મેક્ષ પ્રત્યે દુનિયાના આવેમાં રૂMિ ઉત્પન્ન 0 0 કરાવનારા ! હoooooooooooooooooo જૈન શાસન અઠવાડિટ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ બાવળ). c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું. * ર૦ર૦૦ર૦ર૦૦ર ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #515 -------------------------------------------------------------------------- ________________ Reed 181249, 9893 જમો ૨૩વસાણ તાયરાાં ૩૩મારૂં મહાવીર પન્નવસાIIri રી/0 &ળે ટ R SRI @ @ @ A. સૂરિ નીલમ, - Diu #ામU સહિ જીવ કર્યું જેઠC/S શાસન રસી. બી પી 81ણાયTR જીર 'ફિર & થાકીર જૈન મા ના દેનારી છે. ગાંધીન, પિન-23240 દામ કે છે. ધર્મો સહેગલમૃત્કૃષ્ટ, ધમ: સ્વર્ગીપવર્ગદ: છે ( ધમ સંસાર કતા, રોલંઘને માર્ગદર્શક છે ધર્મ જ ઉત્કૃષ્ટ :મેગલ છે. ધર્મ સ્વર્ગ અને અપવર્ગ–મેક્ષ આપનારો છે અને ધર્મ જે આ સંસાર રૂપી અટવીનું ઉલ્લંઘન કરવા માગે દેશક છે. લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1NDIAPIN-361005 Page #516 -------------------------------------------------------------------------- ________________ સદ સ – વી ર સક શ્રી વિરાગ 3 R - SA: હર હજારોશાળાને ઘંટ વાગ્યા નાના મોટા અલ્યા તોફાની હખણે કેમ નથી . - ભૂલકાએ ટપોટપ ગોઠવાઈ ગયા શાળાને બેસત, ઉભું થા ઉભો. વાંચ જોઈએ કેવું ? પહેલો દિવસ. આવડે છે ? આચાર્ય નવા, બાળકો પણ નવા. હે જી સાહેબ હું વાગ્યું હતું જ ! આચાર્ય પધાર્યા, સૌ ઉભા થયા. વાંચ શું લખ્યું છે. લહેકા કરતે ભીમ ! 8 પ્રણામ કરી બેસી ગયા. પણ વાંચી ગયે. આચાર્યે પાટિયા ઉપર લખ્યું “સત્ય દુર્યોધન તું બેલીશ, ઉભા થતાં કપડા છે વઢામિ અને બેલ્યા “હું સત્ય બેલુ છું.” સરખા કરતો કરતે તે કડકડાટ બેલી ગયે. શાંત બેસી રહેલા યુધિષ્ઠિર પર બોલો બધા સૌ બોલવા લાગ્યા “હું નજર પડી. સત્ય બેલું છું.” “સત્યં વદ્યામિ એય, ઉભો થા, વા જોઈએ શું છે 8 આચાર્યે કહ્યું બસ, કાલે પાકું કરી લખ્યું છે? { આવજો. શ આંગળી ભેગી કરીને નમસ્કાર આ છે સાહેબ, બાળકેએ વિનયપૂર્વક કરવા પૂર્વક યુધિષ્ઠિર બોલ્યા- ગુરુજી, મે હું બોલ્યા હવે રમવું છે ને ! હજી પાઠ તૈયાર કર્યો નથી. છે આચાર્ય હતા–દ્રોણાચાર્યને ભૂલકાઓ દ્રોણાચાર્ય બેલ્યા, ભાઈ કાલે કરી. # હતા. આવજે. કૌર–પાંડવો. બીજે વિસે આચાર્યો પૂછયું, કેમ પાઠ તૈયાર થઈ ગયા. બીજે દિવસે પૂછયું- પાકુ કરી લાવ્યા છો? હજી, મને નથી આવડ ચાલ, એક હા છે, સાથે સૌ બેલી ઉઠયા, વિસ વધારી કાલે ચોકકસ પાકે કરી - આચાર્યો પાટિયા ઉપર લખ્યુ ને આવજે નહીંતર.. આ બેલ્યા, આ રીતે ઘાંટ કરાય, એય, પણ, યુધિષ્ઠર પાઠ પાકે ન કરી છે અજુન ઉભું થા, અને વાંચ જોઈએ. શક્યા. ચાર-પાંચ દિવસ નીકળી ગયા, ચુધિછે અર્જુને વાંચ્યું ને અર્થ પણ કર્યો. ઝિર પાઠ પાકો કરીને આવતા પણ નથી ! છે નકુલ તું વાંચીશ. હા તે પણ વાંચી કે પાટિયા ઉપરનું લખાણ પણ વાંચતા નથી. જે આ ગયો. ' (અનુ. ટાઈટલ ૩ ૯૫૨) Page #517 -------------------------------------------------------------------------- ________________ / Adjeva swapવજય&#મૃતસુરીશ્વરજી મહારાજની - હ ઘેરા મુજબ જ જજો શ્રદ્ધા રજત શરyg ook Quo V - તંત્રી.. પ્રેમચેક સેદજી ગુઢ. ૮૯ઈ) tહેન્દ્રકુમાર જજસુખલાલ « (જજ ). '' ચંદ્ર કીરચંદ જૈs (૩૮) જચંદ મ7 અઢા (જજ) ' , AANS • કવાર્ટઉફ , आज्ञारान्दा विरादा च, शिवाय च भवाय 8 વર્ષ : ૯] ૨૦૫ર માઘ સુદ-૫ મંગળવાર તા. ૧૧-ર-૧૭. [ અંક : ૨૪ ક પ્રકીર્ણક ધર્મોપદેશ ક્ષમાપના - પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હું ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, - (પ્રકરણ ૧૪ મું) સભા તે ધર્મને ઉંઘોગપતિની પઢવી અપાય છે. - ઉ. ધર્મ નહિ સમજેલા અને નહિ પામેલા જીવો જે ન કરે તે ઓછું ! ધર્મ સમજેલા જ કેદની ય બેટી પ્રશંસા કરે નહિ કદાચ થઈ જાય છે ! ભૂલ સુધાર્યા વિના રહે નહિ. એક શેઠીયો અમેરિકા જવાનું હતું. ગામના આગેવાન છે. શ્રાવક તેના મેળાવડાને પ્રમુખ બન્યા હતા. તેમાં તે શેઠની ઘણી ઘણી પ્રશંસા કરી. છું તે પછી તે આગેવાન શ્રાવક મારી પાસે આવ્યા હતા. મેં તેને કહ્યું કે-“આ શું પાપ હે કરી આવ્યા તેની પાપની પ્રવૃત્તિનું અનુમોદન આપી આવ્યા. તે શ્રાવક સારો હતે છે તે મને કહ્યું કે “સાહેબ ! મને આવી ખબર ન હતી. આજે ખબર પડી કે મારી ભૂલ ? ઈ થઈ ગઈ. હવે ફરી આવી ભૂલ નહિ કરું. આજે એવું પણ કેટલા કબૂલ કરે ? આજે છે તે બધા માને છે કે આવા મોટા શ્રીમંત સાથે સંબંધ હોય તે ઘણું કામ થાય. માટે તેની આંખમાં રહેવું જોઈએ. મેટે શ્રીમંત પરદેશ જાય તે તમને તેની દયા આવે ખરી? સગા છોકરાને પરદેશ મોકલનારને વળી કયા આવતી હશે ખરી? ત્યાં મોકલવાની ખાસ જરૂર છે માટે મેકલો છે? તેના વિના અટકી પડયું છે માટે મેકલે છે ? Page #518 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક આવા બધા ખરેખર જૈન કહેવાય ખરા ? માટે આવા ખા ખાટા કલ્પિત અર્થા ન કરો. સમજી જાવ કે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ તે જ મનગમતાં સુખના વાસ્તવિક અર્થ છે. ૫૩૪ : તમે બધા વિરાગી છે ખરા ? વિરાગીને પરિગ્રહ વધે તે ભય લાગે કે આન થાય ? ઉત્સર્ગ માગે શ્રાવક અપારંભ અને અલ્પ પરિગ્રહી હૈાય. અધિક પરિગ્રહની ઈચ્છા થાય તેા માને કે, મને લાભ બહુ સતાવે છે માટે વેપારાઢિ કરું છુ પણ મારે તેની જરૂર છે માટે કરું છુ. તેવું નથી. મારે બધા વેપારી પાસે આ જ કહેવરાવવુ છે કે–અમે બધા માટેભાગે લેાભીયા છીએ માટે કરીએ છીએ તેવું નથી.' લેાભથી વેપાર કરનાર પણ જો વેપારને સારા માને, મઝેને માને, કરવા જેવા માને, ને પાપ ન માને, તે કરતાં એ કંપારી પણ ન આવે તે તે બધા જૈનપણુ પામેલા ઠંડેવાય ખરા ? સાધુ પણ જે સમજદાર ન હેાય તે તે સાધુપણું પણ નથી પામી શકતા શ્રાવક પણ સમજદાર ન હેાય તેા શ્રાવકપણું... પણ ન પામી શકે. સમક્તિ પામવા માટે પણ સમજ જોઇએ. સમજ વિના સમ્યક્ત્વ પણ ન પામી શકે. આપણી સમ્વની વાત ચાલે છે કે સમ્યક્ત્વ ઉપાય શું છે ? અનાદ્ઘિકાલીન કર્મની ગાંઠ ભેદે તે જીવ શુ છે? ગાઢ રાગ અને ગાઢ દ્વેષના જે પરિણામ તે તમારા ગાઢ રાગ ક્યાં છે ? ભગવાન કાણુ પામે ? તેને પામવાના સમ્યક્ત્વ પામે, તે કર્મની ગાંઠ જ ખરેખર કમની ગાંઠ છે. ઉપર છે ? સાધુ . ઉપર છે ? ધર્મ ઉપર છે ? મા-બાપ ઉપર પણ છે? તમે હેા કે- અમારી જાત ઉપર પણ રાગ નથી પણ માત્ર પૈસા ઉપર રાગ છે. તમને તમારી જાત ઉપર પ્રેમ વધારે છે કે સ`સારના સુખ ઉપર અને તે સુખનુ સાધન પૈસા ઉપર રાગ વધારે છે ? જેને પેાતાની જાત ઇપર પ્રેમ હાય તે આવા મહાર ભ કરે? મહાપરિગ્રહ મેળવે ? મહારભી અને મહાપરિગ્રહી તથા મહાર’ભ અને મહાપરિગ્રહને સારાં માનનારા તરકગામી જીવા છે આ ભગવાનનું વચન યાદ છે ? સાધુ આ વાત સંભળાવે તે સાંભળવી પણ ગમે છે? જે લેાકેા મહાર‘ભ નથી કરતા તે કરી શકતા નથી માટે નથી કરતા, પણુ કરવાની ઈચ્છા ઘણી છે માટે તે ય તેના જેવા જ છે. જે સંસારના સુખના અને પૈસાના પ્રેમી હેાય તે પેાતાની જાતના પ્રેમી નથી. સભા૦ જાતના અથ શરીર કરે છે કે આત્મા ૬૦ જાતથી હુ· આત્મા કહુ છુ”. આ શરીરને શું કરવું છે ? શરીર તે કાઇના Page #519 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ ૫૪ ૨૪ તા. ૧૧-૨-૯૭ : ઉપર પ્રેમ કરતું નથી. તમારા શરીરને તમારી ઉપર ક્યાં પ્રેમ છે ? તમે જશેાતા તે સાથે નહિ આવે. * ૫૩૫ માટે જ પૂછુ કે– તમને તમારી ઉપર પ્રેમ છે ? જેને પેાતાની જાત ઉપર પ્રેમ હાય તે વગર કારણે વેપારાદિ કરે ખરા ? વેપાર પાપ છે કે ધર્મ છે? તમારી પાસે આજીવિકાનું સાધન નથી માટે વેપારાદિ કરે છે ? જેની પાસે આજીવિકાનું સાધન હાય તે માટે ભાગે વેપારાદિ કરે નહિ, જેની પાસે આજીવિકાનું... સાધન ન હોય અને તેને વેપારાદિ કરવા બજારમાં જવુ પડે અને તે શ્રાવક હાય તેા એમ જ કહે કે “ન છૂટકે બજારમાં જાઉં છું. મારી પાસે આજીવિકાનું સાધન હેાત તા આજના બજારમાં જાત નહિ.” આજના બજારમાં વેપાર કરવા જેવા છે? આજે તેા વેપાર કરવેા એટલે જૂઠ્ઠું' ખેલવાનું, જૂહુ' લખવાનું અને ચારી કરવાની...! આજે ખાટા ચાપડા ન લખતા હાય તેવા વેપરી કેટલા મળે ? તેને પાપ માનતા હેાય તેવા કેટલા મળે ? આજે અમે વેપારને પાપ કહીએ, અનીતિ ન કરવી જોઇએ એમ કહી એ તા ઘણા અમને સમજાવે છે કે-‘મહારાજ! ક્યા જમાનામાં જીવે છે !” મે ભૂતકાળના વેપારીઓ પણ જોયા અને તમને પશુ જોઉં છું. ભૂતકાળના સારા વેપારી ખાટુ ખેાલતા ન હતા, ખાટો ચાપડા પણ લખતા ન હતા. સભા તેવા કાયઢા ત્યારે ન હતા. ઉ॰ આજે કાયના તેવા છે કે જૂઠ ખેલવુ જ પડે! આ વાત સાખીત કરી શકે। તેમ છે ? પણ તમે બધા માનેા છે કે આજના કાળની અમને જેટલી ખખર છે તેટલી મહારાજને નથી ! મારે તમને પૂછવું છે કે– આજે તમે જૂઠ ન ખાલે, ચારી ન કરેા, ચાપડા ખાટા ન લખેા તેા જીવી શકે! તેમ નથી ? ઘણા એવા છે જે મઝેથી જીવી શકે અને પાંચ પૈસા ધર્મોમાં ય ખચી શકે તેમ છે! in સભા સ્ટેટસ ન રહે. ઉ ં તે ખાતર મહાપાપ કરવા તૈયાર હોય તેને આત્માના પ્રેમી કહેવાય ? તમે તા તમારી જાતના જ શત્રુ છે. સતિમાં જવાની સારામાં સારી સામગ્રી મલી હાવા છતાં પણ દુર્ગતિમાં જ જવાની કારવાઈ કરા છે, આંખ મીચીને પાપ કરા છે, પાપના પશ્ચાતાપ પણ કરતા નથી. ( ક્રમશઃ ) Page #520 -------------------------------------------------------------------------- ________________ – શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે –– A પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી ? છે (બાપજી) મહારાજાના પટ્ટધર આગમજ્ઞાતા 'જ્ય આચાર્યદેવ શ્રી વિજય છે મેઘસૂરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રશમનિધિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી છે વિજય મનહરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર. પ્રશાંતમૂતિ શાસન સંનિષ્ઠ ગચ્છનાયક છે પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિબુધપ્રભસુરીશ્વરજી મહારાજ ક સ્મતે વિશેષાંક કા સંપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વર્તમાન કાલે આ પૂજ્ય આચાર્યદેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતના ! ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫ર શ્રાવણ સુદ ૪ 9 તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન છે હતા. ૧૫૦ સંયમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની છે છે સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે. આ વિશેષાંક માટે પૂ.શ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં ન કે થયેલ પ્રસંગે દીક્ષા પ્રતિષ્ઠા સંઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ છે આ પ્રસંગેના અનુભવો તથા તે પ્રસંગના ડેટા વિગેરે તા. ૧-૩-૯૭ સુધી ? મોકલી આપવા વિનંતિ છે. પૂ. આચાર્ય દેવાદિ, પૂ. મુનિરાજ, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. ૪ કાઓને આ વિશેષાંક માટે લેખ મેકલવા વિનંતી છે. આ વિશેષાંક માટે રૂા ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૯/૫૦૦૦ રૂા. { આદિ વિ. સહકાર આપી શકાશે તેમના નામ છપાશે. તેમને વિશેષાંકો છે આ મોકલવામાં આવશે. – લેખે ચેક ડ્રાફ વિ. મોકલવાનું સરનામું – શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ૧ શાક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર-૩૬૧૦૦૧ (સૌરાષ્ટ્ર) Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણામૃત સંચય (ગતાંકથી ચાલુ) -માંગ Bases coooooooooo મારે મોક્ષ વિના કાંઇ જોઇતું નથી. મોક્ષની વાર હોય તે પુણ્યના છે પ્રતાપે અનુકુળતા મળે તો તેમાં ફસાવવું નથી. તે દઢ નિર્ધાર હોય અને કે ૧ પાપ કર્યા હોય તે ભયંકર આપત્તિ આવે તો તે દૂર કરવા બીજા પાપ 8 સેવવા નથી. ભુખ્યા-તરસ્યો રિબાઈ રિબાઇને મરીશ તે બનશે પણ આ છે આવેલા દુખને કાઢવા પાપ કરવાની તૈયારી નથી કેમકે આપત્તિ શરીરને { છે પણ મનને નથી. શરીર હોય તે આપત્તિ રહેવાની તેને મારે સહેવી જ ! છે જોઈએ : આવી જેની દઢ માન્યતા હોય તે સમજુ કહેવાય. ૦ સંસારનું સર્જન : કમની ગુલામી અનાદિથી આત્મા સાથે વળગેલાં કર્મોએ શ્રી અરિહંત પરમાત્માના છે 8 આત્માને પણ આ સંસારમાં ચારે ગતિમાં ભટકાવ્યા છે, કમ એજ આત્માનો ૨ મોટામાં મેટે શત્રુ છે. તે કર્મની આધીનતા જ જીવને સંસારમાં રખડાવે છે. જો કે જેવી અનંતી શક્તિ આત્માની છે તેવી જ કમની પણ અનંત શક્તિ છે છે. આત્મા સમજદાર ન થાય ત્યાં સુધી તે કમ જીવને સંસારમાં રખડાવ્યા જ છે ૬ કરે છે, માટે ભાગે પાપ કરાવે છે અને દુર્ગતિમાં ભટકાવે છે. તેવી જ રીતે ? 1 પુણ્ય થાય સુખ મળે તે સુખના કાળમાં પણ ભયંકર પાપ કરાવી આત્માને ! દુગતિમાં મોકલી આપે છે. જ્યારે આત્મા સમજદાર થાય, ભૂતકાળનું કમ 8 નડે નહિ તે કમસર કામના બળને ઘટાડો ઘટાડતે આત્માના બળને શું છે અદ્દભુત બનાવતે કર્મોને ખેદાન મેદાન કરીને, કર્મોને ભગાડ્યા વિના રહેતે ! { નથી. તમને લાગે છે કે આપણે કમને પરવશ છીએ. કમને લઈને જનમવું ? છે પડ્યું છે. કમની આધીનતાથી એવું જીવવું પડે છે કે જે જીવન જગત સમક્ષ { ખુલ્લું મૂકી શકતા નથી. કમની સામે થઈને ભગવાનની આજ્ઞા મુજબ જીવન જ જીવે તેનું જીવન ઉઘાડી પડી જેવું હોય, કર્મની પરવશતાથી જે જીવન છે ન જીવે તેને ઘણું ઘણું છૂપાવવું પડે. કે કમ જ મારે ભયંકર શત્રુ છે, મને સંસારમાં ભટકાવનાર છે. તેની કે શિખામણ માની આજ સુધી હું સંસારમાં ભટક્યો. હવે હું કમની શિખા Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) 1 મણ ભૂલી અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન જીવવાના પ્રયત્ન કરે તે જ છે કમની ગુલામીમાંથી-આધીનતામાંથી છટકી શકું. કમને આધીન થયેલા ન આજ સુધી જે જે કર્યું તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કમની આજ્ઞા છે આ મુજબ ન જીવવું અને ભગવાનની આજ્ઞા મુજબ જીવવું તે જ ખરખર જેનપણું છે આ વાત જો હયામાં જચી જાય તો એવું બળ પેદા થાય કે પછી કે આપણે કામને કહી શકીએ કે- તારા બંધનમાં જરૂર છું પણ તારી આજ્ઞામાં નથી. હવે તારી ઇચ્છા મુજબ જીવવાનો નથી. કેમ જીવવું તેની ખબર પડી કે | ગઈ છે. ગમે તેવા કાળમાં પણ ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રની આજ્ઞાને છે | વિચાર કરીને જીવવાનું છે.' આપણે ઔદાયિક ભાવમાં બેઠેલા ખરા પણ દાયિક ભાવને જીવનાર છે નહિપણ જીવનારા તે ઉપશમ કે ક્ષયોપશમભાવ ભગવાનના ભગત કહે છે 4 રાવવું અને કર્મના હુકમ મુજબ જીવવું તેના જેવી નાલાયકાત એક નથી. 8 3 ઉદયભાવને જીવવાનો ઈન્કાર અને પશમ ભાવને જીવવાનો વિચાર તે જ છે ભગતનું સાચું લક્ષણ. - ગીતાર્થ એટલે જેવી વ્યક્તિ આવે તેવી રીતે શાસ્ત્રની વાન ગોઠવીને છે કહેતા આવડે, પણ શાસ્ત્રની વાત આઘી મૂકી રાજી કરતા ન આવડે. તમે શાસ્ત્ર સમજવા માગે છે કે આ કાળમાં શાસ્ત્રની વાત ન ચાલે એમ માને છે છે? ૨૫૦૦ વર્ષ પહેલાના શાસ્ત્રો આજે બીનજરૂરી છે એમ માને છે? છે શાસ્ત્ર લખનારા મહાપુરૂષો પરમ ચારિત્ર સંપન્ન, ગીતાર્થ ભવભીરૂ, પાપભીરૂ છે $ હતા. જે વાત ભગવાને કહી તે જ લખે પણ પોતાની વાત લખે નહિ. માટે ? જ મહામહોપાધ્યાય શ્રી યશેવિજયજી માએ કહ્યું કે–સાધુની આંખ જ શાસ્ત્ર છે છે. શાસ્ત્ર કહ્યું તે જ જોવાનું અને વાંચવાનું જે ન કહ્યું તે ન જવાય અને ? ન ન વેચાય. . 5 ચેયતા જ પ્રધાન : દીક્ષાનો ઉપદેશ ધમધોકાર અ પોય પણ અહીં આવે તેમ ન કહેવાય. એ દીક્ષા બળાત્કારે ય અપાય, પણ કેને? જે કહે છે મારે દીક્ષા જ લેવી છે. જે હજી ઉલાસ જાગતું નથી પણ જો એકવાર આપવો તે મરી જાઉં પણ પ્રાણની માફક પાળીશ તેમ કહે તેને. મહાપુરૂએ જે જે વિધિ લખી છે ? Page #523 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૪ તા. ૧૧-૨–૯૭ : .: ૫૩૯ છે તેને જે ભંગ કરવામાં આવે તેનાથી નુકશાન જ થાય છે. દીક્ષા લેનારની 8 8 એગ્યતા માટે પહેલો પ્રશ્ન પરીક્ષા છે કે, તને દીક્ષા લેવાનું મન કેમ થયું?? છે. તે કહે કે, આ સંસાર ગમતું નથી ઝટ મેક્ષે જ જવું છે તેમ કહે તે પછી છે કથા પરીક્ષા કરવાની. તેમાં આખા સાડવાચારનું વર્ણન કરવાનું છે. “આરામ છે કે સુખ માટે દીક્ષા નથી. લોચ કરાવવા પડશે, ઉઘાડે પગે ચાલવું પડશે, છે બેંતાલીશ ષ રહિત ભિક્ષા લાવવી પડશે અને પાંચ દોષ રહિત વાપરવી છે પડશે.” આમ આખા મુનિપણાનું વર્ણન સાંભળતા ઉલ્લાસ વધતો દેખાય ? તે પછી પરિચય પરીક્ષા છે. સારી નોકરી હોય અને સારો પગાર વધતે છે હોય તે શેડ કહે તેમ કરે ને ? માબાપ કેનું નામ? દૂધ પીવરાવે તેમ ? અવસરે હિત માટે સજા પણ કરે છે. અને યોગ્યતા દેખાયા પછી દીક્ષા પણ છે શા માટે આપવાની છે ? શિષ્યને પરિગ્રહ વધારવા નહિ પણ અનુગ્રહ છે | બુદ્ધિથી આપવાની કે એક જીવને નિસ્વાર થાય છે. ૦ ભાવધમ વીશે ૨ કલાક આપણી સાથે રહેનાર છે. બાકી ક્રિયા છે રૂપ ધમ તે તે અવસરે થાય. આ ભાવધર્મ જીવ જ્યાં જાય ત્યાં સાથે જ છે 8 રહે. તેથી જ નિરા ચાલુ હોય, શુભ પ્રકૃતિને બંધ થાય અને ગુણઠાણું પ્રત્યયિક જે પાપબંધ થાય તે અતિ અલ્પ અને રસકસ વગરને થાય. ૦ લે કપ્રિયતા લેક, મારા માટે લોક શું કહે છે તે ચિંતા છે પણ મારા અનંત. જ્ઞાનીએ મને કેવો જુએ છે તે ચિંતા નથી. આપણું માથા પર અનંતા શ્રી સિદ્ધ પરમાત્મા છે, વિચરતા કોડે કેવળજ્ઞાનીઓ છે તે બધા આપ. ૫ { ણને નિરંતર જુએ છે. લોકપ્રિયતા તે ગુણ છે તે સારા વર્તનથી પણ લોકોને ? 8 રાજી કરવા બ૮ કરવા નહિ. ગુણથી લોકપ્રિયતા મળે તે મેળવવાની છે છે { પણ માખણિયા થઈ મેળવવાની નથી. આપણે એવું જીવવું છે કે જેથી ? આપણુ પર લોક સામાન્ય રીતે સદુભાવવાળું રહે. - આપણે લોકવિરૂદ્ધ કામ જેટલાં કહ્યાં છે તે એક કામ આચરવું નથી, છે છે કેઇની નિંદા કરવી નથી. જે જીવ લોકવિરૂદ્ધ કાર્ય ન કરે તે સામાન્ય રીતે ? લોકપ્રિય થાય. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા શ્રી સીમંધર સ્વામિ ભગવાનની સ્તવના કરતા કહે છે કે –“તને રાજી કરૂં કે લોકને રાજી કરૂં ?' મારે તે તું રીઝે એટલે બસ. લોક રીઝે કે ન રીઝે તેની ચિંતા Page #524 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ચિંતા નથી. ભગવાનને રીઝવવા એટલે શુ? ભગવાન તે રીઝે નહિ કેમકે વીતરાગ છે. પણ ભગવાનની વાત બરાબર જચી જાય, ગમી આપણને આનંદ થાય એટલે ભગવાન રીઝયા કહેવાય. જાય અને અમારે અમારા ધર્મ-સાધુપણું જ-જરૂર બધાને આપવા છે. પણુ અમારા ધમ જેને તેને આપવાના નથી કેમકે અમાંરા ધમ સાંધા નથી, સડી જવાના નથી, માંગવા આવે તેને ધમ' મેઘેા કરી બતાવવાને છે પણ ધનુ' લીલામ કરવાનું નથી. જેને જે ગમે તે માટે પ્રાણ પણ આપે ૫૪૦ : . O કોઇ આજે શાસ્ત્રની વાત જોવા કોઇ તૈયાર નથી. બધા એક જ સાહ આપે છે કે, સંઘ બધ કરા' તા તે બધા દુાનૈયાના પ્રવાહમાં તણાઇ ડુબી જવાના છે. બે ને બે ચાર જ કેમ ? ત્રણ કે પાંચ કેમ નહિ ત્રણ કે પાંચ કહે તે કોઇ ભણેલા હા પાડવા તૈયાર છે ? કોઇ હા તે ભણેલા કહેવાય કે એવકુર કહેવાય ? જે એમ જ કહે ક દુનિયા ફરી જાય પણ એ ને બે ચાર જ કહેવાય તે ભણેલે ખેાટાને ખાટુ' સાચુ' જાણનારા નહિ કહે તેા કહેશે કોણ ? અમારા બધા જ થયેલા આચાર્ય બધા જ જિદ્દી ! અમારા કોઇ આચાયે શાસ્ત્રની બાબતમાં છૂટ મૂકી જ નથી આજે ધના કજિયા જ કયાં છે ? ધ'ની પડી છે જ કોને ? તે વખતે છઠ્ઠનના યુગમાં બધા ધમ માટે મરતા હતા. આજે દારૂના પીઠા મળે તે વખતે છ ચે દશનાના પીઠા મળતા હતા. તે કાળમાં ભગવાન શ્રી તીથ ંકર દેવાએ કુદના ખાટાં છે, બધા કુદને ત્યાજ્ય છે, કુદર્શન અને કુતીથી એ સાચા ધમ'માં અંતરાય કરનાર છે તેમ કહ્યુ છે. પાડે તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની હાજરીમાં ભગવાનના કેટલા શ્રાવકો અને ગેાશાળાના કેટલા ભગત ? અગિયાર લાખ, છતાં કોઇ શ્રાવક ખેલેલા કે આપણે એછા છીએ ? આજે સઘર્ષ છે? આજે ધર્મના સંઘર્ષ કરે છે જ કોણ ? આજે જેટલી કોર્ટો ચાલે છે તે ધમ માટે-ધર્મના કજિયા માટે માટે છે? તમે લાકોએ સ’સારના કોઇ કામ માટે કોટ'માં નહિ જવાના નિયમ કર્યા છે? આજે ધર્મ અકિમતી અને બીનજરૂરી થયા છે, તમારે તા ધમ માટે કજિયા કરાય નહિ પણ સ્ત્રી-પૈસા અને ઇચ ઈંચ જમીન માટે થાય. [ અનુ. પેજ ૫૪૪ ઉપ૨ ] Page #525 -------------------------------------------------------------------------- ________________ 1 દેવમૂર્તિને નહિ માનનારા ગુસૂતિને કઇ રીતે માની શકે ? સ્થાનકવાસી-સંપ્રદાયને સણસણતો સવાલ [ ગતાંકથી ચાલુ ] હિંસા, હિંસાની બુમરાણ મચાવનારા આ લેકે આગમે, ચેકડાઓ, પુસ્તકે ૧. ૧ મજેથી છપાવે છે. પુસ્તક છપાવવામાં કેટલી હિંસા છે, તે ન સમજી શકાય તેવું નથી, કે 1 કથની કરણીમાં વિરોધાભાસ તે આ લોકોને એટલો બધો છે કે, પુસ્તકમાં પિતાના 4 ફોટા છપાવે છે. ચૌઢ સ્વપ્ન, ચોવીસ લંછને કે અષ્ટમંગલાદિ છપાવે છે, જ્યારે પર- 8 રાત્માનો ફોટો ભૂલેચૂકે ન છપાઈ જાય, તેની કાળજી રાખે છે. [ આ લોકો મુહપત્તીના વિષયમાં પણ ખૂબ કોલાહલ કરતા હોય છે. પરમાત્મા ઈ ફરમાવી ગયા છે કે “મુહપત્તીના ઉપગ પૂર્વક બોલવું. મુહપત્તી બાંધી રાખવાનું તે કે શાસ્ત્રમાં લખેલ નથી જ, ઊલટ તેને નિષેધ કરવામાં આવ્યો છે. મુહપત્તી સતત ૧ બાંધી રાખવામાં સંમૂર્ણિમ જીવોની વિરાધના થવાની શક્યતા છે. વળી તે પ્રમાદનું સૂર ક પણ છે. સ્થાનકવાસીઓ કહ્યા કરતા હોય છે કે “મુહપત્તી બાંધ્યા વિના બેલીએ ! છે તે વાયુકાયની હિંસા થાય છે તેમને પૂછવું જોઈએ કે, “વાયુકાયની વિરાધનાને તમને { ખૂબ ડર હોય તો તમે નાક પર પણ મુહપત્તી કેમ નથી બાંધતા ?' નાકમાંથી ગરમ R છે ગરમ શ્વાસ નીકળતો હોય છે, તે પણ વાયુકાયને ઘાતક છે. તેથી ઓપરેશન વખતે 5 ન ડોકટરે પહેરે છે કે જિનપૂજા વખતે મુખકોશ બંધાતો હોય છે, તે રીતે સ્થાનકવાસીછે એએ નાસિકા અને મુખ બંને ઢંકાય તે રીતે મુહપત્તી બાંધવી જોઈએ. 8 જૈન શાસનને પ્રાચીન ઇતિહાસ અતિભવ્ય છે. શ્રી ભદ્રબાહુસૂરિજી મ., પૂ. E આ. શ્રી હરિભદ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ., પૂ. સિદ્ધસેનદિવાકર છે સૂરિજી મ., પૂ. ઉમાસ્વાતિજી મ., પૂ. સિદ્ધર્ષિગણિ આવા તો અનેક સમર્થજ્ઞાનીઓ આ શાસનને ભેટ મળયા છે. આવા કોઈ જ્ઞાની સ્થાનકવાસી સંપ્રદ્યાય આપી શકેલ નથી. છે લોકશાહીથી શરૂ થયેલી આ પરંપરા હોવાથી લોકાશાહના ગુરૂ કોણ હતા ? તેનું સમાધાન પણ તેઓએ શોધવા જવું પડે તેમ છે. સ્થાનકવાસી પરંપરા વિમલશાહ, 5 પેથડશાહ, વસ્તુપાલ, તેજપાલ કે શકરાવ જેવા એક પણ શાસન પ્રભાવક જેનમંત્રી આપી શકી નથી. નથી તેઓ જગડુશા, જાવડશા, ઝાંઝણશા કે ભીમાશા જેવા દાનવીરો આપી શક્યા, નથી થયું સંમતિ તર્ક, ઉપમિતિ ભવપ્રપંચ કથા, ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર, પ્રશમરતિ કે યોગશાસ્ત્ર જેવા વિદ્વતાપૂર્ણ શાસ્ત્રગ્રંથનું તેમના તરફથી સર્જન. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ : : શ્રી જૈન શાસન [ ઠવાડિક] ! સમેતશિખર ગિરનાર, પાવાપુરી કે શત્રુંજયગિરિ જેવા તીર્થોની રક્ષા કે ઉન્નતિમાં પણ તેમને લેશમાત્ર ફાળો નથી. આ લોકોને સિંહફાળો માત્ર એક જ વિષયમાં રહ્યો છે, પરાકારો પરમતારક એવા જિનમંદિર, જિનમૂર્તિ, મૂર્તિપૂજાનું ખંડન કરવા દ્વારા લોકોને સત્ય માર્ગથી ભ્રષ્ટ બતાવવામાં ! જેન શાસનના આવા ભવ્યતમ ઈતિહાસ તરફ છેષ અને અરૂચિ રાખનારા સ્થાનકવાસી સંતે પિતાના વ્યાખ્યામાં આ ઐતિહાસિક પાત્રો અને પ્રસંગે છે વિશે મૌન સેવતા હોય છે. પોતાની પાસે એવો કોઈ ઇતિહાસ નથી, અને જ્યાં ભવ્ય ઈતિહાસ છે, ત્યાં તેમની નજર પહોંચતી નથી. આ જિનમંદિર-જિનમૂતિ વિશે આગમ શું કહે છે? તે જાણવાની આપણને ઉત્કંઠા જ થાય, તે પણ સહજ છે. અનેક સ્થળોએ જિનમૂતિ, જિનપૂજા, તીર્થયાત્રાદિના વર્ણન છે R આવે છે. શ્રી ભગવતી સૂત્રમાં ચારણમુનિઓને તીર્થયાત્રા કરવા નંદીશ્વર દ્વીપે જતા A બતાવનારે પાઠ છે. ત્યાં જઈ તે (તહિ ચેઈયાઈ વંઈ) જિનમંઢેર અને જિનમૂતિને છે વંદન કરે છે. વળી ત્યાંથી પાછા ફરી સ્થાપનાજિન આગળ ચૈત્યચંદન કરે છે. (ઈહ ૧ ચેઈયાઈ વંઈ ) આ રીતની સ્પષ્ટ વાત છે. ત્યાં આ લોકો “ચૈત્ય શબ્દનો અર્થ “જ્ઞાન” જે કરી મૂકે છે. જેનાગમ સમસ્તમાં, કોશમાં કે વ્યાકરણમાં કયાંય ચિત્યને બતાવવા જ્ઞાન શબ્દ નથી વપરાયો. ચૈત્ય, જિનપ્રતિમા, ચૈત્યવંજન ઇત્યાત્રિ આગમિક સુપ્રસિદ્ધ શબ્દો છે જિનમંદિર-જિનમૂર્તિના અર્થમાં જ વપરાય છે. શ્રી રાચપસેણિ સૂત્રમાં સૂર્યદેવ દ્વારા સવિસ્તર કરાયેલ જિનપૂજાનું વર્ણન છે. જિણપડિમાણું અઘરાણું કરેઈ' (જિન પ્રતિમાનું અર્ચન કરે છે) આ આગમપાઠમાં જિણપડિમા” શબ્દનો “કામદેવની મૂર્તિ એવો અર્થ આ લોકો કરે છે. સૂર્યાભદેવ આ સમ્યગ્દષ્ટિ વૈમાનિકદેવ છે. તે મિત્વી એવા કામદેવની પૂજા શું કામ કરે? એ પ્રશ્ન { તેમને માટે અણઉકલ્યો રહે છે. વળી નમુત્થણું સૂત્રમાં “નમે જિણાણું' શબ્દ આવે છે, ત્યાં જિનને અર્થ અરિહંત ભગવાન થાય છે, કામદેવ નહીં ! તે અહીં “જિન” ! આ શબ્દનો અર્થ કામદેવ કરવા પાછળ શું રહસ્ય? એ તો તેઓ જ જાણે. શ્રી ઉપપાત સૂત્રમાં અંબડશ્રાવકની સમ્યગ્દર્શન પ્રતિમાની વાત આવે છે. ત્યાં છે જ લખ્યું છે કે “ન કપઈ મે અપૂભિઈ અન્ન ઉસ્થિય અરિહંત ચેઈયાણિ વંદિત્તઓ . છે નમસિત્તઓ.” અર્થાત્ હું પ્રતિજ્ઞા કરું છું કે, આજ પછી અન્ય ધર્મપાના હાથમાં ચાલ્યા ગયેલા જિનમંદિર-જિનમૂતિને વંદન કે નમસ્કાર નહીં કરૂંઆનાથી પણ છે. જિનમૂર્તિ શાસ્ત્રસંધ્યા છે, તેવું સિદ્ધ થાય છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં અભ્યકુમારે આદ્ર Page #527 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ : ૯ : અંક : ૨૪ : તા. ૧૧-૨-૯૭ : : ૫૪૩ A કુમારને જિન મુતિ ભેટ મોકલ્યાની વાત આવે છે. શ્રીઢશકાલિક સૂત્રના રચયિતા ચીઠ છેપૂર્વધર શ્રી ગયયંભવસૂરિ મહારાજાના વૃત્તાંતમાં પણ જિનમૂર્તિની વાત આવે છે. શ્રી ! K ભંગવવી સૂત્રમાં જિનપ્રતિમાના નિમિતે ઉઢાયન રાજાનું ચણ્ડપ્રદ્યોત સાથે જે યુદ્ધ થયેલું આ તેને વૃત્તાંત આવે છે. આ જ આગમમાં શ્રી ઋષભદેવ ભગવાનનું જ્યાં નિર્વાણ થયું, ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર ભરતરાજા દ્વારા ભગવાનનું મંઢિર બનાવવાની વાત પણ ? આ લખાઈ છે. એ તીર્થની યાત્રા લક્વિનિધાન શ્રી ગૌતમસ્વામીએ કરેલ તથા ૧૫૦૦ તાપ૪ સેને ખીરથી પારણું કરાવ્યા પણ ઉલ્લેખ થયો છે. આમ અનેક આગમોની સાક્ષી મૂર્તિપૂજાને સિદ્ધ કરે છે, તેમ પ્રત્યક્ષ પ્રમાણથી પણ એ સિદ્ધ થઈ શકે તેમ છે. છે સમેતશિખર, શત્રુજ્યતીર્થ, પાવાપુરી, ગિરનાર, આબુજી, રાણકપુર આદિ અનેક પ્રાચીન છે અને ભવ્ય તીર્થો આ આગમિક તથ્યના સાક્ષીભૂત છે. સ્થાનકવાસી સંપ્રઢાયમાં દીક્ષા લીધેલા એવા કેટલાક સમર્થ સાધુ ભગવંતે એ છે છે શાસ્ત્રાભ્યાસ દ્વારા જ્યારે જાણ્યું કે, પિતાને પંથ ઉન્માર્ગ પામી છે, અનાગમિઠ છે, છે ત્યારે સત્ય પ્રેમી અને ભવભીરૂ એવા તેઓએ એ મિથ્યા-પંથને ત્યાગ કરવામાં વિચાર સરખો કર્યો નથી અને સત્યમાર્ગે ચાલ્યા આવ્યા છે. જગદગુરૂ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના કાળમાં થયેલ શ્રી મેઘઋષિજીએ ૩૦ સાધુઓને લઈ કુપંથનો ત્યાગ કરી પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ. પાસે સંવેગી દીક્ષા અંગીકાર કરેલ. પૂ. બુટેરાયજી મહારાજે પા! અસત્યમય એવા સ્થાનક પંથનો ત્યાગ કરેલો. આ વર્ષે જ જેમની ૧૦૦મી છે સ્વર્ગારેહણ તિથિ ઉજવાઇ, તેવા પૂ. આ. શ્રી આત્મારામજી મહારાજા ૧૭ શિષ્યની સાથે સત્ય માર્ગે ચાલ્યા આવ્યા. આજે આપણે ઇચ્છીએ કે, આ લેખને વાંચી મધ્યસ્થ 8 છે સત્યના પ્રેમી બને, તટસ્થતાપૂર્વક આ વાત વિચારે અને પક્ષને મેહ છોડી આત્મકલ્યાણુકર માર્ગને સ્વીકારે. સ્થાનકવાસી સાધુઓ સમાધિમંદિર, પગલા, સ્મારકાઠિ હ બનાવી રહ્યાં છે, ત્યાં જાપધ્યાન કરી–કરાવી રહ્યાં છે. ક્યાંક તે વળી ધૂપ પણ કરાય 8 છે, તે પછી જિનમૂતિ–જિનપૂજાને વિરોધ કરવાની હવે જરૂર નથી. એ સમય પાકી ગયો છે કે, તેઓ જિનમુતિ-જિનપૂજાના માર્ગને સ્વીકારે. દુર્લભ એવો મનુષ્યભવ મળ્યો જ છે. આર્યદેશ-આર્યકુલ તે મળયું જ છે, સાથે જૈન ધર્મની પણ પ્રાપ્તિ થઈ ચૂકી છે. અલ્પકાલીન આ જન્મમાં આત્મકલ્યાણ કરી લેવું અને ભયંકર એવી દુર્ગતિથી પોતાને બચાવવો હોય, તો ગંભીરપણે આ બધી વાત વિચારવી જ રહી. જડ માન્યતાઓ તજી નિખાલસ વાની સત્ય માર્ગે ચાલી આવ્યા સિવાય છૂટકો નથી. સહુ કોઈ જિનાજ્ઞાને સમજે, છે તેને અનુસરવા પ્રયત્ન કરે ને જલદીમાં જલદી મુકિત પઢ પામે, એજ ભાવના-સંકલિત Page #528 -------------------------------------------------------------------------- ________________ 1 લબ્ધિ -પુ - પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. / –ગુ9 * પ્રેષક : પૂ. . શ્રી નેમવિજયજી મ. ૧ શ્રી જિનાલયમાં સાથીયો કરવા માત્રથી હાથીય ન બનાય " ગર્દભ પણ દૂર ન થાય? એક તરફ સાથી કરે અને જે ક ક થયું ને લાઠીઓ લે ? એક તરફ સાથી કરે અને નજર ચૂકવી દાદાને હીરો લઈ ચાલતો થાય તો? બહાર નીકલી વિષયને ભીખારી રહે તે ? એ સાથીયા કરનાર છે પણ આ નાથીયે છે. ચાર કનડગતે સંસારમાં ટકાવનારી છે એ ચારે કનડગતે મેહ સામ્રાજ્યની છે. ચાર કનડગત કરનારા ચાર અધિકારીઓ છે. જ્ઞાનાવરણીય છે આત્માના અનંત જ્ઞાનને અટકાવે છે. એનો નાને ભાઇ દશનાવરણીય તે ! એનાથી જબરો છે. જે સામાન્ય ઝાંખી પણ ન થવા દે? મેહનીય કર્મ આત્માને મુંઝાવે એટલે આત્મા અનંત આનંદને અનુભવ ન કરી શકે એ સ્વાભાવિક છે. અનંતરાય કર્મ, અનંતજ્ઞાન, અનંતદાન, અનંત લાભ અને શું અનંત ભેગમાં અટકાયત કરે છે. આ ચાર કનડગતો છે. સંસારમાં રહેનાર છે ભવ્ય પ્રજાજનોને આ કનડગતો ખૂબ ખૂબ ખટકે એવી છે. ( અનુ. પેજ ૫૪૦ નું ચાલુ ) દુનિયામાં પણ કહેતી છે કે “જર-જમીન ને જોરૂ તે ત્રણ કજિયાના ૧ રૂ” તમને તે ગમે તે માટે પ્રાણ પણ આપે છે તો અમને અમારા ધમ! ગમે છે તે માટે અમે અમારા ધર્મના રક્ષણ માટે મરી શું નહિ તે કોણ મરશે ? જેને જે ગમે તેના માટે તે પ્રાણ આપે. ખાટાનું ખંડન કર્યા વિના સાચાનું મંડન થાય શી રીતે ? કાપડ વેતર્યા વિના સિવાય? પાયો દયા છે વિના મકાન બાંધી આપનાર કઇ છે? તમારા સંસારને તમે જેટલો નથી ? જાણતા તેટલે અમે જાણીએ છીએ. આ વાત યાદ રાખવી પડે તેમ છે કે આ આંખ સામે અથડાય છે? શાસનમાં કોઈ નવી વાત સાંભળે તે પૂછે અને છે સમજે તે ભણેલે કહેવાય કે કયો છે માટે જવું જ નથી તે ભણેલે કહેવાય છે સમજવા આવનાર કેવા હોય ? આજે તે કોઈ નવી વાત બહાર આવે તે છે જાણવાનું કે સમજવાનું મન જ ઓછાને, તોફાન કરીને ચાલ્યા જાય પછી વાત સમજાય શી રીતે ? ભગવાનના શાસનમાં જે છે તે બીજે નથી જ. આ શ્રદ્ધા ન હોય તે ભગવાનનું શાસન પામવા ય લાયક નથી. Page #529 -------------------------------------------------------------------------- ________________ ક નામ તિસ્થલ્સ - 8 (ગતાંકથી ચાલુ) –પંઠિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ આહજાર હજ હા હા. - સાંસારિક જીવનરૂપે ફળ ભોગવાય છે. તેનું કારણ બંધ છે, અને તેનું કારણ [ સાંસારિક જીવનની પ્રવૃત્તિરૂપ આશ્રય છે. પરંતુ કર્તા ભક્તાપણું, અણવિકાસ અને વિકાસેથી મેક્ષે વિગેરે કોના થાય { છે? કેમકે બે અવસ્થા થઈ. મેક્ષરૂપ અને અક્ષરૂપ. એ બનેય અવસ્થા એક જ છે. પઢાર્થની જુદી જુદી અવસ્થાએ છે, જુઠા જુઠા વખતે થનારી છે. માટે બનેય અવસ્થામાં સ્થાયી રહેનાર પદાર્થ હોવો જોઈએ. ક્ષણિક ઉત્પન્ન { થઈ નાશ પામનાર પઢાર્થ માં જુદા જુદા વખતની બે અવસ્થાએ ઘટી શકે નહીં. તે થાયી પઢાર્થ તે આત્મદ્રવ્ય છે. અને તે સ્થાયી હોવા છતાં રૂપાન્તર પામછે વાની યુક્ત હોવાથી અસ્થાયી રૂપાન્તરે પણ પામે છે. પરંતુ તે વાત ગૌણ રાખીને અને તેના થાયીપણાને મુખ્ય રાખીને કહી શકાય છે કે આત્મા પઢાર્થ જગતમાં છે. તે છે છે નિત્ય છે. સઢા શાશ્વત છે, અને છતાં તે બીજી અનેક અવસ્થાઓમાં રૂપાંતર પામી ! શકે છે, પરિણામ પામી શકે છે. આમ આત્મા કેવલ કૂટસ્થ નિત્ય બ્રહ્મ રૂપ નથી, અને ક્ષણિક નાશવંત પણ નથી. ૧. જગતમાં ભક્તાપણાનું દુઃખ છે. ૨. અને તેનું કારણ કર્મ છે. ૩. તેનાથી ર મિક્ષ થાય છે. ૪. અને રત્નત્રયીની આરાધના વિગેરે તેનાં કારણે છે. આ ચાર આર્ય સત્યો કહેવાય છે. પરંતુ તેમાં અપૂણતા રહે છે. તેથી તે 8 ચારમાં પ. આત્મા છે, અને ૬. તે નિત્ય છે, એ બે ઉમેરવાથી છ આર્ય સત્ય બરાબર હું વ્યવસ્થિત થાય છે. તેના તત્વજ્ઞાન ઉપર ધર્મ વ્યવસ્થાની આખી ઈમારત ઉભી થાય છે. આમાં આત્મા છે તો તેની સાથે બંધાનાર પુદ્ગલ અજીવ પણ છે એ અર્થથી ૫ હું ખેંચાઈને આવે છે. અને એ બન્નેયની વિવિધ ઘટનાએ રૂપ વિશ્વવ્યવસ્થામાં બાકીના જ ત્રણ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ જરૂરના હોવાથી તેનું છે અસ્તિત્વ પણ અર્થથી ફલિત થઈ જાય છે. આમ આખી વિશ્વ વ્યવસ્થાની ઈમારત સમજાય છે. પરંતુ એ બધુંય બાજુ 0 ઉપર રાખીને હેય અને ઉપાદેય, રેય અને ઉપેથય રૂપ ધર્મ વ્યવસ્થાના પાયામાં આ ર છ તત્વો–છ સ્થાને મુખ્ય હોવાથી તે તત્વજ્ઞાન ઉપર ધર્મ વ્યવસ્થાની ઈમારત ખડી છે. 1 વસ્તુનો સ્વભાવ તે ધર્મ, ધર્મ શબ્દની આ વ્યાખ્યાને અહીં મોક્ષના રૂપ ધર્મમાં છે Page #530 -------------------------------------------------------------------------- ________________ { ૫૪૬ ૪ : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે { ગણ સ્થાન છે, અહીં તે ધર્મ એટલે મોક્ષનુકૂળ આત્મિક વિકાસ એ અર્થ લેવાનો ર છે. રત્નત્રયીના વિકાસરૂપ વિશ્વમાંની શાશ્વત નિસરણી ધર્મ શબ્દની લેવાની છે. અને તે પાંચ આચાર-છ આવશ્યક રૂપ પણ સમજી શકાય તેમ છે. તે શાશ્વત છે 1 નિસરણીની વ્યવસ્થા, માર્ગાનુસારિતા, સમ્યગુદર્શન પ્રાપ્તિ, દેશવિરતિ રૂ૫ શ્રાદ્ધ ધર્મ છે અને સર્વવિરતિથી શૈલેશીકરણ સુધીને સર્વવિરતિ રૂપ મુનિ ધર્મ છે. શાશ્વત ધર્મના મુખ્ય ભાગ આમાં આવી જાય છે. શાશ્વત ધર્મની તે નિસરણી અનાદિ અનંત કાળથી શાશ્વત છે. શ્રી તીર્થકર : પ્રભુ કેવળજ્ઞાન પામ્યા બાઢ તેને માત્ર ઉપદેશ આપે છે. તે સ્વયં તે સીડી કરતા ? { નથી, બનાવતા નથી, તેઓ માત્ર તે બતાવે છે. દ્વિવિધ શાશ્વત ધર્મના ઉપદેશ રૂપ ઉદ્દે શ એ શાસન સંસ્થાના એક અંગની છે અત્રે વિચારણા કરી. બીજું અંગ : કેવળજ્ઞાની પ્રભુના ઉપદેશથી બનેય પ્રકારના ધર્મનું પાલન છે. ન કરનાર નીકળી આવી પ્રભુના–પ્રભુની આજ્ઞાના–પ્રભુના શાસનના અનુયાયી બને છે. તે અનુયાયીઓને શાસન સંસ્થાનું આજ્ઞા પ્રમાણે સંચાલન કરવાનું સપાય છે. એટલે અનુયાયી તરીકે તેઓ ૧. ધર્મનું આરાધન કરે, અને ૨. સંચાલક તરીકે 5 શાસનનું સંચાલન કરવાની જવાબઢારી અને જોખમદારી ઉપાડે. એમ બે ફરજો અનુછે યાયીઓ ઉપર આવી પડે છે. - ત્રીજું અંગ : એ સંચાલનની ફરજો બજાવનાર તરીકેના કામની પણ { ચતુર્વિધ સંઘના જુદા અંગ તરીકે સંપાય છે. તેમાં ત્યાગી સંઘ અને અમારી સંધ ? છે ત્યાગીમાં શ્રમણ અને શ્રમણ સંઘે, અને અમારીમાં શ્રાવક અને શ્રાવિકા સંઘ. ૧ શ્રમણમાં આચાર્ય ઉપાધ્યાય વિગેરે. આચાર્યોમાં ગણધર અને તેના હાથ છે નીચેના ગણે અને તેની વ્યવસ્થા વિગેરેની વ્યવસ્થા પ્રભુ કરે છે, અને દરેકને અધિકાર 5 સેપે છે. તે વાત ગણેની, ગણધરની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની વાતમાં છે ન બરાબર સૂચિત થઈ જાય છે. કરેકના શા શા અધિકા–ફરજે-જવાબઢારીએ અને જોખમદારીઓ છે તે સર્વને તે રીતસરને ઘણે વિસ્તાર છે. . આ ચોથું અંગ : શારે જેમાં વિશ્વના મૂળભૂત અને તેના પેટા તત્વો પાંચ | Page #531 -------------------------------------------------------------------------- ________________ છેવર્ષ ૯ ચક ૨૪ તા. ૧૧-૨-૯૭ : : ૫૪૭. કે અસ્તિકાય, છ દ્રવ્ય, નવ તત્વ, પાંચ ભાવે વિગેરે અનેક રીતે વિશ્વ વ્યવસ્થાનું છે પૃથ્થકરણ રામજાવવામાં આવ્યું હોય છે. તેમ આત્મા વિષે આ મા છે, તે નિત્ય છે, વિગેરે છ સ્થાનનું તત્વજ્ઞાન, હેય- ૧ 6 ઉપાદેય–ય-ઉપેક્ષ્ય રૂપે તત્વજ્ઞાન વિગેરે સમજાવેલ છે. તેમાં શાશ્વત ધમ, શ્રી સંઘ અને તેના પ્રત્યેક અંગમાં વ્યા–કર વિગેરે. અનુયાયી તરીકેની અને શ્રી સંઘના જવાબદાર તરીકે ફરજો વિગેરે સમજાવાયું છે. અને શાસન સંસ્થાના બંધારણીય નિયમ સિદ્ધાંતે વિગેરે વિગેરે એક વ્યવસ્થિત સંસ્થાને લગતુ જે કાંઇ વિજ્ઞાન અને કર્તવ્ય હોય છે, તે સર્વ બતાવેલ હોય છે. ઉપરાંત શાસન સંસ્થાની માલિકીની જે કાંઈ દ્રવ્યરૂપ-ભાવરૂપ તથા સ્થાવર A જંગમ રૂ૫ મિકતે વિગેરેની વ્યવસ્થા પણ સૂચિત કરાયેલી હોય છે. | તીર્થ કરકલ્પ વિગેરે શાસન સંસ્થાના ઉત્પાઢક સંચાલક વિગેરેની ફરજો કલ્પરૂપે છે અને આત્મ વિકાસના આચારરૂપે બતાવેલ હોય છે. કે તે કાદશાંગીને અર્થથી પ્રભુ ઉપદેશ આપે છે, અને શબ્દથી ગણધર પ્રભુ તેની { રચના કરે છે. પાંચમું અંગ મિલકતો : જ્યારે પાંચ આચાર રૂપ શ્રાવક ધર્મ અને મુનિના : જ ધર્મોની વહે કણ કરી આપી, એટલે તેના જુદા જુઠા અનેક અનુષ્ઠાને દ્વારા તે આરાધી ? છે શકાય છે. છે તે અનુષ્ઠાને પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પાત્રોની યોગ્યતા પ્રમાણે જુદી છે # જુદી રીતે આચરી શકાય છે અને તે જુદાં જુદ્ધાં અનુષ્ઠાનની પણ અનેક વિધિઓ હોય ? છે છે. તે વિધિઓમાં ઉપયોગી બાહ્ય અનેક ઉપકરણે સાધન વિગેરે હોય છે. તે સર્વ છે ઉપકરણ, સાધને વિગેરે સ્થાવર જંગમ રૂપે બાહ્ય દ્રવ્ય સંપત્તિઓ રૂપે, શાસન છે છે. સંસ્થાની મિલ્કત રૂપે બની રહે છે. પાંચ આચાર, તેના અનુષ્ઠાને, તેની આત્મામાં ગ્યતા વિરે ભાવ મિકતો બની રહે છે. તેના રક્ષણ, વર્ધન, વહીવટ, સંચાલન, ઉપગ, વપરાશ, વિન્ને દૂર કરવા છે આ વિગેરેને લગતા નિયમે ઉભા થાય છે. તે બાબત પણ શાસ્ત્રમાં વિવેચન હોય જ. આ મિલ્કત ગણાય શાસનની માલિકની અને તેનું સંચાલન , વહીવટ વિગેરે કરે શ્રી ચતુર્વિધ સંઘ. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ : ? શ્રી જૈન શાસન [બઠવાડિ] [ ન ર છે. તેમાં પણ શ્રમણ અને શ્રાવકે વચ્ચે જવાબઢાર વહેંચાયેલી છે. શ્રમણમાં છે પણ આચાર્ય, ઉપાધ્યાય વિગેરેના અધિકારો વહેંચાયેલા રહે, સ્થાનિક લ છે અને આ આ સંકળ સંઘે વિગેરેની ફરજો ઠરાવાયેલી રહે. { આ રીતે પાંચ દ્રવ્યો, સાત ક્ષેત્રે બાર ધર્મ દ્રવ્ય, અને તે દરેકના અનેક અનેક છે છે પેટા ખાતાએ સહજ રીતે ઉપસ્થિત થઈ જાય છે. છે હવે આપણે શાસન વિષે વિચાર કરીએ. અગાઉ આપણે લોકપ્રકાશના જે બે કલાકે જોયા છે તેમાં “તીર્થ વત’ એ છે આ વાક્ય તદ્દન જુદું પડે છે. ૧. ધર્મને ઉપદેશ, ૨. શ્રી સંઘની સ્થાપના, ૩. શ્રી દ્વાઝશાંગીનું અર્થાપન , અને ત્રણેય કરતાં “તીર્થ પ્રવ’ એ વાક્ય જુદું પડે છે અને તેને મુખ્ય સ્થાન છે અપાયેલું છે. તીર્થ એટલે શાસન સંસ્થા સમજવાની છે, એમ સ્પષ્ટ સમજી શકાય છે. તીર્થ શબ્દ સંસ્થા અર્થમાં ઘણે ઠેકાણે વપરાયેલો હોય છે. રાજ તીર્થોમાં તે ૧ ઘન ખર્ચવું. એ ઠેકાણે તીર્થ એટલે સંસ્કૃતિષઠ સંસ્થાઓ એ અર્થ છે. અને ! ૬ દિગંબરાચાર્ય શ્રી સેમપ્રભાચાર્યના રચાયેલા નીતિવાકયામૃત નામના રાજ્યનીતિના 0 ગ્રંથમાં એ શબ્દ એ અર્થમાં વપરાયેલ છે. આ તીર્થકર શબ્દમાં પણ તીર્થને એટલે કે શાસન નામની સંસ્થાના કરનારા- 1 છે સ્થાપનારા એ અર્થ થાય છે. કેમ કે આગમે તે તીર્થંકર પ્રભુએ ચિતા નથી, પ્રવર્તાવતા નથી. તેવી જ રીતે શાશ્વત ધર્મ કરાતો નથી, તે ઉપદેશાય છે. એટલે તીર્થ એટલે શાસન એમ સ્પષ્ટ સમજી શકાય છે. “ધમ્મતિથ્થય’ શબ્દમાં પણ ધર્મ પ્રવર્તક શાસનના કરનારા–સ્થાપનારા, ધર્મને છે ન માટેના શાસનના કરનારા-સ્થાપનારા એ અર્થ બરાબર બંધબેસતે થાય છે. સંઘના સ્થાપનારા હોવાની અને દ્વાદશાંગીની અર્થાપના કરવાની વાત સ્પષ્ટ છે { રીતે જ જુદી આવી છે. આથી તીર્થ એ સંસ્થા રૂપી જુદી જ વસ્તુ છે. છે. “નમો તિસ્થમ્સ’ એ વાક્યમાં પણ શાસનરૂપ સંસ્થા વધારે બંધ બેસે છે. { ઊપચારથી શ્રી સંઘને, શાને, ધર્મને, શાસનની મિલ્કતોને પણ નીર્થ શબ્દ છે લાગુ કરી શકાય છે. કેમકે તેને પરસ્પરને સંબંધ હોય છે. તે તે શબ્દને મુખ કરીને { બીજાઓને ઉપચારથી તે શબ્દથી લાવી શકાય છે. (ક્રમશ:) Page #533 -------------------------------------------------------------------------- ________________ (ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન (અઠવાડીક) નયને લાલ કરતાં દ્રોણાચાર્ય બેલ્યા, સીની બત્રીશી દેખાવા લાગી. છે એય બાલુડા, આમાં શું પાકું કરવાનું છે. ત્યાં જ યુધિષ્ઠિરે પિતાની ગિરાને વેગ ? છે કે હજી તને નથી આવડતું? આગળ કઈ આપ્યો. છે રીતે ભણાવવું? આ જડબુદ્ધિ વાળે તારે અચકતાં અચકતાં બોલ્યા, ગુરુજી! ! છે ભાઈ દુર્શાસન પણ કેવું કડકડાટ વાંચી આપ પાઠ પાકો કરી લાવવાનું કહે છે ને છે ગયો છે તેની પાસે ફરીથી વંચાવું. તું હ ય ઘણી કોશીષ કરું છું. પરંતુ હજીયે | છે બરાબર યાદ રાખી લે જે. મારાથી કોઈકવાર ખોટું બોલી જવાય છે, હું પાટિયા ઉપર સફેઢ વર્ણો લખાયા જ્યાં સુધી હું ખોટું બોલતો હોઉં ત્યાં છે ૬ બાલ દર્શાસન અને ઠસાથી ઉભા થતા સુધી એમ કઈ રીતે બેલી શકું કે “હું ) છે દુર્યોધન ચપચપ વાંચી ગયો. હવે, ઢિકરા! સત્ય બોલું છું, સત્યં વઢામિ.” છે તું બોલીશ વાઢ રહ્યુને! આ કારણથી હું તમને પાઠ પાકો શું તે મૌન ઉલૈલા યુધિષ્ઠિરને જોઈ આચાર્યશ્રી કરીને આપી શકતા નથી. છે બોલ્યા, કેમ હજી નથી આવડતું? જે ધન્યવાઢ બેટા ધન્યવાઢ, છે કાલે બરાબર ચાઉં કરીને આવજે. નહીંતર જગતમાં સત્યવાદી તરીકે તું પંકાઈશ. છે ઘરે નહીં જવા દઉં. છે “આટલું પણ નથી આવડતું મેટાજ ભાઈને ! ખરેખર તેઓ ઠપકાને લાયક જ – સુધારો – છે છે” વર્ગમાં શણગણાટ થવા લાગ્યો. આ અંકના પેજ નં. ૫૩૬ ઉપર ૧ છે બીજે વિસે દ્રોણાચાર્ય બાલ્યા, એય સ્મૃતિ વિશેષાંકની જાહેરાતમાં નિચે મુજબ છે છે દુર્યોધન એક સેટી લઈ આવ, માર પડશે સુધારો કરીને વાંચવું. એટલે જ આવડશે. વિશેષાંક પ્રગટ થશે તા. ૧-૫-૧૯૯૭ (દર્શાસન જાડી ધેકા જેવી લાકડી લઈ લેખો વિ. મોકલવાની છેલ્લી તા. ૧-૪-૧૯૯૭ આવ્યો.) કેમ, ચાલ ઉઠ, ઉભું થા, પાઠ તૈયાર – બાળ ગઝલ – હ કરી લાવ્યો ? બેલવા માંડ. છે એ જ જૂની રેકડ યુધિષ્ઠિરે વગાડી. હસે ખુબ હસો, છે બુદ્ધિનો બારદાન લાગે છે, પિઠિો થયો હજી સમય છે જરા યો હસી, છે હેત તો સારું થાત, આટલું પણ પાકું પરંતુ હસવા સમી નવ બનાવશે જિદંગી B કરી નથી લાવતે કેટલી વાર કહેવાનું. - ઇશીતા ! Page #534 -------------------------------------------------------------------------- ________________ રજી. નં. જી.એન. ૮૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 , પૂજ્યશ્રા કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 අප I !\TIી સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૦ આપણાં પાપથી આવતાં દુઃખ પર જે દ્વેષ થાય છે તે જ ધર્મ પ્રાપ્તિની મોટામાં છે મોટી અગ્રતા છે. ૦ તત્વનું નિરૂપણ કરે તેનું નામ ગુરુ. - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા એટલે સત્યને પૂજારી વર્ગ અને અસત્યને વિરોધી વર્ગ. આ 0 ધમ આરંભ-સમારંભને વિરોધી વિજ્ઞાન આરંભ સમારંભનું જનક. ૪ ૦ દેવ ગુરૂ ધર્મ, ધમી અને ધર્મનાં સાધન આ પાંચ વિના બીજી કોઈપણ ચીજ 8 ઉપરનો રાગ તેનું નામ સંસારને રાગ. ૦ અવિરતિ સંસારના સુખની ઇચ્છાએ કરાવે, મિથ્યાત્વ તેના ઉપર મહોર છાપ 3 મારે અને કષાય તે માટે બધા જ પાપ કરાવે. તેને લઈને જીવ સંસારમાં ભટકે. ૪ ૦ કોઈપણ જીવને દુઃખ દઈને સુખ મેળવવાનું મન તેનું નામ આત્માની હિંસા. જ ૪ ૦ ઘમ જીવની સદગતિ ગુલામ છે દાસી છે. ૦ આસ્તિક એટલે તેને કોઈ કહે કે “આ ધર્મ છે તે કરતા જેના હાથ હશે અને છે පපපපපපපපදපපපපපපපපපපපත් ૪૦૦૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ જૈનપણું એટલે મોક્ષની તાલાવેલી સાધુપણાની લાલસા, કમનશીબે સંસારમાં 8 રહેવું પડે તે ધર્મની જ પ્રધાનતા અને અર્થ-કામની ગણતા! 9 ૦ દુર્ગતિમાં જવા લાયક કામ જે આત્મા મજેથી કરે, તે આત્મા, આત્માને મિત્ર કે નથી પણ શત્રુ છે. ૦ આ સંસાર ઝેર જેવો લાગે અને ધર્મ તરફ જ જેની દૃષ્ટિ હોય, તેનામાં સાચી છે મૈત્રી ભાવના આવે. 6 . સંસારમાં સુખી થવા જેમ જીવનું ભાગ્ય જોઈએ, તેમ ધર્મ પામવા આત્મામાં છે 0 ચોગ્યતા જઈએ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦શ્વક જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) G/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું. Page #535 -------------------------------------------------------------------------- ________________ Receind १६१४ sue 97 - જો 9374માણ તજયરાળું ૩૩મારૂં મહાવીર પન્નવસાIUો | રઝળજી અoો 80 સી જPR 22 | Di] B ] હell 6 સવિ જીવ કરૂં શાસન રસી. - * ইতাৰিখৰ য়াল | ETળી ન ૨CT ME પિ, જોંળીની, પિન-382009 ) નવ નિધિભૂત ગુણા 11000 ) સૌજન્ય લજ 20 મર્યાદા, ગાક્ષીય દીય માર્જવમ્ ! દયા દક્ષત્વમૌદાય', નિધીયનતે ગુણ: નવ ! સૌજન્ય, લજજા, મર્યાઠા ગાંભીર્ય દૌર્ય, સરળતા, ઢયા, ઠેક્ષપણું" અને ઉઢારતા આ નવ ગુણા નવનિધિ જેવા છે. and 2 )[0]. Us હોઈngs $ 35 ! jy je .. અ ક્રમ , 15 !5 ]] ) લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સોરાષ્ટ્ર) 1N01 A- PIN-361005 Page #536 -------------------------------------------------------------------------- ________________ -: ધર્મનું મૂળ - હરીગીત છંદ. મૂળ ધર્મનું મુનિરાજ જાણી સરસ શેવા આકરે, નિજ નિયમ રાગી પાયલાગી પુન્યની પોઠો ભરે; રાજા અને પ્રજા તણું તારણ તરણ એ ઝાઝ છે, જન જાણજે આ જગતમાં મૂળ ધર્મનું મુનિરાજ છે. શ્રી સરસ વાખ્યાને થકી સદધ આપે પ્રેમથી, હંકાર ત્યાગી મુકિત રાગી વિચરતા શુભ નેમથી; સત સાથ જડિયે જીવ એવા જૈનના શિરતાજ છે, જન જાણજો ૨ વિતરાગ રૂપી બાગમાં દિનરાત રમતા દેખીએ, જળ સિંચતા જિનધર્મનુ વૃક્ષે ફળેલાં પેખીએ; યશ મેળવે વ્રત આકરી સમતા સરોવર પાજ છે, જન જાણજો ૩ જિનવર તણા ગુણગાન માંહે માન સમજે મુનિવર, તલમાત્ર નહિ પ્રમાઢ સેવે શાસ્ત્ર સિદ્ધાંત ખરા; થાયે ઘણું ગુણવંત એવી સાધુરાજ સમાજ છે. જન જાણજો ૪ શ્રીમાન કે મારું પેખે એક સરખા ભાવથી, સંપી વસે નિજ સાથમાં તરતા વિનયના નાવથી, પરમાર્થ જેને પિંડને વૈરાગ રૂ૫ લાજ છે. જન જાણુજે ૫ તપના પ્રભાવે તનતણું શુભ તેજ વધતુ ભાળીએ, વિખરાય વદતાં પુષ્પ તે વીણતાં સઉ નિહાળીએ; જતને કરી એ જાળવે તે ફળ સઢા મિઠડાજ છે, જેને જાણજો. ૬ યતન કરે આવા ગુરૂના ૨૨) શીષ નમાવવા, જીવવું વ્રથા નવ થાય નીતિ માય માંડે આવવા અજવાસ પ્રકટે ખાસ એવો સંતને અવાજ છે, જન જાણજે. ૭ વિષ વિષય વિરા ત્યાગજે મુખ માગો ગુરૂ વંદણા, ચતુરા કદી નવ ચુકશે સૂપુત્ર છે. મહાવીર તણું લટશે નહી નિજ નાતમાં શાસ્ત્રાસદા એ ના જ છે, જન જાણજે. ૮ હદયે લખી સઉ રાખજે વિનતિ કરી તે કેશવે. હેતે પ્રભુ આવી મળે સુખશાંતિ પામે આ ભા ' જોતાં શીખે દેવ નિજ નિ મોક્ષ મારગ આજ છે, જેને જાણજે. ૯ Page #537 -------------------------------------------------------------------------- ________________ ' હાલારદ પૂ. વિશ્વમસૂરીશ્વરજી મહારાજના - - ૪ A 20l zocal OUHOY VO BUON PEU MOI 201203 47 NA ના હાથી - તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢક ૮jલઈ) હેમેન્દ્રકુમાર સાહલાલ #e (રજ). સુરેજચંદ્ર કીરચંદ જેઠ (૧૩ ). ૨૨૬ #7 ઢા | (જજ) • S • કવાડિફ • आज्ञाराब्दा विरादा च. शिवाय य भवाय च વર્ષ : ૯] ૨૦૫ર માઘ સુદ- ૧૨ મંગળવાર તા. ૧૮-૨-૯૭ [ અંક : ૨૫ પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના(પ્રકરણ ૧૪ મું) -અવ૦) { ૧ સભા આટલો ધર્મ કરીએ છીએ તે તે ધર્મ બચાવ નહિ કરે ? ઉ. અમે જે રીતે જીવી રહ્યા છે તેથી તે તે બચાવ નહિ જ કરે. પડિકમણું છે કરો છો પણ પાપને પ્રશ્ચાત્તાપ કરતા નથી. પાપની સાચી માફી પણ માગતા નથી. આ છે પડિકમણું કરી પાપ કરે છે, સામાયિકને બગાડો છે. પડિકકમણું કરતાં તમને પાપ યાઢ આવે છે? “મિચ્છામિ દુક્કડમ' બોલો છો ? તે મેઢેથી બોલો છો કે હયાથી બોલે છે? પડિકઠમણું ર્યા પછી પણ જે પાપ કરે છે કે તે મથી કદ કે રેતે રેતે કરે ? આજે વેપાર કરવા જેવો છે? આજે તે મેટામાં મેટા વેપારી પારકે પૈસે છે જ લહેર કરે છે જેણે જેણે તેને પૈસા ધીર્યા તે બધા તેના ગુલામ થયા છે. તે બધાને હું 1 રેવરાવે છે. પાઘડી ફેરવતા તેને વાર નહિ. તે દેવાળુ કાટશે તે તેના ઘી-કેળા રહેશે છે અને બીજા અનેકને મારશે. આજે દેવાળું કાઢનાર સુખી છે અને ધીરનાર દુઃખી છે ! તે લીલાલહેક કરે છે અને બીજાને ડી બતાવે છે આ આઈ દેશમાં મૂડી વગરને વેપારી પેઢી ન હતે લતે પારકી મૂડીએ પેઢી ખોલવી તે કેવો ધંધો છે? " અ છે Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ . : શ્રી જૈન શાસન [અઠવાડિક] સભા, તેમાં ય આવડત જોઈએ ને? ઉ, તે આવડત નહિ હરામખોરી કહેવાય. આજે લુચ્ચાઈને “હોશિયારી કહે છે! ૪ આગળ છેકે આવી લુચ્ચાઈ કરે તે તેને બાપ તેને કહેતો કે–“આવા ધંધા છે બંધ ન કરવા હોય તે મારા ઘરમાંથી નીકળી જા. આવી તારી હોંશિયારી માટે ? જોઇતી નથી !' સભા દેશ-કાલાનુરૂપ થવું એઈએ ને? બધા કરે તે ખરાબી ક્યાં આવી ? ? ઉ. ઘણા કરે તે સારું જ હોય ? આવું જે સાધુ પણ માનતો હોય તો તે છે સાધુમાં પણ દુબુદ્ધિ આવી છે. આજે તે બધે બગાડો પેઠો છે. તેથી મારી આ વાત ! તમને સમજાતી નથી, તમારા પલે પડતી નથી. આજે તપની શકિતવાળા પણ તપ નથી કરતા. આ માત્ર તમારી વાત નથી, અમારી પણ ભેગી છે. આવી દશા આપણી હોય તે આપણે ધર્મ સમજ્યા નથી તેમ કહેવાય ને? તપ કરવાની શક્તિ હોવા છતાં ય તપ ન કરે તો તે આરાધક કહેવાય કે વિરાધક કહેવાય? પર્વ દિવસે તપ ન કર્યો તે અતિચાર છે આજે બધે ઢાંગ વધી ગયો છે. આ કોઇની નિંદા માટે વાત નથી પણ આપણી જાતને જોવા માટે ? વિચારવા માટેની વાત છે. તમારામાં પણ વ્રતધારી કેટલા મળે? આજે તે વ્રત લેનારા છે ય એટલી છૂટ રાખે છે કે તેને તેની સેંધપોથી પણ ખોલવી ન પડે ! એક શ્રાવક મારી પાસે પરિગ્રહ પરિમાણનું પચ્ચખાણ લેવા આવ્યો હતો. તે મેં તેને કહ્યું કે ફરીથી બરાબર વિચાર કરીને આવજે. તે તે ગમે તે ગયો ફરી ! { દેખાય નહિ. એકવાર મને મલી ગયો અને મેં પૂછયું તે કહે કે સાહેબવિચાર છે કરવા બેઠો અને ક્રોડ સુધી પહોંચે તોય ઠેકાણું પડયું નહિ. આવા જે પણ હોય છે! મારે તે એવું કરવું છે કે જેનકુળમાં અને જેન જાતિમાં જન્મેલો એક જીવ છે એ ન હોવો જોઈએ જે કમમાં કમ ભગવાનના દર્શન પણ ન કરે નવકારશી અને { ચેવિહાર કે દુવિહાર પણ ન કરે શક્તિ હોય તે પિતાના દ્રવ્યથી ભગવાનની પૂજા છે કર્યા વિના પણ ન રહે. સભામનને માંદે હોય તો! 8 ઉ. આજે મને મનને માંદો કે લાગતું નથી સંસારના કામ માટે ભયંકર 8 છે કષ્ટ વેઠે છે. { “અમે પૂજા નહિ કરીએ તે ચાલે એમ સમજાવવા માગે છે. “મને તો શ્રદ્ધા છે છે” એવું કહો તે હું હરગીજ ન માનું. સાધુ પણ જે આને પુષ્ટિ આપે તો તે ય Page #539 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અંક ૨૫ તા. ૧૮-૨-૯૭ : : ૫૫૫ ઉન્માગે છે, જાવું કહેવું તે પાપ દેશના છે. સાધુ પણ આવું કહેશે તે કઈ ધર્મ જ 8 નહિ પામે. ધર્મ નહિ કરવા માટે તમે સત્તરો ખોટાં બહાનાં કાઢો છે. અમને પૂજાદિ ૬ ધને ટાઈમ મળતો નથી એવું ઘણા કહે છે તે મેં તે બધાને કહ્યું કે તમારું આખા છે ધ દિવસનું ટાઈમ ટેબલ મને આપો તે એક બચ્ચાએ હજી બતાવ્યું નથી. આજે મેડા ? સૂનારા કેટલા છે? મોડા ઊઠનારા કેટલા છે? મેડા કેમ સૂવો છે? તમે જે કાંઈ કરે છો તેને હિસાબ આપી શકે તેમ નથી. જો તમે સાચે સાચ કહો તે તમારું મન છે છે માંદું છે કે નહિ તેની ખબર પડે. આજે તમે જે રીતે જીવો છો તેથી તમને કેઈ સારો માણસ પણ મળતો નથી. 8 છે જેમ આજના નોકરે કામચોર પાડ્યા છે તેમ શેઠીયાએ તેના કામના પ્રમાણમાં પગાર R નહિ આપી પગારચાર છે. જેમ શેઠીયા ખરાબ પાક્યા તેમ નેકરે પણ ખરાબ પાક્યા છે છે. આજે મોટે ભાગે બધે અપ્રામાણિક્તા વ્યાપી ગઈ છે. આજે તમે કઈ પણ એફસમાં 8 8 જાવ તો લગભગ બધા ગપ્પા મારતા બેઠા હોય છે, ચા-પાણ અને સીગરેટ પીતા હોય છે છે કેઈથી કાંઈ કહેવાય તેમ નથી. આજે નોકરના વિશ્વાસે પેઢી ચલાવે તે પેઢી દૂબી છે જે લોકો એમ કહે કે –“અમે ધર્મ નથી કરતા તે અમને ધર્મને સમય નથી તે મળ માટે નથી કરતા તે પહેલા નંબરના જુઠ્ઠા છે! આજે પૂજાનો ટાઈમ નથી ? 8 માટે પૂજા નથી કરતા તેવું નથી પણ તેને પૂજા કરવી જ નથી, પૂજા કરવી ગમતી પણ 9 નથી. સામાયિકનો ટાઈમ નથી માટે સામાયિક નથી કરતા તેવું પણ નથી. બધા ધારે છે { તે એક નહિ પણ બે-ત્રણ સામાયિક કરી શકે તેમ છે. પણ પછી ગપ્પાં મારવાનું, છે ગમે તેની સાથે વાત કરવાનું બંધ થઈ જાય ! આજે દર્શન-પૂજન-સામાયિક કરવાની ફુરસદ નથી પણ ટી. વી. આદિ જેવાની ફુરસદ છે. આવાને ધર્માત્મા કહેવાય ? આજે જ કે લગભગ દરેકના ઘરમાં મંદિર-પૌષધશાળા નહિ હોય, પણ રેડીયે, ટી. વી. આદિ નહિ જે હોય તેમ નહિ મળે. આજના શ્રીમંતને જેમ ભગવાન નથી જોઈતા, મંદિર-ઉપાશ્રય કે નથી ગમતા તેમ ગરીબને પણ ભગવાન નથી જોઈતા, મંદિર-ઉપાશ્રય નથી ગમતા. આજે કે ધર્મ ન કરી શકે તે જીવ નથી પણ તેને ધર્મ કરવો નથી માટે ધર્મ નથી કરતા. ૨ 8 માટે “અમને ધર્મને ટાઈમ જ નથી મળત.” તેવા બેટા બચાવ ન કરો. છે તમે બધા સાધુ કેમ નથી થયા? તમારે સાધુ થવું ન હતું માટે સાધુ નથી ? & થયા કે સાધુ થવાનું મન જ ન હતું માટે સાધુ નથી થયા? સાધુ થવાનું મન જ ન તે હોય તેવા જેને કેટલા મળે? રેજ મને “સાધુ થવાનું મન થાય છે તેવા જેને પણ છે કેટલા મળે? ( ક્રમશઃ) от Page #540 -------------------------------------------------------------------------- ________________ -: એ ક ચિં ત ન :અજ્ઞાનાજજાયતે દુખે, સજ્ઞાનાચ્ચ સુખ પુન: અજ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થાય છે અને સમ્યજ્ઞાનથી સુખ થાય છે.” { શાસ્ત્ર, અજ્ઞાનને જ મહાપાપ કહ્યું છે. અજ્ઞાની જીવ “હું અજ્ઞાન છું' છે. ' કહી છૂટી જાય તે ચાલે? જેમ નાનું બાળક અજ્ઞાન છે તો સાપ સુંવાળે છે શું છે તે તેને પકડવા દેહે તે મા પકડવા દે? અગ્નિ દેદીપ્યમાન છે જોઈ છે છે હાથ નાખવા માગે તે નાખવા દે? અજ્ઞાન છતાં પણ તેનું નુકશાન પ્રત્યક્ષ ૧ દેખાય છે તે લોક તેનાથી બચવા પ્રયત્ન કરે છે. તે છવા-જીવાદિ તનું જે જ્ઞાન મેળવવું અને આત્મ માં પરિણામ માટે ? છે હવું તેનું નામ સમ્યજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે પ્રાપ્ત કરવા પ્રયત્ન ૧ કરે તેના જેવો બીજે સુખી કોણ છે? કારણુ સમ્યજ્ઞાનના કારણે જીવને હેય ય-ઉપાદેયનું સાચું ભાન થાય છે. સાચી વિવેકબુદ્ધિ જન્મે છે પછી જગતની છે કઈ ચીજ આશ્ચર્યકારી નથી લાગતી. અને આત્મા અને શરીરની ભેદબુદ્ધિ છે પણ પેદા થાય છે. શરીરાદિ પરના પ્રેમના કારણે જ મારો આત્મા આજ | સુધી સંસારમાં ભટક્યો તેમ સમજાઈ જાય છે. જે આત્મા પર મ કરૂં તો તે જ મારા આત્માની મુક્તિ થાય. વિવેક પૂર્વકના જ્ઞાનથી આત્મા ક્ષણમાત્રમાં છે ૧ કર્મોના ભૂકકે ભૂકકા બોલાવે છે. માટે જ કહ્યું છે કે-અજ્ઞાની છવ કરડે ૨ વર્ષ જેટલાં કર્મો ખપાવે છે તેટલાં જ્ઞાની જીવ માત્ર શ્વાસે શ્વાસમાં જ 4 ખપાવે છે. જે વિદ્યા વિલાસી બનાવે તે વસ્તુતઃ વિધા જ નથી જેનાથી આત્મા સંસારમાં ભટકે, પાપમાં પાવર અને તેને જ્ઞાન કઈ રીતે કહેવાય?? | આત્માને અહિતથી બચાવી હિતમાં જોડે, ઉભાગથી બચાવી સન્માર્ગમાં ! પ્રેરે તેને જ જ્ઞાન કહેવાય ને? તેવું જ્ઞાન પણ આત્માને પિતાનું શુદ્ધ સ્વરૂપ છે છે જે મોક્ષ છે તે પ્રગટ કરવાનું મન થાય તો જ સમ્યક્ બને બાકી સારા છે દેખાવા વિદ્વાન થવા માટે જ્ઞાન મેળવે તે તે જ્ઞાન પણ આત્મનાશક જ બને તેમાં બે મત નથી! તે જ્ઞાન તે અજ્ઞાનનું સગું ભાઈ કહેવાય? માટે હે આત્મન ! તારે આત્માની અનંત-અક્ષય ગુણલકમી પ્રાપ્ત છે છે કરવી હોય તો તારી પ્રજ્ઞાને અનંતજ્ઞાનીની આંખે દેખતી બનાવ પછી તેની ! છે નિર્માતાના પ્રકાશમાં તને સાચે માગ લાધશે જ બસ આગેકુચ કર અને ૪ સત્યને વર, – પ્રજ્ઞાગ ૧ Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગ પરિમલ ( ૨ ) પ્ર ભુ ભક્તિ ના [ ગતાંકથી ચાલુ ] મહિ મા —શ્રી ધર્મ શાસન ગૌતમસ્વામી ભગવાન પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવન્ ! ચવ્વીસન્થુએણુ ભતે કિ' જણુવઇ ? પરમાત્મા જવાબ આપે છે :— ગાયમા ! ચહન્વીસન્થએણું દસણવિસેાહિ... જયઇ 1 મલખ ચાવીશ તીથંકર દેવાની સ્તુતિ સ્તવના ઉપાસના અને ભક્તિ કરવાંથી આત્મા દર્શન વિશુદ્ધિ પામે છે. તેનું સમતિ નિર્માળ અને છે. અનુભવીએાએ ઉચ્ચાયું. છે ‘ભક્તિ વિના મુક્તિ નહિ' ભત્તિએ જિષ્ણુવરાણું પરમાએ ખીણપજ દેસાણ' । આરોગ્ય માહિલાભ' સમાહ મરણુ` ચ પાવે ́તિ । ઉ. સૂ. અ. ૨૯ જેમનાં રાગદ્વેષ રૂપી દ્વેષા ક્ષીણ થઈ ગયા છે એવા વીતરાગ દેવની પરમ ભક્તિ કરવાથી આરાગ્ય-એધિલાભ અને સમાધિયુક્રત્ત મરણ પામી શકાય છે. ભક્તિની આસક્તિ વિરક્તિ પેદા કરે છે. ભક્તિથી અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે અને આત્મા કથી વિભક્તિ મેળવી મુક્તિ સૌધમાં સીધાવી જાય છે. ભક્તિના મહિમા અપર’પાર છે, વંદન, પૂજન, સત્કાર, સન્માન સ્તવન, કીર્તન, ભજન, સ્તુતિ, પ્રશંસા, ગુણગાન, નમસ્કાર, સેવા અને ઉપાસના આ બધા ભક્તિના જ પ્રકાશ છે, સુરે। અને સુરેન્દ્રો પરમાત્માની ભક્તિમાં અપૂર્વ આલ્હા૪ અનુભવે છે. તે વખતે તેમ— તૃણમપિ ગણયતિ નૈવ નાક ત સ્વર્ગ લેાકને પણ તણખલા તુલ્ય સમજે છે. મહાન પુણ્યે આત્માને દેવાધિદેવની ભક્તિ કરવાની અમૂલી તક પ્રાપ્ત થાય છે.’ ભૂતકાળમાં પ્રભુભક્તિ કરી ઢંઢ જીવા તરી ગયા, વર્તમાનમાં તરી રહ્યા જ્યમાં પણ તરશે, છે અને વિ Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ : ? શ્રી જૈન શાસન [અઠવાડિક) ) પ્રાણ પુરૂએ કહ્યું છે કે – ઇલિકા ભ્રમરી ધ્યાનાર્ યથી ભ્રમરીમતુતે તથા ધ્યાયન પરમાત્માને પરમાતત્વમાપ્નયાત્ | 1 ઈયળ એ તેઈન્દ્રિય પ્રાણી છે પણ એ ઈયળ ભ્રમરીના સતત ધ્યાનથી ભ્રમરી પણ છે છે ઉત્પન્ન થાય છે. (ચઉરિન્દ્રિપણે) તે જ પ્રમાણે આત્મા પરમાત્માના સતત ધ્યાનમાં 8 જે તન્મય, તદરૂપ, એક્તાર અને એકતાન બની જાય તે આત્મા પણ પરમાત્મા બની છે છે જાય. - “હ” એ શબ્દ પણ આપણને કહે છે કે સ એટલે પરમાત્મા અને અહ છે એટલે હું મતલબ-હું પરમાત્મ સ્વરૂપ છું પણ વર્તમાનમાં કર્મોના ગાઢ આવરણથી ! 3 મારી એ ઉન્નત કશા અપરાઈ ગઈ છે. એ પરમ દશા–પરમાઇશ અને પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે શ્રુતિએ કહે છે ? છે કે “અભેદ ભાવનયા યતિતવ્યમ્' પરમાત્મા સાથે અભેદ ભાવથી આત્માને ભાવિત છે કરીશું તે આપણે પણ એક દિવસ એજ ઉન્નત, ઉર્વ અને પરમ સ્થિતિ પરમાત્મ પદને મેળવી શકીશું. પાવયણી ધમ્મ કહી વાઈ નિમિત્તિઓ તવસ્સીય વિજજાસિદ્ધાએ કવી અઢેવ પભાવગા ભણિયા ન્યાયના પ્રકાડ વિદ્વાન જૈન શાસનના મહાન પ્રભાવક પૂ. ઉપાધ્યાયજી મહારાજે છે. 9 એક સ્થળે ગાયું છે કે-“ધન ધન શાસન મંડન મુનિવર.” જૈન આગમાં આઠ પ્રભાવકોનું વર્ણન આવે છે. એક પ્રવચનિક, બીજા ધર્મ-{. છે કથિક, ત્રીજા નૈમિત્તિક, ચોથા વિદ્યાસિદ્ધ પાંચમાં યોગસિદ્ધ, છઠ્ઠા વાદી, સાતમાં ઉત્કૃષ્ટ { તપસ્વી અને આઠમા કવિ એટલે આઠ પ્રભાવકેમાં કવિને પણ પ્રભાવક ગણાવવામાં ? છે આવ્યા છે. પ્રભાવક એટલે શાસનની પ્રભાવના કરનારા, પૂર્વના મહાન જૈનાચાર્યો, જેવા કે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ. શ્રી માનતુંગ સૂરિ, મ. શ્રી માનવદેવસૂરિ, મ. શ્રી હેમચંદ્રાચાર્ય, મ. શ્રી ભદ્રબાહુસ્વામીજી, શ્રી છે મુનિસુંદરસૂરિ, મ. શ્રી નદિષણ આચાર્ય, ઉપાધ્યાયજી શ્રી યશવિજ્યજી મ. વગેરે ? સંખ્યાબંધ જૈનાચાર્યોએ સંખ્યાબંધ સ્તુતિ-સ્તોત્રની ગીર્વાણગિરામાં રચના કરી સમગ્ર ! વિશ્વ પર અસીમ ઉપકાર કર્યો છે. આજે પણ એ મહાન પુરૂષોએ રચેલા-ગુંથેલા કાવ્યો ? છે તે અને સ્તુતિએ અગણિત ભવ્યાત્માએ ખૂબ બહુમાન પૂર્વક યાદ કરી સ્તવન Page #543 -------------------------------------------------------------------------- ________________ ૫ વર્ષ - અંક ૨૫ તા. ૧૮–૨–૯૭ : : ૫૫૯ પ કરી જટિલ અને નિબિડ કર્મોની નિર્જરા કરે છે અને પુણ્યાનુબંધી પુણ્યના ભાગીઢાર 8 ન બને છે, તેવી જ રીતે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. શ્રી વિનયવિજયજી મ. શ્રી ! માનવિજયજી મ. શ્રી મોહનવિજ્યજી લટકાળા શ્રી દીપવિજયજી મ. શ્રી શુભવીરવિજયજી છે ૧ મ. શ્રી જ્ઞાનવિમળસૂરિ મ. શ્રી વિજયલક્ષ્મીસૂરિ મ. શ્રી વિલાભસૂરિ મ. શ્રી 8 ઉદયરત્નજી, શ્રી સમયસુંઢરગણિ, શ્રી નવિજયજી મ. પં. શ્રી પવવિજયજી ગણિ. શ્રી આનંદઘનજી મ. શ્રી દેવચંદ્રજી, શ્રી સકળચંદ્ર ઉ. તથા શ્રી આત્મારામજી મ. 8 વિગેરે મહાન કવિઓએ હજારોની સંખ્યામાં સ્તુતિ-સ્તંત્ર અને સ્તવનોની ગુંથણી કરી છે. જે છે આ મહાપુએ ભાવવાહી રસપ્રઢ કર્મનિર્જરાના હેતુભૂત સુંદર સ્તવની રચવા કરી છે { સાધારણ જનતા ઉપર અસાધારણ ઉપકાર કર્યો છે. ભાવિક ભકતે આ સ્તવને દ્વારા છે * પ્રભુ ભકિતમાં લીન-તલ્લીન બની પરમાત્માની ઉપાસના સેવા કરી અનંત પુણ્ય–ઉપાર્જન 8 સ્તરનેમાં વૈવિધ્યતા હોવાના કારણે સાધારણ-સામાન્ય જનતાને એમાંથી ઘણું છે ઘણું જાણવાનું મળે છે. 6 રતવને માં આઠ પ્રાતિહાર્ય, તીર્થકર દેના જીવનચરિત્ર નગરી, જન્મ, સ્થાન, કે લાંછન, વાઈ, આયુષ્યમાન માતાપિતાના નામે, નેત્ર, દેહમાન, અતિશય, આત્મસ્વરૂપ, 8 કર્મ સ્વરૂપ, કઈ જાતની પ્રાર્થના કરવી, પર્વોનું જ્ઞાન, કલ્યાણક દિવસે, આત્મગુણે વિ. ? વિ. અનેક વસ્તુઓને એ મહાપુરૂષોએ સ્તવને, સ્તુતિઓ અને ચૈત્યવંદન વિ.માં વણી 8 લીધી છે. આજે સ્થળે–સ્થળે હજારો ભાવુક હયાઓ પ્રતિદિન પ્રભાતે મધુર કંઠે બુલંદ 8 છે સ્વરે ભકિત ભર્યા હવે પરમાત્માના ગુણગાન કરી જીહા પાવન કરે છે. એટલું જ નહિ છે પણ જીવનને પાવન બનાવે છે અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી મુક્તિ સૌધમાં સીધાવી જાય છે. હું ઈતર દર્શનકારાએ જ્ઞાનન, કર્મવેગ અમે ભકિતયેગ એમ ત્રણ પ્રકારના રોગો માન્યા છે. તેમાં છે ને બહુશ-મોટાભાગે આત્માઓ ભકિતયોગને આશ્રય લઈ આત્માને ભક્તિ રસથી ભાવિત 9 કરી અને આનંદ મેળવે છે. પુણ્યના ભાગી બને છે અને કર્મનિર્જરા પણ કરે છે. સંત તુલસીઠાસજી, સંત કબીરદાસ, શ્રી જ્ઞાનેશ્વર, મીરાબાઈ, સંત તુકારામ અને છે # નરસિંહ મહેતા જેવા જેનેતર પ્રભુભકતોના નામ ઘણા જાણીતા છે. સંત તુકારામ માટે કહેવામાં આવે છે કે તેઓ ભક્તિરસમાં તલ્લીન બન્યા હતા, તે પ્રભુના ગાનમાં મશગુલ હતા ત્યારે તેમને કેઈએ સમાચાર આપ્યા કે તમારા પત્ની ચમધામે સીધાવી ગયા-ગુજરી ગયા. પત્ની મૃત્યુના આ સમાચાર સાંભળતા તેઓ ! બેલી ઉઠયા કે – Page #544 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] વિ તુઝે માર્ગે રાજ' હવે આજથી હું વિદ્યાખા ! તારું અને મારું રાજ્ય છે. ઉપાધિ ઓછી થઇ. તેથી ભકિત કરવાની ઉમદા તક પ્રાપ્ત થઈ. તેવી જ તકથા નરિસંહ મહેતા માટે પ્રચલિત છે કે તેઓ પણ ભગવાનની ભક્તિ કરતા હતા ત્યારે તેમને કેઈએ સમાચાર આપ્યા કે તમાઁરી પત્ની મૃત્યુ પામી. નરિસંહ સહેતાના ીમાં જ્યાં આ સમાચાર સંભળાયા ત્યાં જ તેઓ એટલી ઉઠયા. ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગેાપાળ આ સ`સારની આળ પપાળ ને જજાળમાં પરમાત્માની ભક્તિમાં અનેક અતરાયા આવતા હતા, હવે એ અંતરાય દૂર થયેા એટલે પરમાત્માનું ભજન-કીર્તન સુખપૂર્ણાંક સતત કરી શકાશે. જૈનેતરા પણ કેવા પ્રભુભતા થયા છે એના આ નમુના છે. એક અનુભવ દેશદેશમાં પગપાળા વિહરતા અમને એ અનુભવ થયા છે કે જેને આપણે ગામડિયા-ગમાર અને અજ્ઞાન વિ. વિશેષણેાથી સખેાધીએ છીએ પણ અમારે। અનુભવ એમ કહે છે કે એમને ગમાર કે અજ્ઞાન કહેવા કે અમારી ભણેલી ગણેલી કારને અજ્ઞાન કહેવી, કારણ કે વિસમાં એ ભાળી અજ્ઞાન જનતા કામકાજથી થાકી પાકી દાવા છતાં રાતના દશ વાગે નીરવ શાંત વાતાવરણમાં તંબૂરાના તાર સાથે અને માંસી જોડ અને ઢાલ આદિ વિવિધ વાદ્યો સાથે એ લેાકેા ભક્તિમાં એવા તેા તન્મય બની જાય છે કે ન પૂછે વાત, સાંભળતાં સાંભળતાં આપણને જરાય કંટાળા ન આવે. તેમાં એક તાલ, એક સ્વર અને એક સાથે એવી તેા ભજન કીર્તનની ધૂન મચાવે છે કે જાણે આત્મા ખાવાઇ જાય. ભક્તિ રસમાં એટલા બધા એ લેાકેા મશગુલ અને મસ્તાન બની જાય છે ઘેાડીવાર માટે જગતને ભૂલી પ્રભુભક્તિમાં ઝુલી અનંત પુણ્યનું ઉપાર્જન કરી લે છે. એવા સમયે અમને આપણી શિક્ષિત જનતા યાદ આવે છે કે એક ‘નમાઽસ્તુ વર્ધમાનાય' ખેલતા પ્રતિક્રમણમાં કેવી ગડબડ મચે છે, કેતુ અશિસ્તભર્યું વાતાવરણ સાય છે, અને એ ક્યાં અજાણ્યુ છે એક ધીમે મેલે, ખીન્ને રાડ પાડે, ત્રીજો આડાઅવળે! જાય. એક તમેાસ્તુ પણ એક સાથે એક સ્વરે તાલબદ્ધ રીતે મધુર અને બુલંદ કંઠે આપણે એટલી શક્તા નથી, તેના કરતા તા ીસમુઢાયસસાર ઠાવાની” સ્તુતિ એક સરખી રીતે ખેલે છે, કે જે સાંભળતા કાન ઉંચા થાય છે. આવા પ્રસંગે આપણને એમ થાય છે કે એ ભેાળી ગામડાની અજ્ઞાન જનતાને ગામડિયા હેવા કે આપણા ભણેલા-ગણેલા વર્ગને [ ક્રમશ: ] Page #545 -------------------------------------------------------------------------- ________________ | $ મહાભારતનાં પ્રસંગો છે ! 5 [ પ્રકરણ-૪]. –શ્રી રાજુભાઇ પંડિત ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદ્ર જન્મ શાન્તનુ અને સત્યવતીના લગ્ન-ગ્રંથમાં પુત્રના ભોગ સુખનું [ભાગ] ! બલિદાન છુપાયેલું હતું. ચારણે પાસેથી ગાંગેયે પોતાના પિતા શાન્તનુ છે રાજા) માટે લીધેલા દુધર બ્રહ્મચર્ય વ્રતની વાત જાણીને ખુશ થયેલા પિતા ન પાસે નાવિક કન્યા સત્યવતીને લઈ આવીને ગાંગેયે પિતા સાથે સત્યવતીના છે લગ્ન કર્યા. આંખોમાં અમી ભરીને પુત્ર ગાંગેયને ભેટીને પિતાના ખોળામાં બેસાસ ઠને કહ્યું–આ દુનિયામાં પિતાની આજ્ઞા સાંભળનારા પુત્રો તે વિરલ [૭] જ છે. તેમાં પણ પિતાની આજ્ઞાનું પાલન કરનારા તો જે હશે તે પાંચછે છે હશે. પણ પિતાની જાતે જ પિતાનું ઈષ્ટ જાણુને પિતાનું ઇષ્ટ કરનાર તે ? છે તુ જ એક મારે જાન્હવી=ગાંગેય પુત્ર છે. તેથી તારૂં હજજારો વર્ષનું ! 8 આખ્ય થાઓ.” આવા આશીર્વાદ ગાંગેયને=ભીષ્મને આપીને તેને અત્યંત આ ખુશ કરીને શાન્તનુ રાજા સત્યવતીને પરણ્યા. | ભાગ સુખ ભોગવતા ભોગવતા સત્યવતીએ ચિત્રાંગદ તથા વિચિત્રવીર્ય જ એ નામના બે પુત્રને જન્મ આપ્યો. પિતાનું હવે અલ્પ આયુષ્ય જાણીને તત્વષ્ટ શાન્તનુએ શુભધ્યાન પૂર્વક શરીરનો ત્યાગ કર્યો. ગ ગેયે પિતાનું ઉદ્ઘહિક અંતિમસંસ્કારાદિ છે 8 કર્યો.. 8 હજુ ચિત્રાંગદ નાનું બાળક જ હોવા છતાં ભીષ્મ તેને જ રાજ્યગાદી 3 ઉપર સ્થાપન કર્યો. મહાપુરૂષો કદિ સ્વીકારેલી વાતને ભૂલતાં નથી હોતા. સમય પસાર થઇ રહ્યો હતો. ભીષ્મ=ગાંગેયે પ્રચંડ પરાકમથી સર્વત્ર છે ચિત્રાંગદનું રાજ્ય વિસ્તારવા માંડ્યું. કેટલાંક રાજાઓને ચિત્રાંગદ ખડકવા લાગ્યો. આથી તેઓ યુદ્ધ કરવા આવ્યા. આ સમયે ચિત્રાંગદ ભીષ્મના સાથને છે છે ઈચ્છતા ન હતા. આથી તે એકલે જ યુદ્ધ કરવા ગયો. પણ શત્રુ રાજા નીલાંગદે ચિત્રાંગદને વધેરી નાંખ્યો, આથી ભમે નીલાંગદને ખતમ કરી નાંખે છે હવે ભીમે વિચિત્રવીર્યને ગાદીએ બેસાડો. તેણે વડિલબંધુ ભીમને ! Page #546 -------------------------------------------------------------------------- ________________ aore cac ૫૬૨ : : શ્રી જૈન શાસન અઠવાડિક] છે સુંદર વિનય કર્યો આથી ભીમ તેના ઉપર વધુ પ્રસન્ન રહેવા લાગ્યા અને છે તેને અનુરૂપ કન્યાની શોધ કરવા લાગ્યા. એક દિવસ દૂતે આવીને ભીમને કહ્યું કે- કાશીરાજે પોતાની અંબિકા, { અંબાલિકા અને અંબા નામની ત્રણેય પુત્રીનો સ્વયંવર ગોઠવ્યો છે. અને છે ત્યાં સેંકડો રાજાઓ, રાજકુમારો આવેલા છે. આ ત્રણેય પુત્રીઓ વિચિત્રા- 3 8 વીર્યને યોગ્ય છે.? ભીમે વિચાર્યું કે–સ્વયંવરમાં વગર આમંત્રણે જવું એગ્ય નથી. છે 8 માટે મારા ભાઈને ત્યાં જવું ઉચિત નથી. પણ હું એકલો ત્યાં જઈને સર્વ ઇછિત કરીશ આમ વિચારી ગાંગેય અત્યંત વેગવાળા રથમાં આરૂઢ થઇને ? એકલો કાશીરાજના નગરમાં પહોંચી ગયે જઈને જોયું તો સ્વયંવરના રંગમંચ છે ઉપર સેંકડો 'રાજાઓ અને રાજપુત્રે બેઠા હતા. બીજી તરફ ધાવમાતા ત્રણેય છે રાજપુત્રીને રાજકુમારની ઓળખાણ કરાવી રહી હતી , તો સ્વયંવર મંડપમાં રંગ બરાબર જામ્યો હતો તેવા વખતે જ પ્રચંડ ? પરાક્રમી ગાંગેય સીધે જ ત્રણેય રાજપુત્રીઓ પાસે પહોંચી ગયો રંગમંચને ખળભળાવી મૂક્યો. અને બધાંયના દેખતા ત્રણેય રાજપુત્રીઓને ઉઠાવીને . ગ. ગેયે રથમાં ચડાવી દીધી. આ ભયથી ફફડતી ત્રણેય રાજપુત્રીને ભીમે કહ્યું. ઠરશે નહિ તમારૂં કશું ? 4 અનિષ્ટ નહિ કરું. હું શાન્તનુનો પુત્ર ભીમ છું. હસ્તિનાપુરના રાજા વિચિત્ર-૨ છે વીર્ય માટે તમારા ત્રણેયનું હરણ કરનારે હું તેનો માટે ભાઈ છું. આટલું કહીને ભીન્ને રથને રંગમંચ તરફ વાળ્યો. મોટા અવાજે ૬ ઉદ્દષણા કરી કે તમારામાં કઈ બાહુબળના પરાક્રમી હોય તે મને સ પકડી લે. આ ભીમ તમારા બધાના દેખતા આ કન્યાઓનું અપહરણ ( આ પ્રમાણે સાંભળતાં જ મોટાભાગના રાજા ભીમ સાથે યુધે ? ? ચયા રબ વડે ભીમે દરેકની રથની ધજાને છેદી નાંખી. સ્વયંવરને 8 વિધ્વંસ કરવાના તારા પાપની તને અમારા તીણબણું સજા આપશે ? # આમ કહી ભીમને બરાબર વચ્ચે રાખી ચારે બાજુથી રાજાઓએ એક સાથે બાણેનો વરસાદ વર્ષા. આવતા બાણે જો કે ભીષ્મને કશી અસર તો કરી ના શક્યા. પણ Page #547 -------------------------------------------------------------------------- ________________ е ястието 5 વર્ષ : ૯ અંક : ૨૫ : તા. ૧૮–૨–૯૭ : : ૫૬૩ છે ઉપરથી ભીમના છત્રની જેમ ગોઠવાઈ જવા લાગ્યા. પરંતુ રાજપુત્રીઓ છે દુખી થઇ અને પિતાને નિંદવા લાગી કે અભાગણી એવી આપણને ધિક્કાર છે છે. આ યુદ્ધમાં આપણે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થઇ જઇશું. સામે લાખે છે રાજાઓ છે. અને આ ભીષ્મ બે હાથવાળે એકલો છે. આના માતની સાથે છે છે આપણું મનોરથની સ્મશાનયાત્રા નીકળશે. . . રાજકન્યાની પરિસ્થિતિ ભીમના ખ્યાલમાં આવી ગઈ. આથી ચારે A તરફ મુદ્રી દ્વારા તીક્ષણ બાણે ફેંકીને દરેક રાજાઓને ઝખમી બનાવી દીધા. 8 આખરે દરેક રાજાઓને પરાસ્ત કરીને, વિચિત્રવીર્ય માટે કન્યારો કાશીરાજે સ્વયં આપે તે રીતે કાશીરાજને ખુશ કર્યા. અને કાશીરાજે સ્વયં ખુરશીપૂર્વક કન્યાઓ વિચિત્રવીર્ય માટે ભીમને આપી. - હરિતનાપુર આવ્યા પછી ભીમે વિચિત્રવીર્ય સાથે ત્રણેય રાજકન્યાના 8 લગ્ન કરાવ્યા. ભોગ સુખમાં વિચિત્રવીર્ય આસક્ત બચે. વધુ ને વધુ કામશક્તિના આ કારણે વિચિત્રવીર્યના ધમ અને અર્થ પુરૂષાર્થ ખલાસ થયા. કામાધિનતાના છે A કારણે રાજકાજમાં શિથિલ બન્યો. આ જોઇને ભીષ્મ વિચિત્રવીર્યને અતિકામાતુરતા છોડવા સમજાવતાં ? A કહ્યું-“અબળાઓથી હારી ગયેલો તુ બળવાનેને શી રીતે જીતી શકીશ? 8 તે બળવાનેની વચ્ચે તું ઘેરાઇશ ત્યારે તારૂં ન જાણે શું થશે ?” માતા સત્યવતીએ પણ કહ્યું-તારી કામાસક્તિથી થયેલી શરીરની 8 છે દુર્બળતા મારી પુત્રવધુના મુખને જોવાની ઉત્કંઠાને હણી નાખે છે. મારી છે R ઇચ્છા પૂર્ણ થાય તે રીતે હવેથી વર્તવા માંડે. ભાઇ ભીમ તથા માતા સત્ય{ વતીની શિખામણ ધ્યાનમાં આપીને અતિ કામાતુરતાથી વિચિત્રવીય દૂર ખસ્યો છે સમય જતાં અંબિકાએ ધૃતરાષ્ટ્રને જન્મ આપ્યો. પૂર્વના કેઈકે કમથી 8 છે તે જન્મથી અંધ હતો. અંબાલિકાએ જન્મથી જ પાંડુરોગવાળા પુત્રને જન્મ છે { આપ્યો. તેથી તેનું પાંડુ નામ પડયું. અંબાએ ગુણેના ભંડાર સમા વિદુર છે નામના પુત્રને જન્મ આપ્યો. ( પાંડવ ચરિત્ર સર્ગ-૧ ૨૪૧ થી ૩૫૫ ) ( ક્રમશઃ ) Page #548 -------------------------------------------------------------------------- ________________ સંન્યાસ-દીક્ષા માટે શુદ્ધ ભારતીય બાળકે શું યોગ્ય નથી ? – મુનિરાજ શ્રી રૂચકવિજયજી મહારાજ cenessocહ૦૦૦૦૦૦ મુંબઈ પ્રાન્તમાં શુદ્ધ ભારતીય બાળક માટે સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક બીલ, 1 1 અમઢાવાદના શ્રી પ્રભુત્રાસ પટવારી તરફથી દાખલ કરવામાં આવેલ છે. આ બીલ, મુંબઈ પ્રાન્તના શુદ્ધ ભારતીય બાળકો સંન્યાસ-દીક્ષા લેતા અટકી ! જાય, તે માટે સરળતા કરે છે. પ્રશ્ન એ ઉઠે છે કે સંન્યાસ–દીક્ષા માટે શુદ્ધ ભારતીય બાળકો શું વોવ નથી? આનું કેઈ સમાધાન શ્રી પટવારીના બીલમાં આપવામાં આવ્યું હોય તેવું ? જોવામાં આવતું નથી. ઘણા લાંબા વર્ષોથી ભારતીય બાળકે જુદા જુઠા કાર્યક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવતા આવ્યા છે એ એક ઈતિહાસના પાને નેંધાયેલી હકિકત છે. સામાજિક, રાષ્ટ્રિય અને ધાર્મિક બાબતમાં આજ પૂર્વે બાળકનો મહત્વને ફાળો છે તે ઘણું મહત્વનો છે. શ્રી શંકરાચાર્ય, શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાયજી વિગેરેએ, ધાર્મિક બાબતમાં મહત્વનો ફાળો આપે છે અને અકબર, રાણું પ્રતાપને નાનકડો સુપુત્ર વિગેરેએ, રાષ્ટ્રિય બાબતેમાંય મહવને ફાળો છે આપ્યું છે, જ્યારે આજના પણ બાળક સામાજિક બાબતમાંમાંય મહત્વનો ફાળો આપે છે છે, તે સ્પષ્ટ જ છે. પરિસ્થિતિ આમ હોવા છતાં સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક બાબત માટે અત્યારે ? કે શુદ્ધ ભારતીય બાળકને શા માટે યોગ્ય ગણવામાં નહિ આવતા હોય? એ વસ્તુ ખરેખર મુંઝવણ પેઢા કરે તેવી છે. દરેક ધર્મોના ધર્મશાસ્ત્રો અને ધર્મ નાયકો તે, સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક | બાબત માટે યોગ્ય ગણે જ અને અત્યાર સુધીની ન્યાયી રાજય સરકારે પણ બાળકોના ? ધાર્મિક હકકોનું રક્ષણ કર્યું જ છે. આમ છતાં અત્યારે શુદ્ધ ભારતીય બાળકો, સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક બાબત માટે જાણે લાયક ન રહ્યાં હોય તેવી રીતે સંન્યાસ–દીક્ષા લેતા અટકાવનારૂં બીલ લાવવામાં આવ્યું છે તેમાં બાળકનું ધાર્મિક હિત શું સધાય છે તેની સમજ પડતી નથી. Page #549 -------------------------------------------------------------------------- ________________ ( વ ૯ અંક ૨૫ તા. ૧૮-૧-૯૭ : : પિ૬૫ શું બાળકો પિતાના ધાર્મિક હિત માટે હકકઢાર નથી ? દરેક દેશને દરેક બાળક, * પિતાના ભૌતક હિતનો હકકઢાર જેમ ગણવામાં આવ્યો છે તેવી જ રીતે તે પિતાના ? ધાર્મિક હિતાનો પણ હકકદાર હોવો જોઈએ, એમાં ખોટું શું છે અને સરકાર અગર છે રાજ્ય શાસને કે બાળકોના હિતી માલીકોએ, તેમના ભૌતિક હિતને અત્યાર સુધીમાં છે જેમ રક્ષણ આપ્યું છે તેમ તેમના ધાર્મિક હિતને પણ રક્ષણ અપાતું ચાલુ રાખવું ! જોઈએ, આમાં ય બેટું શું છે? બાળકો, બાળકો અને પિતાના ધાર્મિક હિત માટે વધુ હકકકાર છે. આજની રાજ્ય સરકાર નાવિક દળમાં દાખલ કરવા માટે ૧૫ થી ૧૬ 8. 6 વર્ષની ઉમ્મરના બાળકને યોગ્ય ગણે છે અને જાહેરાત પૂર્વક નાવિક રળમાં બાળકોની # આ ભરતી કરવામાં આવે છે ત્યારે સંન્યાસ-દીક્ષા જેવી ધાર્મિક વસ્તુ માટે સ્વતંત્ર ભારતને £ શુદ્ધ ભારતીય બાળક શા માટે યોગ્ય ગણવામાં નથી આવતો? - બાળકોને જેમ ભૌતિક હિત હોય છે તેમ તેમને આધ્યાત્મિક પણ હિત હોય ? છે. કારણ કે તેમને જેમ દેહ અને મન હોય છે તેમ આત્મા પણ હોય છે. આ વાતને 8 બધા સમજુ માણસેએ સ્વીકાર કરવો જોઈએ અને તેમના જરૂરી હિતોનું રક્ષણ K કરવું જોઈએ. 4 બાળકો સંન્યાસ દીક્ષા આજીવન પર્યત લીધા પછી ભૌતિક હિતની તરફ { £ ખેંચાઈ જ જાય એવો એકાંત નિયમ નથી. કારણ કે સંન્યાસ-દીક્ષા લેતા પહેલા અને ૨ છે પછી મોક્ષનું સુખ તેની જાણમાં હોય છે અને તે તેને ખેંચતુ હોય છે. 6. મને લાગે છે કે બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ બાળકોના આધ્યાત્મિક 8 હિતને રક્ષણ આપતું નથી પણ બાળકોને તેને માટે અગ્ય ગણી તેમને આધ્યાત્મિક છે હિતનું ખૂન કરે છે. જે બિલકુલ યોગ્ય નથી. પૌદ્દગલિક સુંદરતા કેવી? તો નિ સાર. જેમાં કાંઈ જ સાર નથી તે પુદ્દગલની સુંદરતા કેમ વખાણાય? જે ખાનપાનમાં છે હું વસ્ત્રાલંકારમાં મકાનમહેલાતેમાં–બાગ બગીચામાં છે તેવા પ્રકારના પ્રાકૃતિક દશ્યમાં ! { કે યૌવનથી થનગનતા દેહમાં જે સુંદરતા માનતાં હોય તે એ કાચને હરે ને હીરાને છે કાય માનવા જેવી ગંભીર ભૂલ ગણાય. આ બધી સુંદરતા દેખાતી હોય તે પણ ક્ષણA જીવી છે, બાહ્ય સુંદરતા આવી હોવાથી જ અમે પૌલિક સુંદરતાને અસાર–નિઃસાર છે છે કહીએ છીએ. - સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ ? Page #550 -------------------------------------------------------------------------- ________________ ૯ ન લગાડતા હે ને ! જ –શ્રી ભદ્રંભદ્ર @ bw-૯-ર હ - ક : ૪ બિસ્તરા-ઉત્થાપન મુલત્વી છે. મારે હમણાં પૈસાની બચત થઈ હોવાથી નવો ફલેટ (સાધુની ભાષામાં ઉપાશ્રય, 1 પર્સનલ છે) લેવાનું મન થયું. (સંસારી જીવડે છું ભાઈ !) પણ સાલુ શું ચ્યું કે, નવા ફલેટના પાંચ લાખ હતા. અને જુનાના ૪ લાખ આવતા હતા. થડે ને ટ્રક 3 છે પડતે તે. જ મારા મનમાં વિજળી ઝબૂકી. મેં વિચાર્યું કે જેમ આપણે ત્યાં એક જ વસ્તુ છે. છે માટે ઘણાં ઉમેવાર હોય તે ઉછામણી લાવવાની પ્રથા છે તેમ તે શાીય પ્રણાલિ- ૨ કાને મેં જુના ફલેટ માટે ચાર-પાંચ માંગા આવેલા એટલે મારે ફલેટ સતી સ્ત્રીની છે જેમ એક જ પાટીને પરણાવવાનું નક્કિ કરેલો તેથી રતાની આરતીની જેમ આની બેલી બોલાવવાનું વિચાર્યું. મને હતું કે પેલી ૪/૫ પાટી આ ફલેટના સ્વયંવરમાં { આવશે અને ૪ લાખને ફલેટ સાડા ચાર આસપાસમાં જશે. પછી પણ જે કે ૫૦ હજાર ખૂટતા હતા પણ એ તો બીજી નવી જુના ફલેટમાં છે કે રહેલા જનમ–જનમના સાથી સંગાથી જેવા બિસ્તરા-પટલાના ઉત્થાપનની (ઉંચકવાની) છે બેલીથી બેટ પૂરી પડાશે તેમ હતું. ઉત્થાપન જેવી નવી સ્કીમ રજુ કરી હોવાથી તેમાં છે 3 તે લાખ જેટલી આશા હતી. એટલે જ જુને ફલેટ સાડા ચારમાં ઝટપટ આદેશ આપીને છે વેચી માર્યો. પછી એજ પાટીઓને મેં કીધું આ મારા બિસ્તર–પાટલા ઉંચકાવવાને મજૂરને શું ખર્ચ આપવો પડશે. એટલે મજૂર નિભાવ માટે પિટલા ઉત્થાપનની બોલી બોલવાની છે શરૂ કરાય છે. એમાં એક નંગ માથાને ભટકા. મને કે કે ગાંડાના ગેર ! સામાન તારે ને છે તેને ખર્ચ અમે શેના આપીએ? ઉઠાવો હોય તે ઉઠાય લે સામાન નહિ. તે ફેંકવા મ મંડીશું એક પછી એક નીચે. (મારે તે મુંઝવણ વધી હજી ન ફલેટ કંઈ મને કબજામાં મળી ગયે ને તે છે મારે સામાન રાખો ક્યાં?). પેલા આટલું બોલીને પછી બોલ્યા કે–આ તારા લબાચા ઉથાપનના ચડાવાસ છે બોલવાનું તું જ્યાં ધૂમ્રપુરાણ જેવા ઉત્થાપન પુરાણમાંથી લઈ આવ્યો છે. ' Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અંક ૨૫ તા. ૧૮-ર-૯૭ : ; પ૬૭ - - - - - - - - - - - - - | મારું પુન્ય જાગતું હતું. એટલે જ હમણાં જ કેઈના ગુરૂ મ. ના પગલાના 1 ઉથાપનના ચડાવા શિલાલેખ મને મળી ગયે. મેં કીધું જુઓ આ રહ્યો શાસ્ત્રપાઠ.. મને ઈ લોકોએ શું કટ મારી કઉં–મને ઈ લોકો કહે કે-ડિબા જેવા આ તે કોઈ કે - ગુરૂચરણના ઉત્થાપનની વાત છે. તારા બિસ્તરા-પોટલાને માટે આ લેખ આધાર તરીકે ને અપાય, હમ . છે અને બીજી વાત કે ભગવાનના ઉત્થાપનના પ્રસંગે ઘણું જોયા છે, હાંભળ્યા છે આ પણ ગુરૂ પગલાના ઊથાપનને જોયું નથી. અને કાચ ઉત્થાપન થયું ય હાય હે . - આપણે કંઈ બહુ જાણતા નથી. પણ આ સાલા “ઊત્થાપનના ચડાવા એ તે સાવ છે નવું જ સાંભળવું. મેં કીધું તે કંઈ એવું થોડું છે કે નવું કશું ને જ કરાય? પાર્ટી કહે–તું ગાભા જેવો જ છે. ગમે તે કરો પણ શાસ્ત્રને આધાર તો હવે છે જોઈએ ને? મેં કીધું–શાસ્ત્રમાં કયાં ય લખ્યું ન હોય તો ય ઉત્થાપનના ચડાવવાને નિષેધ કે મળે છે ક્યાંય ? (મારી આ ધારદાર દલીલથી પાટી મુંઝાઈ ગઈ મને હતું જ કે હાર કે સ્વીકારી લેશે પણ... પણ...) પાટીકહે કે—ગુરૂપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં વપરાય તે જેમ પાઠ નથી તેમ | ન વપરાય તે ચ પાઠ નથી જ. તે હવે ગુરૂપૂજનને વૈયાવચ્ચમાં વાપરીએને? મેં ખાલી ખાલી કીધું કે—હું કંઈ સમજે નહિ પાટી કહે–તારે હમજવાની જરૂરે ય નથી જા ગઢડામાં મેટું ઘાલીને હુઈ જા, છે. ચાંપલો થતે નક્કામે. જે વસ્તુનું શાસ્ત્રમાં વિધાન કે નિષેધ ન મળે તે પણ કરી છે શકાતી હોય ને તે તે મુશ્કેલી થઈ જાય. (૧) સંતિક ચૌદશના પ્રતિક્રમણ પછી બોલવાને જેમ પાઠ નથી તેમ નિષેધી પણ નથી તે મને બોલવા. (૨) દેરાસરમાં ભક્તામર બેસવાને પાઠ કે નિષેધ કશું નથી તે પછી “ભક્તામર { ચાલું કરે ને? કેમ નથી કરતાં ? (૩) હીલચેર વાપરવાનો પાઠ કે નિષેધ નથી તે તમારા સાધુ-સાધ્વીજી માને છે 5 વપરાવા મા બાપુ. હું તો ડઘાઈ જ ગે. મને ય થયું તે ખરૂ કે પેલી “ઉત્થાપનના-ચડાવાની - * * * * * * Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૬૮ : ' : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે પત્રિકાને શાસપાઠ તરીકે ધર્યો ન હોત તો આટલું બધું સાંભળવું ન પડત. (પત્રિકામાં ૧ એમને એમ તે કંઈ છપાવે નહિ. પણ આ પાટીની દલીલે ય જોરઢાર છે. જો ખરેખર છે આ ઊથાપનના ચડાવા અશાસ્ત્રીય જ હોય તે તેને વિરોધ લેખિત થ જોઈએ. જેથી ? ભાવિની પેઢીને પણ “ઉથાપનના–ચડાવા” જ ખાલી લેખિત ન મળતા તેને વિરોધ પણ છે લેખિત મળી શકે. જો કે મારે આ પત્રિકામાં કંઈ લેવા દેવા નથી. પણ મારા પિટલા- ઊત્થાપનના ચડાવા બેલાઈ ના શક્યા તેને દિલમાં અફસેસ સમાતો નથી. - ઉત્થાપનના-ચડાવાની વાત તે પત્રિકામાં છપાવાથી લેખિત પુરાવો થઈ ગયો છે. પણ હવે પિલા નો ઉત્થાપનના-ચડાવાના વિરોધની પણ મૌખિક નહિ પણ લેખિત છે * પત્રિકા છાપવિ મને અતિ અગત્યની વાત જણાય છે. તેનું કારણ બીજું તે કંઈ નહિ ? ન પણ મારી જેમ કોઈ બિસ્તરા-પેટલા ઉસ્થાપનની વાત કરીને ભેઠા ને પહે બિચારા. 8 છે એટલે. પેલા નંગના કારણે બિસ્તરા-પોટલા ઉત્થાપનના ચડાવાને મોકૂફ કે મુલત્વી જ નહિ પરંતુ તદ્દન સપનામાં ય બંધ રાખવાના મક્કમ ભીષમ પ્રતિજ્ઞાધારી ભદ્રંભદ્ર કી 1 હવેથી જે. - - - - ટ્રેનમાં અમઢાવાથી મુંબઈ જઈએ તે દિવસનું કે રાતનું ૧૨ કલાકનું ભાડું ? કિ સરખુ જ લે છે. ધર્મશાળા કે ગેસ્ટ હાઉસની જેમ જ. ટ્રેનનું ૧૦૨ રૂપિયા ભાડું સાલ 5 4 મોંઘુ ગણાય. અરે બેસવાની જગ્યા પણ નથી આપતા. ધરમશાળા કે ગેસ્ટ હાઉસમાં છે છે તે ગાદલા, ગોદડા, પલંગ, પંખો, સંડાસ, બાથરૂમ, પાણીને નળ, બારી બારણુ આ 5 આ બધું ફક્ત ૧૦૦ માં મળે અને પટાવાળાએ સાહેબ! સાહેબ કહીને સલામ ભરે. અને ટ્રેનમાં તે કદાચ ભૂલેચૂકે ય જગ્યા મળી ગઈ હોય તે ય એક સીટમાં ૫- ૨ ૧ ૬ પેસેન્જર વચ્ચે એક જ બારી. આખા ડબ્બાના ૧૦૦ ૧૫૦ પેસેન્જરો વચ્ચે બે સંડાશ અને બાથરૂમ તે મળે જ નહિ. તમે ટ્રેનમાં જે સીટ ઉપર બેઠા તે સીટ જ તમારા માટે છે 4 બેઠકરૂમ, બેડરૂમ, લાયબ્રેરી, ભજનખંડ, આરામગૃહ, સંદેશા પ્રસારણ કેન્દ્ર બને. ટૂંકમાં ? સમજોને કે–એલ ઈન વન. બને. ૧૦૨ રૂપિયામાં હરતા-ફરતા ફલેટ જેવી ટ્રેનને ખરીદીને હું દેશ-દેશાંતરોને જેવા છે નીકળયો. બિસ્તરા-પેટલા સાથે જ હતા. કુલીને પકડે. સામાન ઉત્થાપનના પૈસામાં છે છેડી રકઝક કરી. પણ બન્ને સંપીને વચ માર્ગ-સમાધાનવાદી માર્ગ કાઢ. સમા- ૬ ધાનવાદી માર્ગમાં કંઈ ઝંઝટ ના લાગી. બધા જ પ્રકારના ધાર્મિક, રાજકીય, સામાજીક, છે Page #553 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડીક) સંસારિક, આર્થિક, કુરુક્ષેત્રમાં સમાધાનને માર્ગ સ્વીકારાય તે ફાયદો ઘણો થાય તેવું | મને તત્વજ્ઞાન પ્રગટ થયું. ગમે ત્યારે ચાલી આવેલી પ્રથામાં કોઈ નવું કંઈ કરવા જાય ? કે તરત તેનું બળ જોઈને નબળાઓએ સમાધાનવાદી રસ્તો જ લે. વિરોધ ર્યા કરે ના જોઈએ. આમેય નબળાઓનું મારી જેમ કંઈ ઊપજવાનું ન હોય તેનું કોઈ સાંભળવાનું ન હોય ભલે ને તેની વાત સાચી હોય તે ય નબળાઓએ નમતું જોખી દેવું | જોયે. નહિતર શું થાય કઉં? વગોવાઈ જવાય નક્કામું લેવા દેવા વિનાનું. અને એક બીજી વાત હમણાં હમણાં કલિયુગના પ્રભાવથી સત્ય છે ને તે પણ હવે પુન્યશાળીનો જ પક્ષ લેવા માંડયું છે. સત્યવાદીનું જે હમણાં પુન્ય જાગતું ન હોય તે સત્ય તરત “સ કે તમેં લડડુ ઉસકે તડમેં હમ આ સિદ્ધાંતનું પાલન કરતું પુન્યશાળીના પક્ષમાં જ જતું રહે છે. પુન્યશાળી સત્યવાદી જ હોય તે નિયમ નથી ! હોતો તે ય કોણ જાણે કેમ સત્યને હમણાં હમણું પુન્યવાળા ગમવા લાવ્યા છે. એટલે જ દુનિયા એમ માને છે ને કે પુન્યશાળી માણસ જે બેલે તે સાચું. પુન્ય વગરને માણસ ? સાચું બોલે તો તેની કિંમત દુનિયા કરતી નથી. એટલે મેં ય હમણાં હમણું સમાધાનવાદી માર્ગ સ્વીકાર્યો છે. : જૈન શાસનને ભાગ્યવિધાતા : પ. પૂ. પરમ વાત્સલ્ય નિધિ પૂ. આ. દેવ શ્રી વિજ્ય રામચંદ્રસુરીશ્વરજી મહારાજાના જન્મથી માંડીને સમાધિ મરણ સુધીના દરેક પ્રસંગો તદ્દન સરળ ભાષામાં આલેખવાને મેં નિર્ણય કર્યો છે. કામ પણ શરૂ કર્યું છે તે જેઓની પાસે પૂજ્યશ્રીજી અંગેના લેખો પ્રસંગેની (વ્યકિતગત પ્રસંગેની) માહિતી હોય તેઓ મોકલવા માટે કૃપા ! કરે. આર્થિક સહકાર અંગેની યોજના હવે પછી જણાવાશે. કોઈ એક જ વ્યકિતને આ અંગે ઇચ્છા હોય તે તેઓ સંપર્ક કરી શકે છે. નકલે નેંધવા અંગેની વિગત હવે આ પછી જણાવાશે. માહિતી મોકલવાં તથા લી. રાજુભાઇ શાંતિલાલ શાહ [પંડિત]. સંપર્ક કરવાનું સ્થળ :– બંગલા નં. ૩૨, પટેલ સોસાયટી, આમ્રપાલી સિનેમા પાસે, ગોમતીપુર દરવાજા, અમદાવાદ-૩૮૦૦૨૧ Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. સી. ૮૪ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી દશી 0 RUT UT IS - વીસ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ મામર્શવજhશમચંદ્રસૂરીશ્વરજીમહારાજ #aasa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ વિષયને વિજય કરે ત્યારે કષાયને વિજ્ય થાય. વિષયને વિજ્ય કર્યો છે તે વર્તન પરથી દેખાય. તે વર્ણન છે નવ વિધ બ્રહ્મચર્યની ગુણિ. સંસારમાં રહેલા શ્રાવકે સાધુપણાનો અર્થ છે, વિષય વિજ્ય માટે મથે છે. તેથી તેમનું વર્તન મર્યાવિત ? રીતે નવ ગુપ્તિવાળુ હોય છે. ૦ જેણે પિતાના આત્મા પર પ્રેમ નથી તે મૈત્રીની વાત કરતા હોય તે વાયડા છે. ૫ 0 મૈત્રીમાં સુખની વાત નથી પણ હિતની વાત છે. ૦ અમને પણ જે શરીરાઢિ પર પ્રેમ હોય તે અમને પણ સંસારમાંરખ . અમને . અમારી સેવા-ભક્તિ કરનાર પર પ્રેમ થાય તો ય અમને રખડાવે. ૦ આત્મા પર પ્રેમ થાય એટલે આત્માની સાચી દયા આવે પછી આત્મા દુનિયાના ૨ સુખ તરફ દોડે તો થાય કે-હું કરી રહ્યો છું? આ જન્મ સુખ ભોગવવા, છે મેજ મજા કરવા છે ?” 0 2 શરીરાત્રિ પર પ્રેમ થઈ જાય છે તે પાપને ઉદ્યય કરાવે છે, આત્મા ૫૨ જ પ્રેમ છે 0 કરવા જેવો છે–આ નિશ્ચય નહિ થાય તે સાધુથી સાધુપણ નહિ પળ ય, શ્રાવકથી ! શ્રાવકપણું નહિ પળાય, સમકિતીથી સમકિત નહિ સચવાય. - દુનિયાના સુખમાં જેટલે રાપ આવી જાય તેટલી સજા ભોગવવી ? પડશે. જે 9 રાજીપામાં પશ્ચાતાપ હોય કે હજી મારી જાત સારી નથી, મારું શું થશે તે સજા છે ઓછી થાય, પણ તે હચાને જોઈએ. આ સંમૂર્ણિમને ધર્મ નથી પણ સંક્સિન 0 ધર્મ છે. હેય–ઉપાદેયને વિવેક જીવ અને જાગતો રાખે તે જ ખરે ખરે સંસી 1 છે. તે વિવેક ન હોય તો સારામાં સારે સંજ્ઞી પણ સંમૂર્ણિમ!, છે . ગૃહસ્થપણું એટલે જીવની વિરાધનાનું ઊંચામાં ઊંચી કેટિનું કારખાનું ! અવની છે વિરાધના વિના ગૃહસ્થપણામાં કશું ન થાય. අපපපපපපපපපපපපපපපපංජප‍්‍රාදපදං જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (૯.ાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું. ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૬ *સૂરિ नमा चउविसाए तित्यराणं શાસન અને સિદ્ધાન્ત ૩ણમાડું. મહાવીર-પનવસાIiછ રક્ષા તથા પ્રચારનું પત્ર ડામર, (0 Received 0 3 3 12 ૯ મૂખ પણાથી બચો રજા સિ દશના યત્રા- ડધરી હઠિકરી દ્વયમ્ | મૂખરસના પરાપવાદગૂંથ સમૃદ્ધત્ છે ! જ્યાં ઢાંત રૂપી માટી છે અને હોઠ રૂપી બે ઠીબડીઓ છે. એવી મૂર્ખ માણ સની જીભ પારકાની નિંદાનો ભાર ઉપાડયા કરે છે. અઠવાડક હા જી ઈંST RETR સુરે શાનમ ધિંધ. નહીંધો ન ૩નાથના , ગદ Tilણીન477, પિન-382043છે. ad શ્રી 661 શાસન કાયાલય, મૃત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (રાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #556 -------------------------------------------------------------------------- ________________ આહ!!! આ.... આ મથી આવે. મારા જેવા બની જાઓ, –વિરાગ આહ !!! આવ... આવ...મઝેથી આવ. મારા જેવા બની જાઓ, સારું સાંભળતાં જ હૃદય આનંદના અમીથી છલકાયું. દૂર દૂરથી જાણે કેઈન છે સ્પષ્ટ સાઢ સંભળાઈ રહ્યો છે. સાઢ બહુ જ ઝણે છતાં મધુરો છે, શાંત છતાં સ્પષ્ટ જ છે. અનુભવની લાગણીઓ પેઢા કરી શકાય તેવો છે અને માણી શકાય તેવો પણ છે, કે છે પરંતુ વર્ણવી કે વ્યકત કરી શકતા નથી તેવો આ અગમ્ય સારું છે. વળી, આ અવાજમાં શું રહેલું છે? શું સમાયેલું છે? અરે ! હીનું સૌહાર્દ છે પ્રિયાને પ્રેમ, માતાનું વાત્સલ્ય, મિત્રની હુંફ અને વિભુની કરૂણા ભરેલી છે. આટ-આટલા દિવ્ય અને સુંદર ભાવોને વહન કરતો આ અવાજ કોને હશે? મધુર કર્ણપ્રિય સાઢ સંભળાય છે પરંતુ સાદ્ધ કરનારો દેખાતો કેમ નથી ? આ મીઠે 8 મધુર અવાજ સાંભળતા જ દિવ્ય ભૂમિના સ્વપ્ના આવે છે. જાણે ત્યાં નિત્ય વસંત ઋતુ { છે, ષડઋતુના પુષ્પને પરિમણ છે. જળને બદલે પ્રકાશના ફુવારા છૂટે છે. ઢેફાળ ભૂમિને બદલે મરક્ત મણિની ભય છે. ચારે બાજુ કેવળ પ્રકાશ જ વિલસી રહ્યો છે. ? અરે ! ત્યાં શું આત્મરામ ખવાઈ ગયો? ના...ના... જરાય નહીં. આત્મા તે છે 8 સ્થળ દેહને છોડીને સપ્તરંગ ભરી વાળીમાંથી બનેલા તવ તરંગણમાં વિહરી રહ્યો ! છે. વળી કમળની સુરભિના શ્વાસોશ્વાસમાં વિહરી રહ્યો છે. ષટતુના પુષ્પો જેમ કે હવામાં કીડા કરી રહ્યાં હોય તેમ ચેતના સૃષ્ટિ જ્યાં આનંદ મગ્ન બનેલી હોય તેવા સ્થળે આત્મારામ મેજ કરી રહ્યો છે. આહ ! આ બધું આ સાઢમાં હું અનુભવી રહ્યો છું. આ સાઢ કોનો હશે ? આ તે બુદ્ધિભ્રમ છે કે પરબ્રહ્મને સંસ્પર્શ છે? ખરેખર ! વીતરાગ એવા પરબ્રહ્મનો આ સારું હોય તો આ સ્નેહ સભર નિમંછે ત્રણ શા માટે ન સ્વીકારું ? - - - - - - - Page #557 -------------------------------------------------------------------------- ________________ Malte 22 BLOMSTERBANK 4.91187 SCOSYAL peapay Houmon Unou zou UHOV O PROCESO PR11 de 74120147 ઢી પી સીહણી પ્રેમચંદ ભેઘજી ગુઢ. - ૮મુંબઈ). હેમેન્દ્રકુમાર જજસુજલાલ , ' (૨૪ ). સુરેશચંદ્ર કીરચંદ શેઠ (૧૩ ) રાજાશેદ દજી સુકા ( 8) - • અઠવાડિક • PN"ારા gિ a શિવાય ૩ મma a વર્ષ : ૧] ૨૦૫૨ માઘ વદ-૧૦ મંગળવાર તા. ૪-૩-૯૭ [ અંક ઃ ૨૬-૨૭ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ : - . પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ– ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 8 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 5 ક્ષમાપના(પ્રકરણ ૧૪ મું) –અવ૦) | હું રોજ મેક્ષની વાત કરું છું તો રોજ મેક્ષ યાદ આવે તેવા પણ કેટલા છે મળે? “મા વહેલામાં વહેલો મોક્ષ જ જોઈએ” આવી ઈચછાવાળા પણ કેટલા મળે છે જ મારે તો આક્ષેપ છે કે- આજના લોકો ધર્મ નથી કરતા તે શકિત નથી, સામગ્રી છે ન નથી, ટાઈ, નથી માટે નહિ પણ તેને કરવો જ નથી માટે નથી કરતા. જેને પૂજા 8 4 કરવી છે તે નોકરિયાત કે ગરીબ પણ પૂજા કર્યા વિના નથી રહેતા ! સભામેક્ષ યા ન આવતો હોય તો પ્રતિક્રમણમાં “ભરફેસર અને છે તીર્થ શા માટે બેલે? ઉ૦ આજે પ્રતિક્રમણ કરનારા કેટલા છે? અને જે લેકે પ્રતિક્રમણ કરે છે તે છે છે કે “ભરડેસર” અને “સકલતીર્થ શું સમજીને બોલે છે તે કહો. “સકલતીર્થ” બેલનારા પાસે મંદિર અને દર્શન પણ ન કરે તે બને? સભા પ્રતિક્રમણ તે વિરતિની ક્રિયા છે અને સંસારમાં રહેવું તે અવિરતિની ક્રિયા છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ : : જૈન શાસન અઠવાડિક] ઉ૦ જે પ્રતિક્રમણ કરે તેને વિરતિ લેવાનું મન હોય ને? સર્વવિરતિને પામવા માટે તે વિરતિની ક્રિયા અભ્યાસ માટે પણ કરે. સર્વવિરતિ ન પમાય તે તેનું પારાવાર દુઃખ હોય. તે વિરતિ પામવા માટે જ ભગવાનની પૂજા કરવાની છે, સાધુની સેવા | કરવાની છે. ભગવાનના દર્શન-પૂજન કરવાં તે સમકિતની ક્રિયા છે. માટે સમકિતી જીવ ત્રિકાલ પૂજા કરે કેમકે તેને પણ વિરતિ જ જોઈએ છે. માટે આવા મોટા કુતર્કો કરી લોકોને ભરમાવે નહિ. આજના જીને મોટેભાગે ધર્મ કરવો ગમતો નથી. એટલે આવી કાવતી વાત આવે તે ઝેટે ગમી જાય છે. ઘણા વ્યાખ્યાનમાં પણ આવું લેવા જ આવે છે. માટે મારી વાત કઈ ઊંધી ને લઈ જાય તે માટે એકની એક વાત ફેરવી ફેરવીને કહું છું. તમને બધાને કાન ગમે છે કે ધન ગમે છે? આજે સાચી રીતે દાન દેનારા પણ કેટલા મળે? “આ લક્ષમી નામની ડાકણથી છૂટવા માટે દાન કરવાનું છે. તે માટે દાન કરનારા તે કેટલા મળે? ઘણું તે પસા ખરચીને પણ પાપ બાંધે છે. અહીં બેઠા હોઈએ અને કાંઈ ન કરીએ તો સારું ન લાગે તેમ માનીને કરે તે પાપ બંધાય કે પુણ્ય બંધાય? અહીં ટીપ થાય તે કેટલા ભરે ? ઘણા એવા ભાગ્યશાલી છે કે જેમણે નિર્ણય કર્યો છે કે ટીપમાં રાતીપાઈ માંડવી નહિ ! જીવનમાં દાન દીધું નથી અને દેવાની ઈરછી પણ નથી તેવા પણ જે હોય ને? તમારો નંબર તેમાં ન હોવો જોઈએ. તે માટે તમે નક્કી કરો કે મારે જ કમમાં કર્મ આટલું દાન તે સાત ક્ષેત્ર અને અનુકંપામાં કર્યા વિના તે રહેવું જ નહિ. અને મારા નાના છોકરા 1 પાસે પણ દાન કરાવ્યા વિના રહેવું નહિ. કદાચ તે મરી જાય તે ય તેને લાભ થઈ ન જાય. મારો છોકરો ધર્મ કર્યા વિના મરી ન જાય તેવી ચિંતા કેટલા મા બાપને છે ? છે તમારાં સંતાને ધર્મ નથી કરતા તે તમારા પાપે. તમારે છોકરો ધર્મ ન કરે તે ન છે ઉપરથી તમે બચાવ કરો છે કે તેને ટાઈમ નથી મળતો ! તમારો છોકરો ધર્મ ન જ કરે તો ચાલે. પણ તમારે છેક વેપાર ન કરે, નોકરી ન કરે, સૂતો સૂતો ખાય તે ચાલે? માટે તમે “ધર્મ નથી કરતા તે સમય નથી માટે એવો બચાવ કે ઈ સાધુ ન [ કરે. તમારે તો ધર્મ કરવો નથી માટે નથી કરતા. ભગવાનના શાસનને પામ્યા પછી મોક્ષ યાદ ન આવે તે ચાહે ? પરલોકને માનનારા અન્યમતી પણ કેવા હોય છે તેની વાત સામલી તાપસના દૃષ્ટાનથી સમજાવવાના છે તે હવે પછી Page #559 -------------------------------------------------------------------------- ________________ છે . હાલારદેશદ્ધારક પૂ.આ.ભ. શ્રી વિ. અમૃત સ. મ. સા.ની -: સ્વર્ગતિથિ પ્રસંગનું ગીત : રાગ- હે ત્રિશલાના જાયા | હે અમૃતસૂરિ ગુરૂરાયા, લાગી તમારી માયા હે હાલાર દેશના હીરા, લાગી તમારી માયા; ગુરૂ જ્ઞાની તત્વના જ્ઞાતા; કવિરત્ન જે ઉઝારા, તપસ્વી પુરા નિસ્પૃહી શ્રા, જ્ઞાન ગુણના ભંડારા; હે કરૂણા રસ ભંડારા, અમને લાગી તમારી માયા–હે. ૧ ખંભાતવાસી છોટાલાલ નંદન, જૈન શાસન શણગારા, - માતા પરસનબાઈના પ્યારા, અંબાલાલભાઈ ન્યારા; હે વૈરાગ્યના ધરનારા, અમને લાગી છે. ૨ ઓગણીશ પંચાવનમાં જન્મ્યા, સેજીત્રાનગર મેઝારા, એગણીશ એંસીમાં લીધું સંયમ, હર્ષ કપૂ૨ ગુરૂ પ્યારા; હે ધર્મતત્વના મહાયાસી, અમને લાગી—હે. ૩ ઓગણીશ નવાણું રાજનગરમાં, આચાર્ય પદ્ધવી પાવે, ફાગણ સુદિ દશમના દિવસે, પૂજ્ય સિદ્ધિસૂરીશ્વર હાથે હે પ્રવચન પ્રભાવક ગુરૂવરરાયા, લાગી—હે. ૪ ગ્રામ પ્રજાને ઉદ્ધાર કરતા, કર્યો હાલાર ઉદ્ધાર, વીંછીયા ગામે લાભ જ દીધે, ક્યા ધર્મ અજવાળા: હે ઉપદેશ અમૃતના દેનારા, લાગી—હે. ૫ બે હજાર બાવીશની સાલે, ફાગણ સુદિ દશમના રાજે, ઉપવાસ ચાવીહારે આશ્ચર્યો, શિવમારગને જે, હે ગુરૂદેવ સવિ હિતકાયા, લાગી—હે. ૬ સ્વગતિથિ રાજકોટમાં ઉજવાયે, વીશ બેતાલીસ સાલે, ઉમંગ અને આબે આજે, જિનેન્દ્રસૂરિ નિશ્રા હાલે, જિનેન્દ્રભકિત મંડળ ગાવે, લાગી છે. ૭ સં. ૨૦૨૪ ફો. સુદ ૧૦ Page #560 -------------------------------------------------------------------------- ________________ ક ખોટું ન લગાડતા હો ને ! –શ્રી ભદ્રંભદ્ર રાજા :-- - -- હાઈ-- કેણે કહ્યું ના ઉજવાય? જા . બધું ઉજવાય. અમારા અર્થાત મારા એક નજીકના ય નહિ દુરના ય નહિ ઉપરના ય નહિ ? બહુ નીચેના ય નહિ, આજુના ય નહિ બાજુના ય નહિ, એકદમ સગા ય નહિ, ને કે એક8મ પારકાય નહિ એવા એક સંબંધીએ લવ લગ્ન કે પ્રેમ મેરેજ કરેલા, લગભગ છે ( એક વરસ થવાની કુલ તૈયારી હતી. એટલે એમણે લગનની બાર માસિક/વાર્ષિક તિથિ ઉજવવા વિચારેલુ. અને ૨ { તેમનું વાર્ષિક ઉત્સવ લખાણ મારે જ લખવાનું હતું. મેં લખવાની શરૂઆત તો જ કરી પણ પેલા શાસ્ત્રીય મિત્રના સહવાસના કારણે મને આવું લખવું કંઈક અજુગતુ લાવ્યું. તે એટલા માટે કે- “ વાર્ષિક લગ્નવિધિ કેની ઉજવાય ? શા માટે ઉજવાય? આ વખતે ઉજવ્યા પછી બીજા વર્ષે લબમાં અશાંતિ પ્રવર્તે છે? કઢાચ બને જણું કે બન્નેમાંથી કેઇ એક જણ લગ્ન છોડીને ભાગી જાય તે? કેવું ખરાબ લાગે. કેમ? એક તે અત્યારે મોટે ઉપાડે વાર્ષિક ઉજવણી કરીએ અને પછી કઈક અકસ્માત સર્જાય તે છે. કે બીજા પષે શું? મારે મેટુ બતાવવા જેવું ને રહે. ” આવા બધાં લગ્ન–શાસ્ત્રીય મુદ્દા વિચારતા લોત્સવ મેકૂફ રખાવવાનું મેં નકકી કર્યું. પણ પાછુ મનમાં થયું કે- “ હાયા એટલું પુન ” ઉજવવા દે ને મારા બાપનું શું બગડે છે? લાડવા તે મળશે ખાવા. આમે ય કંજુસનકાકે કશું ખવડાવતો નથી આ બહાને કંઈક ખરચશે ય ખરા. અને પાછો એવો પણ વિચાર મને આવેલો કે લગ્ન-તિથિ ઉજવવાથી લગ્ન જીવનમાં કંઈક અંતર પડી ગયું હશે તો તે 8 આવા ઉજળા પ્રસંગે તે બન્ને વચ્ચે મન મેળ સધાય તેવો ય ચાન્સ ખરો જ ને. છે (આવું દરેક માટે નહિ સમજવાનું આ તે શ્રીમંત છે એટલે ઉજવાવી શકાય. શકિત છે સઝન પણ કૃપણુતાના કારણે પોતાની લગ્નતિથિ સ્વદ્રવ્યથી ઉજવી ના શકે તે તેણે બીજા પાસેથી પૈસા ઉછીના લઈને પણ ઉજાવવી પણ મફતીયામાં ન ઉજવી.) * આ બધી વાતને તમારે દીક્ષા–તિથિની કે ગણિ–પન્યાસ-ઉપાધ્યાય કે આચાર્ય 8 પઢવીની તિથિની કે અન્ય કઈ પણ જાતની ઉજવણી સાથે સેટ થતી હોય અને કરવી હોય તો કરવી, તમ તમારે મારા તરફથી તમને બધા હકકો વેંચવામાં આવે છે. દીક્ષા છે તિથિની જેમ ગુરૂ પઢ તિથિ પણ ઉજવવામાં કશો શાસ્ત્ર બાધ હશે કે કેમ તે મારી છે ? જાણમાં અત્યારે નથી. પણ શાસ્ત્ર આધાર નથી તેમ શાસ્ત્ર-નિષેધ પણ કયા છે? Page #561 -------------------------------------------------------------------------- ________________ આવ્યા : પ૭૭ ૧ વર્ષ ૯ અક ૨૬+૨૭ તા. ૪-૩-૯૭ : એટલે પેલા સંબંધીની લગ્ન તિથિ ઉજવાણી ખરી. ખર્ચા પ્રમાણે કે મને થયુ ખરુ કે આ લાડવા લોકોને જમાડયા તેના કરતા કોઈ ગરીબ ગરબાને આટલા પિસા આવ્યા હોત તો આ દેત બિચારા. લગ્ન તિથિની ઉજવણી શાસ્ત્રીય છે કે નહિ તેની મને ખબર નથી પણ શાસ્ત્રીય નહિ હોય તેવું મને લાગે છે. કેમ કે નહિતર તો બધાં જ લોકો (પરણેલા હો પાછું જે જે એય પરણીને ટકી ગયેલા) ઉજવતા હોત છે ને...? લગ્નતિથિની ઉજવણી શાસ્ત્રીય નથી તેમ ઉજવવી જરૂરી પણ નથી. વગર તિથિ છે કે ઉજવ્યું પણ લેકે સુખી લગ્ન જીવન ગાળે જ છે ને? “ ઉજવણી પતી ગયા પછી મેં પેલા સંબંધીને કહ્યું તે ખરૂ. બધાં દાખલા લીલે છે ને આપ્યા છે. હવે બીજે અષાડ મહિનો આવે ત્યારે તે ઉજવે છે કે નહિ તે જોવાનું રહ્યું. 8 કેમ કે તેના લગ્ન બીજા અષાડ મહિને થયેલા છે. બીજો અષાડ આવે ત્યારે વાત. ત્યાં છે સુધી આપણે તે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ રાખવુ છે. , પેલા સંબંધી પાછા મારી પાસે આવ્યા, મને કહે આપણે બીજી એક ઉજવણી છે કરવાની છે. મેં કીધુ છુટાછેડા ઉજવણી તો નથી ને? કે પછી લગ્ન ઉત્થાપનની ઉજવણી છે? પેલા સંબંધી કહેના હૈ ના. ફરીવાર લગ્ન તિથિની જ ઉજવણી કરવાની છે. મેં . પૂછ્યું-શું થયું ? તે બીજા લગ્ન ર્યા? કે પહેલાના જ લગ્ન વધુ દઢ કરવા છે કે શું ? પહેલાંના કાળમાં લગ્ન એટલે આજીવન સભ્ય જ ગણતા પણ હવે કેપ્યુટરના માનવ 1 યંત્રના જમાનામાં “લગ્ન એ આજીવન સભ્યની સગઢવિધિ” એવું નથી રહ્યું - મારૂ આટલું બધું લેકચર સાંભળીને પેલા સંબંધિ કહે હવે તમારે બેસવાનું ? પૂરૂ થયુ હોય તો હું બેલુ. પછી તે બેલ્યા કે મારા બા બાપુજી એફ થઈ ગયા છે. છે તેઓ બન્ને ૬૦ વર્ષ સુધી લગ્ન પર્યાયમાં રહ્યા. આજે તેમની ૬૧ મી લગ્ન તિથિ છે { તે બહુ જ ધામધુમથી ઉજવવી છે. તેના આત્માને શાંતિ મળે તે માટે છે હું થોડો કચવા તે ખરે જ. અને થયુ પણ ખરું કે પહેલી વખતે ભલેને 1 જીવિત અવસ્થાની લગ્નતિથી હતી પણ તે ના ઉજવાય એવું ભાર પૂર્વક કીધુ હતા છે તો આ સંકટ પ્રસંગને આવત પણ હવે તે મનને મક્કમ કરી દીધુ છે અને કહી જ દેવું છે કે- “આ બરાબર નથી.” હજી તે આવું વિચારું છું ત્યાં તે પેલા સંબંધિ ? 4 બેલ્યા કે- આ વખતે તે બા બાપુજી બન્નેની મરણેતર લગ્નતિથિ ઉજવણી નિમિત્તે ! બીજા સગા સબંધીઓએ કાયમી ધોરણે બા બાપુની લગ્નતિથિ ઉજવાતી રહે તે માટે છે કે ફળો ભેગો કરવાને નકિક કરી લીધું છે. оооооооооооооооооооог Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન [ અઠવાડિક) $ - મને થયુ આ તે કઈ માણસ છે કે ફાનસ? હું તો મરણોત્તર ૯.ગ્નતિથિ જ ! નહિ કઈ પણ પ્રકારના લગ્નતિથિને વિધિ છું. ને આ વડિલ ફાળાની વાત કરે છે ? મેં સ્પષ્ટ શબ્દોમાં કીધુ. લગ્નતિથિ ઉજવવાની મનાઈ છે. મને કહે-કે શાસ્ત્રપાઠ આપો. મેં કીધું– ઈન્દિરા ગાંધીની માત્તર લગ્નતિથિ ઉજવાઈ જાણી નથી મને કહે કે- બસ શાસ્ત્રપાઠ આપે બીજી વાતની જરૂર નથી. હું મુંઝાણે તે ખરે. કંઈ બધી જાતના શાસ્ત્ર પાઠો શાસ્ત્રમાં થોડાં મળે? આ પરંપરાથી પણ ચલાવવું પડે. વ્યવહારથી પણ ચલાવવું પડે. પછી મને એકાએક જ છે હોં શાસ્ત્રપાઠ યાઢ આવી ગયો.. T મેં કીધું– હાંભળે. દીક્ષાર્થને દીક્ષા દેવાય ત્યારે કરેમિ ભંતે ઉશ્ચરાવતી વખતે છે “જાવ નિયમને બદલે “જાવજજીવ” ઉચ્ચરાવાય છે. “જાવજજીવ ને અર્થ કે જ્યા છે સુધી જીવ રહે ત્યાં સુધી. જીવ એટલે આત્મા. તે તે અનંતકાળ સુધી રહે છે અને દીક્ષા છે તે જીવે ત્યાં સુધી જ ગણાય છે. બીજા ભવમાં પણ તેને દીક્ષા હોવી જોઈએ. અને છે તેવું નથી બનતું માટે જ શાસ્ત્રકારોએ ખુઢ “જાવજજીવં” ને અર્થ જીવ રહે ત્યાં સુધી તે છે આ ન કરતાં જીવન આયુષ્ય રહે ત્યાં સુધી આવો કર્યો છે. માટે દીક્ષા પર્યાય છે ? છે ત્યાં સુધી જ ગણાય. ત્યાર પછી નહિ તેથી જેમ કાળધર્મ બાઢ દીક્ષા તિથિની ઉજવણી અશાસ્ત્રીય છે તેમ મરણ પછી લગ્ન તિથિ ઉજવણી અશાસ્ત્રીય જાણવી આટલું તે પેલા સંબંધિને મગજમાં પેઠી ગયુ. પછી માછું મેં કીધું જે તમારા બા-બાપુજીએ ! કરિ લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગ માટે ક્યાં ય હાથ લાંબો કર્યો નથી તેમના જ છે મહોત્સવ માટે તમે ફાળો ઉઘરાવશે. શરમ ! શરમ! - તમને એક દાખલો આપુ હમણાં શેડા સમય પહેલાં એક ૭ કે ૯ વરસની છે છોકરી તેના પપ્પાના કહેવાથી હેલીકોપ્ટર ચલાવતી હતી અને અચાનક અકસ્માત થતાં જ છે તે છોકરી ત્યારે જ મરણ પામી. હજજારે લોકો તેના મૃતદેહ પાસે આવ્યા ફૂલો, હાર8 તેરાએ ચડાવ્યા. કેટલાંક લોકો રમકડાં લઈ આવેલા. તે મૂક્યા. અને જેવા રમકડાં છે મૂક્યા કે તરત તેની મમ્મીએ ચીસ પાડીને એવા ભાવમાં કહ્યું કે– મારી દિકરીની જિદગીની અને મૃત્યુની મશ્કરી ના કરે મારી દિકરી કદિ રમકડાંથી રમી નથી. ઓ સાહેબ! તમે આમાં હમજ્યા કંઈ. એટલે હવે ફાળ-બાળે કરાવતા નહિ. આ લગ્નતિથિ ઉજવણીને કે મૃત્યુતિથિ ઉજવવાને ફાળો જ કરવાની જરૂર નથી. એક બાજુ શાસ્ત્રો એમ કહે છે કે- જેટલી સંપત્તિ મળી હોય તેમાંથી ધર્મ કરે પણ ધર્મ કરવા છે માટે સંપત્તિ ભેગી ના કરે. કાઢવમાં હાથ નાંખીને છેવા કરતા હાથને કાદવમાં ને Page #563 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ક ૨૬-૨૭ તા. ૪–૩–૯૭ : : પ૭૯ છે નાખવા સારા. કોઈપણ કાર્યની ઉજવણું કરવા માટે ફાળો કરાય કારવાય નહિ. હું { તે ઈ જાણુ. પછી તમારી વાત તમે જાણે. પછી કહેતા નહિ કે ભદ્રંભદ્ર કશું કીધુ આ હોતુ. હા હૈ આપણું ખોટું નામ ચડાવી ને દેતા. છે. પેલા સંબંધિને મારી અઢિાર વાત મગજમાં પેસી તે ગઈ છે અને હવે તે ને અશાસ્ત્રીય નેવી લગ્નતિથિની/મરણોત્તર લગ્નતિથિની ઉજવણી નહિ કરવાનુ મારી પાસે { તે ખૂલીને ગયા છે. હવે બીજે ક્યાં ય પૂછે ને એને કોઈ ઉજવવાનું કહે છે તેમાં હું તે કંઈ ને જાણે હો. હૈ. હજાર કલા-હા- હજાર ૯ ગૃહ જિનાલયની અનિવાર્યતા ના છે . શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું છે કે “સે રૂપિયાની (આજની અપેક્ષાએ છે ઉપર યે 5 મીંડા ચઢાવી શકાય) મૂડી વાળા શ્રાવક પિતાના ઘરમાં અવશ્ય ગૃહ આ જિનાલય બનાવવું જોઈએ શાસ્ત્રકાર ભગવંતેની આ આજ્ઞાનું પાલન આજના કાળમાં આ મં પડી ગયું છે. શ્રાવકોના ઘરમાં ગૃહમહિર હોવાથી ઘણાં બધાં અનિષ્ટો આજે શ્રાવકોના ઘરમાં ઘૂસી ગયા છે. આજના કાળમાં જેનકુળમાં જન્મેલા પુણ્યશાળી આત્માઓને પણ, અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ ન કરવું, અપેય ન પીવું, રાત્રિ ભેજનને ત્યાગ કરવો, હંમેશા જિન ઢશન અને જિન પૂજન કરવું વગેરે નિયમે આપવા પડે છે. જે શ્રાવકોના ઘરોમાં ગૃહ મંદિર બનાવી પ્રભુજીને પધરાવવામાં { આવે તો ઉપર જણાવેલા દરેક પાપને ત્યાગ અને ધર્મનું આચરણ સહજરૂપે શરૂ A થઈ જાય. એને માટે ઘરે ઘરે દેરાસર ઉભા થવા જોઈએ. ઘરદેરાસર બનાવનારના છે છેજીવનમાં અને પરિવારમાં જિનભકિત, ગુરુભગવંતોની પધરામણી, સુપાત્રઢાન, સાધર્મિક 1 ભક્તિ, સંઘ ભક્તિ જેવા ધર્મો સ્થિર બને છે. આવા લાભ પ્રાપ્ત કરવા માટે ખાટો આશાતનાને ભ્રમ રાખવાની જરૂર નથી. જિનશાસનની મર્યાદ્રા મુજબ ગૃહજિનાલયની વિધિ અને બુદ્ધિ જાળવવાથી કોઈ જાતની આશાતના થતી નથી. સૌ કોઈ આત્મા છે ઘર દેરાસરને પવિત્ર માર્ગ ફરી પાછો અપનાવી પરમાત્મસ્વરૂપને પ્રગટ કરે એજ એક છે શુભકામના. Page #564 -------------------------------------------------------------------------- ________________ I – શ્રી મહાવીર શાસન દ્વારા પ્રગટ થાય છે – પરમ પૂજ્ય સંઘસ્થવિર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી છે (બાપજી) મહારાજાના પટ્ટધર આગમજ્ઞાતા પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય ! મેઘસૂરીશ્વરજી મહારાજા પટ્ટધર પ્રશમનિધિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી છે - વિજય મનહરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધાર. પ્રશાંતમૂતિ શાસન સંનિષ્ઠ ગચ્છનાયક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ સ્મતે વિશેષાંક કા - તા. ૧-૫-૯૭ ના પ્રગટ થશે. સંપાદક : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહારાજ વર્તમાન કાલે આ પૂજ્ય આચાર્યદેવ શ્રી શાસ્ત્રના જ્ઞાતા, સિદ્ધાંતના 8 4 ચુસ્ત રક્ષક શાસન પ્રભાવક હતા તેઓશ્રી શિવગંજ મુકામે ૨૦૫ર શ્રાવણ સુદ ૪ ? તા. ૧૯-૮-૯૬ના સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. તેઓશ્રી શાસનના રત્ન ? હતા. ૧૫. સંયમ સાધક સાધ્વીજી સમુદાયના સુકાની હતા. તેઓશ્રીની છે છે સ્મૃતિ માટે આ વિશેષાંક પ્રગટ થશે. { આ વિશેષાંક માટે પૂ.શ્રીજી જીવન અંગે તથા તેઓશ્રીની નિશ્રામાં થયેલ પ્રસંગે દીક્ષા પ્રતિષ્ઠા સંઘ યાત્રા, ઉપધાન તેમજ બીજા પણ { પ્રસંગેના અનુભવો તથા તે પ્રસંગોના કેટા વિગેરે તા. ૧-૪-૯૭ સુધી | મોકલી આપવા વિનંતિ છે. પૂ આચાર્યદેવાદિ, પૂ. મુનિરાજે, પૂ. સાધ્વીજી મ. અને શ્રાવક શ્રાવિ. છે કાઓને આ વિશેષાંક માટે લેખ મોકલવા વિનંતી છે. આ વિશેષાંક માટે રૂ. ૧૦૦ થી માંડીને ૫૦૦/૧૦૦૦/૫૦૦૦ રૂા. આદિ વિ. સહકાર આપી શકાશે તેમના નામ છપાશે. તેમને વિશેષાંકો તે મોકલવામાં આવશે. – લેખો ચેક ડ્રાફ વિ. મોકલવાનું સરનામું – શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર છે શાક મારકેટ સામે, નિશાળ ફળી, જામનગર-૩૬૧૦૦૧ (સૌરાદ્ધ) Page #565 -------------------------------------------------------------------------- ________________ = જ મહામાસ્તના પ્રસંગો છે ! [પ્રકરણ-૫] { ' –શ્રી રાજુભાઇ પંડિત [૫] ના છૂટકે પાંડુને રાજ્યાભિષેક અને ધૃતરાષ્ટ્ર કહ્યું કે હું તો નાનાભાઈ પાંડુને દાસ થઈને રહેવા ઇચ્છું ! | છું. રાજ્યધુરાને વહન કરવા માટે આ ધૃતરાષ્ટ્ર નહિ પણ પાંડુ જ ચગ્ય છે, ભીમ રાજ્ય તે પાંડુને જ આપે. જી સેવનની વિષયશક્તિએ આખરે વિચિત્રવીર્યના પ્રાણ લીધા. હસ્તિનાપુરના રાજ્યધર વિચિત્રવીય રાજાના ત્રણેય પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ ! છે અને વિદુરના અનુક્રમે અંબા, અંબિકા અને અબાલિકા સાથે લગ્ન થયો. * વિચિત્રવીર્યના રાજ્યમાં પ્રજાને કઈ વાતનું દુઃખ ન હતું. એમ કહે. ! 8 વાય છે કે તેના શાસનકાળ દરમ્યાન ચેર, કૃપણુ, પારદારિક પિરસ્ટીગામી] આવા શબ્દના અર્થો તેવી વ્યક્તિએ) મળવા દુષ્કર બની ગયા હતા કેમકે ત્યારે ન કેઈ ચોર હતુ, ને કૃપણ, ન પદારાગામી. અર્થાત ચેર જેવા 3 દુષ્ટ શબ્દો શબ્દકોશ સિવાય કયાંય ન હતા, પરંતુ દુઃખદ બીના એ હતી કે વિચિત્રવીર્ય રાજા પોતાની ત્રણેય પત્નીઓમાં અત્યંત કામાસક્ત રહ્યા કરતા હતા. આ કામાસક્તિએ વિચિત્ર૧ વીર્યના પ્રાણ લીધા. તેનું મૃત્યુ થયું. - માતા સત્યવતીએ તથા ત્રણેય પત્નીઓને કરૂણ વિલાપ કર્યો અત્યંત છે શોકાતુર બનેલા તે દરેકને સ્વસ્થ કરીને ગાંગેયે (ભીમે વિચિત્રવીર્ય રાજાની કે અત્યેષ્ટિ ક્રિયા કરી. પિતાના મૃત્યુ બાદ ધૃતરાષ્ટ્ર, પાંડ અને વિદુર આ ત્રણેય વચ્ચે એવી છે ગાઢ પ્રીતિ બંધાઇ કે તેઓ એકેય વિના રહી શકતા ન હતા. જ્યાં હોય ત્યાં ત્રણેય સાથે જ રહેતા હતા. ૧ આકે ત્રણેય બંધુઓ હજી તે બાળ જ હતા તેથી શત્રુરાજના આક1 મણની શકયતા પૂરેપૂરી હોવા છતાં ભીષ્મના પ્રચંડ પ્રતાપી તેજથી ફફડતા રહેલા શત્રુઓએ કયારેય હસ્તિનાપુર તરફ આકમણુ કરવાનો, હસ્તિનાપુરની ! | સરહદને ઉલંઘવાનું દુસાહસ કર્યું ન હતું, - - Page #566 -------------------------------------------------------------------------- ________________ છે ૫૮૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 - અંભેશ્વર =જળધર વાદળા)ના પેટને પાણી ભરવાનું કામ અભેદ્ધિ છે કે સમુદ્ર સિવાય કેણુ કરી શકે? ધૃતરાષ્ટ્રાદિ ત્રણેય રાજકુમારેએ શસ્ત્ર અને છે છે શાસ્ત્રનું પ્રદાન ભીમ સિવાય અન્ય કેણું કરી શકે ? છે. ત્રણેય ભાઈઓમાં પાંડુ વિશેષ કુશળ હતા. એકવાર ભીષ્મએ ધૃતરાષ્ટ્રનો હક્ક હેવાથી તેને હસ્તિનાપુની રાજ્યગાદી સ્વીકારવાની વાત કરી. તરત છે છે જ ધુતારાષ્ટ્ર, કહ્યું. “રાયધુરાને વહન કરવાની ખરી ર્યોગ્યતા તે મારા નાના છે છે ભાઇ પાંડુમાં છે, ભીમ હસ્તિનાપુરના રાજ્ય સીમાડાને ધુરંધર તે પ્રચંઠ ! તે પ્રતિભાશાળી ગુણને અમૃતસાગર જે પાંડુ જ બની શકશે. હું તે ! ન હંમેશા પાહુનો દાસ થઈને રહેવા ખાતે રહ્યો છું. રાજ્યાભિષેકનું રાજતિલક ! | તે પાંડુના જ લલાટમાં શોભે. મોતીના. સમુહમાં મધ્યમાં રહેવું જ મુખ્ય છે | ગણાય છે. તેમ અમે ત્રણ ભાઇઓમાં સહયમ [વચલા] ક્રમને પાંજ રાજય ભારને નાયક બને - ધુતરાષ્ટ્રની રાજ્ય અંગેની પોતે જ વ્યક્ત કરેલી નિ ઋહતા અને 1 અાગ્યતા તથા નાના ભાઈના દાસ તરીકે રહેવાની નમ્રતા ભર્યા વાક્યો સાંભ-મ ને ધુતસરના અતિ આગ્રહના કારણે ભીએ છેવટે સુઝહુને પડતો રાજયા, 4 ભિષેક કર્યો. ભીષ્ય જેવા કાકા હવા, ધુતરાષ્ટ્ર જેવા ભાઇ હતા તેથી રાજયની ધુરા ધારણ કરી હોવા છતાં પાંડુરાજને રાજ્યકારભાર સંભાળવામાં કઈ જાતની અડચણ પડતી ન હતી. પ્રચડ બાહુબહથી, પાંડુરજે રેક અજાઓને વશ કરી લીધા હતા. આથી સુખથતિથી સમય પસાર થઇ રહ્યો હતો, એક વખત ગધાર દેશને રાજા શકુનિ પિતાની ગાંધારી આદિ ચક્કસ બહેનેને લઈને આવ્યો અને અંજલિપૂર્વક ભીમને વિનંતિ કરતાં કહ્યું કેકુલદેવીના જણાવ્યા અનુસાર મારી આ આઠેય બહેનના પતિ ધુતરાષ્ટ્ર છે. ભીને પણ તે વાત સ્વીકારી અને ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારી આદિ આઠેય ! આ બેનેના લગ્ન કરાવ્યા. ઉત્કટ બલવાળા પાંડની પત્ની કોણ થશે આવી ચિંતા હવે ભીમને ! સતાવા લાગી. કેઈ વખત પાંડુ સાથે જતા ભીષ્ય રાજમાર્ગમાં કેઇ ચિત્રકાર પાસે ! pooooooooooooooooooom Page #567 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૬+૨૭ તા. ૪–૩–૯૭૪ , : ૫૮૩ - ses જ લાકડાના ફલક ઉપર દેરેલું એક સુંદર સ્ત્રીનું ચિત્ર જોયું અને પાંડુરાજે વિચાર્યું આવું રૂપ ન તે મર્ધલાકમાં છે, ન તે દેવલોકમાં. તો શું આ છે 3 કામદેવની પત્ની રતિ છે? કે પછી વિષ્ણુ પત્ની કમલા છે કે પછી ચંદ્રપત્ની ? હિણી છે? એ ચિત્રસ્થ સ્ત્રીના રૂપ–લાવણ્ય તરફ આકર્ષાયેલા પાંડુરાજાને છે જાણુને ભીષ્ય તે મુસાફરને રાજમહેલ ઉપર બોલાવીને પૂછ્યું – - કે-દેવની દેવાંગનાઓને પણ રૂપમાં પરાસ્ત કરી દેનારી આ ચિત્રવારી આ કોણ છે? મુસાફરે કહ્યું–આનુ મૂળ હું તમને કહું છું. સાંભળે. આમ કહીને 1 તેણે કહ્યું કે-મથુરાના યદુરાજાના સૂર નામના પ્રતાપી પુત્રના શૌરિ અને - સુવીર બે પુત્રો હતા. તે બંનેના ગુણેને કવિઓએ કવિતાથી ગ્રંથમાં બાંધી. ન દીધા હોવા છતાં પૃથ્વી ઉપર તે ગુણે વૈર વિહાર માણતા હતા. સુવીરને | મથુરાનું રાજ્ય સેપોને શૌરિ કુશા દેશમાં ગયા. ત્યાં તેમણે શીય પર વસાવ્યું. શરાને અધકણિ આદિ શક્તિશાળી પુત્રી હતી. તેમને રાજ્યો ૪ સોંપી શૌરીએ દીક્ષા લીધી અને અંતે મેક્ષે ગયા સુવીરને ભેજવૃષ્ણિ આદિલ | પુત્ર હતા. સુવીરે ભેજવૃષ્ણિને મથુરાનું રાજ્ય સોંપ્યું. ભેજવૃષ્ણિને ઉગ્રસેન છે. નામે શત્રુનાશક પુત્ર જન્મ્યો. અંધકવૃષ્ણની સુભદ્રા નામની રાણે હતી તેને સમુદ્રવિજય, અભ્યાસ | તિમિત, સાગર, હિમાવાન, અચલ, ધરણ, પૂરાણુ, અશિચંદ્ર તથા વસુદેવ. એમ દશ પુત્ર હતા. તે દશ પુત્રો પછી સુભદ્વારાણુએ એક પુત્રીને જન્મ છે. આપ્યો. જેનું નામ “કુંતી' પાડયું હતું. બાલપણથી જ વિશાળ મને ધરાવતી હોવાથી પૃથા' નામથી પણ તે ઓળખાતી હતી. - સમય જતાં યૌવનાવસ્થા પામેલી કુસીને માટે ‘ગ્ય પતિ શેવા તે માટે અધકચ્છિએ મેટાપુત્ર સમુદ્રવિજયને જિર્ણવતાં સમુદ્રવિજયે ઘણાં આ પાને ભિન્ન-ભિન્ન દિશાઓમાં ચેય વરની શોધ માટે મોકલા હતા. તેમાં છે હું તારા મોકલાયો છું. વળી હે રાજની આ રાજાને મદી નામની બીજી - પુત્રી છે. તેને ચેદી રાજા દોષ રાજાએ પસંદ કરી છે. પરંતુ મિટિી એમના લગન થયા વગર નાની એમમે શી રીતે પરશુષથી? આથી હવે હે સર્જી છે 1 કુંતીનું ભવિષ્ય આપના હાથમાં છે. આ સાંભળી ભીન્ને તરત જ મકાથસિંદ્ધિ માટે સત્યવતીને પૂછીને એક ક અ - - Page #568 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ : " : શ્રી જૈન શાસન (અઠવાડીક). 1 પિતાના કુશળ પુરૂષને આ મુસાફર સાથે શૌર્યપુર તરફ રવાના કર્યો. શૌર્યપુરમાં જઇને મુસાફરે પાંડુરાજા કુંતી માટે સુયોગ્ય છે તેમ છે જણાવ્યું ત્યારે ઉદાસીનતા (હર્ષશોક વગર) રાજાએ તે વાત સાંભળી લીધી. અને સવારે જવાબ આપીશ તેમ કહ્યું. આથી કુંતી કે જે પાંડુરાજાના સભળેલા વર્ણનથી તેના તરફ આકર્ષાઈ હતી. તેને શંકા-કુશંકા થવા માંડી કેછે ન જાણે સવારે શું થશે? વિધાતા પ્રતિકુળ બને ત્યારે સુધરવાના કાર્યો બગડી છે છે જતાં હોય છે. સવાર પડી. રાજાએ ભીમના આવેલા માણસને કહ્યું કે–પાંડુરાજા | પાંડુ રોગી હોવાથી મારી પુત્રી હું તેને આપી શકીશ નહિ” આ સમાચાર જ લઈને રાજપુરૂષ હસ્તિનાપુર પાછો ફર્યો. છે પાંડુરાજાએ એકાંતમાં તે પુરૂષ પાસેથી જાણી લીધું કે-કુંતી પિતાના ! ને તરફ અનુરાગ ધરાવે છે. આથી પાંડુરાજ કુંતી વગર હવે ન રહી શકે તેવું છે બન્યું. લગ્ન થવા તે અશકય જ હતા. પાંડુ અને કુંતી બંને એકબીજા વિના દૂર રહ્યા-રહ્યા ઝુરતા હતા. ( ક્રમશઃ ) 1. પૂ. આ. શ્રી વિ. લખ્યિ સ. મ. A & લબ્ધિ -પુપ-ગુચ્છ, એક પૂ. મુ. શ્રી નેમવિજયજી મ. - - - જન્મે ત્યારે પોતે રોવે અને જગત હશે, પણ મરાય ત્યારે પિતે કૃતકૃત્ય T થયો હોય તે હસતેં જાય અને જગત એવાઓને માટે રડે. છવ્યું તેનું છે. પ્રમાણુ ગણાય! જેણે જીવનમાં ધમ ન કર્યો હોય, બીજાનાં ગળાં કાપ્યાં હોય ? બેટા સાચા કર્યા હોય, દુરાચાર સેવ્યાં હોય, કુલવાન સ્ત્રી છતાં ફાટી છે ! બીજી સ્ત્રીઓને દુષ્ટ બુદ્ધિથી જ જોયાં કરી હોય, જીવનભર જુદું જુઠું બે તે | હેય અને કાયમ અનેક પ્રકારે ચોરી કરી હોય તે મરતી વખતે હશે તે રીતે ? એને તે એ વખતે એ બધું નજરે તરે. એની તે છાતી ફાટે. બાજાએ છે હસે એ ખરૂં? મરતી વખતે મહાજુલ્મમાર સિકંદર પાદશાહ હસ્ય કે રોયો? . કહો કે રોયે”, અને પરમ શ્રવણે પાસક શ્રી પુણીઓ હસીને ગયો એવું છે કયારે બને ?' " ! જીવનને ધમ મળે તે થાય. - - - - - - - - Page #569 -------------------------------------------------------------------------- ________________ ઝ શાસનરાગી સાપ્તાહિક આ -મફતલાલ સંઘવી (હાલ સ્વ.) શુદ્ધ સાત્વિક આહાર તેમજ ગળેલું અચિત્ત જળ સ્થૂલ અને સૂમ ઉભય છે 8 પ્રકારના આરોગ્યની જાળવણીમાં મહત્ત્વનો જેટલો ભાગ ભજવે છે. ઓછામાં ઓછા છે તેટલું જ મહત્ત્વનો ભાગ વિશુધ્ધ, સાત્ત્વિક, સુસંસ્કૃત તેમજ શ્રી જિનાજ્ઞા સાપેક્ષ 8 સાહિત્ય પણ ભજવે જ છે. સાહિત્ય વાંચવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે. હંસમતિ ધારદ્વાર બને છે. વિષય–વિકાર ડ૫ગી મં પડે છે. કષાય ક્ષીણ થાય છે. આત્માના ગુણોમાં પ્રીતિ જાગે છે. કયા, દાન, શીલ, પરમાર્થ, સહિષ્ણુતા અઢિ ગુણે પુષ્ટ થાય છે. આવા સર્વ ગુણોવાળી જિનવાણી પ્રત્યે અપૂર્વ રસ પેઢા કરવામાં શ્રી જિનાજ્ઞાને ? છે જીવનમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠાં ભર્યું સ્થાન આપવાનું સચોટ પ્રતિપાદન કરવામાં જયવંતા છે શ્રી જિનશાસનની અનુપમ સેવા કરવાની શાસ્ત્રાણાને રજુ કરવામાં આરાધક જીવનની છે છે સાચી ભુખ જગાડવામાં, વિકૃત વિરાધક ભાવનાના વંટોળને દૂર કરવામાં શ્રવણ પ્રઘાન ? ચતુર્વિધ શ્રી સંઘની ઉત્તમ પ્રકારે ઈજ્જત કરવામાં સાતે ક્ષેત્રોનું રૂડી રીતે જતન છે કરવાની હિમાયત કરવામાં, ઉત્સર્ગ અને અપવાઢ માર્ગના શાસ્ત્રીય આજ્ઞાને પ્રસ્તુત કરવામાં, શ્રી જિનશાસનના બંધારણીય સ્વરૂપને વિકૃત કરનારા પરિબળોને શાસ્ત્રાધારે પડકારવામાં, વેષધારીઓની યથેચ્છ પ્રરૂપણાને સચોટ, ન્યાયસંગત રઢિયો આપવામાં જીવોના આયંતિક હિતની પૂરતા વિવેકપૂર્વક રજુઆત કરવામાં, જમાનાવાદના વાવાઝોડા વચ્ચે અણનમ ખડકની જેમ અણનમ રહી જિનમતને સર્વથા વફાઢાર રહેકે વાની જોરદ્વાર હવા પેઢા કરવામાં, અત્યારે આપણે ત્યા થડાક જે માસિક, પાક્ષિક | તેમજ અઠવાડિક પત્ર પ્રકાશિત થાય છે. તેમાં વઢવાણ શહેરથી નિયમિત રીતે પ્રકા- છે * શિત થતા જૈન શાસન' નામે અઠવાડિકનું સ્થાન ખરેખર પ્રથમ પંક્તિનું છે એવું { તેના આજ સુધી પ્રકાશિત થયેલા (૪૨) અકેને અભ્યાસ કરવાથી સ્પષ્ટપણે પ્રતીત છે { થાય છે. ' અનંત ઉપકારી શ્રી જિન શાસનના અખંડ, વિશુધ્ધ, તાલબધ પ્રવાહને અશુદ્ધ છે કરવા મથતા પરિબળોને સચોટ જવાબ આપવામાં આ અઠવાડિકે આજ સુધી સફળ જે પ્રયત્ન કર્યા છે તેના પરિણામે અનેક આત્માઓ અવળા રાહે લપસતાં બચ્યા છે, ને માનું ઉપકાર મહત્ત્વ સમજ્યા છે. | . જીવ માત્રનું એકાંતે કલ્યાણ કરનારા જિન ધર્મના અંગભૂત કયા, કાન, શીલ, ૬ Page #570 -------------------------------------------------------------------------- ________________ તે પ૮૬ : - . : શ્રી જૈન શાસન [અઠવાડિક] કે જ આ તપ, ત્યાગ, વૈરકાય, પરેપર, ન્યાય, નીતિ, સુપાત્રતા, વિવેક, જયણ, ઉપયોગ, # સામયિક, પ્રતિક્રમ, પૂજા, પૌષધ, સુશાસ્ત્રનિષ્ઠા, ગુરૂવારતત્ર, મર્યાઠાપાલન, વગેરે વિષયોનું તલસ્પર્શી નિરૂપણ કરતા શાસ્ત્રોક્ત લખાણે પ્રકાશિત કરીને આ અઠવાડિકે પિતાના નામ જેન શાસન” ને ખરેખર દીપાવ્યું છે. એટલે શ્રી જિન શાસનમાં રાણી, જિન ધર્મના આરાધક ભૂંડા ભવરાગથી સર્વથા ! છે મુક્ત થવાની ઉત્કૃષ્ટ મંગળ ભાવનાવાળા રૂડા સચ્ચારિત્રને પામવલી અભિલાષાવાળા, છે સર્વ વિવેકી આત્માએ આ અઠવાડિકના પ્રત્યેક અંકના લખાણને બરાબર , અભ્યાસ જ કરે તે આ પડતા કાળમાં જીવને જિન ધર્મમાં સ્થિર કરવા માટે અત્યંત જરૂરી જણાય છે. - આજકાલ ભવરાગ પિષક અશાસ્ત્રીય, વિકૃત, જમાનાવાદનું સમર્થન કરનારાં, આ શિથિલાચારને વખાણનારા, મગભ્રષ્ટ કરનારા, જિનાજ્ઞાની વિરાધના કરનારા લખાણવાળાં હજારો સામાયિક પ્રકાશિત થાય છે. જે વાંચવાથી જીવ વધુ દ્રયનીય, પરાધીન દશામાં ધકેલાય છે. ચીકણાં પાપકર્મો વડે બંધાય છે, શુદ્ધ ધર્મની આરાધના માટે લગભગ નકામો બની જાય છે. રાતવિસ અજંપામાં અટવાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ભયાનક આગમાં લપટાય છે. આત્માના ઘર બહાર “સુ” શેધવાની આ દુર્ગતિને પ્રાસ બને છે. તે માટે શુદ્ધ ધર્મના સઘળા ચાહક, મોક્ષમાર્ગના સઘળા ગ્રાહકે, નત્રયીના ઇ આ સઘળા આરાધકે, નિયમિત આ અઠવાડિકને બરાબર અભ્યાસ કરે તેમાં તેમના 4 આત્માનું હિત છે સાથે સાથે પરમાર્થ છે. એક માત્ર માલના પક્ષકાર તરીકે એકનમ્રતાપૂર્વક આ ભલામણ કરું છું. છે. આ સાપ્તાહિક ક્યારેય સંસારમાગની પ્રરૂપણા કરે તે હું તરત જ તેને હાથ જ પણ ન લગાડવાને રર હિમાયત કરીશ. પણ મને આ અઠવાડિકના પ્રેરક પૂજ્યવરશ્રીની જિનાજ્ઞાનિષ્ઠામાં આઠ છે વિશ્વાસ છે એટલે આવું કઈ લખાણુ યા એકાઢ વાક્ય પણ આ અઠવાડિક વિદ્યમાન B રહેશે ત્યાં સુધી તેમાં સ્થાન નહિ પામે એવી સચેટ ખાત્રી હું આપ સર્વને આપું છું. ' માટે વિનંતી કરું છું કે આ સાપ્તાહિકને આપણે સહુએ ત્રિદિધે હાર્દિક છે સહગ આપવો જ જોઈએ જિનવાણી ની જેમ આ સાપ્તાહિક પણ માપક્ષી જ છે. તેને સિંચાર | અનુભવ આ સાપ્તાહિકને સતત અભ્યાસ, કલ્લાથી આપને પણ થશે જ. Page #571 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - છે પ્રસંગ પરિમલ- (૨) | પ્રભુ ભક્તિ તો [ ગતાંકથી ચાલુ ] . મ હિ મા કે -શ્રી ધર્મશાસન A છે - જિનમંદિરનું વાતાવરણ કેવું શાંત હોવું જોઈએ, કેવા મીઠા મધુરા મંદ સ્વરે છે છે પ્રભુસ્તવને ગાવા જોઈએ, કે હર્શનાથી ઘડીભર ત્યાંને ત્યાં થોભી જાય, પણ. બને છે ? આનાથી ઉલટું કારણ કે સ્તવન ગાનારાઓ ઉંચા સ્વ. બરાડા પાડી, ગાવા મંડી પડે છે છે છે. એટલે સાંભળનારા ભડકી ઉઠે છે. આમ કરવાથી આપણે અંતરાયના ભાગીઢાર ! ન બનીએ છીએ. જિનમંદિરમાં કઈ ભાવિક પ્રભુભકિત કરતું હોય, કે માળા ગણતું હોય છે છે. એ બધાં ભાવિકેનું ચિત્ત ચલાયમાન કરવામાં આવા લોકેા કારણું બને છે. - “અણું ગીય વાઈ એ ગીત પાત્ર પૂજા કરતાં ચાને ભાવપુજામાં આત્માં લયલીન બને તે નાગકેતુની છે છે જેમ કેવળજ્ઞાન મેળવી લે પણ હાહે કરીને કે રાતે પાડીને નહિ, ગાતા ન આવડતું ! જ હોય તે ન ગાવું બહેતર છે. પણ બરાડા પાડવાથી કેવળ આત્માને અંતરાયના ભાગી છે જ બનવું પડે છે, પરમાતમાં તે સર્વજ્ઞ અને સર્વદર્શ છેઆપણે મનમાં સ્તુતિ સ્તવના તે કરીએ, તે પણ એ જાણે છે. માટે સ્તુતિ સ્તવન વિ. મીઠા મધુર મં સ્વરે કરવા ખાસ કે ઉપયોગ રાખવાની જરૂર છે. ક્રિશ્ચિયનના વળામાં પ્રાર્થનાના સમયે હજાર માણસે આ ભેગા મળવા છતાં કેવી શિસ્તપૂર્વક શાંતિથી તેઓ પ્રાર્થના કરે છે. તેમને આ ગુણ આપણે શીખવા જેવો છે, અનુકરણ કરવા જેવો છે. છેઆપણે તપ આપણે ત્યાગ, આપણા સિધાંતે, આપણા સાધુએ, આપણું આ વિચાર, બધુય ઉચ્ચ અને અ હેવા છતાં શિસ્તના અભાવે બધું ઝાંખુ પડી જાય છે છે છે. માટે આપણા ઋાળકને અને આપણા પરિવારને શિસ્તની તાલીમ આપવાની જરૂર છે. છે છે વ્યવહારમાં દરેક સ્થળે કેર્ટ કચેરી સ્કુલ કોલેજ અને સભા પાટીઓમાં આપણે શીસ્ત જાળવીએ છીએ જ્યારે ધર્મસ્થાનકમાં જ કેમ તે અભાવ દેખાય છે એની કંઈ - સમજ પડતી નથી. ખરી રીતે ધર્મ ધર્મક્રિયા, પ્રત્યે જે રસ અને રૂચિ હોવી જોઈએ ? છે તેને અભાવ છે. છે. સંગીતને પ્રભાવ સંગીત એ એક એવી વસ્તુ છે કે આત્મા તેમાં ઓતપ્રેત બની જાય છે, નિજને છે ભૂલી જાય છે. અને ભકિત રસમાં તળ બની જાય છે. * - - - - Page #572 -------------------------------------------------------------------------- ________________ છે ૫૮૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) મેડમમેંટેસરીનું નામ શિક્ષણ ક્ષેત્રે ઘણું જાણીતું છે. એને એક બિલાડી પાળી છે. હતી. બધા જ આ બિલાડી માટે ફરિયાઝ કરતા હતા, આ આવી છે ને તેવી છે. એને સ્વભાવ ખરાબ છે અને બધાયને હેરાન કરે છે. પણ સ્વભાવની ખરાબ બિલાડી પણ છે છે પિયાનોના સંગીત દ્વારા શાંત અને ડાહી બની જાય છે. - અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી આઈઝનઓવરને પગ કાપવાની ડેકટરેએ છે જ્યારે સલાહ આપી ત્યારે બધા સગાંસ્નેહીઓ વિચારમાં પડી ગયા. પગ કપાવવામાં ન { આવે. તે જીવન જોખમમાં મૂકાય તેમ હતું, અરે પગ કપાવવો એ કઈ રીતે પાલવે છે છે તેમ નહોતું. છેલ્લે સૌ પ્રાર્થનામાં લીન બની ગયા. પરિણામ એ આવ્યું કે પ્રેસીડેન્ટને પગ વગર કપાબે એકદમ સારો થઈ ગયે. દર રવિવારે વોશિંગ્ટનમાં નિયમિત પ્રાર્થનામાં પ્રમુખશ્રીને આવતા જોઈ સૌને આશ્ચર્ય થતું હતું. તેઓ માનતા હતા કે પ્રાર્થનાનું બળ કોઈ અનેખું છે અને તે દ્વારા ઘણી મુશીબમાં અને ઘણા યુધ્ધમાં મેં 4 વિજય મેળવ્યો છે. પાશ્ચાત્ય દેશમાં અનેક હોસ્પીટલમાં પ્રાર્થના કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. આ છે અને આ માટે અનેક પાદરીઓને ધર્મગુરુઓને હોસ્પીટલમાં રોકવામાં આવ્યા છે. આથી { øદીઓ સારા થઈ ગયાના અનેક દાખલાઓ ધાયા છે. શ્રી તીર્થકરદે માલકેષ 4 દેશના આપે છે. દેશના શ્રવણ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ બની લી ઊઠે છે. તેઓશ્રીની છે. સાનિધ્યમા કુર અને હિંસક જાનવરે પણ વેરઝેરને ભૂલી જઈ ખભેખભા મિલાવી સાથે | બેસે છે. . સારીગમપધનીસા આ સાત સ્વરમાં જબ્બર શક્ષિત રહેલી છે. છે : કુશળ સંગીતકાર મેઘમલ્હાર રાગ છેડે તે અકાળે મેઘરાજાનું આગમન થાય છે. ૧ હિંડલ રાગ ગાતા હિંળે હીંચવા માંડે છે. દીપક રાગ છેડતા તેલથી પૂરેલી દીવીઓની ! R દીવેટે અચાનક પ્રગટી ઉઠે છે. યાને દીપક પ્રગટે છે. પૂરીયા રાગ સાંભળતા સાંભળતા જ છે શ્રેતાજનો નિદ્રાધીન બની જાય છે. દુધ દેહતી વખતે સંગીત ચાલતું હોય, તે ગાય ભેંસ વિ. પ્રાણીઓ અધિકાધિક દુધ આપે છે. સંગીતના પ્રભાવે રાજ્યમાં ટી. બી. ના ! છે દર્દીઓ પણ સાજાતાજા બની જાય છે. * . કવિની કવિતા કહેવત છે કે જ્યાં ન પહોચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ કરોતિ કાવ્યાનિ રસ જાનતિ પંહિતા: કવિવરે કાવ્યની ગૂંથણી કરે છે પણ એને ખરે રસ અનુભવીએ માણે છે કવિની કવિતામાં સહેજે તે મળનું વાતાવરણુ ચાલ-દેશી ભાષા વિ.ની છાયા જોવામાં આવે છે. તે Page #573 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અંક ૨૬-૨૭ તા. ૪-૩–૯૭ : : ૩૮૯ પ્રાચીન પૂજા અથવા સ્તવનેની ચાલ દેશી તરફ નજર કરશે તો જણાશે કે કે કેવી કેવી દેશીઓ હોય છે. જેવી કે-ઈડર આંબા આંબલી રે “મારો પિયુ ગયો પરદેશ” જોબનીયાને લટકો” “સખીરી આવ્યો રે વસંત અટાર” વિ. વિ. આર્થ સમજી શકાય છે કે આમ જનતામાં જે દેશી-ચાલ વિ. પ્રચલિત હોય 1 તે જ રાગ–ચાલ યા દેશમાં સ્તવને વિ.ની રચના કરવામાં આવે તે સહેજે તે ગીતે છે લોક જીભે ચઢી જાય છે. એટલે આ પુસ્તકમાં અન્યાન્ય અનેક કવિવરેએ આધુનિક દેશીઓ-ચાલોને ઉપયોગ | કર્યો છે. અને તેથી જ પ્રત્યેક નગર ગામ-પુરના મંદિરે મંદિરે આપણને એ ભાવવાહી ઈ સ્તવને સાંભળવા મળે છે. પૂર્વાચાર્યોના સ્તવનેની દેશીએ અત્યંત પ્રાચીન હોવાના કારણે આધુનિક જન- ૧ | તને કંઠસ્થ કરવા અઘરા લાગે છે. તેને ભાવ પણ સમજાતો નથી. તેથી જરૂરી હતું છે કે આધુનિક પ્રજા પણ પ્રભુ ભક્તિનો લાભ લઈ નિજનું કલ્યાણ કરે. જે યુવક યુવતીઓ ન કદીય મંદિરમાં નજરે ન પડે એ આધુનિક વર્ગ આવા નવીન અને ભાવવાહી સ્તવને* સજ્જાયો શ્રવણ કરવા ઉમંગથી દેડી આવે છે. આધુનિક કવિવરોએ આ નવા વર્ગ ઉપર અસીમ ઉપકાર કર્યો છે. એજ રાગોના { આ સ્તવને બનાવવાથી જનતા એજ સ્તવને લલકારે છે.. " વિના પક્ષપાતે મારે કહેવું જોઈએ કે આ સદીમાં અત્યંત પ્રસિદ્ધિ પામેલા અમારા ૬ સ્વ. પરમ ગુરૂદેવ કવિ-કુલકીરિટ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજને આધુનિક કવિ- વરમાં મહત્વને ફાળે છે. આજની ઉગતી યુવાન પ્રજા પર તેમણે સેંકડો સ્તવને રચી છે ભારે ઉપકાર કર્યો છે. જુના સ્તવનની જેમ નવા સ્તવને પણ ભાવવાહી, રસપ્રઢ અને ભક્તિ રસમાં તરબોળ કરી દે તેવા હોય છે. આપણને તે શાસ્ત્રસમંત જોઈએ પછી તે છે જુનું હોય કે નવું હોય બધું જ માન્ય છે. જૈન ગુર્જર કાવ્યોના બીજા ભાગની પ્રસ્તાવના ( પેજ ૩૯૦“નું ચાલુ રે રહ્યા છે. વાસ્તવિકમાં તેઓ આપણા આત્માનું અકલ્યાણ કરી રહ્યા છે. મહાવીર પર | માત્માએ પિતાની અંતિમ દેશનામાં જણાવ્યું છે કે મારા શાસનમાં મિથ્યાત્વ બહુ છે | ફેલાશે તે હવે લગભગ નજરે દેખાય છે. ગામ ભડકે બળતું હોય ત્યારે બચાવી ન શકાય તે આપણે આપણું જતને છે બચાવી લેવામાં જ શાણપણ છે. સૌ કોઈ આત્મા તેવા ઉપદેશકોથી દૂર રહી, પિતાની છે તમામ શકિતએને મેક્ષમાર્ગમાં જોડી મોક્ષપ્રાપ્તિ માટે જ સારામાં સારી આરાધના કરી કરાવી મોક્ષના ભાગી બને એજ અભ્યર્થના.. ' Page #574 -------------------------------------------------------------------------- ________________ આ ઉપદેશની સાચી દિશા માં ! –શ્રી કિશોર ખંભાતી [ વિરાર] ! અહમ-જનન શાહ ભૂતકાળમાં અનંતા તીર્થંકર થઈ ગયા, વર્તમાનમાં વીશ તીર્થકો વિસરી રહ્યા છે { છે, ભવિષ્યમાં અનંતા તીર્થકરો થશે. સર્વે તીર્થકર ચાર પુરૂષાર્થને બતાવે છે. ધર્મ, 1 આ અર્થ, કામ અને મોક્ષ, તેનું વર્ણન કરતા વિશેષમાં જણાવે છે કે, અર્થ અને કામ [ અનર્થકારી છે, તેના પ્રત્યેની આસક્તિ સંસારમાં રખડાવનારી છે અને તે માટે, ધર્મ | છે પુરૂષાર્થને ઉપયોગ એ તો મહા અનર્થકારી છે માટે તેવા ધર્મને શુ મ ધમ નહિ પરંતુ અધર્મ તરીકે જણાવેલ છે. કેટલાક ધર્મને નહિ જાણનારા, ધર્મ જાણવા છતાં ધર્મના મને નહિ જાણનારા, અર્થ અને કામ માટે કરાતા ધર્મને અધમ તરીકે સ્વીકારવા તૈયાર નથી. ઝેર મિશ્રીત લાડુ ઝેર કહેવાય કે મિઠાઈ કહેવાય? શક્તિવર્ધક ? બને કે પ્રાણુનાશક બને? કોઇને ખવડાવવાથી ઈનામ મળે કે સજા મળે ? ( અનાદિકાળથી ભવાભિનંદી તથા પુદગલાભિનંદી જી આવી પ્રવૃત્તિ કરતા આવ્યા છે છે અને કરી રહ્યા છે તેને ત્યાંથી ખસેડી આત્માભિનદી કરવા માટે જ દરેક અરિન હતે શાસનની સ્થાપના કરે છે, ધર્મ પ્રરૂપે છે અને તેઓની ગેરહાજરીમાં તેવી ? { મરૂપણ કરનારાઓને જિનવર સરખા કહેલા છે. સંસારમાં ભટકાવનારા અનર્થકારી અર્થ-કામની પ્રાપ્તિ કરવા કેટલાંક દેવછે દેવીઓ પાસે ઉપાસના કરે છે, કેટલાક યંત્ર, તંત્ર, મંત્ર, ગ્રહો વિગેરેની ઉપાસના કરે 8 છે, જ્યારે કેટલાક દેવ, ગુરૂ, ધમને ઉપચાર કરે છે તેઓ નિશ્ચયપણે પિતાના આત્માનું જ છે અહિત કરી રહ્યા છે અને તે માર્ગ બતાવનારા પિતાના શરણે આવેલાના ભાવપ્રાણને ૧ નાશ કરી રહ્યા છે. આવી ધર્મ કરણ કરવી કે કરાવવાથી મિથ્યાત્વ મેહનીય કર્મ છે છે બંધાય છે. આવા કર્મબંધથી જીવ મેક્ષ તરફ ન વધતા સંસારમાં જ ૨હયા કરે છે. તે . કઢાચ! તેવા અનુષ્ઠાનથી એકાઢ ભવમાં સંસારીક સુખની પ્રાપ્તિ થઈ જાય, 8 1 પરંતુ મિથ્યાત્વના ઉદયથી જીવ તેમાં મેંહાંધ બની, આશક્ત બની દુર્ગતિમાં ચાલે છે 4 જાય છે. આ રીતે આશયથી કરાયેલા ધર્મનું ફળ પરંપરાએ દુર્ગતિમાં જવાનું હોય! ઇ તેને ધર્મ તરીકે સ્વીકારાય કેમ? . . . ૧. અરિહંત પરમાત્માઓએ એક માત્ર મોક્ષ પુરૂષાર્થ જ ઉપાદેય જણ જે છે અને { તે માટે જ ધર્મને ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું છે. છે સુજ્ઞ વાચકો ! વર્તમાનકાળમાં કેટલાક ઉપદેશકો પોતાની પ્રતિષ્ઠા વધારવા કે આ ધર્મનું સ્વરૂપ સત્ય નહિ સમજી શકવાને કારણે લોકોને દેવ-દેવીની ભકિત તરફ મંત્ર, છે તંત્ર, ગ્રહની ઉપાસના વિ. ભગવાન પાસે સંસારના સુખ માંગવા માટે ઉપદેશ દઈ ( અનું. પેજ ૩૮૯ ઉપર ) Page #575 -------------------------------------------------------------------------- ________________ સોળ ભાવના સ્વાધ્યાય - (ચશઆવો આ દેવ, મારા સુના સુના દ્વાર) રાસયિતા - પ્રભુલાલ વાઘજી છેડા (મનફરા-કચ્છ) સેળ ભાવના ખાસ, ભાવું કરવા માહ વિનાશ ( ભાલે તૂટે ભવના પાશ. તન ધન યોવન બળ રૂપારિ, ડાભી અણી જિમ નીર, તિમ અનિત્ય સુખ છોડી જ્યારે, સેવીશ શ્રી મહાવીર ? ભાવે (૧) કે, જન્મ મરણ અપાશ છૂટવા, જગમાં શરણ ન કેય.. સાચું શરણું જિનશાસનનું, ચાહું ભવોભવ હોય. ભાવે (૨) રવિ કુળ નિ જાતિ સ્થળમાં, જનમ્ય વાર અનંત, તુચ્છ વિષચ સુખ આસક્તિથી, ના ભવને અંત, ભાવે જીવ એકલો આવ્યો જાણે, ડી સંગ તમામ, પુન્ય પાપના ફળ ભેગવશે, એસિડ જીવરામ. ભાવે તન મન વચન કરમ પુલથી, નેણું છે ભુજ ષ, પરની મમતા છેડી જ્યારે, પન્મીશ આત્મરૂપ ભાવે તેર નવ દ્રા અશુચિ ભરીઓ, વારના છે બાર દેહદુઃખ મહાલ જિનવાણે, ધરીશ જ્યારે યાર ? ભાવે વિષય કષાય વેગ ને કિરિયા, અગ્રત બેંતાલીસ અપ્રશસ્ત સઘળા આશ્રવને, જ્યારે હું ટાળીસ? ભાવે. (૭) સમિતિ ગુપ્તિ, ચારિત્ર ભાવના, પરીસહ ને યતિધર્મ, ' ' સત્તાવન સંવર સેવીને, શકીશ “જ્યારે કમ ભાવે બાહ્ય છે અભ્યતર તપ, કર્મ વિનાશ વિચાર, અણહારી પ૪ વરવા કયારે, સેવીશ તપ આચાર. ભાવે. (૯) અહિંસા સંક્રમ રૂપરૂપી, જિત અણ આન, - ચતે ભાવે પાળી ક્યારેય પામીશ પરચાનક? ભાવે. (૧૦) ડદ્રવ્યમય લોક અનાદિ, ચઢિહ રાજ પ્રમાણે, કર્યા લોકમાં અનંત જન્મ પાળી નહીં જિનઆણુ ભાવે(૧૧) માનવભવ કુળ-શ્રાવક સુલભ, પાપે સદગુરુ સંગ, મહાદુર્લભ જિનવયણે ધારું, અવિહડ સમકિત રંગ, ભાવે (૧૨) - - - - - - - - - Page #576 -------------------------------------------------------------------------- ________________ - - ૩૯૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પુદગલ સુખનેં રાગ તજીને, પાળો જિનવર અણિ, હું ઈચ્છું. સઘળા જ પામે, શાશ્વત શિવપુર ઠાણ. ભાવે(૧૩) જિન આપ્યા અનુસાર આ રે, કાન શીલ ત૫ ખંત, વિનયાયિક સદ્દગુણના સ્વામી, વંદું સવિ ગુણવંત. ભાવે(૧૪) અપ્રશસ્ત વિષયના રાગે, બળતા ભવદુઃખ આગ, . કયારે સ્થાપું સર્વ જીવમાં, અવિહડ શાસન રાગ. ભાવે. (૧૫) ભરેકમ પ્રત્યે ધારૂં, માધ્યચ્ચ હિતકાર, * ઈરછું તે પણ કયારે પામે, પ્રભુશાસન સુખકાર? ભાવે. (૧૬) શ્રી મહાવીર શાસનનો અભૂતપૂર્વ અને અદ્દભુત વિશેષાંક 'રાગથી ધિરાણ મણ આ વિશેષાંક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂ.. - પૂ. આ. શ્રી વિજયચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ધર્મપ્રેમી શ્રેષ્ઠિવર્ય શ્રી જયેન્દ્રભાઈ વેલજી દેપાર હરણીયા હાલ પૂ. મુ. શ્રી જિતરામવિજય મ.ની દીક્ષા પ્રસંગ નિમિતે પ્રગટ થયું . આ વિશેષાંક શ્રી મહાવીર શાસન તથા જૈન શાસનના ગ્રાહકોને • (બનના ગ્રાહક હોય તેમને એક અંક) મોકલાયો છે. આ અદ્દભુત અંક શ્રી મહાવીર શાસન તથા જૈન શાસન તથા જૈન શાસનના નવા આજીવન સભ્ય થશે તેમને નકલ હશે ત્યાં સુધી ભેટ મોકલવામાં આવશે. ' વહેલી તકે આપને શ્રી મહાવીર શાસન આજીવન સભ્ય રૂ. ૪૮૧૩ ફેરેનના 0 રૂ. ૫૦૦ અને જૈન શાસન આજીવન સભ્ય રૂ. ૫૦૧] ફેરેન ૬૦૦૦) ભરી આજીવન સભ્ય બની જવા વિનંતિ છે. શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર 1 - શાક મારકેટ સામે, જામનગર Page #577 -------------------------------------------------------------------------- ________________ PUHA HH212 નt out - - -- - - -- ----- - મતદાહss ના થshકામ કરતા હતા દરમાન્ડની ભાવનગરમાં અપૂર્વ શાસન-પ્રભાવના સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્યપાઠ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી | મહારાજાના પટ્ટધરરત્ન વર્ધમાન તપની વિશ્વવિક્રમી ૧૦૦+૧૦૦+૮૬ મી એાળીના અજોડ આરાધક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા પરમ શાસન પ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાત્ર આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાક્રયસૂરીશ્વરજી મહારાજાના પદાર્પણથી શ્રી ભાવનગર જેન સંઘમાં શાસન પ્રભાવનાની અદ્દભુત હારમાળા રચાવા પામી. અનેરાનેક ગગનચુંબી જિનાલયો અને ગર્દનને ફરી ફરી નમાવવાનું મન કરાવી દેતા નયનરય જિનબિંબના દર્શન–વંન કરવા પધારેલ બને પૂજ્યપાઠ આચાર્ય ભગવં તેની સાથેસાથ પૂજ્ય આ. શ્રી વિ. વિચક્ષણ. મહારાજા, પૂ. આ. શ્રી વિ. લિતશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. રાજશેખરસૂ. મ. પૂ. આ. શ્રી વિ. જયકુંજશ્ન. મ. છે પૂ. આ. શ્રી વિ. મુકિતપ્રભસૂ. મ. પૂજ્ય આ. શ્રી વિ. હેમભૂષણ સુ. મ પૂ. આ. શ્રી 1 જ વિ. ગુણયશસૂ. મ. અને પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂ. મહારાજ પણ પધાર્યા હતા. કેસ છે. આ કસ આચાર્ય ભગવતે સંખ્યાબંધ સાધુ સાધ્વીજી મહારાજાના એકી સાથે દર્શન વંદન 9 કરી અત્રેની જેન જનતા કૃતાર્થ બની ગઈ હતી. પાલીતાણાથી વિહાર કરી છે. સુ. { ૧૫ ના વરતેજથી શાસ્ત્રીનગર પધારી સ્થિરતા કરી હતી. સવારે પ્રવચન અને પ્રભાવના થયેલ. પ. વ. ૧ના સવારે ૮-૩૦ કલાકે મોતીબાગથી ભવ્યતમ સામૈયું કરવામાં આવેલ, જેમાં સંખ્યાબધ્ધ બેડાવાળી બહેનો. જેન યુવકેનું ભકિત બેન્ડ તદુપરાંત શ્રધ્ધા- ર સંપન્ન હજારો ભાઈ–બહેનેએ “સંકીર્ણ થયું આકાશની ઉક્તિની ચાઢ તાજી કરી હતી. ભાવનગરના વિવિધ માર્ગો પર ફરી ગેલક્ષી ટોકીઝ પાસે થઈ સામૈયુ દાદા સાહેબ ઉતર્યું. પૂજય પધારે એ પૂર્વે જ વ્યાખ્યાન હોલ હકડેઠઠ ભરાઈ ગયો. તપસ્વી સમ્રાટશ્રીએ મંગલિક ફ૨માપ્યા બાદ પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે બુલંદ અવાજે ધારાબધું વાણીપ્રવાહ વહેવડાવી શ્રેતાઓના કર્ણયુગ્મને પવિત્ર કરી હઠયને કબજે કર્યો. સંઘના આગેવાનોએ પૂજાનું સ્વાગત કર્યું અને પધારી ધર્મવાણીને અમૂલ્ય અવસર આપવા બદલ ઋણ વ્યક્ત કર્યું. શ્રોતાઓના ખાસ આગ્રહથી છે ન કર જ Page #578 -------------------------------------------------------------------------- ________________ ; શ્રી જૈન શાસન [અઠવાડિક] અત્રેની સ્થિરતા દરમ્યાન રાજ રાત્રે ૯ થી ૧૦ પુરુષા માટે અધ્યાત્મ પ્રાપ્તિના પઠેર ઉપાયા' એ વિષયક પ્રવચના પૂજ્ય આચાર્ય શ્રીએ પ્રભાવક રીતે આપ્યા હતાં. જેમાં ઘડીના સમય હાવા છતાં વિશાળ વ્યાખ્યાનહેાલ શ્રેાતાજનાથી ભરાઈ જતા ને સવારના પ્રવચનામાં ત્રાતાનાને છે. પગથીયા સુધી બેસવાના સમય આવ્યા. ૩૯૪ : નિયત કાર્યક્રમ મુજબ પૂજ્યેા રાજ સવારે ભાવનગરમા આવેલા વિવિધ વિસ્તા રાના શ્રી જિનમદિરાના દશન-વશ્વનાથે પધારતા હતા, તે મુજબ પા, વ. ૨ના મેાટા દેરાસરજી (ગેાડીજી) અને આદેશ્વરજી પધારેલ ગાડીજી. ઉપશ્રિયમાં પૂ. આ. શ્રીએ મનનીય પ્રવચન ફરમાવેલ, પેટ. ત્ર ૩ના ‘તૃપ્તિ' અને વિદ્યાનગર પધારી. ત્યાંના ઉપાશ્રયે પ્રવચન ફુરમાવેલ પે, વ, ૪ ના ‘વડવા’ દેરાસરે ઇન કરી ત્યાંના ઉપાશ્રયમાં પ્રવચન ફરમાવેલ વડવા એ પરમતારક પ્રશ્નાદાગુરૂદેવ વચનસિદ્ધ ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી ગણિવરની જન્મભૂમિ છે, પે. વ. પ્રથમ પાંચમના રૂપાણી જિનાલયે દર્શન કરી ઉપાશ્રયમાં પ્રવચન આપેલ. પ્રતિતિન સવારે ૯ થી ૧૦-૩૦ દાદાસાહેબના નૂતન પ્રવચન મડપમાં પૂ. આ. દેવે મનનીય પ્રવચના ફરમાવેલ, અસ્ખલિત અને સ્પષ્ટ અભિવ્યક્તિ, થિત દૃષ્ટાંતના રોચક ઉપયેગ અને જૈન શાસનની મૂળભૂત ત્રિપુત્રી છેાડવા જેવા સાર, લેવા જેવુ. સયમ અને મેળવવા જેવા મેાક્ષની આસપાસ ભમતી પ્રવચન રોલીએ સૌ કાઇના મન મેહી લીધાં હતાં. દરેક શ્રેાતાના ખુંખ ઉપર અપૂર્વ પામ્યાની લાગણી દરેક મધ્યસ્થને વંચાતી હતી. ગુજરાતના રાજ્યકક્ષાના નાણામ ́ત્રી શ્રી બાબુભાઇ મેઘજીભાઇ પુન્ત્યાના વના પધારેલ પૂજ્ય આ. શ્રી કીર્તિયક્ષ. મહારાજ પાસે માદર્શન અને પુના આશીર્વાદ માંગતા પૂજ્યશ્રીએ મહત્વની કેટલીક ખામી અને મંત્રીશ્રીનું” ધ્યાન દોર્યું હતું. ઉપર સભાવ્ય રામ-વેઅંગે, પેલેસ એન લિના કારણે. ત તામાં થનારી આશાતનાએ અગે અને મૂંગ્રા પ્રાણીઓની રક્ષા અંગે ભારપૂર્વકની ભલામણે કરી હતી. ગિરનાર રવિવારે સૌના આગ્રહથી ખપેારના ૩ થી ૪ા ટાઉન હાલમાં રામાયણના સ`સાર વારસા એ વિષયક જાહેર પ્રવચન રાખવામાં આવેલ. સમયપૂર્વે જ વ્યાખ્યાન હાલ પેક થઈ ગયેલ. એ જ ભારામનું પ્રવાહથી પૂજ્ય આ. ધ્રુવે રામાયણ ફરમાવ્યું હતું. અનેકની આંગ્મા આંસુસભર બની ગઈ હતી. પે. વત દ્ધિ. પના સવારે Page #579 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૬-૨૭ તા. ૪–૩–૯૭ : : ૩૯૫ ઢાઢાસાહેબથી વિહાર કરી પૂજા સામૈયા સાથે શ્રી સીમંધર સ્વામી જિનાલયે પધાર્યા. વ્યાખ્યાન બાઢ વિહાર કરી કૃષ્ણનગર પધારી સ્થિરતા કરેલ. કૃષ્ણનગરમાં પૂ. આ.દેવે લા થી ૧૦ને આ ૩ થી ૪ આ રીતે બે પ્રવચને ફરમાવેલ. સાંજે ૪ વાગે. ભાવનગર શહેરની ટુંકી મુલાકાતમાં ચારિત્રની સમધુર સુવાસ ફેલાવી પુએ ઘેઘાતીર્થ તરફ વિહાર લંબાવ્યું. ભાવનગરવાસીએ વર્ષો સુધી ભૂલી ન શકે એ અપૂર્વ શાસન પ્રભાવનાચમ-. | કારા કરી પૂજા સૌના હૈયામાં આશ્વરભર્યું સ્થાન માન પામ્યા છે, અત્રેની સ્થિરતા દરમ્યાન રાજના ૩ થી ૫ વ્યાખ્યાના ક્રમે એક દર છ દિવ- છે તેમાં કુલ ૩ પ્રવચને કરી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે સ્વ. પૂજ્યપાઠશ્રીજીની યાતને પુનર્જીવિત કરાવી હતી. - ભાવનગર સામાયિક મંડળની વિનંતિથી રવિવારે સવારે ૧૧ થી ૧૨ સુધી ન ૧૨૦૦ બાળકને પૂ. આ. દેવ બાળગ્ય શૈલીમાં જૈન શાસનના રહસ્યો સમજાવ્યાં 5 હતા અને તે સમયે બે ભાગ્યશાળીઓએ રૂા. ૧૧ હજારનું દાન સામાયિક મંડળને જાહેર કરેલ તદુપરાંત ધોતીયું પહેરી આવનાર બાળકનું રૂા. ૧૩ થી બહુમાન કરવામાં આવેલ. જ વિવિધ વાંચનમાંથી ૯ ચૂલા ઉપર ચંદર બાંધવાથી શું લાભ? કરરે જ પાંચ તીરથની યાત્રા કરે અથવા પાંચ મુનિરાજને ભાવથી વહોરાવે તેટલે લાભ થાય. ૬૦,૦૦૦ વર્ષ સુધી આયંબિલતપ કરનાર કેશુઅને શા માટે કર્યો? સુંદરી ઋષભદેવની પુત્રી તેણે ૬૦,૦૦૦ વર્ષ આયબિલ કર્યોભરત મહારાજાને તેમના ઉપર ખૂબ રાગ–કેમ હતો. તે ઉતારવાએ કરવા. સંસાર પર રાગ ઉત્તાર્યા વિના મુકિત મળે ? ના...ના...ના. ૧ લાખ જનની કઈ કઈ વસ્તુઓ છે? (૧) જંબુદ્વીપ. (૨) અપ્રતિષ્ઠાન નરકાવાસ (૩) પાલક વિમાન (૪) તથા સવથ સિદ્ધ વિમાન. - પૂ. સા. શ્રી હર્ષપર્ણાશ્રીજી મ. I Page #580 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ. મ., , ૫ આ શ્રી વિજય લલિતશેખર સ. મ.ની નિશ્રામાં શાહ લખમણ વીરપાર મારૂ પરિવાર આયોજીત શ્રી થાનગઢથી ભદ્રેશ્વર મહાતીર્થ છઠ્ઠી પાલિત યાત્રિક સંઘ * સંભવિત વિહાર કાર્યક્રમ દિવસ વાર તારીખ , ગામ કિ. મી. ૧ સેમવાર ૩-૩-૯૭ શુભપ્રયાણ મંગળવાર બુધવાર , શુરવાર શુક્રવાર શનિવાર રવિવાર સેમવાર મંગળવાર ૪ ૩–૯૭ ૫-૩-૯૭ ૬-૩-૯૭ ૭–૩-૯૭ ૮-૩-૯૭ ૯-૩-૯૭ ૧૦-૩-૯૭ ૧૧-૩-૭ ૧૨-૩-૭ ૧૩-૩-૯૭ ૧૪-૩-૯૭ ૧૫-૩-૯૭ ૧૬-૩-૯૭ ૧૭–૩–૯૭ ૧૮-૩-૯૭ ૧૪-૦૧ (થાનથી) લુણસર જાંબુડીયા ૧૪–૦ રાઈસર ૧૪-૦ કળીચું ગામ ૧૪-૦ અલીયાળી પાર્ટીએ ૧૫ ૦ ફતેપુર પાટીએ ૧૫-૫ સુરજબારી(ચેકપોસ્ટ) ) ૧૫-૫ કટારીયા તીર્થ ૧૨-૦ સામખીયારી ૧૪-૦ ડોંધ ચેક પોસ્ટ માટી ચીરાયા ૧૫-૦ પડાણા ૧૫-૦ આદીપુર ૧૪-૦ - ૧૫-૦ ભદ્રેશ્વર પ્રવેશ ૧૪૦ તીર્થમાળારોપણ ભદ્રેશ્વર ૧૪-૦ બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવા૨ મંગળવાર Page #581 -------------------------------------------------------------------------- ________________ જ કૃષિ ગો સેવા સંઘ - ૭, તિલક રોડ, માલેગાવ-૪૨૩૨૦૩ (જી. નાસિક મહારાષ્ટ્ર) સંધાને અહેવાલ : (૧) મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જીલ્લાઓમાં # ભરવ વણજાપા એ લોકોની ધાર્મિક યાત્રાઓ ભરાય છે. આ યાત્રાની અંદર વેa છે (માન્યતા) (નવસ) બોલને પશુબલી આપવામાં આવે છે. આ બલીની સંખ્યા વાર્ષિક છે { દશ લાખથી વધારે છે. (૨) યાત્રાઓમાં પશુઓની હત્યા થાય છે એમાં ખાસ કરીને ઘેટા, બકરા, 8. આ રેડા કેમડા (મરઘા) પશુ પક્ષીઓની હત્યા થાય છે. આ હત્યા થતી વખત પ્રાણું છે સંરક્ષણ કાયા અનુસાર ગેરકાનુની હત્યા થતી હોય છે તેનો પુરાવા સાથે અહવાલ તૈયાર કરીને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં કેસ દાખલ કરેલ આ કેસ ૧૯૮૯માં ઢાખલ કર્યો છે અને એની કાર્યવાહી હજુ ચાલે છે પરંતુ કેસને નિકાલ આવવામાં ટાઈમ લાગશે એમ સમજીને માન્યવર જજ સાહેબ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરીને આ છે યાત્રાઓમાં વતી હત્યા કેસનો નિકાલ થાય નહીં ત્યાં સુધી રોકવાને આદેશ મળેલો છે. છે (૩) મહારાષ્ટ્રની ધારાસભામાં માન્યવર જીવદયા પ્રેમી આમઠાર મંત્રી મહાશય છે છેઈત્યાદીઓને મળીને મહારાષ્ટ્ર પશુબલી પ્રતિબંધક બીલ દાખલ કર્યું છે આ બીલ યેગ્ય તે માર્ગથી સરકાર તરફ પાસ કરવાનું આશ્વાસન આપવામાં આવેલ છે. (૪) મહારાષ્ટ્ર પ્રદેશની અંદર અલગ અલગ જીલ્લાઓમાં ધાર્મિક યાત્રામાં છે R દસ લાખથી વધુ પશુ હત્યા ઉપર નમુઢ કરેલી કારવાઈ પછી બહુ જ મોટા પ્રમાણમાં છે છે એાછી થઈ છે. આ હત્યા લગભગ ૩૦ ટકાના આશરે થાય છે હત્યાનું પ્રમાણ ઘટવા છે 8 માટે સંસ્થા મારફત કાર્યકર્તાઓ યાત્રાના સ્થળે અને મહેરબાન પોલીસ અધિક્ષકને ૪ મળીને યાત્રામાં હત્યા બંધ કરવામાં પ્રયાસ કરે છે. (૫) જીવ દયાની અમારી સંસ્થાએ ઉપાડેલી મહારાષ્ટ્રની લગભગ બધા જીલ્લાછે એમાં જ બેશ ચાલુ રાખવા માટે સંસ્થાને ફંડની જરૂરત રહે છે એ માટે શ્રધ્ધાપ્રેમી 6 અને જીવદયાનો કાર્યમાં લાગણી ધરાવનારા ઉદાર દાતાઓને યથાયોગ્ય સહાય કરવી ? { નમ્ર વિનંતિ છે. અમારી સંસ્થા મારફત સૌઢાણ (તા. માલેગામ) આ ગામડામાંમત છે કે પશુ દવાખાનું ચલાવવામાં આવે છે. ચંદનપુરી (તા. માલેગામ) આ ગામમાં વિશાળ છે ન પાંજરાપોળ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આવી રીતે અમારી સંસ્થા મારફત પશુ સંરક્ષણ, સંવર્ધન અને જીવયાના છે 8 ક્ષેત્રમાં વિવિધ પ્રવૃતિ ચલાવવામાં આવે છે. સેક્રેટરી–ડો. સતીશ કે ગુજરાતી રે પર દd. * Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. એન. ૮૪ accessoc ર૦૦૦૦૦૦૦૦૦ - 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 TRUT | TET) (ST NOW. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ર૦૦ર | 0 ૦ વિષયના પ્રેમીના હૈયામાં કદિ પણ નવ૫૪ને વાસ થતો નથી જન્મતિ થવાના છે 0 દયેય વિનાને ધર્મ, ધર્મ નથી પણ અધમ છે. 0 0 યતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન છે જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનું નામ છે 0 માનવ ! ચંચલ એવા સંસારના સુખમાં મૂંઝાય, તેને સમઝું કેમ કહેવાય? 0 ૦ દ્રવ્યક્રિયા પણ જે ભાવ લાવવા માટે કરાય તો તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી 0 ઘૂવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા જ ભગવાનના શાસન પામીને 0 પણ સંસારમાં રખડે છે. ૦ રીબામણ પાપની હોવી જોઈએ; દુઃખની નહિ. ધપાક (ચંડાળ) જેવા ક્ષાથી હમેશા દૂર રહેવું જોઈએ, જે આત્મકલ્યાણ સાધવુ હાય ૦ રમણતા પુગલમાં નહિ, પણ જે આત્મગુણોમાં આવે તે મેક્ષ તો આ રહ્યો ! ૦ જીવનભર મનવચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ! - 0 ૦ અર્થ–કામ, સઘળાં પાપનું મૂળ છે. ૦ મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે, તેમાં સંસારની સાધના કરવી એટલે સુવર્ણ- 0 યાત્રમાં મદિરા પાન જેવું છે. ૦ રત્નત્રયી માટે જ તરફડે તેનું નામ જેન! 0 ૦ રત્નત્રયીની આરાધનામાં જ સદા તત્પર તેનું નામ સુસાધુ. હોશિયારી-સમાગે છે વાળે તે જાતને તારે અને ઉન્માર્ગે વાળો તે જગતનું સત્યમાશ મારે છે . જેના વિના ચાલે જ નહિ તેવી બધી ચીજો “નશાખોર' કહેવાય છે . જગત પ્રમાઢનું સાથી છે. જૈનસંઘ પ્રમાદને વૈરી છે. છે જે પ્રમાઢના પ્રેમી હોય તે બધા ધર્મના વૈરી હોય. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #583 -------------------------------------------------------------------------- ________________ R. ની છેલ્લીવાર રિ નમકે હે મહાવીર પેન મારTના વિ. માં પીનક, પિન-38200) : * eceived નમો ચઉવિસાએ તિરથયાણ" ઉસભાઈ મહાવીર પજ જવસાણાણ' * શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પાત્ર છે એ - હાલારદે શ દ્વારકે . વિશ્વય&મૃતસ્રીશ્કરેજી મહારાજની છે 6 Nayoral PUHAY O, BURLON PRU MUN YUlzoj 49% * * . રન ફટણી0 પષ 24 વાડિક : - તંત્રી | ઍમજેદ મેઘજી ગુઢકા (મુંન્નઈ)" હેમૈદકુમાર સંજયુબલાલ ૪૯ (૨૪ જ ઊંe &ૉ&શું કીરચંદ જેઠ (8વદW) ૨૪/છંદ જ82 8 (જ/જ8) आज्ञारादा विरादा च, शिवाय य भवाय च ૪ ૩w ss તો સોનામાં સુગધ સાર્થક થાય ભવતિ ભૂરિશિર્ભાગ્યે ધૂમ કમમરાઃ | ફિલતિ પુનસ્તેડપિ તસુવણસ્ય સૌરભમ્ ! ભાગ્યશાળી આત્માને જ યમ કાર્યોના મનરથ ઉત્પન્ન થાય છે. પરંતુ તે મનોરથ જે ફળવાળા બને તો માનવું કે સોનામાં સુગંધ ભળી. * શ્રી જૈન શાસન કાર્યાલય : | શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) ૩૬૧૦૦૫ Page #584 -------------------------------------------------------------------------- ________________ કન્યાવિક્રયને કેર કરનાર માબાપ પ્રત્યે પુત્રીનો શ્રાપ સુણ ચતુર સુજાણ એ રાગ. એ દુષ્ટ પીતા, દીકરી વેચી ધન લેવા શું થાય છે, સમજી લેજે, લમી નહિ પણ અંતે તેતો લાહ્ય છે. એ પાપ થકી કીડા પડશે, છાતી પર જમ આવી ચડશે, ધગધગતા ખીલા ધાબડશે, એ દુષ્ટ પીતા વૃદ્ધસંગ સુકન્યા ચોરી ચઢી, જેવા જન મળીયા એહ ઘડી, તુજ કેમ ન છાતી ફાટી પડી, એ દુષ્ટ પીતા મઢા સાથે મીંઢળ બાંધી, મંડપમાં રંડાપો સાંધી, શું? પાપ પાક ખાધો રાંધી, એ દુષ્ટ પીતા કુબંધે ક્યાં સુઝ તુજને, દુઃખ દરિયામાં નાખી મુજને; રે શું નહિં તુજને સુજને, એ દુષ્ટ પતા શું હાથપગ પડી ભાંગી, કન્યાવિક્ય બુધિ જાગી, લે પાપી મૃત્યુને માગી? એ દુષ્ટ પીતા છે ગાય અને દીકરી સરખી, દોરે ત્યાં જાય જુઓ પરખી; શું? વેચે છે હરખી હરખી, ઓ દુષ્ટ પીતા ધન આવ્યું તે રસ્તે જાશે, હાંસલમાં મેં કાળું થાશે, આખર તું તે માગી ખાશે, એ દુષ્ટ પતા. કસાઈ હણે બકરી ઘેટી, તું તો વધ કરતો નીજ બેટી, તે ને તારામાં બહુ છેટી, એ દુષ્ટ પીતા આ અબળા અંતે શું કરશે, રળતી બળતી કુટું પડશે, કે નિસાસા નાંખી મરશે, એ દુષ્ટ પીતા કેશવ શીખ આ ઉરમાં ધરશો, સૌ સંઘ મળી બંધી કરશે, તો સજને શુભ મુકિત વરશે, છે અરજી આ, રંડાતી રામાએ દેખી આપને, ધિક્કાર હો, કન્યાવિક્રય કરનારાં માબાપને Page #585 -------------------------------------------------------------------------- ________________ - - અલાદેu waઉજજરૂરીછરેજી મહારાજની - uren suora (Hb exã Blond Ps4 Yuugua -તંત્રીએ • કવ કફ • - પ્રેમ મેઘજી ગુરુ ૮મુંભઇ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ ( ૪૦ : રેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (૯૪૦૮૪). | રાજા ભ ઢજ. (જજ). NNNNA 8" N"ારા વિરાZI a શિવાય ચ મઝા 9 = છે વર્ષ: ૯.] ૨૦૫ર ફાગણ સુદ-૩ મંગળવાર તા. ૧૧-૩-૯૭ [ અંક: ૨૮ ? 1 પ્રકીર્ણક ધર્મોપદેશ 1 -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા [ ૨૦૪૩, અષાઢ વદિ-૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 8 4 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) –અવ૦) છે સદ્વિ વાસસહસ્સા, તિસરખુનોદણ એણ અણુચિન તામલિયું, અનાણુતવૃત્તિ અપફલેો ૧ તાલિતણુઈ તવેણુ, જિસુમધ સિજઝઈ સર જણા અનાણુહ દેસણુ તામલિ, ઇસાણું ગયઉ પુરા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે કે- શ્રી અરિહંત પરમાત્માએાએ જે ધર્મ બતાવ્યો છે તે એક માત્ર મોક્ષની જ છે સાધના માટે કહ્યું છે પણ સંસારની સાધના માટે કહ્યું નથી. કેમકે, મેક્ષમાં જે સુખ છે છે તે જ સાચું અને વાસ્તવિક સુખ છે. મેક્ષમાં જે સુખ છે તે એવું છે જે સઢા ભેગવાય તે પણ જરા ય નુક્શાન કરે નહિ. જ્યારે આ સંસારના સુખને છે જે મઝેથી ભગવે તે દુઃખી જ થાય. જીવને દુનિયાનું સુખ મળે તે ય ધર્મ કર્યો હોય છે. તે જ છે અને પાપ કર્યું હોય તે દુઃખ જ મળે આ વાતની શ્રધ્ધા છે? હજી ? ધર્મ કરીએ તે દુનિયાનું સુખ મળે તેવી શ્રદ્ધાથી હજી ધર્મ કરનારા કાચ મળે. પણ છે Page #586 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પાપથી દુઃખ જ આવે. આ સાંભળ્યા પછી પણ પાપ ન કરે, પાપ કરવું પડે તે ન છુટકે દુઃખથી કરે તેવા કેટલા જીવો મળે? અહીં બધા દાર્માત્મા બેઠા છે ને? તમે 8. છે બધા શ્રાવક છે ને ? ના છુટકે સંસારમાં રહ્યા છે ને ? તમારે દાંધાદિ કરવા પડે છે ! તે ન છૂટકે, દુઃખી હ યે કરે છે ને? તેમ શ્રાવિકાઓને ચૂલો સળગાવો પડે તે ન છુટકે સળગાવે છે પણ મઝથી સળગાવતી નથી ને? કેમકે, શાસ્ત્ર કહ્યું છે કે- શ્રાવક શ્રાવિકા ના છુટકે સંસારમાં રહ્યા છે. માટે શ્રાવક વેપારાદિ કરતો કરતો મરે તો ય છે. સ્વર્ગે જાય. તે રીતે શ્રાવિકા ચૂલો સળગાવતી સળગાવતી મરે તે ય સ્વર્ગે જાય. ૪ સભા. : કેઈ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા મરે તે શું કહે ? ઉ૦ : જેવો જીવ. મારું વ્યાખ્યાન સાંભળતાં સાંભળતાં ય મારી મશ્કરી કરતે છે 4 હોય કે માત્ર “મોક્ષની, દીક્ષાની જ વાત કર્યા કરે છે. તે વખતે મરે તે ક્યાં જાય? ભગવાનની વાત પણ મેં બગાડીને સાંભળનારા હતા, ભગવાનની વાતની પણ મશ્કરી છે કરનારા જ હોય છે. માટે ભગવાનની દેશને સાંભળતા સાંભળતા મરે તે બધા જ છે સ્વ જાય તેવો નિયમ નથી. આજે તો મંદિરમાં મરે તે ય સ્વર્ગે જાય તેમ કહેવાય છે તેમ છે? મારે ભગવાનની પૂજા સારામાં સારા દ્રવ્યોથી સારી રીતે વિધિપૂર્વક કરવી છે જોઈએ તે પણ ભાવ કેટલાને છે? બધાને પિતાના કપાળમાં ચાંદલા માટે લાલ કેસર : જોઈએ છે. પણ ભગવાનની ભકિતમાં તે જેવું હોય તેવું ચાલે! ભગવાને દ્રવ્યભક્તિ છે તમને શા માટે કહી છે? દ્રવ્યની મમતા ઉતારવા માટે દ્રવ્યભકિત કહે છે. કાન ? લક્ષમીની મૂચ્છ ઉતારવા માટે છે પણ લક્ષમી મેળવવા માટે કરવાનું નથી. જેટલા દાન છે કરતા હશે તે બધા લક્ષમીથી છુટવા માટે કરે છે કે લક્ષમી મેળવવા માટે કરે છે? છે સભા. : કાન કરે તે લક્ષમી મળવાની જ છે. ઉ૦ : લક્ષમીથી છુટવા માટે જે જીવ દાન કરે તેને અધિકને અધિક લમી મળવાની ? છે છે. પણ તેવા જીવને જેમ જેમ લક્ષમી મળે તેમ તેમ તે વધુને વધુ શાસનની પ્રભાવના છે થાય તેવાં કાર્યો કરે. અને અને લક્ષમીને લાત મારી સાધુ થઈ પિતાનું કામ સાધી જાય. મહાપુરુષોના જીવન વાંચો. એક કરતાં એક ભવ ઊંચે. સુખ તેમની પાછળ પાછળ ફરે પણ સુખને તે લાત મારતા જાય. - તમે બધા દાન–શીલ અને તપ કરતા હો તે તમે શું કલ્પનામાં હો છો? દાન, લક્ષમી નામની ડાકણુથી છુટવા માટે છે. શીલ ભેગથી છુટવા માટે છે. ૧ તપ ખાવા-પિવાડિ–મેજ મઝાદિની ઈરછાઓથી છુટવા માટે છે. અને ભાવ ઘમ 1 Page #587 -------------------------------------------------------------------------- ________________ - - - - - વર્ષ - અંક ૨૮ તા. ૧૧-૩–૭ : : ૬૦૩ a) આખા ભવથી છુટવા માટે છે. શાસ્ત્ર ભાવનાને ભાવનાશિની કહી છે. ભાવ રે વિનાને બધો ધર્મ નકામો કહ્યો છે. ભાવના ભાવતાં ભાવતાં જીવ કેવળજ્ઞાન પામી જાય છે. જે જીવ ભગવાનને ન પણ ઓળખાતો હોય તે પણ તેના રાગ-દ્વેષાઢિ નાશ ! પામે છે તે કેવળજ્ઞાન પામી પણ જાય. ભરત ચક્રવતી આરિસા ભુવનમાં, ચક્રીપણામાં કેવળજ્ઞાન પામ્યા. દ્રવ્યચારિત્ર વિનાને જીવ મોક્ષે જાય પણ સમ્યકત્વ વિનાને કઈ જીવ મેક્ષમાં ન જાય. સાધુવેષ ન લીધો હોય તે પણ ભાવચારિત્ર તે આવી જાય. | આવો ભાવધર્મ છે. તે તમે ભાવો છે ખરા ? આ સંસારના સુખને અને સંપત્તિને જગત સારું કહે છે પણ શાસ્ત્ર કહે છે કે શું { તે બે પુણ્ય હોય તે જ મળે. પુણ્ય પણ તેને બંધાય જેને ધર્મ કર્યો હોય. તે પણ તે આ સુખ અને સંપત્તિ ઈચ્છવા જેવી નથી, તેને મેળવવા મહેનત કરવા જેવી નથી, મળે તે આનંદ પામવા જેવું નથી, ભેગવવા જેવી નથી, તે બે જાય તો આન પામવા જેવું { છે, આપણે બધા જમ્યા છીએ રેઈને પણ મરવું છે હસતાં હસતાં. જે જીવ ધર્મ કરે તે હસતા હસતાં મરે તેને મરણને ભેય હોય નહિ. તેને મરણની ખબર પડે ! તે વધાવી લે. અનશન કરીને જ મરે. આગળ સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા મેટે ભાગે છે છે અનશન કરીને મરતા હતા. પ્ર : સાધુને છ હું ગુણુઠાણું મૂકી યે ગુણઠાણે જવાનું તે આનંદ શું આવે? ઉ૮ : આ ચારિત્ર માત્ર મનુષ્યપણામાં જ મળે છે. પણ જે જીવ ચારિત્રના પરિણામમાં મરે તે મોટેભાગે વૈમાનિક દેવલોકમાં જાય અને ત્યાં ય તેને વિરાગ જીવતે હેય. તે દેવલોકમાં ચાસ્ત્રિ ન મળે પણ સમ્યહત્વ સાથે રહી શકે છે એટલે તેને લાગે કે- બહુ મોટી જેલમાં આવ્યો છું. અને કદાચ પહેલા આjષ્ય બંધાઈ ગયું હોય અને નરકમાં જવું પડે તે ય સમાધિમાં હોય છે. કેમકે આ ધર્મ જ સુખમાં વિરાગ અને દુઃખમાં સમાધિ રાખતા શીખવે છે. શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રી શ્રેણિક મહારાજા નરકમાં છે છતાં ય જ્ઞાની કહે છે કે- ત્યાં મઝા કરે છે, સમાધિમાં છે અને સારામાં સારી નિજર કરે છે. બંનેય તીર્થકર થવાના છે ઘણાને નરકમાં પણ પ્રતિબંધ કરવા જાય એવા સ્નેહી મળે. ત્યાંની તકલીફમાં ય તે આનંદમાં હોય છે કેમકે, તે માને છે કે-મેં ઘણાં પાપ ર્યા છે છે તે પણ રાચી–માચીને કર્યા છે માટે તકલીફ આવે છે.” (ક્રમશ:) * * * Page #588 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના - પુણ્ય પ્રવચનો નો સારાંશ જગતના જીવ માત્રને દુઃખ કદી જોઈતું નથી. સુખ સંસારનું એવું છે જે છોડવું ગમતું નથી, પણ દુઃખ મળે છે પાપથી ને પુણ્ય કમેં સુખ મળે, એ શ્રધ્ધા રાખનારને સંસારમાં ગમતું નથી. સંસારનું આ સુખ ભૂડું સર્વપાપ મૂળ છે, સંસારના વિષચક્રનું આ મોટું વર્તુળ છે, આપણે કરેલા પાપના પરિણામે દુઃખ આવશે શ્રધા અરિહંત વચનની એ જ ધર્મનું મૂળ છે. સુખદુઃખ આ સંસારનું એ તે કર્મને બેલ છે, પુણ્યથી મળતું સુખ એ હળાહળ ઝેર છે, સુખ મેળવવા દુનિયામાં જીવ, વ્યર્થ ફાફા મારત, જીવને પહેલા મઝા કરાવે પછી દુર્ગતિની જેલ છે. મળેલા સુખ ભોગવવાને જીવ જે લલચાય છે, આશ્રવ થકી કર્મ બાંધી સંસારમાં લપટાય છે, મળે નહિ એ સુખ છતાં–તેના જ વિચારે કરી, પકડી પાલવ વિ૫ને જીવ દુર્ગતિમાં જાય છે. સજા ભોગવતાં દુઃખ આવે, જે તેને ગમતું નથી, દુઃખ ટાળવા મહેનત કરે છતાં દુઃખ જતું નથી, દુઃખ તેનું વધી જશે જે ટાળવા મહેનત કરે, કર્મ પ્રભાવ સમજી વેઠે, તેને તે અડતું નથી. પાપ ઉપર દ્વેષ કરજે પાપથી દુઃખ આવતું, દુઃખ ઉપર દ્વેષ કરતાં વધીને દુઃખ આવતું, સંસારના સઘળા જીવો સુખ મેળવવા પાપ કરે, મહાદ્વેષ કરે સુખ ઉપર ભલેને તે ઘણું ભાવતું. અહમ-મમતા મહમંત્રને સૌ કઈ આજે અનુસરે, પણ તેના ભ્રમણે મટી જશે જે અહમમમને મારશે, સંસારી આ ક્રિયા બધી અવિરતિન ચંગે થતી, ત્યારે જ અહમ દૂર થશે ને અપધ્યાન દૂર કરાવશે. * * Page #589 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજામાં છે આવશ્યકશુદ્ધિ છે ( સુનિરાજીવાવરછજરા સરહદ - ૯ [ સૂતક અને શાસ્ત્રીય વિચારણા ], પ્ર : શ્રી જિનપૂજા કરતી વખતે શ્રાવકે કેટલી શુદ્ધિ જાળવવી જોઈએ? ઉટ : પરમ શ્રાવકે શ્રી અરિહંત પરમાત્માની નિત્ય ત્રિકાળ પૂજા કરવી જોઈએ. { આવી ત્રિકાળપૂજા કરતી વખતે સાત પ્રકારની શુદ્ધિ જાળવવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે છે -(૧) અંગશુદ્ધિ (૨) વશુદ્ધિ (૩) મનશુદ્ધિ (૪) ભૂમિશુદિધ (૫) પૂજેપકરણ ? શુધિ (૬) દ્રવ્ય (ધન) શુધિ (૭) વિધિશુધિ. આ સાત શુધિ જાળવવા પૂર્વક કરવામાં 8 આવતી શી જિનપૂજા આત્માને ભવસાગરથી પાર ઉતારે છે. પ્ર : કેવી શારીરિક અવસ્થામાં શ્રી જિનપૂજા ન થઈ શકે ? ઉ) : શરીરમાંથી અશુચિત્રલેહી, પરૂ ઈત્યાત્રિ વહેતું હોય તેવી શારીરિક અવસ્થામાં શ્રી જિનપૂજા ન થઈ શકે. પ્ર : જન્મેલ બાળક અને તેની માતાથી સૂતકમાં પૂજા થઈ શકે? ઉ૦ જન્મેલ બાળક અને તેની માતાથી શરીરની અશુધિ હોય તેવી અવસ્થામાં ૬ શ્રી જિનપૂજા ન થઈ શકે. પ્ર : જન્મેલ બાળક અને તેની માતા સિવાયના ઘરનાં બીજા સાથી સૂતકમાં છે કેટલા દિવસ પૂજા ન થઈ શકે? ઉ. : જન્મેલ બાળક અને તેની માતા સિવાયના ઘરનાં બીજા સભ્યને સૂતકમાં, આ શ્વાન ર્યા પછી શ્રી જિનપૂજા કરવાનો નિષેધ નથી. શ્રી હરિપ્રશ્ન અને શ્રી એનપ્રશ્નમાં ૧ સૂતકમાં પ્રભુપૂજા અંગેના પ્રશ્નમાં, સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો છે કે “જન્મ-મરણ છે 8 સૂતમાં શ્વાન ર્યા પછી શ્રી જિનપૂજાને નિષેધ શાસ્ત્રમાં જાણ્યું નથી.” પ્ર : “શાસ્ત્રમાં નિષેધ જ નથી” એને મતલબ તે એ પણ થાય ને કે “શાસ્ત્રમાં નિષેધ હોઈ પણ શકે ? ઉ૦ : વિક્રમની સત્તરમી સદીમાં તપાગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી હીરસૂરીશ્વરજી ૫ મ. સા. અને પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મ. સા. એ “સૂતકમાં સ્રાન ર્યા પછી | શ્રી જિનપૂજાને નિષેધ જાણ્યો નથી એમ જાહેર કર્યું હતું. આજે વિક્રમની એકવીસમી Page #590 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) { - - સદીમાં પણ શાસ્ત્રમાંથી “સૂતકમાં સ્માન કર્યા પછી શ્રી જિનપૂજાને નિષેધ સૂતવાળાએ કાઢી શક્યા નથી. તે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શ્રુતધર ગણાતા મહાપુરૂષે “શાસ્ત્રોમાં નિષેધ જાણ્યા નથી એ સ્પષ્ટ ઉત્તર આપે, છતાં તેને અર્થ “શામાં નિષેધ હોઈ પણ શકે છે. એ કાઢનારાને કાં તો ભાષાજ્ઞાન નથી, કાં તે મહાપુરૂષના નામે ફાવતી ? વાત પકડી રાખવાની ટેવ પડી છે–એમ માન્યા વિના ચાલે એવું નથી. પ્ર : શ્રી સેનપ્રશ્નમાં જણાવેલ “સ્રાન થી “સદિવસ પછીનું સ્નાન” એવો અર્થ લેવાને છે, નહિ કે નિત્યસ્નાન. “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધ'માં પણ આ જ અર્થનું છે સમર્થન કરવામાં આવ્યું છે તેનું શું? ( ઉ. : “શ્રી કલ્પસૂત્ર બાલાવબોધમાં તે આ વિષયનું ચરિતાનુવાદ સ્વરૂપે વર્ણન 1 છે. ત્યાં કેઇ વિધિવાક્ય વાપરવામાં આવ્યું નથી. શ્રી “સેન પ્રશ્નના “સ્નાનને “સ છે દિવસ પછીનું સ્નાન” કહેનારા આચાર્ય તે પૂ. સેનસૂરિ મ. સા.ને “અન્યાયી .૭નાયક માનનારા છે. ફાવતી વાતો કરવા માટે પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજા અને | પૂ. આ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા માટે ભારે બહુમાન બતાવી રહેલા આ આચાર્ય, | ફાવતું ન આવે ત્યારે એ મહાપુરૂષ માટે ગમે તેવા અપશબ્દો લખતાં અચકાતા નથી. છે માટે આવા અજ્ઞાની, અવિનયી અને કઠાગ્રહી આચાર્ય, મહાપુરુષોનાં નામ વટાવવાથી ન દૂર રહે એમાં જ એમનું ભલું છે. છે એમ.સી. વાળી બહેને ત્રણ દિવસ પછી સ્નાન કરે છે છતાં તે રણ દિવસ ? આ દરમ્યાન ઘરના અન્ય સભ્યો સ્નાન કરે તે શુધ્ધ થયા કહેવાય છે અને તેઓ શ્રી જિન- 4 ૧ પૂજા પણ કરી શકે છે. અહીં “એમ.સી.વાળા બહેનના ચોથા દિવસના સ્નાન પછી જ & ઘરના અન્ય સભ્યો શુધ્ધ બને છે તે કદાગ્રહ કેઈ સુજ્ઞજન રાખતો નથી. તે જ ! રીતે પ્રસ્તા બહેન દસ દિવસ પછી સ્નાન કરતા હોય તે પણ તે સમય દરમ્યાન છે ઘરના અન્ય સભ્ય સ્નાન કરે એટલે તેઓ શુધ્ધ થઈ જાય છે અને શ્રી સેનપ્રશ્નના પાઠ 8 4 મુજબ શ્રી જિનપૂજા પણ કરી શકે છે. અહીં “પ્રસૂતા બહેનના દસ દિવસના સ્નાન છે પછી જ ઘરના અન્ય સભ્યો શુદ્ધ અને “તે કઢાગ્રહ પણ કેઈ સુજ્ઞજન રાખી શકે ! નહિ. આ વિષયમાં અગીતાર્થ કરાગ્રહીની “સ દિવસ પછીનું સ્નાન” એવી વાત કેઈએ છે ધ્યાનમાં લેવી નહીં. પ્ર : તમારી આ રજુઆત તે “સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે તેવા પ્રચારને ન શાસ્ત્રને ટેકે નથી—એમ પૂરવાર કરે છે. પણ સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે-એવી છે તપાગચ્છની સામાચારી તે છે જ ને? Page #591 -------------------------------------------------------------------------- ________________ ૫ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ : : ૬૦૭ - - ઉ૮ : “સૂતકમાં શ્રી જિનપૂજા ન થઈ શકે એવી સામાચારી તપાગચ્છની નથી. છે આ સામાચારી ખરતરગચ્છની છે. ખરતરગચ્છની સામાચારી અપનાવવા જીદે ચઢેલા 8 તપાગચ્છીચાની ભાવયા ચિતવવા જેવી છે. “શ્રી હરપ્રશ્નમાંને જેસલમરના શ્રી સંઘે કરેલ અઢારમે પ્રકનોત્તર વાંચતા આ વાતને સ્પષ્ટ ખ્યાલ આવશે. પ્ર : જેના ઘરે પુત્ર-પુત્રીને જન્મ થાય છે તેના ઘરનાં મનુષ્ય ખરતરપક્ષમાં છે છે પોતાના ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી. તેના [ખરતરગચ્છના] સાધુએ પણ તેના { ઘરે દસ દિવસ સુધી વહોરતા નથી. તેના અક્ષર કયાં છે? આપણું [તપાગચ્છ] પક્ષમાં છે આ વિષયમાં કયે વિધિ છે? ઉ૦ : “જેના ઘરે પુત્ર પુત્રીને જન્મ થાય છે તેના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ 1 છે ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી. અને તેના ઘરે વહોરવાની વિધિમાં તે જે 8 દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસારે સાધુઓએ કરવું જોઈએ. દસ દિવસને આગ્રહ છે શાસ્ત્રમાં કાર્યો નથી. (આ પ્રશ્નોત્તર ઉપર “શ્રી હરપ્રીનેત્તર ગ્રંથ ટિપ્પનિકા'માં ગમે { તેમ લખનારને શાસ્ત્ર સાથે કાંઈ લાગતું વળગતું નથી.) પ્રહ : શ્રી સેનપ્રટનમાં પણ સૂતક અગેના જે પ્રશ્નોત્તરી છે તે પણ સૂતકમાં શ્રી આ જિનપૂજાને નિષેધ કરનારા નથી? અહીં રજુ કરે તે અમને વિચારવાની અનુકૂળતા રહે. ઉ૦ : શ્રી સેનપ્રકનના પ્રશ્નોત્તરે તે “સૂતકમાં શ્રી જિનપૂજા થઈ શકે એવો છે. છે સ્પષ્ટ ખુલાસે કરનારા છે. શ્રી સેનપ્રશ્નમાંના સૂતક સંબંધી બધા પ્રશ્નોત્તરે આ તે મુજબ છે : પ્ર : જન્મસૂતકમાં અને મરણ સૂતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ ? (ફતેહપુર શ્રીસંઘને પ્રશન) ઉ૦ : જન્મમરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજને નિષેધ છે જાણ્યું નથી. (આ જવાબમાં, “સ દિવસ પછીનું સ્નાન” એવો છે કે અર્થ કરનાર છે છે અગીતાર્થ છે. અહી “સ્નાન” શબ્દથી “સૂતક ઉતર્યા પછીનું સ્નાન” એ અર્શ કરનારની 1 ગીતાર્થતા કોઈ વિશિષ્ટ પ્રકારની લાગે છે! પ્રશ્ન પૂછનાર “સૂતકમાં પૂજા થાય કે નહિ ? છે એ સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે, (સૂતક ઉતર્યા પછી પૂજા થાય કે નહિ-એ પ્રશ્ન તે કોઇને યર 1 ઉઠવાને સંભવ નથી.) અને એના જવાબમાં ગ્રંથકાર મહાપુરૂષ “સ્નાન કર્યા પછી પૂજાને ! ઇ નિષેધ નથી એમ ફરમાવે ત્યારે આ સ્નાન, પૂજા પૂર્વે કરતા દેનિક સ્નાનના અર્થમાં છે જ કહેવાયું હોવાનું સ્પષ્ટ છે. આની સામે “શું સૂતક વિનાના ઘરમાં સ્નાન ર્યા વગર A પ્રભુપૂજા કરવાની છૂટ છે?” જે કુતર્ક કરનારને પૂછવાનું મન થાય છે કે તમારા મતે Page #592 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક છે - - - - - - - - - { આ સ્નાન ઇસદિવસ પછીનું જ સમજવાનું હોય તે, શું એવા એક સ્નાન પછી પૂજા ! જ કરનારે દૈનિક સ્નાન કરવાની જરૂર નહિ ને? પ્ર : “જાય–મય સૂઅગાઈનિષ્ણુઢા ઈત્યાદિ. સૂતક શબ્દ દરેક સાથે જોડો. જાતસૂતક–જન્મ પછી દસ દિવસ સુધી. અને મરણુસૂત–મરણ પછી દસ દિવસ સુધી, ને { તેમાં વર્જવાના બે પ્રકાર છે : લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક બે પ્રકારે દં) : ઈવર ! છે અને યાવસ્કથિક. લેકમાં સૂતકના દસ દિવસ વર્તાય છે– તે ઈશ્વર છે અને યાવત્રુથિક છે છે એટલે વરૂડ, છીંપા ચામડીઆ, બ, વગેરે અસ્પૃશ્યજાતિઓ. આ પ્રમાણે શ્ર વ્યવહાર 8 સૂત્રની ટીકામાં છે.” એમ કહીને ખરતર સૂતકનું ઘર દિવસ સુધી વજે છે. અને ૨ શ્રીહરિપ્રશ્નમાં તે કહ્યું છે કે “દસ દિવસને આગ્રહ જા નથી.” તે એ બાબત છે કેમ છે? (પં. શ્રી ધનહર્ષગણીને પ્રશ્ન) ઉ૦ : શ્રી વ્યવહાર સૂત્રની ટીકામાં જે દસ દિવસનું વજન છે તે દેડા વિશેષને ૪ ઇ આશ્રયીને છે. તેથી જે દેશમાં સૂતકસંબંધી જે મર્યા હોય તેટલા દિવસ વર્જવા. છે તેથી પ્રશ્નોત્તર ગ્રન્થ સાથે કઈ વિરોધ નથી (આ પ્રશ્નોત્તરથી પણ ખરાર અને 8 તપાગચ્છની ગોચરી વિષયક સમાચારીની ભિન્નતા જાણવા મળે છે.) પ્ર : સૂતકવાળા ઘરે સાધુએ વહેરવા જવાય કે નહિ? (પં. શ્રી વિદ્યાવિજય) | ગણુને પ્રમ) ઉ૦ : જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન ન જાય, તે દેશમાં સાધુએાએ તેટલા દિવસ આહાર માટે ન જવું. એમ વૃદ્ધપુરુષને વ્ય8 વહાર છે. (આ પ્રકારથી પૂ.આ.શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં સૂતકવાળાને ત્યાં ન | સાધુની ગોચરી જવા અંગેની મર્યાઢા–વૃધ્ધ વ્યવહાર કેવો હતો તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.) પ્ર૦ : કડવામતવાળા ગૃહસ્થની પ્રસૂતા સ્ત્રી એક માસ સુધી કોઈપણ ચીજને અડકતી નથી અને રાંધવાની ક્રિયા કરતી નથી. અને આપણા ગચ્છમાં તે દસ દિવસ છે છે તેનું કેમ ? (૫. શ્રી નગર્ષિગણને પ્રશ્ન) ઉ૦ : દસ દિવસ પ્રસૂતા સ્ત્રી સઘટ્ટા વગેરે ન કરે તેમ કરીતિ છે. તેમાં છે પણ દેશ વિશેષમાં કોઈ સ્થાનમાં ન્યૂનાધિકપણું પણ છે. (આ પ્રશ્નોતરથી પૂ. આ. શ્રી સેનસૂરીશ્વરજી મહારાજાના સમયમાં પ્રસૂતા બહેને કેટલા દિવસે ઘર કામ કરતી હતી ? છે તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.) પ્ર૦ : શ્રી વ્યવહારસૂત્રવૃત્તિ, શ્રી નિશીથભાષ્ય, શ્રી નિશીથચૂર્ણિ, શ્રી એવ Page #593 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ : : ૬૦૯ છે નિયુક્તિ, શ્રી દશવૈકાલિકવૃત્તિચૂર્ણિ, શ્રી પ્રશમરતિ પ્રેરણા આદિ આગમશાસ્ત્રોમાં સૂતકને | સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એથી સૂતકમાં શ્રાવકથી શ્રી જિનપૂજા થાય જ કેમ? છે શ્રી હીરપ્રા –સેનપ્રશ્ન પણ સૂતકમાં શ્રી જિનપૂજાની સંમતિ આપીને ઉપરના છે { આગમગ્રન્થથી વિપરીત સમાધાન આપે છે એમ નથી લાગતું? આ ઉ૦ : શ્રી વ્યવહારસૂત્રવૃત્તિથી માંડીને શ્રી પ્રશમરતિ પ્રકરણ સુધીના, શાસ્ત્રોમાં સૂતગૃહોમાં ગોચરી જવા અંગેની સાધુની મર્યાંઢાની વાત કરી છે. ક્યાંય શ્રી જિનપૂજા ય સંબંધી વિધ્યારણ કરીને સૂતકની વાત લખી જ નથી. જેઓ ઉપરના બધા આગમના ! ૧ નામે સૂતકમાં શ્રી જિનપૂજાને નિષેધ કરે છે. તેઓ ચાખું ઉસૂત્રકથન કરે છે. આ 8 ઉપર લખેલ ગ્રન્થોમાંથી “સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કરનારા અક્ષરે કાઢી છે આપવાનું .એને મારું જાહેર આમંત્રણ છે. સૂતકનો ઉલેખ કરનારા કોઈ શાસ્ત્રમાં છે ( શ્રી જિનપૂજાને નિષેધ લખેલો ન હોવાથી જ શ્રી હીરપ્રન–સેનઝનમાં “સૂતકમાં સ્નાન | કર્યા પછી પ્રભુપૂજાને નિષેધ જાણ્યું નથી એવું શાસ્ત્રીય સમાધાન આપ્યું છે. આ ૧ સમાધાન ઉપર જણાવેલ આગમ-શાસ્ત્રોથી જરા પણ વિપરીત નથી. શાસ્ત્રોના અર્થ છે વિપરીત કરનારને તે શાસ્ત્રીય બધું જ શાસ્ત્રવિપરીત લાગે. એને ઉપાય નથી. " ' પ્રહ : ઉપર કહેલા આગમગ્રન્થમાં ભલે સ્પષ્ટ શબ્દોમાં “સૂતકમાં શ્રી જિનપૂજાને નિષેય ન મળે, પણ સૂતગૃહોને “અભય” તે જણાવ્યા જ છે ને ? અભેજ્ય એવાં સૂતગૃહને આહાર કરનાર શ્રી જિનપૂજા શી રીતે કરી શકે ? એનાથી દેરાસર અભડાઈ ન જાય? " ઉ૦ : શાસ્ત્રકારોએ લોકરીતિ મુજબ જેમ સૂતગૃહોના આહારને “અ ” ન ગણાવ્યું છે તેમ લોકેન્નરરીતિ મુજબ મધ-માંસ-લસણ–બહુબીજ-અનંતકાય (કાંદા બટેટ વગે). ને પણ ‘અભેજ્ય જ ગણાવ્યાં છે. તે શું મેં સૂતગ્રહનું ભજન 1 કરનારાની ટમ અનંતકાય આદિ અભેય આહાર કરનારા માટે પણ શ્રી જિનપુજને નિષેધ ફરમાવો છે? અનંતકાચ ભક્ષકાઢિ શ્રી જિનપૂજા કરીને દેરાસર અભડાવી રહ્યા 1 છે તેમ મા છે? સૂતકવાળાઓએ આજ સુધી અર્થહીન દલીલે ઘણી ર્યાનું જાણ્યું કે છે. પણ અનંતકાયાદિનું ભક્ષણ કરનારાને શ્રી જિનપૂજા કરવાનો પ્રતિબંધ (નિષેધ) તે ફરમાવ્યાનું જાણ્યું નથી. (અહીં અનંતકાય ભક્ષકદિનો બચાવ કરવામાં આવી રહ્યો છે છે છે એવી ગેરસમજ ઉભી કરવાની જરૂર નથી. અનંતકાયાદિનું ભક્ષણ સર્વથા વર્જવા ? લાયક જ છે- એ શાસ્ત્રીય પ્રરૂપણ અમે સ્પષ્ટ શબ્દમાં કરીએ જ છીએ. આ તો ૬ સૂતકવાળા કેવી અસંગત વાત કરે છે તેને ખ્યાલ આપવા માટે વાત થઈ રહી છે.) વાટા મારા રાજ દર વાર ત્રાસવા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] ! - - પ્ર૦ : સૂતકવાળા ઘરમાં સાધુથી ગોચરી જઈ શકાય નહિ તો તેવા ઘરને છે આહાર કરનાર શ્રાવક શ્રી જિનપૂજા કેમ કરી શકે? - ઉ૦ : સાધુની ગેચરી અંગેની મર્યાદાના નિયમે શ્રાવની શ્રી જિનપૂજા માટે } આ નિયમ તરીકે ન બનાવી શકાય. બંને (ગોચરી અને શ્રી જિનપૂજા) અલગ બાબત છે. છે શરીરમાં પડેલા ઘામાંથી લેહી આ8િ અશુચિ વહેતી હોય તે શ્રાવથી શ્રી જિનપૂજા ન થઈ શકે, પણ તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એ જ રીતે શય્યાતર (જ્યાં સાધુ છે # ઉતરેલા હોય તે મકાનના માલિક)ના ઘરે સાધુથી આહાર-પાણી વહોરવા ન જવાય છે છે પણ એ શય્યાતર શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. સૂતકને પક્ષ લઈને શ્રી જિનપૂજા બંધ છે કરાવી રહેલાઓને આટલી પણ સમજ હોય તેમ જણાતું નથી. | પ્રહ : પૂ.શ્રી આત્મારામજી મ.એ પિતાના “તત્વનિર્ણય પ્રાસા' નામના ગ્રંથમાં છે સૂતકનું વિસ્તારથી વર્ણન કર્યું છે. તેમાં શ્રી જિનબિંબને સ્પર્શ કરવાનું સ્પષ્ટ નિષેધ ન કર્યો છે. એમના વંશવારસઢાર એવા તમે બધા એમનાથી વિપરીત કેમ કહો છો? શું છે તેમનું વચન પણ તમને માન્ય નથી? , ઉ૦ : પૂ.શ્રી આત્મારામજી મ. ના નામે સૂતકવાળાઓએ આ એક પદ્ધતિસરને મુ પ્રપંચ ખેલ્યો છે. વાસ્તવમાં પૂ. શ્રી આત્મારામજી મ. એ “તત્ત્વનિર્ણયરાસાઢ નામના ! છે પોતાના ગ્રંથરત્નમાં, શ્રી આચારદિનકર નામના ગ્રંથમાં જણાવેલ લોક વ્યવહારનું છે ભાષાંતર રજુ કર્યું છે. સૂતક આઢિ ગૃહસ્થ વ્યવહારને કઈ માણસ વિધિવા ન સમજી લે તે માટે “તત્ત્વનિર્ણયપ્રાસાઢના પૃથ ૩૧૮ ઉપર પૂ. આત્મારામજી મ.એ લખ્યું છે કે “ઈતના વિધિ ગૃહસ્થ વ્યવહારાદિકઠા શ્રી આચારાંગ, વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવતી), રે જ્ઞાતાધમકથા, દશાશ્રુતસ્કંધ કે આઠમે અધ્યયનાદિકમે ચરિતાનુવાઢરુપ પ્રતિપાઠન કરા હ. તીર્થકર કે જન્મ હુયે તિન કે માતાપિતા જે કિ શ્રાવક થે, તિનેને ભી યહ પૂર્વોક્ત છે (જન્મકર્મ) વિધિ કરા હ. ઈસ વાસ્તે મૂલ આગ મેં ચરિતાનુવાદ કરકે ગૃહસ્થ વ્યવહારક વિધિ સૂચન કરા , પરંતુ વિધિવાઢ સે કથન કર હુઆ હમકો માલુમ છે નહિ હોતા .' પૂ. શ્રી આત્મારામજી મ. એ “ચરિતાનુવાહમાં વર્ણવેલા ગૃહસ્થવ્યવહાર વિધિવા ન નથી' એવી એકમ સ્પષ્ટ વાત “તત્ત્વનિર્ણયપ્રાસા'માં લખી છે. છતાં આ મહત્વની પંક્તિ છૂપાવીને, બાકીની વાત બહાર મૂકી, પૂ. શ્રી આત્મારામજી મ. વિ . ગેરસમજ ફેલાવવાનું પા૫કાર્ય કેઈ સજજન માણસ તે ન જ કરે. જે કે બેટી માન્યતા પકડી 5 બેઠેલા કઢાગ્રહીઓને આવા પ્રપ ર્યા વિના ચાલે તેમ નથી. ખોટા માણસને ખોટી છે - - Page #595 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ : - વાત સિદ્ધ કરવા માટે ખોટા રસ્તે જ જવું પડે છે તેને આ પુરાવો છે. આવા કઢા- પ. 4 ગ્રહીઓની ભાવઢયા જ ચિંતવવી રહી. શાસનદેવ તેઓને સદબુદ્ધિ આપે... ” . પૂ.શ્રી આત્મારામજી મ. અને તેઓશ્રીના પરિવારના અમે બધા “સૂતની વાતને છે ૧ ચરિતાનુવાઢ રૂપ માનીએ છીએ, વિધિવાદરૂપે માનતા નથી.” આ વાત આટલી વિચાર ણાથી સ્પષ્ટ બની છે. - ર૦ : મહાન પવિત્ર કલ્પસૂત્રકારે “નિવ્રુત્તિએ અસુઇ જસ્મકરણે શબ્દ લખીને અને | અવચૂર્ણિકારે “પ્રસવવ્યાપારાણાં નાલ છેઢાદીનાં” શબ્દ વાપરીને દસ દિવસના સૂતકની છે વાત જણાવી જ છે ને? શ્રી તીર્થંકર પરમાત્મા જેવાના જન્મ સમયે પણ જો આવીશ વિધિ પાળવાની હોય તે સામાન્ય જનને તો સૂતક અવશ્ય પાળવું જ જોઈએ. તેથી જ આ સૂતકવાળાઓથી શ્રી જિનપૂજા થાય જ કેમ? ૬૦ : શ્રી કલ્પસૂત્રનું એ અગીઆરમા કિવંસનું વર્ણન કરતું સૂત્ર ચરિતાનુવાઢ ૧ જે સ્વરૂપ છે, એ વાત અવચૂર્ણિારના “નાલચ્છેદાદિ' શબ્દથી સિદ્ધ થાય છે. કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માના જન્મબાઢ તે જ રાત્રિએ નાલઢનની ક્રિયા, પિતાના શાશ્વત છે છે આચાર મુ બ ડિગ્ર કુમારીઓ કરે છે. આ વાત તો કલ્પસૂત્રની ટીકામાં જન્મ મહોત્સવના છે વર્ણનમાં સ્પષ્ટ લખેલી છે. તેથી સૂત્રકારે લોકવ્યવહારાનુસાર જ અગીઆરમાં દિવસનું તેવું વર્ણન કર્યું છે એ નકકી થાય છે. તેથી શ્રી કંપસૂત્રના નામે પણ સૂતકમાં શ્રી જિનપૂજા બંધ કરાવવાની સૂતકવાળાઓની ઈચ્છા સફળ બને તેવી નથી. તે પ્ર : આજથી લગભગ ૭૫ વર્ષ પૂર્વે છપાયેલ “સૂતક વિચારપટ' જૈનોએ માના છે જોઈએ કે નહિ? સૂતકવાળાએ આ પટ માનવાની ભલામણ કરે છે તે યોગ્ય છે? આ ઉ૦ : તમે જણાવેલ “સૂતક વિચાર પટ” જરાય વિશ્વાસપાત્ર લાગતો નથી. તેમાં | કેવા જુઠાણ હાંકવામાં આવ્યા છે, તેને એક નમૂન બતાવું : “મૃત્યુસંબંધી સૂતક છે એવા હેડીંગ નીચે લખ્યું છે કે તેના (સૂતકવાળાના) ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા (સ્નાત્ર અને ધૂપ, દીપ) થાય નહિ એમ નિશીથચૂણિમાં કહ્યું છે. અમને તે શ્રીક નિશીથચૂણિ માં આવું વાક્ય વાંચવા મળ્યું નથી. શ્રી નિશીથચૂર્ણિના નામે આ એક છે ગડું ચલાદવામાં આવ્યું છે એ અમારો ચાખો મત છે. “આ સૂતક વિચાર પટ? A અનુસાર સૂનકનું અવશ્ય પાલન કરો.” આવી મહેચ્છા સાથે આ પટને પ્રચાર કરનારા ! | સૂતવાળાઓને, શ્રી નિશીથચૂર્ણિમાંથી, પટમાં છાપેલ વાક્ય શોધીને વહેલામાં વહેલી તે તકે જાહેર કરવા અમારૂં જાહેર આમંત્રણ છે. સૂતકવાળાઓ હવે આવા જુઠાણું હાંકતા છે 4 પટને માનવાની ભલામણ કરવા માંડયા છે. તેથી તેમની પાસે નક્કર શાસ્ત્રીય આધાર છે Page #596 -------------------------------------------------------------------------- ________________ A ૬૧૨ :. : શ્રી જૈન શાસન [અઠવાડિક] : - - નહિ હોવાનું સ્પષ્ટ થાય છે. (સૂતકવાળાના ઘરના પાણીથી શ્રી જિનપૂજા ન થાય તેવી માન્યતા ખરતર–ગચ્છની છે. આ વાત આપણે શ્રી હીરપ્રટનના પાઠમાં સ્પષ્ટ જોઈ ગયા. છીએ.) આટલી વાતે વિચાર્યા પછી એ સિદ્ધ થાય છે કે સૂતકમાં શ્રી જિનપૂજાને આ નિષેધ કરનારાઓને કેઈ શાસ્ત્ર કે તને ટેકે નથી. શાસ્ત્રપાઠના નામે કરતી તેઓની | વાતે લોકોને ગેરમાર્ગે દોરનારી છે. સૂતકમાં શ્રી જિનપૂજાનો નિષેધ કેઈ શાસ્ત્ર કરતું ? નથી. શ્રી જિનપૂજાના કલ્યાણકર માર્ગમાં, શાસ્ત્રના નામે શ્રાવકને અંતરાય કરીને ૨ સૂતકવાળાઓ પાપ બાંધી રહ્યા છે. આવા અહિતકર માર્ગથી તેઓ પાછા ફરે તેવી છે. છે આશા રાખીએ” પ્ર : પ્રસૂતા બહેને પૂ. ગુરૂભગવંતને આહાર-પાણી વહોરાવી શકે? 1 ઉ૦ : જેમ એમ. સી. વાળા બહેને પૂ. ગુરુભગ્રંવંતને આહારપાણી વહાવી છે શકે નહિ, શુધ્ધ થયા પછી વહેરાવી શકે છે. તેમ પ્રસૂતા બહેને પણ શુધ્ધ થયા ? પછી વહોરાવી શકે * પ્ર૦ : જન્મસૂતકમાં ઘરના અન્ય સભ્ય પૂ. ગુરુભગવંતને વહોરાવી શકે? ? ઉ૦ : જેમ એમ. સી. વાળા બહેને ઘરમાં હાજર હોવા છતાં, બીજાએ છે બનાવેલી રાઈ, ઘરના અન્ય સભ્ય પૂ. ગુરૂભગવંતને વહોરાવી શકે છે. તેમ પ્રસૂતા ? બહેન ઘરમાં હોવા છતાં બીજાએ બનાવેલા આહાર–પાણીને ઘરના અન્ય સભ્યો પૂ. 4 ગુરૂભગવંતને વહોરાવી શકે. પ્રસૂતા કે એમ. સી. વાળા બહેનેએ બનાવેલા આહાર- ૧ પાણી પૂ. ગુરૂભગવંતને વહોરાવી શકાય નહિ. આ મર્યાત્રાને સૌ કેઈએ યાદ રાખવી જોઈએ. અને તેવી બહેને ઘરમાં સ્પર્શાસ્પર્શને પણ ઉપયોગ રાખવો જોઈએ. તે . પ્ર. : તમે જન્મસૂતકમાં ઘરના અન્ય સભ્ય, પ્રસૂતા સિવાયના બીજાએ બનાI વેલા હાર–પાણી વહોરાવી શકે તેમ જણાવે છે જ્યારે પંચાશકછમાં તે “સૂતકાઠિત A ભાવેડંપિ–ાતમૃતકપ્રભુતિકઢાનનિષેધહેતુ સદભાવેડપિ” આ શબ્દ દ્વારા સૂરમાં દાન 8 આપવાને ગૃહસ્થને સ્પષ્ટ નિષેદા કર્યો છે. એટલે શ્રાવથી સૂતકમાં દ્વાન અપાય જ ન જ નહિ. તમારી વાત પંથાશજીની વિરૂદ્ધમાં જતી નથી? 1 ઉ૦ : શ્રી પંચાશક પ્રકરણ શાસ્ત્ર મારી વાતની વિરૂદ્ધમાં જતું નથી પણ મારી આ વાતને પુષ્ટિ આપે છે. તમે રજુ કરેલી પંક્તિ, તેરમાં પંચાશકની આડત્રીસમી ગાથાની છે કાની પંક્તિ છે. આ પંક્તિમાંથી તમે સાવ બે અર્થ સમજી બેઠા છે. ખરેખર છે તે તેરમાં પંચાશકની ચેત્રીસથી આડત્રીસ ગાથામાં આ પ્રમાણે વાત આવે છે ? A Page #597 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ : --- : ૬૧૩ છે આ “શ્રમણ-સાધુ–પાખંડિ આદિને માટે બનાવેલ આહારાદિ ઉદેશકાદિ દેષથી દુષ્ટ બને છે માટે સાધુને ક૯પે નહિ” શાસ્ત્રકારની આ રજુઆત સામે પરધર્મવાળાની દલીલ છે છે કે “તે પછી તે તમારા સાધુ ગોચરી માટે વિશિષ્ટ-શિષ્ણકુમાં જઈ શકશે જ નહિ. કારણ કે “ગુરુઢશેષ ભુંજીત” એવા સ્મૃતિના વચનાનુસારે શિષ્ટપુરુષે ધર્મ-પુણ્યને માટે ? (સાધુ આદિને દાન આપવા માટે) આહારાદિ પકાવે છે. તમારા સિધ્ધાંત મુજબ એવા છે આહારાદિ સંધુને ન કહેજે, તે સાધુ શિષ્ટ વગેરે કુલેમાં ગોચરી શી રીતે જઈ શકે ? આ રીતે તે તેમને ભિક્ષા મળશે જ નહિ.” પરધર્મવાળાની આ દલીલ સામે શાસ્ત્રકાર | ફરમાવે છે કે “આટલું મારા કુટુંબ માટે, આટલું શ્રમણાતિ માટે એવી કલ્પનાપૂર્વક | રે બનાવેલો આહાર સાધુને ક૯પે નહિ. પરંતુ ગૃહસ્થ પિતાના માટે બનાવેલ આહારમાંથી { “આમાંથ. સાધુને પણ આપીશ” એ સંક૯૫ તે કરે, તે તે આહારાદિ સાધુને છે કલ્પી શકે છે. અમે તે કુટુંબ અને શ્રમણાદિને આપવાના આહારને બનાવતી વખતે બે ૬ વિભાગપૂર્વક સંકલ્પ કરે તેને જ સાધુ માટે અકપ્ય કહીએ છીએ એજ રીતે સર્વશિષ્ટ જાને ધર્મ(દાન) માટે જ રઈ આદિનો આરંભ કરે છે એવું પણ નથી. કારણ કે છે તેઓને સૂતા આઢિ દાનનિષેધનું કારણ હોવા છતાં, કેટલાક શિષ્ટપુરુષનાં ઘરમાં, 1 રોજની જેમ જ, રોજની માત્રામાં જ રસેઈ આદિનો આરંભ થાય જ છે. અને બીજી વાત કે-પિતાના માટે બનાવેલ રઈમાંથી થોડું પણ સાધુને આપતા ગૃહસ્થ આજે 8 દેખાય છે માટે સાધુને પિતાના માટે ન બનાવેલી ભિક્ષા ન જ મળે એવી તમારી પર છે (પરધર્મવાળાની) લીલ બેટી પૂરવાર થાય છે. શ્રી પંચાશક પ્રકરણનો આ સંદર્ભ જોતાં સ્પષ્ટ જણાય છે કે અહીં જે શિષ્ટ( પુરૂષના દાનની વાત જણાવી છે તે અન્ય ધમએ, પોતાના સ્મૃતિ આદિ ગ્રંથના છે. 4 અનુસાર સૂતકમાં દાન આપતા નથી. અહીં શાસ્ત્રકારે જેનોના દાન અંગે કોઈ વાત કરી નથી. અને “સૂતકમાં જેનો તાધુને ન વહોરાવી શકે એવું શાસ્ત્રકારે ક્યાંય ફરમાવ્યું નથી. “સૂતકમાં કાન ન અપાય તેવી માન્યતા સ્મૃતિ આદિને માનનારા જૈનેતરોની છે. { “સૂતકમાં સાબુને ન વહોરાવાય તેવી માન્યતા જેનોની નથી. અન્ય ધર્મના મૃતિ છે. { આદિના આધારે ચાલતા કાચારને જૈનાચાર સમજી લે-એ અગીતાર્થપણાનું લક્ષણ ? } છેશ્રી પંચાશક પ્રકરણના નામે સૂતકમાં જેનેથી સાધુને ન વહોરાવાય' તેમ કહેવું છે | અનુચિત છે. છે પ્ર : તો પછી શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની સત્તરમી ગાથાની ? Page #598 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ : . : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે A હારિભદ્રવૃત્તિમાં, સાધુ સૂતકવાળા ઘરે ગોચરી જાય તે “શાસનલઘુત્વપ્રસંગાતુંએવા છે શબ્દથી “શાસનની હીલનાને પ્રસંગ છે એમ શા માટે જણાવ્યું છે ? ઉ ? કારણ સ્પષ્ટ છે. સ્મૃતિ આદિના આધારે ચાલનારા અન્ય ધર્મને શિષ્ટ- $ (જનોનાં ઘરમાં સૂતક આત્રિના સમયમાં દાન દેવાને નિષેધ હોય છે. છતાં જે સૂતક છે આદિના સમયમાં તેવા શિષ્ટજનનાં ઘરે સાધુ ગેચરી માટે જાય તો તેઓ ને થાય કે- 8 સર્વજ્ઞશાસનના કહેવાતા આ સાધુઓ શું લોક વ્યવહારને પણ જાણતા નથી ? ? | અમારે ત્યાં સૂતક આદિના સમયમાં દાન આપવામાં આવતું નથી એ વાત સામાન્ય છે તે ભિક્ષુક પણ જાણે છે, તો સર્વજ્ઞ શાસનના સાધુ થઈને આ શ્રમણે ભિક્ષા માટે અમારે [ ઘેર આવી ગયા? આ તે કેવું સર્વજ્ઞશાસન ઈત્યાદિ પ્રકારે શાસનની લઘુતા થાય છે. આ કે આમાંથી ક્યાંય જેનેથી સાધુને સૂતકમાં ન વહોરાવાય’ એવું” નીકળતું નથી, D૦ : તમે સૂતકવાળાના ઘર પૂછી પૂછીને તે ઘરના માલિકે ખપે એમ નથી. } કે સુવાવડ છે” એમ સ્પષ્ટ કહે છતાં તે ઘરથી જ ગોચરીના પાત્રો કેમ ભરો છો? સૂતક- | ગૃહમાંથી ગોચરી લાવવાના કારણે તમે શાસનની હીલના કરી રહ્યા નથી ? ' ઉ૦ : જેનેતરને ત્યાં આજના કાળમાં મોટાભાગે ગોચરી વહોરવા જવાનું ! | બનતું નથી. છતાં તેવા પ્રસંગમાં જ્યારે તેમને ત્યાં વહોરવા જઈએ છીએ ત્યારે જ છે. સૂતથી માંડીને બધી મઢાઓને ધ્યાનમાં રાખીને જ વર્તન કરીએ છીએ તેથી ઉપર છે જણાવ્યા મુજબ શાસનની હીલના થાય તેવા વિચારો તેઓને પેઢા થવાનું નિમિત્ત છે અમે આપતા જ નથી. જેના ઘરમાંય, જે તે શ્રાવક એમ કહે કે “અમારે ત્યાં સૂતક છે છે છે માટે અમારી ગોચારી ખપે તેમ નથી તે અમે ત્યાં જવાનો આગ્રહ રાખતા નથી. $ સાધુધર્મની મર્યાદા પ્રમાણે એ આગ્રહ રખાય નહિ. પણ તે શ્રાવક એમ પૂછે કે છે અમારે ત્યાં અમુક રીતનું સૂતક છે તે અમારાથી આપને ગોચરી વહોરાવાય?? તો 8 અમે તે શ્રાવકને સ ય જરૂર બતાવીએ કે “ઉચિત શુદ્ધિ (સ્પર્શાહિ નહિ થવા દેવા છે વગેરેની) સચવાતી હોય તે સુપાત્રઢાનને નિષેધ નથી.” આ સમજાવ્યા પછી ય, જે તે છે શ્રાવક પૂરા ભાવથી વિનંતિ કરે તે જ અમે તેના ઘરની ગોચરી વહોરીએ છીએ.. ? આમ છતાં ય અમે “સૂતકવાળાનાં ઘર પૂછી પૂછીને હઠપૂર્વક તેવા ઘરોમાં વહોરવા ? માટે ઘૂસી જતા હેઈએ આવા આક્ષેપ કઈ કરે તેથી અમને કેઈ દોષ નથી. આક્ષેપ છે કરનારાને મૃષાવાઢ અભ્યાખ્યાન વગેરે દેષ લાગે તે તેણે વિચારવાનું છે. પ્ર૦ કે તમારી આટલી વાત જાણ્યા પછી સમજાય છે કે “સૂતકમ સાધુને ન છે વહોરાવાય’ એવો જૈનાચાર નથી. શ્રાવક સૂતકમાં સાધુને વહોરાવી શકે પરંતુ શાસ્ત્ર Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ : - :- ૬૧૫ | છે કારએ સાધુને તે" સૂતગૃહોમાં વહોરવા જવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. સાધુ જે આ સૂતગૃહોમાં ગોચરી જાય તો, શ્રી નિશીથભાષ્યના ચોથા ઉરેશાની ૧૬૦૯ થી ૧૬૧૫મી છે { ગાથા મુજબ આજ્ઞાભંગનું પાપ લાગે, શ્રી ઘનિતિની ૪૪રમી ગાથા મુજબ ગણધરની મર્યાઠાનું ઉલ્લંઘન અને સમ્યકત્વ આઢિની વિરાધનાનું પાપ લાગે છે. શ્રી ૧ છે નિશીથ સૂત્રના સોળમાં ઉદ્દેશામાં તે તેનું પ્રાયશ્ચિત પણું બતાવવામાં આવ્યું ? 8 છે. આથી સૂતકમાં સાધુથી વહરાય જ કેમ? અને સાધુથી ન વહોરાય તે શ્રાવકથી જ છે વહોરાવાય પણ કેમ? ૪. ઉ૦ : સામાન્ય રીતે તે કેઈપણ માણસ આને જવાબે આપી દે કે સાધુથી છે - વહારી શકાતું હોય તો જ શ્રાવકથી વહેરાવાય ને? આપણે એગ્રો વગેરેની વાત ? 5 વિચારીએ. શ્રી વ્યવહારભાષ્યવૃત્તિ, શ્રી નિશીથભાષ્ય, શ્રી ઓધનિયુકિતમાં સૌ પ્રથમ જ તે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સાધુને ગોચરમાં વર્જવા યોગ્ય કુલ બે ન { પ્રકારના છે : લૌકિક અને લોકોત્તર તેમાં સૂતગૃહોને ચેડા કાળ માટે વર્જવા યોગ્ય છે છે લૌકિકકુલો કહ્યા છે : જૈનકુલને એમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. છતાં લૌકિક- ( કુલોમાં જેનકુલોની ભેળસેળ કેમ કરવામાં આવે છે- તે મને સમજાતું નથી. આમાં 8 છે કઢાગ્રહ સિવાય બીજું શું કારણ હોઈ શકે . ઉપરોક્ત ત્રણે ગ્રન્થકોરના આદેશ મુજબ છે હું અમે લૌકિકકુલમાં સૂતક હોય ત્યારે ગોચરી જતા નથી. કારણ કે સૂતકમાં દાન ન ! I અપાય તે લૌકિક માં રીવાજ હોય છે. એટલા માટે લૌકિકકુમાં સૂનક સમયે છે છે ગોચરી જવાથી શાસનની લઘુતા, જિનાજ્ઞાભંગ, ગણધર ભગવતેની મર્યાદાનું ઉલ્લંઘન અને સમ્યકત્વ આદિની વિરાધના વિગેરે પાપ લાગે છે. લૌકિકકુલોમાં સૂતક સમયે છે અમે ગોચરી જતા ન હોવાથી આમાંનું એક પણ પાપ અમને લાગતું નથી. એટલે ? અમારે પ્રાયશ્ચિત લેવાને સવાલ પણ રહેતું નથી. " - હવે જેઓ લૌકિકકુલમાં જૈનકુલોને સમાવેશ કરીને બૂમાબૂમ કરે છે, તેઓ અંગે શેડો વિચાર કરીએ. પ્ર : “જે દેશમાં જેટલા દિવસ સુધી સૂતકવાળા બ્રાહ્મણ વગેરે ભિક્ષા માટે ન ! છે જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું અને વૃદ્ધપુરૂષોનો ? * જે વ્યવહાર શ્રી સેનપ્રશ્નમાં બતાવ્યો છે. તેમાં તો શ્રાવકેના ઘરે પણ આવી જાય છે. તે છે આમાં તમારે શું કહેવું છે. ' ઉ૦ : શ્રી હરપ્રીન કે શ્રી સેના પ્રશ્નના સૂતકમાં ગોચરી સંબંધી એ પ્રકારોથી છે જ સ્પષ્ટ થાય છે કે સૂતકના કાળમાં શ્રાવકેએ સાધુને ગોચરી વહોરાવવામાં કે સાધુએ ! Page #600 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ6] - I ને એ કાલમાં ગોચરી વહોરવામાં કઈ શાસ્ત્રીય બાધ નથી; પણ વ્યવહારિક બાધ છે. શ્રી છે હીરપ્રશ્ન કે સેન પ્રશ્નના રચના સમયના સામાજિક, ધાર્મિક કે રાજકીય વાતાવરણને ! ને ધ્યાનમાં લઈએ તો આ વ્યવહારિક નિષેધની જરૂર સહેલાઈથી સમજાય તેવી છે. - પ્રાચીન શાસ્ત્રપાઠેની અગાઉ વિચારણા કરી, તેમાંય સૂતકના દેને તાત્વિક ? નહિ, પણ વ્યાવહારિક ગણીને તેમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વિચારને જ . જ મહત્ત્વ અપાયું છે. પ્રાચીન કાળમાં અન્ય ધર્મ—ખાસ તે બ્રાહ્મણ વર્ગના-ધર્મશાસ્ત્રોનું લેકવ્યવહારમાં ભારે. મહત્વ હતું. એ વર્ગને જૈનધર્મ પ્રત્યે એક ખાસ પ્રકારને ઘેષભાવ ? 1 હતો. વિદ્યામાં, વ્યાપારમાં, રાજકારણમાં અને બીજા કેઈ ક્ષેત્રમાં ય જેને. ચડતી એ છે ર વર્ગને ભારે ઇર્ષ્યાનું કારણ બનતી. આ ઐતિહાસિક સ્થિતિમાં જેનોની નવી વાતને ? 4 વિકૃત કરીને સામાન્ય લોકમાનસમાં તેમને ઉતારી પાડવાની વૃત્તિ એ વર્ગમાં જોર કરતી છે # હતી. તે વર્ગની આવી વૃત્તિને ખોટી તક ન મળી જાય એનું આપણા શ્રી સંઘે સતત { લક્ષ્ય રાખવું પડતું. અને તેથી જ આવા વ્યવહારના વિષિ—નિષેધે ધ્યાનમાં લેવાતા. ! ૧. એક ઉદાહરણ જોઈએ ? અશુચિના સ્પર્શ જેવા ખાસ કારણ વિના સાધુ માટે ? áડિલભૂમિથી આવીને પગ વગેરે ધોવામાં વધુ પાણી વાપરવાનો નિષેધ છે. છતાં પણ બ્રાહ્મણાટિ-બાહ્ય શોચને મહત્વ આપનારા-જોતા હોય એવા પ્રસંગે વધુ પણ વાપરીને પગ વગેરે દેવાની પણ શાસ્ત્રમાં આજ્ઞા છે. આમાં આપણું શાસ્ત્રકારોએ લેકવ્યવહારને– ૧ કેમાં આપણા ધર્મની નિંદા ન થાય તે વાતને મહત્ત્વ આપ્યાનું સ્પષ્ટ છે. પણ તેથી આવા વ્યાવહારિક કારણ વિના પાણીના છબછબિયાં બોલાવવાની સાધુને છૂટ છે | મળી જતી નથી. સૂતકમાં ય આવી જ વ્યાવહારિક વિચારણું કરવામાં આવી હોવાનું ! ? શાસ્ત્રકારોએ સ્પષ્ટ ફરમાવ્યું છે. આજે જ્યારે આપણા સૌના પુણ્યાગે, અન્ય ધર્મ ઓની ચિંતા કરેવી જ પડે એવી સામાજિક-રાજકીય પરાધીનતા ટળી ગઈ છે ત્યારે ય ? પેલા વ્યાવહારિક વિધિ–નિષેધે પકડી રાખવામાં કોઈ ઔચિત્ય નથી. આરાધના દુર્ભાગ્યે ફરી તેવી–અન્ય-ધમ ઓના વર્ચસ્વવાળી પરિસ્થિતિ સર્જાય તે તે વિધિનિષેધો પાળવાનું શરૂ ય કરવું પડે. પણ તેવા કારણ વિના આપણુ તાત્ત્વિક નિયમને ગૌણ કરીને વ્યાવહારિક નિયમ પાળવામાં મિથ્યાત્વની આડકતરી અનુદના જ છે. - સ્ત્રીઓના માસિક ધર્મની કે પ્રસવકાલની શારીરિક અશુધિના કાલમાં તેઓને છે શ્રી જિનપૂજાતિને નિષેધ તાત્વિક હોવાથી તે સ્વીકાર્ય જ છે. છે. પ્ર : આટલી વિચારણાથી અમે એમ સમજ્યા છીએ કે “સૂતકમાં જેનેથી સાધુને ! હું ન વહોરાવાય-એવું જૈન શાસ્ત્રનું ફરમાન નથી. સૂતકમાં દાન ન અપાય-તેવી માન્યતા ! Page #601 -------------------------------------------------------------------------- ________________ + વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩-૯૭ : : ૬૧૭ છે સ્મૃતિ આદિને માનનારા લૌકિક ધર્મીઓની છે. તેથી તેવા કુલેમાં અને તેવા લૌકિક8 ધમએના વર્ચસ્વવાળા દેશકાલમાં શ્રાવકોના ઘરમાંય સૂતકાઢિ પ્રસંગે ચરી જવાથી શાસન લઘુતા થાય છે. આવાં શાસન લઘુતાના હેતુને જે વજે. નહિ તેને જિનાજ્ઞાભંગ, ગણધરની મર્યાદાનું ઉલંઘન વગેરે દે લાગે છે. - જે દેશકાળ વગેરેમાં શ્રાવકને ત્યાં સૂતકમાં સાધુને વહોરાવવામાં આવે તેથી { શૌચવાદીઓ આદિ દ્વારા શાસનલઘુતાને પ્રસંગ ઉભો થતો હોય તે તે દેશ-કાલમાં છે તેટલો સમય ગોચરી જવાનું વર્જન કરવું જોઈએ. પણ જે દેશકાલ આઢિમાં શાસન( લઘુતાને પ્રસંગ થતો ન હોય ત્યાં સૂતકવાળા શ્રાવકને ઘરે ગોચરી ન જવાય તેને + આગ્રહ રાખી શકાય નહિ. લોકવિરૂદ્ધને ત્યાગ શાસનની અપભ્રાજના ટાળવા માટે છે. છે જ્યાં શાસન પન્નાજના પ્રસંગ ન હોય ત્યાં પણ લોકાચારનો આગ્રહ સાધુથી રાખી છે 4 શકાય નહિ.” આમાં અમારી ગેરસમજ થતી નથી ને? ઉ૦ : તમારી સમજ બરાબર છે. વધુમાં એટલું સમજે કે શ્રાવકેને ત્યાં બાળકનો ! તે જન્મ થયો હોય ત્યારે માતા એ શુદ્ધિ ન જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન ન ન કરવું. અશુષ્ટિના કાળ દરમ્યાન ઘરમાં અન્ન, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે છે. આ સ્પર્શવાની, મર્યાઢા તે વ્યકિતએ જાળવવી. ઘરના અન્ય સભ્યો માટે “શ્વાન કર્યા પછી શ્રી ૧ જિનપૂજા કરવી, પૂ. ગુરૂભગવંતને વહોરાવવું” વગેરે નિષિદ્ધ નથી. સૂતકના નામે આનો ને 4 નિષેધ કરવો એ જૈનતાનો આધાર છે. જેને શાસ્ત્રો તેવો નિષેધ ફરમાવતા નથી. તું 8. પ્ર: મરણ સૂતકમાં શું સમજવું? ઉ) : મરણ સૂતકમાં પણ જન્મ સૂતક જેવી જ દલી કરવામાં આવે છે, તે જ 1 શાસ્ત્રપાઠ દર્શાવવામાં આવે છે. આ બધાને જવાબ તો જન્મસૂતકની વિચારણામાં અપષ્ટ જ ગયો છે. વધુમાં જે સુંવાળાનું સ્નાન કર્યા પછી પ્રભુપૂજા કરવાની વાત કરે છે તે પણ ૧ એક જાતને તુક્કો જ છે. એમ.સી.વાળા બહેને પણ ચોથે દિવસે એક સ્રાન કરતાં જ છે શુદ્ધ ગણાય છે. તે ફક્ત મૃતકનો સ્પર્શ જ થયો તે એકવાર સ્ત્રાન કરવાથી શુદ્ધ ન { થાય? દશમા વિસના સ્રાન પછી શુદ્ધ થાય એવા કઢાગ્રહને કઈ શાસ્ત્રને કે કઈ છે તર્કને ટેકે નથી. સ્મશાને જઈને આવ્યા બાદ શ્રાવક સ્રાન કરે એટલે શુધ્ધ થઈ જાય છે. છે. ત્યારબાદ શ્રી જિનપૂજા વગેરે કરવામાં કઈ શાસ્ત્રીય બાધ નથી. અહીં ” નિષેધ છે ફરમાવનારાઓને પ્રભુપૂજાદિમાં અંતરાય કરનારે ફતો કઈ પ્રભુભક્ત આત્માએ માનવા જે નથી. અંતમાં, અહીં સૂતકમાં શ્રી જિનપૂજા અંગે નિષેધ કરવા માટે જેટલા શાસ્ત્રborraccomana Page #602 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] પાઠા રજુ કરવામાં આવે છે તેના ઉપર વિચાર કરવામાં આવ્યા છે. કોઈ શાસ્ત્રપાઠ સૂતકમાં શ્રી જિનપૂજાના નિષેધ કરતા નથી તે 'આપણે જોયુ. (આ અંગે નવા ખીજા પણ શાસ્ત્રપાઠો જાહેર કરવામાં આવશે તે તેના ઉપર પણ અવશ્ય વિચાર કરાશે.) પ્રાસ`ગિક રૂપે ગોચરી અંગેના પણ વિચાર કરવામાં આવેલ છે : આ બધા ઉપર ચર્ચા-વિચારણા ઘણી થઇ શકે છે. પણ અંતે તે। શ્રી જિનપૂજાના અનિષેધ ઉપર જ આવવુ' પડે છે. સૂતકમાં શ્રી જિનપૂજા અંગે આટલી સ્પષ્ટ વિચારણા કર્યા પછી પણ આના વિશે ઢાગ્રહી કુતર્કો કરવામાં આવે કે અપૂર્ણ વાકયે! પકડીને ખંડનનાં અનાડી પ્રયાસ થાય તે તેની સર્વથા ઉપેક્ષા ાઁ વિના ઉપાય નથી. સામાન્ય વાચકા સંસ્કૃત પતિઓ જોઇને, પાતાની કક્ષા મહારનું પુસ્તક છે એમ સમજીને વાંચવાનુ ટાળે છે. માટે અહી શાસ્ત્રપાઠની પતિ ટાંકવામાં આવી નથી. છતાં, વિદ્વાનપુરૂષા, શાસ્ત્રના ગાથાક્રમ સાથે વાત લખવામાં આવી હેાવાથી, તે શાસ્ત્રમાંથી પાઠ જોઈ ાકરો. સામાન્યવાચક સ`સ્કૃત-પ્રાકૃત સમજી શકતા નથી છતાં તેને આંજી નાંખવા માટે લાંબા લાંબા પાઠાં છાપવા અને તેના ખાટા અથ કરીને તેને શાસ્ત્રોના નામે ખાડામાં નાંખવેા–એ સાંચા ગીતાનુ કામ નથી. આ પુસ્તિકાના વાંચનથી સૌ પ્રભુભક્તા પેાતાના નિત્યક્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાથી વ ́ચિત રહેવાનુ ટાળે અને સૂતકના નામે શ્રી જિનપૂજામાં અંતરાય કરવામાં શાસન સેવા સમજનારાઓના પ્રચારામાં ફસાય નહિ એ ઉદ્દેશથી જ આ પ્રયાસ કર્યા છે. લઘુ ખેાધકથા : અઘરૂ થo એક વાર ભાષા શાસ્ત્રીઓની પરિષદ ભરાઈ તેમાં દુનિયાભરના અઘરાંમાં અઘરા ઠીનમાં ઠીન શબ્દો ઉપર વિચારણા થઈ. ઘણાએ ઘણી જોડણીવાળા સંચુત ભારેખમ શબ્દોને જણાવ્યા. તે વખતે એક અનુભવી ભાષાવિદે હ્યું કે, મારી ષ્ટિએ ઠીનમાં કડીન, અઘરામાં અઘરા ત્રણ જ શબ્દો છે કે જેમાં એકપણ જોડણી નથી, તેથી આશ્ચય અને આતુર સૌ એકી સાથે એટલી ઉઠ્યા કે, યા તે ત્રણ શબ્દો છે ! પેલા વિદ્વાને બહુ જ શાંતિ-સહજતાથી કહ્યું કે “મારી ભૂલ થઈ.” જો આ ત્રણ શબ્દો જીવનમાં આવી જાય તે બધાનુ જીવન સેહમણું સુંદર થઇ જાય, પણ આ ત્રણ શબ્દો ખેલવા એટલા ભારે છે કે, પેાતાના પ્રાણ આપે પણ આ ત્રણ શબ્દો ન મેલી શકે. જીવનને ઉન્નત બનાવવા આ ત્રણ શબ્દોને સૌ આત્મસાત્ કરા તે જ મગલ કામના -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. Page #603 -------------------------------------------------------------------------- ________________ , , 9-અ અ-જાવ નાણ જિનપૂજામાં છે છે આવશ્યકશુદ્ધિ-૨ છે. 8 ૨ adજરાજ0gj@mજયાજીરાજ, #g: હા હા હા . [, [ભૂમિકા : શ્રી જિનપૂજા તે શ્રાવકનું નિત્યકર્તવ્ય છે. શાસ્ત્રમાં જણાવેલ અમુક છે [ અવસ્થાઓ સિવાય શ્રાવક શ્રી જિનપૂજા " કર્યા વિના રહે નહિ. જન્મ કે મરણના 8 આ સૂતકમાં સ્નાન ર્યા પછી શ્રી જિનપૂજા કરવાનો નિષેધ નથી. છતાં અજ્ઞાનતા કે ખોટી છે. કે માન્યતાના પ્રચારના કારણે ઘણું શ્રાવકે “સૂતક છે, હવે જિનપૂજા ન થાય. એમ છે માનીને પોતાના નિત્યકર્તવ્ય સ્વરૂપ શ્રી જિનપૂજાથી વંચિત રહે છે. ખરેખર તે કોઈ છે શાસ્ત્ર “સૂતકમાં જિનપૂજા ન થાય” એમ કહ્યું નથી. શ્રી વ્યવહારસૂત્ર-નિશીથભાષ્ય- 5. નિશીથચૂર્ણિ-ઘનિર્યુકિત-દશવૈકાલિક વૃત્તિ-કલ્પસૂત્ર-આચારાંગસૂત્ર-પ્રશમરતિ પ્રકરણ છે જેવા મોટા મોટા આગમ-શાસ્ત્રોના નામે “સૂતકમાં જિનપૂજા ન થાય” એવો પ્રચાર છે 4. કરનારાઓને આ બધા શાસ્ત્રોમાંથી તેવા અક્ષરે પ્રગટ કરવાનું આમંત્રણું આપ્યુ. 4 છે. પરંતુ તેઓ તેવા અક્ષરો તે શાસ્ત્રોમાંથી પ્રગટ કરી શક્યા નથી, પ્રગટ કરી શકવાના છે, છે પણ નથી. કારણ કે આ બધા શાસ્ત્રમાં સૂતકમાં શ્રી જિનપૂજા ન થાય તેવું છે જે લખ્યું જ નથી. શ્રી હરિપ્રશ્ન–સેનપ્રશ્નના સૂતકમાં જિનપૂજા કરવા સંબંધી પ્રશ્નોત્તરેથી તે છે છે સ્પષ્ટ સમજાય છે કે “સૂતકમાં સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. આટલી સ્પષ્ટ છે 8 વાત હોવા છતાં સૂતકના નામે શ્રાવકોની જિનપૂજા બંધ કરાવનારાએ શસ્ત્રવિરુદ્ધ છે. છે બેલીને શ્રાવકોની જિનપૂજામાં અંતરાય કરવાનું મહાપાપ બાંધી રહ્યા છે. આજે જ્યારે છે સ્થાનકવાસીઓ પણ જિનપૂજા કરતા થઈ રહ્યા છે ત્યારે સૂતકમાં જિનપૂજાને પ્રતિબંધ છે. } મુકનારા અજ્ઞાનીઓ આગળ વધીને “કાંઢા–બટેટાં–લસણ આદિને આરોગનાર આત્મા ? છે પણ જિનપૂજાદિ ધર્મસાધનામાં તત્ત્વ દૃષ્ટિથી અયોગ્ય જ છે' એમ કહીને અભક્ષ્ય- છે. અનંતકાયનું ભક્ષણ કરનારાઓ ઉપર પણ શાસ્ત્રકારોએ પ્રતિબંધ ન મૂકયો હોવા છે છતાં જિનપૂજાને પ્રતિબંધ મૂકે છે.' ' ' અહી અનંતકાળનું ભક્ષણ કરનારાને બચાવ કરવામાં આવે છે તેવી ગેર સમજી આ ન કરવી. અનંતકાયાકિનું ભક્ષણ મહાપાપ જ છે. સાથે સાથે ઉપર મુજબને જિન{ પૂજાને પ્રતિબંધ પણ મહાપાપ છે. સૂતકમાં જિનપૂજા થઈ શકે કે નહિ? તે અંગે છે સૌ પિતાની જાતે સત્ય નિર્ણય ઉપર આવી શકે તે માટે સરલ પ્રશ્નોત્તરે અત્રે રજુ ન કરવામાં આવે છે. સૌ કોઈ આ પ્રશ્નોત્તર વાંચે, વિચારે અને સત્ય સમજે છે Page #604 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૨૦ : શ્રી જૈન શાસન (અઠવાડીક) , મુદ્રણ દેષથી થયેલ અશુધિઓને સુધારીને વાંચવા સુજ્ઞવાચકોને ભલામણ છે.] પ્ર : શ્રી “હીરપ્રશ્ન માં જણાવ્યું છે કે “સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા ? R શુધ ન થાય. તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” આનું તાત્પર્ય શું છે? ઉ૦ : શ્રી “હરિપ્રશ્ન માં જેસલમેરના શ્રી સંઘે પ્રશ્ન કર્યો છે તે ઉપરથી સ્પષ્ટ છે [ સમજાય છે કે સૂતકવાળાના ઘરના પાણીથી ખરતર પક્ષનાં શ્રાવકો પૂજા કરતાં નથી. છે { આ વિષયમાં તપાગચ્છમાં ચાલતી વિધિને જાણવા માટે ઉપર મુજબ જવાબ અપાયે છે. માટે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ ન બને તેવી માન્યતા તપાગચ્છની નથી. તપાગચ્છાધિપતિ શ્રી હીર સૂ. મ. જ્યારે એમ કહે કે “તેવા અક્ષરો શાસ્ત્રમાં છે જાણ્યા નથી.” એનો અર્થ એ જ થાય કે તેવી સામાચારી તે સમયે તપાગચ્છમાં 5 ચાલતી ન હતી. ખરતરગચ્છની આ માન્યતા જે તપાગચ્છને માન્ય જ હેત તે છે તેઓશ્રી વધુમાં જણાવત “શાસ્ત્રમાં અક્ષરો જાણ્યા નથી. પણ આપણે પણ ખરતરપક્ષના શ્રાવકોની જેમ જ કરવું. પરંતુ તેઓશ્રીએ આવું ફરમાવ્યું નથી માટે સતકના ઘરના છે પાણીથી દેવપૂજા શુદધ ન થાય તેમ માનવું નહિ. પ્ર : “સૂતક વિચાર પટ માં તે મૃત્યુ સંબંધી સૂતકના વિષયમાં લખ્યું છે છે કે “સૂતકવાળાના ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા (સ્નાત્ર ને ધૂપદીપ) થાય છે 1 નહિ એમ નિશીથચૂર્ણિમાં કહ્યું છે. શું નિશીથ ચૂર્ણિ તપાગચ્છને માન્ય નથી? છે ઉ૦ : શ્રી નિશીથચૂર્ણિ તપાગચ્છને માન્ય છે. પરંતુ “સૂતક વિચાર પટ માં છે જણાવ્યા મુજબનું વાક્ય શ્રી નિશિથચૂર્ણિમાં મળતું નથી. શ્રી નિશીથચૂર્ણિમાંથી તેવું છે + વાક્ય શોધીને જાહેર કરવાનું અમારું જાહેર આમંત્રણ છે જ. શ્રી “હીરપ્રક” ના જેસલ- છે 5 મેર શ્રી સંઘના પ્રશ્રન મુજબ તે આવી માન્યતા ખરતરગચ્છની છે. ખરતરગચ્છવાળાએ શ્રી નિશીશચૂર્ણિના નામે આવી વાત વહેતી મૂકી હોય તો આશ્ચર્ય ન કહેવાય. તેવા છે T સબળ આધારવિના ખરતરગચ્છની માન્યતાને ટેકો આપવામાં સ્પષ્ટ દેષ છે. છે . પ્ર : નિશીથચૂણિની યાદી તમે જાણે છે? સૂતકવાળાએ તેની યાદી ન બહાર પાડી છે. આ બધી નિશીથચૂર્ણિમાંથી તેવું વાક્ય મળી પણ આવે ને ? ઉ૦ કે તમે જે યાદીની વાત કરે છે તેને પણ સૂતકવાળાએ અધૂરી કહે છે. તે જે યાદી પ્રગટ કરી છે તેમાં પણ ચૂર્ણિ કેટલી છે? અમને તો અત્યારે જે ચૂર્ણિ જોવા ૪ મળે છે તેમાં “સૂતકવાળાના ઘરના અગ્નિ તથા જળથી જિનપૂજા થાય નહિ તેવું છે વાક્ય મળતું નથી. જેઓ શ્રી નિશાચૂર્ણિની યાદી બહાર પાડે છે તેઓએ તે યાદીમાં જ જણાવેલી ચૂર્ણિમાંથી ઉપર મુજબનું વાકય જ શેધીને જાહેર કરવું જોઈએ. ફકત છે. . Page #605 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ : ૯ અંક: ૨૮ : તા. ૧૧-૩-૯૭ : . શ્રી નિશીથચૂર્ણિની યાદી જાહેર કરવાથી ખરતરઝચ્છની માન્યતા શાસ્ત્રીય બની શકે નહિ ! અને તપાગચ્છના શ્રાવકને તે મુજબ શ્રી જિનપૂજા બંધ કરવાનું પણ કહી શકાય નહિ. ૬ { તપાગચ્છના તે આચાર્યને ખરતરગચ્છની જ માન્યતા સ્વીકારવી, હૈય તે તેઓ જાણે છે પ્ર : હીરપ્રનના સમાધાનમાં જે તેવા અક્ષરે શાસ્ત્રમાં જગ્યા નથી. એમ ન જણાવ્યું છે તેને અર્થ સૂતકવાળાઓ એમ કરે છે કે “પોતે શાસ્ત્રમાં તેવા અક્ષરે છે જોયા કે વાંચ્યા નથી અને વાંચ્યા હોય તે અત્યારે ધ્યાનમાં નથી આ અર્થ બરાબર છે? ઉ૦ : સને ૧૯૬ માં આવે અર્થ કરનારા સૂતવાળાએ સને ૧૫માં “હીરપ્રશ્નોત્તર ગ્રંથ ટિપ્પનિકામાં હિરપ્રશ્નના આ જ સમાધાનને “સુવિહિત સામાચારીપક છે. અને શાસ્ત્રી કહ્યું છે લગભગ ૪૦૦ વર્ષ પહેલા સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ થાય કે નહિ તે અંગેની તપાગચ્છની સામાચારી કઈ હતી તેની ખબર તેમ સમયના તપાગચ્છના અધિપતિ શ્રી હીરસૂરિ મ.ને જ વધારે હોય તે સ્વાભાવિક છે. આ ૪ એટલે તેઓશ્રીના સમાધાનમાં સામાચારી લપકપણું આવવાને પ્રશ્ન જ રહેતો નથી. 8 છે તે સમયની તપાગચ્છની આ વિષયમાં કઈ સામાચારી હતી તેને કોઈ પણ આધાર રજુ છે કર્યા વિના પૂ. હીર સૂ. મ.ના સમાધાનને સુવિહિત સામાચારીપક કહી દેનારા આજના જ આ સૂતકવાળાઓની માનસિક સમતુલા વિશે શંકા જાગે છે. હીરપ્રસનના સમાધાનમાંથી છે ફાવતુ પકડવા માટે “પતે શાસ્ત્રમાં તેવા અક્ષર જોયા કે વાંચ્યા નથી અને વાંચ્યા હોય તે અત્યારે ધ્યાનમાં નથી એવો અર્થ કરનારા સૂતકવાળાઓ, જ્યારે આ સમાધાનમાંથી ફાવતું પકડાય તેવું નથી એમ લાગે ત્યારે આ સમાધાનને “સુવિહિત સમાચારી લપક છે અને શાસ્ત્રોક્તીર્ણ કહી નાંખતા પણ શરમાતા નથી. આવા અગીતાર્થ અને મહાપુરુષની અશાતના કરનારા સૂતકવાળાના અર્થો સાચા માની શકાય નહિ. સૂતકવાળાએ શાસ્રોત્તીણું સમાધાન હોવાને જે આક્ષેપ કર્યો તેને પૂરવાર કરવા ? છે માટે તેમણે શાસ્ત્રોમાંથી “સૂતકુવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તે ન 1 શાસ્ત્રપાઠ કાઢીને રજુ કરવો જોઈએ. પણ તે શાસ્ત્રપાઠ તે તેને મળતો જ નથી છે. એટલે શ્રી સૂત્રકૃતાંગ, નિશીથચૂર્ણિ, ભાગ, ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોના નામ આપીને જ 1 લખ્યું કે- સૂતકવાળા ઘર સંબંધી અન–પાન-વસતિ પણ સાધુને અકથ્ય છે તે ! કે પછી તેના ઘરના પાણથી દેવપૂજા શુદ્ધ શી રીતે થાય? આ દલીલ કરનારા એટલું ? પણ સમજી શકતા નથી કે ગોચરી અને જિનપૂજા: બંનેની મર્યાદાઓ અલગ છે. શરીરમાંથી લોહી અત્રિ અશુચિ વહેતી હોય તે શ્રાવકેથી શ્રી જિનપૂજા ન થઈ શકે, પણ જે તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એજ રીતે શય્યાતર (જ્યાં સાધુ ઉતરેલા હોય તે Page #606 -------------------------------------------------------------------------- ________________ ' ' શ્રી જૈન શાસન [અઠવાડિક) ; મકાનના માલિકોના ઘરે સાધુથી આહાર–પણ વહોરવા ન જવાય, પણ એ, શય્યાતર છે શ્રાવક શ્રી જિનપૂજા કરી શકે. * # યથાભદ્રક, દાનરૂચિવાળો, સમ્યગ્દષ્ટિ, અભિગમશ્રાધ, શય્યાતર વગેરે લેકેતર- 4 લૌકિક સ્થાપના કુલના અન્ન-પાનને પણ શાસ્ત્રકારોએ સૂતકગૃહની જેમ અપ કહ્યાં છે. ૪ જ સૂતકવાળાઓ આવતીકાલે સૂતગૃહની જેમ આ બધાના ઘરના પાણીથી પણ દેવપૂજા ! . શુદ્ધ શી રીતે થાય? એવી દલીલ કરે તે હવે આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ કે કુતર્કો કરીને શ્રાવકેની જિનપૂજામાં અંતરાય કરવાનું કાર્ય સૂતકવાળાઓ ઢોલ પીસને [ કરી રહ્યાં છે. તેઓની વાતમાં જે કઈ આવી જશે તેઓ પોતાના જિનપૂજાના ઉત્તમ છે આ કાર્યથી વંચિત રહેશે. આ અંતે એટલું જ જણાવવાનું કે “સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન ન ન થાય તેવા અક્ષરો શાસ્ત્રોમાં જાણ્યા નથી.” આ પ્રમાણેનું પૂ. હીર સૂ. મ.નું સમાધાન ન તો સુવિહિત પરંપરા લોપક છે કે ન તે શાસ્ત્રી છે. છતાં તે આક્ષેપ છે આ મહાપુરૂષ ઉપ૨ કરનારાઓ પોતે શાત્તીર્ણ વચન બોલે છે અને સુવિહિત પરંપરાને છે લેપ કરે છે. જ પ્ર : “પૂ. આ. શ્રી વિજય હીરસૂરિજી મ. ના સમયમાં જેસલમેર નગરમાં છે આ ખરતરનું અતિપ્રાબલ્યતા (સાચા શબ્દ પ્રાબલ્ય છે, પ્રાબલ્યતા નહિ.) હેઈને પાગછના - કેઈ આગેવાને પોતાના અથવા બીજા કોઈ સૂતકીઘરના પાણીથી પ્રભુપૂજા, જાણે-અજાણે છે પણ કરી હોય અને તે વાત ચર્ચાને વિષય બનવા પામી હતી–એમ આ જેસલમેર શ્રી E ( સંઘના પ્રશ્ન ઉપરથી અનુમાન થાય છે.” સુતકવાળાનું આ અનુમાન સાચું છે? * ઉ૦ : સૂતકવાળાનું આ અનુમાન સાચું નથી. જેસલમેર શ્રી સંઘના પ્રકાર છે 1 ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે સૂતકવાળાના ઘરના પાણીથી ખરતરપક્ષમાં દેવની પૂજા કરતા નથી. તેમની આ પ્રવૃત્તિ માટે શાસ્ત્રમાં તેવા અક્ષરો ક્યાં મળે છે અને આ વિષયમાં તપાગચ્છમાં શું વિધિ છે? એમ શ્રી સંઘે પૂછયું છે તેથી નક્કી જ છે કે તે છે સમયે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા કરવાની વિધિમાં ખરતરપક્ષ અને તપ-૬ ગરછમાં અલગ માન્યતા હતી. સૂતકવાળાના અનુમાન મુજબ જે થયું હોત તો શ્રીસંઘ છે એમ પૂછાવત કે ખરતરપક્ષ અને તપાગચ્છમાં સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા કરતા પણ નથી, તો તેવા અક્ષરો કયા શાસ્ત્રમાં છે? તપાગચ્છમાં શું વિધિ છે–એ વાક્ય જ ! છે ખરતરપક્ષ અને તપાગચ્છની માન્યતા અલગ હોવાનું સૂચવે છે. આ પ્રશ્નના જ્વાબમાં પૂ. હીર સૂ. મ. એ જણાવ્યું કે “તેવા અક્ષરે શાસ્ત્રમાં Page #607 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ : . - " : ૬૨૩ છે જાણ્યા નથી આ જવાબથી ખરતરોની માન્યતા આધાર વિનાની સાબિત થાય છે, અને તપાગચ્છમાં આ વિષયમાં વિધિ શું છે તેને પણ જવાબ આવી જાય છે છે. માટે સૂતકવાળાના ઘરના પાણીથી દેવપૂજા શુધ્ધ ન થાય તેવું તપાગચ્છની વિધિમાં છે આવતું નથી. બધા શ્રાવકો આ વાતને બરાબર યા રાખીને ચાલે. પ્ર : મોટાભાગના શાસ્ત્રપાઠે તે સાધુની ગોચરી જવાની વિધિ બતાવતા છે શાસ્ત્રપાઠ ૮ છે એ શાસ્ત્રપાઠમાં “સૂતકમાં જિનપૂજા થાય કે નહિ?” તેને ઉલેખમાત્ર નથી કે તેવી વિચારણા અથવા નિષેધ પણ એ શાસ્ત્રપાઠીમાં કર્યો નથી. આ વાક્યમાં મોટાભાગના શાસ્ત્રપાઠો તે” એવા શબ્દ પ્રયોગથી ‘છેડા ભાગના જે શાસ્ત્રી પાઠો છે તે સૂતકમાં જિનપૂજાને નિષેધ કરનારા છે. એવું અર્થપત્તિથી નીકળે છે ખરું? ઉ૦ : તમે જણાવેલ વાક્ય પછીના વાક્યમાં જ અમે જણાવ્યું છે કે જે શાસ્ત્રોમાં 8 4. “સૂતકમાં જિનપૂજા થઈ શકે કે નહિ?” તેવી વિચારણા કરવામાં આવી છે તે શાસ્ત્રોમાં ક્યાંય છે. જિનપૂજાને નિષેધ કર્યો નથી. ઉપરથી ‘સૂતકમાં સ્નાન ક્ય પછી જિનપૂજા કરવાને નિષેધ કઈ શાસ્ત્રમાં જાઈયે નથી એમ સ્પષ્ટ તે શાસ્ત્રોમાં જણાવ્યું છે. આવું સ્પષ્ટ ને પ્રતિપાઠન કરેલું હોવાથી અર્થપત્તિના રસ્તે કેઈને ય જવું પડે તેમ નથી. અર્થપત્તિના ! નામે શ્રાવકોની જિનપૂજા બંધ કરાવવા નીકળી પડેલા અગીતાર્થો ખરેખર બિચારા છે અને દયાપાત્ર છે. તેઓને પણ સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ. ' પ્રહ : શ્રી કલ્પસૂત્રમાં દસ દિવસની સ્થિતિ પતિત (ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું છે { દર્શન કરાવું, છઠ્ઠીનું જાગરણ વગેરે) નું વર્ણન કરવામાં આવ્યું છે તે વિધિવા રૂપે છે. છે છે કે ચરિતાનુવાઢ રૂપે છે ? ' - ઉ૦ શ્રી કપસૂટમાં ઠસ દિવસની સ્થિતિમંતિતાનું જે વર્ણન કરવામાં આવ્યું છે ? - તે વિધિવા રૂપે નથી. તેથી શ્રાવકોએ આ બધું કરવું જ જોઈએ એમ માની લેવામાં છે તે અગીતાર્થપણું છે. આગમ ગ્રન્થ વગેરેમાં જ્યાં જ્યાં લોકવ્યવહાર, રાજવ્યવહાર, નગર- ૬ વર્ણન વગેરેની વાતો ચરિતાનુવાદ્ય રૂપે લખી હોય તેને ક્યારેય વિધિવા સમજી લેવાની ઉતાળવ કરવી નહિ. તે તે વિષયને જ્યારે “ચરિતાનુવાઢ રૂપ” એમ કહી એળ ખાવવામાં આવે ત્યારે “તે સમગ્ર આગમ શું ચરિત્ર છે? ” એ વાંકે સવાલ કરનારને 3 ગુજરાતી ભાષા પણ આવડતી નથી એમ માન્યા વિના ચાલે તેમ નથી. આ પ્રd સેન પ્રકમાં સૂતક અંગેનો જે સવાલ છે તેને પણ તમે ચરિતાનુવાઢ : (રૂપ કેમ નથી માનતા ? A ‘ઉ૦ : સેનપ્રશ્નમાં જિનપૂજા અંગે સવાલ હોવાથી અને ઉત્તર પણ જિનપૂજા છે 1 સંબંધી આપેલ હોવાથી સૂતક અંગેને તે સવાલ વિધિવા પે માનવાને છે. તેને Page #608 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ : : શ્રી જૈન શાસન અઠવાડિ] ૬ | અસ્તિાનુવાઢ રૂપે મનાય નહિ. પ્ર : પૂ. આ. શ્રી સેનસૂ. મને “અન્યાયી ગચ્છનાયક તરીકે જ્યાં માનવામાં આવ્યા છે? ઉ૦ : “પ્રનેત્તરકણિકા શુધ્ધિ પ્રકાશ” નામની પીળી પડીમાં શાસ્ત્રીય વાતનું ખંડન કરવાના શોખીન એવા તે ચેપડીના લેખકે પૃષ્ઠ ૧૦૩ ઉપર પૂ. આ. સેનસૂર મ.ને “અન્યાયી ગચ્છનાયક રૂપે રજુ કર્યા છે. એ જ રીતે “હીરપ્રશ્નોત્તર ગ્રથ વિપનિકા'માં આ જ લેખકે પૂ. આ. શ્રી હીરસૂમ. જેવા મહાપુરુષને “સુવિહિત સામાચારી લેપક છે અને શાસ્ત્રોનું વિધાન કરનાર તરીકે ચીતર્યા છે. " * પ્રા : પંદરમી શતાબ્દિમાં થયેલા વિદ્વાન મહર્ષિએ “કલ્પસૂત્ર બાલાવબોધ માં સ્નાનને સીધે જ અર્થ નિત્યસ્નાન નહિ જ કરતાં કસૂઢણુ-કશ દિવસ પછીનું | સ્નાન લેવાની આજ્ઞા કરી છે. તેથી સત્તરમી શતાબ્દિમાં રચાયેલ “સેન પ્રશ્ન ના છે. સ્નાન શબ્દને અર્થ પણ દસ દિવસ પછીનું સ્નાન એમ જ થાય. તમે કેમ ના ? પાડે છે? ઉ૦ : શ્રી કલ્પસૂત્રના અગીયારમા દિવસના વર્ણનવાલાં સૂત્રને વાલાવાઇ છે કરવાનો હોવાથી ત્યાં “સૂઠણું=સ દિવસ પછીનું સ્નાન” એવો અર્થ જ થાય. “સેન છે પ્રટનમાં અગીયારમા દિવસ પછીનું સ્નાન એવો અર્થ ન કરાય. “જન્મ-મરણ સૂતકમાં છે પણ સ્નાન ર્યા પછી પ્રતિમાપૂજનનો નિષેધ જાર્યો નથી” આ સેનપ્રશ્નના ફરમાન મુજબ તે “સૂતકમાં સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનને નિષેધ રહેતું નથી પૂછનારે છે સૂતકમાં પૂજા થાય કે નહિ? તેમ પૂછયું છે. અને પૂ. સેનસૂ. માએ “સૂતકમાં સ્નાન ર્યા પછી પૂજાને નિષે જાણ્યો નથી.” એમ કહ્યું છે. અહીં “સ વિશે પછીનું છે સ્નાન એવો અર્થ કરવામાં આવે તે, દસ દિવસ પછી તે સૂતક રહેતું જ નથી. ૬ છે એટલે “પૂજા થાય કે નહિ. તેવો સવાલ જ કયાં રહે છે? માટે સૂતકમાં=સ દિવસમાં 3 સ્નાન કર્યા પછી પ્રતિમા પૂજનને નિષેધ શાસ્ત્રમાં જા નથી એવો જ અર્થ થાય. ૪ સૂતકમાં દસ દિવસ સુધી શ્રાવક પૂજા ન કરી શકે એમ કહીને શ્રાવકોની પૂજા બંધ છે કરાવી રહેલા અજ્ઞાનીએ ઘોર પાપ બાંધી રહ્યાં છે. * પ્ર૦ : “જેવી રીતે જન્મ અને મરણ સૂતકી ધર્મ સાધનામાં અયોગ્ય છે તેવી જ રીતે જ કાંદા-બટેટાં-લસણ આદિને આરેગનાર આત્મા પણ જિનપૂજારિ ધર્મ સાધના માં તત્વદષ્ટિથી અગ્ય જ છે.” સૂતકવાળની આ જાહેરાત કેવી લાગે છે? : ઉ૦ : સૂતકવાળાએ અવિચારી વિધાન કરી રહ્યાં છે. કેઈ શાસ્ત્રમાં “સૂતકવાળાના ૪ Page #609 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧-૩–૯૭ : .: ૬૨૫ ઘરનું ભજન કરનારથી જિનપૂજા વગેરે ધર્મસાધના ન થઈ શકે તેમ ફરમાવ્યું નથી. મા-માંસ-અનંતકાયાકિનું ભક્ષણ કરવાથી મહાક બંધ થાય છે, આત્માને દુર્ગતિમાં લઈ જનાર છે. વગેરે વાતે શાસ્ત્રકારોએ ચક્કસ ફરમાવી છે. માટે દરેક આત્મકલ્યાણના 4 અભિલાષીએ અભક્ષ્ય-અનંતકાય-આદિને સર્વથા ત્યાગ કરવો જ જોઈએ, પરંતુ શાસ્ત્રછે કારેએ ક્યાંય “અનંતકાયાકિનું ભક્ષણ કરનાર આત્મા જિનપૂજાઢિ ધર્મ સાધન ન કરી છે ઇ શકે તેમ ફરમાવ્યું નથી. એટલે વાતવાતમાં શ્રાવકેની જિનપૂજા આત્રિ ધર્મ સાધના ન ૫ ઉપર પ્રતિબંધ મૂકનારા સૂતકવાળાઓની વાત કેઈએ ધ્યાનમાં લેવા જેવી નથી. સ્થાનક- ૫ 3 વાસીઓ આગમન ઉંધા અર્થો કરીને કે અમાન્ય કરીને જિનપૂજા ઉપર પ્રતિબંધ મૂકે છે છે. સૂતકવાળાઓ શ્રી હરિપ્રશ્નના સમાધાનને “સુવિહિત સમાચારી લેપક અને શાસ્ત્રોત્તીર્ણ કહીને અમાન્ય કરે છે. અને સેના પ્રશ્નના સમાધાનને ખોટે અર્થ કરીને જિનપૂજા ઉપર છે 5 પ્રતિબંધ મૂકી રહ્યાં છે. સુજ્ઞ શ્રાવકે આના ઉપર બરાબર વિચાર કરે અને સૂતકવાળાની વાત માનીન જિનપૂજા બંધ કરવી કે નહિ તેને નિર્ણય કરે. પ્ર : સૂતકવાળાઓ લખે છે કે-“તમે જેને “ભવભરૂગીતાર્થ તથા મહાપુરૂષ છે { તરીકે માને છે તે પૂ. આ. શ્રી વિ. લકમસૂરીશ્વરજી મહારાજ પોતાના ઉપદેશપ્રાસાદ” | નામના ગ્રંથમાં “જન્મ અને મરણના સૂતક સંબંધમાં સ્પષ્ટ લખે છે કે “મૃત્યુસંબંધીનું અને જન્મ સંબંધીનું સૂતક, જે આત્મસંબંધીનું હોય તે સૂતકીના સ્પર્શને પણ છોડી દઈને જુદી છે જ રઈ બનાવવા પૂર્વક જુદું જ જમવાનું રાખવું. જો એમ ન કરે તો નિત્યકર્મ સાધુ- 5 ઓને વહોરવવું, વસતિ આદિનું દાન કરવું, દેરાસર જવું, પ્રભુપૂજા કરવી કે સૂત્રોચાર 4 કરવા આદિપ જે શ્રાવકનું નિત્યકર્મ છે તેની હાનિ થાય. માટે ધમીએ, ક્રિયાનિકોએ, 5 છે જ્ઞાનીઓએ તથા વ્રતધારીઓએ નિત્યકર્મની હાનિ ન થાય તેવી રીતે બંને સૂતકમાં વર્તવું જોઈએ.” આ વચનો તમેને માન્ય છે કે નહિ? તે જણાવશો.” તે સૂતવાળાને તમારે જણાવવું છે? ઉ૦ : શ્રાવકેની જિનપૂજા બંધ કરાવવા માટે શાસ્ત્રોના ખેટા અર્થો કરનારા • સૂતકવાળાને તે કંઈ કહેવા જેવું જ નથી. ફક્ત તેઓની વાતમાં આવી જઈને શ્રાવકે જિનપૂજાદિથી વંચિત ન રહે માટે કંઈક જણાવું છું. સૂતકવાળાઓ જે “ઉપદેશપ્રાસાદ” ના કર્તાને ભાવભીરૂ ગીતાર્થ માનતા ન હોય તે તેમણે આ ગ્રંથના નામે સૂતકની વાત રજુ કરવાની જરૂર નથી. છતાં રજુ કરે જ છે તો ખોટા/અધૂરા અર્થ કરીને લોકોને ભરમાવવાની જરૂર નથી. “નિત્યકર્મની હાની થવાના નામે શ્રાવકના નિત્ય કર્તવ્યોમાં ગણતા બધા ક્તવ્ય રજુ કરતા સૂતકવાળાઓ ગભરાય છે. પોતાની માન્યતા અનુસાર વાં ન આવે તેમ કર્તવ્યો ગણાવે છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) { વાસ્તવમાં શ્રાદ્ધવિધિ પ્રકરણમાં જણાવ્યાનુસાર ત્રિકાળ દેવપૂજા, ત્રિકાળ ગુરુવંદન, બે સમય પ્રતિક્રમણ, પચ્ચખાણ, જિનવાણી શ્રવણ, વગેરેને પણ શ્રાવકના નિત્યક્તવ્યમાં છે 4 સમાવેશ થાય છે. પણ આ બધાને નિત્યકર્તવ્ય તરીકે રજુ કરે તો એ બધા ઉપર પણ પ્રતિબંધ મૂકવો પડે. આવો પ્રતિબંધ તો શ્રાવકે ફગાવી દે, માટે ઉભય/ પ્રતિક્રમણની છે જગ્યાએ સૂત્રોચ્ચાર કરવા અને ત્રિકાળ ગુરુવંદનની જગ્યાએ વહોરાવવાની વાતને તેઓ ? આગળ કરે છે. ખરી રીતે તે આ પાઠ સૂતકવાળાઓને જ સંકટમાં મૂકે તેવો છે. અમે છે તે સ્પષ્ટ લખેલું જ છે કે “શ્રાવકોને ત્યાં બાળકને જન્મ થયો હોય ત્યારે માતાએ શુદ્ધિ ? ને જણાય ત્યાં સુધી શ્રી જિનપૂજન કરવું. અશુદ્ધિના કાળ દરમ્યાન દરમાં અન્ન, 8 B પાણી, વસ્ત્ર વગેરે દૂષિત ન બને તે રીતે સ્પર્શવાની મર્યાઢા તે વ્યક્તિએ જાળવવી. ઘરના અન્ય સભ્યો માટે “સ્માન કર્યા પછી શ્રી જિનપૂજા કરવી, પૂ. ગુરુભગવંતને વહોરાવવું.” વગેરે નિષિદ્ધ નથી. આ રીતે મર્યાત્રાનું પાલન હોય એટલે “ઉપદેશપ્રા સાઢીને પાઠ 9 શ્રાવકની કોઈ નિત્યકર્મની હાનિ કરતો નથી. સૂતકવાળાઓ તે લૌકિક અને લોકેત્તર ? અભય” નું ભક્ષણ કરનારા ઉપર પણ જિનપૂજાને પ્રતિબંધ શાસ્ત્રકારોએ ન મૂકે હોવા છતાં મૂકે છે એટલે તેમની માન્યતા મુજબ આ પાઠ તેમને સંકટમાં મૂકે તેમાં છે કઈ શું કરે? ખરેખર તે આ પાઠને પરમાર્થ જ અલગ છે. પ્રહ : “ખરેખર તે આ પાઠને પરમાર્થ જ અલગ છે. આ વાવથી તમે શું કહેવા માંગે છે? " ઉ૦ : શ્રી “ઉપદેશપ્રાસાને ઉપર જણાવેલ પાઠને વિસ્તાર “નિર્વાણ કલિકા' ? છે (ક્ત શ્રી પાઠલિપ્તસૂરિ મહારાજા)ના પ્રાયશ્ચિત અધિકારમાં છે. ત્યાં જણાવ્યું છે કે છે પોતાના કે પારકા જન્મ-મરણ સૂતકવાળાનું ભજન ન કરવું. ઈચ્છાથી કે અનિચ્છાથી ભોજન કરે તે શું પ્રાયશ્ચિત કરવું તે પણ જણાવ્યું છે. નિત્ય કર્મની હાનિ પણ છે જણા છે. પરંતુ આ નિત્યકર્મ સૂતકવાભાઓ જણાવે છે તેમ “સાધુઓને વહોરાવવું, વસતિ આદિનું દાન કરવું દેરાસર જવું, પ્રભુપૂજા કરવી, સૂત્રોચ્ચાર કરવા સ્વરૂપે ત્યાં થિી જણાવ્યું. ત્યાં તો નિત્ય કર્મ તરીકે ઉપાસક દૈહ શુધિથી માંડીને ભૂતશુધિ- છે મંત્રશુંધિ....બેલિવિધાન સુધીનાં કર્તવ્યો ગણાવ્યા છે. પ્રતિષ્ઠાની વિધિમાં સૂતકવાળાનું 4 ભજન કરવાથી ઉપર મુજબ નિત્યકર્મની હાનિ થાય છે. પ્રતિષ્ઠા સમયની વિધિ માટેના વિધાનને દૈનિક શ્રાવકના 'ક્તવ્યરૂપે રજુ કરી દેનારા સૂતકવાળાએ અગીતાર્થ છે, કાં ? તો તેઓને “નિત્યકર્મને અર્થ કરતા આવડ નથી, કાં તે ખોટે અર્થ કરીને શ્રાવકોની જિનપૂજા બંધ કરાવવાનું પોપકાર્ય હાથે કરીને કરી રહ્યા છે. માટે નિત્યકર્મહાનિ 1 ના નામે “ઉપદેશપ્રાસાદના પાઠને આગળ કરીને સુતકવાળાઓ જિનપૂજા બધ કરાવે છે Page #611 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૨૮ તા. ૧૧–૩–૯૭ : .: ૬૨૭ છે - - તે સર્વથા શાસ્ત્ર વિરૂધ્ધ છે. પ્ર : “સૂતકના દસ દિવસ નિત્ય કર્મમાં વર્જવાની સ્પષ્ટ આજ્ઞા પાઠવતા એવા ? વ્યવહારસૂત્ર, નિશીથસૂત્ર, કલ્પસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, આચારાંગસૂત્રની વિધેયરૂપ આજ્ઞાને તિરસ્કારે છે ! આવા આત્માનું ભવાંતરમાં શું થશે તે તે જ્ઞાની જાણે આ રીતે લખીને સૂતકવાળાઓ તમારી ચિંતા કરે છે. તેઓની ચિંતા સાચી છે? સૂતકવાળાએ બીજાની ચિંતા છોડીને તેમના પિતાના આત્માનું ભવાંતરમાં શું છે થશે તેની ચિંતા જ્ઞાનીઓ ઉપર છોડવાને બઢલે પોતાની જાતે ગંભીરતાથી કરે તે ખૂબ છે જરૂરી છે, કારણ કે શ્રી વ્યવહારસૂત્ર, શ્રી નિશીથસૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર છે કે શ્રી આચારાંગસૂત્રમાં “સૂતકનાં દસ કિવસ નિત્યકર્મમાં વર્જવાની સ્પષ્ટ આજ્ઞા ક્યાંય ૪ ફરમાવી નથી. પછી વિધેયરૂપ આજ્ઞાને તિરસ્કારવાને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ છે બધા આગમના નામે સૂતકવાળા મહાઉત્સવ ભાષણ કરી રહ્યા છે. સૂતકવાળાએ વહેલામાં વહેલી તકે ઉપર લખેલ આગમમાંથી “સૂતકના દસ દિવસ નિત્યકર્મમાં વર્જવાની સ્પષ્ટ વિધેયરૂપ આજ્ઞા પાઠવતા પાઠો જાહેર કરે, નહિ તે સ્થાનકવાસીઓની જેમ આગના નામે ગપ્પા મારી શ્રાવકની જિનપૂજા બંધ કરાવવાનું પાપકાર્ય છોડી દે. સૂતક વિચાર પટમાં ફક્ત શ્રી નિશીથચૂર્ણિના નામે જ ગડું મારંવામાં આવ્યું. અહીં સૂતકવાળાએ તે પાંચ પાંચ આગના નામે હડહડતું જુઠાણું ચલાવી રહ્યા છે. તમે 6 જ કહો, આવા આત્માનું ભવાંતરમાં શું થાય? પ્ર૦ : પૂ. આત્મારામજી મહારાજે તત્વનિર્ણયપ્રાસાઢમાં સ્પષ્ટ જણાવ્યું છે કે છે “મૂલ આગમોમાં ચરિતાનુવાઢ કરીને ગૃહસ્થ વ્યવહાર વિધિ સૂચિત કર્યો છે. પરંતુ 1 વિધિવાથી કહ્યું હોય એવું અમને લાગતું નથી. તેથી “તત્ત્વ નિર્ણયપ્રાસાઢના નામે છે સૂતકવાળાઓ જે જુઠાણું ફેલાવે છે તે તે માનવા લાયક રહેતું નથી. પરંતુ પૂ. આત્મારામજી મહારાજે આજથી પ્રાયઃ ૯૦ વર્ષ પહેલાં બહાર પાડેલ “જેન સિધ્ધાંત સામાચારી' નામના પુસ્તકમાં લખાવ્યું છે કે “પૃષ્ઠ ૧૭૭ સે લે કે પૃષ્ઠ ૧૮૨ તક જો સૂતકવિચાર લિખા હૈ સે તે હમ સિધ્ધાંત રીતિઓં યથાર્થ માનતા હૂં ઔર જે કેઈ ન માને ઉસકુ જિનાજ્ઞા ભંગ દૂષણે લગતા હ. એટલે હવે સૂતકમાં જિનપૂજા જ થાય જ કેમ? ઉ૦ : “જેન સિધ્ધાંત સામાચારી’ પુસ્તકના પૃષ્ઠ ૧૭૭થી ૧૮૨માં સૂતક વિચાર લખાય છે. તેમાં શાસ્ત્રોના નામ સાથે સૂતકસમયે ગોચરી વિષયક મર્યાત્રાની વાત છે લખી છે તે તો સિધ્ધાંતરૂપે પૂ. આત્મારામજી મ. પણ માનતા હતા જ. અને અમે - - - Page #612 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ના, ત્ર= 8 Use : શ્રી જૈન શાસન [અઠવાડિક ? છે પણ માનીએ જ છીએ. પરંતુ ત્યારબાદ જે લૌકિક માન્યતાઓ લખવામાં આવી છે. તેને પૂ. આત્મારામજી મહારાજ અને અમે સિધ્ધાંતરૂપે માનતા જ નથી. સૂતવાળાઓ લૌકિક માન્યતાને સિધ્ધાંતરૂપે માનતા હોય તે દુર્ભાગ્ય તેઓના લૌકિક માન્યતાની રજુઆતમાં પૂજાબંધી ફરમાવવામાં આવી છે તેને તો કોઈ પણ જેને માન્ય રાખવાની જ નથી. એટલે પૂજાબંધી ન માનવામાં ક્યાંય જિનાજ્ઞાભંગનું દૂષણ લાગતું જ નથી. ૪ પૂ. આત્મારામજી મહારાજના નામે ગેરસમજ ફેલાવવાનું પાપકાર્ય કરનારા સૂતકવાળાછે એની વાત બેટી છે. તેઓ હવે પૂ. આત્મારામજી મહારાજના નામને દુરૂપયોગ ૧ બંધ કરે તે જ હિતાવહ છે. 8 પ્ર૦ : પં. શ્રી કલ્યાણ વિ.એ પણ સૂતક વિચારમાં લખ્યું છે કે “ઉસકે ઘરકે છે છે જલસે જિનપૂજા નહીં હો શકતી એસા નિશીથચૂણિ મે કહા હૈ !” એટલે સૂતકવાળા એની વાત સાચી જ ઠરે છે ને? આ ઉ૦ : પં. કલ્યાણવિજયજીને હવાલે આપી દેવાથી સૂતકવાળાની વાત સાચી છે ઠરી જતી નથી. શ્રી નિશિથચૂર્ણિમાંથી શોધીને તેવું વાક્ય રજુ કરે તે તેમની વાત છે 4 ઉપર વિચાર થાય. - પ્ર : શ્રી પ્રશમરતિપ્રકરણ, જય વિયરાય સૂત્ર, ઉપદેશ પઢ, ધર્મ સંગ્રહ, ધર્મ સંગ્રહણી, શ્રાદવિધિ આદિ ગ્રંથોમાં “લોક વિરુદધી નો ત્યાગ કરવાનું જણાવ્યું છે કે જણાવ્યું જ છે ને? તે પછી સૂતકમાં જિનપૂજા થાય જ કેમ? ઉ૦ : ઉપરના દરેક ગ્રન્થમાં ગોચરી જવાની મર્યાદા વગેરે વિષયની વાતમાં છે છે લેકવિરૂધ્ધને ત્યાગ કરવાની વાત લખી છે. ક્યાંય શાસ્ત્રકારોએ સૂતકમાં જિનપૂજા ? 4 કરવાના કાર્યને લેકવિધ કાર્ય ગણાવ્યું નથી. લેકવિરૂધ્ધને ત્યાગના નામે જેને છે રે પાસે લાચાર પળાવવાની હઠ લઈને બેઠેલાઓએ ગીતાર્થની નિશ્રામાં શાસ્ત્રનું અધ્યયન ? કરવાની જરૂર છે, શાસ્ત્રોના નામે જેને લોકાચારમાં ધકેલી દેવાનો બાટલો બધો છે આગ્રહ શા માટે? પ્ર : મરણ સૂતકમાં દસમાં દિવસના સ્નાન પછી શુદ્ધ થવાની વાત સૂતક-8 વાળાઓ કેના માટે કહે છે તે તમને ખબર છે? ઉ. : ખબર છે. “સુવાળાનું સ્નાન જેઓને કરવાની વાત કરે છે તેઓના 8 માટે દસમા દિવસના-કૌંસમાં રીવાજ મુજબ સ્નાન પછી શુદ્ધ થવાની વાત સૂતક-૨ P વાળાઓ કરે છે. આ વાતને શાસ્ત્રને કેઈ ટેકે મળતો નથી. - પ્ર : એમ. સી. વાળા બહેને ત્રણ દિવસ દરમ્યાન ગમે તેટલીવાર સ્નાન છે ૨ કરે છતાં શુદ્ધ ન કહેવાય, તેમ સૂતકમાં ઘરનાં સભ્યો ગમે તેટલીવાર સ્નાન કરે તે છે ૬ પણ શુદ્ધ થાય જ કેમ? Page #613 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ ક૨૮ તા. ૧૧-૩-૯૭ : ઉ૦ : એમ. સી. વાળા બહેનોને ત્રણ દિવસમાં સ્નાન કર્યા હતાં અશુદ્ધિ ચાલુ હોવાથી તેઓ શુદ્ધ ન જ કહેવાય. જ્યારે સૂતક સમયે ઘરના સભ્ય સ્નાન કર્યા પછી શુદ્ધ કહેવાય. તેઓને એમ. સી. વાળા બહેનો જેવો સવાલ પાછો આવતો નથી. 1 એમ. સી. વાળા અને પ્રસૂતા બહેનો ઘરમાં હાજર હોવા છતાં ઘરના સભ્યો સ્નાન છે કરે એટલે શુદ્ધ જ ગણાય. સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાનું વિધાન તો છે જ, એટલે 1 એમ. સી. વાળા બહેને કે પ્રસૂતા બહેને શુધ ન થાય ત્યાં સુધી ઘરના બીજા 8 5 સભ્યોને પણ અશુદધ રાખનારા તદ્દન વ્યવહાર વિરૂધ વાતો કરી રહ્યા છે. છે પ્ર૦ : ઘેડ સામાન્ય સવાલો કરવા છે, ગામ કે પરગામમાં ટેલીફાન, ટપાલ દ્વારા દસ છે દિવસ સુધીમાં ગમે ત્યારે બાળકના જન્મ થયાના સમાચાર મળે તો પૂજા થાય કે નહિ? ઉ૦ : આ પ્રસંગે જિનપૂજા કરવામાં કઈ શાસ્ત્ર નિષેધ ફરમાવતું નથી. પ્ર : હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હોય તે પૂજા થાય ? ઉ૦ : બા પ્રસંગે જિનપૂજા થઈ શકે. પ્ર : બાળકને અડક્યા હોય તો પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજા થઈ શકે. એમ. સી. વાળા બહેનને અડી છે. ગયા હોય તે સમયે પણ સ્નાન કર્યા પછી શુધિ ગણાય છે. તે અહીં સ્નાન કર્યા છે પછી પણ અશુદિય માનવાનું કોઈ પ્રયોજન નથી. પ્ર : ઘરે પ્રસૂતિ થઈ હોય તે પૂજા થાય ? ઉ૦ : સ્પર્શાસ્પર્શની મઢા જાળવવી સ્નાન કર્યા પછી જિનપૂજાનો નિષેધ નથી. પ્ર : ઘરે મરણ થયું હોય તો જિનપૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : કોઈને ત્યાં મરણ પ્રસંગે ગયા હોય તે પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યો પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : મૃતકને અડચ્યા પછી પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : કાંધ આપી હોય તે પૂજા થાય? ઉ) : સ્નાન ક્ય પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : સ્મશાને ગયા હોય તે પૂજા થાય? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાને નિષેધ નથી. પ્ર : આ હિસાબે તો જન્મ-મરણના પ્રસંગોમાં જિનપૂજાનો નિષેધ રહે છે જે નથી, બરાબર ? ઉ૦ : સ્નાન કર્યા પછી જિનપૂજાનો નિષેધ નથી. Page #614 -------------------------------------------------------------------------- ________________ T R -1 ) શ્રી જૈન શાસન (આ ૨જી. નં. જી. એન. ૮૪ assocવર૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 9 පතර વષ્ટ સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઝ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ભગવાનને અને સાધુને વંદન કરનારનું વંદન જોઈએ તો થાય કે, વંદન કરે છે તે કે મશ્કરી કરે છે? આજના કિયા કરનારા દેવ-ગુરૂ કાંઈ છે જ નહિ તે સમજે હૈં છે. તેના કરતા પોતાના સાહેબને સારી સલામ ભરતા હશે, મહેમાન નું સારી છે રીતે સ્વાગત કરતાં હશે. આવું દેવ-ગુરૂનું ય નથી કરતા તેમ કહીએ તો કહે કે કે, ટીકા કરે છે ! દુનિયામાં આ રીતે કામ કરે તો કોઈ નોકરી જ ન આપે. આ 9 ૦ જેને મુહપત્તિના પચાસ બેલનો ખ્યાલ હોય તેને સાચા-ખોટાનો વિવેક કરાવનાર છે છે શાસ્ત્રો અને તેને સમજાવનારા ખટકે કેમ ? 0 2 શ્રી જિનશાસનને પામેલ સાધુ થવાની ઈચ્છાવાળા જ હોય, શ્રાવકપણે પાળે અને તે સાધુ થવાની ઈચ્છાનો અભાવ તે બે ને મેળ ખાય? પેઢી માંડે ચા પૈસા ન 8 કમાવા તે કઇ નગ છે ? ૦ પંચેન્દ્રિશ્યણું જીવતાં ન આવડે તો એકેન્દ્રિશ્યણામાં જવું પડે. ૦ શ્રાવકનું જીવન જોઇને તેના પડોશીને થાય કે, આવી રીતે જીવવું જોઈદો દુશ્મન પણ શ્રાવકના પરિચયમાં આવે તે તેને દુશ્મનતા નો પશ્ચાતાપ થાય. જે છે ઈશાપુર્વક કોઈને દુઃખ ન આપે તેની સાથે દુશ્મનાવટ ! ૦ સુખ-દુઃખના વિચાર જેમ આપણી જાત માટે આવે છે તેમ બીજાની જાત માટે ? આવે તે સ્વાભાવિક પલટો આવી જાય. 0 ૦ નગરના કેઈપણ માણસને બાધા-પીડા ન થાય તેમ જીવવું તેનું નામ નાગરિક ! જે બધા ખરેખર નાગરિક હોત તે જગતમાં આટલી કોર્ટો, આટલી પોલીસ અને 9 આટલી જેલ હોત 0 , જેણે પોતાના આત્મા પર પ્રેમ નથી તે મૈત્રીની વાત કરતા હોય તે રાયડા છે. આ 0 મૈત્રીમાં સુખની વાત નથી પણ હિતની વાત છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું કocessessessage Page #615 -------------------------------------------------------------------------- ________________ નમે ચઉવિસાએ તિસ્થયરાણુ ઉસભાઈ મહાવીર પજજવસાણાણું , ક શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર ૯ ૪ છે , હાલ/રદેશોદકારક ૬.વિજયસમૃતસૂરીજી મહારાજની ÜZLN eu!HOY Hà Belon PEU NU Ylzoj 47 કકકકડ, , પીળી - તંત્રી :પ્રેમચંદ મેઘજી ગુઢકા | મુલ્લઇ)* હસૈન્દુકુમ? સામુઠજલાલ We (/૪જી કંe} રેજેટ કીરચંદ જૈ હ | (૬૩૮૪(૪) /જાથે 877 y&# (ક7 (8). ૨ • કવાડિફ • ઝા]SJMા થિJCI 8, શિJJ J JET) જીવ એકલે આવ્યા ને એકલે જવાના છે. ગૃહ સુહપુત્રકલવર્ગો, ધાન્ય ધન મેં વ્યવસાયલાભ: . કુર્વાણ ઇત્થ નહિ વેનિ મૂઢ, વિમુચ્ચ સવ" Aજતીહ જન્તઃ | મનુષ્ય એમ જાણે છે કે- આ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી પરિવાર ધનધાન્ય આઢિ સઘળાય મારા ઉદ્યોગની કમાણી છે. પણ તે મૂર્ત સમજતો નથી કે આ સર્વે અહીં મૂકીને જ પ્રાણી પરલોકમાં એકલો જાય છે. અં કે २८ સ્કીમ જ શ્રી જૈન શાસન કાર્યાલય ૯ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) ૩૬૧૦૦૫ Page #616 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજયપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના * *પુણ્ય પ્રવચા ને સારાંશ * સારભૂત છે. લાગે નહિ, અડે નહિ, વટવૃક્ષનું મન મુખ્ય છે ખંધ મનથી મેાક્ષ પણ મનથી જ મળે, ક્રિયા કરે સ‘સારની પણ મન થકી અલિપ્ત રહે, વિષયાના સ’ગથી જેનું મન ખંધાઈ ગયું, તે નર કાઈ પ્રયત્નથી શુ. મુક્તિને વરી શકે ? વિષયાના સુખ ક્ષણિક છે, ઋષ ચ ભૂંડા ભૂત છે, માની મનને પ્રેસવે તે જ મન ૪-મુક્ત છે, સૉંસારના વિચારા બધ થતાં આશ્રવની પીડા છૂટી, હવે લગાવેાસવરમાં મન તે જ સ'સારની કાજળ કેાટડીમાં ડાઘ કોઈ મન એવું રાખવું જેને વિષય કષાય મન એ મૂળ છે સંસારના શરીર-વના પાંદડા-ડાળી જેનુ કાંઈ ચાલે નહિ, મન તણા રસ વિના બુધ્ધિ પણ બંને પાંગળી, શરીરની બધી ક્રિયા હવે થઈ ગઈ વાંઝણી, ક્રિયા ગમે તે કરવા છતાં બધ હવે કોઇ નવ પડે, કમાઁ બંધના પરિણામ સ્વરૂપ, સ`સાર હવે કોઇ નવ વધે. સંસારના સુખ દુઃખ બધા અસર કોઈ કરે નહિ, મન હવે મઝામાં છે તજર ખીજે ફરે નહિ, ક્રમ થકી મુક્ત થાવા લાગ્યુ છે ઘેલુ જીવન, ભગવે તે મજેથી દુ:ખને દુ:ખ થકી ડરે નહિ. સંસારનું કોઇ દુ:ખ નહિ તેા સુખ જીવને મારશે, ઘેાડી લહેર કરાવીને પછી દુર્ગતિમાં લઈ જશે, મરણને યાદ કરે જે રાજતે જ મન ને મારશે, સસારના વિષય મહીં તેને આસક્તિ નવ જાગશે. વળી સ`સારના સુખ પાછળ દોડતા અનિત્યતા અટકાવશે, તેમાં શું સુખ ખાચું છે ? તે જ વિચાર કરાવશે, વિચાર કરતાં સંસાર સુખ પરિણામે દુઃખ લાગશે, સુખની ઈચ્છા છોડીને તે દુ:ખાને આવકારશે. Page #617 -------------------------------------------------------------------------- ________________ લાદદેશઢારક શું.આશ્રી વિજત શ્રીલજી મહારજી પ્રેરણા મુજબ સારા અથૅ સિધ્યાન્ત તથા અથાણું Mum शासन ન www • અઠવાડિક • મારાા વિરાર્ધી ય, શિવાય ન માય = તંત્રીઃપ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ le (જજ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢા) નાચંદ પલ્લી 33 (નગઢ) વર્ષ : ૯] ૨૦૫૨ ફાગણ સુદ-૧૦ મંગળવાર તા. ૧૮–૩–૯૭ [ અકઃ ૨૯ 45 પ્રકીણુંક ધર્મોપદેશ -૫. પૂ. આ. શ્રી વિ. રામચ’દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વિ૭ શુક્રવાર તા. ૧૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હાય તા ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ્ (મકરણ ૧૫ સુ') -2490) તમે બધા પાપ કરતાં હૈ। તે। આનાથી તક્લીફ્ આવશે એમ યાદ આવે છે ? ધમ કરનારાને તરલીફ વેઠવાની ટેવ હાય છે. ખરેખર ધમ કરનારા તે જ કહેવાય કે જે દુઃખને મઝેથી વેઠતે. હોય અને સુખને ન છુટકે, ક્રમને ભેગવવુ પડે માટે ભાગવતા હાય પણ સુખ ભેાગવવાનું મન ન હોય. માટે માં એવા પણુ સાધુ શક્તિ હેય તા ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા હોય. આજે સાજે પણ જીવ કેવી રીતે પ્રતિક્રમણાઢિ ધમ ક્રિયા ક છે. તે એમ શાથી કરે છે ? ધર્માંથી જ સુખ અને પાપથી જ દુ.ખ’ તેની પણ શ્રદ્ધા નથી. માટે, એટલે જ ધમ જેમ તેમ વેઠની જેમ કરે છે અને પાપ ગાઢવી ગાઢવીને મઝેથી કરે છે. પાપ કરતાં મને દુઃખ આવશે તે પણ મેાટાભાગને ચાદ નથી આવતુ તેવી રીતે ધર્મ અવિધિથી કરીશ તા નિર્જરા તા ઘેર ગઈ પણ પાપને બંધ ખાટા પડશે તે પણ યાદ નથી આવતું. જાણવા છતાં પણ અવગણના કરવી તે માટું પાપ છે, એક જીવ ધર્મક્રિયા ન કરે અને એક જીવ જાણવા છતાં ચ પૂર્ણાંક ધર્મક્રિયા કરે તે તે ચઢી જાય. આજે ઘણાને ભક્તિ કરતાં જોઇને થાય કે, આવા બધા ભક્તિ ન કરતા હૈાય તે સારુ*| અવગણના Page #618 -------------------------------------------------------------------------- ________________ - ૬૩૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] - - - - - . . .' - ધર્મ જેમ તેમ કરે તેના કરતા ન કરવો સારોટ તેમ મહારાજે કહ્યું છે માટે ધર્મ છોડી દેનાર પણ હોય છે. પણ ધર્મ જેમ તેમ કરીએ તે પાપં લાગે માટે ? છેતેમાં સુધારો કરવા જોઈએ તે સુધારો ન કરે તેવા કેવા કહેવાય? હું ધર્મ છેડબિન વાનું કહું છું કે વિધિપૂર્વક ધર્મ કર જોઈએ એમ કહું છું ? જે જીવ વિધિપૂર્વક કામ કરતો હોય તે તેને જોઈને બીજાને પણ આનંદ થાય. એક સાધુ વિધિપૂર્વક જ્ઞાનના ખમાસમણ દેતો હતો. તે વખતે એક ડોકટર છે મારી પાસે બેઠો હતો. આ જોઈને તે ડેકટરે મને પૂછયું કે-આવા ખમાસમણ કેટલીવાર છે દેવાના હોય છે. મેં કહ્યું કે આખા ત્રિવસમાં તો અનેકવાર દેવાનાં હોય છે તે સાંભળીને છે ડોકટરે કહ્યું કે તે આવા જીવોને કઈ રોગ ન આવે. અમારી કસરતને ય વટલાવે તેવી { આ કસરત છે! આજે ખમાસમણ કેવી રીતે દેવાય છે? પંચાંગ પ્રણિપાત સમજે છે? છે બે હાથ, બે પગના ઢીંચણ અને મસ્તક એ પાંચ અંગો જમીનને લાગવા જોઈએ. આવું આ પંચાંગ પ્રણિપાત એકવાર પણ સાચું દેનારા કેટલા મળે? તેને ધર્મથી જ સુખ તે ! શ્રદ્ધા છે ખરી? વેપારમાં જરા પણ ભૂલ થવા દે ખરા ? ઘરનો માણસ કે સગે ! કિટ હોંશિયાર ન હોય તે બહાર માણસ પગાર આપીને રાખો કે તેમ ધર્મ 4 કરનાર મૂરખ હોય કે ડાહ્યો હોય? આજે ઘણાને સમજાવવા છતાં ય રામજવું નથી ? છે અને સમજાયા પછી કરવું પણ નથી. જે જીવ જેવી રીતે સમુઢાયમાં ધર્મક્રિયા કરે તેવી છે. છે જ રીતે એકલો કરતો હોય તે ય કરે તે સમજી લેવું કે તે ખરી .દ્વાવાળે છે. સમુદાયમાં સારી રીતે ક્રિયા કરનારા એક્લા હોય તે ગોટાળા વાળનાર ઘણા છે તેને શ્રદ્ધાવાળો કહેવાય? પાપથી જ દુઃખ તે સમજનારો પહેલા તે પાપ કરે નહિ અને * પાપ કરવું પડે તો કેવી રીતે કરે ? પરલોકને માનનાર જીવ કેવો હોય તેની વાત સમજાવવી છે. તે મલિ તાપસ સારામાં સારો સદ્દગૃહસ્થ હતો તે જૈન ધર્મ પામેલો ન હતો, જેનેતર હતો પણ પરલોકને માનનારો હતો. જે જીવ પરલોકને માનતો હોય તે કદી પરલોક ભૂલે નહિ.. આ તમને પરલોક ચાવશે ય કલાક થાય છે ને? અહીંથી મારે જવાનું છે તે માત્ર છે ને? છે છે માટે જવાની જ તૈયારી કરે છે ને? અહીં જે મઝા જ કરે તે મરીને ક્યાં જાય? મઝા. { પણ બે રીતે થાય છે. એક ધર્મ કરીને પણ મઝા કરે અને બીજે પાપ કરીને મઝા કરે. છે. સંસારના જેટલા કામ છે તે બધાં પાયરૂપ છે. તે તે કામ મઝેથી કરે છે. કે ન છૂટકે ? કરવા પડે માટે કરો છો ? . . (ક્રમશ:) Page #619 -------------------------------------------------------------------------- ________________ & ઘ ટ ફ ટ I – શ્રી રાજહંસ છે. ચંકી ગયાને ઘટસ્ફટ શબ્દ વાંચીને ! આતે અનંત કલ્યાણકાર શ્રી વીતરાગ-૧ જ પરમાત્માના અવતારક શાસનમાં છડેચક કેવી ભયંકર સુરંગે બીછાવી છે અને બીછાવી રહ્યાં છે એ વાત મારે ભદ્રિપરિણામી મોક્ષમાર્ગના આરાધક ભાઈઓ સાવચેત બને છે છે એને ભયંકર હોનારતોથી બચે માટે પ્રગટ કરવી છે. આ તમો સૌ જાણે જ છો કે ઈ. સ. ૧૪પર થી નામદાર પિપના આદેશથી અંગ્રેજોએ છે કે ધર્મ સંસ્કૃતિથી પુષ્ટ બનેલા ભારતને ખેઢાન મેદાન કરવા વ્યવસ્થિત આયેાજન પૂર્વક આ કાર્યવાહી શરૂ કરી દીધી છે એથીસ્તો સૌ પ્રથમ દેશી અંગ્રેજોને તૈયાર કરી કહેવાતી ? આઝાદી ભારતને આપી એના ફળ સ્વરૂપ ચારે તરફ ધર્મવંસ ધર્માતર કરાવવું.. લેખકોને વિલાપી, વ્યભિચારી, હિંસક અને દારૂ, માંસ ખાતા કરી દીધાં. એના મુળીયા iણ ઉંડા છે હો ! જાણવા છે? શંકા થાય છે કે જેમ ધર્મ સંસ્કૃતિ નાશ કરવા દેશી અંગ્રેજોનો રાફડો ઉભો કર્યો તેમ વ્યવસ્થિત યોજના પૂર્વક દામ સંસ્કૃતિના રક્ષાના નામે બુદ્ધિમાનને પસંદ કરી અંગ્રેજ સાધુ તૈયાર કર્યા છે. સત્ય તે જ્ઞાની જાણે...ચાલ T આપણે સૌ પ્રથમ એના મૂળ તપાસીએ. તપાસીએ. * ભારતના ધમરંગે રંગાએલા આસ્તિકોને ધમભ્રષ્ટ કરવા સારૂ પિપના સલાહથી ભેજાબાજ અંગ્રેજોએ સદાચારવાળા ૪ દંપતિને પસંદ કર્યા. કહ્યું કે થોડો સમય ઈશ્વર કમરણમાં પસાર કરે પછી જ કહીએ ત્યારે પુત્રપ્રાપ્તિ માટે આગળ વધજો. અનેક પરીક્ષણેમાં પસાર થયા બાદ આગળ વધવાની છૂટ આપી. ચારેયને એક એક પુત્રની પ્રાપ્તિ થઈ ગુપ્તસ્થાનકમાં બચપણથી જ સંસ્કૃત ભાષાના સંસ્કાર સાથે ચુસ્ત બ્રાહ્મણની જેમ ઉછેરવા માંડ્યા. દુનિયાના સંપર્કથી અળગા રાખી બ્રાહ્મણક્રિયામાં અને સંસ્કૃતમાં અતિ પ્રવિણ બનાવ્યા. એમાં બાઈબલને પણ સંસ્કૃત સૂત્રમય અર્થ સાથે કંઠસ્થ કરાવ્યું. અને કહ્યું કે ત્યાં ભારતમાં પ્રખ્યાત વિદ્યાપીઠમાં વેઢ-વેઢાંગને તલસ્પર્શી અધ્યયન કરો. સંન્યાસ દીક્ષા લઈને ભારતમાં સેંકડો શિષ્યો બનાવ. પછી જ તમારે ધીમે ધીમે પ્રવચનમાં કેદ છે પ્રચાર કરવો પણ એમાં ધીમે ધીમે બાઈબલ સૂત્રને ગોઠવી દેવાં જેથી સેંકડો શિગે તે છે ભ્રષ્ટ બનશે સાથે એમના લાખ અનુયાયી ધર્મભ્રષ્ટ બની ખ્રિસ્તી બની જશે સમજ્યાને { તમે હોંશીયાર અગ્રિની માયાજાળ હવે જ આગળ શું બને છે ? લગભગ ચુવાવસ્થાએ પેહચેલા ચારે ય બ્રાહ્મણ આચારવાળા યુવાને ભારતમાં છે અ વ્યાં. નાલંકા વિદ્યાપીઠમાં વેઢ-વેઢાંત આત્રિનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. વિદ્યાદાતા 1 ગુરુને નિયમ તે અદભૂત કરે હો ! અધ્યયન કરાવનારને ચાર હાત; ગુરૂને તે - - - : Page #620 -------------------------------------------------------------------------- ________________ સવાર : શ્રી જૈન શાસન [અઠવાડિક] - - { આશીર્વાદ મેળવી વેઢાંતી બ્રાહ્મણોની જ્યાં હાક વાગતી એવાં કેરળ દેશમાં વેઠના ૨ નામે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવા આવી ગયા. એકબાજુ ચૂસ્ત બ્રાહ્મણ ધર્મનું પાલન ! કરે. બીજી તરફ વેઠ ઉપર જોરઢાર પ્રવચન આપે. એમની મધુરી વાણીથી સેંકડો નહિ ? છે પણ હજારોએ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું.લાખો અનુયાયી બન્યા. હવે જોયું કે મુગ્ધ ધર્મપ્રેમી લોકો સારા જાળમાં સપડાયા છે. હવે હું મારૂં છે કામ શરૂ કરૂં પછી તે વેઢ પ્રવચનમાં સંસ્કૃતમાં બનાવેલી બાઈબલ સુત્રે ઘૂસાડી ! વિશેચન કરવા લાગ્યા. બુઝુર્ગ વેઢા બ્રાહ્મણને ખ્યાલ આવતા એમની પાસે ખુલાસે ન માગ્યું. ત્યારે કહ્યું કે, સાચો ધર્મ બાઈબલમાં જ છે. એથીઑ વેઢ જેવા અધર્મથી ૨ ર મુક્ત કરવા અને સાચે ખિસ્તી ધર્મ તમારામાં આવે માટે જ અમેએ અમારૂં મિશન છે. છે શરૂ કર્યું છે. જુવો હવે ગમ્મત ! - સનાતી એવાં ચુસ્ત બ્રાહ્મણોએ આ ચારેયના બનેલા શિષ્યને ધર્મભ્રષ્ટ કરી ન છે જ્ઞાતી બહાર મૂકી દીધા. એમના અનુયાયી વર્ગને પણ ભ્રષ્ટ માનીને ધર્મ બહાર મૂકી 8 8 દીધા. હવે જાય ક્યાં? શુદ્ધિકરણ કરીને પણ કેઈ લેવા તૈયાર ન થયાં ત્યારે નાઇલાજે છે સો ખ્રિસ્તી બની ગયા. એટલું જ નહિ ગામના કુવાઓમાં બ્રેડ કે પાઉના ટૂકડા ફેંકાવ્યા. 8 છે જેથી જે કઈ આવા કુવામાંથી ભૂલથી પણ પાણી પીએ એને ધર્મભ્રષ્ટ જાહેર કરે એથી 4 * આ લેકોની અર્થાત્ વટલાઈને ખ્રિસ્તી થનારની જમાત કુદકે ને ભૂસકે વધવા માંડી ? છે આજે આપણે જોઈએ છીએ કે આખે ય કેરળ પ્રદેશ ક્રિશ્ચયન બની ગયો છે. હવે તે આ { ગરી–આદિવાસીઓને અનેકવિધ પ્રલોભન આપીને બલાત્કારે ક્રિશ્ચયન બનાવવાને જાણે ! 4 મહાયજ્ઞ ભારતમાં ચાલે છે અને આ ભારત યુનેનું સભ્ય હોવાથી આ વિષયમાં કહ્યું ન કરી શકે એમ નથી. ઉપરથી સરકાર ઉત્તેજન આપે છે જે કે આડકતરી રીતે પરદેશથી આ છે આ અંગે અબજો રૂપીયા આવે છે. ધંધા-નોકરી–છોકરીના પ્રલોભનથી ઉચ્ચકુળમાં છે જન્મેલા પણ પ્રતિવર્ષ સેંકડો હજારોની સંખ્યામાં ક્રિશ્ચયન બની રહ્યાં છે. તે ધ્યાનમાં આવીને ધેળા અંગ્રેજોની કાળી કાર્યવાહી. આ લોકોએ જ આ ઉત્કર્ષના છે 8 નામે સ્ત્રીઓને સ્વચછન્દ અને સ્વતંત્ર મિજાજવાળી બનાવી. વિધવા ઉત્કર્ષને નામે વિધવારે છે આશ્રમ સ્થાપી તેમના જીવનને પાયમાલ બનાવી વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. 8 છે અરે ! વર્ષો પહેલા વડેદરામાં વિધવાવિવાહ ઠરાવ કરવા અંગે ટેળુ કહેવાના સાધુના છે 8 નિશ્રામાં ભેગુ થયેલ પણ ભડવીર પૂ. રામવિજયજી ત્યાં પહોંચી ગયાં અને એ લોકોને ? ભાગી જવું પડયું...એ તમને યાઢ હશે જ. પારણુ ઘરની વ્યવસ્થા કરીને વ્યભિચારને છે છૂટે દેર આયે. વૃધ્ધ કલ્યાણના નામે વૃધ્ધાશ્રમો સ્થાપીને પુત્રોના હૃદયમાંથી માતા– ૧ છે પિતા પ્રત્યેને પૂજ્યભાવ નિચાવી નાંખીને પુત્રોના હાથે જ માતા પિતાને ત્યાં જ ધકેલી છે - - - - - - - - - - - Page #621 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ : ૯ અંક : ૨૯ : તા. ૧૮-૩–૯૭ : : ૬૩૭. દેખાય છે. જેના વિષવૃક્ષપ્રભાવે સંયુક્ત કુટુંબપ્રથા વિનાશના માર્ગો કુચ કરી રહી છે, જે પરિણામે કુટુંબ વાત્સલ્યનો નાશ પામ્યું સાથે સંતાને દુરાચારી વ્યસની અને કાળા કે કામ કરતાં થઈ ગયાં..આવું આવું તે કેટલું જણાવું? હવે મુખ્ય વાત ઉપર આવીએ શ્રી વીતરાગનો સાચો સાધુને સંયમ સ્વીકારે ત્યારથી એને અંતિમ શ્વાસ સુધી એક મોક્ષમાર્ગ સ્વરૂપ રત્નત્રયીની જ સાધના કરવાની હોય છે, યેગ્યતા હોય તે ગુરૂના આજ્ઞાથી ભવ્ય જીને કેવળ મોક્ષલક્ષી જ ઉપદેશ આપવાને હોય છે ત્યારે તમો કે સંસ્કાર ઘડતરનાં નામે પ્રસિદ્ધ પ્રવચનકાર પ્રચંડતર્ક બુદ્ધિના છે સ્વામી પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીએ સૌ પ્રથમ ઝનુની વરસૈનિકેની નવતર સંસ્થા ઉભી કરી. પછી તપોવન ઉભા ર્યા. એ પાંચ મહાવ્રતધારીના પચહખાની છતાં ત્યાં જ બાળકોને દુન્યવી શિક્ષણની પ્રધાનતા સાથે કરાટે એમની જ પ્રેરણાથી શિખવાડાય છે ? અરે ! ઘોડેસ્વારી–રાઈફલ ચલાવવા-બરફની લાઢવી તડવી. બગીચા કામ આદિ મહાઆરંભની શિક્ષાઓ અપાય છે. સાધુનું પચ્ચ. તો નવકેટી શુધ્ધ હેય ને? આમાં કરાવવું અનુમાઢવું દ્વારા છે ગંભીરતાથી વિચારજો એકેય મહાગ્રત રહે ખરું? જાવા દે આ વાત. આગળ સાંભળો જાણે ભારતભરના સઘને ઈચ્છા મુજબ એકસૂત્રી કરવા જાણે છે ઈજા ન લદ હોય તેમ ધીમે ધીમે વહીવટ કેમ કર તેની અત્યાર સુધી એમના માગેલા સુધારા વધારા સાથે ૩-૩ પુસ્તક આવૃત્તિઓ બહાર પાડી. એમાં શાસ્ત્રપાઠી આપ્યા છે. પણ ભદ્રિકજનેને આબાદ ફસાવવાં.એમના મગજ વિકૃત કરવા એ શાસ્ત્રપાઠાનાં અર્થ મન ઘડંત કરી બુદ્ધિભેટ કરવાનું વ્યવસ્થિત આયેાજન કાવત્રુ જોરશોરથી શરૂ કરી દીધું છે. જ્યાં ફાવટ ન આવે ત્યાં ઝનુની બની બનાવી માફીયા રીતનું શરણું તમે સૌ જાણે જ છો કે-પ્રભુને સમર્પિત કરેલું-ચઢાવેલું ઉછામણીમાં બેલેલું ' ન દ્રવ્ય એ શુધ્ધ દેવદ્રવ્ય છે આ વાત નાનકડે બાળક પણ સારી રીતે જાણે છે. દેવદ્રવ્યા છે તે ભારતભરના તીર્થો-મંદિર સુરક્ષિત રહી શકે એના બદલે જાણે છે અંગ્રેજ સાધુ ન હોય તેમ આ તાર્કિકે એને કલ્પિત દેવદ્રવ્યને સમારેપ કર્યો. આની પુષ્ટિ માટે પાઠ આપ્યો કે-સતિ હિ દેવદ્રવ્ય..પાઠ સાચો અર્થ સાવ ઉધો- છે બુધિભેટ કરાવનાર મજેથી કર્યો. આ પાઠને સાચો અર્થ એ છે કે, કોઈ ઋદિધમાન ? શ્રાવકે મંદિરની સંભાળના સુંદર થાય જ સુંદર પરમાત્માની ભક્તિ થાય એ શુભ છે આ ઉદેશથી શ્રી સંઘને દેરાસર સંબંધી સર્વ કાર્યોના ઉપયોગ માટે જે નિધિ અર્પણ કર્યો ? Page #622 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ : શ્રી જૈન શાસન (અઠવાડીક) ) કે હોય તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. આ સાચા અર્થ તેઓ જાણે જ છે પણ અવસરે ધીમે ( ધીમે એને ઉપયોગ પિતે સ્થાપેલી સંસ્થામાં જાણે કરવાની ઉંડે ઉંડે ઇચ્છા હોય તેમ આ કપિત દેવદ્રવ્ય-કે જે મંદિરના સર્વ કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાય તેને બલે આ તાર્કિક પંન્યાસજીની નજર શુધ્ધ દેવદ્રવ્ય ઉપર પહોંચી ગઈ. છે ને બુધના બેતાજ છે બાદશાહ પણ આની પાછળ દોરી સંચાર કોણ? એ તમે સ્વયં સમજી ગયા ને ? હવે ચાલો આગળ! દ્રવ્યસપ્તતિકા' આદિ ગ્રંથોમાં સ્પષ્ટ પાઠ છે કે, ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જાય છતાંય આ મહાશય ! વેયાવચમાં લઈ જઈ શકાય. જ્ઞાનાઢિમાં પણ લઈ જઈ શકાય. ૪ એમ પ્રતિપાદન કરવામાં શૂરા બની ગયાં છે એની પુષ્ટીમાં છેદગ્રંથ કે જેને આલોચના છે અંગેના રહસ્યથી ભરેલા ગુપ્તગ્રંથ છે. એની વાત લાવ્યા. ભલા માણસ, જેમ દૃષ્ટાંતથી સિદ્ધાંત નકકી ન થાય. તેમ પ્રાયશ્ચિત ગ્રંથોના ગુપ્ત રહસ્યભૂત આલોચનાથી સિદ્ધાંત નકકી ન થાય. આવા ગ્રંથને ગીતાર્થ સિવાય બીજાને સ્પર્શ કરવાને પણ અધિકાર નથી. એક એ સૌને ન મૂંડાય હો. બાલસૃવા, વૃદ્ધાવસ્થા, શરીરબ, સરળતા, | વક્રતા આદિ જોઈને રીતાર્થ આલોચના આપે. પણ પોતાને જે ગીતાર્થ માની કહેવડાવે | એને કોણ પહશે. એક તપોવનને અતલખાડો પૂરવાં સ્વયં રડી સભાને ઉડાવી કપડાને પાલવ પાથરી બંનેના જે દાગીના ઉતરાવે એની દીનતા ક્ષુદ્રતા કેવી હોય એની જાણ સારા સારાને થઈ ગઈ છે હો ! : ૭ હજાર–૧૦ હજાર કાવે પછી તપવનમાં દાખલ કરે. ગરીબ સામાન્ય વિદ્યાથને તે કોઈ ચાન્સ જ નથી. મને લાગે છે કે, આ પવનના વળગાંડથી અધ્યાત્મ પરિણતી તેં કેટલાય યોજને દૂર થઇ ગઈ અને સતત આર્ષ ધ્યાનની કારમી અકળામણ છે જીવનભર માટે વોહરી લીધી છે. ધાર્મિક વહિવટ વિચાર' અંગે લખવાં માંડુ તે પુસ્તકો ભરાય. શું થાય. એક છે દયા જ ચિંતવવી રહી. આમાં શ્રી વીરવિભુના વચને યાઢ આવે છે કે, શાસનરૂપી છે 3 સિંહમાં પિઢા થયેલા ઉત્સવભાખી-ઉન્માર્ગગામી કીડાઓ જ આ શાસનને કોચી ખાશે? છે જે આજે પ્રત્યક્ષ દેખાય છે અનુભવાય છે. એકવાત સમજી લો કે સિધ્ધાંતના નામે અપસિધ્ધાંત અને ઉભાગ પોષ માટે પણ જબ્બર પુત્રય જોઈએ, પુર્વોદય વિના ઉન્માર્ગનું સ્થાપન અને સૂત્રભાષી ન બની શકે. તેથી જ સ્તો આવાઓને સપોર્ટ આપનાર ડગલાબંધ મળી રહે છે પણ જાણી લો કે આ પુન્યાય જહેરી છે અર્થાત તીવ્રપાપને અનુબંધ કરાવનારે છે. તમે 4 ફસાતા મા, નહિ ને આત્મા ઝેરી બની જશે ! Page #623 -------------------------------------------------------------------------- ________________ : ૬૩૯ વર્ષ ૯ અ ૨૯ તા. ૧૮-૩-૯૭ : આમની હિમ્મત તા જુવા! સભાઓમાં કહે છે કે અમે ૧૫૫ા આની છીએ, અડધા આણાની શી કિમત ! સારૂ ભાઈ! તેા પછી આ અડધા આણાથી ડરા છે કેમ ? સુભાષિતા કહે છે કે—પાપા સર્વત્ર શહકતે, પાપીઓ સત્ર ડરે છે, શંકા કર્યા જ કરે છે. હવે અડધા આણાની પણ વાત કરી હું હે. સાંભળેા એક ચિત્તે... લાખ યેાજનના લવણ સમુદ્રમાં જ્યાં જાવ ત્યાં ખારૂ ખાર્ જ પાણી છે. એમાં વિચરતાં માદા–મગરમચ્છે! આદિ જલચર જીવા ભારે હિંસક અને એક બીજાને ગળી જઈને જીવન જેમ તેમ પુરૂ કરનારા છે. આમાં અહિંસક વનસ્પતિના ખારાકથી પીવે. જીવનારા શૃંગ, મત્સા ખારૂ પાણી ન પીવે હે!! એ તે મીઠુ· મીઠું પાણી જ એથીસ્તા જીવનભર હિંસક અને શાંત સ્વભાવી હેાય છે આવા શૃગી મત્સ્યા ગગા જ્યાં લવણ સમુદ્રમાં ફળે છે ત્યાં જોવા મળે છે. ભલે શુધ્ધમા ના પ્રરૂપકો સુસ‘યમી સાધુઓ મેાક્ષ ક્ષી જ આરાધના કરી આવનારને મેાક્ષમા બતાવનારા 'ગી મત્સ્યા જેવા અડધી અણાના પ્રમાણમાં હાય પણ એ દેશનીય છે સદાકાળ બહુમતી તે અજ્ઞાની ટાળાની હાય. એક વાત . સમજ઼ે કે ભલે કોલસાનાં ડુંગરા જેવા ઢગલા થાય પણ કોળસા એ કોળસા જ છે જ્યારે લે જીવન વિગેરે દોષથી રહિત પાણીદાર ડખ્ખલ કેટવાલા હીરા ઓછા હેાય પણ હીરા એ હીરા જ છે. કોળસાનુ કામ બીજાને કાળા કરવાનું. જ્યારે હીરા તે દેવાલિદેવના મુગુટમાં સ્થાન પામે. કાળસે તે કાળા જેને અડે એને પણ કાળા કરે . જ્યારે હીરે . જેની પાસે હાય એનુ જીવનભરનું દળદર મટી જાય, અને ગુણસમૃધ્ધિમાન અને. આજે તે! આટલુ· લખી જણાવી વિરમું છું. વિશેષ અવસરે મારે તે ઘણી ઘણી સત્યવાતા જાહેર કરવી છે પણ હાલમાં સમય નથી. આ લેખ વાંચી આવા અંગ્રેજી સાધુથી અચી શુધ્ધ મેાક્ષમાર્ગની આરાધના કરવા દ્વારા તમા સૌ પરમતત્વને પામેા. આટલી તે। અપેક્ષા રાખુ ને! હવે ફરીથી મળશું. હા! અવસર આવવા દ્યો. શુભ' ભવતુ સર્વસ્વ. બાળ-ગઝલ ધર્મની વ્યાખ્યા કહુ છું, ભાઇઓ ટૂંકાણમાં, પડિતાએ જે લખી છે, પુસ્તફાના પાનામાં; અન્યને ઉપકાર કરવા, પુન્ય એનુ નામ છે, અન્યને પીડા કરવી, પાપ કેરુ કામ છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ 8 લઘુ બોધકથા : વાણી: મારક અને તારક 3 એક રાજા હતા. એકવાર રાત્રિમાં રાજાને પિતાના મૃત્યુ વિષયક સ્વપ્ન દેખાયું. હું તેથી રાજા ગભરાઈ ગયો. ખરેખર જે અનિવાર્ય છે. જન્મેલાં બધા મરે જ છે તે છે 8 નજરે જેવા છતાં પણ સંસારી જીવને મૃત્યુને ભય વધારે જ હોય છે. જ્ઞાનિઓ તે છે છે કહે છે કે “ભય મૃત્યુને નહિ પરંતુ જન્મને હોવું જોઈએ. જન્મ બંધ થઈ જાય તેવી છે { પ્રવૃત્તિ, મહેનત કરવી જોઈએ.” જેવો મૃત્યુને, દુઃખને ડર હોય છે તેવો જે પાપને છે પઢા થઈ જાય તે પૃથ્વી ઉપર સ્વર્ગલે ઉતરી આવે. જીવનમાં સાચી સુખ-શાંતિ છે ૧ અને સમાધિને અનુભવ થાય. મૃત્યુ નિયત છતાં ય માણસે તેનાથી બચવાની જ મહેનત કરે છે તે પણ છે છે જગતની એક અદ્વિતીય અજાયબી છે ! રાજાએ બીજા દિવસે પોતાની રાજ્ય સભામાં છે સઘળા ય સ્વપ્ન વેત્તા પંડિતને ભેગા કરી પિતાના સ્વપ્નની વાત જણાવી. તે વખતે 8 છે એક ઉતાવળીયા વેત્તાએ યુવાનીના આવેશમાં હું પણ ભણેલો છું, જાણકાર છું તેમ છે 8 બતાવવા તુરત જ કહ્યું કે “રાજન ! આપનું મૃત્યુ નજીક છે.” વાત સત્ય હતી. પણ પ્રસંગ એ હતો કે ઉતાવળથી જવાબ આપવાની જરૂર છે { ન હતી. અધીરાઈ અને આવેશ પણ બાજી બગાડી નાખે છે. સાચી વાતને પણ મારી છે 4 નાખે છે. મારે જ જ્ઞાનિએ વાણીને પાણીની જેમ સદુપયોગ કરવા વારંવાર ચેતવે છે. ૫ છે. અને હિત, મિત, પથ્ય અને સત્ય વાણી બોલવા જણાવે છે. જેટલું સાચું તે બધું જ છે 8 બાલવું તેમ નથી પણ જે બેલવું તે સાચું જ બાલવું તેમ છે. આવી અપમંગલ વાણી છે. તે સાંભળતાં આખી સભામાં સન્નાટો છવાઈ ગયે. ખુદ રાજાને ચહેરે પણ કરમાઈ ગયો. તે વખતે અવસરના જાણ એક અનુભવી પંડિતે બાજી સુધારતાં રાજાને કહ્યું કે, 8 છે “રાજન ! ચિંતા ન કરે, આપના સ્વપ્ન ઉપર ગંભીર વિચારણા કરી કાલે તેને છે 1 જવાબ આપીશું તે સૌના હૈયા કાંઈક આશ્વસ્ત બન્યા. - બીજા દિવસે તે પંડિતે ઠસેઠસ ભરેલી રાજ્ય સભામાં રાજાને આશીર્વચન છે આપતાં કહ્યું કે- “રાજન ! આપનું સ્વપ્ન સૂચવે છે કે આપતા પરિવારમાં બધા જ ૧ છે દીઘાયું થવાના છે. તેથી રાજા સહિત સૌના ચહેરા પ્રસન્નતાથી ખીલી ઊઠયા. ભાગ્યશાળી વાચકે વિચારો એકની એક જ વાત પણ કહેવા કહેવાની રીતમાં છે # ફેર પડવાથી કેટલું સુંદર અને સુખદ પરિણામ લાવે છે. માટે બેલ પણ તેલી તેલીને છે બોલવા જોઈએ. કેઈને ખોટા મસ્કા મારવાની કે કામ દ્ધાવવા મીઠું મીઠું લવાની વાત 3 નથી પણ સત્ય વાત પણ એવી હળવાશથી ગંભીર અને સારી રીતે કહેવી જેની સામાપર 8 પણ અસર થાય માટે સૌની સાથે હિત, મિત, પ્રિય અને સત્યવાત કરી કપ્રિય બનવું જોઈએ. વાણું મારક પણ બને છે અને તાસ્ક પણ. વચનનો સદુપયેાગ કરી સી આત્મકલ્યા ? 4 ગુના ભાગી બને તે જ મંગલ કામના. -૫, સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. Page #625 -------------------------------------------------------------------------- ________________ તે શહીદ બનેલાને આપઘાત નહી કહેવાય ? –પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.સ ગુજરાત સમાચારમાં આજીવન ઉપવાસ કરવા આ બધું બંધ કરાવવાની જરૂર છે આવા ભાવનું લખાણ છે. ૧ તા. ૩૧-૩-૩૧ ના રોજ ભગતસિંહ દેશ માટે શહીક બની ગયા તેનું શું? 1 દિલ્હ, પાર્લામેન્ટમાં સભ્યની વચ્ચે એકાએક એવી રીતે બોમ્બ ફેડયા કે કેઈJ 1 મરે નહી અને સામે ચઢીને પકડાઈ ગયા. નાશી જવાની કોઈ વાત નહી. અરે, જ્યારે ? કે ફાંસી આપતા પહેલાં ફાંસી આપનારાઓએ કહ્યું : “તમારે ભાગી જવું હોય તે વ્યજે વસ્થા કરી દઈએ” ત્યારે આ રાષ્ટ્રપ્રેમી યુવાને કહ્યું હતું અમારા લોહીમાંથી હજારો | નરબંકાઓ પૈયાર થશે. અમારો આશય દેશમાં ચારે બાજુ દેશભક્તિ જગાડવા લોકોનું લેહી ઉકાળવા બોમ્બ વિસ્ફોટ પાછળ ચાજના હતી તેમના નામ હતા ભગતસિંહ, ૫ રાજગુરુ અને સુખદેવ. એમની માતાઓએ સવાશેર સૂંઠ ખાધેલી હતી. મૃત્યુ પહેલાં પેટ ભરીને રસગુલ્લા ખાધા હતા. મૃત્યુને રંજ ન હતે. મા ભેમ ' ખાતર મોતને ભેટવાને આનંદ હતો. તે દિવસ હતે તા. ૩૧-૩-૩૧ આવા મૃત્યુના ? આદર્શો ભરપૂર પ્રેરણા આપે છે. મૃત્યુ વેળાના વસિયતનામામાં ભગતસિંહે લખાવ્યું કે ફરી આ દેશમાં મારે * જન્મ થાય અને મા ભોમની વધુ ને વધુ સેવા કરવા મળે. આઝાદીના સર્વોચ્ચ નેતાને 1 મારા અંતિમ પ્રણામ. આ દેશમાં મા ભેમ માટે, સંસ્કૃતિની રક્ષા માટે કંઈક વિરે, સતીઓ થઈ શું છે તેને આપઘાત કહી શકાય ખરો? દાન અને કંડ જેટલો ફરક છે અને ચાર પાસે પોલીસ અને રાજા પાસે પોલીસ, રે આ બેમાં જેટલું ફરક છે ? તેટલો ફરક દુઃખથી કંટાળીને અનશન કરવું અને નાના | ન છોને અભયાન આપવા (અનશન) આ જીવન ઉપવાસ કરવા એટલું અંતર છે. તે વનસ્પતિના જ્ઞાતા વૈજ્ઞાનિકો પણ હવે માનતા થયા છે કે તેમાં સેન્સીવીટી (લાગણીશીલના) હોય છે તેના ઉદાહરણે મૂક્યા છે. એવા પાણીના વનસ્પતિના, અગ્નિના 1 વાયુના, વીજળીના જીવોની રક્ષા કરવા માટે કઈ માણસ આજીવન ઉપવાસ કરે તે ગૌરવને પાત્ર છે પણ ગાળને પાત્ર નથી. આ સાચી ખુમારી છે. ખુંવારી નથી, તે | વનસ્પતિ પણ શત્રુ મિત્રને ઓળખે છે. ડાંક વર્ષો પૂર્વે પરદેશમાં વનસ્પતિના ) 1 જીવત્વ ઉપર અને તેની લાગણીઓ ઉપર પ્રયોગો થયાં તેમાં એક પ્રયોગ નએ મુજબ છે. - - Page #626 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ : - : શ્રી જૈન શાસન [અઠવાડિક] એક જ પ્રકારની વનસ્પતિનાં છોડના પાંચ કુડા એક ઠેકાણે લાઈન બંધ રૂમમાં ર મૂકવામાં આવ્યા. તેમાં પાંચ માણસેએ પ્રવેશ કર્યો. એક પાસે કરી હતી. બધાએ ઝાડને પંપાળ્યા. વહાલ કર્યું. વનસ્પતિ ખીલી ઉઠી, પછી બીજા રાઉન્ડમાં પાંચ ભાઈ ગયા. છરીવાળા ભાઈએ ત્રીજા કુંડાની વનસ્પતિ ઉપર તલવાર ચલાવી. તે જોઈ બધી કુંડાની વનસ્પતિ ધ્રુજી ઉઠી. ત્રીજા રાઉન્ડમાં એ પાંચે પુરૂષોમાં જેના હાથમાં છરી હતી. છે તે પુરુષને ઓળખી વનસ્પતિ ધ્રુજવા માંડી. તેમ છોડના તરંગો ઉપરથી લાગ્યું. - જૈન શાસન પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિમાં જીવ માને છે. તેમાંથી છે નીકળી મનુષ્ય જન્મ પામી કેવળજ્ઞાન (એટલે કે ત્રિકાલિક જ્ઞાન) પામી શકાશે છે. મનુષ્ય જન્મ સહન કરવા સહાય કરવાં સાધના કરવા માટે છે. આમાં જીવ જેમ જેમ આગળ ? વધતા જાય છે. મન-વચન-કાયા અને ઇન્દ્રિયોને જેમ જેમ અંતરમુખ બનાવતો જાય છે છે તેમ તેમ આત્મવિકાસ વધતો જાય છે. અગ્નિ અને વાયુમાં જીવ તત્ત્વ છે. પરંતુ તે સદા ચંચલીત દેહવાળા હોય છે. આ છે દેહની અસર મન ઉપર થાય છે માટે ગની સાધનામાં આસન સ્થિરતાને ખૂબ મહત્વ ન આપ્યું છે. આ રીતે ઓછામાં ઓછી હિંસા થાય તે માટે ઉપવાસ આઢિ તાક્યા કહી છે. ' સત્યાગ્રહમાં ઉપવાસ કરે તો શહીઢ કહેવાય અને સત્યવ્રત આચરણ કરે તો આપઘાત ! કહેવાય? આ ક્યાંને ન્યાય વાચક વર્ગ સમજી શકશે. ટાઇફોઇડ થયો હોય ત્યારે ડોકટર કહે મગના ઘાણી ઉપર રહેવું પડતી. તો શરી- | રનો પ્રેમી તૈયાર થઈ જાય છે. ' હજામ કહે માથું નીચે કરે અ વાગી જશે? ત્યાં ભલ ભલો બુદ્ધિશાળી છે દલીલ કરતો નથી. વાગી જવાનો ભય છે. આવા મળ, મૂત્ર, ગંદકી, હાડકા, ચામડી, માંસ, પરસેવાથી ભરેલાં રીર ઉપરનું 1 મમત્વ દૂર કરી હસતા મુખે તપ કરવો તેમાં અણસમજુને દુઃખ થાય તે સહજ છે. પણ દુનિયાભરમાં ડોકટરે, કવીઓ, હોસ્પિટલ, કદીઓ વધી રહ્યા છે તેના મૂળમાં ! ખાવા-પીવાને વિવેક માનવીએ ગુમાવી દીધો છે તે છે. આ હિન્દુસ્તાનમાં આટલા છે દર્દીઓ જ્યારે જોવા મળતા નહિ. દેશની આર્થિક, વ્યવહારિક, સામાજિક, આધ્યાત્મિક ! વ્યવસ્થા વિશ્વમાં પ્રથમ નંબરે હતી. પરદેશનું ઘેલું લાગ્યું. અંગ્રેજી શિક્ષણનો વ્યય કે છે અને વાયરો વધ્યા, લજજા, મઢા, સંસ્કારિતાના ભેગે દેડ વધી. પરિણામ શોધવા ન ૬ જેવું પડે તેમ નથી. વિશ્વભરના પેપરો પાના ભરી ભરીને ગરમા ગરમ સમાચાર પ્રગટ } Page #627 -------------------------------------------------------------------------- ________________ એક હતા રાજકુમાર -અમીકુમારી [ કર્મોંમા જીતી મેાક્ષે જનાર એક હતા રાજકુમારની વાર્તાના જ્ઞાનનું દાન આપણને શ્રી અમીકુમારી કરાવી રહ્યા છે. તેમની આગવી શૈલીથી લખાયેલ વાર્તા વાંચી આપણે સૌ કમલ દૂર કરવા પ્રયત્નશીલ ખનશું ? ] કુંભ નામે રાજા જેના ઉપર રાજ્ય કરતા હતા તે તુરભણી નામે એક વિશાળ સુંદૅર નગરી હતી. રાજાને સગુણ સંપન્ન એવા ચુવાન પુત્ર હતા. સર્વ વિદ્યામાં પારંગત કરી તેના લગ્ન સૌઢ અને ગુણેામાં અજોડ એવી રાજકન્યા સાથે ર્યાં હતાં, નૈના સસાર ખુબ સુંદર અને ધમય રીતે પસાર થઇ રહ્યો હતા. કાળક્રમે એક િ નગરીમાં પધારેલા મહાત્માના સમાગમ થઇ ગયા. સદ્ગુરુનાં શ્રીમુખેથી અસાર એવા સ'સારની vખ ખુબ વાતા સાંભળી આત્મામાં મેાક્ષની લગની જાગી ગઈ. સ’સાર ચમત જેવા લાગી ગયા. એક જ ધડાકે સુખ અને સમૃદ્ધની ભંડાર સમી રાજદિ અને સર્વોચ્ચ સૌની મહારાણી સમી રાજરમણીને છેાડી સંયમના પંથે મક્કમ પગલે પ્રયાણ કર્યું.. મેાક્ષ મેળવવાની તલપ અને સુંદર સદ્દગુરુના ચૈાગ પછી પૂછવું જ શું? નુતન મુનિ તે। સયમી આરાધનામાં તલ્લીન બની ગયા. મૈાક્ષ સુખના રસીયા અન્યાં, ઉપશમ રસના દરિય. બન્યાં. ખુખ શાંત, પ્રશાંત, ધીર અને ગંભીર બની ગયાં. ગુરુ ભક્તિથી; કરે છે, માનવીનું જીવન ભંગાર ખની જાય તેવા ચિત્રા, લખાણા, જાહેર ખખરા વિના ફાટાકે પુર બહારમાં ચાલી રહ્યા છે. ૭૦ ક્રેડની પ્રજા સુનમુન જોઈ રહી છે. સતાષ, સયમ, સદાચાર, સહનશીલતા નિસ્વાર્થતાનુ સ્થાન અસતષ, અસ યમ, દુરાચાર, ઉચ્છલક્તા, સ્વાધાનતાના અજગર ચામેર વિ’ટાઈ ચૂકયેા છે. 1 સૂક્ષ્મ વિચાર દ્વીધ ષ્ટિવાળા આવા વાતાવરણથી ઘેાડાં ઘણા ખચી શક્યા છે. બાકી તા ભલભલાં આ પ્રવાહમાં તણાઈ રહ્યાં છે. વિનાશની મહાભયંકર અદૃશ્ય આગને પ્રકાશ માની સૌ દોડી રહ્યા છે. પ્રજાનું હીર અને નુર ચુસાઈ રહ્યું છે. માળકાને ખાલ્યવયથી જ અંગ્રેજીની કઠી પહેરાવી દેવાઈ રહી છે. બિચારા પેાતાના દેશની માતૃભાષા ન વાંચી શકે ન ખેલી શકે પેાતાના ગૌરવવતા દેશના ઉત્તમ તત્ત્વાથી અજાણ રહે. આ અધુ આપણા હાથે જં ખની રહ્યું છે. સૌ શક્તિ સંપન્ન માનવીએ પેાતાના તન, મન, ધન, સમય, શક્તિને ઉચિત માગે લગાવી સ્વ અને સ`ના હિતમાં પ્રવૃત્ત અને તે જરૂરી લાગે છે. Page #628 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક] 1 ૧ શ્રુતસ્વાધ્યાયથી અને અપ્રમત્ત ભાવથી મનને રંગી દીધું.. કર્મરાજાને ત્યારે જ નુતન મુનિની પરિક્ષા લેવાનું સુચું, પિતાના સપાટામાં ! લઈ સુધા વેઢનીય કર્મ દ્વારા પિતાને સાવ નાખે. સુનિને તપશ્ચર્યા બાજુ પર મુકવી પડી. જ્યાં સુધી એક ઘડે ભરીને ગેચરી ન વાપરે ત્યાં સુધી ભુખ શાંત ન થાય. રેજો ? ૨ નિત્યક્રમ બની ગયો. એક નાનકડે તપ કરવો હોય તે પણ હવે ન થઈ શકે. મુનિને છે આત્મા રડી ઉઠ, પરંતુ આ વર મુનિ ગાંજ્યા જાય તેમ ન હતાં. તેમને પણ કર્મઉ રાજાને હરાવી મોક્ષ સુખ મેળવવામાં ક્યાંક પીછેહઠ ન થાય તેની કાળજી રાખી કર્મરાજા 4 સામે, સામી કમર કસી, તેમને શ્રત સ્વાધ્યાય ગુરુભગવંતોની ભકિત વિ. વિ. અનેક ! છે ઉપાયો દ્વારા દુઃખને ભૂલી મોક્ષની લગની વધારે ને વધારે ઉત્કૃષ્ટ કરી સમતારસ પેઢા કરી પોતાને પ્રતિઢાવ ફેંકો. બંને પક્ષમાંથી એક પણ હાર માનવા તૈયાર નથી. ! એક દિવસ મુનિ માટે સેનાને સૂરજ ઉગે. કમરાજાને પણ પિતાના કાન ! 4 કડી માફી માંગવી પડે તેવો પ્રસંગ તે દિવસે બની ગયો. તે વિસ હતે પર્યુષણ ? છે પર્વને છેલ્લો દિવસ સંવત્સરી પર્વ (ક્ષમાપના પર્વને પોતે આવા મહાન દિવસે ! { પગ નાનેરશો ત૫ નહિ કરી શકે તેની ભારોભાર વેદના જેમના મુખે ફરી વળી હતી, ૫ છે પણ કર્મવશ થઈ પૂ. ગુરૂદેવ પાસે જઈ અચકાતા જીવે ગોચરી લેવા જવાની રજા માંગી. છે ઘડો ભરીને ગોચરી લઈ આવ્યાં. શાસ્ત્રવિધિ મુજબ મુનિ ભગવંત સમક્ષ પાત્ર ધરીને હું આ સર્વેને આમંત્રણ આપ્યું. આમાંથી કાંઈક સ્વીકારી મને લાભ આપો, મારા ઉપર અનુગ્રહ કરો, ઉગ્ર તપસ્વી એવા મુનિ ભગવંતનાં આંખના ભવાં આ આમંત્રણથી છે છે ચડી ગયાં, આંખો લાલચોળ થઈ ગઈ, ક્રોધે દેખા દીધી, ઉગ્ર ઠપકો આપી ગોચરીના 8 { પાત્રમાં થુંક્યાં, આ જોઈ નુતન મુનિના શરીરનાં રેમેરામમાં આનંદ છવાઈ ગ, આ છે તપસ્વીઓનું થુંક અચુક મારા કર્મને નાશ કરશે. આ થુંક નથી પણ મારા માટે ભાથું ? છે છે. ભારોભાર આત્મનિંદાએ ચડી ગયાં. ખુબ પુલકીત હૃદયે પોતે તપ નથી કરી શકતા છે કે તેનાથી દુઃખી થઈ આંખમાં આંસુ લાવી આહાર કરવા લાગ્યાં. આ જોતાં જ કર્મરાજા છે છે લાંબુ ટકી ન શક્યા. દુમ દબાવી ભાગી છુટયાં. રાગદ્વેષ આત્માથી જુદા પડવા લાગ્યાં, ૧ શુકલ ધ્યાનની શ્રેણીએ ચડી ગયાં અને સમતા રસથી કર્મરાજા ઉપર અભૂતપૂર્વ વિજ્ય છે. 5 મેળવ્યું. તેની વરમાળા રૂપે આત્મામાં કેવળજ્ઞાન રૂપી અખંડ જ્યોત પ્રકાશી ઉઠી. { બાળકે જાણો છો પિતાના સમતા રસથી કર્મરાજા ઉપર વિજય મેળવી લે ? છે પહોંચી જનાર આ મહાત્મા હતા કુરૂગડુ મુનિ અને સુરમિણી નગરીના રાજકુમાર ) લલિતાંગ. Page #629 -------------------------------------------------------------------------- ________________ જી મહાભારતના પ્રસંગો છે [પ્રકરણ-૬] –શ્રી રાજુભાઈ પંડિત છે [૬] રાજકુમારી કુંતી પ્રાણત્યાગ તરફ છે “હે વનદેવતાઓ! સાંભળો. હું હવે મૃત્યુની વધુને વધુ નજીક જઈ રહી છું લાગે છે કે-આ જનમમાં પાંડુરાજા સાથે મારો મેળાપ વિધાતાના ભાગ્યછે. લેખમાં લખાયો નથી. કાંઈ નહિ, આ ભવે નહિ તે આવતા ભવે આ પાંડુરાજા જ મારા પતિ બનજો....” પાંડુરોગી હોવાથી, રાજા અધવૃષ્ણુિએ હસ્તિનાપુરના દૂતને સ્પષ્ટ $ શબ્દોમાં પોતાની રાજપુત્રી કુંતી પાંડુરાજાને આપવાની ના પાડી. એક બીજા વગર ન રહી શકે એટલી હદે કુંતી તથા પાંડુરાજા એક છે. છે બીજાના ચિત્રપટ જોઈને આકર્ષાયા હતા. પ્રતિબિંબથી એકબીજાને મળી રહેલા તેઓ સાક્ષાત્ બિંબ રૂપે મળી શક્યા ન હતા. એકબીજાના જેઠાણુની છે જે થોડીઘણી આશા ચિત્રકારના કારણે જન્મી હતી તે પણ સવારે રાજાએ દૂતને ના પાહવાથી નષ્ટ થઈ ગઈ હતી. છે. બંનેમાંથી એકેયને ન રાજમહેલમાં સુખ છે, ન ઉપવનની હરિયાળીમાં { ચેન છે, ન ઉડતા ધારાયંત્રો=કુવારાઓમાં રતિ છે, ન જમવામાં આનંદ છે. છે ન બેસવામાં, સુવામાં હર્ષ છે. વિષાદ ઘેર્યા વાતાવરણની યુગો જેવડી એકએક ક્ષણને બંને વિતાવી રહ્યા છે. વિધિની વકતા તે જુઓ. ધૃતરાષ્ટ્ર કે જે જન્મથી જ અંધ છે તે છે લોકો જાણે છે છતાં ગંધાર નરેશ પિતાની એક બે નહિ પણ આઠ-આઠ બહેને ધૃતરાષ્ટ્રને સામેથી આવીને પરણાવે છે. અને જે રાજકારણમાં દક્ષ ) છે પાંડુરોગને બાદ કરતાં કે શારીરિક ખામી નથી. જે હસ્તિનાપુરને રાજધણું છે તેને પોતે સામેથી ઝંખતા હોવા છતાં રાજકન્યા કુંતી મળી ન શકતી નથી. [આજના જમાનામાં પિતાને ટી.વી., ફ્રિજ, કેન, ફલેટ નથી છે માટે છોકરો કે છોકરી અમને પસંદ કરતા નથી. આવું કહેનાર કે માનનારે ? ઉપરના પ્રસંગ ઉપરથી પવે કરેલા અવળા કર્મોના ઉદયને ધ્યાનમાં રાખી લેવાની જરૂર છે સાથે સાથે કામ-વાસનાની કેવી વિટંબણું છે તે પણ છે સમજી લેવું જરૂરી છે.]. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) મેળાપ પછીના વિરહમાં ગુરનારા તે ઘણું હોય છે. અહીં તે મેળાપ છે વગર વિરહમાં સંતપ્ત થનારા કુંવારા યુવા હૈયા છે કુંતીદેવીના વિરહમાં બેચેન બનીને એકવાર પાંડુરાજા ઉપવનમાં ફરી રહ્યા હતા. ત્યાં જ એક ખદિરના વૃક્ષ સાથે કઈ જ આધાર વગર લોઢાના મોટા મોટા ખેલાએથી જીવતાને જીવતા જડી દેવાયેલા એક વેદનાથી કણસી રહેલા, પીડાથી તરફડતા મોતની નજીક જાણે પહોંચી ગયેલા એક પુરૂષને પાંડુરાજાએ જે જોતાં જ છે દયાથી પ્રેરાઈને તરત જ પિતાની શક્તિથી લોઢાના ખીલા ખેચી કાઢીને તે છે પુરૂષને વૃક્ષથી મુક્ત કર્યો. પણ મુક્ત થયેલે તે માણસ લેહી વહી જવાના છે તે કારણે મૂચ્છ ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા. પાંડુરાજાએ ચંદનના તથા છે કે શીતલ જળના સિંચનથી તે પુરૂષની મૂચ્છ દૂર કરી પછી વિગતો પૂછતાં છે તે “વિશાલાક્ષ' નામના વિદ્યાધરે પોતાના દુશ્મન દ્વારા છળકપટથી પિતાની થયેલી આ હાલતનું કથન પૂરૂ કરતા કહ્યું કે તે મને પ્રાણુ આપ્યા છે. હું છે ૧ તારૂ શું ઇચ્છિત કરું? 5. પાંડુરાજે પોતાની વિતક કહી સંભળાવી. તેથી વિશાલાક્ષે એક મુદ્રિકા છે ૧ વીકી પાંડુરાજાને આપતા કહ્યું કે-આ વીટીના પ્રભાવે તું જે ઇચ્છા કરીશ. 8 5 તે ફળી જશે. આમ કહી વિદ્યાધર ચાલ્યો ગયો. આ તરફ ઉપવનમાં સખીઓ સાથે ફરવા અને મનને રંજન મળે તે ૨ | ઇરાદે રાજકુમારી કુંતી આવી તે ખરી પણ ચમનમાં બગીચામાં) પણ તેને ચેનનું રામન ન મળ્યું. પાંડુરાજા વગર બાકીની જિંદગીની સફર પૂરી રે કરવી તેને મન અશકય લાગી. જિંદગીની બાકીની સફરના સથવ શા માટે ? પાંડુ અને કુંતી એકબીજાને ઝંખતા હતા, એકબીજાને મુરતા હતા. સંસા. ઇ. 4 રની સફરના સાથીદારના સથવારાની મૃત્યુ પામી ગયેલી આશાઓને હવે તો અગ્નિસંસ્કાર કરવાનો જ બાકી હતે. કબરમાં પોઢી ગયેલી સંસારના સથવારાની તમન્ના ઉપર હવે કફન ઓઢવાનું બાકી છું. આ જનમના અંતિમ શ્વાસ સુધી પણ પાંડુરાજાને સાક્ષાત્ મેળાપ જે થવાને કઈ જ ભરોસો ન લાગતા આખરે વેદનાથી વલોવાઈ ગયેલી રાજપુત્રી ! 8 કુંતીએ પોતાની પાસેથી સખીઓ દૂર થતાં, લાગ જોઈએ એક દૃક્ષ સાથે જ વસ્ત્રથી ગળે ફાંસે ખાવાની તૈયારી કરી લીધી. અંતિમ આરઝુ ગુજારતા રાજકુમારી કુંતી બેલી કે હે વનદેવતાઓ ! Page #631 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ક ૨૯ તા. ૧૮-૩–૭ : : ६४७ [ આ જગતમાં ભલે પાંડુરાજ મારા પતિ બની ના શકયા પણ આવતા ભવે છે છે તે એજ મારા પતિ થજો.” આમ કહીને વૃક્ષની ડાળે ગળે ફાંસો ખાઈને 5 રાજકુમારી કુંતીએ પ્રાણ ત્યાગને પ્રયાસ કર્યો. આ બાજુ પાંડુરાજાએ વિદ્યાધરે આપેલી વીંટી પહેરી કે તરત જ જ્યાં કુંતી રાજપુરી ગળે ફાંસો ખાઇને લટકી ગઈ હતી તે જ ઉપવનમાં આવી છે ૧ ગયો. ઢાલ તલવાર સાથે દોડી આવેલા તેણે મૃત્યુની તદ્દન નજીક પહોંચી રે ગયેલી રાજપુત્રી કુંતીને જોઈ અને તરત જ ગળાને ફાંસે તોડી નાંખ્યો. 4 કુંતી મૂચ્છ ખાઈને નીચે પડી. પાંડુરાજાએ કુંતીને પોતાના ખોળામાં લીધી. કુંતી ફરી વિલાપ કરવા લાગી. “અરે રે ! હે વિધાતા ! તેં આ શું છે કર્યું. મને મરવા પણ ના દીધી. અને આખરે આ કેઇ અજાણ્યા પુરૂષના ખેળામાં તે મને ફેકી દીધી.” કુંતીએ દષ્ટિથી બરાબર જોયું તો ચિત્ર ફલક 1 { ઉપ આલેખાયેલા ખુદ પાંડુરાજા જ લાગ્યા. અને કાંઠાના કડા ઉપર “પાંડુ- ! 1 રાજા' નામ વાંચતા કુંતીને ખુશીને પાર ન રહ્યો. વિરહમાં તડપતા બંને યુવા હૃદયના મિલન થયા. સખીઓએ પાંડુ- તે કુંતીના ગાંધર્વ વિવાહ કર્યા. કામાતુરતાએ મર્યાદાનું ભાન ભૂલાપ્યું રાજપુત્રી ! ગર્ભવતી બની વિચક્ષણ ધાવમાતાઓએ છળકપટથી કુંતીને શરીરની છે બિમારીનું બહાનું કાઢીને છુપાવી રાખી ગર્ભના પ્રભાવથી કુંતી ઇન્ટને પણ 8 તૃણ જેવા ગણવા લાગી. ઘણું બધું દાન દેવા છતાં કંઈ ન આપ્યું તેવું લાગી. છેવટે કેને ય ખબર ના પડે તે રીતે પુત્રને જન્મ થયો. પુત્રજન્મની છે | કુંતીને ખુશી પાર વગરની હતી. પણ કુંવારી દશામાં સાચવી શકાય તેમ ! ન હેવાથી પુત્રનો ત્યાગ કરવાના વિચારે દુઃખી દુઃખી થઈ ગઈ. આખરે... લોક વિરૂદ્ધ માર્ગો ઉત્પન્ન થયેલા પુત્રને દુખતા હશે ત્યાગ કરવા માટે રનની પેટીમાં મણિ અને કુંડલથી થશેજિત કરીને તરતના જન્મેલા બાકી ? કને આંખમાં આંસુ ભરીને ગંગા નદીના વહેણમાં વહેતે મૂકવો પડયો. છે. ભાગ્યનું વહેણ જ્યાં લઈ જાય ત્યાં રત્નની પેટીએ વહેવાનું હતુ. શક્તિશાળી બાહુબળી પુત્રના ત્યાગથી રાજકુમારી કુંતીના ભેદને કઇ છે Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) જ પાર ન રહ્યો. કુંતીને ખેદ-વિષાદ તેના મુખ તથા હાલવા-ચાલવામાં વર્તાવા લાગ્યો. આથી માતા સુભદ્રાએ ધાવમાતાને પૂછયું. કુંતીને શું થયું છે?? ધાવમાતાએ પાંડુરાજાના પ્રતિબંધથી માંડીને પુત્રત્યાગ સુધીને વૃત્તાંત ૧ કહી દેતાં સુભદ્રાએ રાજાને બધી વાત કરતાં હવે રાજપુત્રી કુંતીને પાંડુરાજા સાથે પરણાવવાનો નિર્ણય કર્યો. આખરે બંનેના લગ્ન લેવાયા. પાંડુરાજા કુંતીની જેમ મદ્રરાજ શલ્યની પુત્રી માદ્રીને પણ પરણ્યા. વિદૂરના લગ્ન દેવકરાળની કુમુદરતી પુત્રી સાથે થયા. ( ક્રમ ) , પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. ૧ 4 % લબ્ધિ -પુષ્પ–ગુચ્છ % પ્રેષક : પૂ. મુ. શ્રી નેમવિજયજી મ જેને જ્ઞાનની અને ધર્મની દરકાર હોય, તેને વિધિ પ્રત્યે બહુમાન છે. ન હોય એમ બને જ નહિ. દરેક દરેક શ્રમની સફળતા તેના વિધિની અપેક્ષા છે રાખે છે. રાઈ પણ બાઇએ વિધિ મુજબ કરે છે. માટે જ તમારે ખાવા છે. લાયક બને છે. બજારમાં સરાફીમાં તમે વિધિ મુજબ વર્તે છે ત્યાં સુધી તમારી ઓટ જળવાઈ રહે છે. આમ છતાં પણ આજે શ્રી જિનાલમાં અને અન્ય ધમ સ્થાનમાં ! 1 પણ વિધિ પ્રત્યે બહુ બહુ બેદરકારી આવતી જાય છે. રોજ ધર્મક્રિયા છે 4 કરનારાઓમાં પણ વિધિ પ્રત્યેની બેદરકારી બહુ દેખાય છે. ધર્મસ્થાનોમાં ૧ ૨ ધર્મ બુદ્ધિથી આવનારાઓ પણ ધર્મસ્થાનમાં કેમ વર્તાય એ વિધિને જાણ વાની ઉપેક્ષા ઘણા અંશે સેવે છે. જ્ઞાન મેળવવાના અર્થોએ પણ વિધિ મુજબ 1 જ્ઞાનાજ ન કરવું જોઈએએ વાતને લગભગ ભૂલી ગયા જેવું છે. વિધિને છે [ સેવવાનો પ્રયત્ન કરવા છતાંય પણ અવિધિ આચરાઈ જાય તે એ સન્તવ્ય છે, પણ વિધ પ્રત્યે બહુમાન ન જ હોય તે તે ચાલી શકે નહિ. Page #633 -------------------------------------------------------------------------- ________________ કૌભાંડોનું પુનરાવર્તન કરી કરીને આપણા નેતાઓ ચચલને સાચી પુરવાર કરી રહ્યા છે ! ૧૯૪૬માં ભારતને આઝાદી આપે. છેક રોમન સામ્રાજ્યના તેમજ મહા.8 ૧ વાની બ્રિટનમાં ચર્ચાઓ ચાલતી હતી ભારતના દિવસે સુધી લંબાયેલા છે. છે એ વખતે બ્રિટનના ત્યારના વડા પ્રધાન રોમને એ પણ મતદાન મથકે કબજે એટલીએ ભારતના ત્યારના ગવર્નર કરેલા. બુિથ કેચરીંગ] રાજકારણમાં વાયસરોય વેલને જે પત્રો લખેલા એમાં વ્યાપેલી અશુદ્ધતા, ગંદકી, સલ, એક પત્રમાં લખેલું કે, ભારતમાં નેતા. ભ્રષ્ટાચાર, કૌભાંડ વગેરે દૂર કરવા મા. એને લોકશાહીની થિઅરીના પાઠ સ. ગોળવેલકર (ગુરૂજીએ શરૂ કરેલા આવડે છે પરંતુ એમને પ્રકટીકલ'ની ભાજ૫ જે ભાજપ પણ અને એની કશી જ ખબર નથી એટલે પુસ્તકીયા પાછળ ઊભેલે આર.એસ.એસ. જે છે જ્ઞાનથી લોક શાહી ચાલી શકે નહી!? આર એસ એસ. પણ સત્તા મેળવવા 8 એ વખતે બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ છેલા વર્ષોમાં “બુથ કચ્ચરીંગ”ને છે | દરમ્યાન જે વડાપ્રધાન હતા એ ચર્ચાલે માર્ગ અથવા મતપત્રકોની થોકડીઓ છે { પણ એમની આખાબોલી જબાનમાં મતપેટીમાં નાખવાનો માર્ગ છેલ્લો શો. છે એટલીને કહ્યું હતું કે, તમે હિંદુસ્થા. વર્ષોમાં અપનાવવા લાગ્યા છે! [એને છે છે નને પીંઢારાઓને હવાલે કરી રહ્યા છે.” પછી ભલે “શઠં પ્રતિ શાઠય"ની છે 8 (પી દ્વારા એટલે ૧૮૦૦ના અરસામાં | નીતિના વાઘા પહેરાવવામાં આવતા ? 3 આખા દેશમાં જેઓ ડાકુગીરી કરીને ન હોય પરંતુ ભ્રષ્ટાચાર એ તો ભ્રષ્ટાચાર 9 લૂંટફાટ કરતા હતા એને પીંઢારા જ છે! આર.એસ.એસ. અને ભાજપ છે ત્યાગીઓ હાડોહાડ દેશપ્રેમથી ભરેલા કહેતા. બ્રિટિશરોએ ૧૮૫૭ પછી ભારત આ વ્યક્તિઓના સંગઠને છે એની ના ઉપર સંપૂર્ણ કજો મેળવ્યા પછી '' નહી પરંતુ એને પણ સત્તા મેળવવા એ પીંઢારાઓને નાબૂદ કરેલા. ગુજઆવા અપ્રમાણિક માર્ગો અપનાવનારા છે રાતીના એક મહાન નવલકથાકાર સ્વ. પિતાના કાર્યકરો સામે આંખ આડા | છે રમણલાલ વસંતલાલ દેસાઇની ‘ઠગ કાન કરવા પડે છે. એટલો બધો ભ્રષ્ટાનામની નવલકથામાં એ પીંઢારાઓ ચાર અને કૌભાંડનો પ્લેગ ફેલાય ગયેલો અને ઠગ સમાજના ચિતાર આપવામાં છે. છેલ્લી પંચાયતોની અને નગરઆવ્યો છે.) આજે જ્યારે જેન હવાલા પાલિકાઓની ચૂંટણીમાં પણ એમણે કૌભાંડમાં ભારતને [સામ્યવાદીએ આ માર્ગ અપનાવેલ જ! જ્યાં બધા ૨ { સિવાયનો] એક પણ રાજકીય પક્ષ જ આપણ” હોય ત્યાં કોનો ડર? 6 છે અભડાયા વિના રહ્યો નથી ત્યારે પેલા પરંતુ આ માગ અંતે તે દેશ માટે 5 ચચીલની વાત સાચી લાગે છે. ઘાતક પુરવાર થાય છે એ જેન હવાલા છે ભ્રષ્ટાચા અથવા કૌભાંડના મૂળ કૌભાંડે છતું કરી દીધું છે.] ગુ. ૭-૨-૬૬ Page #634 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) soooooooooooooooooocoo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે– 0. 000000-00000 0 0 હ ° 0 . ૨૭. ન. જી..ન./૮૪ ૦ કષાયના વિજય માટે વિષ વિજય જરૂરી છે. ૦ શ્રાવકની તના પણ સાધુપણાને ખપ બતાવે છે. આપણને આપણા આત્મા ઉપર પ્રેમ આવી જાય તા જગતના બધા જીરા ઉપર Ö આપણા જેવા લાગે પછી બધા આપેાઆપૌત્રી આવી જાય. બધા આત્મા આત્માના હિતની ચિંતા આશાપ આવે. -શ્રી ગુ.દશી O સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીજીમહારા ‘ઈચ્છામિ ખમાસમણેા’ ખેલનાર ધર્મ માટે અરિહત થવાય તે અરિહત થઈને જ, માક્ષે સિદ્ધ પરમામા તેા અવશ્ય થવુ... જ છે. ( ખમાસમણું દેતાં નમાવવાનું ઉત્તમાંગ અને સ્પર્શવાના ચરણ જેનું માથુ' સમર્પિત થાય પછી બાકી કાંઈ રહે ? સાધુપઙ્ગા માટે તરફડે છે. તેને શ્રી Ö જવુ છે. કડાચ તે ન વાઘ તા દુનિયાની તુચ્છમાં તુચ્છ ચીજની પણ પરીક્ષા કર્યા વગર લાવતા નથી તેા ધર્મની બાબતમાં નિહુ કરવાની ? અહીં ગમે તેને માની લેવાની વાત છે ? આપણે ત્યાં સાધુવેષના મહિમા એટલે! સારા આંકયા છે કે, વેષ દેખાય તેા હાથ ખેડાના છે પણ ‘ઈચ્છામિ ખમાસમણેા' બોલતા તે ઓળખવાના જ છે. તમારે ઘેર કાઈ જમવા આવે તે। જમાડાય પણ સબંધ બાંધતા ઓળખાણુ કરો કે નહિ માગે તે તુરત જ આગ કે તપાસ કરીને આપે ? પૈસા 0 ૦ ઉભ—કાળની આવશ્યક ક્રિયા શુદ્ધ ઉચ્ચારથી ખેાલે તે વચનશુદ્ધિ થાય, વિચારપૂર્વક ખેલે તેા મન શુદ્ધિ થાય અને ખરાખર પૂજી–પ્રર્માજી સડાસાપૂર્વક કરે તેા કાય શુધ્ધિ થાય. 0 • જે જીવા સત્તર સંડાસા પૂર્વક, પૂજી પ્રર્માજીને વિધિપૂર્વક ખમાસમણુ બરાબર દે તા દુનિયાની બધી કસરતા ધૂળ ફાંકે છે. 000000 poe જૈન શાસન અઠવાડિક માલિષ્ઠ શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લારખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું 0000009% (0000000000000000.000.00ž Page #635 -------------------------------------------------------------------------- ________________ નોવૈવિસા તિજયoi શાસન અને સિદ્ધાન્તા ઉસમાડું- મહાવીર- પ નવસાIDioો રક્ષા તથા પ્રચારનું પત્ર =: મણકા :જહિત્તા પુથ્વસંજોગ, in ણાઇસ ગેયબંધવે ! જે ન સજજઇ ભેઇટિં', તે વયબૂમ બૂમણું છે પૂર્વના માતા પિતાદિ તથા એન આઢિ સંબંધી તથા ભાઈ વિ.ને છોડીને જે પૂર્વના ભાગમાં લપટાતે નથી જેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. એઠવાડુંક અંક ૩૦ શ્રી જૈન શાસને કાર્યાલય શ્રત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA IN- astoo5 Page #636 -------------------------------------------------------------------------- ________________ » અનુભવ વાણું ન પૂ. સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. E ત્રણની કરામત ત્રણને વિશ્વાસ ન કરો – કાલ, કર્મ અને જગત ત્રણનું સન્માન કરે - માતા, પિતા અને ગુરુ ત્રણને ચાઢ રાખો – કર્જ, ફર્જ અને મજે. ત્રણ એક જ વાર મળે છે – મા, બાપ અને યુવાની. ત્રણથી ઉન્નતિ થાય – પ્રભુપૂજા, મહેનત અને વિદ્યા. ત્રણને ત્યાગ કરો – હીન ભાવના, નિંદા અને સ્વાર્થ. ત્રણને કાબૂમાં રાખો – કામ, ક્રોધ અને કામના. ત્રણ જીવનમાં જરૂરી છે - સહાયતા, સન્માન અને વિચારની નતા. - ત્રણ રાહ જોતા નથી – સમય, મત અને ગ્રાહક. ત્રણ ગયેલા પાછા ન આવે - કમાનથી છૂટેલ તીર, મેંઢામાં નીકળેલ વાણી અને શરીરના પ્રાણ. છે. - ત્રણ તત્ત્વને સે – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યયારિત્ર. આને જીતવા દુર્લભ છે. :– ઈન્દ્રિમાં રસના જીતવી કઠીન છે. મનને જીતવું કઠીન છે. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કઠીન છે. કર્મોમાં મોહનીય કર્મ જીતવું કઠીન છે. જમાના વાદે – શું ગુમાવ્યું અને શું મેળવ્યું દૂધ ગુમાવ્યું ચા મેળવી શુદ્ધ ઘી ,, વનસ્પતિ ઘી મેળવ્યું. પ્રભુતા ગુમાવી પશુતા મેળવી સદાચાર ગુમાવ્યા દુરાચાર મેળવ્યા. શાંતિ ગુમાવી ભ્રાંતિ મેળવી. સ્વાચ્ય ગુમાવ્યું ઈલાજ મેળવ્યો. જ્ઞાન ગુમાવ્યું વિજ્ઞાન મેળવ્યું. (જુઓ ટાઈટલ ૩ જુ) | | | | | | | - ર Page #637 -------------------------------------------------------------------------- ________________ DIGITÈRIEKY .9681 E peatong HD121801 wizen gara euro era ulon PHU Nel Yuzo ya : બનીછી -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા | ૮jલઇ) હેમેન્દ્રકુમાર જશુબલાલ #te (૨૪ ). સુરેશચંદ્ર કીરચંદ ઐe (૧ate) ચન્નાયે જમm &# ( 8) જ. : • અઠવાડિક • આજ્ઞારાZM વિરપ્પા ૨. શિવાય ચ કવચ ૪ વર્ષ: ૯] ૨૦૫૩ ફાગણ વદ-૧ મંગળવાર તા. ૨૫-૩-૭ [ અંક: ૩૦ 11 પ્રકીર્ણક ધર્મોપદેશ 'T -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૧ ૨૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, 4 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) -અવ૦) છે . સભા : સુખ ભોગવવાનું કામ કરતું હોય તે તે પણ પાપ કરે છે ને? ઉ૦ : જે જીવને આ સંસારનું સુખ ગમતું નથી, પણ છોડવા જેવું જ લાગે છે છે પરંતુ હજી તે છોડી શકતો નથી અને કર્મયોગે તે સુખ ભોગવવું પડે તે ન છે જ છૂટકે ભગવે છે તે તે જીવ સુખ ભોગવીને પણ પાપ ખપાવે છે. જ્યારે જે ધૃવને ૨ * આ સંસારનું સુખ જ ગમે છે. સારું લાગે છે અને સુખ ભેગવવા જેવું લાગે છે તે જ જીવ કાચ સુખ ન પણ ભેગવતે હોય તો પણ પાપ બાંધે છે. શાસ્ત્ર કહ્યું છે કે-“સંસારના સુખની ઈછા કરવી તે જ પાપ છે, તે સુખને ૨ મેળવવા મહેનત કરવી તે પણ પાપ છે, તે સુખ મળે તે આનંદ પામ તે પણ પાપ છે છે છે, તે સુખ ભોગવવામાં મઝા આવવી પણ પાપ છે, તે સુખ ચાલ્યું જાય તો કે દુઃખ થાય તે પણ પાપ છે અને તે સુખને મૂકીને જવું પડે તે ગભરામણ થાય છે ? 1 પણ પાપ છે.” સભા: સાપને જેટલો ભય લાગે છે તેટલો પાપને ભય નથી લાગતે તેનું કે શું કારણ? - - - Page #638 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૫૪ : : જૈન શાસન [અઠવાડિ] ૨ છે ઉ૦ : શ્રદધા જ નથી. સાપ કરડ નથી પણ “સાપ કરડે તે મરી જવાય { તે લેકના વચન ઉપર વિશ્વાસ છે. પણ “પાપથી દુઃખ આવે તે ભગવાનના વચન છે ઉપર વિશ્વાસ નથી. માટે શ્રદ્ધા જ પેલી છે પણ સાચી શ્રધ્ધા નથી. સભા : સાપ કરડયો અને મરી ગયે તે સાંભળ્યું છે જેયું છે. પરંતુ કે સંસારનું સુખ ભોગવે તે રખડે તે દેખાતું નથી. ઉ૦ : આ તો આસ્તિકના વેષમાં છૂપો નાસ્તિક કહેવાય. આને અર્થ એ જ હું 4 થયો કે- શાસ્ત્રની પણ શ્રદ્ધા જ નથી. આ બધા જ આસ્તિક દર્શનકારો માને છે કે–“દુઃખ પાપાત્ સુખ ધર્માતુ. આ છે પણ સાચી શ્રધ્ધા છે? જે જીવ ડાહ્યો હોય તેને ખબર છે- જન્મેલાએ અવશ્ય મર- ૧ વાનું છે. મારા બાપા ગયા, તેમના બાપા પણ ગયા, મારે પણ જવાનું છે તે મરીને ઇ છે ક્યાં જવું છે તેની ચિંતા કેટલાને છે? “ભગવાન લઈ જાય ત્યાં જઈશું” એમ ઘણું છે છે કહે છે, પણ ભગવાન લઈ જાય ખરા ? : સભા: ભગવાને જોયું હશે ત્યાં જઈશું. . ઉં. : આ ય શ્રદ્ધા છે? કેાઈ જ્ઞાની મલી જાય અને તે કહે કે- નરકમાં જવું ! { પડશે. તો તે સાંભળીને ગભરામણ થાય છે. પણ નરકના વર્ણન સાંભળી ગભરામણ 8 થતી નથી. દુર્ગતિમાં ન જવું હોય તે સંસારમાં મળી છે કે દુઃખથે. વે? તેને 8 ધર્મમાં મઝા આવે કે કર પઢે માટે કરે ? તમે બહુ મોટા શ્રીમંત હો તે થાય કે જે હું સાવધ નહિ રહું તે આ શ્રીમંતાઈ મને મારી નાખશે. મારી પાસે પાપ કરાવીને મને દુર્ગતિમાં મૂકી આવશે.” { આજે ગરીબ કરતાં શ્રીમતે વધારે ખરાબ પાક્યા છે. ગરીબને જે તે સંતોષી હોય છે છે તો મળે તે ય ખુશ થાય છે અને શ્રીમંત સંતેષી ન હોય તે પાંચ લાખ 8 ન મળે તે ય ખુશ થતું નથી, પૈસાવાળા ખરેખર માનને આવુ મૂકે છે. તેને “કૃપણ કહો તે ય હસે છે તે જાત જ જુદી છે! પિતે એક ટીપ કરી શકે તે એ સુખી પણ છે માંડ માંડ ટીપમાં ડું ન છૂટકે લખાવે અને કહે કે- હું ધમી થયો એટલે મેં આ ગધેડી પકડી !” તેને ધમી કહેવરાવવું છે અને પૈસે નથી ખરચવા માટે આમ બોલે છે છે. આજે તે તેને ઘેર પણ કેને સન્માન મળે? ગરીબને તો તેના ઘરના આંગણે રે પણ ચઢવા ન મલે. ગરીબનું સન્માન તે કેક જ કરતા હશે. ખરેખર તે તે જ ! છે માટે ભિખારી છે. ખરેખર સુખી તે જ કહેવાય કે જેના ઘરે કોઈપણ દુખી આવે કે જરૂરિયાતવાળે આવે તેનું દુઃખ દૂર થયા વિના ન રહે અને જરૂરિયાત પૂરી થયા વિના , છે ન રહે. આજે કોઈ આવો સુખી છે? Page #639 -------------------------------------------------------------------------- ________________ | વર્ષ ૯ અંક ૩૦ તા. ૨૫–૩–૯૭ : . : ૬૫૫ * એક શ્રીમંત હતું. તે રોજ બપોરના જમ્યા પછી ખાવાની ચીજોને ટાટ : ભરીને ઘરના આંગણામાં આવતો અને ભિખારીઓને પ્રેમથી આપતે. એકવાર તે શેઠની ! સ્થિતિ ફરી છે. તેથી તે ટાટને બઢલે વાડકી લઈને આવ્યા. તે જોઈને બધા ભિખારીઓ છે સમજી ગઇ કે. શેઠની સ્થિતિ બાલાઈ ગઈ લાગે છે. તેથી હાથ જોડીને કહેવા લાગ્યા છે 1 કે–“સાહેબ ! આજે અમે ભીખ માગવા નથી આવ્યા પણ આપના દર્શન કરવા આવ્યા છે છીએ. આવા શ્રીમતા હતા. તમારે મન તે ગરીબ-ભિખારી એટલે લુચ્ચા ! I અને ચર, તમે બધા શાહુકારના વિકરા ! આજે એવું કંઈ એક શેઠનું ઘર મળે કે જેને ઘેરથી ભીખ માગવા આવેલ ભિખારી હસતો હસતે ? 4 ગયો હોય અને તેને પણ ભીખ પ્રેમથી આપી હોય ! ભિખારી તો તમને ચેતવનાર ' છે છે, સ્વર્ગના દરવાજા જેવા છે કે અમારા જેવી ઇશા ન પામવી હોય તો દાન કરે. { દાન કરશે તે સ્વર્ગે જશે. અને પૈસા હોવા છતાં ય દાન નહિ કરે અને “મારો ! છે પૈસો મારે પસ” કરી સાચવ્યા કરશે તે નરકમાં જ જશો. સભા : સુખી એમ કરે તે આ બધા આળસુ થઈ જાય! ( ઉં. પહેલા તમે કરો તો ખરા. તમારે કરવું નથી માટે ખોટાં બહાનાં ન કાઢો. તમને તો સંસાર માટે મજુરી કરે તે બધા સારા લાગે છે. આજના શેઠીયા- ! એને ધર્મ કરવાનો ટાઈમ ન મળે પણ સંસારની મજુરી કર્યા કરે. “ધર્મને અમને આ ૧ સમય નથી” એમ કહેનારા અને ગરીબડા લાગે છે, શ્રધ્ધાહીન લાગે છે, દુર્ગતિમાં છે જનારા લાગે છે. જરૂરવાળે જે કંઈ માગવા આવે તે જે સુખીને ગમે નહિ તે સુખી માણસ દુર્ગતિગામી છે. માગવા તે સુખીને ઘેર જાય ને ? આજના સુખી મને આખલા છે જેવા લાગે છે? સભા: માગવા આવનારામાં સાચા ઓછા છે અને બનાવટી ઘણા છે. ઉ૦ : જેટલા બનાવટી શ્રીમંત છે તેટલા માગનારા દંભી નથી. શ્રીમંતો પણ ભિખારી જેમ જીવે છે તેવા માગનારા નથી. જેને માગનારા ને ગમે તેની શ્રીમંતાઈમાં ) ને ધૂળ પડી છે ! તેની શ્રીમંતાઈ તેને પકડીને દુર્ગતિમાં નાખી આવશે. શાએ કહ્યું છે કે- માર્ગનુસારી જીવ જ ધર્મ સાંભળવા લાયક છે. માર્ગોનુસારી છે છે જીવ કેને કહેવાય? જેની પાસે અનીતિનો એક પિસે ન હોય. કદાચ અનીતિને પૈસે છે હોય તે તે દુઃખ હોય, તેને ચોપડો ઉઘાડો હોય, તેનું ઘર ઉઘાડું હોય. તેની છે 5 પાસે જે હો. તે બધું ઉઘાડું હોય. તેને કશું છુપાવવા જેવું હોય નહિ “આજે તો છે જેના ઘરમાં પૈસા વધારે છે તે મોટામાં મોટે ચાર છે. તે પિતાના પૈસા બતાવી શકે તેમ નથી” આવું અમે ભરસભામાં કહીએ તે કઈ શ્રીમંત માથું ઊંચું કરી { શકતો નથી (ક્રમશ:) - - - Page #640 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના - પુણ્ય પ્રવચનો નો સારાંશ જ સુખ દુઃખ બીજું કાંઈ નથી આપણું જ કર્મને પરિપાક છે, જે આપ્યું હશે તે મળશે અહી એ કમને પ્રભાવ છે, (સુખ) પૈસો પણ સંસારમાં પૂર્વના પુણ્ય બળે મળે, હોંશિયારી કોઈની નથી કે ના બુદ્ધિને પ્રભાવ છે. એટલે જ આ સંસારમાં....... સારું થાય તે કર્મથી ને ખરાબ પણ દેવે કહ્યું, આ માનનારના હદય મહીં, હું ૫૪ કટિ આવે નહિ, લભ એવો કષાય છે. છેક ઇશમાં સુધી નડે, શુભ ભાવને માનનારે મોહથી કદિ નવ પડે. ન્યાયને મનમાં ધરી હરપળે જે જીવન જીવે, બીજા ધાનને લાયક બની ગ્રંથિને હવે ઓળખે, સુગુરૂ કહે “ભાઈ ધ્યાન રાખજે, સમકિત ધર્મનું મૂળ છે, સંસારમાંથી મન ફેરવી લે સંસાર મેટું શૂળ છે.” સંસારનું કેઈ દુઃખ નહિ, પણ સુખ જ અભિશાપ છે, કર્મ બાંધે છે આ જીવ તે, સુખ દુઃખ તણે પ્રતાપ છે, માટે હે જીવ! મેક્ષ પામવા મહેનત કરવી પડશે, તે મેળવવા ધમ તણી સેબત કેળવવી પડશે. ઢિી સાધન પાપનું ને ઘર તેને મન જેલ છે, કુટુંબની જંજાળ બધી તેને વળગેલી વેલ છે, વિષય તણા રસનું સેવન ને પરિગ્રહ મેટા પા૫ છે, હિંસા-જૂઠ-ચારી તણાં એ બન્ને મા-બાપ છે. હેતુ ફેરવી નાંખો મોક્ષ જોઈએ છે. હવે, મન ફેરવી નાંખે ધર્મ જોઈએ છે હવે મેક્ષ હેતુ સહિત ધર્મ હવે હું આચરૂં સમજવા સાચે ધર્મ સુગુરૂ તણે સંગ કરૂં. Page #641 -------------------------------------------------------------------------- ________________ A - - - - - ગ્રહણુમાં જિનાલયે ખુલ્લા ૪ રાખવાની શાસ્ત્રીય મર્યાદા છે ગ્રહણુમાં જિનાલય ખુલ્લા રાખવાની શાસ્ત્રીય મર્યાદા. પ્ર : સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે અન્યધર્મીઓ “પાતાના મંદિર બંધ છે રાખે છે, “દે શાન છૂટે ગ્રહણના નિયમ મુજબ દાન આપે છે, ગ્રહણ સંબંધી સ્માન ન કરે છે, ગ્રહણ પછી નવું પાણી ભરીને વાપરે છે. આવા બધા નિયમે જેનેએ પણ પાળવાના હોય છે ? આ વિષયમાં જેનશાસ્ત્ર શું ફરમાવે છે? ઉ૦ : સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે જેનશાસ્ત્રો મુજબ આવા બધા નિયમે ૧. પાળવાના નથી. ગ્રહણ સંબંધી વિશિષ્ટ દાન. ગ્રહણ સંબંધી સ્રાન વગેરે નિયમો પાળ- છે. { વાથી મિથ્યાત્વને દોષ લાગે છે. માટે જેનેએ તેવા નિયમો પાળવાના રહેતા નથી. છે પ્ર. : આજે તે સૂર્ય-ચંદ્રના ગ્રહણ સમયે દેરાસર બંધ રાખવામાં આવે છે, છે તેનું શું ? ઉ: પ્રહણ સમયે દેરાસર બંધ રાખવાને આચાર જેને નથી. અજેન છે કે પૂજારી વગેરે દેરાસર સંભાળતા હોય, તે પિતાની સગવડ ખાતર ગ્રહણ સમયે છે જિનાલય ખોલવાની ના પાડે, ન ખેલે, એટલે જેનેએ પણ તેના પગલે ચાલવું એ 5 અજ્ઞાનતા છે. કઈ જેનશાસ્ત્ર ગ્રહણ સમયે જિનાલયો બંધ રાખવા-એવું ફરમાવતાં નથી. પ્ર : આપણુ આચાર્ય ભગવંત-સાધુ ભગવંત વગેરે ગ્રહણના સમયે દેરાસર 5 બંધ રાખવાની કડક સૂચના આપતા હોય છે. તે આચાર્ય- સાધુ ભગવંતને આ વાતની ! ખબર નહિ હેચ ? { ઉ૦ : કાઈ જૈન શાસ્ત્રોમાં ગ્રહણ સમયે જિનાલયે બંધ રાખવાની કડક સૂચના છે આપવામાં આવી નથી એટલે જે આચાર્યાદ્રિ ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવાની છે 1 કડક સૂચના આપતા હોય તેઓ સ્પષ્ટ રીતે જિનભકિતમાં અંતરાય કરી રહ્યા છે જે તેઓની “કડક સૂચના શાસ્ત્રીય જ હોય તે તે ગ્રહણ સમયે જિનાલય બંધ છે રાખવાને શારાપાઠ રજુ કરે. વગેરે કારણે જિનભકિતમાં અંતરાય કરવાનું કાર્ય કઈ છે પણ આચાર્યાદિને શોભે નહિ. શ્રાવકેએ પણ જિનભકિતમાં અંતરાય કરનારી તે આચાર્યો1 કિની કડક સૂચના માનીને ફેગટ અંતરાય કર્મ બાંધવું નહિ. , છાયા ( 4 * * મારક ક ક નામના છે વાજા Page #642 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્ર : શાસ્રામાં ગ્રહણ સમયે અમુક સમય સુધી સ્વાધ્યાય કરવાના તા નિષેધ કર્યા જ છે ને ? જે ગ્રહણમાં સ્વાધ્યાય ન થઈ શકતા હાય તેા દેરાસરમાં જિનપૂજા પણ શી રીતે થઈ શકે ? ૬૫૮ : ઉ॰ : જિનપૂજા કરવા અંગેના નિયમ અને સ્વાધ્યાય કરવા અગેના નિયમા શાસ્ત્રકારએ અગ અલગ બતાવ્યા છે તેથી તે બંનેની ભેળસેળ કરીને નવે. ખાટા નિયમ બનાવાય નહિ. ત્રણ ચામાસીના અઢી અઢી દિવસ અને મે શાશ્વતી અદૃાઇએમાં સુઇ પાંચમની અપેારથી વદ બીજના સૂચય સુધીના સમય દરમ્યાન વિશિષ્ટ શ્રુતાના સ્વાધ્યાય કરવાનો નિષેધ હાય છે, પણ આ જ દિવસેામાં જિનપૂજા વગેરે ભકિત તા વિશિષ્ટ પ્રકારે કરવાનું વિધાન છે. તેમી અસજ્ઝાય અને જિનપૂજાના વિધાનને ક્શા જ સંબંધ નથી. આથી ‘અસ્વાધ્યાય છે' એમ કહીને જિનપૂજના નિષેધ કરવામાં આવે તે સ્પષ્ટ રીતે જિનભક્તિમાં અંતરાય કરવાનું પાપ બંધાય. માટે વિવેકી આત્માઓએ જિનભક્તિમાં અંતરાય કરનારી અવિવેકી સૂચનાના અમલ કરવા નહિ. પ્ર૦ : ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવાનું કાય. શાસ્રીય રીતે ચેાગ્યુ નથીએ વાત તા સમજી ગયા. પરંતુ શાસ્ત્રમાં લેાકવિરુદ્ધના ત્યાગ કરવાની વાત પણ સ્પષ્ટ જ લખી છે ને? લેાકેા ગ્રહણ સમયે પેાતાના મંદિરા બંધ રાખતા હાર તે તેની વિરુદ્ધમાં જઇને આપણે જિનમદિરા ખુલ્લાં રાખીએ તા લેવિરુદ્ કાર્ય કરવાના દોષ ન લાગે ? ઉ : ગ્રહણ સમયે અન્ય ધી ઓ પેાતાના મન્દિરા બધ રાખતા હેાવાની વાત બેટી છે. અન્ય ધર્મીઓ તેા ગ્રહણ દરમ્યાન દેવપૂજાનુ વધુ મહત્ત્વ માને છે. કદાચ આ જ કારણે ગ્રહણ સમયે આપણાં દેરાસરા બંધ રાખવાનું શરૂ થયું હતું. (આપણા દેરાસરામાં પૂજારીએ જૈનેતર હેાય છે. ગ્રહણ દરમ્યાન તેમના ધર્માંકૃત્યા કરવા તેએ જતા રહે તેથી દેરાસર સાચવવાની તક્લીફ્ પડતાં દેરાસરા બ`ધ રખાતા થયા હશે.) એકંદરે ગ્રહણ સમયે મદિરા બંધ રાખવાના દ્વાકાચાર જ ન હેાયતા મંઢિરા ખુલ્લાં રાખવામાં લાવિરૂદ્ધ શુ થતું જ નથી. બીજી વાત એ પણ વિચારવાની જરૂર છે કે મઢા બંધ રાખવાની જેમ જ, અનેાના આચાર મુજબ ગ્રહણ સંબંધ. દાન-સ્રાન વગેરે કાર્યો કરવાના કડક આદેશ ગ્રહણવાદી આચાર્યાં કેમ નથી આપતા? મદિરા બંધ ન રાખે તેા લાવિરૂધ્ધના દોષ સમજનારા, ગ્રહણ સંબંધી દાન ન આપે, ગ્રહણુ સંબંધી આાન ન કરે તે બાબતમાં લેાવિરૂધ્ધના દોષ કેમ ગણતા નથી ? ગ્રહણ વિષચક લૌકિક માન્યતાએ અડધી માનવી, અડધી છેાડી દેવી વગેરે વિટંબના માં મૂકાવા Page #643 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૩૦ તા. ૨૫-૩–૯૭ : કરતાં, જિનશાસનની મર્યાઠા મુજબ જિનાલય ખોલવા-માંગલિક કરવાની વિધિ જાળવવામાં આવે તો કેઈ પ્રશ્ન ઉભો રહેતો નથી. જિન શાસનની મર્યાત્રામાં ક્યાંય છે ગ્રહણ સમયે જિનાલય બંધ રાખવું” એવું આવતું નથી. માટે ગ્રહણ સમયે જિનાલયોર બંધ રાખવાના હોતા નથી. પ્રવ : ગ્રહણ સમયે વાતાવરણ ખૂબ જ અશુદ્ધ હોય છે એટલે ઘરેથી સ્રાન કરીને નીકળેલો માણસ ખુલ્લા આકાશમાં આવે એટલે પાછો અશુધ્ધ થઈ જાય. આવી અશુદ્ધ છે અવસ્થામાં જિનપૂજા થાય જ કેમ? ઉ૦ : શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધી અસ્વાધ્યાયની જ વાત લખવામાં આવી છે. કેઈ ! જગ્યાએ “ગ્રહણ સમયે અશુદ્ધિ હોવાથી જિનપૂજા ન થઈ શકે તેમ જણાવ્યું નથી જે ! અસક્ઝાયના નિયમને જિનપૂજાના નિષેધ માટે લેવામાં આવે તે ચૈત્ર–આસો મહિનાની છે સાડા બાર દિવસની ગણાતી અસક્ઝાયમાં પણ જિનપૂજા ન થઈ શકે ! તે સિવાયના ૪ પણ અસાયના કારણેમાં જિનપૂજાનો નિષેધ કરે પડે. આમ તે વર્ષના ઘણા બધા જ દિવસો-વિશિષ્ટ પર્વત્રિવસો પણ–જિનપૂજા વિનાના જ જાય. શાસ્ત્રકારોએ આવી જિનપૂજાબંધી ય ય ફરમાવી નથી. માટે ગ્રહણ સમયની અશુધ્ધિના નામે જિનપૂજા બંધ કરવી જરાય હિતાવહ નથી, પ૦ : ગ્રહણ મુકિત પછી જ્યાં સુધી જિનાલયને દેવામાં ન આવે ત્યાં સુધી ? પૂજા ન થાય-આ વાત તો સાચીને? ઉ૦ : ગ્રહણ ઉતર્યા પછી જિનાલય ધેવાયા બાદ જ પૂજા થાય—આ વાત પણ ખોટી છે “ગ્રણને કારણે જિનાલય અપવિત્ર થઈ જાય છે એવી માન્યતા જેન ધર્મની ! નથી. અને હોકસંજ્ઞા મુજબ ચાલવામાં ધર્મ નથી–આ વાત બરાબર ધ્યાનમાં છે. રહેવી જરૂરી છે. જિનાલયની અશુધિના નામે લોકસંજ્ઞાનું પોષણ કરવું અગ્ય છે, | અશાસ્ત્રીય છે. ; - પ૦ : ગ્રહણ સમયે દેરાસર ખુલ્લુ રાખે તે જિનપ્રતિમાને ગ્રહણની અસર થઈ છે જાય. માટે ગ્રહણ સમયે દેરાસર બંધ જ રાખવું જોઈએ ને ?' ઉ૦ : “ગ્રહણ સમયે જિનાલય ખુલ્લું રાખવાથી જિનપ્રતિમાને ગ્રહણની અસર થઈ જાય છે એમ માનવામાં કઈ શાસ્ત્રાધાર નથી. કોસમી માવઠાં વગેરેના કાળે ય વાતાવરણ ધુંધેલું બનતું હોય છે અને ત્યારે વિશિષ્ટ કૃતાભ્યાસ માટે અસક્ઝાય પણ ગણાય છે છતાં ત્યારે શ્રી જિનાલય કે શ્રી જિનપ્રતિમા અશુદધ થવાને ભ્રમ કેઈ રાખતું ? નથી. તે પછી ગ્રહણ અંગે આ નિરાધાર કઢાગ્રહ કેમ ૨ખાય છે? = Page #644 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડીક) ૫ ગ્રહણ સમયે જિનાલયો બંધ રાખનારા જિનભક્તિમાં અંતરાય કરવાનું પાપ છે બાંધે છે. માટે તેવી પ્રવૃત્તિ પાપભીરુ આત્માઓએ કયારેય કરવી જોઈએ નહિ. ગ્રહણ સમયે અસ્વાધ્યાય હોવાથી શાસ્ત્રકારોએ તેવા વિશિષ્ટ કૃતેને સ્વાધ્યાય કરવાની ના કહી છે તેથી તે સમયે સ્વાધ્યાય ન કરવાથી જ્ઞાનાંતરાયકર્મ બંધાતું નથી ઉપરથી જ શાસ્ત્રાજ્ઞાના પાલનનું પુણ્ય બંધાય છે. એ જ રીતે શાસ્ત્રમાં કયાંય ગ્રહણ સમયે જિનાલયો + બંધ રાખવાનું કે જિનપૂજા ન કરવાનું ફરમાવ્યું નથી. માટે તે સમયે જિનાલય બંધ { રાખવાથી કે જિનપૂજા ન કરવાથી સ્પષ્ટ રૂપે જિનભકિતમાં અંતરાય કરવાનું પાપ 4 બંધાય. ગ્રહણ સમયે શાસ્ત્રીય નિષેધ ન હોવાથી જિનપૂજા કરવામાં કે જિનાલયો છે ખુલ્લા રાખવામાં કઈ પાપ બંધાતું નથી. શાસ્ત્રાજ્ઞાની જેમ જ ગ્રહણમાં જિનાલયો બંધ રાખવાની કેઈ સુવિહિત પરંપરા છે 5 પણ નથી તેથી શાસ્ત્ર કે પરંપરાના નામે તેવી ખોટી પ્રવૃત્તિ ચલાવવી અયોગ્ય છે. [ તા. ૨૦–૨–૯૭ ] 2. પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. * લબ્ધિ-પુષ્પ–ગુચ્છ જ રેકઃ પૂ. મુ. શ્રી નેમવિજયજી મ. 5 આજે દુનિયામાં શાંતિ સ્થાપવાની વાત તો ઘણી ચાલે છે, છતાં દુનિયામાં અશાંતિ ને વચ્ચે જ જાય છે. કારણ કે, ભોગસુખની લાલસા દિનપ્રતિદિન વધતી જાય છે, મર્યાદા મૂકીને વધતી જાય છે. ભોગસુખની લાલસા ઉપર નિયંત્રણ મૂક્યા વિના કઈ શાંતિને છે જોગવી શકતો જ નથી. દુનિયામાં શાંતિને પ્રસાર કરવું હોય, તે ભોગસુખમાં જ છે { સાચું સુખ માની રહેલા જગતને, આત્મસુખની સાધના તરફ વાળવું જોઈએ. જ્યારે 8 આજે તે આત્મસુખ તરફ આકર્ષાનારા સાધન તરફ પણ દ્વેષભાવ કેળવાઈ રહે છે. જે સુદેવ સુગુરૂ અને સુધર્મ તરફ બહુમાન વધે એવું કરવાને બદલે, દુનિયાના છ સુદેવ, ૬ સુગુરૂ અને સુધર્મને વીસરી જાય, એવા પ્રકારને પ્રચાર ચાલી રહ્યો છે. આ આર્ય ઠેશમાં છે આત્મસુખ તરફ લક્ષ્ય દોરનારૂં જે વાતાવરણ હતું, તે વાતાવરણને ઘણે અંશે બઢતી નાંખવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિ, કે જે ભેગસુખની લાલસા ઉપર કાબુ મેળવીને સહન કરવાનું શીખવતી હતી, તે આર્ય સંસ્કૃતિના મૂળ ઉપર જ, આજે તે ભયંકર કેટિના કુઠારાઘાત થઈ રહ્યાં છે. ? Page #645 -------------------------------------------------------------------------- ________________ જ પ્રેરણામૃત સંચય –પ્રજ્ઞાંગ આપણે ભગવાનના દર્શન-પૂજન કરીએ છતાં ભગવાનને ઓળખીએ ખરા? ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછવું છે કે–ભગવાન છે મહાવીર શું ? શાસન શું? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું ? છે શું ન કરવાનું કહ્યું? તે વાતમાં તમે કાને હાથ દે તે ચાલે? તમે કહો કે. છે | સાધુ જાણે તો પછી ધર્મની બાબતમાં સાધુ કહે તેમ જ ચાલે કે તમારી છે 8 મરજી મુજબ ચાલે? તમને લાગે છે કે આપણે બહુ સારી જગ્યાએ આવી અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ? { આપણે પરલોક નહિ માનીએ તેથી પરલોક ભાગી નહિ જાય. નરક છે પણ છે. ભૂલ કરશે તો જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમામાને છે 5 આત્મા ભૂલ્યો તે તેમને પણ નરકે જવું પડયું. અણસમજુ, અજ્ઞાની, સંસા૨ના રસિયા જીવો માટે નરક છે. તે તેની શક્તિ હોય તેથી અધિક પાપ કરે છે અને ઉપરથી ધમની મરકરી કરે, ધમની ઠેકડી કરે. આપણે અહીં જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય કરવાનું છે. જ્યારે ? મરવાનું તે નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય, હાલતાં-ચાલતાં ય મરી જાય, હમણું આયુષ્ય પૂરું થાય તો તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી મેં મારા જીવનમાં ધમથી વિરૂદ્ધ કર્યું નથી, સંગ મળ્યા છે તે સારું જ કર્યું છે. તેથી મારૂં ભૂંડું થવાનો સંભવ જ નથી. ભગવાનને ધમ નહિ સમજેલ બધા જીવ દયાપાત્ર છે. પછી તે મોટો છે કે દેવ હોય કે દેવેન્દ્ર હોય તે ય દયાપાત્ર છે. દુઃખી દયાપાત્ર જરૂર છે. કેટલા કે દખી એવા છે જેની દયા પણ ન ખવાય. સગો બાપ દુઃખી હોય, કેન્સર રે હોય તો તમે શું કરે? જગત કેટલું લાચાર છે ! જે વિજ્ઞાન યુગમાં ભયંકર છે રેગને પણ ઉપાય નથી તે વિજ્ઞાનને હજી તમે સારૂં માને છો...! જગત છે છે તે દુખી રહેવાનું છે. જયારે રોગ અસાધ્ય બને, ડોકટરે પણ હાથ ખંખેરે છે ત્યારે શું કહે છે? “શાંતિ રાખે, તમારા ઇષ્ટને યાદ કરો !” તે પછી તમે 8 પહેલેથી કેમ યાદ નથી કરતા? બધી બાજી હાથમાંથી જાય તે વખતે તેને છે | ભગવાન શી રીતે યાદ આવે? દુઃખીને સુખી કરવાને કઇ ઉપાય નથી. તેનું પુણ્ય ન હોય તે જે огтоох Page #646 -------------------------------------------------------------------------- ________________ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) કાંઈ સારૂ કરવા જઈએ તો ય નુકશાન થાય. આપણે કેને દુઃખ ન આપવું છે તે આપણા હાથની વાત છે. આજે તમે ઘરમાં એવી ઘ ઘાલી છે કે વર્ણન છે 4 થાય નહિ. ઉઘાડા પાપ ઘરમાં થઈ રહ્યા છે. આજે કેઇ ઘર શુદ્ધ નહિ મલે. ? ઘરમાં કોઈ સારી વાત કરનાર પણ ન મલે. હવે તે પરદેશીઓ બૂમ | પાડવા લાગ્યા કે, આજની બધી સામગ્રીએ માનવ જીવનનો નાશ કર્યો, ૧ માનવ જીવનને પાયમાલ કર્યું છતાં પણ હજી તમારે મેહ ઉતરતે નથી. ધમી તરીકે કેવા બનવું પડે તે જાણો છો ? આ સંસાર ભૂડો લાગે છે છે પછી ભગવાનના દર્શનની લાયકાત આવે, સંસાર ભૂડ એટલે સંસારનું છે 8 સુખ ભૂંડું. સંસારનું સુખ જ મહામણી ચીજ છે. તેના જેવી ભૂંડી ચીજ ? એકે ય નથી તેના જેવું એક પાપ જગતમાં નથી. આ સુખે અનેક પાપ કરાવ્યા છે. આ સુખ જગતમાં ન હોય તે એક પાપ ન હોય. તમારે વેપા. રમાં જુઠું બોલવાનું કારણ શું? સુખની લાલસા જાગી તેમાંથી પૈસાની ! ભુખ જાગી અને આ બધા પાપ આવ્યા. છે આજે ભણતર વધ્યું, જ્ઞાન વધ્યું. બધા કહે આ બુદ્ધિ યુગ છે. અને { તો આ દુર્બધિ યુગ લાગે છે. બુદિધ લેકોને લૂટવા માટે મલી છે. આટલી . બધી કો, વકીલે, બેરીસ્ટ, જમાદારો કોના માટે... આ બધી કોર્ટે 1 જનાવરે માટે છે કે માણસ માટે? માણસમાં ય અમારે માટે કે તમારે | માટે? શ્રાવક હોય તેના માટે કે શ્રાવક ન હોય તેના માટે? ધર્મ જ કજિયા ન કરાવે અને અમે બધા કજિયા કરનારા અને તમે શાંતિના સાગર..! ધર્મ છે માટે કજિયો કરનાર છે કોણ? બધા મરી ગયા ! ધર્મની પડી છે જ કોને? 5 ધર્મથી કજિયા વધી ગયા એ પ્રચાર કરી લોકોને પાગલ બનાવ્યા. ધમાં 1 કજિયો કરાવે કે અધમીઓને લઇને કજિયો કરવો પડે છે? તમે ઘરમાં ! કજિયા વગર જીવો છો? મામૂલી ચીજ માટે લડનારા ધમમાં કજિયો બેલે? { માટે સમજો કે, આ સંસારમાં સારી ચીજ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ જ છે. દેવ તે શ્રી અરિહંત પરમાત્મા જ ગુરૂ પણ તે જ જેને ભગ1 જામની આજ્ઞા મુજબ ઘર-બારાદિ છેડવા અને આજ્ઞા મુજબ જ જીવે તે. 1 છે અને કામ પણ ભગવાનને કહો તે જ. બીજી બધી બનાવટ દે, અધૂરું છે. ! ન આ ત્રણ જ શરણભુત છે, બાકી કોઇ શરણ નથી. ભગવાનને કામ સાથે | હશે તો સદ્ગતિ આપણું બાપની છે. બાકી સંસારના સ્વાર્થ માટે મંદિરમાં ? જશે. અમારી પાસે આવશે તો ય કાણુ નહિ થાય. તમારામાં અમે Page #647 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અં. ૩૦ તા. ૨૫-૩–૯૭ : મૂઝાઇએ તે અમે ય માર્યા જઇએ. સંસારના રસીયા, લોભીયા જીવોથી અમે બહુ સાવધ રહીએ છીએ. ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ધન કદિ ન માંગીએ, તે આપતા એ હોય તો ય લઈએ નહિ. તે તો અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની છે મૂચ્છ ઘટાડી, ભેગની લાલચ ઘટાડી, ત્યાગ બતાવી મેક્ષે પહોંચાડનાર છે. જે ન જે આવા તમે બની જાવ તે કાલથી અહીં પણ સુધારે થઇ જાય. તમારું ભલું સુખસંપત્તિમાં, ખાઈ-પી શકો તેમાં નથી. પણ તમે ? છે કાંઇ ખોટું ન કરે અને સારૂં કરે તેમાં તમારું ભલું છે. જે જીવ સારી ! એ રીતે જીવે તેને સરકાર ગમે તેટલા કાયદા કરે તે પણ એક કાયદે નડે શેને?? 1 તમને કાયદા જે નડે છે તે શાથી નડે છે? તમે છે, શું કામ કરે છે? છે જે એમ કહે કે, દાળ-રોટી નથી મળતી માટે બે કરું છું તેમ બેલે તે છે હજી ચૂ૫ રહેવું પડે. તેને ય બચાવ કરવા જેવો નથી. પણ તમારા જેવા 1 સ રા માણસોએ ખેદું કરવાની જરૂર કયાં ઉભી થઇ? આ શરીર શું માંગે છે આ નાની કહે-પેટ માંગે તેટલું આપવામાં આવે તે તેને કોઈ દિ રોગ થાય છે નહિ, હું કેમ કરવું પડે છે તેને વિચાર કરે છે. પછી તેને લાગે કે , ને હું ભૂલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય તે છે તે જ્ઞાનીની ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બદમાશ-તોફાની હા, તેમને તેવામાં આવતા હતા છતાં નહતા માનતા, તે બધા આજે ગભરાવવામાં લાગ્યા છે. ઘણુ મૂંઝવણમાં છે, ઓળખાણ પણ કામ લાગતી નંથી. તમે ડાહ્યા હો, ડહાપણુથી જીવતા હો તો ચિંતા કરવા જેવું નથી.' ન આપણે એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાને ઠરે ન રહે. | નહિ મરવા માટે ઘરે ઘરે દવાખાના ખેલ્યા છે. આજે દવાખાના-હાટલે1 સીનેજાએ જરૂરી મનાય છે. સુખના સાધન તમારે મન તે. ગમે તેટલી 5 હસ્પિટલો બોલો તે બધા જીવી જ જવાના... મોટા મોટા મરી ગઈ. કોઈ 3 ડોકટર મારવાનું બચાવી શક્યા નથી પણ મારવાના ઉપાય કરે છે. તમે જે ! રીતે જીવે છે તે રીતે જીવશે તે દગતિમાં જ જવું પડશે. હજી તખે નહિ છે { સમજે તો આ સારો જનમ સામગ્રીવાળે મળે છે તે નકામા જશે. જીવન પર { બરબાદ થરો, પાયમાલ થશે. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરે છે તેમ યાદ પણ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવો તો ય હજી બાજી હાથમાં છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૬૬૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] - ભગવાનના નામે ધર્મના સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઊડી ન જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. છે તેની સામે ચા-પાણી, બીડી-સિગારેટ પીશે...શું બેશરમ લોકો ભેગા થયા છે. ભગવાનની ઠેકડી કરવા માંડયા છે. હાથે કરીને દુગતિમાં જવાના પાપ ૨ બાંધે છે. ભગવાનને પ્રચાર કર્યો છે કે અવહેલના કરી છે? પેન. પર પણ ભગવાન.... કોણ સમજાવે ? ' ડાહ્યા માટે ધમર છે, ગાંઠા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે * અભણ ગાંઠ છે, ભણેલા દોઢ ડાહ્યા છે. વકીલ કાયદાની કલમ વગર બોલે? 3 જજ જજમેન્ટ પણ કાયદાની કલમ વગર આપે? ધર્મની બાબતમાં આજના 8 લબાડ કે મરજી આવે તેમ બોલે છે તે ચાલે? આ [ ધમની] જગ્યા નકામી છે ? ધણ વગરની છે? આધાર વગર બોલે તેને ચલાવી દે તે સંઘ { કહેવાય? સંઘ ડાહ્યો હોય તો જેમ તેમ બોલનાર-લખનારને જ પૂછે કે ભગ- 1 ૨ વાનના ધમની વાત કરવી છે તે ભગવાને ધર્મ જે રીતે કહ્યો તે મુજબ છે બોલ, તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરીસ્ટર કાયદાની બહારથી બોલે | છે તે બેસાડી દે. તેમ જૈન શાસનમાં કાયદો જ નથી? ભગવાનને કોઇ કાયદે ન { રાખ્યો નથી? નાગાઓને નાચવાનું આ સ્થાન છે? ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાનની આજ્ઞા મુજબ છે ચાલવું પડે, આજ્ઞા વગર-જેની નિશ્રામાં હો તેને પૂછયા વિના એક કામ ન મ થાય. આજે તે તમે ધમને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન છે અમે પણ જે ભગવાને કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બદમાશ દુનિયામાં બીજા એક નથી. તમારી બદમાશી કરતાં અમારી બદમાશી છે. છે વધી જાય. અમારી કિંમત ભગવાનને લઇને છે. ભગવાનની ખાતર ઘર-બાર ! પૈસા-ટકાદિ છેડયા અને ભગવાનનું કહેલ કરનારા અમે બીજું કહીએ તે છે અમારી બદમાશી વધી ગઈ ને ? ભગવાનને સંઘ ડાહ્યો હોય તે પચ્ચીશમે તીથકર છે શાથી? એવી જ શની આજ્ઞા માથે છે માટે, આજ્ઞા મુજબ જ બોલાવાને-વત્તવાને-વિચારવાનો છે ૬ નિર્ણય છે માટે. આવો જે નિર્ણય ન હોય તો તે સંઘમાંથી આપોઆપ જ બહાર છે. [ કમશઃ ] } Page #649 -------------------------------------------------------------------------- ________________ * * - - જ નામ તિર્થેસ્સ કાર છે (ગતાંકથી ચાલુ) –પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ 1 - - - - - - - - - એ જ પ્રમાણે સંઘ શબ્દે–ધર્મ શબ્દ વિગેરે પણ શાસ્ત્ર શાસન વિગેરે અર્થમાં ) છે વ૫રાયેલા મળે છે. એ જ પ્રમાણે પ્રવચન શખ ધર્મ અર્થમાં–સંઘ અર્થમાં-શાસ્ત્ર અર્થમાં–શાસન ૧ અર્થમાં પણ વપરાય છે. પ્રવચન સંઘ વખાણીયેજી. પ્રવચન શાસ્ત્ર આગમ વિગેરે. પ્રવચન વત્સલત્વ, પ્રવચન ઉકાહ, પ્રવચનની હિલના, પ્રવચન પ્રભાવના વિગેરે ક શબ્દોમાં શાસન અર્થમાં પ્રવચન શબ્દ છે. શ્રી ઉપદેશમાળા વિગેરેમાં ઘણે ઠેકાણે પ્રવચન શબ્દ શાસન સંસ્થા અર્થમાં 5 છે વપરાયેલ છે. બીજા પણ ઘણાં પ્રમાણ મળે છે. શાસનદેવ-દેવી, પ્રવચન દેવી વિગેરેમાં પણ શાસન સંસ્થાના દેવ-દેવી અર્થ માં છે પ્રવચન શબ્દ છે. શ્રુતદેવી કરતાં શાસનદેવી અલગ હોય છે. દીક્ષા વિગેરે વિધિઓમાં છે શ્રુતદેવી અને પ્રવચન શાસનદેવીના કાઉસગ્ય અલગ અલગ આવે છે. જે કે કેઈક ને ને ઠેકાણે મૃતદેવી શાસનદેવી તરીકે ગણાયેલ છે જેમ કે “કલ્લાણ કં” અને “સંસાર કાવા8 નલ સ્તુતિ વિગેરેમાં. છતાં શ્રુતદેવી અને શ્રી સિધ્ધાયિકા વિગેરે શાસન દેવીએ જુદા છે 4 જુલાં છે, શ્રુતદેવીને શાસન દેવી તરીકે ગણાવાયેલ છે, પરંતુ શાસનદેવીએને શ્રુતદેવીએ તરીકે ગણેલ નથી. ' તીર્થકર, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, પ્રવચન, શ્રત પ્રવચન, શ્રુત 8 પ્રવચન વિગેરે જ્યાં સૂચવાયેલાં છે, તેવા શાવામાં પ્રવચન શબ્દ શાસન અર્થમાં છે. શાસન--અનુશાસન એ શબ્દો પણ બંધારણીય વ્યવસ્થા અર્થમાં વપરાય એ તે સ્પષ્ટ છે. શાસન વ્યવસ્થાતંત્ર છે. રાજ્ય શાસન એટલે રાજ્ય વ્યવસ્થા તંત્ર, ધર્મશાસન ! છે એટલે ધર્મવ્યવસ્થા તંત્ર, અને વ્યવસ્થા તંત્ર, બંધારણ વિના તે સંભવે નહિ. જુદા જુદા નામે જુઠા જુઠા ઘર્મો જગતમાં પ્રસિદ્ધ છે. તે શબ્દના પણ મુખ્ય અર્થ તે ધર્મસંસ્થાઓ, ધર્મશાસન, ધર્મ તે એવા છે. એ ઉપરથી અન્ય તિર્થિક છે સ્વતિર્થિક વિગે શબ્દો પણ પ્રચલિત છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન |અઠવાડિક]. શાસનને વિરછેદ એ શબ્દમાં પણ ધર્મ વ્યવસ્થા તંત્રનો વિચ્છેદ એ અર્થ છે. તત્ત્વજ્ઞાન અને આચાર રૂપ ધર્મ પણ શાસન સંસ્થા દ્વારા લોકોને પ્રાપ્ત થઈ છે શકે છે. અને એ દ્વારા જ તેની આરાધના સુલભ થાય છે. શ્રી મરૂદેવા માતા અતીર્થ સિદ્ધ થયા તેનો અર્થ પણ એજ કે તે આ તીર્થની છે એટલે કે શાસનની સ્થાપના થયા પહેલાં મેક્ષ માર્ગમાં ગયા. શ્રી ઋષભદેવ પ્રભુ પણ શરૂઆતમાં નમો તિથલ્સ કહીને સમવસરણ માં બિરાજમાન થયા, ત્યારે તેમણે હજુ શાસન સ્થાપ્યું પણ નહોતું છતાં શાસન એ પ્રવાહથી અનંતકાલીન છે, અને તેથી તેમણે તે શાસનને નમસ્કાર કર્યો હોવાનું માનવું રહ્યું. પૂર્વના આ ઘણું ભમાં શાસનને આશ્રય લઈને તેઓ તીર્થંકર પ્રભુ બન્યા છે, અને માટે તે શાસનને નમસ્કાર કરવામાં આવે છે. કેમકે શાસનના આશ્રય વિના જીવોને મોટે ભાગે ! ધર્મની પ્રાપ્ત થતી નઈ. મંદિર, પ્રતિમા, સાધુ મહારાજ, શાસન ઉપદેશ વિગેરે પણ છે શકય હોય તે જ સંભવે. પ્રથમ ધર્મ પ્રાપ્તિ પણ શાસનના આશ્રયે જ થાય. . માટે તે એક જ જગતમાં મહાકલ્યાણકર અજોડ કેપવૃક્ષ સમાન હોવાથી મુખ્ય- છે પણે તેને મસ્કાર થાય છે. થાપિ પૂર્વાચાર્ય મહારાજાઓએ પણ ઘણે ઠેકાણે શાસન, પ્રવચન, તીર્થ ૧. શબ્દોના અર્થ શી શાસ્ત્ર વિગેરે કરેલા છે, અને તેથી “નમો તિથ્થસ” શબ્દનો ! અર્થ શ્રી સંધનમસ્કાર એ કરેલો છે. પરંતુ ત્યાં તીર્થ અને સંઘનો અભેટ કરીને એ આ ર્યોનું સંભવે છે, કેમકે શાસનના સંચાલનની સર્વ જવાબદારી શ્રી સખી છે. | મ્યુનિસીપાલીટીના ચેરમેન હુકમ તે મ્યુનિપાલીટીની સંસ્થાનો જે હુકમ હોય છે, પછી ભલે તે ઘરમેન કલાક પછી બદલાઈ જાય. પરંતુ તેનો હુકમ મુ. સંસ્થા ૧ કાયમ રાખે છે. તેથી સંસ્થા અને તેના સંચાલકનો અભેદ્ર કરીને ચાલતે વ્યવહાર 1 તે પ્રસિધ્ધ જ છે. આ ઉપરથી શાસન, પ્રવચન તીર્થ, ધર્મ તીર્થ એ સંસ્થારૂપ જુદું છે અને તે | શાશ્વત ધર્મ, સંઘ, શાસ, મિલ્કતો વિગેરે જુદ્ધાં છે એમ સ્પષ્ટ સમજાય છે. છતાં એકબીજા જુદા સંબંધથી જોડાયેલાં હોવાથી તયભેઢથી અને ઉપચારથી પરપર મળેલા છે અભેદરૂપ પણ હોય છે. ૧. શ્રી તીર્થંકર પ્રભુ ધર્મના-શાસનના સ્થાપક તરીકે સ્વતંત્ર વ્યકિત છે. Page #651 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક : ૩૦ ; તા. ૨૫-૩-૯૭ : ૨. જ પ્રમાણે શ્રી શ્રમણ 'થમાં તેએશ્રીના સ'ચાલક તરીકે પણ સમાવેશ થાય છે. અન તેથી શાસન સંસ્થાના એક સૉંચાલક અંગમાં તેઓશ્રીનુ સ્થાન છે. ૩. તેઓ આજ્ઞાકારી ધ ચક્રવતી તરીકે છે અને ગણધર પ્રભુઓ ટ્ઠિવાન— પ્રધાન-મંત્રી તરીકે છે. ૪. એજ તીર્થંકર પ્રભુ સાધુ શ્રાવક ધર્મમાં દેવ ગુરૂ ધર્મની આરાધનામાં દેવ તરીકે આરાધ્ય છે. : ૬૬૭ ૫. દનાચારમાં શાસન પ્રભાવક તરીકે, શાસનાપાક તરીકે, શાસનના દરેક માર્ચમાં ઢન શુદ્ધિની દ્રષ્ટિથી આગળ રાખવા ચેાગ્ય છે. ૬. શાસન સસ્થાના રાજા તરીકે છે. ૭. બીજી રીતે શ્રી શાસન સંસ્થામાં શ્રી સંઘ દ્વારા સુરક્ષ્ય પણ છે. તેમનું કોઈ બુરુ ચિંતવી ન શકે, તેમનું કોઇ અપમાન ન કરી શકે, તેને માટે શાસન સસ્થા દ્વારા તેના સંચાલક શ્રી સધ સજાગ રહે. ૮. મહાસનાતન તીના પ્રભુ પણ અનુયાયી હૈાય છે. ૯. શ્રી જિન પ્રતિમા અ. દેવ તરીકે પૂજ્ય, આ. દેવ તરીકે આરાધ્ય, ઈ. શ્રી શાસનની મિલ્કત તરીકે શ્રી સંઘને રક્ષ્ય, ઈ. સાતક્ષેત્રમાંની શ્રી જૈનશાસનની મિલ્કત, ઉ. લેપ વિગેરેથી રક્ષ્ય એક ધર્મોપકરણ. ઊ. તત્ત્વજ્ઞાન દૃષ્ટિથી સ્થાપના નિક્ષેપે તી ‘કર દેવ. એ પ્રમાણે દરેકની સાથે અનેક નચેાની અપણુ અના લાગુ હાય છે, જેના ઘણા વિસ્તાર થાય તેમ છે. એજ પ્રમાણે મુનિ, આચાય, શાસ્ત્રો વિગેરે વિષે સમજવાનું છે. શાસન બંધારણનાં મૂળ તત્ત્વા – શાસન સંસ્થાનુ બંધારણ મૂળ પ્રભુની આજ્ઞા છે. ઉત્સર્ગ, અપવાદ વિગેરે પ્રકારની આજ્ઞા છે. અનુયાયીના મત ઉપર ખયારણના આવાર નથી. અનુયાયીઓના આજ્ઞાનુસાર અભિપ્રાયને સ્થાન છે, પરંતુ અગત મતને સ્થાન નથી. અનુયાયીએ સભ્ય કે સઢસ્ય નથી, અનુયાયી ઉપાસ—શિખ્યા છે. તેથી તેઓના અંગત મતને સ્થાન ન હેાય એ સ્વાભાવિક છે. (ક્રમશઃ) Page #652 -------------------------------------------------------------------------- ________________ – લઘુ બોધ કથા – દર ૫ રીક્ષા –૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. કે એક શ્રીમંત શેઠ હતા. એકવાર તેમના હાથે તેલ-ઢોળાઈ ગયું. તો તેમણે બચાવાય છે તેટલું વાસણમાં ભર્યું છેલ્લે બાકી રહ્યું તે પિતાના જૂતા ઉપર ચોપડવા લાગ્યા અને ૬ તેને જરાય દુરૂપયેગ-દુર્થી ન થાય તેની કાળજી રાખી. આ પ્રસંગે તેમની નવી છે વહુએ છે. તે પણ હોંશિયાર હતી. તેથી વિચાર્યું કે મારા સસરા કૃપણ છે કે જે | કરકસર સ્વભાવવાળા તેની પરીક્ષા કરવી જોઈએ. બે-ચાર દિવસ થયા પછી બપોરના સમયે તે નવી વહુ એક8મ બૂમાબૂમ- ૨ 5 ચીસાચીસ કરવા લાગી, માથું પછાડવા લાગી અને રડવા લાગી. આખું કુટુંબ ભેગું ! 8 થયું. જેમ જેમ ઉપાયે કરે–તો મને ઘણું પીડા થાય છે કહી માથું પછાડવા લાગી. ૧ | ત્યારે શેઠે વાત્સલ્યથી પૂછયું કે-“વહુ બેટા ! આવી પીડા પહેલા ક્યારે થયેલી.?” તેણું છે છે કે મારા પિતાજીને ઘેર આવી માથાના દુ:ખાવાની સખત પીડા થતી. પણ તે મારા ? પિતાજીનું ઘર હતું તે જે ઉપાય કરતા તે મટી જતી. ત્યારે શેઠે એકદમ વાત્સલ્યથી પૂછ્યું કે ચિંતા કરો મા. તમારા પિતાજીએ જે ઉપાય કરે તે કહો તે હું પણ તે ઉપાય કરી તમારી પીડા દૂર કરૂં. વહુ-મારા પિતાજી સાચા મોતીને લેપ કરી માથા ઉપર લગાવતા તે પીડા ! , શાંત થઈ જતી અને મને ઘણી જ રાહત થતી. આનંદમાં આવેલા શેઠ કહે કે–આમાં શું છે? હમણાં જ તમારી પીડા શમાવી ઉં. તેમ કહી તિજોરીમાંથી સાચા મોતી કાઢી તેને લેપ કરવા વાટવા માટે ડીયાર થાય છે. ત્યાં તે વહુ એકમ બેઠી થઈ ગઈ અને કહે કે, મારી પીડા શાંત થઈ ગઈ. શેઠને છે છે નવું નવું લાગ્યું કે આ શું? - એટલે વહુએ તેમના આશ્ચર્યનું સમાધાન કરતાં કહ્યું કે જ્યારે તેલ ઢોળાઈ ગયેલ અને આપે આપના જૂતા ઉપર લગાવ્યું તે જોઈ મને થયું કે મારા સસરાજી કૃપણ છે કે કરકસર સ્વભાવવાળા ? તેની પરીક્ષા કરવા આ બધું નાટક કર્યું તે મને માફ 4 કરે. કૃપણુતા તે દેષ છે અને કરકસરતા તે ગુણ છે. સૌ વિવેકી વાચકે જીવનને ઉજજવલ બનાવવા કૃપણુતા દેષથી દુર રહો અને છે છે. કરકસરતા ગુણને પામી, આત્મકલ્યાણના મા પ્રગતિ સાધો તે જ ભાવના. Page #653 -------------------------------------------------------------------------- ________________ છે ( ટાઈટલ ૨ નું ચાલુ ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] | | | | | | | કર્તવ્ય ગુમાવ્યું વક્તવ્ય મેળવ્યું. વિશ્વાસ ગુમાવ્યું તર્ક મેળવ્યો. | મંઢિર-ઉપાશ્રય ગુમાવ્યા ટી. વી. વિડીયો મેળવ્યા. અધ્યયન ગુમાવ્યું અખબાર મેળવ્યું. ધર્મ ગુમાવ્યો ધન મેળવ્યું દિલ ગુમાવ્યું દિમાગ મેળવ્યું. હોંશ ગુમાવ્યો જોશ મેળવ્યો. ભકિત ગુમાવી યુકિત મેળવી. પ્રામાણિકતા ગુમાવી – અભિમાન મેળવ્યું. – વ્યાખ્યાઓ – રચના : જેની શોધ કરાય તે. ઈર્ષ્યા : બીજાની ઉન્નતિ ન સહેવી તે. સંયમ : કામના, લાલસ, વિષયાસકિતના હૈયાપૂર્વક ત્યાગ કરવો તે... દાન : અસહાય, દીન-દુઃખી, નબળા, અનુકંપનીયને સહાય રૂપ થવું તે. ક્રોધ : આત્માને મોટામાં મોટો શત્રુ. લેભ : મોટામાં મોટું છૂપું પાપ સઘળા ય પાપનો બાપ. માયા અવિશ્વાસની મૈત્રી. ક્ષમા : વૈરીને પણ વશ કરનાર, ઊંચામાં ઊંચી દયા. પ્રેમ : અહંડર માત્રનો ત્યાગ કરી પ્રભુ ભકિતમાં લીન થવું તે. કેના હૈયામાં શું હોય? મા ના હૈયામાં – મમતા, વાત્સલ્ય. સજજનના હૈયામાં – નમ્રતા પિતાના , – કર્તવ્ય. વિદ્યાર્થીને , – જિજ્ઞાસા બહેનના , – સ્નેહ. શ્રીમંતના , - અભિમાન. ભાઈના , – પ્રેમ. ગરીબના , - આશા. ગુરૂના ) - જ્ઞાન. મિત્રના , - સહગ. Page #654 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./એન.૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦9 પૂજય શ્રી કહેતા હતા કે -શ્રી ગુણી છે # સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજગી છે 00000 soooooo . ૦ ફરજ છે જેના બાપ–ધણી, કાકા-મામા બન્યા તે બધાને સદગતિમાં મોકલવાની છે છે. મારે ઘેર જમેલો, મારા પરિચયમાં આવેલું દુર્ગતિમાં ન જાય તેવું વિચાર ન કરે તે ફરજ સમજે છે? તમે તે છોકરાઓને ઝેર પાઈને દુર્ગતિમાં મોકલ- ૪ નારા છે? “દીકરો ભણશે નહિ ખાશે શું'- આ ઝેર કહેવાય કે અમૃત કહેવાય? ૦ જેને ખરેખર સંસાર જ ગમે છે, સંસારની પ્રવૃત્તિ ગમે છે, તે જ કરવ. યોગ્ય છે માને તેને ભગવાનની વાત હવામાં પેસે જ નહિ. જેને થાય કે આ તે કમને હુકમ. તેથી અનંતા પુદગલ પરાવર્ત ભટકે, હવે નથી ભટકવું-તે, તેને જ આ ભગવાનની વાત ગમે, હૈયામાં પેસે. ૦ જે પિતાની બધી શકિત સંસારમાં ખર્ચે તેવા સારા માણસો અહી આવી જાય તે પણ તમારે સાધુ જ થવું ન હતું ને? તમારે ય સાધુ થવું નથી અને તમારા ઘરના સાધુ થાય તેવી ઈચ્છા પણ નથી અમે પૂર અને અમે લીધેલ સાધુપણું છે પૂજ્ય નહિ. અમે સાધુપણાને લઈ પૂજ્ય બન્યા, તમારે સાધુપણાની જરૂર નથી તે 9 અમને માને તો શા માટે? ૦ તમને બધાને ધનને બઢલે દાન ને લેભ થઈ જાય તે સૌનેયા વરસે તેવું છે. તે સાતે સાત ક્ષેત્ર તરતા થઈ જાય. પછી કોઈની દેન નથી કે જૈન સંઘની સામે તે જોઈ શકે ! જેન સંઘની વિરૂદ્ધ કામ મેટા સત્તાધીશે પણ ન કરી શકે ! d ૦ આત્માની દયા આવી એટલે માણસ સુધર્યો આત્માની દયા ગઈ એટલે તે સારી ? વાત પણ ખરાબ વાતની પુષ્ટિ માટે કરે. તેની સારી વાત પણ બીજાને ખરાબ છે છે કરવા માટે. 0 , જેના પર કરૂણા આવે તેને સુધારવા માટે જે જે કરવું પડે તે બદ કરાય. તે છે તે છતાં પણ ન જ સુધરે તે ઉપેક્ષા. પણ પોતાની જાત માટે તે ઉપેક્ષા છે જcook ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રધાન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #655 -------------------------------------------------------------------------- ________________ નમો વિસાર તિતથયJoi | શાસન અને સિદ્ધાન્ત | ૩મમારૂં મહાવીર-પન્નવસાmi, wી રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે. L છે . મણકા :| | મા અપિઅસુઅસહઅર પમુહા વિ કુણતિ તં' ન ઉરયાર' જ નિષ્કારણકરુણાપર ગુરૂ કુણઈ જીવાણું ? જીવે ઉપર જે ઉપકાર, વગર કારણે કરૂણા કરવામાં તત્પર એવા માર્ગસ્થ સદ્દગુરુ ભગવડતા કરે છે તે ઉપકાર માતા–પિતા પુત્ર અને ભાઈ વગેરે પણ કરી એઠવાડિક શકતા નથી. || [] : 2 શ્રી જૈન શાસન કાર્યાલય ન શાસન 5વાdIF IIIIIIIIIIIIIII શ્રુત જ્ઞાન ભવન " ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA) PIN- ૩૬૦૦5 . , Page #656 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ ચૂકેલ છે ; શ્વેતાંબર તીર્થ દર્વાન મા. ૨ થોડે મોડે પણ આ બીજો ભાગ પ્રગટ થઈ ચુકેલ છે અને રવાના કરવાનું ચાલુ છે. મુંબઈ અમઢાવાd વિ. શહેરોમાં તથા જ્યાં વધુ ગ્રાહકે છે ત્ય. સીધા પારસલ આવશે. લંડન પણ પોસ્ટથી અને આફ્રિકામાં કટેઈનર દ્વારા મોકલાશે. છૂટા છૂટા સ્થાનમાં પોસ્ટથી મોકલાશે. -: નવા ગ્રાહક માટે :તીર્થ દર્શન ભા. ૧ રૂા. ૬૫૦ : તીર્થ દશન ભા. ૨ રૂા. ૮૦૦ - મોડું થવા માટે ગ્રાહકે એજન્ટની ક્ષમા માગીએ છીએ. – નવું સાહસ : શ્વેતાંબર તીર્થ દર્શનનું કાર્ય ચાલુ થયું અને પ્રચાર શરૂ થયો ત્યારથી હિંદી છે અંગ્રેજી આવૃત્તિ માટે માંગ ચાલુ છે અને તેથી તે કાર્યને પ્રારંભ પણ થઈ ગયો છે. હું – વેતાંબર તીર્થ દર્શન હિંદી ભા. ૧ – દિવાળી સુધી પ્રગટ કરવાની ધારણા છે તથા તેની અંગ્રેજી આવૃત્તિ ત્યાર બાઢ 8 છે ૬ માસમાં પ્રગટ થવા સંભવ છે. હિંદી અને અંગ્રેજી આવૃત્તિ માટે અગાઉથી ગ્રાહક છે ૧ થવા માટેની યોજના નકી થયે જાહેર થશે. – શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા – C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, 1 જામનગર (સૌરાષ્ટ્ર) નવા ગ્રાહકોને બને ભાગ ૧૦% ટકા કાપીને રૂા. ૧૩૦૫ માં મળશે સ્ટેજ અલગ થશે. છે Page #657 -------------------------------------------------------------------------- ________________ TE == =a n tes Hol2l1980th હાલાર ધારક જી વિરાસતીજી મહારાજની - - - U NCH 24000 euro xã PRIBLOGY PHU Mel yul2014 -તંત્રી R હક... '' : • ૨૪કરા૬૬, પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮+જઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ જse . (૨૯ ). 'સુરેશચંદ્ર કીરચંદ રહી '' (વઢવ૮) ૨ાજચંદ મ7 & ( 8) KNNNN . ઇઝરાટા વિશgs , મya a . , , 5 વર્ષ : ૯] ૨૦૫૩ ફાગણ વદ-૮ મંગળવાર તા. ૧-૪-૯૭ [અંક: ૩૧ ૫ * * * મિચ્છામિ દુક્કડમ ; પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા | ર૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને (પ્રકરણ ૧૫ મું) –અવ૦) આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં આવી વાત કરી હોય તે વેપારી ઊભા થઈ જતા અને કહેતા કે–“સાહેબ! વેપારી અને ચાર ! વેપારી અને જૂઠ બેલનારો ! તેને પડે છેટે છેતેવું ત્રણ કાળમાં બને નહિ.” આજે કઈ વેપારી એવા હશે જેના ચોપડા બે 5 ન હોય ! જેનધર્મના અનુયાયીઓમાં પણ પિતાના ચોપડામાં જે ન હોય તે ઘર-પેઢીમાં ય ન હોય તેવા કેટલા મળે? તેની પાસે તે જે ચોપડામાં હોય તે જ ઘર અને પેઢીમાં 4 હોવું જોઈએ. આવી દશા જ જેની પણ ન હોય તો તે જૈનધર્મ માટે લાંછનભૂત છે! લાએ ગૃહસ્થના ઘરને અભંગ દ્વારવાળાં કહ્યાં છે. સુખી શ્રીમંતને ઘેર આવેલ છે 1 કઈ ભુપે જાય નહિ. ભૂખનાં દુઃખની બધાને ખબર છે. માટે લેક પણ કહે છે કે “પેટ કરાવે વેઠ” એક સુખી ગૃહસ્થ શ્રી સિદ્ધગિરિજી ઉપર ખાધા વિના ચલો. ઉતરતી ! કે વખતે તેને થોડું મોડું થયું. તેથી ભૂખ બહુ લાગેલી માટે ઉતરતી વખતે કેળી કરીને રે ઊતર્યો અને ડેળીવાળાને કહે-જલ્દી ઊતારે. તે દિવસે તેને ભૂખનું દુઃખ કેવું હોય ? તેને અનુભવ કર્યો. ત્યારથી તેને નિર્ણય કર્યો કે મારે ઘેર જે કઈ આવે તેને પહેલા છે 1 જમાડવા અને પછી બીજી વાત કરવી. ભૂખનું દુઃખ ખુબ ભયંકર હોય છે. જમવાના ? કે . Page #658 -------------------------------------------------------------------------- ________________ ૬૭૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 T તે સમયે તમારા ઘેર કેઈ આવે તેને જમાડ્યા વિના ન રહો ને? આજે તો તમારો ! સગાસંબંધી તમારા ઘરે જમવાને સમયે આવે જ નહિ. કેમકે, તમે એમ જ કહો કે– ૧ ખાવા માટે આવે છે! તેમાં ય કંઈ દરિદ્રી આવે છે તે તમને ગમે જ નહિ. તમને ! 5 કાન દેવું બહુ ગમે છે? જે જાડા કાન વિનાને જાય તે ઢાઓ સારે લાગે કે વાંઝિસે ? છે લાગે ? આજે મોટા ભાગને–શ્રીમંતને પણ કમાણી વગરને ઢાડી જાય તે ન ગમે, દાન છે I વિનાના વર્ષોના વર્ષો જાય તે ય વાંધો નહિ. દાન તે ધર્મ છે અને ધન તે અધમ છે ? છે તે તમને દાન ગમે કે ન ગમે? સભા : બંને ગમે છે. ઉ. ; ખરેખર બંને ગમે છે તે કમાણી વગરના ટાડા કેટલા જાય છે ? અને ૨ 1 કાન વગરના ટાડા કેટલા જાય છે? રોજ કમાવવાનું મન છે ખરૂં પણ રાજ દાન દેવાનું મન થાય છે ખરું? છે અધમ કહેવરાવવા માટે ઘણે ભોગ આપ પડે. ધ કહેવરાવવું તે બાપને * માલ છે! આજે મંઝિર-ઉપાશ્રય નભાવવા પડે છે અને ઘર–પેઢી-લગ્નાઢિના ખર્ચા છે છે મથી થાય છે. મંદિરાદિને નભાવવાની ટીપ થાય છે તે તમને નભાવવાની ટેપ કરીએ તો! આજની તમારી હાલતનું વર્ણન થાય તેમ નથી. આટલા બધા શ્રીમંતે જ્યાં છે વસતા હોય ત્યાં મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાન નભાવવાં પડે તે બને? ધમી માટે 0 કરવાનાં કામ શાએ લખ્યાં છે, તે દર વર્ષે શ્રી પર્યુષણમાં વંચાય છે અને તમે સાંભળે છે. શક્તિ સંપન્ન શ્રાવકે બાર મહિને ઓછામાં ઓછા એકવાર કરવાનાં તે અગિયારે કામે જે એકવાર તે કરતાં હતા તે કદી ટીપ કરવી ન પડે! તમારી આવકના કેટલાક 8 ટકા દાનમાં જાય છે? સભા : અસુક ટફ જાય છે. - ઉ૦ : અ ય ઉંઠા ભણાવવાની મહેનત કરે છે. તમારે મન પસે તે કમાવો જ જોઈએ અને દાન તે કરવું પડે માટે કરવાનું. ! ધમ જીવ મરે ત્યાં સુધી વેપાર કરે ? ધમ જીવ તે મરે ત્યાં સુધી ધર્મ ફરે. તાન ૧ વગરને તે તેને હાડ ન જાય. કાન વગર તો તેને ચેન ન પડે. માટે તે દ્રવ્યથી ૧ સાધ્ય એવા દરેક ધર્મનાં કર્તવ્યને કર્યા જ કરે. મંદિર બાંધે શ્રી જિનબિંબ ભરાવે, ઉપાશ્રય બાંધે, ઉત્સવ-મહોત્સવ કરે. તે તે માને કે શ્રી જિનભકિતમાં જેટલું મારું દ્રવ્ય | કે વપરાય તે જ સફળ છે અને શ્રી જિનની આજ્ઞા મુજબ સાતે લેવામાં અને અનુકંપા કે { જીવદયામાં ખર્ચાય તે સફળ છે. બાકી સંસારમાં વપરાય તે તે પાપરૂપ છે. (ક્રમશ:) 1 Page #659 -------------------------------------------------------------------------- ________________ } સામયિક ફુરણ ગતાનુગતિકતા કે વિચારશીલતા તાજેતરમાં ફાગણ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૧–૩–૯૭ ના જન્મભૂમિ પંચાંગમાં છે શું { પછી ચૌદશ બે છે તા. ૨૨ તથા તા. ૨૩. ફાગણ સુઢ ૧૩ ની યાત્રા માટે વિચારણું ર્યા વિના તા. ૨૨ ના યાત્રા કરવા ? સામા પક્ષે પ્રેરણા કરી. આમ તે ૧૫-૦))ની ક્ષયવૃદ્ધિ હોય તે પ્રતિષ્ઠામાં ૧૩ ને છે અખંડ ગણીને તેઓ પ્રતિષ્ઠા અંજન શલાકા પણ કરે છે. અને તેવું તેમના પંચાંગમાં પણ છપાવાય છે. પરંતુ આ પ્રશ્ન કઢાગ્રહને બતાવી ૧૨૦ આચાર્યોના નામથી નિવેદન | પ્રગટ કર્યું. તેમાંના ઘણું આચાર્યોએ તે નિવસન જોયું ન હોય તેમ બનવા પણ | સંભવ છે. કે સંમેલનના પ્રવર સમિતિના અદ્યક્ષ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ( રામસૂરીશ્વરજી મ. (ડહેલાના ઉપાશ્રયવાળા)એ તેમના ચાંખેડાના પંચાગમાં “ફાગણ 5 સુદ ૧૩ શુક્રવાર છ ગાઉની યાત્રા” લખીને સમજપૂર્વકનું માર્ગદર્શન ગઈ સાલે જ ન આપી દીધેલું છે છતાં, તેઓશ્રી પણ આ ૧૨૦ આચાર્યની યાદીમાં આવી ગયા અને તેમના પિતાના ! છે પંચાંગ લખેલું “ફા. સુદ ૧૩ શુક્રવાર છ નીગાઉ યાત્રા” આ લખાણને આગળ {ન થયું આશ્ચર્ય છે. સંભવ છે તેમના વિચારે ફર્યા હોય અને કુવાલાવાળા 5 પંચાંગમાં શનિવાર પણ છપાવ્યું છે. છતાં સંમેલન દેવદ્રવ્ય વિગેરે વિષયમાં તેઓશ્રીના વિચારો સંપૂર્ણ સંમત ન ન હોવા છતાં તેઓ કંઈ કરી શક્તા નથી અને સંમેલનની ગતાનુગંતિક્તાનો દુરુપયોગ ચાલુ છે તેમ આ વિષયમાં પણ આગ્રહીઓએ ખેંચ્યું હોય. છે વિશેષ તે વિચારશીલતાને અભાવ અને પૂર્વગ્રહને વિષય ખેંચી ગયો હોય { તેમ બને. છે. આ એક બીજો પ્રસંગ ૨૦૫૩ના પંચાંગમાં બન્યો છે તે પણ વિચારશીલ-1 4 તાને અભાવ અને ગતાનુગતિક્તાને પ્રભાવ સામા પક્ષમાં પ્રગટ દેખાઈ રહ્યો છે. Page #660 -------------------------------------------------------------------------- ________________ સ'. ૨૦૫૩માં આદ્રા નક્ષત્ર જે વ૪ ૧ શનિવાર તા. ૨૧-૬-૯૭ના સૂર્ય આદ્રામાં ૨૬-૭ ક્લાકે પ્રવેશ છે. આ આર્દ્રાનું મહત્ત્વ એટલા માટે છે કે તે સમયથી કેરી અભક્ષ્ય અને છે પરંતુ આ અંગે શનિવારને બદલે રવિવારે અપેારે અને કેાઈએ રવિવારે રાત્રે ૨-૧ કે ૨-૯ ક્લાકે લખીને તેમના આ પચાંગને વાપરનારા વ્રતધારીઓને પણ અભક્ષ્ય ભક્ષણ માટે નિમિરો આપ્યું છે. આશા રાખીએ કે ફ્ાગણ સુદ ૧૩ના જેમ ક્ઠાગ્રહમાં ન પડતાં આદ્રા નક્ષત્ર અંગે સાચુ' મા દશન આપે અને ભાવિકાને અભક્ષ્ય ભક્ષણથી બચાવે. સત્ય જાણવા માટે સૌએ જિનવાણી પ્રકાશનના પ ́ચાગા જોઇ લેવા એજ ભલામણ છે. —: તેમના પ’ચાંગામાં ગતાનુગતિકતા છે તે જુઓ :— કેરી ત્યાગ અપેારે ૨-૭ ૧ જમૂદ્રીપ જૈન પંચાગ :— આદ્રા પ્રવેશ જેઠ વ૪ ૨ રવિવાર ૨ શાસન સમ્રાટ જૈન પચાંગ - આદ્રા નક્ષત્ર એઠું· વઢે ૨ રવિવાર અપેારે ૨–૯ ૩ દંતાણી આરક્ષિત જૈન પચાંગ :— વઢ ૨ રવિવાર કેરી ત્યાગ રાત્રે ર-૯ મિનિટ તા. ૨૨ ૪ જીવનમણિ સાચનમાલા ટ્રસ્ટ-અમદાવાદ :— જેઠ વદ–ર રવિવાર કેરી ત્યાગ અપેારે ૨–૭ ૫ પ. પૂ. રામસૂરીશ્વરજી મ. ડહેલાવાળાના કુવાલાવાળાના પંચાંગમાં :—— કેરી ત્યાગ અપેાંરે ૨૦ ક્લાકે વઢે ૨ રિવ. આદ્રા નક્ષત્ર ખેડુ ૬ જન્મભૂમિ પ ́ચાંગ :— જેઠ વ૪ ૧ શનિવાર તા. ૨૧-૬-૯૭ સૂર્ય આદ્રામાં ૨૬–૭ ૭ જિનવાણી ક્રાતિ કી જૈન પંચાંગ : વઢે ૧ શિન. આદ્રા બેઠા મધ્યરાત્રિ પછી ૦૨-૦૭ મિ. ૮ ૧૦૮ પાર્શ્વનાથ પ્રત્યક્ષ પંચાંગ તથા અરુણાય પ્રત્યક્ષ પંચાંગમાં તા જન્મભૂમિ પ્રમાણે છે પરંતુ તેમના બુલેટ પંચાંગ પ્રગટ થયા હાય તા તે જોયા નથી. જન્મભૂમિ પંચાંગ તથા તે પ્રમાણે જિનવાણી બુક પ ́ચાંગમાં યથા નિરૂપણ છે. સૌ પૂર્વગ્રહ કે દ્વેષ ઇર્ષાથી મુક્ત બની સત્ય સમજે તથા શક્ય હાય તા શક્ય સત્ય આરાધના કરે એજ અભિલાષા... જિનેન્દ્રસૂરિ ૨૦૫૩ ફાગણ સુદ પ્રથમ ૧૪ શનિવાર તા. ૨૨-૩-૯૭ વાંકીતીથ (કચ્છ) Page #661 -------------------------------------------------------------------------- ________________ | આણંદજી કલ્યાણજી પેઢીની સુબોધચંદ્ર નાનાલાલ શાહ ૧૨, દેવકૃતિ, ૨૩, સરસ્વતી સોસાયટી, 4. અનધિકાર ચેષ્ટા જેન મરચન્ટ પાછળ, પાલડી, અમદાવાદ-૭ = ( તા. ૧૫-૩–૯૭ ૪ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, પ્રમુખશ્રી, આણંદજી કલ્યાણજી પેઢી. આ પૂર્વક પ્રણામ, જણાવવાનું કે-આ વર્ષે જન્મભૂમિ પંચાંગમાં ફાગણ સુદ છે. ૧૩ને ક્ષય વૃદ્ધિ નથી (માત્ર ચૌદસ બે છે) અને તેથી શુક્રવાર તા. ૨૧-૩-૯૭ના છે રોજ ફાગણ સુદ ૧૩ની છ ગાઉની યાત્રાનો દિવસ છે. છતાં પણ એક વર્ગ પોતાની જડ માન્યતાનુસાર બે ચૌદસ પૈકી પહેલી ચૌદસને “ફાગણ સુદ ૧૩ બીજી એવું લેબલ મારી તા. ૨૨-૩-૯૭ શનિવારે છ ગાઉની યાત્રા સંઘને કરાવવાનું દુર્ભાગ્યપૂર્ણ અને વિરાધક ? પગલું ભરવા તૈયાર થયેલ છે. આટલે સુધી તો સમજ્યા, પરંતુ આણંદજી કલ્યાણજી પેઢી કે જેની સ્થાપના | તીર્થોના વહીવટ માટે હતી, નહિ કે તિથિની આરાધના નક્કી કરવા માટે. 3 છે તે પિતાની મર્યાઠા ભૂલીને બેટી તેરસ શનિવારના પક્ષમાં બેસી, પિતા તરફથી તે કે દિવસે પાલ બાંધવા વગેરે વ્યવસ્થામાં પડે છે ત્યારે તે આશ્ચર્ય થાય છે. પેઢીએ બંને દિવસોએ આરાધકો માટે સરખી વ્યવસ્થા પિતા તરફથી કરવી તે જોઈએ, છતાં પેઢી આ કંઈ વિચારતી નથી અને એક પક્ષની તરફેણ કરી પોતાની નિષ્પક્ષતા ગુમાવી રહી છે. આપ્ના પિતાશ્રી કસ્તુરભાઈ શેઠ પી. એલ. વૈદ્યને જે ચૂકાદ લાવ્યા તે પેઢીને ? છે પણ મંજૂર નથી ને ! તે આ ચૂકાઢાને શો અર્થ છે? | અમઠાવામાં સકલસંધને ભેગો કરી “હવે પછી જન્મભૂમિ પંચાંગ મુજબ સૌએ ને પરાધના કરવી એવો નિર્ણય શેઠશ્રીએ કરાવ્યો તે પણ વ્યર્થ જલ જ વવ્યું ને? છે આણંદજી કલ્યાણજી પેઢી હવે એક પક્ષની તરફદાર બની ગઈ છે એ વાત આ છે તે વખતે એકમ સ્પષ્ટ થઈ ગઈ છે. આનાં ક્યા કયા દુષ્પરિણામ આવશે? તે આપે વિચાર્યું છે ખરું? શુક્રવારના આરાધકેમાં જ્યારે શક્તિ આવશે ત્યારે તેઓ બીજી સમાંતર પેઢી છે સ્થાપશે. અને આપને એ તે ખ્યાલ હશે જ કે જે પક્ષે પાલીતાણાના દેવદ્રવ્યની રક્ષા - Page #662 -------------------------------------------------------------------------- ________________ 22. માટે સાધારણ ખાતામાં કરોડા રૂપિયા જમા કરાવ્યા તે બીજી પેઢી સ્થાપવા માટે પણ ગમે તેટલી રકમ ભેગી કરી શક્શે. બીજી દુપરિણામ એ આવશે કે આણુ જી કલ્યાણજી પેઢીના વહીવટવાળા સ્થાનામાં, યાવત્ પાલીતાણા ગિરિરાજ ઉપર પણ, પ્રક્ષાલ વગેરેનું ઘી ખેાલીને, તે તે લાભ લઇને પણ તે પૈસા પેઢીમાં જમા ન કરાવતાં અન્ય સ્થાનાના દેવદ્રવ્યમાં જમા કરાવશે. આવાં તે અનેક પગલાં ભરાશે અને આ રીતે પેઢીના વિઘટનના પુન્ય (?)ની ભાગીઢારી આપના નામે જમે થશે. વિચારી શકા તે વિચારો. જે કસ્તુરભાઈ શેઠે પેઢીને નિષ્પક્ષપાત રાખી હતી તે જ પેઢીને આપ ખડિત કરવા તરફ લઇ જઇ રહ્યા છે. છેલ્લે એટલું યાદ રાખો કે આણુ દજી કલ્યાજીની પેઢી તીર્થોના વહીવટ માટે છે. પણ તિથિના સાચા ખાટાપણાના નિય માટે નહિ. એટલે પેઢીએ કાઇનાય પક્ષકાર બનીને અધિકાર ચેષ્ટા ન કરવી જોઇએ. ઇ: સુબાધચંદ્ર પૂ.આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સાથે પત્ર વ્યવહાર તા. ૨૬-૪-૯૭ સુધી C/o. હરિયા જીનીંગ ફેક્ટરી સિધ્ધેશ્વર મંદિર પાસે, અંજાર (કચ્છ) ગુજરાત ફોન ફેક્ટરી : ૪૨૭૩૨ ૧૨ : ૪૩૩૭૮ ૪૩૨૩૮ વિવિધ વાંચનમાંથી અમૃત કણિયા રાગ સ`સાર છેડવા જેવા ન લાગે wwwide - તે મિથ્યાવના રાગ. સમજવા છતાં છેાડી ન શકે તે અવિરતિના રાગ. ચારિત્ર જીવનમાં મેલાશ ઉભી કરે તે કષાયના રાગ. આ ત્રણે પ્રકારના રાગથી જગતના જીવા રીખાઇ રહ્યા છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ { $ ફુ લ દણ જ માં ૨ . –શ્રી વિરાગ આહ' એજ આ જબુદ્વીપ વધતો રાજકુમાર ભણવા યોગ્ય ઉંમરે તેની અંદર આવેલું આ ભરતક્ષેત્ર આવી ઉભો રહ્યો ષટદશનના જાણકાર છે. છે અને ભરતક્ષેત્રની દક્ષિણ દિશામાં એવા યોગ્ય પંઠિત પાસે માતા{ આવેલી આ રામ જન્મભૂમિ. તેનું પિતાએ ભણવા મુક. છે બીજું નામ અયોધ્યા નગરી. આ ચતુર, હોંશીયાર અને બુદ્ધિનિધાન નગરમાં રખ નામે રાજા રાજ્ય કરતા હોવાથી થોડાક સમયમાં તે રાજકુમારે ? હતો. તે પ્રજાવત્સલ હતો. ન્યાય- અનેકવિદ્યા ગ્રહણ કરી લીધી. નિતિનું અડગ રીતે પાલન કરતો હતો. એક વખત કેટલાક મિત્રો સાથે 5 અને કરાવતો હતો. સાથે સાથે ધર્મ * રાજકુમાર ઉપવનમાં ફરવા ગયા છે છે પરાયણમાં પણ એટલો ચુસ્ત હતે.. ફરતા ફરતા તેઓ ઘણે દૂર નીકળી તેઓને શીલગુણ સંપન્ન અને ગયા. કુદરતી સૌંદર્ય નીહાળતાં નીહાસુંદર રૂપવાળી ધારણી નામે પટ્ટરાણી છતાં તેઓની દષ્ટિ એક વૃક્ષના તડ ! 4 હતી. પતિને જ માર્ગે ચાલનારી આ 'ઉપર સ્થીર થઇ ગઈ. અરે ! આ તે છે ને પતિવ્રતા સ્ત્રી હતી. તે પણ ધર્માની કે મહાત્મા લાગે છે. ખરેખર! છે. 1 સુંદર મઝાની આરાધના કરતી હતી. તો મહાત્મા, પણ ઉભા છે કાઉસ્સગ્ન “સંસારનાં સુખમાં દુઃખ જ છે. ધ્યાનમાં. કાંઈ નહીં, ચાલો આપણે ? છે આ વાત જાણવા છતાં, સમજવા છતાં આચાર્ય ભગવતના દશન-વદનાથે આ છે તેઓ બંને સંયમ ગ્રહણ કરી શકયા જઇએ, દૂરથી આચાર્ય ભગવંતના છે ન હતા. કચવાતે મને સંસારના સુખ દર્શન માત્રથી ગૌત્ર હષીત થઇ ગયા. ભેગવતાં તેઓને એક પુત્ર રત્નની સર્વે મિત્રો સાથે રાજકુમાર પહોંચી { પ્રાપ્તિ થઈ. તેનું શુભ નામ તેઓએ ગયા આચાર્ય ભગવંત પાસે. આનંદ જે કુલધ્વજ રાખ્યું. વિભોર બનેલા રાજકુમારાદિએ ગુરૂ છે કુળનું નામ રોશન કરનાર કલ- ભગવંતને ભાવપૂર્વક વંદનાદિ કર્યું છે ને વજ દિનપ્રતિદિન વધવા લાગ્યો. તેને સુખશાતા પૂછવા પૂર્વક વિનયથી બે 8 { નિરખી નિરખીને સો કેઇ આનદ હાથ જોડી તેઓ આચાર્ય ભગવંતની પામવા લાગ્યા. દિવસે ન વધે તેટલો સસુખ બેઠા, રાત્રે વધે ને રાત્રે ન વધે તેટલા દિવસે વિનયવંત માનવીને અવાજ સુણી ક Page #664 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ6]. ને આચાર્ય ભગવંતે ધ્યાન પૂર્ણ કર્યું, કાંઈક પીગળી ગયા. વેચ્છાએ કાંઈક છે | ચોગ્ય અને ઉપકાર કરનાર આચાર્ય નિયમ લેવાનું મન થયું. કાંઈક નિયમ ભગવંતે ધમદેશના પ્રકાશી. લેવાની ઇચ્છા થતાં આચાર્ય ભગવંત છે “મહાન પુણોદયે આ માનવભવ પાસે તેની વિનવણી કરી. આચાર્ય 3 { મળ્યો છે. આ મનુષ્યભવ મળવા ભગવંતે પણ નીચેના નિયમો પર ! દેવતાઓને પણ દુર્લભ છે. આ મનુ સામાન્ય સમજુતી આપી. ભવ પામીને શાશ્વત સુખને મોક્ષને ૧ શ્રી નમસ્કાર મહામંત્રનું ચિંતન છે માટે પ્રયત્ન કરવું જ જોઇએ. જેટë કરવું. પુરૂષાર્થ સંસારના સુખ મેળવવા ર શ્રી દેવ અને ગુરૂ ભગવંતની છે. માટે કરે છે તેટલો પુરૂષાર્થ એક્ષના ને આરાધના ભક્તિ કરવી. શાશ્વતા સુખ માટે કરો તે બેડો ૩ યથા શક્તિ જીવદયાનું પાલન કરવું છે પાર થઈ જાય. સાચા સુખની પ્રાપ્તિ ૪ ક્રોધ, માન, માયા, લોભ આ છે માટે જ્ઞાન-દર્શન અને ચારિત્રની સુંદર ચંડાલ ચોકડીમાં ફસાવવું નહીં.' આરાધના કરવી પડે છે. પ રાગ-દ્વેષ ઓછાં કરવા. આ માગ શ્રી તીર્થકરેએ પ્રરૂ. ૬ સ્વઘરમાં સંતેષી રહેવું. પેલો હોવાથી તેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જ જોઈએ. શ્રદ્ધા વિના ૭ કેઇને પણ દોષ ગ્રહણ ન કર. સમકિતની પ્રાપ્તિ થતી નથી. શ્રદ્ધા ૮ અણહક્કનું કોઈનું કાંદ લેવું નહીં. પૂર્વક આચરેલો ધર્મ સંસારના જન્મ, ૯ હમેશા ચારિત્ર સ્વીકારવાની ? મરણ, રોગ, શોક, દારિદ્ર આદિ વગેરે ભાવનામાં રમવું. 1 સંકટ નાશ કરે છે. અંતે પરમપદ રાજકુમારે હર્ષોલ્લાસ પૂર્વક ઉપ{ આપે છે. રના નિયમો ગ્રહણ કર્યા પૂ. ગુરૂદેવને છે - આચાર્ય ભગવંતની મધુરી વાણી વંદન-નમસ્કાર કરી મિત્ર સાથે ન સાંભળી રાજકુમારને શ્રી તીર્થકરે પોતાના નગર તરફ પાછો ફર્યો. તે ઉપર અતુટ શ્રદ્ધા થઇ ગઇ. જ્ઞાન- જ અવસરે થાડું કે ગયા પછી, દર્શન અને ચારિત્રની સંપૂર્ણ આરા- બે સ્ત્રીઓને ઉગ્ર અવાજ તેઓએ હું ધના કરવા માટે જોઇએ તેવા ભાવે. સાંભળ્યો. બે સ્ત્રીઓ પરસ્પર કર્યો છે કલાસ પ્રગટયા નહી, આથી તેઓએ કરી રહી છે તેવું અનુમાન થવાથી છે દેશથી ધર્મારાધન કરવાનું સ્વીકાર્યું. તેઓએ પોતાના પગ તે તરફ વાળ્યા. શ્રી ગુરૂ ભગવંતના ઉપદેશથી સાહિલે ખરેખર ! ત્યાં બે સ્ત્રીઓ ઝઘડો કરી છે Page #665 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ : - અંક : ૩૧ : તા. ૧–૪–૯૭ : : ૬૮૧ તે રહી હતી. નજીક પહોંચતાં કુમારે હું આ સુથારની સ્ત્રી કરતાં અધિક ( પ્રેમભર્યા વર્ષે ઉચાર્યા કેમ બહેન ! છું કે નહિ. ઝઘડી રહ્યા છે? હમ ભી કુછ કમ નહિ તે પ્રમાણે છે તે ઊતાવળી લુહારની સ્ત્રી બોલી, ખોંખારા ખાતી સુથારની સ્ત્રી બોલી; } 6 રાજકુમાર' હું લુહારની સ્ત્રી છું અને સાંભળો, સાંભળે, બાધવ રાજકુમાર! આ સુથારની સ્ત્રી છે. મારા માથા છે તે ઘમંડી એમ માને છે કે મારા હું ઉપર પાણી ભરેલો ઘડે છે, જ્યારે પતિ જેવો કોઈ કારીગર નથી? પણ 8 આ ઝઘડામોરના માથે ખાલી ઘડો “જરા ખાંડ ખાઇલે,” મારે પતિ પણ છે છે, છતાં પણ મને જવાનો માર્ગ આ કાંઇ ઓછો ઉતરે તેમ નથી. મારો ? સ્ત્રી આપતી નથી, એ પિતાના પતિ પણ એક અછો કારીગર છે. આ મનમાં શું સમજે છે? આટલી બધી મારે પતિ તેના પતિ કરતાં ઓછો ? અક્કડ થઈને કેમ ચાલે છે? તેને હજી ઉતરે તેમ નથી. તેઓ એવો લાકડાનો ખબર નથી કે મારા પોતાની કારીગરી ઘોડે બનાવી જાણે છે કે તેના ઉપર છે જેવું જ્ઞાન કેઇનામાં નથી. તેનો ઘમંડ બેસી કી ફેરવીએ કે તરત જ તે 8 ચપટીમાં ઉતારી દઇશ. હજી સમજી લાકડાને ઘેડો આકાશમાં ઉડવા છે જાય તે સારૂં, નહીંતર.... લાગે. આ ઉડતો ઘડો છ મહિનામાં રાજકુમારે મીઠાશથી પૂછયું છે તે આખી પૃથ્વી જોઇને પાછા પોતાના ૧ ભગિની ! નારે પતિ કેવો કારીગર છે? નગરમાં આવી જાય. લુહારની સ્ત્રીએ કહ્યું, “મારા આપે અમારી બંનેની વાત શાંત પતિની કારીગરીની શુ વાત કરું. ચિત્તો સાંભળીને ! તે હવે આ૫ જ તેઓ એવું કશળ કારીગરીરાણ કરે વિચાર કરીને કહે. બંનેમાં કેણ છે કે ન પૂછો વાત. તેઓ પોતાની ચઢે? કોણ વધે? અધિક કે છે આગવી કારીગરીથી લોઢાનું માછલું કહેવાય ? | બનાવે છે. આને તેઓ એક કળથી રાજકુમાર તો વિચારમાં પડી ગયો. છે આકાશમાં ઉઠાડે છે. આકાશમાં ઉચે બંનેના મોઢાં તો રાજકુમાર બોલ્યો ! ઉચે ઉડતુ તે માછલું ઊંડા સમુદ્રમાં છે બહેને ! કાલે તમે રાજદરબારે આ ડુબકી મારે છે. ડુબકી મારી સમુદ્રના આવજો. સાથે તમારા વહાલાં પતિદેવને 3. ૧ પિટાળમાં રહેલા રને અને મોતીઓ પણ લેતા આવજે. હું મહારાજાને 4 લાવી આપે છે.' બોલો રાજકુમાર, બધી વાત કરી રાખીશ. મહારાજ Page #666 -------------------------------------------------------------------------- ________________ 20 ૬૮૨ ઃ તમારા ઝઘડા મીટાવી દેશે. અત્યારે ક્રોધ શમાવી દે અને બને પાતપેાતાના કામે લાગી જાવ રાજકુમારનાં વહેણુ સાંભળી બંને કામે પડી ગયા. મનમાં તરંગા કામે લાગી ગયા. વિચારાએ પેાતાની માઝા મુકી દીધી. કઇ વેશભૂષા પરીધાન કરવી? કયા દર્-દાંગીના પહેરવા? પતિદેવની આગળ કઇ રીતે વાતની રજુઆત કરવી? પતિદેવને કયા વેશ ચાર પહેરાવવા ? બહેનપણીઓ આગળ કઇ રીતે વાત કરવી ? ะย રીતે આંડાશી-પાંડાશીને મારી મોટાઇની વાત કરીશ? આવા ખાટાં વિચારા કરતી તે બંને પોતાના પથ કાપતી ઘરે આવી, પતિદેવને ઘીસાકરે ખવડાવી માડીને બધી વાત કરી. બન્નેએ વિચારોના વમળમાં રાત પૂર્ણ કરી. આ દિવસે અને સ્ત્રીઓએ સુદર વેશ પરિધાન કર્યાં. પતિદેવને તિલક કર્યું. ચાખા ચઢાર્થી સુંદર આશીષ વચન આપ્યાં. પાતાતાના પતિની સાથે તે બંને સ્ત્રીએ રાજસભામાં આવી. અ એવી બને સ્ત્રીઓએ રાજાને અને રાજકુમારને નમન કર્યાં, સાથે રહેલા બંને પુરૂષને રાજાએ પૂછ્યું: તમારી સ્ત્રીઓ શું કહે છે? મહારાજા ! ‘જે કહે છે તે બરાબર : શ્રી જૈન શાસન [અઠવાડિક] છે.’ બને પુરૂષોએ જવાબ વાળ્યો. ‘શું તમે તેવી કળ જાણેા છે. ’ રાજાએ ફરી પૂછ્યું.. હા, રાજન ! અમે એવી કળા જાણીએ છીએ. આપ કહે તેા પ્રત્યક્ષ ખાત્રી કરી આપીએ.' બને ના પતિદેવે મેલ્યાં. તેા કરી આપે ખાત્રી !' રાજાએ પડકાર હું કયાં. પણ, હે કૃપાનિધિ રાજન! આ કળાની ખાત્રી કરવા માટે થાડાક જરૂરી સાધન જોઇએ.તે જે મળી જાય તે અમે અમારી કળા બતાવવા તૈયાર છીએ. મત્રીશ્વર, જોઇતા સાધનાની વ્ય. વસ્થા કરી આપે. રાજાએ આજ્ઞા કરી. જી સાહેબ! મંત્રીશ્વરે આજ્ઞા મસ્તકે ચઢાવી. બંને પાસેથી જોઇતા સાધનનુ લીસ્ટ કરાવ્યું, તે પ્રમાણે સવ સામગ્રી તેએના નિવાસસ્થાને મત્રીશ્વરે પહેાંચતી કરી. પેાતાની હૈાંશીયારી અને કળા બતાવવા માટે અને કામી લાગી ગયા. પાણી જેમ સમય પસાર થતાં તે બન્ને કલાકારોએ પેાતાની કળા તૈયાર કરી લીધી શુભ દિવસે રાજ દરબારમાં લાવી રાજાદિ નગરજનાને બતાવી. [ ક્રમશઃ ] LET Page #667 -------------------------------------------------------------------------- ________________ T: TUTI શાસક મમાયા . . . 2 શંખેશ્વર મહાતીર્થ શ્રી હાલારી જૈન ધર્મશાળામાં ભવ્ય ઉપધાન અરે પૂ. હાલાર દેશદ્ધારક આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના ૫ પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિની પુનીત નિશ્રામાં તેઓશ્રીના { ઉપદેશથી (૧) શ્રીમતી પુરીબેન હંશરાજ હીરજી ચંઢરીયા પરિવાર હા. શ્રીમતી ૧ કમળાબેન મોહનલાલ હંસરાજ રાવલશરવાળા હાલ નાઈરોબી તથા શ્રીમતી લમીબેન મુરગ લખમણ ગડા સોળસલાવાળા હાલ મબાસા (૨) શ્રીમતી રાણીબેન ખીમજી છે વીરજી ઘુઢકા પરિવાર મીઠાઈવાળા હાલ નાઈરોબી માટુંગા જામનગરવાળા (૩) સ્વ. } શ્રીમતી ઉમાબેન સેજપાર કચરા ગોસરાણ સ્વ. મહેન્દ્રકુમાર સેજપાર ગોસરાણીના . 1 શ્રેયાર્થે શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ લાખાબાવભથાણુ હાલ જામનગર (૪) શાહ ? 1 મેઘજી ડાય ભાઈ ગોસરાણી હ. ભાઈ લીલાધર મેઘજી નાના માંઢાવાળા હાલ પ્રભાદેવી મુંબઈ તરફ થી ભવ્ય રીતે ઉપધાન કરાવવામાં આવ્યા. પૂ. શ્રી માગશર વઢ ૫ ને પધાર્યા માગશર વઢ ૬ ના ઉપધાન પ્રવેશ થયો છે 1 માગશર વદ ૮ ના દ્વિતીય પ્રવેશ થયો. સંખ્યાના ૫૫ ની રહી. કરાજ ક્રિયા પછી વાજતે ગાજતે ઉપધાન કરાવનાર સંઘપતિઓ તરફથી ૧ ચતુર્વિધ સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના દર્શને જતાં અવારનવાર બીજા જ | મદિરાએ પણ જતા આમા જ અનેરો આનંદ સંધપતિઓ તથા તપસ્વીઓને અડવતે હતે. અનુષ્ઠાન બરાબર થતા તથા તપસ્વીઓની ભક્તિ વ્યવસ્થા સુંદર હતી. સંઘ- 2 પતિએ પ! તપસ્વીઓને ભકિતમાં ખૂબ ઉત્સાહિત હતા અને ભક્તિ કરવામાં ખામી છે 4 ન રહે તેની કાળજી રાખતા બહારથી પધારેલા મહેમાન તથા યાત્રિકોને પણ ઉપધાન છે દરમ્યાન દરરોજ ત્રણે ટાઈમ સુંદર ભકિતથી જમાડતા હતા. એ હાલમાં જામનગર ઢિગ્વિજય પ્લેટ શ્રી વિમલનાથ દેરાસરથી ત્રણ પ્રભુજી લાવીને પધરાવ્યા હતા જે સુંઢર આંગી વિ. થતા પ્રવેશને આગલે વિસે લીલાધર | રામજી તરફથી પૂજા ભણાઈ બાય કમળાબેન મેહનલાલ ચંદરીયા તરફથી શ્રી સિદ્ધચક પૂજન ભણાવાયું ૧૮ અભિષેક થયે શાંતાબેન મહેન્દ્રભાઇ તથા તેમના હસ્તક Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ : COR : શ્રી જૈન શાસન (અવાડી૪) મેબાસાવાળા ભાવિકા તરફથી અને બીજી ૫-૬ પૂજા ભણાવાઇ, વડાદરાવાળા નયનાબેન ચ'પકલાલ તથા લંડનવાળા કસ્તુર સામચં મેરગ હરિયા તથા બીજા ભાવિકા તરફથી ૧૨ દિવસ પૂજાએ ચાલી. ઉપધાન દરમ્યાન ઉપદેશ સપ્તતિષ્ઠા ગ્રંથ વાંચન માટે વહેારાવવા આદિની ખાલી સારી થઇ હતી. (૧) વહેારાવવાના લાભ કમળાબેન મેાહનલાલ (પાંચ પૂજા–૧ પ્રેમચંદ પાના શાહ ૨. લીલાધર મેઘજી ૩. ખીમજી વીરજી ગુઢકા ૪. કંચનબેન માતીચંદ શાહ લડન ૫. આર. ટી. શાહ વડાદરા અષ્ટ પ્રકારી પૂજા જીતેન્દ્ર માતીચંદ શાહ લંડન ગુરુપૂજન શ્રી કમળાબેન મેાહનલાલ ચંદરીયા. પેાષ દશમીના વરઘેાડા સુંદર નીકળ્યા વરઘેાડામાં પ્રભુજી લઈને બેસવાના શ્રીમતી કમળાબેન માહનલાલ જમણેાચામર લેવાને શ્રીમતી રતિલાલ લંડન, ડાબી બાજુ ચામરના પણ તેમના અને નૂતન ઝરમરતા બિંબ લઈને બેસવાના લીલાધર રામજી બીડવાળાએ લાભ લીધેા હતા. માળા રાપણુ મહેાત્સવ ભવ્ય રીતે ઉજવાયા હતા મહા સુદ ૮ શ્રીમતી કસ્તુરએનના ઉપધાન નિમિત્તે સેામ મેરગ 'હરિયા લડનવાળા તરફથી સિદ્ધચક્રપૂજન થયું. ઉપધાન કરાવનાર તરફથી મહા સુઃ ૯ શાંતિ સ્નાત્ર સુઇ ૧૦ માળના વરઘેાડા મહા સુદ ૧૧ ના માળા રાણુ વિધિ થઈ હતી. ભવ્ય પહેલી માળ કુ. પ્રફુલાબેન સેામચં તથા જયતિલાલ સામ મેરગ તરફથી શ્રીમતી કસ્તુરબેન સેામચંદ (લંડન) બીજી માળ પ ́જ મેઘજી કરમણ ારા શ્રીમતી અમૃતબેન મેઘજી (લડન) ત્રીજી માળ દેવશી ડાયાભાઇ ગેાસરાણી તરફ. પ્રવીણચંદ દેવશી ચેાથી માળા મેઘજી ડાયાભાઇ ગેાસરાણી હ. રાકેશ તરફથી શ્રીમતી પુષ્પાબેન લક્ષ્મીચંદ મેઘજી (થાણા) પાંચમી માળ ચ'પકલાલ રતિલાલ શાહ તરફથી શ્રીમતી નયનાબેન ચ'પકલાલ વડોદરા છઠ્ઠી માળ શાહ લખમણ વીરપાર મારૂ પિરવાર તરફથી કુ. જીગીશાબેન તુલસીદાસ સાત આઠ નવમી માળ શાહુ લીલાધર રાજ્જી તરફથી અનુક્રમે પલ્લવીબેન તુલસીાસ તથા દિલિપકુમાર લીલાધર તથા શ્રીમતી સર્રાબેન ઢિલિપકુમાર (બીડ) ૧૦ મી માળા અશેાકુમાર કેશવલાલ તરફથી શ્રીશ્તી વિભાબેન અશેાકુમાર ૧૧ મી માળ પ્રદીપકુમાર જયંતિલાલ તરફથી કંચનબેન જયંતિલાલ ૧૨ મી માળ ગાવીઢજી કરમશી પરિવાર તરફથી ગાવી...દજી કરમશી દોઢીયા (જામનગર) ૧૩ મી માળ ચીમનલાલ જીવાચક તરફથી કુ. ધ્વનિબેન ચીનુભાઇ (અમદાવાદ) ૧૪ મી માળ વ્રજલાલ મગનલાલ તરફથી અરુણાખેન જય'તિલાલ ૧૫ મી માળ N Page #669 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અંક ૩૧ તા. ૧-૪–૯૭ : ': ૬૮૫ સમચંદ મેરગ હરિયા તરફથી શ્રીમતી કસ્તુરબેન હીરજી નરશી ૧૬ મી માળ કાનજી જેઠાભાઈ તરફથી હેમલતાબેન બાબુલાલ (શંખેશ્વર) ૧૭મી માળ કુલચંદ જીવરાજ તરફથી નીલાબેન ચીનુભાઈ (અમદાવાઢ) ૧૮ મી માળ લીલાધર મેઘજી તરફથી 8 છે પ્રેમીલાબેન મહેન્દ્રકુમાર. માને દિવસે સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું. માળ પ્રસંગે સારી છે છે સંખ્યામાં ભાવિકો પધાર્યા હતા. રાગથી વિરાગ ભણી વિમોચન : શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણીયાની 6 દીક્ષાને અનુલક્ષીને આ વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છેશ્રી મહાવીર શાસન આ ( વિશેષાંકનું વિમોચન ભાઈશ્રી વેલજી દેપાર હરણીયા તથા ભાઈશ્રી ધીરજલાલ વેલજી જ દેપાર હરણીયાએ પૂજન કરીને કર્યું હતું અને તેની નકલ પૂ. આચાર્યદેવશ્રીને અર્પણ મેં કરેલ તે અંગે ભાઈશ્રી શાંતિલાલ ઝીણાભાઈને સમજણ આપી હતી. ધર્મશાળામાં ઉપધાન શરૂ થયું ત્યારથી યાત્રિક અને મહેમાનો માટે ભોજન- ૧ શાળ ઉપધાન કરાવનાર તરફથી ચાલુ થઈ હતી અને ઉપધાન પછી પણ ચાલુ છે ભોજનશાળા તિથિ રૂા. ૧૫,૧૧૧૩ રાખી છે ૨ મહિનામાં ૧૨૫ જેટલી તિથિઓ ભરાઈ ગઈ છે.' ઉપધાન માન મહોત્સવ પ્રસંગે નૂતન જિન મંદિરમાં પધરાવવાના ઝરમરતા છે ત્રણ પ્રતિમાજી આવી ગયા હતા અને વરડામાં પણ ફેરવતાં ગામ જોવા ઉમટી પડયું હતું નીવાને લાભ લેનારા ભાગ્યશાળીએ ૧. શ્રીમતી લમીબેન મુસા લખમણ ગડા 8 મબાસા . સ્વ. ગંગાબેન હેમરાજ કુંભા ચંગાવાળા હા રમાબેન લાલજી હેમરાજ હું લંડન હ. ઝવેરચંદ લાધાભાઈ ૩. શ્રીમતી જશોઝાબેન જુઠાલાલ ધરમશી કાનાલુંશ R શ્રીમતી કસ્તુરબેન મૂળજી ભારમલ ગુઢકા લાખાબાવળી શ્રીમતી કસ્તુરબેન પ્રેમચંદ 5 હંશરાજ દાવબેરાજા (લંડન) ૪. એઝવેર સત્સંગ મંડળ લંડન હ. મણિબેન કેશવજી ૨ જેસંગ તથા કમળાબેન મોહનલાલ ૫. શ્રીમતી વાલીબેન જેઠાલાલ ધરમશી નાગડા હ. કાનજીભાઈ જામનગર ૬. શાહ વેલજી દેપાર હરણીયા જામનગર ૭. શાહ ગોવીંદજી { મેપાભઈ રસીકા ૮. શાહ ઝવેરચંદ રમણલ માલદે લાખાબાવળ હ. કિશોરભાઈ ઝવેરચં? છે મુલુંડ. 8 આંબેલનો લાભ લેનાર ભાગ્યશાળીઓ ૧. શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ છે લંડન ૨. મોતીચંદ્ર એસ. શાહ લંડન.. . (જુઓ પેજ ૬૮૬) Page #670 -------------------------------------------------------------------------- ________________ – લઘુ બોધ કથા : મૂઝાશો મા ! એક ગામમાં એક સાધુ મહારાજનું ચાતુર્માસ હતું. ત્યાં શ્રી પર્વાધિરાજ મહાછે પર્વના પ્રસંગે બંનેમાં અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યાઓ ઘણી થઈ. તેથી સાધુ મહારાજને 8 થયું કે, મારા વ્યાખ્યાનની અસર સારી થઈ લાગે છે. ત્યારે એક સારા શ્રોતાઓ છે આ અવસર પામી સાધુ ભગવંતે કહ્યું કે-“સાહેબ! આમાં મૂઝાવા જેવું નથી કે આનંઢ છે ૨ પામી ફુલાવા જેવું નથી. કારણ અમારા ગામને રિવાજ છે કે નવી નવી વહુ આવી છે હોય અને તે અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરે તે ભારે ભારે સાડીઓ તેમના સગાં-સંબંધી | { તરફથી મળે છે. આ વર્ષે લગ્ન ઘણા થયા છે. તેથી સાડીઓ માટે ઘણી બધી નવી છે વહુઓએ અઠ્ઠાઈ આદિ તપશ્ચર્યા કરી છે.” જે ધર્મ માત્ર આત્મકલ્યાણ માટે અને આત્માની મુક્તિને માટે જ કરવાનું છે. છે તે ધર્મ જે આ લેકની અનુકૂળતા-સુખ સામગ્રી માટે કરાય તે હાલત શું થાય ! કે જે વાસ્તવિક લાભ થવું જોઈએ તેનાથી વંચિત રહી જવાય. | માટે સી પ્રિય વાચકને ભારપૂર્વક ભલામણ છે કે ધર્મ માત્ર આત્મકલ્યાણ છે માટે જ કર. પણ ધર્મ કરતી વખતે સંસારની કેઈપણ કામના, લાલશા કે અપેક્ષા છે ૨ ન આવી જાય તેની કાળજી રાખવી. આ રીતના નિર્મલ ધર્મના આરાધક બની સૌ ન ) સાચા આત્મિક સુખના સ્વામી બને તે જ ભાવના. – પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. 8 - છે ( અનુ. ૬૮૫નું ચાલુ ) છોડ ભરાવનાર ભાગ્યશાળીએ (૧) શ્રીમતી કમળાબેન ( મેહનલાલ ચંદરીયા, લંડન તથા શ્રી લક્ષ્મીબેન મુરગ ગડા, મેંબાસા (૨) શ્રીમતી કે રણબેન ખીમજી વીરજી ગુઢકા, મીઠાઈ (૩) શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ ગોસરાણી, 8 જામનગર (૪) શાહ લીલાધર મેઘજી ગોસરાણી, મુંબઈ (૫) અમૃતબેન મેઘજી કરમણ છે લંડન (૬) કસ્તુરબેન સોમચંદ મેગ, લંડન (૭) નયનાબેન ચંપકલાલ રતિલાલ, 8 છે વડેદરા, (૮) સ્નાબેન જીતેશકુમાર, વડેરા (૯) લીલાધર રામજી બીડ (૧૦) છે. ૨ ડાહીબેન ભગવાનજી સોજપાર, જામનગર (૧૧) લીલાબેન રજનીકાંત ટી. શાહ, વડોદરા. 8 માળારોપણ બાદ બપોરે ૩ વાગ્યે પૂ. શ્રીએ થાનગઢ છરી પાલિત સંઘ ? છે માટે વિહાર કર્યો હતે. - Page #671 -------------------------------------------------------------------------- ________________ છે આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરાય નમઃ | જ શ્રી એસવંશ કે સિલેકે 1 - ૦૦ : હા હા હે હર હર [ રચયિતા–મુનિ શ્રી જ્ઞાનસુંઢર ] છે અરિહંત સિદ્ધ ને સૂરીશ્વર ધ્યાઉ કિરપા કરી ને આપ પધારે છે પાઠક મુનિવર કો શીશ નમાઉં હસી ઉપકાર ૨ બહુત સુધાર ૭ 4 હંસ વાહની કવિ કી માતા ! શિષ્યો સાથે તે ગુરુ પધારે છે છે દેવી શારદ્વા ૨ દીજે સુખ શાતા ના માર્ગ કે સંક્ટ બહુ પ્રકારે છે કે ૨ એશવંશ કો કહસું સિલેક સાધુ ભિક્ષાર્થ નગર મેં જાવે એકણ મનથી સાંભલ જે લેકે છે માંસ મટિરા ૩ બિન ઘર નહી પાવે ૮ 5 છે નિદ્રા વિકથા ને વાતાં મત કીજે | રાજસભા મેં સૂરીશ્વર આપે છે ૬ જાતિ ગૌરવ પર ૨ ધ્યાન જ દીજો રિા દેઈ ઉપદેશ ભૂપત સમઝાયે છે ? 4 જિનવર તે વાં પાર્ધ મહ રાજા યજ્ઞ બિખેરી જીવ બચાવે ! | શુભાર હુએ હ ગણધર તાજા છે. નિમ્બે હજાર ૨ જૈન બનાયે હા 5 ઇંજે પટ્ટ તે હરિજા વિરાજે ! ગષભદેવ કે મંદિર બનાવે છે | સૂરિ સમુદ્ર ર શાસન હિતકાજે ૩ . સેવા પૂજા ક જ્ઞાન બતાવે છે જે { કેશી શ્રમણ ( બાલ બ્રહ્મચારી બાત વલી સુની પદમાવતી કેરી શાસન કી કસ ખૂબ સુધારી યજ્ઞ કરાવે ૨ મહા કુરી ૧૦ 4 4 પ્રદેશી આઢિ કેઈ મહારાજા ! ચલકર સૂરિજી પદમાવતી આવે છે ? ન જૈન ધમ તે ૨ બનાયા તલ્લા ૪ રાજ સભા મેં જ્ઞાન સુનાવે ! છે + પાંચ પટ્ટ ના સ્વયપ્રભસૂરિ ! સહસ પૅતાલિસ રાજા કે સાથ ! વંશ વિદ્યાધર કીરતિ ભૂરી છે જેન બનાયે ૨ સૂરિ નિજ હાથે ૧૧ 8 શિષ્ય પાંચ થી શોભે યશ ધારી શાંતિનાથ કા મંદિર બનાયા ! સિદ્ધગિરિ કી ૨ યાત્રા હિતકારી પા જૈન ધર્મ કા ઝંડા ફહરાયા છે છે આયે અબૂ પર વ્યાખ્યાન દીનો બીજ બેઈને વૃક્ષ લગા અહિંસા ધર્મ કો વર્ણન કીનો નામ ધર્મ કો ૨ અમર બનાયે ૧૨ા છે શ્રીમાલ વાસી તે સુનિ ચિત લાઈ ! વિદ્યારે કા મહેન્દ્ર રાજા | ગુરુ ચરણે મેં ૨ શીશ નમાઈ ૬ કિમી દેવી કા પુજ્ય હી તાજા છે . યજ્ઞ એક કી મોટી હી ત્યારી ! રત્નકુક્ષ સે પુત્ર એક જાય છે લાખ જીવ કી હોગી ખુવારી ! રત્ન ચૂડ તે ૨ નામ કિરાયે ૧૩ છે Page #672 -------------------------------------------------------------------------- ________________ , સામાન : ૧, . : : -- . ૪. 3..*, , : શ્રી જૈન શાસન (અઠવાડિક] : : - બાલ કીડા કી યુક્તિ હૈ ભારી પાટ પરંપરા પ્રભુ કી પૂજા ! વિદ્યા સીખી તે કઈ પ્રકારી પ છે કામ તો કરતે હી દૂજા રિલા છે છે જોબન વય મેં તો પરણાઈ નારી! - મારે પ્રતિજ્ઞા પૂજા કરને કી સુખ વિકસે તો ૨ સ્વર્ગ અવતારી ૧૪ ઈચ્છા મૂર્તિ કે સાથે રખને કી છે 4 રાજા મહેન્દ્ર સંયમ લીને ! 'આજ્ઞા ફરમાઈ દીક્ષા તે દી રે ! રત્નચૂડ ને રાજ જે દીનો | પામર પ્રાણી કા ઉદા૨ કીજે રિશા ! આ મુખ શાંતિ મેં રહે નિચિતા * . ", - લાભાલાભ ક જ્ઞાન વિચારી . છે રાજ કરતો કે ૨ કઈ દિન બિતા ૧૫ દીક્ષા તે દીની પાંચ સી પરિવારી છે B ચારણ મુનિ તો આ ગુણવંતા ! ચૌઢહ પૂર્વ કે અભ્યાસ કી નો જ છે ઉપદેશ જાણે અમીય વરસન્તા | બાવન વીર સે ૨ સૂરિ પત્ર દીને ૨૩ ૫ 6 તીર્થ યાત્રા કે મહાતમ બતાયો જ રત્ન પ્રભસૂરિ નામ પ્રખ્યાત છે ન નન્દીવર દ્વીપ ૨ તીર્થ સવા ૧૬ પાંચ સૌ સાધુ સે વિ રે વિખ્યાત છે સુની દેશના ભાવ હુસ્વસાયે દેવી ચકેશ્વરી પ્રેરણા કીની - સબ મિલી ને વિમાન જાયે મરૂર જાને કી ૨ સલાહ નદીની ૨૪ મ પ્રસ્થાન કરકે જંગલ મેં આવે ! આ તાંત્રિકે નાસ્તિક ધર્મ ફેલા છે ચલતા નભ મેં ૨ ઝાણું રુઠ જાવે ૧૭ મધર સારો તે અલ સે છાય છે ! આ અધો દેખે તો મહાતમા ભાવે છે . ગ્રામ નગર મેં જમિયા અખાડા છે ન જાણું આશાતના નીચે જ આવે છે પાખંડ મચાયો ૨ ધર્મ ધૂતારા રિપા ? આ અપરાધ ખમાવી શીશ નમાવે . પાંચ મકા૨ મોક્ષ કે કારણ | સૂરિ સંસાર ૨ અશિર બતાવે I૧૮ માંસ મદિરા ને થુન ધારણ 1 2 ' રત્નચૂડ ને અજી ગુજારી છે કે, આ મુદ્રા મીન એ પાંચ મકારા , . દીક્ષા લેને કી મરજી હમારી ! ઈણ વિધિ કરમ ૨ કરાતણ હાર પર ૬૧ 4 પર એક પ્રશ્ન તે પૂછું પહલા : વણ ભેઢ નહી જાતિ કેઈ ફટ - ૧ જિસસે માર્ગ તે ૨ હોગા જે સહલા I૧૯ી માતા વરખ ને સબ કે લિયે છૂટ - રામ રાવણ પર કીના ચઢાઈ સેવે મૈથુન માંસ જ ખાવે " . " , બેચર ભૂચર કી મદદ સેવાઈ ભૈરવી ચક્ર મેં ૨ ધમ બતાવે રિકા ચન્દ્રચૂડ થા વિદ્યાધર રાજા " , ઉપકેશપુરથા ખુબ વિસ્તાર છેરામ પક્ષ મેં ૨ લહેવાયા તાજા જિસમ અખાડા જમિયા ભારી છે { તૂટી લંકા ને લુટ મચાઈ : - ". " યજ્ઞ હોમ મે જિવ સંહાર કે ચન્દ્ર ને મૂર્તિ પાર્થ કી પાઈ છે અધમ કા કીના ૨ અતિ હી પ્રચારો રિટી Page #673 -------------------------------------------------------------------------- ________________ ( વર્ષ ૯ અંક ૩૧ તા. ૧-૪-૯૭ : તે ઉસ નગર કી ઉત્પત્તિ એસી ભૂખે પ્યાસે કે નહી અને પાણી ! લિખી શા મેં સુનાઉ જેસી દીન દિલગારી ૨ મન મેં નહીં આણી ૩૬ 1 શ્રીમાલ નગર મેં જ્યસેન રાજા શિષ્ય પાંચ સૌ ભૂખ ને પ્યાસા , 5 ભીમ ને ચંદ્ર ૨ પુત્ર દે તાજા રિલા દેખે પાખંડી આયા તમાસા ! ભીમસેન તે બ્રાહ્મણ ઉપાસા ! પત્થર લકડી ને કાંકરા મારે છે ચ દ્રસેન થા જિન ધમી ખાસા છે આક્રોશ વચન ને ૨ કુત્તા સને ૩૭ ચંદ્રસેન તે ચંદ્રાવતી રાયા છે સૂરિ શિખ્યો કે ઈણ પરે સમઝાતે ! ભીમસેન સે ૨ ભીનમાલ કલાયા ૩૦ વરે? તમારી કસૌટી થાવે છે. 1 કુંવર ઉપલદે રોષ ભરાઈ ! કામ પડને પર જે રહે પકા ! ઊહડ મંત્રી કી પ્રીત સવાઈ છે ઉનકા હી બાજે ૨ જગત મેં ડંકા ૩૮ છે દેઈ નિકલ ગયે નગર સે ! એસે છ પર કરુણા તુમ લાવો ! રાજ મા ૨ ભુજા કે બલ સે ૩૧ દેઈ ઉપદેશ સુલટા બનાવે છે તે છે વિરાટ નવા૨ કે સંગ્રામ મિલિયે | અપના કલ્યાણ કરે હર કેઈ ! રાત્રે વાસો ને સંબંધ સંકલિયો પર ઉપકાર ૨ યહી અધિકાઈ ૩િલ ! સીઅસ (૧૮૦) અશ્વ સોદાગર દીના ! ખજકર્ષિ ને મેતારજ જાણે ઢીલ રાજ કે ૨ ભેટ કને ૩રા ગજસુકુમાલ ને પ્રદેશી રાણે છે રાજા પ્રસન હો ભૂમિ તે દોની વીર પ્રભુ ને બાર વર્ષ તાઈ ઊસ કી ભૂમિ સંકેતે લીની સહ પરિસહ ૨ સમતા મન લાઈ જવા છે શુભ મુહમે છડી રોપાણું ! શિષ્ય સૂરમાં બોલે ઈમ વાણી ! | દેવી ચામુણ્ડા ૨ થાપી ધણિયાણી ૩૩ પ્રાણ પ્રણ સે પ્રતિજ્ઞા ઠાણી ! ને બીન્નમાલ સે ઉ૫લ કુટુંબી ! હાથ આપકે માથે ધરાયા છે આયે હજારો વ્યાપાર મુરબ્બી છે - વાસક્ષેપ સે ૨ બલ હમ પાયા ૪૧ ૧ ૧ પ્રાણી પ્રચુર ઉપજાઊ ભૂમિ પર ઉપકારે જીવન હમારે ! અર્પણ કીધા છે શરીર સારે છે. - વિપુલ વ્યાપાર ૨ નહી કોઈ કમી ૩૪ સંકટ હજારે સહન કરશે { બાહર યે જન મેં નગર વિસ્તારો કદમ એક તે ૨ પાછો નહીં અને જો ચોંડ ની યોજના સ્વર્ગ મનુહારી છે અનુક્રમે ઉપકેશ નગર મેં આ એ ક લા કી બસ્તી ઉપલદે રાજા ! પૂછે નહીં કેઈ હિંગ લગાયે . મસ્ત્રી ઊહડ ૨ બુદ્ધિ કા તાજા ૩૫ લુકવી પહાડી નગર કે બહારી ! રત્નપ્રભસૂરિ મરુધર મેં આવે છે સબ સાધુ જહાં ૨ ડેરા દિયા ડારી ૪૩ 1 ઉપસર્ગ પરિસહ સહ સમ ભાવે ! [ કમ ] ? < - TO Page #674 -------------------------------------------------------------------------- ________________ રજી. નં. જી./સેન. ૮૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) gooooooooo 9 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 — (6 . . સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સંસારને સુખી કરવો હોય તો મોક્ષે મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નહિ. જીવ છે. 9 સુખી ત્યારે જ કાં તે એ મેક્ષમાં જાય અથવા તે સમક્તિની પ્રાપ્તિ કરે. સંસારમાં 0 0 સુખી સમકિતી અને સમકિતનો અર્થ 9 બોલે તમે બધા સુખી છે કે દુઃખી? સમકિતને અથી દુઃખની ફરિયાર જ ન 9 9 કરે. ગમે ત્યારે પૂછો તે કહે આનંદમાં. કેમ આનંદમાં? તે કહે કે દેવ-રૂ-ધર્મ 0 0 મલી ગયા છે. દેવ-ગુરૂ-ધર્મની જેને સામગ્રી મતી હોય તેને દુઃખ શું ? સ સારના 0. 0 સુખની સામગ્રીને સુખ માને તે પહેલા નંબરને દુઃખી છે. આ સામગ્રી સુખ રૂપ ન 0 0 લાગી હોત તો તમે દુઃખી હોત જ નહિ. સમકિતને અથી પણ સુખી અને સમજુ 0 0 હોય તે ઈ દિવસ ખાવાની પૈસાની ટકાની પહેરવા-ઓઢવાની ફરીયાઢ જ ન કરે છે છે જેને ભગવાન મલી જાય, ભગવાનને માર્ગ ગમી જાય તેણે જ આ શાક 0 0 બરાબર ઉજવ્યા કહેવાય. ભગવાન આપણા હૈયામાં આવવા જોઈએ ભગવાનના એક 0 છે એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિથ્યાત્વને કાઢવાનું તું છે, સમ્યકત્વને મેળવવાનું છે. મિથ્યાત્વ પર ગુસ્સો આવવો જોઈએ અને અમ્યકત્વ છે પર પ્રેમ થવો જોઈએ. 0 તને વળગેલી લમી તારે સત્યાનાશ કાઢનારી છે એમ ભગવાને પહેલાં જ કહ્યું. હું 0 બીજા નંબરે ભોગને ભૂંડા કહ્યા, ત્રીજા નંબરે દુનિયાના સુખની ઈરછાને ભૂંડી કડી અને કે ચોથા નંબરે દુનિયામાં જે કાંઈ પણ સારૂં તેને ભૂંડું કહ્યું. આ બધી ઈચ્છા ક્યારે 3 છે જાય ત્યારે આ સંસાર ભૂડો લાગે ત્યારે. 0 ભગવાન મહાવીરને સમજ્યા હોઈએ તે સંસાર કાળા કેર જેવો લાગે જઈએ. d 0 ધર્મ જ એક સારામાં સારી ઉત્તમ ચીજ લાગવી જોઈએ એવા જીવોનું જ કલ્યાણ છે થવાનું છે. ધર્મ કરતા હોય પણ હૈયા ભૂંડા હોય તો તેનું કદી કલ્યાણ થવાનું નથી. તે ooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા બાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦ ૦ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૧ ૯ 'નમો ૨૩વાણ તાયરાનં ૩મારૂં. મહાવીર અવસાને ર/એજ જજે અન્ન જા તથા ચાર : નવમૂરિ UGU Rાણl| Recethed વ ) સવિ જીવ કરૂં જઠils શાસન રસી. તેઓ ભવસમુદ્ર તરી જાય છે. પાપનિષ્કન્દન ધમસદન કારયતિ યે તારયતિ ભવાધે સ્વ તે જના: કુલતેજનાઃ . જે પુણ્યાત્માએ સઘળાંય પાપાને નાશ કરવા સમર્થ એવું શ્રી જિનમંદિર અને ધર્મ પૌષધશાળા બનાવે છે તેઓ પોતાના કુળને અજવાળે છે અને આ ભવ સમુદ્ર સ્વય' તરે છે અને બીજાને તરવા માટે આલખન , ૨ પાડે છે. - मा. मी लाससागर सूरि ज्ञानम। મહાતીર જૈન મારકના જેન્દ્ર, શિ, RTણીનીર, પિન-38200 લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા જામનગર '(સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-૩૮૫૦૦5 Page #676 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ ચૂકેલ છે કે શ્વેતાંબર ર્તીર્થ દર્શન મા. ૨ થોડે મોડો પણ આ બીજો ભાગ પ્રગટ થઈ ચુકેલ છે અને રવાના કરવાનું ! | ચાલુ છે. મુંબઈ અમઢાવા વિ. શહેરોમાં તથા જ્યાં વધુ ગ્રાહકે છે ત્યાં સીધા પારસલ 4 { આવશે. લંડન પણ પિસ્ટથી અને આફ્રિકામાં કટેઈનર દ્વારા મોકલાશે. છૂટા છૂટા સ્થાને માં પોસ્ટથી મોકલાશે. -: નવા ગ્રાહક માટે :તીર્થ દર્શન ભા. ૧ રૂા. ૫૦ : તીર્થ દર્શન ભા. ૨ રૂા. ૮૦૦ મડું થવા માટે ગ્રાહકે એજટેની ક્ષમા માગીએ છીએ. - -: નવું સાહસ :-- શ્વેતાંબર તીર્થ દર્શનનું કાર્ય ચાલુ થયું અને પ્રચાર શરૂ થયો ત્યારથી હિંદી છે છે અંગ્રેજી આવૃત્તિ માટે માંગ ચાલુ છે અને તેથી તે કાર્યને પ્રારંભ પણ થઈ ગયો છે. તે – શ્વેતાંબર તીર્થ દર્શન હિંદી ભા. ૧ – દિવાળી સુધી પ્રગટ કરવાની ધારણા છે તથા તેની અંગ્રેજી આવૃત્તિ ત્યાર બાઢી 5 ૬ માસમાં પ્રગટ થવા સંભવ છે. હિંદી અને અંગ્રેજી આવૃત્તિ માટે અગાઉથી ગ્રાહક 1 થવા માટેની યોજના નકી થયે જાહેર થશે. - શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા – C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) - નવા ગ્રાહકોને બંને ભાગ ૧૦% ટકા કાપીને રૂા. ૧૩૫ માં મળશે 1 પોસ્ટેજ અલગ થશે. Page #677 -------------------------------------------------------------------------- ________________ હાલાર .જીવિક્ષસૃજરીજી મહારાજની - . જ UTCH 300 euro van Roedord PHU NI YU12049 Minninn ( $$ !))). ANS • અઠવાડિક • WW • • આઝરાપ્ત વિરુદા ૩. શિવાય ચ મ ૪ sol Queu -તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ , ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુન્નલાલ #te (૪જ ક્રેટ : સુરેજચંદ્ર કીરચંદ જેઠ (૧૩૦૮૪) #cજાયે ઢક્સ | (જજ) 8 વર્ષ: ૯] ર૦૫૩ ચૌત્ર સુદ-૧ મંગળવાર તા. ૮-૪-૯૭ [અંક: ૩ર i પ્રકીર્ણ, ઘર્મોપદેશ ૧ { } -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા + ૨૦૪૩, અષાઢ વદિ-૭ શુક્રવાર તા. ૧૭-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે. (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) -અવ૦) 8 આજ ઘણા શ્રીમતિ હોવા છતાં આ બધું નથી દેખાતું તેનું કારણ શું ? છે ધમ જ નથી, હૈયામાં ધર્મ જ આવ્યા નથી તે. દર વર્ષે શ્રી પર્યુષણા મહાપર્વમાં તમે બધા સાંભળે છે કે- શ્રી સંપ્રતિ મહારાજાએ ત્રણે ખંડને શ્રી જિનમંદિરથી આ મંડિત કર્યા સવા લાખ શ્રી જિનમંદિર બંધાવ્યાં, સવાક્રોડ શ્રી જિનબિંબ ભરાવ્યાં, | અનેક જિનમંદિરને જીર્ણોદ્ધાર કર્યો, તે છતાં પોતે માને કે–મેં કાંઈ કર્યું નથી.” | છે તમે ધર્મમાં શું કર્યું છે? શું કરવાનો વિચાર છે? આજ સુધી વેપાર કેટલે કર્યો? ? છે? હજી વેપાર ચાલુ છે કે બંધ છે? ચાલુ છે તે ચાલુ કેમ છે? છે સભા: પિતે વેપાર ન કરે પણ છોકરા કરે તે ય ગમે છે. ઉ૦ : આજીવિકાનું સાધન નથી માટે છોકરા પાસે કરાવો છે? મરવાનું છે. તે કયાં જવું છે? છોકરાને પણ ક્યાં મોક્લવો છે? બાપ રહે અને છોકરો પણ મરીન ન જાય તેમ પણ બને ને? ૬ શાએ કહ્યું છે કે જૈન જાતિ અને જૈનકુળમાં મનુષ્યજન્મ મળે તે મહાપુણ્યને Hહજાર Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૯૪ ઃ શ્રી જૈન શાસન (અ વાડીક) ઉદય છે પરન્તુ આજે તા તમારે ઘેર જે જન્મે તેના મહાપાપનો ઉદય છે, તેમ મ્હેવું પડે. તમે તમારાં સંતાનાને ધમી બનાવવાની કોશિશ કરેા છે કે સારી રીતે સંસારના કામ કરતાં થાય એવાં બનાવવાની કેોશિશ કરેા છે ? જેને પેાતાના સતાનાના આત્માના હિતની ચિતા ન હેાય તેના ઘેર જન્મ લેવા તે મહાપાપનો ઉદય કહેવાય ને? તમારે તમારા જેવા જ છેકરા પકવવા છે. તે માંદા માં પ૬ પેઢીએ જાય પણ ધમ ન કરે તેા ચાલે, પેઢી કરવા જેવી છે કે નહિ કરવા જેવી છે ? " તામિલ તાપસ મહાશ્રીમત એવા જૈનતર ગૃહસ્થ હતા જે પરલેાકને માનનાર હતા. જે જીવ પરલોકને માનતા હાય તેને રાજ ચિંતા હેાય કે–મારે ખાટી ગતિમાં જવું નથી અને સારી ગતિમાં જવું છે.' જ્યારે જૈન માત્રના મનમાં શું હોય ? મારે ઝટ મેક્ષે જવું છે. જ્યાં સુધી માક્ષ ન મળે ત્યાં સુધી મારે દુર્ગતિમાં જવું નથી. ત્યાં દુઃખ છે માટે નહિ પણ મેાક્ષસાધક ધ મલી ન શકે અને થઈ ન શકે માટે, અને સતિમાં જ જવું છે તે દુનિયાનું સુખ મળે છે માટે નહિ. પરન્તુ ત્યાં મેક્ષમાંગ ની સામગ્રી મળે અને તે સામગ્રીના સદુપયેાગ કરી વહેલા મેક્ષે પહોંચી જા.' તમારા મનમાં આમ છે? જેને મેક્ષે જવુ હાય તેને ધર્મ વિના ચાલે ? તેને ધર્મ ગમે ? સાધુપણું પામેલા ગરીબ પણ મેક્ષે ગયા છે અને જેને સાધુપણાંની ઈચ્છા પણ ન હૈાય તે માટે શ્રીમંત હાય તે। ય સંસારમાં ભટકે છે. તમને સાધુપણાંની વધારે ચિંતા છે કે પૈસા મેળવવાની ચિંતા છે ? તમારા દિકરા સાધુ થવા તૈયાર થાય તે ગમે કે સારા વેપાર ખેડે તે ગમે ? આજે તમારા દિકરાને સાધુ થવાનું મન તે થાય નહિં પણ શ્રાવક થવાનું ય મન થતુ નથી. આજે ખાર વ્રતધારી શ્રાવક કેટલા છે ? હજી વ્રત નથી લઈ શક્યા તેનું દુ:ખ કેટલાને છે? તમારા છેકરા ગ્રેજ્યુએટ થયેલા છે પણ ધર્મ સમજેલા નથી. તમે ય ધર્મ નથી સમજ્યાં, કેમ હું તેમને ધમ સમજાવનાર નથી મળ્યા કે તમારે ધર્મ સમજવા જ ન હતા? તમારે ધમ સમજવા હોય તે ધમ સમજાવનારા સુસાધુ હાજર છે. તેઓ પગાર માગે છે ? તે તમે ધાધર્મની ખામતમાં અજ્ઞાન કેમ રહ્યા છે ? ઘણાને સામાયિક લેતાં–પાળતાં ય નથી આવડતું, ચૈત્યવંદન કરતાં ય નથી આવડતું તમે લોકો સામાયિક લો છે અને પાળે છે. સામાયિક પાળતી વખતે જે સૂત્ર ખાલે છે. તેના અમલ પણ નથી કરતાં. તે સૂત્રમાં કહ્યું છે કે “સામાયિક વ્રતમાં રહેલા શ્રાવક જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મોના નાશ કરે છે અને સામાયિકમાં રહેલા શ્રાવક સાધુ જેવા હેવાય છે માટે વારંવાર સામયિક કરવુ Page #679 -------------------------------------------------------------------------- ________________ ૫ વર્ષ ૯ અંક ૩૨ તા. ૮–૪–૯૭ : .: ૬૯૫ . . .' ' જઈએ.” સામાયિક લેનાર આ સૂત્ર રોજ લે છે તે રોજ કેટલાં સામાયિક કરે છે? તમે નવરા પડે ત્યારે શું કરો છો? સામયિક કરે ખરે? નવરી ગપ્પાવાળી વાત કેટલી કર છે? તમે વેપારમાં બીજી આડી અવળી વાત ન કરો પણ સામાચિમાં તે { વાત ર્યા વિના રહો ખરા? પરના દોષોની વાતને જેને રસ લાગે તેના જેવો નાલાયક એક નથી ! તમને છે પારકાની શ્રીમંતાઈના વખાણ કરવાનું મન થાય કે તમારી શ્રીમંતાઈના વખાણ કરવાનું મન થાય? પારકા પાસે ગમે તેટલી શ્રીમંતાઈ હોય તમને શું લાભ થાય? જે તમે ખરેખર ધર્મ કરનારા હોત તે પારકાની શ્રીમંતાઈ જઈ તમને થાય કે- “મારે તેને બાળવી છે કે તેની ચિંતા કરીને ફગટ પાપ હું બાંધું.” આજે સામાયિક, પૂજા, પ્રતિક્રમણહિ કરનારાને ય જેટલો વેપારાદિમાં રસ છે તેટલો ધર્મમાં નથી તે પછી તે બધાને શ્રાવક કહેવાય ખરા? જેને સાધુ થવાનું મન ન હોય તે શ્રાવક જ નથી. સર્વવિરતિના પરિણામની { લાલસા વિનાને દેશ વિરતિને પરિણામ હૈયે જ નહિ, લાલસા એટલે માત્ર ઈચ્છા છે છે મંહિ પણું તીવ્ર ઈચ્છે કે જ્યારે મને સર્વવિરંતિ મળે, જ્યારે મને સર્વવિરતિ મળે 8 તેરી. ના વેપારી માટે વેપારી થવા ઈચ્છે છે. તમને કેટલા પૈસા મળે તે શાંતિ 3 થાય? ગમે તેટલા મળે તે ય શાંતિ ન થાય, અને અહીં એક સામાયિક પણ કેવી ? { રીતે કરે છે? ' " " તે તામલિ તાપસને એક રાત્રિના વિચાર આવ્યો કે મને આ જે સુખ મળ્યું છે છે તે શેને પ્રભાવ છે? ભૂતકાળમાં ધર્મ કર્યું તેને. હવે જે અહી ધર્મ ન કરે તે 1 ભવાંતરમાં મારું શું થાય?” આવી ચિંતામાં તે પડો એટલે તેને નકકી કર્યું કેછે હવે મારે ત્યાગી થઈ જવું જોઈએ. ત્યાગી થઈને ધર્મ કરું તે આવતા ભવમાં મને જ સુખ મળે. હજી તેને ખબર નથી કે- દુનિયાના સુખ માટે ધર્મને કરાય.” સભા : તે સુખને રસિયે કહેવાય કે પુણ્યના રસિયે કહેવાય? ઉ૦ : તે સુખનો રસિયો કહેવાય પણ પુણ્ય રસિ ન કહેવાય કેમકે, પુણ્ય વિના સુખ મળે નહિ. માટે પુણ્ય ઈરછે છે. દુનિયાના સુખ માટે પુણ્ય રસિયો હોય તે સુખને જ રસિ કહેવાય પણ પુણ્ય રસિયો ન કહેવાય. મોક્ષને માટે એક્ષસાધક ધર્મની સામગ્રી મેળવવા માટે પુણ્યને ઇરછે તે તે મેક્ષને રંસિ કહેવાય માં પુણ્ય રસિ પણ કહેવાય.' | ( ક્રમશઃ) о оооооооооооооооооо 1. I , * * Page #680 -------------------------------------------------------------------------- ________________ T I ! સા મા યિ કે ૨ પિતાની કલ્પના શાસ્ત્રને નામે ? ગુજરાત સમાચાર તા. ૨૫–૧–૯૬ “ઝાકળ બન્યું મતી વિભાગમાં શ્રી કુમારપાળ દેશાઈને લેખ ભગવાન મહાવીરની માતા દેવાનંદાની આંખમાં આજેય શ્રાવણ-ભાદર 5 વરસે છે એ હેડીંગથી લેખ છે. " લેખક પોતે વિદ્વાન છે અને ઘણા લેખ લખે છે જ્ઞાન ધરાવે છે. પરંતુ આ લેખકે ર લખી તેમણે જૈન શાસ્ત્રકારો ઉપર અને જૈન સિદ્ધાંત ઉપર અવિશ્વાસ પ્રગટ કર્યો છે. ને ભગવાન મહાવીરનું દેવાનંદાની કુક્ષીથી ત્રિશલાની કુક્ષીએ ગભહરણ થયું તે ૧ વાતને ૫૦ વર્ષ પહેલા અશક્ય કહેનાર આજના ગર્ભાત્રિના પરિવર્તનના પ્રયોગથી ચૂપ ? ન થઈ ગયા છે. ' શ્રી દેશાઈ દેવાના બ્રાહ્મણી હતી અને ત્રિશલા ક્ષત્રિયા હતી તે વાતને આગળ J કરીને શાસ્ત્રમાં ગર્ભ હરણ ગણાવેલ છે તેને જુઠ માને છે. તે તેમની જેન હોવા છતાં 5 છે જેના લેખે લખવા છતાં જૈન શાસ્ત્ર ઉપરની અશ્રદ્ધા બતાવે છે. શાસ્ત્રમાં બ્રાહ્મણને અધમ કહ્યા નથી પણ ભિક્ષુકત્વા’-શખથી માંગવાની વૃત્તિને { કારણ બતાવ્યું છે. વળી દરેક તિર્થકર ક્ષત્રિય થાય રાજકુલમાં જન્મ વિગેરે શાસ્ત્રમાં છે. ભગવાને કુલ મઠ કરી નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. દેવાનંદાએ પૂર્વ ભવમાં રત્ન ૧ ચેર્યા હતા. વિ. વાતને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. દેવાનંદાને ખેદ ગર્ભ હરણથી થયો છે પરંતુ તે જ દેવાના અને ગઝષભાઇ છે | બ્રાહ્મણ પ્રભુ પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા છે જ્યારે ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા દેવલોકમાં ગયા છે એ વાત તેઓ સમજી શક્યા નથી અને ગણધરો કે આ પૂર્વ ધરોની વાતને અસત્ય બતાવવા લેખ લખે છે તે માત્ર જૈન ધર્મનું નાટક કરે છે છે તેમ ગણાય તેમને શ્રદ્ધા હોય તે કર્મ તત્ત્વજ્ઞાનને અભ્યાસ તેમને સદબુદ્ધિ જગાડત. * ભગવાન મહાવીરના અગ્યારેય ગણધરો બ્રાહ્મણ હતા અને મોક્ષે ગયા છે તેમના ૪૪ શિષ્ય પણ બ્રાહ્મણ હતા તે વાત જે મનમાં આવે તે જૈન શાઓને હલકા ચિતરવા ન પડે, એટલું શ્રી દેશાઈ વિચારશે? - આ જાતના લેખકે દેશ પરદેશમાં લેકચરરો કે લેખકે થઈને ફરે છે તે જૈન ધર્મને શું પ્રચાર કે વિકાસ કરે ? એ સવાલ છે. • દેવાના કંઈ આંસુ સારતા નથી તેઓ તે મેક્ષમાં અનંતાનંત અવ્યાબાધ સુખના ભોગતા બન્યા છે. પરંતુ તેમને નામે પોતાની ઘરની ધોરાજી ચલાવનારા આ દેશાઈ જેવા લેખકો જરૂર પિતાનું કંઈ ચાલતું ન હોવાથી આવા બખાડ. લખીને 1 પિતાની કલ્પના સિદ્ધ ન થવાથી કલ્પાંત કરતા હોય તેમ બને. - - - - Page #681 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મહેાદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના નામે ઓળખાતા એ સમુદાય કયા માર્ગે જઈ રહ્યો છે ? ‘યતીન્દ્ર વાણી’ નામનું એક હિન્દી માસિક માટેરા ગાંધીનગરથી પ્રકાશિત થાય છે. એના વર્ષ ૨ અંક ૧૯ (૧–૧–૯૭) માં પ્રથમ પાને પ્રકાશિત એક સમાચારનો સક્ષે નીચે મુજખ છે. “અમદાવાદ શાહી બાગ વિસ્તારમાં તાજેતરમાં અરિહંતનગરમાં જૈન સંધની સ્થાપના થઇ. ભિનમાલ નિવાસી શાહ છેળરચનજીએ નૂતન મંદિરનુ નિર્માણ કર્યુ.. નૂતન સંઘની સ્થાપના થઈ, એ વખતે જ ધેમરચંદજીએ એવી સ્પષ્ટ ભાવના વ્યક્ત કરી ખંતી કે, નૂતન મંદિરમાં દાદાગુરૂ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ (ત્રિસ્તુતિક)ની મૂ`િસ્થાપના પ્રભુપ્રતિષ્ઠાની સાથે સાથે જ કરવી, નૂતન સંધે આ વાત સ્વીકારી લીધી અને ગચ્છાધિપતિ આગમદિવાકર આચાય દેવ શ્રી જયદેાષસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આ કાર્ય મહેાત્સવ પૂર્વક કરાવવાનું નકી થયું. વાસણા ૫'કજ ાસાયટીમાં શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહાત્સવ પૂર્ણ કરીને શ્રી જયūાષસૂરીશ્વરજી મહારાજ શાહીબાગ અરિહંતનગરમાં સામૈયા સાથે પધાર્યા, પ્રતિષ્ઠાના આગલા દિવસે ખેલીઓ થઈ પ્રતિષ્ઠાની બધી ખેલીઓમાં શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાની એટલી સૌથી વધુ ઈ. સંઘમાં આનંઋતુ મેાજું ફરી વળ્યું. આ ગુરુમૂર્તિ અમઢાવાદમાં સપ્રથમ શાહીબાગમાં પ્રતિષ્ઠિત થઇ અને એ પણ શ્રી જયūાષસૂરિજી મહારાજની નિશ્રામાં આ મહાત્સવે સધમાં એકતા મિલન સરિતાનું અદ્વિતીય ઊજવળ કીર્તિમાન સ્થાન પ્રાપ્ત કર્યું. જે કઈ કહેવા જેવુ' છે, એની વધુ કાઇ સ્પષ્ટતા કરવાની જરૂર જણાતી નથી. સમાન્ધાર. પેાતે જ બધું સ્પષ્ટ કહી જાય છે. ગંભીર રીતે વિચારવા જેવું તે એ જ છે કે, એકતાના ભ્રામકમાહક વાતાવરણમાં તણાઈ જઈને સિદ્ધાંતમહેાધિ પૂ. આચાર્ય દેવ શ્રીમ: વિજય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજાના સમુદાય તરીકે એળખાવતે શ્રમણ વર્ગ આજે ધીમે ધીમે પેાતાનુ સૈધ્યાંતિક સ્તર ગુમાવતા જઈને ક્યાં જઈ રહ્યો છે અને આને અ ંત ક્યાં આવશે ? આ જ ગચ્છાધિપતિની નિશ્રામાં ચાતુર્માસના કાળમાં શ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજની સ્વતિથિની ઉજવણી થઈ હતી, તેમજ તાજેતરમાં અમદાવાદ Page #682 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) { આ પાલડી ખાતે મહાવીર વિદ્યાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતા જે ઉજવણી થઈ હતી, એમાં ? 1 તપાવન પ્રણેતા પૂ. ૫. શ્રી ચંદ્રશેખરવિજય ગણિવરે નિશ્રા આપીને પ્રવચન આપ્યા હતા. તાજેતરમાં ફાગણ સુદ છ ગાઉંની યાત્રામાં ફેર (સંભવિત રીતે સર્વ પ્રથમ) છે. 5 આવતા “રખેવાળ' નામના ડીસાથી પ્રકાશિત થતા દૈનિકે સિદ્ધાંત મહાઠધિ શ્રી પ્રેમ- સૂરીશ્વરજી મહારાજાના નામે ફાગણ સુદ પ્રથમ ૧૪ ની (તા. ૨૨-૩-૯૭ શનિવાર) છે * ચાત્રાનું સમર્થન કરતા તા. ૧૮-૨-૯૭ ના અંકમાં એ ભાવની રજૂઆત કરી છે હતી કે “શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૨૦૨૦ ની સાલમાં પટ્ટક બનાવીને ૧૪ ની # * ક્ષયવૃદ્ધિએ ૧૩ ની ક્ષયવૃદ્ધિ કરવાનું ઠરાવ્યું હતું. પરંતુ આ વિધાન તન વાહિયાત છે છે. કેમકે એ પટ્ટક તે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિને લગતો જ હતો. છતાં આના * આધારે ચાલુ વર્ષે ફાગણ સુદ્ધ ૧૪ હોવાથી ૧૪ ના બદલે બે ૧૩ ગણીને બીજી ૧૩ સે યાત્રા કરવાનું અશાસ્ત્રીય સમર્થન “રખેવાળમાં થયું. એ દિવસે માં શ્રી જયઘોષ ? છે સૂરિજી મહારાજ ડીસા એસપાસ વિચરતા ડીસા આવ્યા છતાં શ્રી પ્રેમસૂરીશ્વરજી છે મહારાજાના નામે પટ્ટકથી થતી સાવ જ ખોટી રજૂઆત સામે એમણે મૌન રહેવાનું છે છે મુનાસિબ માનીને કઈ જાતની ગુરુભક્તિ વ્યક્ત કરી ? આવા તે અનેક મુદ્દાઓ તારવી ન શકાય એમ છે. • • • • આજે સંઘમાં એક સંપ આવશ્યક છે, પણ કહેવાતી “એકતા” તે જરાય છે આવકારવા જેવી જ નથી આ એકતાએ કે દાટ વાળે છે. ભૂતકાળમાં યાંતિક છે. T સ્તર પર સ્થિર રહેલા વર્ગને ય ત્યાંથી પટકી દઈને આ એકતા એ કે શતમુખી વિનિપાત સરેર્યો છે, એ હો કેઈનાથી અજાણ્યું નથી. એથી આપણે કમ સે કમ ન એટલું તે ઇરછીએ કે, શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ્રત્યે શ્રદ્ધાં-ભક્તિ ધરાવતે છે છે સમુદાય તે એક્તાના ભ્રામક અને મોહક વાયરામાંથી વહેલી તકે મુક્ત બનીને એ જ છે { સિદ્ધાંત-નિંઠાને પુનઉપાસક બને અને સંઘને સાચુ માર્ગદર્શન આપવા અગ્રેસર રહે! હું - પૂજ્યશ્રીને વિહાર – પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિ શંખેશ્વર મહાતીર્થમાં હાલારી થ જૈન ધર્મશાળામાં ઉપધાન માળ પછી થાનગઢ પધાર્યા ત્યાં શાહ લખમણ વારંવાર મારૂ 9 પરિવાર તરફથી શ્રી ભદ્રકવરજી છરી પાલિત ભવ્ય સંઘ નીકળ્યો ફાગણ ૧૦ ની ૪ માળ વિધિ ભવ્ય રીતે ઉજવાઈ. પૂ. શ્રી કચ્છની નાની મોટી પંચતીથી કરવા પધાર્યા છે છે તા. ૧-૭૨ જિનાલય તા. ૮ સુથરી, તા. ૧૨ નલીયા, તા. ૧૪ મંજલ, તા ૨૦R ૨૧-૨૨ ભુજ, તા. ૨૬ અંજાર, તા. ૩૦ ગાંધીધામ અને વરસીતપના પારણ પ્રસંગે 4 ચૈત્ર વદ ૧૩–૧૪ તા. ૫ લગભગ ભચાઉ પહોચવા સંભવ છે. ચાતુર્માસ નિર્ણય જામનગર 4 દિગ્વિજય પ્લેટમાં થયું છે. પ્રક * * * : * * Page #683 -------------------------------------------------------------------------- ________________ | S; બ દ લા તા મ ત વ્યો : – પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. ૧ માં જવાના કારણે છે રહેતા નથી? એવા વખતે અમારે કહે મને ચા ( તેમનું ગત મંતવ્ય ] સવાલ : ઘણી બાબતમાં આપના સરસ બોલાયું છે, ઘણું બધું સરસ કામ છે મંતવ્ય બલાતાં જોવા મળે છે. એક જ કરાયું છે. છે અભિપ્રાયને આપ, કાયમ માટે વળગીને કેમ હા, પણ બહુ સ્પીડમાં જવાના કારણે 4 અભિપ્રાય સાચે માન? જ છે, પીછેહઠ કરવી પડે છે. કર્યું ગળવું Y જવાબ : એક વાત બરાબર સમજી પડયું છે. નીતિ બદલવી પડી છે. વિચાર 5 છે. { રાખો કે હું ભગવાન નથી, સર્વજ્ઞ નથી. ફેરવવું પડે ૨ છાર્થ છું. તેમાંય વિશિષ્ટ કક્ષાનો વિદ્વાન , પણ આ બધું છતાં સરવાળે તે મને ! મ નથી. , મારી કરિશ્ચણાની દુકાન ચાલ્યા પુષ્કળ ફોજ થયો છે. - જે સમાજને એમ લાગતું હોય કે મેં કરે એટલે ધનવાન (વિદ્વાન) હું જરૂર છે. સમાજ માટે, શિ આ માટે, સંસ્કૃતિ માટે ? વળી, હું સ્વભાવથી ઝડપી છું. જે કામ બીજે માણસ અઠવાડિયે પૂરું કરે તે સારો એવો ફાયદો કરી આપે છે તે છે મારું હદય સારું રહેવા છતાં મારા, ઉતાવ5 કામ હું બે દિવસમાં પૂરું કરું છું. જે તે વળીઆ સ્વભાવને લીધે થઈ જતી ભૂલની વાતને નિશ્ચિત સ્વરૂપ આપવા માટે બીજાને ઉપેક્ષા કરવી જોઈએ. આના બદલે એક છે | છ કલાક વિચારવા જોઈએ, હું છ મિનિટમાં છે નિર્ણય લઉં છું. વગે મારે રીતસરને પીછો પકડયો છે. છે. આવી મારી સ્વભાવશ હેવાને કારણે ઉતાવળ કે અણસમજથી થયેલી ભૂલને છે સૂત્રભાષણમાં. પંપાવીને તે વર્ગ મારૂં રે મારા વિચારો અવળું વિચારાઈ જાય પુણ્યાત્મક અસ્તિત્વ ખતમ કરવા માટે જાણે છે કે કામ કરવામાં ઊંધુ બફાઈ જાય તો તે જંગે ચડ હોય તેમ જણાય છે. છે એક સંભવિત છે. મારી આ નીતિથી હું સંવેદનશીલું છું. મારી ગ્રાહકબુદ્ધિ છે છે મને એક ફાયદો થાય છે કે ઘણું બધું- છે. આવેશમાં ઉતાવળમાં ખોટું કરી બેસે છે આ ઢગલો કામ કરી લીધું છે. સમય વેડફાટ કે બેટે નિર્ણય લઈ લઉં તે તેમાં ફેરફાર છે કે થવા . નથી. ઘણું બધું લખી દીધું કરવું તે નિર્ણય બદલવો, પોતાની ભૂલ ! જ છે. ઘાણે રસ લખાયું છે, ઘણું બધું જાહેર કરવી એ મગજની નબળાઈનું પ્રતીક છે Fકમાણું કહે એવું વચન પલટાયું તે શું બન્યું? ] ' ? કે Page #684 -------------------------------------------------------------------------- ________________ ૭૦૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] નથી પરંતુ એ તે પિતાની નિખાલસતાનું ભૂલને સદા માટે પકડી રાખવી, ભૂલ છે. પ્રતીક છે. તરીકે ન જ મૂલવી, જાતને અને આખા ખોટે રસતે ચડી ગયેલી મારૂતિને પાછી સમાજને તેના બચાવમાં ધુણાવવા એજ છે ફેરવવી પડે તે તે બેવકૂફી નથી, બહાદુરી છે. શરમભરી વાત છે. તારા હો અચોગ્ય હતા એમ કેટલાક ભકત કહેતા હોય છે કે, આ લાગતા તે બદલવા અથવા પલટાતા દેશ, પલટાતા દે. અમારા ગુરૂએ કદી ભૂલ કરી જ નથી !! આ કાળ કે રાજકારણને કારણે વિચાર બદલવા તેમને ગુરૂ પ્રત્યેને અતિ પ્રેમ છે. આવી તેમાં નાનપ નથી, મેટાઈ છે. સમાજના કારણે ગુરૂની ભૂલને પણ સત્યના - જે લોકે કેન્દ્રગ્રહી છે અને અભિમાની વાઘા પહેરાવવા પડે અને તેના બચાવ છે છે તે જ લોકો પોતાના ખોટા પણ વિચા-, માટે દાયકાઓ સુધી ઝઘડવું પડે. . રેને જળોની જેમ વળગી રહે છે. તે છે કે અંતે ભૂલ તે ભૂલ જ રહે છે. વિચારોને સત્ય કરાવવા માટે આકાશપાતાળ તેનો તિરસ્કાર સહુ કરે જ છે. તેની સજા એક કરે છે. તે માટે અનેક મૂલ્યોને, પણ ભૂલ કબૂલવામાં જેમ મોડું થાય તેમ માનવોને, શક્તિઓને હોમી નાંખે છે. વધતી જતી હોય છે. આવા લેકે પક્ષ અને વ્યકિતના ચાહક જ્યાં મારા બે વિચારો એકબીજાના 4 હોય છે, સમર્થ હોય છે. તેમને શાસન વિરોધી તરીકે તમને જણાતા હોય છે ? પ્રેમ માત્ર વાતમાં અને દેખાવમાં હોય છે. તમારે મારા પાછળના વિચારને મારા ! છે હઠમાં તે રાજા રાવણ રગે રગદોળાયો વિચાર તરીકે સ્વીકાર કરવો. પૂર્વ વિચાર છે. { એવી વિચારની એકાંત હઠ શા કામની ? ૨૪ કરવા. પિતાના વિચારના પ્રેમમાં દુર્યોધન અને “મારી ભૂલ થાય જ નહિ” તે એકાંત 1 રાવણ પડી ગયા તે કેવા બરબાઝ થયા? (મિથ્યા) આગ્રહ હું રાખી શકે નહિ. ? | મને આ રીતે પસંદ નથી. મારા મારી ભૂલ થાય જ; મારે જેમ બને તેમ ? | લીધેલા નિર્ણયમાં મને જરાક પણ લાગે કે જલદી તે સુધારવી જોઈએ. નહિ તે મારા ? ભૂલ થઈ છે તે હું તેને ફેરવી નાંખવામાં પ્રત્યે ભક્તિ ધરાવતા લેકેને હું દુર્ગતિના ૪ ન જરાય હિચકિચાટ અનુભવ નથી. એમાં ઊંડા ખાડામાં નાંખવાનું પાપ કરી બેસું. તે મારી નાલેશી થાય તે મને તેની ચિંતા છે ગૌતમ ગણધરથી પણ ભૂલ થઈ છે. ૧ નથી. જેનું પરમાત્માએ “ મિચ્છામિ દુક્કડ” કરાવ્યું છે ભૂલ સુધારવી એમાં શરમ શેની? જે મારા સ્વગય ગુરૂદેવ પૂ.પાદ પ્રેમ સૂ. નાનમ શેની ? ખોટું શું ? મ. સાહેબની પણ સ્વરચિત સંક્રમણ ગ્રંથમાં છે - - - - Page #685 -------------------------------------------------------------------------- ________________ .: ૭૦૧ વર્ષ ૯ અંક ૩૨ તા. ૮-૪–૭ : ભૂલ થઈ, જેનું તેમણે જાહેરમાં મિચ્છામિ છે. જેન મંડળ હોય તે આમાં સેશિયલ દુક્કડં માગ્યું તે હું તે કઈ વિસાતમાં? કરતાં આનંદ અને વિલાસનું કામ જ દેખાય છે એક વાત નકકી છે કે નિષ્ફર મનથી છે. રાત્રિભૂજન, સિનેમા, પિકચરો, નાટક, ' કદી કઈ ઉસૂત્ર કરતા નથી. જ્યાં મારી ની દાંડિયારાસ જેવી પ્રવૃત્તિ શું જાગૃતિ કે ૧ ભૂલ સુધારવાની પૂરી તૈયારી હોય અને સેશિયલ કામ કરે છે? આ દરેક મંડળ જે ભૂલ કઈ ખ્યાલફેરથી થઈ હોય તેને જૈનના નિયમ ન પાળતા હોય તે જૈન નામ કદી કેસૂત્રવાઢ કહી શકાય નહીં. લગાડવાને કોઈ હઠ નથી. જેના જ મંડળ સૂત્રવાદીને મનને પરિણામ નિષ્ઠર ને આવી રીતના પિતાના ધર્મને નાશ છે હાય- મને આજે એક વર્ગ “ઉસૂત્રવાદી કરશે તે શું થશે? જેનાના મંડળના * કહીને જ વખોડે છે તે મારા ઉત્કર્ષ પ્રત્યેની અગ્રણીઓએ સમજીને આ નામ બદલી ને તેમની હા!હાડ વ્યાપેલી ઈ જ મુખ્ય ન નાખવા જોઈએ. એમાં જેનેનું હિત સમાઆ કારણ છે. અસ્તુ. તે વર્ગના મનનું સમા- ' ચેલું છે. –મેહુલ કે. પંચમીયા ! જે ધાન કરવા માટે હું અહીં મારે જવાબ ( મું. સ. ) ૧૦–૬–૯૪૫ આપી રહ્યો નથી. મને ચાહતા અને માનતા વર્ગને સમાધાન માટે જ આ મારો પ્રયત્ન | જૈન શાસન' અઠવાહિક માલિકી છે છે. તેઓ મને ઉતાવળીઆ સ્વભાવનો હજી અને તે અંગેની અન્ય માહિતી ! કહી શકે પણ વિરોધીઓના હોહલ્લાના – ડેકલેરેશન – દબાણમાં આવી જઈ ઉસૂત્રભાષી તે ન ફર્મ નં. ૮ રૂલ નં. ૮ કહે એવી મારી અપેક્ષા ખરી. કેમકે નહિ | ૧ મુદ્રક, પ્રકાશક, તંત્રી : સુરેશ કે. શેઠ 8 તો તે વર્ગ જે “ધર્મ પામ્યો છે તે હારી | ૨ રાષ્ટ્રીયતા : ભારતીય 8 જવાને ભય ઊભું થઈ જશે. ૩ પ્રકાશન સ્થળ : વઢવાણ શહેર (“મુકિત દૂત' માર્ચ–૧૯૭) (સૌરાષ્ટ્ર) ૪ પ્રકાશનની સામયીતાઃ સાપ્તાહિક – જેને વિચારે :- ૫ માલિકનું નામ : શ્રી મહાવીર આજે સર્વત્ર નામને જ મહિમા છે તમે શાસન પ્રકા. ટ્રસ્ટ 9 જેને નામ વાપરીને જેન શબ્દ કરતા પણ ૬. સરનામું : લાખાબાવળ જૈન ધર્મને વધુ બદનામ કરે છે. જેને (જામનગર) સોશિયલ ગ્રુપ, જેન જાગૃતિ, આ લેકે જેની ઉપરોક્ત માહિતી સત્ય છે." ધમની એક પણ આચારસંહિતા પાળતા | તા. ૨-૪-૯૭ સુરેશ કે. શેઠ { નથી અને જેનના નામે પોતાના મંડળ ભરે પ્રકાશક Page #686 -------------------------------------------------------------------------- ________________ ઉi માં સા હા ર–પા ૫ : 4 * મરેલા જાનવરોને દાટવા માટે મારું પેટ કબ્રસ્તાન નથી. જ્યોર્જ બર્નાડ શો છે માંસ પાચનશક્તિને નાશ કરે છે. માંસ તેજાબયુકત ભજન છે. મતના ૨ અને દુઃખથી પશુનું માંસ વધારે તેજાબવાળું બની જાય છે. ખૂબ બિમારીઓ પેદા કરે ? છે. પાચનશકિત બગાડે છે. -ઈસાઈમત 4 | # કપડાં પર લોહીને ડાઘ પડવાથી કપડું ખરાબ-ગંધાતું થઈ જાય છે, તે જ લેહી છે જ્યારે મનુષ્ય પીવે ત્યારે ચિત્ત નિર્મળ નથી રહેતું. -ગુરુ ગ્રંથ સાહેબ છે બધાં પ્રાણીઓ પર દયા કરે. -પયંગબર મોહમ્મદ સાહેબ છે કે જે બીજાનાં માંસથી પોતાનું માંસ વધારવા માંગે છે તે જ્યાં પણ જન્મ લે છે ! છે ત્યાં સુખથી રહી શકે નથી. -મહાભારત છે જે મરેલા પશુઓનું માંસ ખાય છે તે વાસ્તવમાં પોતાનું મડદું પોતે ખાઈ ? આ રહ્યો છે. -ઈસુ ખ્રિસ્ત છે ૬ ભાવ, હિંસા, કર્મ હિંસા, પિતે હિંસા કરવી, બીજાના દ્વારા હિંસા કરાવવી છે અથવા સંમતિ પ્રગટ કરીને હિંસા કરાવવી આ બધાં પાપ છે. ભગવાન મહાવીર 1 માંસ ખાનાર, માંસનો વેપાર કરવાવાળા અને માંસ માટે જીવહત્યા કરવાવાળા ત્રણે સરખેસરખા ગુનેગાર છે. ' –ભીષ્મ પિતામહ ! જે મનુષ્ય સ્વતંત્રતા રહે છે, તે તે પશુ-પંખીઓને કેદ કેમ કરે છે? - લિનાર્ડો દ વિન્સી ન છે ક જે માંસ ખાય છે અને શરાબ પીએ છે એ પુરૂષરૂપી પશુઓના બોજાથી પૃથ્વી ઈ દુઃખ પામે છે. છે ' જે કોઈ જીવનું માંસ કાપીને ખાય છે, એને બોલે એને પિતાના માંસથી દે? પડશે. જો કેઈ છવનું હાડકું તેડવામાં આવશે તે એને બદલે પોતાના હાડકાં ! દ્વારા આપ પડશે. -મીર ઢાઢ ( હિંસા નિવારણ ) - - - - - - –ચાણક્ય a Page #687 -------------------------------------------------------------------------- ________________ ક કંજૂસ ધનિક દાતાર બની ગયો ! આ –અમુલખભાઇ પરીખ એક વખત એવું બન્યું કે એક મેટા “તે પછી, આ ફંડ-ફાળાની વાત છે શહેરમાં, એક સદગૃહસ્થ સ્કર કામ ઉપાડયું. લઈને મારી પાસે શું કામ આવ્યા છે ?' એ સહાયમાં રણ-ચાર લાખ રૂપિયાની “તું મારી યોજના સમજ. તું એ તે છે જરૂર પડે તેમ હતી. આવી માતબર રકમ સમજે છે ને કે, કોઈ પણ ફેડ-ફાળા માટે ? લોકો પાસેથી કેવી રીતે ઉઘરાવી, એ એને કેઈને પણ ત્યાં જઈએ ત્યારે તેનું પહેલું એ માટે એક મોટો પ્રશ્ન થઈ પડયે. ' જેવા માગે છે કે, તેના બાબરીઆએ ? 4 “સારું કામ કેઈ દિવસ પૈસા વિના ફાળામાં શું લખાવ્યું? ફલાણુ શેઠે આટલા ! R અટતું નથી. પણ એની પાછળ સુંદર લખાવ્યા, તે મારે આટલા લખાવવા છે | આજન, નિષ્ઠા અને પ્રમાણિક્તા જોઈએ. જોઈએ. બે ચાર જણ સારી રકમ ભરે છે વિચાર કરતાં, તે સજ્જનને એવું એટલે પછી ગાડી સડસડાટ ચાલે. મારા આ સૂઝયું કે શહેરમાં વસતો મારે કરોડપતિ ફાળામાં તારે ફકત પચ્ચીસ હજાર રૂને 4 મિરા સારી એવી રકમ લખાવે તે. ગાડી ચેક આપવાને છે.” છે સડસડાટ ચાલે, તે કરોડપતિ મિત્ર તે, “પચીસ હજાર રૂપિયા ” સાંભળીને 5 પૂરેપૂરે કંજૂસ હતો. એની પાસેથી પાંચ- ધનિક મિત્ર સેફામાંથી ઊભો થઈ ગયો છે. આ કસ હજાર તે શું? એક રૂપિયે કઢાવવો દસ્ત, તું ગભરાઈ ન જા. તારે પચીસ ! { એટલે આસમાનના તારા ઉતારવા જેવું હજાર રૂપિયા આપવાના નથી. આવતી કાલે રે 4 હતું! ખુબ વિચાર કરીને, તે મિત્રને ત્યાં સવારે તારે ચેક તને પરત કરી દઈશ. 8 { આવ્યો અને એને બધી વાત સમજાવતા મારા ઉપર વિશ્વાસ તે છે ને? તેમ છતાં તે 4 કહ્યું: “આ સત્કાર્યમાં તારો સાથ અને વિશ્વાસ ન હોય તે, ડી ભૂલવાળો ચેક સહકાર લેવા આવ્યો છું.' આપજે, જે બેંકમાં નાંખવા છતાં પાસ છે પૈસાની વાત આવતા જ ધનિક મિત્ર ન થાય.” { ઊભો થઈ ગયો અને બે: “ભાઈ, તારે ધંનિક મિત્રે માથું ખંજવાળ્યું. પહેલાં 4 બીજી જે વાત કરવી હોય તે કર. પણ . તે આ બાબતમાં પણ આનાકાની કરી, { પૈસા-ડીસાની વાત ન કરતે. મને આવી પણ મિત્રનું માન રાખવા ખાતર ચેક લખી છે 5 વાતમાં રસ જ નથી.” આપ્યો. ૧દોસ્ત, મારી વાત તે સાંભળ, મારે આ ચેકે અજબ જેવી અસર કરી છે છે તારે એક પણ રૂપિયા જેત નથી. કેઈપણ ફંડમાં એક પણ રૂપિયા ન આપ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ : # સજ્જત નાર આ માણસ, આ કુંડમાં પચીસ હજાર જેવી માતબર રકમ આપે છે તેા તેણે પૂરેપૂરી ખાતરી કરી જ હશે ને? માટે આ કુંડમાં પૈસા આપવા જેવા છે, એમ વિચારીને, લાકોએ ઉદાર હાથ ફાળે આપ્યા. સાંજ સુધીમાં તે ફેડની રક્રમ ભરાઈ ગઈ ! વચન પ્રમાણે બંજ દિવસે તે ધનિક મિત્રને ચેક પાછે આપવા માટે ગયા, પણ કાણું જાણે કેમ, કંજૂસ મિત્રની મનોવૃત્તિ જ મઢલાઈ ગયેલી દેખાઇ ! દૈનિકે મિત્રને કહ્યું: ભાઈ મારા હવે આ રકમ પાછી લેવી જ નથી. આજ સુધી હું એવા ખ્યાલમાં હતા કે, પૈસા ભેગા કરવામાં જ આન છે. પણ જ્યારથી તને ચેક આપ્યા, ત્યારેથી અનેક સજ્જન મને અભિનંદન અને શાબાશી આપવા લાગ્યા! ટેલીફોનમાં પણ આ જ વાત ! રસ્તામાં આ જ વાત ! મારા તા ગઇકાલના આખો દિવસ, અનાખા આનંદમાં વિત્યો છે. ગઈકાલ જેવા આંન ૢ મને જીવનમાં ક્યારેય મળ્યા નથી. આપવામાં આવા આન હશે, તેના મને સ્વપ્નેય પણ ખ્યાલ નહિ તે મારા માટે નવી દુનિયાનાં દ્વાર ખાલ્યાં છે. મિત્ર તારા તા જેટલા આભાર માનુ એટલે ઓછે છે.’ આ પ્રસ`ગ પછી, ધનિક મિત્રનુ જીવન પલટાઇ ગયું. કાન અને ભાઇના કામમાં જ તેને આનંદ આવવા લાગ્યા. આખા દિવસમાં પાંચ-પચીસ ભલાઈનાં કાર્ય કરે નહિં, ત્યાં લગી તેને ચેન પડે નહિ ! એનું જીવન આનંદમય બની ગયું ! (મું. સ.) : શ્રી જૈન શાસન (અઠવા ડેક) વિવિધ-વાંચનમાંથી પરમાત્માનું બળ કેટલું ? પરમાત્માનું બળ અનંતગણુ છે. છતાં સામાન્યથી જણાવીએ છીએ કે, ૧૨ ચાદ્ધાઓનુ મળ—૧ ખળામાં ૧૦ મળઢનુ બળ—૧ ઘેાડામાં ૧૨ ઘેાડાઓનુ બળ−૧ ભે’સમાં ૫૦૦ ભેંસનુ ખળ-૧ હાથીમાં ૫૦૦ હાથીનુ બળ-૧ કેસરી સિદ્ધમાં ૨૦૮૦ સિંહનુ. મળ–૧ અષ્ટાપદમાં ૧૦ અષ્ટાપદનું ખળ-૧ પ્રતિવાસુદેવમાં ૨૦ લાખ અશપનું બળ-૧ વાસુદેવમાં ૨ વાસુદેવનુ બળ-૧ ચક્રવર્તી માં કરાડ ચક્રવતી નુ ખળ-૧ દેવમાં કરોડ દેવતાનું બળ-૧ ઇંદ્રમાં. એવા અનંત ઇન્દ્રો મળીને કરની (ટચલી ) આંગળીને પણ નમાવી પપ્પુ તી . શકતા નથી. સાતમી નરકમાં કુલ કેટલી જાતના રાગા હાય ? સાતમી નરકમાં કુલ પાંચ કરોડ-અડસઠે નવાણું હજાર-પાંચસેા ને ચેારાશી જાતના રાગા હૈાય છે. લાખ ( ઉપદેશ રત્નાકર ) -પૂ સા. શ્રી હું પૂર્ણાશ્રીજી મ. Page #689 -------------------------------------------------------------------------- ________________ - સ - ક ASIAN ||IIIIII) રાધનપુરના આંગણે માળારોપણુ મહત્સવ રાધનપુરના આંગણે પૂ. આ. શ્રીમદ વિજય પૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી મહારાજાના [ સાંન્નિધ્યમાં માગસર વ૮ ૧૪ તા. ૨૩–૧૨-૯૬ થી પ્રારંભાયેલ ૪૭ દિવસની આરાધના રૂપ ઉપધાનતપ મહા સુદ ૬ તા. ૧૨-૨-૯૭ ના રોજ પૂર્ણ થયેલ. આવી અનુપમ | આરાધનાની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન ઉપધાન તપના આયોજક શ્રેષ્ટિ શ્રી કાંતિલાલ વરધીલાલ દેશી પરિવાર દ્વારા ગોઠવાયેલ. આ અઠ્ઠાઈ મહોત્સવમાં પધારવા હસ્તલિખિત આમંત્રણ પત્રિકાઓ લખાવાયેલ. સાચી જરીના ૧૦ છોડનું ભવ્ય ઉજમણું ગેટવાયેલ. શ્રી ચિંતામણિ પ્રભુજીના જિનાલયે કરજ ભવ્ય અંગરાના, પૂજા, પૂજનેને અનેરો ઠાઠ જોવા મળતું હતું. મહોત્સવના મહત્વના દિવસ મહા સુદ ૫ તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ સવારે માળાની ઉછામણી બેલાવાયેલ. જેમાં રાધનપુરના ઈતિહાસમાં રેકર્ડ ઉપજ થયેલ. બપોરે ૨ કલાકે ભવ્ય રથયાત્રા નીકળેલ. જેમાં એક પણ યાંત્રિક વાહન વાપરવામાં નહોતું આવેલ. રાધનપુરના ઈતિહાસમાં આટલો મટે રૂટ અને એટલું વિશાળ સાજન-માજન ધરાવતી રથયાત્રા સૌ પ્રથમ હતી. જેનશાળાથી નીકળેલી રથયાત્રા પટણી દરવાજાથી ને બહાર નીકળી ચાર રસ્તા હાઈવે, ગંજબજાર, ઘાંચી કરવાજા, ટાવર થઈ ચિંતામણિ જિનાઃ યે રથયાત્રા વિસર્જિત થયેલ. હાથી, ઘેડા, ઉંટગાડી, ઈન્દ્રધજા, વિકટોરીયા બગી, ૩ બેન્ડ, ઢોલી, ૫ રથ વગેરેથી ધર્મ પ્રભાવક બનેલ રથયાત્રા સધનપુરમાં ઈતિહાસમાં કાયમી યાઢગાર બની જવા પામેલ. સાંજે ભવ્ય મહાપૂજન કાર્યક્રમ ગોઠવાયેલ. રાત્રે આયોજક પરિવારનું બહુમાન કરવામાં આવેલ. મહા સુદ્ર ની સવારે જે ઘડીપળની રાહ જોવાતી હતી, તે માળારોપણ પહેરવાની ઘડી પળ નજીક આવતાં સૌને ઉહલાસ ઉછળ જોવા મળતા હતા. હજારોની માનવ મેની વચ્ચે માળારોપણની ક્રિયા પ્રારંભાતાં સૌ પ્રથમ આયોજક પરિવારને તપસ્વીઓએ માળ પહેરેલ. છેલા બંને દિવસ સમસ્ત જેન રાઘનું સ્વામિ વાત્સલ્ય રાખેલ. આ પ્રસંગને અનુરૂપ જીવદયાનું ખુબ જ સારૂં ભળ ઉજાસ્તાપ્રેમી જેને દ્વારા) એકત્રિત કરવામાં આવેલ. આ પ્રસંગે મુંબઈ, સુરત, અમઢાવા, ડીસા, પાટણ આદિ અનેક શહેરો અને ગામડામાંથી ઘણી મોટી સંખ્યામાં ભાવિકે ઉપસ્થિત રહેલ. એકંદરે રાધનપુરની ધર્મપ્રેમી જનતાને આવો પ્રસંગ નિહાળતાં ધન્યતા અનુભવ થયેલ. - - - - - - - Page #690 -------------------------------------------------------------------------- ________________ ૐ પાર્શ્વનાથાય હ્રીં જૈન જયતિ શાસનમ શ્રી આદિનાથાય નમ; એગલાર નગરે ચિપેટ મધ્યે ૐ પદ્માવૌં હ્રીં શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર સઘ તાવધાનમાં પૂ. શાંતમૂર્તિ તપવિરત્ન લબ્ધિભુવનતિલક પટ્ટાલ કાર આચાર્ય દેવ શ્રી અશાકરત્નસૂરીશ્વરજી મ. સા. ની વધમાન તપ ૧૦૦ આળી આરાધના પ્રસંગે ભારતના સમસ્ત ૧૦૦ આળી પૂણુ કર્તા તપસ્વીઓનું બહુમાન નિશ્રા પ. પૂ. અશાકરત્નસૂરીજી, પૂ. રાજયશસૂરીજી, પૂ. અમરસેનસૂરીજ પ્રેરક : પ. પૂ. આ.દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મ. સા. • તા. ૧-૬-૯૭ રવિવાર પ્રાતઃ ૯–૦૦ વાગે બહુમાન દિન ૧૦૦ એની પૂર્તા ભાઈ-બહેનેાને હમારૂં ભાવભર્યું નિમંત્રણ છે કે પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીની ૧૦૦ ઓળી પૂર્ણાહુતિ પ્રસંગે આપ અવશ્ય પધારી મેાને અનુમેાદના તથા બહુમાનના લાભ આપશેાજી. બહુમાન લાભાથી (૧) રેખા પેપર માટે (એંગલેાર) હીરા ટેકસટાઈલ (એંગલેાર) (૩) શા દૂધમલ એન્ડ બ્રધર્સ (મેગલેાર) (૪) શા ખીમરાજ જયંતિલાલ (એંગલેાર) (૫) શા જય'તિલાલ જેઠમલજી (જે, કે, ફ઼ામાં. એ ગલેાર). તપસ્વી તા. ૨૫૪૯૭ સુધી નીચેની વિગત ભરીને નીચેના એડ્રેસ ઉપર જરૂર Chickpet, BANGALORE-560053 * માટલાવે. તપસ્વી નામ : એડ્રેસ : ફાન ન . ક્યા વર્ષે ઓળી શરૂ કરી તથા ક્યા વર્ષે કાની નિશ્રામાં પૂર્ણ થઈ. તપસ્વીઓને જવા આવવાના ખર્ચ સાથે સુંદર બહુમાન કરવામાં આવશે. આપ ક્યારે અને ક ટ્રેનથી પધારશે તે પણ જરૂર જણાવશે. ૧૦૦ ઓળી પૂર્ણાહૂતિ નિમિત્તે તા. ૨૫-૫-૯૭ થી ૧-૬-૯૭ સુધી મહા મહેસ્રવ ૧૦૮ છેડ ઉપધાન તથા અનેકવિધ પ્રભુભક્તિ તથા તપ અનુસૈનના કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આપ જરૂર પધારશેા. 'પઢ: SHREE ADINATH JAIN TEMPLE Phone : 2873678 2871376 Page #691 -------------------------------------------------------------------------- ________________ ' છે આચાર્ય શ્રી રતનપ્રભસૂરીશ્વરાય નમઃ | * શ્રી એસવંશ કે સિલેકે ; છે. [ ગતાંકથી ચાલુ ] [ રચયિતા-મુનિ શ્રી જ્ઞાનસુંદર ] 1 માસ અર્થ માસ દે માસ ઉપવાસી - મિલીયે કુટુંબ ને ઝાડા દીરાવે ! 3 મિક્ષા કે લિયે ગુરુ સે બિમારી યંત્ર મંત્ર ને ૨ તત્ર કરાવે ૫૦ છે લેઈ આશા ને નગર મેં જાતે ઉપાય એક લાગુ નહી હુએ ! ૬ ભિક્ષા કે યોગ્ય ૨ ઘર નહી પાવે ૪૪ વૈદ્ય સબ કહે કુંવર મુએ ? છે માંસ મદિરા ઘર ઘર મેં દેખે ! મૃત્યુ કે યોગ્ય વિમાન બનાવે છે દયા અવતાર નિજર કિમ પેખે લેઈ કુંવર ને ૨ મસાણે જાવે ૫૧ ? 8 ફિર ફિર નગર મેં રીતાજી આયા ! હા-હા કાર તે નગર મેં હુઓ છે. તપ વૃદ્ધિ કર ૨ ધ્યાન લગાયા ૪પા રાજ જમાઈ અકાલે મુંએ IR છે કઈ એક કિન તે તપસ્યા મેં બીતા અશ્વ પર કન્યા શીલ પ્રભાવે છે દેવ ઔદ્યારિક વ્યાપી હ ચિંતા સતી હોને કે ૨ મસાણે જાવે પિરા . 3 ગુરુ આદેશ બિહાર કા દેવે છે બિચ મેં તાધુ એક છટાસા આવે છે છે બાંધે અમ્મરે ને ૨ દેવી તત્ ખેવે ૪૬ છતા કુંવર કે કૈસે જલાવે ? 4 ચામુંડા આવી શિશ નમાવે ' ' ખબર દીની તે રાજા કે જાઈ છે ? ડાએ ચેમાસ રહો શુદ્ધ ભાવે એ શેાધો સાધુ પર ૨ ખબર નહીં પાઈ પરૂા. 1. લાભ આપકે હવેગા તાજા ! મૃતક કો લેઈ સૂરિ પ આવે ૧ મો પૈ વિશ્વાસ ૨ રાખો મહારાજા ૪૭ા હાથ જોડી ને અર્જ કરાવે છે. દેઈ ઉપયોગ સૂરીશ્વર ભાખે છે દુર્દેવ કેપ કોને છે ભારી પંતીસ સાધુ કી નિજ પાસે રાખે છે મૃત્યુ ને ચેરી ૨ વસ્તુ હમારી પાસે કે શેષ સાધુ કો બિહાર કરાયો ! સને રાજ ને અંધારો છાયો 3 ઉનમેં ચૌમાસી ૨ કેરટ મેં ઠાયો ૪૮ જન્મ હમારી અખાર્થ જાય છે રાજ-કન્યા તે વર જેગી થાવે છે કૃપા કરી ને પુત્ર જીવા વે મંત્રી પુત્ર કે સાથે પરણાવે છે જીવંત કાન ગુરુ! ૨ હમકે દીરા પપા આ દમ્પતી સૂતા સજજા મેં આઈ ! લાભાલાભ કા કારણ જાણી પીણું સર્પ ને ૨ ડાડ લગાઈ જલો સાધુ એક બેલ્યો મધુરીજી વાણી | રાત્રિ મેં વિષ શરીર મેં છા થડા સા ગરમ પાણી જે આવે છે જાગી કન્યા ને રુઠન મચાયો ગુરૂ ચરણે રે ૨ પ્રક્ષાલ કરાયે ૪૬ оооооо Page #692 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮ : આત્મશક્તિ ને ચાંગ ખલ સારા વાસક્ષેપ મે' થા ચમતકારી દ વિષ વ્યાપક પર પ્રક્ષાલ છંટાયેા । તત્ક્ષણ કુંવર ૨ સચેત થાયા પછા જય—જય કાર સે ગગ઼ન ગુંજાણા । રાજા ને રાણા હર્ષ ભરાણા 1 દેખી કુવર ને સુખ સુખ બેલે 1 હું જગત મ નહીં ૨ ઋણુ ગુરૂ તાલે ૫૮ા લેઇ કુંવર ને નગર મે જાવે ---.. રાજ હુકમ સે કાઠારી આવે । મણિ માણિક ને રત્ન હા તાજે ! ભેટ કરા તુમ ૨ ગુરૂ કે કાજે પા થાલ ભર ભર ને ભંડારી લાવે । ગુરૂ ચરણાં મ ભેટ કરાવે । દેખી સૂરિજી દિલ મે” આલેચે ! અહે। ભદ્રિક ! ૨ ઇતના નહી' સાચે ૬ન અનથ કા કારણ જગ મચાવે ! ભાઇયાં ભાઇયાં મેં બૈર બઢાવે ! લડી ઝગડી ને અનેક મુઆ 1 જિસે સૂરિજી ૨ ઉપેક્ષિત હુઆ મ૬૧૫ ખજાન્ચી જાઇ રાજા ને કેવ । ઈતના સે' ગુરૂ રાજી નહી. હાવે । મત્રી આલોચે ચેાગીશ્વર પૂરા । આર’ભ પરિગ્રહ સે ૨ હા ખૈઠે દ્વરા ૬૨ા રાજા મન્ત્રી ને ઔર નર-નારી । ચાર પ્રકારે સેના શિણગારી ! ગાજા માજા સે ગુરૂ મૈં આવે ! ચરણ કમલે મે ૨ શીશ નમાવે ૬૩૪ આપ ઉપકાર કીધેા છે ભારી 1 રાજ ઋદ્ધિ સમ લેએ હમારી ! • શ્રી જૈન શાસન [અડવાડિક] બલતા સૂરીશ્વર ખેલે ઇમ વાણી રાજ ઋદ્ધિ હમ ૨ કારમા જાણી ૬૪ા રાજ ને ભેગ નરક કા કારણ । દુ:ખ પરભવ મેં હાવેગા દારૂણ ઘર કા રાજ હમ છેાડી ને આયા ! ચેાગ ચુક્તિ મે` ૨ સુખ સધાયા ૬૫૫ રાજા કહે છે મ્હે' તે અજ્ઞાની । માર્ગ બતાએ આપ છે. જ્ઞાની બદલા ઉપકાર કા ણિ વિશ્વ દેવા । થાડા ઘણાં તે। કૃતા હું.વા ૬૬ા કહે સૂરીશ્વર ધર્મ સુનીજે । પરીક્ષા કરીને ધારણ કીજે નર ભવ પાયા કા સલ કરીજે જન્મ મરણુ ઠા ૨ દુઃખ મેટીજે ૬છા અચરજ પામી ને રાજા ઇમ બેટું | વચન ગુરૂ કા હૃદય ... તાલે । કહાં મસ્તાન લોભાજી નન્દી કહાં નિસ્પૃહી ૨ આત્મા આનન્દી ૬૮ા કૃપા કરીને ધમ સુનાએ । સ્વર્ગ મેાક્ષ કે રાસ્તે. વાણી । મેલ્યા સૂરીશ્વર મધુરીજી ખતાએ । સુખ ચાહે છે ૨ સભલાઇ પ્રાણી ૬ા માઁ કી ખાત વિરલા કેાઈ જાણ । દેવ ગુરૂ કા પહલે પહચાને શુદ્ધ શ્રદ્ધા સે હાવે નિસ્તારા 1 મમ ધર્મ કા ૨ નિશ્ચય કર ધારેા ૭૦ન માતા ધર્મ કી નીતિ પહચાની ! સઢાચાર કા પિતા કર માના 1 સાધુ શ્રાવક કે માર્ગ બતાયા । વ્રત આરાધી ૨ સ્વર્ગ મે* તા ૭૧૫ Page #693 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૨ તા. ૮-૪–૯૭ : ઇત્યાદ્વિ દેશના સૂરિજી ભાખી । દેવ વિદ્યાધર હુઆ છે સાખી ! સૂની દેશના સબકા હિતકારી ! ડી જૌઉ ૨ જલ્દી ઉતારી છરા રાજા ઊપદે શીષ નમાવે । મત્રી ઊહડદે ભાવના ભાવે । દેવી ચક્રેશ્વરી વાસક્ષેપ લાવે । શુદ્ધિ મત્ર સે ૨ ગુરૂ દીરાવે છ૩ા બેલી ચામુડા વિચમે ચિત્ત દીજો । ગુરૂ હમારી અઈ સુન લીજો । ભતાં કે આપ શ્રાવક બનાએ। । ડડ મડડ કા ૨ મન્ની છુડાએ ૭૪ા હે સૂરિ દેવ ! સુણુ વાણી ! દેસી ડડ કા ચેાગ્ય તેા જાણી । મરૂધર મે′ ૪૫ વૃક્ષ લગાયા ! મહાજન સૌંધ તા ૨ નામ થપાયે! છપા સવા લાખ કી સંખ્યા શી ભૂરિ। શ્રાવક બનાયે રત્નપ્રભ સૂરિ 1 ધર્મ લાભ કી આશીષ દીની । ફૂલેલું કી વૃષ્ટિ ૨ દેવતા કીની ૭૬ા જય જય નાદ સે ગગન ગુંજાયા । હ તણેા તા પાર નહી. પાયા । જૈન ધર્મ કા ઉદ્યોત ભારી । મૉંગલ મનાવે ૨ નર અરૂ નારી 199ા વીર સી” ને શ્રાવણ માસે । .દ તેરસ ને શુભ દિન ખાસા । ધમ નીવ તે। સૂરિજી ડારી ! ઉપકાર આપકા ૨ હુઆ હૈ ભારી ।૭૮ા નરક માર્ગ સે બચાઇ લીના ! સ્વર્ગ કા રસ્તા ખુલ્લા કર દીના ! સૂર્ય ચંદ્ર ને પૃથ્વી રહે તાઈ । ઉપકાર આપકા ૨ ભૂલ્યા નહીં જાઇ ૭૯ા કાપ્યા પાખંડી રાજા આયા । પરમ્પરા કા હૈ લગાયા । ચુપચાપ રહે। મત કરેા શેખી ! ધર્મ તુમારે ૨ લિયેા હમ દેખી ૮૦૦ કહાં પર્યંત ને કહાં એક રાઇ ! કહાં સમુદ્ર છીલર તલાઈ ! કહાં કેસરી-ગીડ જોડી ! કહાં કાટી ધ્વજ ૨ હાં એક કાડી ૮૧૪ કહાં યા ધમ કહાં હિંસા ભારી । કહાં બ્રહ્મવ્રત કહાં વ્યભિચારી । અફ્સોસ હું ફ્િર મુહુ ખતા । શરમ હવે તા ૨ હૂબ મર જાએ ૮૨ા કહે પાખંડી વાળ યુદ્ધે શૂરા ! આવે સભા મે જો હવે પૂરા ! શાસ્રા સે પરીક્ષા કાજે જૂઠાં કે દેશ ૨ નિકાલેા દીજે ૧૮૩૫ સભા આયેાજન ઠીક બનાવ । વિઢવાનાં કા મધ્યસ્થ ઠહરાવે ! ઢાનાં પક્ષ કા લિયા ખુલાઇ । પાખંડ કે ઢિલ મેં ૨ છાઈ કુટલાઈ ૮૪ા જૈન નાસ્તિક ઈશ્વર નહીં માને ! નાગા દેવ કે પૂજે અરૂ માને ! અહિં’સા દેશ કા કાયર બનાયા । પાપ–પાપ કર ૨ જગ કા ડરાવી ૧૮૫૫ [ ક્રમશઃ ] Page #694 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%૦૦૦૦૦૦છે પૂજ્ય શ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0. so TU IT IS W,સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાલ ૦ પાપના ઉદયથી આવતાં દુઃખ મથી બેઠવા એટલે દુઃખના મૂળને કાપવું. સંસારનું કે સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમકે, સંસારના સુખની ઈચ્છા પાપના ઉદયથી થાય છે છે, તે ઈચછા ખુઢ પા૫ છે અને તેનાથી પાપને જ બંધ થાય છે. ૦ ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુઃખ. ૦ શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખો જ ગમે તે નાલાયક છે. ૦ સંસારના સુખ માટે શ્રી નવકારમંત્ર ગણવો તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે. . ધર્મ એટલે આત્માને પરિણામ મેક્ષની ઈચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. 9 ૦ ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસે-ટકો આત્માના ધર્મ પ્રાણને લુંટનારી ચીજો છે. તે ૦ ધર્મ કરતાં પણ પૈસે જેને વધારે વહાલું લાગે તેને ધર્મની કિંમત હોય જ નહી. તે ૦ અનિત્યઢિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને. ૦ શરીર પરનો પણ પ્રેમ જાય તો ખરેખર ધર્મ આવ્યો કહેવાય. આ 9. ૦ સંસાર સારે છે જ નહિ, સંસારનો જેને રસ લાગે તે ખરાબ થયો સમજે. 9 ૦ અવિરતિ એવું ભયંકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરા , અપ્રીતિ ન થવા દે અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કટિક 0 પ્રીતિ થવા ન દે. 9 ૦ અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થના પ્રેમી બનીએ, કે 9. તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે અમે પણ * 0 મહાપુરુષોની આશાતના કરનારા છીએ. 0e0a૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું જૈવ રહessessages Page #695 -------------------------------------------------------------------------- ________________ ગરસૂરિ કરવ શ્રીનગર ૧૬૨૦ नमो चउविसाए तित्थयराणं उस भाई महावीर पज्जव सापाणं શાસન અને શાન્ત રા તથા પ્રારનું પુ du સવિ જીવ કરૂં વર્ષ મારા અઠવાડ Checchy's 21.4-97 શાસન રસી. five આ ચાર દુર્લભ છે. બ Shop25 દાન' પ્રિયવાહિત' જ્ઞાનમગવ, 16. ક્ષમાવત" શૌય`મ્ । ત્યાગસહિત ́ ચ વિત્ત દુલ ભમેત ાતુદ્રમ્ । પ્રિય સ‘ભાષણ પૂર્વક ઢાન, ગવ રહિતનું જ્ઞાન, ક્ષમાથી યુક્ત બળ અને કાઈપણ પ્રકારની ઈચ્છા વિનાના ધનના ત્યાગ આ ચાર ચીજ ખરેખર દુ ભ છે. eva Jesus's » DIFF FI દવે ) JET i[ jg Top S के सागर रे દરેક યુવ માંગીર પિન 3840 એક ૩૩ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005 Page #696 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના * પુણ્ય પ્રવચના ના સારાંશ * સ'સારની કાઈ ચીજનું હું યામાં હવે કાંઇ સ્થાન નથી. ભલે હાય ઘણી કીમતી તેની ફુટી કોડીની કિંમત નથી. અરિહંતની આજ્ઞા નથી તેા જીવનમાં કાંઈ નથી. આજ્ઞાને આરાધના ઉદ્યમ નથી તેા કાંઇ નથી. સ‘સારમાં રહેવા માટે સંસાર બધા યે જાણવા. હેય ઉપાદેયના વિચાર કરી પછી જ તેને માણવા. હેય વસ્તુ જેને મ્હી છેડવી તેને જોઇએ. ઉપાય ક્રમે ક્રમે મેળવવા મન જોઇએ. સ'સાર સઘળા હૈય છે ને ઉપાદેય એક જ ધર્મ ગુરૂજી હવે સમજાવશે ધતા ગૂઢ મ સમજવા મહેનત કરે તેા કામ ઘણું! સહેલ છે સાધુ નહિ તે શ્રાવક બને સમક્તિના એ મહેલ છે. ધર્મ, અર્થ, કામ, મેાક્ષ એ ચારેય પુરૂષા માં અર્થ, કામ અનઠારી એ કાંઈ પુરૂષા નથી મેાક્ષ એક જ પુરૂષા છે જે મેળવવા જેવા ખરા. તે હેતુ વિણુ કરેલ દામ પણ ખરા પુરૂષા નથી. પાંચેય અને ગુરૂજી સમજાવે છે વિસ્તારથી નાંખે વાસક્ષેપ એ કરવા નિસ્તાર સંસારથી ધર્મ પાંચ મહાવ્રત છે એ સિવાય બીજું કાંઇ નહિ ચાલુ છે એમની મહેનત હવે બન્યા એ સારથી. આ લેાકને પરલેાકની હિતચિ'તા જે ગુરૂ કરે ભાષા આત્મા તણી સુગુરૂ વિષ્ણુ કાણુ ચિંતવે ભેદ છે જે સ`સાર સુખને આત્માના હિત વિષે સમજુ સાનમાં સમિતિ આત્માનું કલ્યાણુ કરે. '; Page #697 -------------------------------------------------------------------------- ________________ / cialiste I wલારધારા ૮. વિજયaહરીફ્રેજી મહારાજની - 2 m a cu 300 euro e pielone PHU NANI YU120347 - - - હિણી • #NNMS • wદવા/ઉફ • आज्ञारादा विरादा च. शिवाय च भवाय च પ્રેમચંદ મેઘજી ગુઢકા ! - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સજનલાલ #tect (રજકોટ). સુરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (વઢવલ્સ) જિથે ક્યR &# (જાજa) 5 વર્ષ: ] ૨૦૫૩ ચૈત્ર સુદ-૮ મંગળવાર તા. ૧૫-૪-૯૭ [ અંક ૩૩ - -- - જ પ્રકીર્ણક ધર્મોપદેશક -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ–૭ શુક્રવાર તા. ૧૭–૭–૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૫ મું) –અવ૦) તમને બધાને જે કાંઈ મળ્યું છે તે ધર્મથી જ મળ્યું છે તેમ ચાઢ આવે છે ન સમજવા છતાં “દુનિયાના સુખ માટે ધર્મ કરે તે બધા દુઃખી જ થવાના છે તે ભગ વાનની વાત તમે તો માને છે ને? મેક્ષ માટે જ ધર્મ કરવાનો છે. મેક્ષ માટે છે ધર્મ કરે તે રાંસારમાં રહે ત્યાં સુધી વધારેમાં વધારે સુખી થવાના છે. તે માટે શ્રી જ ૪ તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષે ઉત્તમ દષ્ટાન્ત છે. તેઓના જીવન ચરિત્રો વાંચો એક છે ક કરતાં એક ચઢિયાતે. મનુષ્યમાં આવ્યા તે સાધુ થયા વિના રહ્યા નથી. સુખ-સામગ્રી એવી મળે કે તમારું માથું કામ ન કરે, તે છતાં ય તે સુખ-સામગ્રીને લાત મારી છે છે મારીને ચાલતા થાય, સંસાને વિરાગી તે જ ધમ ! સંસારના સુખને વિરાગી તે જ ધમ! ખરેખર ધર્મ કોણ કહેવાય ? જેને આ દુનિયાનું સુખ ગમે નહિ, તે સુખ ઉપર રાગ છે 8 થાય નહિ, કદાચ તે સુખ ઉપર રાગ થાય તે હેષ થાય કે-આના ઉપર રાગ ! આ 8. છે તે આજે છે અને કાલે નથી. મને અધવચ્ચે મૂકીને ચાલતું થાય તેવું આ સુખ છે.” Page #698 -------------------------------------------------------------------------- ________________ છે ૭૧૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જગતમાં અર્થના અથી ઘણું હોય છે, કામના અર્થી પણ ઘણા હોય છે પણ મેક્ષના અથી તે વિરલ જ હોય છે. જે મેક્ષને આથી તે જ સાચો ધર્મને અથી છે! દુનિયાના સુખને અથી તે તો અજ્ઞાનમાં અજ્ઞાન છે. આ તામતિએ ઘર-બાર છેડી તાપસની દીક્ષા અંગીકાર કરી. તેને કેવો તપ કર્યો છે તે ખબર છે? તેણે સાઈઠ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કર્યો અને પારણામાં રસ ન આવે ? તે માટે એકવીશવાર ધોયેલા ભાત વાપરતે હતો. તે પણ તે ઈશાનેન્દ્ર થયો. શાએ કહ્યું છે કે- જેન ધર્મને પામેલો જીવ જે આટલે તપ કરે તે આટલા તપથી સાત આત્મા મેલે જાય. આના પરથી પણ સમજાય છે કે- જે જીવ પરલેકને માને તે પરલોકને ભૂલી જાય ખરો ? પરલોક બગડે તેવું એક કામ કરે? ભગવાન કહી ગયા છે ! કે- દુનિયાના સુખ માટે ધર્મ ન થાય, માટે તે આ તામયિતાપસના આવા પણ ન તપને અજ્ઞાન તપ કહ્યો. મિથ્યાદષ્ટિ પણ પરલકને માનનારો કેવો હોય તે સમજાયું ? છે પરલોક બગડે તે તેને આ લોક હેય ખરે? તમે બધા આ લેકમાં કેવી રીતે જીવો છે? તમને પરલોકની ચિંતા વધારે છે છે કે આ લેકની ચિંતા વધારે છે? માત્ર આ લેકની જ ચિંતા કરે તે નાસ્તિક છે અને પરલોકની ચિંતા કરે તે આસ્તિક છે ! આ લેક સુધારવા માટે પરલોક બગાડાય ખરો ? તમે પરલોકમાં ક્યાં જવાના છો ? પરલોક સારો થાય તે માટે શું કરવું જોઈએ ? ધન ગમે તેના કરતાં દાન વધારે ગમવું જોઈએ. આપણે રેજ સમિતિની વાત કરીએ છીએ તે સમકિતીને ન ગમે ? ઘર ગમે? સંસારના ભાગ ગમે ? કર્મયોગે ભેગા કરવા પડે તે કરે પણ ગમે નહિ. તમે કહો કે- આ સંસાર નથી ગમત, ઘર–પેઢી, પૈસા–ટકાદિ પણ નથી ગમતા, આવું લાગે તે સમકિત પામે. એકવાર પણ સમક્તિ સ્પર્શી જાય તે ય કામ થઈ જાય. પ્રહારી જેવો પાપી સમજ્યા પછી કે થઈ ગયે ! તેની વાત આપણે કરી આવ્યા છીએ. નિમિત્ત આપી ને પાપને ભય લાગ્યા પછી તેને શું કર્યું ? નવકારશી છે પણ નહિ કરનારા એવા તેને કે તપ કર્યો ? છ મહિનામાં તે કેવળજ્ઞાન પામી કામ ? સાધી ગયો. એકવાર પણ સમક્તિને સ્પર્શ થઈ જાય તે તે જીવ આવ ધર્મામા થઈ જાય. જેને આ સંસાર ન ગમે એટલે આ સંસારનું સુખ ન ગમે, સુખ છોડવાનું જ | મન હાય, સુખની સાથે રહેવું પડે તે ન છૂટકે રહે, દુઃખ મઝેથી ભગવે તે છે તે જ સમકિત પામેલા છે કાં સમકિત પામવાના છે અને થોડાકાળમાં મોક્ષે જવાના ? છે. તે માટે શું કરવું તે હવે પછી Page #699 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણામૃત સંચય એક (ગતાંકથી ચાલુ) -પ્રજ્ઞાંગ પાપનો જ ભય-આદેશને પ્રાણ જે કાળમાં આર્ય સંસ્કાર પૂરજોશથી ચાલતા હતા, તે વખતે જીવનમાં પાપ કરીને જીવતા હોય તેવા જીવો પણ પાપને પાપ માનતા હતા, તેમનું ચાલે ત્યાં સુધી પાપ નહતા કરતા. દુઃખ પાપ સિવાય આવે જ નહિ. જેને દુઃખ ન જોઈએ તેને પાપ કરવું નહિ આટલો નિર્ધાર થઈ જાય તે દુનિયા સુધરી જાય, સુખના ઢગલા થાય, અને સમજદાર સુખને લાત મારી ચાલતા થાય. આર્ય દેશની હવામાં પાપની વાત ગુંજતી હતી. તેથી પાપ કરીને જીવતાં જીવો ? છે પણ પાપના ડરવાળા હતા. એક શિકારી અને પક્ષીની વાત આવે છે. શિકારથી જ પેટ 4 ભરનાર અને શિકારથી આજીવિકા ચલાવતા હોવા છતાં તે શિકારી, શિકારથી પેટ ભરવું તેને પાપને ઉદય માનતે. પિતાની જાતને ખરાબ માનતે. બીજે ધ થઈ શકતો નથી અને આવી રીતે પેટ ભરવું પડે છે તેને પોતાની કમનશીબી માનતે. એકવાર તે શિકાર કરવા જંગલમાં ગયો. ત્યાં તેને એક ઘટાદાર વૃક્ષ પર મોટું ? ઇ પક્ષી જોયું. તે માને કે, આજે સારા શકન થયા લાગે છે માટે એક જ પક્ષી મારવાથી કામ પતશે. શિકારીના ય હયામાં આ ભાવ બેઠે હતે. કો? જીવને મારીને જીવવું છે તે પાપ છે. જીવને ઠગીને જીવવું તે પણ પાપ છે. બીજા અજ્ઞાન જીવને ફસાવીને જીવવું છે તે પણ પાપ છે. જીવવાની બધાને છૂટ છે પણ પાપ કરીને જીવવું તે ખોટું છે. આ જ વાત તમારા મગજમાં છે? તમે તમારા મેજ-શોખ માટે પાપ કરે છે ? કેઈને ઠગે છે છે ? આર્ય દેશમાં જન્મેલા પાપી જીવોને શિકારથી પણ જીવવું પડે. પણ તે સમજદાર હેય તે માને કે મારો ધંધો બહુ ખરાબ છે, જીવને મારીને પેટ ભરવું પડે છે. તેને આજે એક જીવને મારવાથી પેટ ભરાશે તેને આનંદ છે. તે પક્ષી પણ સમજી ગયું કે, આ શિકારીની નજરમાં હું આવ્યો છું માટે છે બચવાને નથી. તેથી તે શિકારીને કહે છે કે હું તારી નજરમાં આવી ગયો છું તેથી ? છે બચવાને નથી. તારે મને મારવું છે તે હું મરવા તૈયાર છું. પણ મારી એક વાત છે માન કે, હું મારા નાના બચ્ચાને મૂકીને આવ્યો છું અને હું ચારે લઈને આવું છું 1 તે વિશ્વાસ આપીને આવ્યો છું તો એકવાર ચાર આપીને હું પાછું આવું પછી 1 તું મને માર.” જંગલના શિકારીઓ પણ પક્ષીઓની ભાષા સમજતા હોય છે અને Page #700 -------------------------------------------------------------------------- ________________ ૭૧૬ : ના : શ્રી જૈન શાસન [અઠવાડિ6]. પક્ષીઓ પણ શિકારીઓને ઓળખતા હોય છે. શિકારી પક્ષીને કહે, “તું પાછો આવે તેની ખાત્રી શી ? પક્ષી-“આ જગતમાં જે કંઈ વિશ્વાસઘાત કરનાર જે હોય તે બધાનું પાપ | મારે માથે.” શિકારી વિચારે કે, જે વિશ્વાસઘાતને પાપ સમજે અને કહે કે જે વિશ્વાસઘાત કરે તે બધાનું પાપ મારા માટે, તે આના પર અવિશ્વાસ કરાય નહિ. તમને લોકોને કાંઈ સમજાય છે ? વિશ્વાસઘાત પાપ છે? આપણે ત્યાં વિશ્વાસ| ઘાતને જ માટી અનીતિ કહી છે. જે વિશ્વાસઘાત ન કરતો હોય તે અનીતિ કરી શકે છે નહિ. આજે આર્યોમાં અનાર્યપણું આવી ગયું. બીજાને કદાચ ન અટકાવી શકાય. પણ છે - આપણું જાતને બચાવ કરવો હોય તે વિશ્વાસઘાતના પાપથી અટકવાની કેશિશ ૧ ઇ કરવાની. પક્ષીની વાત સાંભળી શિકારી પીગળી ગયો છે. વિશ્વાસઘાતને પાપ સમજે તે છે જૂઠ બેલે નહિ. આજે અસત્ય મજેથી સારા માણસો દ્વારા બેલાઈ રહ્યું છે. છે ' શિકારીને લેભ કેટલો છે ? કે આજે એક જ જીવથી કામ ચાલશે. આ દેશના J હિંસક છે પણ આવા વિચારવાળા હતા. આજના હિંસકનું તે વર્ણન થાય તેમ નથી. સંસાર ભયંકર છે. તેમાં હિંસાદિ વગર જીવાય તેમ નથી પણ હિંસાદિથી જીવવું પડે તે પણ પાપ છે તેમ હયાથી લાગે તે કામ થાય. પક્ષી જાય છે અને બચ્ચાંને ચાર આપે છે અને કહે છે કે-હું મરવા જાઉં છું. મારે જીવવું છે. જીવવાની કોશિષ કરીશ. પાછો આવું નહિ તો તમારી મેળે જીવવા મહેનત કરજે.” પક્ષીને ગવવું છે ખરું પણ વિશ્વાસઘાત કરીને, જૂઠ બેલીને નહિ. આર્યદેશના પક્ષમાં પણ આવું અર્થપણું હતું. 5 આજે સંસ્કાર ભૂંસાઈ ગયા. તમને બધાને જીવવાની ઈચ્છા હોય તે ઠીક છે પણ ન કેવી રીતે જીવવું તે નકકી કરવું છે. આપણે બધાને સઢા માટે અનંતકાળ છવાય ત્યાં ઇ જવું છે. આપણે મોક્ષમાં જવું છે તેમ ખબર છે ? આપણે બધા ભગવાન મોક્ષે ગયા ? ન છે તે આપણે ક્યાં જવું છે ? જીવવાની ઈચ્છા જોઈએ. સંસારમાં હાઈએ તે મજેથી- ૨ A ગોઠવીને પાપ કરીને જીવવું તેના કરતાં મરવું સારું. કુટુંબને સુખી કરવ ગમે તેવા છે પાપ કરવાની તમને છૂટ છે ? કુટુંબને પાળવાનો ધર્મ ખરે પણ અન્યાય, અનીતિ લુંટ છે [ કરીને નહિ. કુટુંબને સમજાવવું જોઈએ કે, જે મળે તેમાં જીવવાનું છે. આ.-તે જોઈએ 1 તે માટે પાપ કરવા નથી. ઘરને માલિક અધિક પાપ કરી નરકે જાય તે કુટુંબને ગમે? ૫ છે તમને તે ઊંધા સંસ્કાર પડયા છે. ગમે તેમ પણ સુખી થવું છે. બીજા મરે તેને વાંધો . નહિ. આવી અધમતા અને સ્વાર્થતા આવી ગઈ. - - - Page #701 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૩ તા. ૧૫-૪-૯૭ : પક્ષી પાછું આવીને તે જ જગ્યાએ બેસી જાય છે. આ જોઈને શિકારી પણ વિસ્મય પામ્યા છે. મરવા માટે કાઈ આવે ? મરવું સારું કે વિશ્વાસઘાત સારા આ જો તમે સમજો તા તમે બહુ ડાહ્યા થઈ જાવ. પછી તેા તમારા જીવનમાંથી ઘણા પાપ ઘટી જાય, દેવ-ગુરુ-ધર્મોને એળખવાની લાયકાત આવે. અત્યારે તમે દેવ-ગુરુ-ધર્મને એળખતા નથી તેથી તમારા જીવનમાં ઘણા પાપ પેસી ગયા છે. : ૭૧૭ શિકારીને ય આવી રીતે શિકારથી જીવવુ પડે તેનુ દુઃખ છે. તે હવે પક્ષીને મારવાની તૈયારી કરે છે ત્યારે પક્ષી તેને પૂછે છે કે, જો તું મને કહેતા હાય કે, સાચી સલાહ આપીશ તેા તારી સલાહ જોઇએ છે. તું કહે કે, સાચી જ સલાહ આપીશ તા પૂછવુ છે. પક્ષીને પણ જીવવું છે. શિકારી—તારા કરતાં ચહું અધમ છું કે સલાહ પૂછે તેને સાચી સલાહ ન આપું ?' તમારી પાસે કાઇ પણ સલાહ મોંગે તે સાચી સલાહ આપે? તમારે કાઈના પણ વિશ્વાસાત ન કરવા તેવા નિયમ ખરા ? માણસ અને વિશ્વાસઘાત કરે ? ભણેલગણેલ, સમજી, ડાહ્યો, પેાતાને ધમી, સારા ગણે વિશ્વાસઘાત કરે ? પક્ષી-તું વિચારી લે, પછી સલાહ માંગીશ. પક્ષીનેય ખખર છે કે, હું જે સલાહ માંગીશ તેથી આના પેટ પર પાટુ મારુ છું. પેટ માટે જે ભાનભૂલા થાય તે હજી ક્ષતવ્ય ગણાય. પણ જેનાં પેટ ભરાય તેમ હેાય અને તે પેટ માટે પાપ કરે તેને કઈ ઉપમા અપાય, ? શિકારી–‘તું મારી પર બિલકુલ વિશ્વાસ કરતા નથી. પ્રાણ જાય તેની ચિંતા નહિ પણ ખેાટી સલાહ નહિ આપું.’ આ તા શિકારી અને પક્ષીની વાત છે. તમે તેા તે બેથી ઊંચા છે. તે તમારા માટે ૫ના થાય કે તમે વિશ્વાસઘાત કરે અને ખાટી સલાહ આપે! !! તમે સારા ન હેા અને સારા દેખાવા સારા કપડાં પહેરતાં હા તા ભયંકર કેટના ઠંગ છે. આ યુગ ઢંગેાના છે, સારા માણસાના નથી. આજના મેટા માણસ પર જે વિશ્વાસ રાખે તે માર્યાં જ જાય. જીવવાના શિકારીને ખબર છે કે, મારા બાણુના અવાજથી પક્ષી ઉડવાનું. પણ શિકારી પક્ષીના પગ પરથી જ ખાવુ એવુ' છેડે કે પક્ષી પટકાયા વિના રહે નહિ. પક્ષી શિકારીને કહે કે, ‘મારું તારા માણુના ધાથી બચવુ... હાય તેા કઇ દિશામાં ઊડવું ?’ અથી હોંશિયાર હાય. પણ હાંશિયારી તે ગુનેા નથી પણ હરામખેટરી તે ગુના છે. પેાતાનું 4 બગાડે અને પારકાનું ય બગાડે તેને હાંશિયાર કાણુ કહે ? શિકારી હસીને પક્ષીને કહે કે –‘તું હાંશિયાર છે. પાપથી ડરે તે ય સાચુ· તેમ હાંશિયાર તે ય સાચું.” ( ક્રમશઃ ) KIEROOR Page #702 -------------------------------------------------------------------------- ________________ મહાભારતના પ્રસંગો છે [ પ્રકરણ- ] --શ્રી રાજુભાઇ પંડિત જન્મે, હસ્તિનાપુરનો સામ્રાજય-વારસ. અને દિવ્યવાણી થઈ કે – “આ પુત્ર સત્યવાદીઓમાં શિરોમણિ, સજજનેમાં શ્રેષ્ઠ, સવ કાર્યદક્ષ શૌડીય છે ન (પરાક્રમ), ઉઢારતા, શૈર્ય અને ગંભીરતાને સાગર, વિનયવાન, નયવાન્ ધર્મમાં રતિ ? કરનારે સાર્વભૌમ રાજા થશે, ઘડપણમાં વ્રત ગ્રહણ કરી અંતે નિર્વાણ પામશે.” ! રડતી આંખે કુંતીની દાસીઓ કુંવારીઢશામાં જન્મેલા પુત્રને રત્નની પેટીમાં રડતો ? જ મૂકી દઈને સજળ નયને ગંગાના પ્રવાહમાં ભાગ્ય વિધાતાએ હથેળીમાં આલેખેલી છે = નસીબ-રેખાના ભરોસે તરતે મૂકી દીધું. દેખાઈ ત્યાં સુધી પુત્રરત્ન પેટને જોઈને ન ગમમીન પગલે સૌ પાછા ફર્યા. કાસીઓ દ્વારા કુંતીકુમારીની માતા સુભદ્રાએ પાંડુરાજા સાથેના પ્રણયના સંબંમ ધથી માંડીને છેક પુત્ર જન્મ સુધીની ચોંકાવનારી હકિકત જાણ્યા પછી રાજકુમારી કુંતીના લગ્ન પાંડુરાજા સાથે થયા. ધૃતરાષ્ટ્ર, પાંડુ, તથા વિદ્ર ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા. મેગકાળમાં દરેકને સમય વીતી રહ્યો હતો. સમય જતાં ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો. પાણીમાં જેવું દ્રવ્ય નાંખ્યું હોય તેવી સુગંધ આવતી હોય છે. તે ન્યાયે ગર્ભના પ્રભાવે ગાંધારીને ઉદ્ધત દેહલાઓ (મનોર) થવા લાગ્યા. પ્રજાજનેને પ્રચંડ શિક્ષા થાય, પ્રજાજને સંકટમાં સપડાઈ જાય તેવું સાંભળે કે તરત રાણી ગાંધારી ખુશ–ખુશ થવા લાગી. કારાગૃહમાં બેડીઓ બાંધવાના અવાજે તથા હાહાકારના અવાજે ગાંધારીને ખુશ કરવા લાગી. કારણ વગર જ ક્રોધથી વિકરાળ ભૂકુટિ કરનારી તે વડિલ પૂને છે | વિષે પણ તિરસ્કારથી રૂક્ષ ભાષા વાપરવા લાગી. મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઈને ! પુરૂષનો વેષ ધારણ કરીને સ્વછંદ રીતે રાજ્યમાં ભમતા ભમતા તેણે પિતાના મનોરથ છે પૂર્ણ કર્યા. જેમ જેમ ગભ વૃદ્ધિ પામતે ગમે તેમ તેમ તેને દુર કર્મો કરવાના વધુને વધુ મનોરથો થવા લાગ્યા. હું પૃથા-કુંતી કરતા પણ પહેલા ગર્ભ ધારણ કરનારી બની આ રીતે અભિમાની બનેલી તે ગુરૂઓ/વડિલેના તરફ પણ વિનય કરવાને બદલે તિરસ્કાર કરવા લાગી. ૧ Page #703 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૩ તા. ૧૫-૪–૯૭ : : ૭૧૯ ગાંધારીથી થયેલા આવા પેાતાના અપમાનથી મનમાં ખેઠે પામેલી રાણી કુંતી પણ પુત્ર માટે ઝંખના કરવા લાગી. તેણે હંમેશા ધર્મની સુંઢર આરાધના કરવા માંડી. ભયથી ત્રસ્ત જીવાને અભયઢાન દેવા લાગી. વિધિપૂર્વક સાધમિ`કાનું વાત્સલ્યે કરવા લાગી. દીન-અનાથ સમૂહના ઉદ્ધાર કરવા માટે હાથના ઘરેણા રૂપ કૅણને ગૌણ ગણીને છૂટે હાથે દાન દેવા લાગી. આમ કરતાં કરતાં એક દિવસ રાણી કુંતી રાત્રે સૂતેલી છે. અને સમુદ્ર, મેરૂપ ત, સૂર્ય, ચંદ્ર તથા શ્રી દેવી. આ પાંચ સ્વપ્નો તેણે જોયા. સવારે રાજાને કહ્યા, ગાંભીર્યાઢિ ગુણાના સમૂહથી જગત્ યને વશ કરનારા હૈ વિ! તને પુત્ર થશે? આમ રાજાએ દેવને કહેતા કુંતીની ખુશીનો કાઇ પાર ન રહ્યો. ગર્ભરૂપી છીપમાં પુત્રગર્ભ રૂપ માતી આવતાં જ પૃથા રાણીના મનોરથા ધ તરફ વધુ થયા. અનેક પ્રકારની વિડંબનાથી પીડાતા લેાકાને જોઇને કુંતીનું કાળજુ કરૂળા ભીનું બન્યુ. કરૂણાભીની આંખેાથી તેમની વિડંબના દૂર કરવા લાગી. કામાસક્ત–વિષયાંધ માણસને સ્ક્રૂ પ્રત્યે જે આસક્તિ હેાય છે તેનાથી પણ કઇ ગણી આસક્તિ તેને જિન ધર્માંમાં થઇ. કારાગરમાં ઇનો પામતા કેદીઓને તે પતિની મહેરબાનીથી મુક્ત કરાવવા લાગી. રાજ્યભરમાં હિંસાનું વારણું ક્યું". આ રીતે પૃથા રાણી પેાતાના દોહદાને પૂરા કરી રહી હતી. જયેષ્ઠા નક્ષત્રમાં ચંદ્ર હતા, વૃશ્ચિક રાશિ હતી, હેા ઉચ્ચસ્થાનમાં રહ્યા હતા, મ...ગળવાર હતા ત્યારે શુભમુહૂતે જે સમયે ચક્રવતી એના જન્મા થતા હાય છે તેવા સમયે પૃથા રાણીએ પુત્રને જન્મ આપ્યા. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિટ્ટુર, અ`બાલિકા, અમિકા, અંખા, સત્યવતી આઢિ પુત્રજન્મની વધામણીએ સાંભળીને ખુશ-ખુશાલ થઈ ગયા. નગર આખામાં ખુશીનો માહાલ ફેલાઈ ગયેા. અને ત્યાં જ દિવ્યવાણી થઇ કે-‘આ પુત્ર સત્યવાદીઓમાં શિરારત્ન, સજ્જનોમાં શિરામણી, પરાક્રમી, નય, વિનયની મૂર્તિ થશે. ધર્મ તરફ તેનું મન બંધાયેલુ રહેશે. સાર્વભૌમ મેાગવનારા આ પૃથ્વીનો ધણી બનશે. જ્યારે ઘડપણ આવશે ત્યારે સયમ ગ્રહણ કરી મેક્ષે જશે.’ દિવ્યવાણીના પ્રદેાષથી તે નગર આખામાં અને રાજભવનમાં આનંદનો સાગર હિલેાળે ચડયા. ભીષ્મ આદિએ પુત્રના શરીરના લક્ષણા ઉપરથી તેનું યુધિષ્ઠિર નામ પાડયું. તપ Page #704 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અને ધર્મમાં એક નિષ્ઠાવાન પૃથા રાણીથી જમ્યો હતે માટે તેનું તપસૂનું તથા ધર્મસૂનુ (ધર્મપુત્ર) આ બે નામ પૃથ્વિ ઉપર પ્રસિદ્ધ થયા. અને ત્યાર પછી તેના ગુણોના કારણે | તેનું “અજાતશત્રુ” એવું પણ નામ પ્રસિદ્ધ થયું. - કુંતીના પુત્ર જન્મની ખુશાલીમાં કુંતીના પિતૃઘરેથી ભટણાએ લઇને હર્ષિત થયેલ છે છે કેરક નામનો વિશ્વાસુ માણસ હસ્તિનાપુર આવ્યા. પિયરઘરના સંબંધિ મળી જતાં ખુશ થયેલી કુંતીએ પિતૃઘરના ક્ષેમ-કુશળ પૂઇયા. મને સાસુએાએ એક વખત પિયર આવવા નથી દીધી તે હે કરક! શૌર્યપુરી રાજ્યના ખબર–અંતર મને જણાવ. કરકે રાજ્યના વર્ષોના વીતેલા ઇતિહાસને જણાવતાં કહ્યું કે-“હ દેવિ ! અંધક-૧ વૃષ્ણિએ સમુદ્ર વિજયને રાજ્ય આપીને દીક્ષા લીધી. ભેજવૃષ્ણિના પ્રચંડ પરાક્રમી પુત્ર છે ઉગ્રસેન રાજ્ય કરે છે તે તો તમને ખ્યાલમાં જ છે. એટલે અત્યારે શૌર્યપુરીમાં સમુદ્ર છે વિજય પિતાના નાના ભાઈઓને પોતાનાથી પણ વધુ સદ્દભાવથી સાચવતાં રાજ્ય કરે છે. 8 બંધુ સમુદ્ર વિજ્યની કૃપાથી પૂર્વના પુન્યના પ્રચયથી સૌભાગ્યના ભંડાર સમા ? વસુદેવ દેવકુમારની જેમ નગરમાં સ્વતંત્ર રીતે વિચરી રહ્યા છે. એક વખત સુભદ્ર છે 5 નામના કેઈક વણિકે પોતાને “કંસ” નામનો એક પુત્ર વસુદેવને સે હતે. અતિ શક્તિશાળી તે “કસ પ્રચંડ શક્તિશાળી વસુદેવની સેવા કરવા લાગ્યો. - હે પૃથા દેવી હવે રાજગૃહ નગરમાં તીક્ષણ પ્રતાપી જરાસંઘ રાજા રાજ્ય કરે છે ? છે તે ત્રણ ખંડનો ધણી છે. એક દિવસ અસ્માત જ તે જરાસંઘે આપણા સ્વામી છે “સમુદ્ર વિજયને આજ્ઞા કરી કે. [[ વધુ આવતા અંકે ] } - - - – વિચાર-ચરણ – શ્રી નૃસિંહપ્રસાદ, રાજકોટ. એ રંગ છે જગતના જ્યારે હવા ફરે છે સાગર તરી જનારા, કાં કે ડુબી મરે છે. “મને એ વાત પર હસવું, હજારે વાર આવે છે, બનાવ્યા તે પ્રભુ જેને, તેને તે આજ બનાવે છે.” “કામધેનુ પામતી ના, એક સુકું તણખલું ને લીલાછમ ખેતરે, સૌ આખલા ચરી જાય છે.” પૂછ્યું જીવનને મેં, તને સહુથી ગમે છે શું વધુ ?, તે તેણે કહ્યું મુજને ગમે, શુભ સ્મૃતિ તણું સંયમ મધુ.” Page #705 -------------------------------------------------------------------------- ________________ 8 કુલ દર જ કુ મા ૨ $ (ગતાંકથી ચાલુ) –શ્રી વિરાગ કારીગરી જોઈ રાજા બોલ્યો, હે તરફ આવતે જોઇને લોકેએ હર્ષનાદ લુહાર ! તું તારી કળા બતાવ. વર્ષાવ્યો. નજીક આવતું માછલું રાજ નમ્રતાપૂર્વક લુહાર બોલ્યો, રાજન ! સભામાં આવી પડયું. આ માછલીની કી દબાવતાં તે આકા- હવે લુહાર શુ ખેલ ભજવે છે તે શમાં ઉછળશે. ઊંચે ઊંચે આકાશમાં જોવા લોકો આતુર થઈ ગયા. લુહાર 2 ઉડતી આ માછલી સમુદ્રના તળીયે પણ માછલું લઈ એક મોટા માચડા છે પહોંચી જશે. ત્યાં રહેલી કિંમતી ઉપર આવ્યો. ધીરે રહીને તેણે માછ{ વસ્તુઓને તે ગ્રહણ કરશે. રત્નો, માની લીનું પેટ ખોલ્યું. ડાભઠામાં પૂરાયેલા છે આદિ કિંમતી વસ્તુઓ પોતાના પેટમાં ઝગારા મારતા રત્નો તથા પાણીદાર તે પધરાવી થોડાક વખતમાં અત્રે પાછી મેતીઓ હાથમાં લઇને લુહારે સૌને ૨ છે. આવી જશે. આપ હુકમ આપો બતાવ્યાં. એટલે સેવક પ્રોંગ શરૂ કરે. આ કળા જોઇ સવે આશ્ચર્યચકિત છે એમ, બહુ સરસ! પ્રત્યક્ષ ખાત્રી થઈ ગયા. પળવારમાં ધનાઢય બની છે કરાવ.” રાજાએ કહ્યું, જવાની આ કળા ઉત્તમ છે. તે રાજાની આજ્ઞા મળતાં જ લુહારે માછલીને હાથમાં ગ્રહણ કરી. ધીરે અદૂભૂત અદ્દભૂત અદ્દભૂત !!! ? ન રહીને તેની કળ ખેંચી આકાશ તરફ ધય છે આ કળા... કળા... તો છે ન માછલીને છુટી મૂકી, આંખના પલ- આનું નામ કહેવાય. કારામાં તો વાતાનું માછલું આકાશમાં લોકેના આનંદની કીકીયારી શાંત { ઉછળ્યું. કરાવતાં રાજા બેયા હે લુહાર! આવી એ દેખાય. એ દેખાય. એ મઝાની વિદ્યા તને કયાંથી પ્રાપ્ત થઇ? { દેખાયના અવાજ સાથે માછલું અદશ્ય પ્રણામ કરતાં લુહાર બેયો. એક થઈ ગયું. દેવતાએ મને વરદાન આપ્યું છે. આ . કેટલોક સમય વિત્યો ન વિત્યો વરદાનના પ્રતાપથી આવી કળા મને ! ત્યાં તો આકાશમાં એક ચળકતો પ્રાપ્ત થઈ છે. ૧ લીટે દેખાયો. આ લીસેટે પોતાની આ સાંભળી રાજા તથા નગરજનો Page #706 -------------------------------------------------------------------------- ________________ છે ૭૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] ખુશ થયા. રત્ન, મોતી આદિ સર્વે આ આખો ઘોડો કેડી ગ છે. એટલે જે વસ્તુઓ લુહારને ભેટ આપી. અને જ્યારે જુદો કરવો હશે ત્યારે જુદો છે 8 ઉપરથી કેટલુંક ઇનામ આપી તેનું થઇ શકશે. અને જ્યારે ભેગે કરો ! છે સન્માન કર્યું. હશે ત્યારે ભેગો પણ થઈ જશે. જે હવે આવ્યો અન્ય પુરૂષને વારે જ્યારે જુદો હોય ત્યારે કેઇને ખબર { ભાઇ સુથાર હાથમાં લાકડાના પણ નહિ પડે કે આ ઘોડો છે. જ પાટીયા હલાવતે હલાવતો રાજા સામે જેનારને તે લાકડાના પાટીયા જ { આવી નત મસ્તકે પ્રણામ કર્યા. લાગશે. સુથારે પિતાની કળા વર્ણવી. ! કેમ તમે તમારી કળા હવે જાવ ! રાજકુમાર, જરા સફર કરી આ ! કળાની પરીક્ષા કરે. બતાવશેને ? જી સાહેબ ! તે માટે જ આપના કુલદેવજકુમારે વડીલોને નમન ! ચરણમાં ઉપસ્થિત થયો છું. કરી આશિષ મેળવી. દેડા પાસે કયાં છે તારે ઘોડા? રાજકુમારે આવી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. છલાંગ મારતા રાજકુમાર લાકજ પૂછયું. ઠાના ઘોડા ઉપર ચડી બેઠા. ધીરે : નામદાર ! આ પાટિયામાંથી રહીને સુથારે બતાવેલી કી રાજકુમારે છે હમણ ઘેડે બનાવી આપું. કેળવી, ત્યાં તે ઘડે જમીનથી અંદર સુથરે, ચાલ બતાવ ત્યારે તારી થવા લાગ્યો. પળવારમાં તે ઘોડો કળા. રાજાએ આતુરતા વ્યક્ત કરી. આકાશમાં ઉડવા લાગ્યો. તાળીના ! છે અધવચ્ચે જ રાજકુમાર બલી ગડગડાટ અવાજ સાથે લે એ રાજ9 ઉ, આ લાકડાના ઘોડા ઉપર હું કુમારને વિદાય આપી. ૧ જ બેસી, તેની પરીક્ષા કરીશ. કુમારને તે મઝા પડી ગઇ. તે છે ભલે, ભલે, ખુશીથી તમે પરીક્ષા આનંદીત બનેલો રાજકુમાર શારે કરો. જો કેઈ સ્થળે ઉતરવાની ઈચ્છા બાજુએ ડોળા ફેરવવા લાગ્યા. સુંદર છે થાય તો આ ખીલીને ફેરવશો એટલે સ્થળ પર દષ્ટિપાત કરતે કરતો { તરત જ ઘોડો નીચે ઉતરવા લાગશે. રાજકુમાર આગળ વધી રહ્યો છે તે છે જે ફરી ઉઠવું હોય તે આ કળ અવસરે રાજકુમારને એક સુંદર ૧ કેરવશે એટલે તરત જ આકાશમાં નગરી જોવામાં આવી. સુંદર મઝાનું ઉડી જવાશે. જુઓ આ ઘેડાની એક કુદરતી સૌંદર્ય જોઇને કુમારને નીચે ૧ વિશેષતા પણ તમને કહી દઉં. આ ઉતરવાની ઇચ્છા થઇ આવી બતાવેલ - - - - Page #707 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક : ૩૩ : તા. ૧૫–૪–૯૭ : .: ૭૨૩ . સકસેક જ બીજી કળ કુમારે કરવી. ઘોડો 2ષભદેવની પ્રતિમા જેમાં રાજસ..ર..ર..ર... કરતે નીચે ઉતર્યો. કુમારની આંખે સ્થિર થઇ ગઈ. ભાવ સવારી કરીને થાકી ગયેલા કુમારે વિભેર બની મધુર સ્વરે રાજકુમાર થોડીવાર આરામ કરવાનું વિચાર્યું" સ્તુતિ કરવા લાગ્યા. . ઘોડાને ફેડીગ કરી એક ઝાડની ડી સ્તુતિ થઈ ન થઈ ત્યાં તે શીતલ છાયામાં મૂકો. લાકડાના ઘોઠા જિનમંદિરમાં એક સૈનિકે પ્રવેશ કર્યો ઉપર મસ્ત મૂકીને કુમાર આરામ તે ભગવાનની ભકિતમાં મસ્ત બનેલા છે કરવા લાગ્યું.. મદ મદ શીતલ વાયુની ભકતને બહાર કાઢવા લાગ્યો. આ વહી જતી લહેરમાં કુમારને ઝેકું જોઈ કુમારને કૌતુક થયું. બહાર નીક- ૧ આવી ગયું. થોડીક વારમાં તો રવાના બહાને તે એક સ્થાનમાં કુમારને મીઠી નીંદર આવી ગઇ. છુપાઇ ગયો. આ સમય પસાર થતાં એક માળી થોડીવાર છુપાઈ રહ્યા પછી ત્યાં છે છે ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. માળીની એક નવયુવાન સુંદર રૂપવાળી, સળે છે. છે કીકીમાં કુમારના રૂપનું પ્રતિબિંબ કળાએ ખીલેલી એક સુંદરીએ મંદિ{ ઉપસી આવતુ. રૂપ નીરખીને માળી રમાં પ્રવેશ કર્યો તેની પાછળ અનેક છે તેની પાસે બેસી ગયો. કુમાર જાગે સખીઓ પણ જિનમંદિરમાં દાખલ { ત્યારે માળીએ નમસ્કાર કર્યા! આદર થઇ. સુંદરીએ ભગવંતની અષ્ટપ્રકારી છે પૂર્વક પિતાના ઘરે આવવા જણાવ્યું. ભકિત કરી. સહેલીએ તેમાં સહાયગાર { યોગ્ય આદર સત્કાર કરી પિતાના ઘરે બની. ભાવપૂર્વક ભગવંતની સ્તવના રહેવા વિનંતિ કરી. અજાણ્યા રાજ. કરતાં સુંદરીએ અદભૂત નૃત્ય કર્યું. 8 9 કુમારે તે વાતનો સ્વીકાર કર્યો લગભગ એક પ્રહર ભગવાનની છે છે મોજમઝા કરતો રાજકુમાર ઇરછાપૂર્વક ભકિતમાં વ્યતીત કર્યા બાદ સુંદરી છે { નગરમાં ફરવા લાગ્યા. મંદિરની બહાર નીકળી, સાથે રહેલો ! કાફલો પણ તેની પૂઠે પૂઠે નમસ્કાર છે ફરતાં ફરતાં એક દિવસ રાજ કરતે બહાર નીકળ્યો. સુદર મઝાની ? 8 કુમાર એક ઉધાનમાં ગયો. ઉધાનની પરમાત્માની ભક્તિ જોઈ રાજકુમાર 8 મધ્યમાં આવેલું જિનપ્રસાદ જોઈ હબીત થયો. બહાર નીકળી તેણે રે કુમાર હષીત થયો. નિરંજન, નિર- પોતાની અધુરી સ્તવના પૂર્ણ કરી છે. વિકારી જિન પ્રતિમાને ભેટવાનું મન મન ભગવાનની ભક્તિમાં લીન ન હ જ થઇ ગયું. હર્ષોલ્લાસમાંથી મંદિરના થયું. કુમારનું મન સુંદરી પાછળ છે પગથિયા ચઢવા લાગ્યો. અમી ભરેલી ઘેલું બન્યું. [ક્રમશ:] છે Page #708 -------------------------------------------------------------------------- ________________ ૧ લઘુ બોધ કથા :: એક મરણિ સોને ભારે : –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આયાવતના હિતેષી મહાપુરૂષને મન આ મનુષ્યભવ ઘણો જ કિંમતી છે. તેથી ? { તેનો દુરૂપગ ના થાય અને સદુપયોગ કરી માનવ, આત્મકલ્યાણને સાધે તે જ તેઓની હયાની કામના છે. તેથી ભિન્ન ભિન્ન રીતે બંધ આપી જીવનને ઉર્ધ્વગામ બનાવવા પ્રેરણા કરે છે. માર્ગાનુસારીતા ગુણેમાં આચારવાન વૃદ્ધ જ્ઞાની પુરૂષની સંગતિ કરવાનું કહેલ છે કે જેથી તેમના અનુભવજ્ઞાનથી જીવન સદ્દગુણોથી અલંકૃત બને છે. ઘણી કહે{ વતે પણ જીવનને સાચી દિશા બતાવે છે. તેવી જ એક કહેવતને વિચાર કરે છે. છે એક શેઠને ત્યાં એક ક્ષત્રિય નોકર હતે. એકવાર શેઠના ઘરની વહુઓને તેમના ? પિયર લઈ જવાને પ્રસંગ આવ્યો. શેઠે રક્ષણ માટે તે ક્ષત્રિયને સાથે મેકો. માર્ગમાં 8 ભયાનક જંગલ આવ્યું અને તે જંગલમાં લુંટારુઓ આવી ચઢયા. તેથી રીવર્ગ અભરાયે અને પ્રાણ બચાવવા શરીર ઉપરના દાગીના કાઢી આપ્યા. ખરેખર મનુષ્યોને ! જેવો જીવ વહાલે છે તેમ જે ખરેખર આત્મા એાળખાઈ જાય તો આત્માને માટે બધું જ કરવા તૈયાર થાય. તે વખતે પેલે નોકર ઊભા ઊભા જોયા કરે. લુંટારાઓ લુંટીને ! ભાગવા લાગ્યા. તે વખતે તે નેકરને થયું કે આ લુંટારાઓ લુંટીને દાગીને લઈ જાય છે તે ! શેઠને મોટું શી રીતે બતાવીશ! તેથી લુંટારાને પાછા લાવે ને કહે કે, બીજે માલ ! 1 બાકી છે તે આપું. સ્ત્રી વર્ગને થાય કે આ તે રક્ષક છે કે ભક્ષક? લુંટારા બીજે માલ ? { લેવા આવ્યા કે તે ઝનૂનથી બધા લુંટારા ઉપર એકમ તૂટી પડશે. તે લુંટારાઓ બધું જ આ લુંટેલું મૂકી પ્રાણ બચાવવા ભાગવા લાગ્યા. બૂમાબૂમથી આજુબાજુના લોકો પણ દેડી છે { આવ્યા અને બધા લુંટારા પકડાઈ ગયા. સ એક મરણિયે સોને ભારે તેમ લક કહેવા લાગ્યું. આવી શકિત ક્યાંથી આવે ? ન માલિક ઉપર વફાઝારી આવે અને સામા પર ગુસ્સો આવે ત્યારે. છે આ કથાને બેધ એ લે છે કે, અનાદિકાળથી આપણા બધાના આત્મા ઉપર છે ૬ મેહે એ કબજો જમાવ્યું છે કે, આપણે સાચી રીતે ધર્મ કરી શક્તા નથી. જે શ્રી છે ! જિનવચન ઉપર વફાદારી જાગે અને મેહ ઉપર ગુસ્સો પેઢા શ્રાય તે અ મા મહિને ? { મારી હટાવીને જંપ્યા વિના રહે નહિ. મેહને મારવા માટે જ ધર્મ છે. મેકને પોષવે છે છે તે’ તે અધામ છે. માટે સૌ વાચકે મેહ સામે કેસરિયા કરી આત્માની અનંતગુણ લક્ષમીને પામે તે જ મંગલ કામના Page #709 -------------------------------------------------------------------------- ________________ થી ચાલ 1 છે આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરાય નમઃ | શ્રી એસવંશ કે સિલોકે આ -હ-ઇ-: હા-હા - હહ હ હ હ ? [ ગતાંકથી ચાલુ ] - [ રચયિતા–મુનિ શ્રી જ્ઞાનસુંદર ] લોક અલક ને જીવ અજવા ભારી વેદના નેત્રોં મેં દીની સ્વર્ગ નરક નહીં માને પાર્થિવ સૂરિ સમભાવે ૨ રીસ નહીં કીની ૯રા રે R પાપ પુન્ય નહીં પર ભવ કા ફેરા ચકેશ્વરી અમ્બા પદ્માવતી આવે ! છે એસે લક્ષણ ૨ નાસ્તિક કેરા ૮૬ ગુરુ ચરણે મેં શીશ નમાવે છે જન આસ્તિક માને હં સારા દેખી વેદના ઉપયોગ દીને ! ઈશ્વર નહીં લેવે પુનઃ અવતારા નીચ કમ તે ૨ ચામુંડા કીને ૯૩ કર્તા હર્તા નહી ઈશ્વર ભાવે રે દુષ્ટ દેવી ! ખુબ ફટકારી છે કર્માનુસાર ૨ સુખ દુઃખ પાવે ૮૭ નરક જાને કી કીધી તૈયારી છે વીરે ક ભૂષણ અહિંસા જાને તક્ષણ વેદના દૂર સે ભાગી ! ઈમ માંહે શક્તિ જબ માનો હાથ જોડી ને ૨ માફી જી માંગી ૯૪ પાપ ત્યાગી ને પુણ્ય જે કરસી ! દેવ દેવી ને નર નારી સારા ! તે તે શિવરમણી ૨ શીવ્ર હી વરસી ૮૮ ગુરુ ગુણે કે બનિયા પૂજારા રે વિજય જેનેં ને સભા મેં પાઈ ! કીતિ તે ચારે દિશે મેં ફલી પાખંડી ને અપની ઈજજત ગમાઈ ગુરુ લગાઈ ૨ ધર્મ કી બેલ્લી લ્પિા ! જૈન ધર્મ કા ઝંડા ફહરાયા ! જૈન ધર્મ કી ક્રિયા સીખાઈ ! હઆ સૂરિ કા ૨ ચશઃ સવાયા ૮૯ નીવ ધર્મ મી દ્રઢ બનાઈ છે 3 હુકમ સૂરિજી એસા ફરમાવે છે ધર્મ ધ્યાન કા ઠાટ મચાયા ! દેવી દ્વાર પર કઈ નહી જાવે. નવા શ્રાવક ને ૨ હર્ષ સવાયા ૯િ૬ો છે કુતુહલ કરતી નહીં શરમાવે ! શુભ આગમન પર્યુષણ કરે છે પાપણી જીવ ૨ હિંસા કરાવે ૯િ૦ અમર પડહા કે ફેર્યો ઢંઢા રે જા ચામુંડા કલયુગ આયા ! પાર્થ મૂરતિ સૂરીશ્વર પાસે ! રાખ્યા સૂરિ કે ઉલટે ફલ પાયે મહોત્સવ તે કૌન ૨ મન કે ઉ૯લાસે છા રોકે ભકત ને હાથ બતાઉં ! ની રાત્રી દિન આવે છે નેડા ચાહે પરભવ મેં ૨ સજા ભી પાઉં ૯૧ દેવ કી બલ્લી કરશે વિખેડા | ચામુંડા નિત્ય છિદ્ર દેખે ! સબ મિલ આયે ગુરુ કે સ્થાને વિકાલે સૂરિ નિંદ્રા મેં પેખે માર્ગ બતાઓ ૨ ગુરજી મહાને ૯૮ Page #710 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિ]. આપ તે કહએ જીવ મત મારો ! કુર કમ સે કિસ ગતિ પાસે દેવી હમારે કરસી સંહારે | પશુ હેકર ક્યા ૨ નરક સિદ્ધાશે ૧૦૬ 8 દે ધીર૫ ને ગુરૂ સમઝાવે નિડર ઉપદેશ સૂરિજી દીન અશુભ પઢાર્થ ૨ દેવ નહીં ખાચે લ્લા કેપ શાંત ને સમતા રત પીને છે ? | દેવતા હવે અમૃત ભેજી ! કેની પ્રતિજ્ઞા અહિંસા બઢસી ! પાખંડ ચલાઈ પેટ કી રેજી ! આજ સે રાતે ૨ ફૂલ નહીં ચઢસી ૧૦૭ પહલા ધીરજ ને માર્ગ હ દૂજે છે આપ આપકે પટ્ટધર પરિવારે | સાત્વિક દ્રવ્ય સે ૨ દેવી કી પૂજે ૧૦૦ કિંકર બન રહસું કારજ સારે છે 1 બાલ બાંકે નહી હસી તુમારે ભકત આપકે મુઝકે જે ધ્યાસી | દઢ વિશ્વાસ રાખે હમારો ! સુખ શાંતિ અરૂ ૨ તન ધન પાસી ૧૦૮ છે T સાથે ચાલી ને પૂજા કરાશે ! ગિણમું સાધમ સંકટ ચૂરું ! 4 કપ દેવી તે ૨ સુરત સમઝાઉં ૧૦૧ મનકા મનોરથ સારા હી પૂરું ! ! ૧ ગુરૂ આજ્ઞા કે શીશ ચઢાઈ ઉપકાર આપકે હુએ હૈ ભારી. | ઘર પે જોઈ ને તૈયારી કરાઈ ગતિ હમારી ૨ આપ સુધારી ૧૦૯ ૫ 1 મેઢક ખાજા ને ગુડરાબ બનાઈ સબ કે સમક્ષ સમક્તિ દીની | નીલા ગોલા ને ૨ ફલ કુલ મીઠાઈ ૧૦૨ જિન શાસન કી ૨ખવાડી કીની ૪ સંઘ મિલ્યો ને સૂરિજી સાથે સાચી પ્રતિજ્ઞા ચામુડા રાખી ! 1 દેવી કે મન્દિર આયે પ્રભાતે નામ સચાઈ ૨ સબ સંઘ સાખી ૧૧૦ દેખી પુજાપ રસ ભરાણી ! મંત્રી ઊહડ એક મન્દિર બનાવે છે કીધો કેપ ને ૨ ખડગ તણણી ૧૦૩ દિન મેં બનાવે રાતે ગિર જાઈ છે | વિક દષ્ટિ સે સૂરિજી ભાસે છે કારણ તો પુછિયે ગુરૂ જાય ! દેવી સેચે ને મન મેં વિમાસે વીર નામ સે સફલતા પાઈ ૧૧૧ ૧ ન બેલે સૂરિજી ઈમ કિમ કીજે મંત્રી કી ગાય જંગલ મેં જાવે કડડ મડકા ૨ દેવીજી લીજે ૧૦૪ - કર કે પાસ દૂધ પર જાવે છે ? 1 પ્રજલતી દેવી બેલી ક્યા લેવા દેવી ચામુંડા મૂર્તિ બનાવે છે ! માંગ્યા નહીં લાયા દૂજા કિમ ટે . આય ગુરૂ કે ૨ હાલ સુનાવે ૧૧૨ા છે. ૧ લેના નહીં ચગ્ય દેવીજી તુમકે ! ' પૂરા છમાસ પ્રતીક્ષા કીજે ! નહીં યેચ હ ર દેના ભી હમકે ૧૦૫ પહલા કહડન કા નામ મત લી. પૂર્વ જન્મ મેં દયા તુમ પાલી ' ગોપાલા સે પૂછે મંત્રી હો શૂરા ! નિ દેવી કી પામી પુન્યશાલી ગાય કા દૂધ ૨ કે હેવ અધૂરા ૧૧૩ Page #711 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ : અંક ૩૩ તા. ૧૫–૪–૯૭ : જ છે ' : “૭૨૭ rts છે તલાશ કરતે બુદ્ધિ તે થાકી ઉત્સવ બનાયે સમુદ્ર પૂર ! સાત દિન તે રહ ગયે બાકી સામગ્રી બઢિયા ૨ નહીં અધુર ૧૨૧ ૧ છે ભેઠ ગોવાલ દૂધ કે પાયે કરંટપુર સાધુ કીન ચૌમાસી ! લાઈ મંત્રી ને ૨ સ્થાન બતાયે ૧૧૪ ઉપદેશ મંદિર કે દેનો હું ખાસ છે - ગાજ બાજા એ કરી તૈયારી મંદિર બનાયા વીર કા ભારી ! આય ગુરૂ સે અજે ગુજારી પ્રતિષ્ઠા કારણ ૨ મન મેં વિચારી ૧૨૨ા 8 કૃપા કરી ને ન કરાવો સંઘ મિલ કરકે તે ઉપકેશે આ ! | ચા ડારૂજી ૨ મૂતિ લાઓ ૧૧૫ ગુરૂ ચરણે મેં શીશ નમા ૬ સાત દિને કી ધીરજ ધરતે ! પ્રતિષ્ઠા કારણ કેરટ પધારે છે પર વિતવ્યતા ટારી નહી કરતે ! જૈન ધર્મ કે ૨ કરો ઉજારે ૧૨૩ સંઘ ને ઉર્જા સંર્શન કી લાગી ! મહંત એક હ. દેને મન્દિર કા - આજ તે હિમ ૨ વને વડભાંગી ૧૧૬ યહાં ભી કામ હ અવશ્ય કરને કા ! | રાજા મંત્રી કે નાગરિક સારા સંઘ સુન કર હુઆ નિરાશે ! 8 સૂરિજી સાથે સબ હી પરિવાર ફિર ભી સૂરિજી ૨ બબ્બાઈ આશા ૧૨૪ છે આયે કેર પે મૂતિ નિકાલી છે સર્વ સામાન તૈયાર જ ખાસ { ફૂલોં કી બરસા ૨ હુઈ તતકાલી ૧૧૭ લગ્ન સમય હમ જરૂરી આસે આ માણક મોતિ સે બીર બધાવે છે વિદ્યા સે દેય રૂપ બનાયા ! હર્ષ કે નાઠ ગગન પુરા કરંટ જઈને ૨ વીર થપાયા ૧૨૫ છે હશ્ય ઉસ સ ય ભાગ્યશાલી જોયા પદેશ : સે કીની 6 કર્મો કા મૈ૯, ૨ ભાદોં સે ધોયા ૧૧૮ કરંટ સંઘ ને ખબર લીની ! અમરસ લાઈને રોષે ભરાયા છે ? & હતી કે હોદે મૂર્તિ પધરાવે કનકપ્રભ કે ૨ સૂરિ બનાયા ૧૨૬ , દત્ર ઊપર ને ચામર વિંઝાવે છે દીર્ધ દૃષ્ટિ કર કેરટ પધારે છે 8 ગાજા બાજા તે નગર આવે છે ' સૂરિપદ માયે શાખ તે ડારી છે કરી પૂજા ને ૨ મન્દિર મેં ઠાવે ૧૧૯ પા પરંપરા હુઈ દે મગ (ભાગ) મેં | R. મંદિર તૈયાર મૂતિ પાઈ ઉપકેશ કરંટ ૨ ગછ હુએ સંઘ મેં ૧૨૭ ૪ પ્રતિષ્ઠા કી હૂસ લાગી સવાઈ ! પુર ઉપકેશ બાંભણ કે જા શ્રી સંઘ મિ. સૂરિ પે આવે છે - ઉસકે તે સાંપ કાટી ખાય છે છે શુભ મુહૂર્ત કી ૨ અઈ કરાવે ૧૨૦ આય ગુરૂ ૫ અર્થ ગુજારી ! છે માઘ શુકલા , પંચમી ગુરૂવાર ! કૃપા તે કીજે ૨ ગુરૂ ઉપકારી ૧૨૮ | મુ તે દી છે સૂરિ શ્રીકાર [ ક્રમશઃ] ! Page #712 -------------------------------------------------------------------------- ________________ ( "" શંકા અને સમાધાન : – શ્રી રાજુભાઇ પંડિત શંકા : જૈન લોકે વૈદ્ય કે ફેકટર પાસે દવા લેવા જાય છે ત્યારે તેમને પાપ છે નથી લાગતું અને ભૂવા કે માંત્રિકતાંત્રિક પાસે જાય ત્યારે પાપ લાગવાની વાત કરે છે ! ને તે કેવું વિચિત્ર છે? બંને સ્થળે શરીર માટે જ જવાનું છે ને?. છે સમા : તમને ખબર છે? મુસલમાનની પાસે તમે મકાન બાંધવા મા ઇંટે છે 8 માંગે તે જોઈએ તેટલી આપે. પણ તમારા ભગવાનના મંદિર માટે ઇંટ માગો તો 5 ઈંટને ટૂકડે તે શું ભૂક્કો પણ ના આપે. બંને જગ્યાએ આખરે તો મકાન જ બાંધવાનું { છે ને ભાઈ ? આનું કારણ સમજાય છે ? મકાન માટે અપાતી ઈંટમાં તેના ધર્મ સામે છે કશે ખતરો નથી. પણ મંદિર માટેની ઇંટમાં તે તેના ઈસ્લામ ધર્મનું ખૂન થાય છે. ધર્મશ્રદ્ધાનું ખૂન થાય છે. 8 બરાબર આ જ રીતે જેને વૈદ્ય કે ફેકટર પાસે દવા લેવા જાય છે ત્યારે તે ! ૧ વૈો કે ડોકટરે તમારા ધર્મ સામે કશો બાધ ઊભો નથી કરતા જ્યારે માંત્રિક તાંત્રિક છે જેન ધર્મની શ્રદ્ધા સામે બાધ ઊભું કરે છે અર્થાત્ ડેકટરનો સંબંધ શરીર સાથે છે છે જ્યારે માંત્રિક સંબંધ ધર્મશ્રદ્ધા સામે છે. 8 આ જ રીતે બે સામસામા પક્ષના શ્રાવકે સંસારના સંબંધના નાતે કે વેપારછે ધંધાના નાતે સાથે ખાય-પી કે હાથ પણ મિલાવતા હોય છે પણ વીતરાગ આજ્ઞાથી છે વિરૂદ્ધ ચાલનારા તેમાંના કેઈ એક પક્ષના સાધુને વંદન પણ નથી કરતા. કારણ એજ છે છે કે-શ્રાવકને પરસ્પર ધર્મની વાત સાથે કશી લેવા દેવા નથી. પણ શ્રાવક અને સાધુને તે સીધા જ ધર્મશ્રદ્ધા સાથે સંબંધો રહેલો છે. માટે પરસ્પર સામસામા પક્ષના હાથ મિલાવનારા શ્રાવકની સાધુ માટેની મઢા બદલાઈ જાય છે. અરે ! સગા ભાઈ સાથે ઘર બાબતમાં અબોલા થયા હોય ત્યારે પોતાના ખાનદાન A કુળના સંસ્કારી સગા ભાઈ સામે નહિ જેનારો બીજો ભાઈ હલકી કેમના પોતાના છે નોકર સાથે છૂટથી વાતો કરતો હોય છે. અહીં પણ જેમ વાત કરવા અંગે ભાઈ તથા છે નેકર બંને માણસ જ હોવા છતાં મર્યાઠા ફરે છે તેમ ડોકટરો, વૈદ્યો અને તાંત્રિકછે તાંત્રિકે અંગે પણ જાણવું. જૈન વિધિ મુજબ કઈ પદ્માવતીને આરાધક વિધિઓ બતાવતો હોય તો તે ગ્ય ન ગણવી કેમકે પદ્માવતી આદિ દેવીની આરાધના કયાંય આવતી નથી. અને અંબાજી, મહાકાલી, હનુમાન આદિના ભકત પાસે જેનેની વિધિ મુજબ આંબેલ, નવકારવાળી ગણાવનાર હોય તો તે અંબાજી આદિના ભકત પાસે ગયા ત્યાં જ જેના ધર્મની શ્રદ્ધા ઊડી ગઈ જાણવી. Page #713 -------------------------------------------------------------------------- ________________ દ્વિત્રીયા પતિ દુઃખદ ન આવેજના સ્વ. ńોબાર. પિન-38200 છપ્પા વીતી ભાખુ વિર, નાર·મીજી ન કરશે!; વસાય તાળુ દ્વાર, તથાપિ લેશ ન ડરશે; સુખ જાગે સતાઈ, દુ:ખના ડુંગર થાશે; અક્કલ ઊંધી વળી, ફજેતી રાજ ગવાશે; બાળક પણ હાંસી કરે, ફ્રાંસી સરખુ થાય છે, સમજા સાચુ માનજો જીવ્યુ એળે જાય છે.૧ * भी ज्ञान આ ધંધા થાએ ધૂળ, મૂળ બે નારી કેરુ', ગાળીમાંનું નીર, સુકાઇ થાશે વેરૂ લાડુ કીધા હેાય, તથાપિ રાખ ન પામે, ખાવા ટાણે ખાસ, શાફ્ટના ઝગડા જામે; અમૃત સરખા આર તે, વિષ સમેા થૈ જાય છે. વીતી તે વિચારશે, ભીતર ભડકા થાય છે. ર ડાહ્યો હુંએ તેાય, દિવાના દુનિયા ભાખે, કડવા વેણેા મિષ્ટ ગણીને સૌનાં સાંખે; મારી મેણાં લેાક, ડા’મ દાઝ્યાપર દે છે, ના કરવાનું કામ, યુ. શા માટે કે' છે; માટે મધુ માહ્યરા, એ નારી કરશે! નહી; પાકારી કહુ છું છતાં, કરશેા તા મરશેા સહી. ૩ લગ્ન પ્રસંગે રગ, ખરા શાકયાના જામે, મંગળમાં માકાણુ, કરતી મડપ ઠામે, ગણેશ છેઠા ગણી, સ ખંધી આવે જોવા, કૂટે છાતી એક, ખીજી ત્યાં બેસે રાવા, વીવાની વરસી ગણી, ગાળા ગીત ગવાય છે, બે નારીના નાથની, આમ ફજેતી થાય છે. ૪ ઘેટા બાઝે જેમ, એમ બે લઢતી નારી, લેશ ન રાખે લાજ, વસુ છુ... વનમાં ધારી, મળે મેદની રાજ, તમાસા જેવા કાજે, વદે પરસ્પર વાત, ભજે છે નાટક આજે, છેડા વાળી છેતરે, ભીની આંખે ભામની, કુદ કરીને ફાવતી, કટાસે બે કામની. ૫ આનદી તે'વાર, દિવાળી, જ્યારે આવે, હેાળી સળગી હાય, શેવ શી રીતે ભાવે, રાંધ્યાં હૈ, છે ધાન, તાન તે દી બહુ ચઢતું, ખારે મહીના આમ, રહે છે રાજ સળગતું. કજીયા સયા હેાય ત્યાં, ભયા ક્યાંથી ભાળશેા, ભૂખ વેઠીને દુ:ખના, દી દુનિયામાં ગાળશેા. ૬ ભલે ભાંગેલા ભૂપ, ચૂપ હૈ રે'વુ પડશે, હાય કદી ધનવાન, શ્વાન સમ ગુણીયલ ઘેલા થયા, નાર બે કીધી તેથી, શાણા ભૂલ્યા ભાન, માન ગુમાવ્યુ. એથી, વાઘણુ કેરા વાસમાં, સુખની આશા શી રહે, ઘર ઘર નિદા થાય છે, નિજ વીતી કેશવ કહે. ૭ * Page #714 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./સેન. ૮૪ guපපපපපපපපපපපපපපjපපපපපපපා 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 છે તે TU HIST) સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ હા 220029૦૦૦૦૦૦૦૦૦૦e - ૦ ૦ પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનું તે આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તે આત્માની અનંત શક્તિ ખીલવવા માટે છે. ૦ સમ્યગ્દષ્ટિ સમ્યફ રીતે વિચારે માટે જ્ઞાનીનું એક પણ અનુષ્ઠાન એને દુષ્કર ન 8 લાગે. એને તે સંસારની પ્રવૃત્તિઓ દુષ્કર લાગે. ૦ દેવ, ગુરુ અને ધર્મ ઉપર, એની આજ્ઞા ઉપર સાચો પ્રેમ પ્રગટયા વિના સમ્યક્ત્વ છે 0 ટકે નહિ. 0 ૦ આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનાર સ્વ–પર ઉપકાર કરી શકે. તું 0 2 શ્રી જિનેશ્વરને દેવની આજ્ઞાનું પાલન શ્રી સંઘને સહેલું લાગે અને દુનિયા જે તે છે માર્ગે જાય છે તે શ્રી સંઘને ભયંકર લાગે. ૦ જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુંઢર ન લાગે અને જેને સંસારની અસારતાનું ભાન ન થાય, એવાં ટેળાને સંધમાં ભેળા કરાય તે ધાંધલ જ થાય ને ! ૦ સ્વાર્થવૃત્તિનો નાશ ફળે તે જ શ્રી જિનેશ્વર દેવના શાસનની દેશના ફળે. ૦ અર્થ કામ માટે તે દુનિયા બધું કરવા તૈયાર છે. એ માટે તે ઢગલાબંધ ને ત્યાગી છે 9 બનાવી શકાય. મોક્ષ માટે ત્યાગી બનનારા તટે છે. ૦ સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકનારા આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની Q કે લાલસાએ માત્ર શમે છે. પછી એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે. 2. જ. સુખને દુઃખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે. તે ( ૦ સંસાર સાગર તરે હોય તેના માટે મંદિર-ઉપાશ્રય છે, સંસાર જેને મીઠો ! 0 લાગતો હોય તેના માટે નહિ. 0 ૦ માન-પાન, ખ્યાતિ-પ્રખ્યાતિ આદિને ભુખ્યો જીવ જ્યારે ભગવાનના ધમને કલ- 6 આ કિત કરે તે કહેવાય નહિ. oceeeeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #715 -------------------------------------------------------------------------- ________________ नमो चउविसाए तिब्क्ष्यराणं શાસન અને સિદ્ધાન્ત સમારૂં મહાવીર પનવસાળાનં. ૧) રક્ષા તથા પ્રચારનું પત્ર Ro ZAN સા અઠવાડિક વર્ષ ૯૭ અંક ૩૪ | GST શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫,દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 તે જ ધન્ય છે. અલસા હૈ!ઇ અકળ્યે, પાણીવહે પ 'ગુલા સયા હાઇ પરતત્તીસુ ય અહિરા, જચધા પરકલત્તસુ ૫ જે અકાર્યમાં શું આળસુ હાય છે, પ્રાણી—જીવ વધમાં હુ‘મેશા પાંગળા બને છે, પારકાની નિંદાને સાંભળવા બહેરા છે અને પરસ્ત્રીને જોવા માટે જાત્યધા છે. તેઓ જ ખરેખર ધન્ય છે. 5 17 Lo Page #716 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ સમાચાર એ અમદાવાદ–પાલડીડીલક્ષ એપાર્ટમેન્ટમાં પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા. કા. 8 5 વ8 ૧૪ ના રાત્રે ૧-૩૦ કલાકે સુસમાધિસ્થ, નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં અપૂર્વ છે જાગૃતિ સહ કાળધર્મ પામેલ છે. પૂ. મ. સા. એઠકમ સ્વસ્થ હતા. ફા. વદ ૧૦+૧૧ના દિવસે રંગરાગર જિન મંદિરમાં પ્રઢક્ષિણા કરતાં નીચે પડી ગયા. માથામાં તેમજ પગમાં થોડો મૂઢમાર લાગેલ. પણ એકસ-રે’ના રીપેર્ટ બધા જ નેમલ આવેલ. સામાન્ય મૂઢમારની પીડા સિવાય કઈ તકલીફ તી. પિતાની નિયમિત આરાધનામાં રોજની જેમ જ પ્રવૃત્ત તા. ૧૪ ના સાંજના પ્રતિક્રમણમાં ચૈત્યવંદન, સજજાય વિ. સૂત્રો પોતે જ બોલ્યા છે. બસ રાત્રે ૧૨-૩૦ ક. માત્રાની શંકા થઈ. માગું કર્યું. સંથારામાં બેસાડ્યા કે, જરા શ્વાસની તકલીફ શરૂ થઈ. પિતે સાવધાન થઈ ગયા. નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ૧-૪૦ ક. તે છે પૂ. મ. સા. આ નશ્વરદેહને ત્યાગ કરી સ્વર્ગલોક ભણી સિધાવી ગયા. કલ્પનામાં પણ ન આવે કે, પૂમ. સા. આમ અચાનક ચાલ્યા જશે. છેલા છે. શ્વાસ સુધી અપૂર્વ જાગૃતિ-આંગળીના વેઢા તો ચાલુ જ. અડધા કલાક સુધી તે એક છે સરખી નવકારમંત્રની ધૂનમાં લીન હતા. ૮૦ વર્ષનું આયુષ્ય અને પ વર્ષનો દીક્ષા પર્યાય પિતાના જીવનને સાર્થક કરી ? 1 ગયા, પૂ. સા. શ્રી રતિપ્રભાશ્રીજી મ. આરિએ સેવા આરાધના વિ. સુંદર કાવ્યા હતી 4 પાટણ-શ્રી નગીનભાઈ પષધશાળા પાટણ-કેશરબાઈ જ્ઞાનમંત્રિર–ગુરૂમંદિર 4 સંઘ સંરક્ષક પ. પૂ. આ. દેવ શ્રીમદ વિ. કમળ સૂ. મ. ની ૭૦ મી સ્વર્ગારોહણ ૬ તિથિની મહા વદ ૬, પ. પૂ. મુ. શ્રી જયદેવજે વિ. મ. સા.ની નિશ્રામાં પ. પૂ. મુનિ. | શ્રી તત્વરત્ન વિ. તથા હિતરત્ન વિ. મ. સા.ની પ્રેરણાથી ભવ્ય ઉજવણી થા. પ. પૂ. ગુરૂદેવ કમળ સૂ. મ. સા.ના અદભુત અહાઢક સંગેમરમર મુરતીનાં ! છે અભિષેક-અષ્ટપ્રકારી પૂજા તથા નવ અંગે ગુરૂપૂજન ખૂબ આનંદ ઉહાસથી થયેલ ગુરૂ | મૂર્તિની ભવ્ય આંગી પ્રકાશભાઈ તથા નવીનભાઈએ કરી. ત્યારબાઢ ગુણાનુવ 8 મનનીય પ્રવચને થયેલ. ભાવિકએ વિશાળ સંખ્યામાં લાભ લીધેલ. સંઘપૂજન રૂા. ૧.૩) થયેલ. Page #717 -------------------------------------------------------------------------- ________________ હતા . .#વિશ્વમસૂરીશ્કરેજી મહારાજની - ૨ - all your SUHO VOY PELO Pul 20120747 viste ટ્ટાછી પ્રેમચંદ મેજી ગુઢર ( ૮+લઇ) હેમેન્દ્રકુમાર જયુબલાલ હic . (૪જ ) શ્રટેજચંદ્ર કીરચંદ શેઠ (વઢવ૮(જ) રાજસેદ ૧૬મી ઢા A '' NN'S • ૨૪હવાફક • ઝાઝારાZI figs ૨. શિયા ૪ 500 ગ્રા વર્ષ : ૯] ૨૦૫૩ રૌત્ર સુદ-૧૫ મંગળવાર તા. રર-૪-૯૭ [ અંક: ૩૪ મિચ્છામિ દુક્કડમ ; પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા £ ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, આ (પ્રકરણ ૧૬ મું) –અવ૦) તામલિતણુઈ તણ, જિમઇ સિઝઈ સત્ત જણા અન્નાહ દેસેણ, તામલિ ઇસાણુિં ગયઉ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર , છે પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત ફરમાવી આવ્યા છે કે –“સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. માટે મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ. જે આત્મા મોક્ષને માને, પરલોકને માને તે આ લેકમાં કેવી રીતે જીવે તે વાત હવે સમજાવી રહ્યા છે. પરલોકને માને તેને પરલોક ન બગડે તેવી રીતે આ લેકમાં જીવવું 1. જોઈએ. આ લેકના સુખમાં મગ્ન બનેલા, તે સુખસામગ્રી મેળવવા મથી અનીતિ આદિ } છે પાપ કરનારાને ખબર છે કે-હું આ સંસારમાં સુખને મઝથી ભોગવું છું અને તેને મેળવવા અનીતિ આદિ બધા પાપો મઝેથી કરું છું તે મારી કઈ ગતિ થશે? શાસે કહ્યું છે કે–જેને માત્ર આ લેકની જ ચિંતા હોય, પરલોકની ચિંતા ન હોય તે બધા છે. { ધર્મ કરતા હોય તો તે બધા પણ નાસ્તિક છે! આપણે વહેલામાં વહેલા મોક્ષે જવું છે. મેક્ષે ન જવાય ત્યાં સુધી દુર્ગતિમાં નથી જવું તે ત્યાં દુઃખ છે તે દુઃખથી ગભરાઈને નહિ પણ ધર્મ ન કરી શકાય માટે. Page #718 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ : તા : શ્રી જૈન શાસન. [અઠવાડિક] - છે અને સદગતિમાં જવું છે તે સુખ માટે નહિ પરંતુ ત્યાં શ્રી વીતરાગદેવનો ધર્મ મળે, છે તેની સાધના કરી વહેલો મેક્ષે પહોંચી જાઉં. આ વિચાર આસ્તિકને રવાભાવિક હોય. છે મેક્ષને માને, પરલકને માને તેની આસ્તિક્તા કેવી હોય તે સમજાય છે ! આપણે બધાને મિક્ષ જોઈએ છે? મેક્ષ ક્યારે મળે ? પૂરેપૂરો ધર્મ થાય તે. { પૂરેપૂરો ધર્મ ક્યારે થાય ? યથાખ્યાત ચારિત્ર આવે છે. તેવું ચારિત્ર ન આવે તો છે મિક્ષ ન મળે. આજે આપણે અહીંથી સીધા મેક્ષે જઈ શકીએ તેમ નથી. કેમકે, આજે પહેલું સંઘયણ નથી, પાંચમે આરે છે, યથાખ્યાત ચારિત્ર પામી શકાય તેમ નથી તે ન છે. અહીંથી ક્યાં જવું છે તે નકકી કર્યું છે? ' આપણે તામલી તાપસની વાત કરી આવ્યા. તે જૈનેતર વૃદ્ધસ્થ દે, મહાશ્રીમંત છે. તેની આબરૂ કેવી છે તે ખબર છે ? તે જે ગામમાં વસે છે તે ગામના લેકે ? માનતા કે આ અમારો આધારભૂત છે, મેઢીભૂત છે. કેઈને પણ જરૂર પડે અને તેને આ ઘેર જાય તો તેનું દુઃખ દૂર કરે છે. આવા મહાશ્રીમંતને પણ એક રાત્રિના ચિંતા થઈ ? કે મેં ભૂતકાળમાં ધર્મ કરેલો માટે આ બધી સુખસામગ્રી મલી છે. જે અહીં ધર્મ ન કરું તે ક્યાં જાઉં?” તમને આવી ચિંતા થાય છે ? તેના કરતા તમને સારી સામગ્રી ૧ મલી છે. શ્રી અરિહંત પરમાત્મા જેવા દેવ મળ્યા છે, નિર્ગથ ગુરૂ મળો છે, સર્વ છે ત્યાગમય ધર્મ મળે છે, “આ સંસાર ભયંકર છે માટે છોડવા જેવો છે. મોક્ષ સારો છે માટે મેળવવા જેવો છે” આ વાત રોજ સાંભળવા મળે છે. તો પરલોક ની ચિંતા થાય છે છે? આ સંસારમાં, સંસારના સુખમાં મઝા આવે છે તે મારું શું થશે તે ચિંતા થાય છે છે થાય છે ? આ પૈસો મેળવવા જૂઠ બોલું છું, હું લખું છું, અનીતિ આઢિ કરું છું તે તેનું ફળ યાઢ આવે છે ? પાપ કરવા છતાં ય તેનું ફળ યાટ ન અાવે તો તેને છે ધમી કહેવાય ? તમે જ્યાં બેઠા છો તે ખરાબ જગ્યા છે તે છોડવાનું મન ન થાય, જે સુખ અનેક પાપ કરાવનારું છે તે સુખ અધિકને અધિક મેળવવાનું મન થાય ! તો તે ધર્મ કરનારે કે કહેવાય ? જૈન તે મહા આસ્તિક છે. તેની આસ્તિકતા ઊંચી છે. તેને તે મેક્ષ વિના છે બીજું કશું જોઈતું નથી. તે માટે રોજ શ્રી જિનપૂજાઢિ જિનભકિત કરે, આરંભાદિની આ ક્રિયા કરવી પડે માટે કરે પણ દુખપૂર્વક કરે, જેમ બને તેમ આરંભાઢિ પાછા કરવાની આ ઈછાવાળો હોય. આજીવિકાનું સાધન હોય તો તે વેપારાદિ કરે નહિ. ઉત્સર્ગ માગે ૧ શ્રાવક. અલ્પારંભી અને અ૫૫રિગ્રહી હોય. શ્રી પુણીયા શ્રાવકની વાત તો અનેકવાર સાંભળી છે. જે કાળમાં સૌનેયા ઉછળતા હતા તે કાળમાં તેની પાસે બે આના જેવી Page #719 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ ૯ અક ૩૪ તા. ૨૨-૪-૯૭ : : ૭૩૫ કે મૂડી હતી તો પણ તેને સવા બે આના કરવાનું મન થતું ન હતું. તો તે તમને ? સારો લાગે ? તેના જેવા થવાનું મન થાય? આજે તમારી પાસે કેટલી મૂડી હોય તો તમે સુખે જીવી શકે ? આજે તે ઘણાને વેપાર-ધંધાદિ કરવામાંથી ભગવાનના જન- છે, છે પૂજનાદિ કરવાનો પણ ટાઈમ મળતો નથી. ગામમાં કેણ સાધુ આવ્યા અને ક્યા સાધુ 3 ગયા તેની ય .બર નથી, સામાયિક, પ્રતિક્રમણાદ્ધિ ધર્મક્રિયા પણ કરતા નથી તે તે બધા આસ્તિક કહેવાય કે નાસ્તિક કહેવાય? અહીંથી મુસાફરી માટે એક ગામ જવું ન હોય તે પણ કેટલી ચિંતા કરે છે અને અહીંથી જવાનું-મરવાનું છે તે ચિંતા કેમ છે. { થતી નથી ! “. પા૫ કરો તેની સજા મારે જ ભોગવવી પડશે. તે વાત યાઢ છે ને ? સમજુ આત્માએ “ધર્મ મેક્ષ માટે જ કરવું જોઈએ, સંસારના સુખ માટે ધર્મ છે થાય જ નહિ” ભગવાને કહેલી આ વાત યાઢ છે ને ? માટે જ એકના એક ધર્માનુષ્ઠાનને પાંચ વિભાગમાં વહેચ્યાં છે. કરનાર જીવના પરિણામના આધારે તેમાં ભેટ પડે છે. સમજવા છતાં આ લોકના સુખ માટે જે જીવ ધર્મ કરે તેને શાસે વિષાનુષ્ઠાન કહ્યું છે. 4 તેના કારણે આ જન્મમાં જ તેની ધર્મની શ્રદ્ધા ચાલી જાય છે. દરિદ્રીપણામાં ધર્મ કરનારા સુખી થયા તે ધર્મ છોડી દીધો તેવા મેં જોયા છે. આજે કેટલા જેનો રાત્રિ ભેજન નહિ કરતા હોય? અભક્ષ્ય નહિ ખાતા હોય? દર્શન-પૂજન રોજ કરનારા કેટલા હશે? રદ્દગુરૂઓ દ્વારા થતી દેશના ચાલુ હોવા છતાં ભગવાનની વાણું નહિ ! સાંભળનારા કેટલા હશે ? કેટલાક તો રેજ વ્યાખ્યાન સાંભળનારને “મૂરખા” અને ૨ નવરા” કહે છે વ્યાખ્યાનમાં લેણુ આવે ? મેટા સુખી તો આવી શકે નહિ ને ? આજે છે જૈન સંઘની હાલત એવી થઈ ગઈ છે જેનું વર્ણન ન થાય ! આજે ધર્મ કરવાની મોટા ભાગમાં શક્તિ નથી, બધા પાસે સમય નથી એવું નથી પણ ધર્મ કરે જ નથી. ૧ છે : ધર્મ કરવાને ટાઈમ નથી મલતે પણ મરવાના ટાઈમે તે મરવું પડશે કે : 4 ચાલશે ? અવશ્ય કરવાનું તો નકકી છે તે મરીને ક્યાં જવું છે તે નિર્ણય ન કરે તે છે આસ્તિક હાય ” બહારગામ જવાનું હોય તે તૈયારી કરીને જાવ છો તે આ ભવ છોડી ! { બીજા ભવમાં જવાનું હોય તો તૈયારી ન કરવી પડે ? તમને બધાને ખબર છે કે-જેવાં કામ ક્ય હોય તેવી ગતિ થાય છે. પાપી જીવ સ્વર્ગ માગે તે મળે નહિ. મનુષ્યમાં પણ દુઃખી કેટલા છે? કેઈને દુઃખ જોઈતું નથી છતાં પણ દુઃખી કેમ છે છે? આજે દ્રિી કેટલા છે? ઘણાને પેટપૂરતું ખાવાય નથી મળતું. ઘણાની પાસે વેઠની છે. જેમ કામ કરાવે છે, પૂરો પગાર આપતા નથી અને ઉપરથી મારે છે, ગાળો દે છે. કેમ કે આવું બને છે? દુઃખ આવે તો રેવે, માથાં પછાડે તો દુઃખ જાય ખરૂં? અને તમે ? બધા સુખી દેખાવ છે, જે માગે તે મળે છે તે શેનો પ્રભાવ છે? તમારી હોંશિયારીને પ્રભાવ છે. [ ક્રમશઃ ] + Page #720 -------------------------------------------------------------------------- ________________ - { $ $ લ દu જ કુ માં ૨ $ - - - { (ગતાંકથી ચાલુ) –શ્રી વિરાગ - - - કે ખરેખર આત્મા નિમિત્તવાસી કુમારનો પ્રશ્ન સુણ પુરૂષ બલ્ય, * છે જેવો સંગ મળે તે રંગ આત્માને હા ભાઇ, તેણે એક પ્રતિજ્ઞા કરી છે. લાગે છે. તે જેવા નિમિત્તને પામે છે પ્રતિજ્ઞા કરી છે ? કુમારે ? તેને જ અનુસરતી ભાવનાએ અને જાણવાની જિજ્ઞાસા બતાવી. { પ્રવૃત્તિઓ થાય છે. માટે, હમેશા પુરૂષ બલ્ય, કુમાર સાંભળો. ખરાબ નિમિત્તથી દૂર રહેવું જોઈએ. જે કઈ પુરુષ ભૂચર છતાં પોતાની - જિનમંદિરની બહાર નીકળ્યા શકિતથી આકાશમાં ચાલી શકે છે, પછી રાજકુમારને એક માનવી મળ્યો. ઉઠી શકે છે તેવા પુરૂષ સાથે હું આ માણસ જોઈ રાજકુમારે પૂછયું હન કરીશઆ પ્રતિમા સાંભળી છે અરે ભાઇ ! આ કઈ નગરી છે ? રાજાએ પણ કંવરીને ઘા સમજાવી. અહીં કેનું સામ્રાજ્ય વતે છે ? અને આવી આવશ્યકતા ભરેલી પ્રતિજ્ઞા તુ હમણુ શ્રી જિનમંદિરે કોણ આવ્યું મૂકી દે. પરંતુ ભવનમંજરીએ પેતાની વાત મૂકી નહી. સ્ત્રી હઠ સામે રાજાનું છે તે પુરૂષ બેલ્યો, ભાઈ! આ નગ- કાંઇ ચાલ્યું નહી રાજાએ ઘણી ? રીનું નામ રત્નપુર છે. યાયપૂર્વક તપાસ કરાવી. એવો કે પુરૂષ પ્રાપ્ત છે આ નગરીનું સામ્રાજય વિજય રાજા ન થતાં આ કન્યા હજી કુંવારી છે. ? ચલાવે છે, અને તેમના ઘરે રૂપરૂપના તે હંમેશા અહી આવે છે. ભગવાનની છે અંબાર જેવી એક લહમીદેવી છે. સુંદર મઝાની ભક્તિ કરી નૃત્ય કરે છે. જે | તેનું શુભ નામ છે-ભવનમંજરી. આ આ વૃત્તાંત સાંભળી બંને છુટા છે કુમારી કન્યા હમણુ ભગવાનના દર્શને નાર્થે આવી હતી. પડયા ફરતાં ફરતાં કુંવરે ભવનમંજરી ને મહેલ કયાં છે તે જોઈ લીધે, 1 કુમારે પૂછયું, શું ભવનમંજરી સાંજ પડે કુંવર માતાને ઘરે આવ્યો. ' હજી કુંવારી છે? વાળું કરી મગજને કસવા માંડયું. છે કે પુરુષે કહ્યું, હા, તે હજી કુંવારી છે. ખાટલામાં પડયા પડયા પ્લાન તૈયાર છે કુમાર તરત જ બોલ્યો, કેમ ભાઇ કરી દીધો. રાત પડતાં રાજકુમારે 5 હજી તે કુંવારી છે? લાકડાને ઘેડ તૈયાર કર્યો મધ્યરાત્રિ Page #721 -------------------------------------------------------------------------- ________________ ઇ વર્ષ ૯ અંક ૩૪ તા. ૨૨-૪–૯૭ : : ૭૩૭ થઇ એટલે ઘોડા ઉપર બેસી આકાશ જણાવે. જ માગે ઉડવા લાગ્યો. ભમતો ભમતો કુલવજકુમારે ટુંકમાં સઘળે તે ભવમ જરીના મહેલની અગાશીમાં વૃત્તાંત કહી સંભળાવ્યો. A ઉતર્યો મહેલના પગથિયા ઉતરી રાજ - કુમાર ભવનમંજરીના શયનખંડ પાસે કુમારને વૃત્તાંત સાંભળી કુંવરી ન આવ્યો શયનખંડમાં ધીરેથી પ્રવેશી વિચારમાં પડી. “આ રાજકુમારે મારી | અધુ ચાલું પાન મૂકીને પિતાના અસાધ્ય પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી છે. સ્થળે આવી સૂઈ ગયો. સવારે ઉઠતાં મારે દિવસ આજે ધન્ય બન્યો છે. ભવનમંજરીએ અડધું ચાવેલું પાન તેથી હું આ રાજકુમારને પતિ તરીકે જોયું. તે વિચારમાં પડી. વલી રાત્રે સ્વીકારૂં.' ભવનમંજરીએ પોતાની 4 કેણુ અહિંયા આવ્યું કે શું આ પ્રતિજ્ઞા પ્રગટ કરી. મારા મનની ! { પાન મૂકી ગયું હશે ? જે પાન મૂકી ઇરછા પરિપૂર્ણ કરે. મારા ભરથાળ ગયું હશે તે ચોક્કસ આજે રાત્રે બને. કુંવરે પણ તેણીના મનના ભાવ છે છે જરૂર વિશે માટે આજે રાત્રે હું જાણી ગાંધર્વ વિધિથી લગ્ન કરી 8 જાગતી રહીશ. લીધા. હવે કુંવર રાત્રી કુંવરીના મહે લમાં વીતાવે છે અને દિવસે માળીના નિત્યક્રમ પ્રમાણે રાજકુમારીએ ઘરે રહે છે.. હું દિવસ પૂર્ણ કર્યો. રાજકુમારે નગરચર્યા કરીને દિવસ પૂર્ણ કર્યો રાત્રી પડતાં લજજાવંત કુંવરીએ આ વાત છે કુંવરી લગમાં આડી પડી ઉપઠ માતપિતાને કરી નહીં. આ બાજુ છે. નિદ્રા કરીને સૂઇ રહી. કમાણ પણ કુંવરીના અંગે પણ વિકસવા લાગ્યા. છે ખાટલામ આરોટતો રહ્યો. મધ્યરાત્રી સખીએ ૧ છે શરૂ થતાં કુંવરે રાજકુમારીના શયન એકાએક કુંવરીના અંગોમાં કેમ ? ખંડમાં પ્રવેશ કર્યો. કરીથી અધ• ફેરફાર જણાય છે? સખીઓએ કુંવચાવેલું પાન મૂકીને જ્યાં જવા જાય રીની માતાને આ વાત કરી. વાત ! છે ત્યાં રાજકુમારી સફાળી ઉભી થઇ સાંભળી માતા તે અવારૂં બની ગઇ છે છે ગઇ. કુમારના વસ્ત્રનો છેડો પકડી ડોળા ફાડીને સખીઓ સામે જોવા 8. લીધો. કુમાર ઉભો રહી ગયા. મધર લાગી. રાણીબાએ તાગ મેળવવા ? રસઝરતી વાણીથી કુંવરીએ પૂછ. રાજાને વાત કરી. તમે કોણ છે? અહી કઈ રીતે આવ્યા હવે શું કરવું? કુંવરીએ અમારી છે અને કયાંથી આવ્યા તે મને કૃપા કરી આબરૂ ધૂણધાણ કરી. દઢ પ્રતિજ્ઞા પણ Page #722 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩૮ : : શ્રી જૈન શાસન [અટવાડિક] ! કરીને અમને સૌને છેતર્યા. મારૂ કુળ પ્રેમપૂર્વક હાવભાવ કરતી નૃત્યકી તે લજજાવ્યું. સારાય નગરમાં મારી બોલી, હે રાજન ! “તેને ઉપાય મારી અપકીતિ ગવાશે? રાજા જેવા રાજા પાસે છે તે છુપા પુરૂષને હું જરૂર છે રાણી કુંવરીનું ધ્યાન નથી રાખતા. પ્રગટ કરીશ.” કે તે અમારું શું ધ્યાન રાખશે. તેમ રાજાના આશિષ લઈ નકી ૧ નગરજનો બોલી ઉઠશે, માટે આનો પોતાના આવાસે આવી. { ઉકેલ કઈ રીતે મેળવવું? સહચારીને બોલાવી તેલ અને છે રાજા વિચારોમાં ડૂબેલા હતા તે સિંદુર મંગાવી તે બંનેનું મિશ્રણ 9 સમયે સેવકએ આવી રાજસભામાં કર્યું. રાત્રીના પહેલા પ્રહરે ગુપચુપ છે 4 પધારવા આમંત્રણ આપ્યું કમને આવીને કુંવરીના શયનખંડનું આંગણું { પણ રાજા રાજસભામાં પધાર્યા રાજ્ય લીપી નાખ્યું. 8 કારભારમાં મન ચુંટતું નથી તે જોઈ રાત્રે કુમાર આવ્યા. પગલા સિદર છે. 8 મંત્રીશ્વરે એક નૃત્યાંગનાને નૃત્ય કરવા વાળા થઈ ગયા દિવસ ઉગતા કુમાર 9 બોલાવી આવેલી નૃત્યાંગનાએ અંદર પાછા માળી ઘરે પહોંચી ગયા. છે મઝાનું નૃત્ય કર્યું ઉત્કૃષ્ટ નૃત્ય કરવા બાજે દિવસ નૃત્યોગના યુવાનો છે છતાં રાજા તરફથી કોઇ ઇનામ ન મહેલે આવી. તેણીએ તેલ મશ્રિત મલ્યું ત્યારે એ સમજી ગઈ કે કઇ સિંદુરમાં કોઇના પગલાં પડેલા જોયા. 5 કારણસર શજાનુ મન ઉદ્વિગ્ન લાગે તે જોવાથી તેને સારાય મહેલની તપાસ છે. નૃત્ય પૂર્ણ કરી તે ચાલી ગઈ. કરી. સિંદુરના રંગથી રંગાયેલા પાની સ રાજા સભા પણ વિખરાઈ ગઈ. સૌ કોઇની જોવામાં આવી નહી. આથી છે પોતપોતાના સ્થાને ચાલ્યાં ગયાં. રાજા પાસે આવી કેટલાંક પહેરેગીરેને જ નર્તકીએ એકાંતનો લાભ લીધે માંગણી કરી. પહોંચી ગઈ રાજા પાસે પ્રણામ કરી પહેરેગીરોને લઇને તે નૃ યાંગના છે { ઘીરેથી બોલવા લાગી હે રાજન, ભરબજારે ફરવા લાગી. મજેથી હરતાં ? આપને કાંઈ ચિંતા પીડી રહી છે. ફરતાં કુલ વજકુમારને એક પેઢીના છે જે મને કહેશે તે હું મારી બુદ્ધિ ઓટલે બેઠેલા જોયા. પગની પાનીએ કે A ચાલશે તે પ્રમાણે તે ચિંતા દૂર કરવા સિંદુરને રંગ ચઢેલી જોઈ તેણે પહેરે પ્રયત્ન કરીશ. મને લાગે છે કે આપ ગીરેને ઇશારો કર્યો પહેરેગીરોને 8 ચિંતાના સાગરમાં ડુબી રહ્યા છે? આજ્ઞા મળતાં તેઓએ તરત જ કુમારને - રાજાએ હૈયા વરાળ કાઢી, કુંવ- પકડી લીધો. રાજકુમારને રાજા સમક્ષ ( રીની સઘળી હકીકત જણાવી. હાજર કર્યો. [મશી] ооооооооооооооооооооооооооо Page #723 -------------------------------------------------------------------------- ________________ – બોધ કથા – | કુ સં ગ તિ નું ફળ ! પૂ. સા. શ્રી અનંતગણુશ્રીજી મ. } -w: હા હા હા હા હી હો કે એક ગામમાં એક કુંભાર અને એક ભરવાડના ઘર સામ સામે હતા. કુંભારને તે કે ત્યાં એક ગધેડે હતું જે આખો દિવસ કામકાજ કરવા છતાં પણ હૃષ્ટ પુષ્ટ હતો. અને આ ભરવાડને ત્યાં એક ગાય હતી. જેને લીલું લીલું ઘાસ-ચાર-પાણી આપવા છતાં ય દૂબળી હતી. તે ગાય વિચારે કે, આ ગધેડો આખો દિવસ કાળી મજૂરી કરે છે અને માલીક ખાવા-પીવામાં પણ તેવું દયાન આપતા નથી છતાંય આ આટલો હૃષ્ટ પુષ્ટ છે. અને મારો મા પીક મને ખાવા-પીવામાં આટલું સારું ધ્યાન આપવા છતાંય હું નબળી કેમ? બંનેની મિત્રાચારી થઈ અવસર પામી ગાયે, ગધાની આગળ પિતાની મને વેદના વ્યક્ત કરી. તે તે ગધાએ કહ્યું કે સાંજના હું આજુબાજુના ખેતરમાં જઈ લીલું લીલું ચરી આવું છું. અને તામાજે બની જાઉં છું તેથી હૃષ્ટ પુષ્ટ છું. તું પણ જે મારી સાથે ન આવે તો તું ય હૃષ્ટ પુષ્ટ બની જઈશ. મફતને માલ કેણ છોડે? આજની દુનિયાની તે જ તાસીર છે કે મહેનત કરવી છે નહિ અને મફતનું મળે તે લઈ લેવું. બુદ્ધિશાળી ગણાતા માનવોની મઢશા આવી હોય છે | પશુઓની તે વાત જ શી કરવી? તેથી તે રાત્રિના તે બંને જણા એક લીલા ખેતરમાં ઘૂસ્યા. અને ગધેડાએ તે ન જલદી જલદી ખાઈ લીધું. જ્યારે ગાય તો ધીમે ધીમે લીલું લીલું કુણુ કુણું ચરે છે. ' ગધેડાનું પેટ ભરાઈ ગયું એટલે તે મૂળ સ્વભાવ ઉપર આવી ગયે. ગાયને કહે, જલદી કર મને હવે ગાવાનું મન થયું છે. ગાય કહે મેં તો હજુ કાંઈ ખાધું પણ નથી. થોડી વાર રાહ જે. પણ બીજાની સલાહ માને તે તે ગધે ક્યાંથી કહેવાય ? દુનિયામાં માનવો પણ આ જ ઉપમા આપે છે ને? ગધાભાઈ તે પેટ ભરાવાથી મૂળ સ્વભાવ ઉપર આવી ગયા અને હોંચી.. હોંચી. કરી દેડવા લાગ્યા. તેથી ખેતરનો માલીક આવી ગયો. અને બધાને મારવા દોડયો. પણ ગધાભાઈ તે કયારના ય હોંચી. હોંચી... કરતાં ! પોતાના સ્થાને પહોંચી ગયેલા. અને ગાય બેન ખેતરના માલીકના હાથમાં આવી ગયા. માર ખાધા પડો અને બંધનમાં પૂરાવું પડયું તે નફામાં! વીજા દિવસે ભરવાડને દંડ ભરવો પડે ત્યારે ગાય મલી. તેથી તેણે પણ બાકી રહેલો મેથીપાક તે આપ્યો પણ ગળામાં લાકડાને દૂર ભરાવી દીધો જેથી બીજી વાર છે આવું કામ ન કરે. ગાય તે સીધી દેર થઈ ગઈ. મનમાં પસ્તાઈ તે જુદી. જંગલમાં Page #724 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૪૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) ચારે ચરવા ગઈ તેની આવી દયનીય હાલત જોઈ તેની સખી આ બીજી ગાયો પૂછે કે બેની ! તારી આવી હાલત કેમ થઈ! ત્યારે ગાયે જવાબ આપ્યો કે– કુસંગસંગદેષેણ, સાધવો યાતિ વિક્રિયામાં એકરાત્રિપ્રસંગેન, કાષ્ટઘંટા વિડમ્બના ' મારી પ્રિય સખીઓ ? કુસંગ-ખરાબ સોબતના સંગથી ઉત્તમપુરૂષે પણ વિપત્તિ રૂ૫ વિકિયાને પામે છે તો એક રાત્રિના ગધા સાથેના પ્રસંગથી-સેબતથી મને પણ છે છે કાષ્ઠ ઘંટાની વિડંબના થઈ.” 8 મારા પ્રિયવર વાચકો હંસની જેમ ક્ષીર-નર દષ્ટિને કરનારા વિવેકી છે. તેથી છે સારી રીતના સમજી ગયા હશે કે, દુર્જન પુરૂથી સોબત જીવનને બરબાદીના પંથે લઈ જનારી છે અને સજજન પુરૂષથી સંગતિ જીવનને આબાદીના માર્ગે ચઢાવનારી છે. તેથી દુષ્ટના સંગથી દૂર રહેવું અને શિષ્યની સંગતિથી જીવનને સુંદર બનાવી, I સદ્દગતિની પરંપરા સાધી, વહેલામાં વહેલા શાશ્વત ધામના-સુખના ભેતા છે. તે જ શુભાભિલાષા. વીશ જિનના પુત્ર-પુત્રીઓ કેટલા? | ૨૪ જિનના નામ પુત્ર-પુત્રીને પરિવાર અનંતનાથ ૮૮ - ૨૪ જિનના નામ પુત્ર-પુત્રીને પરિવાર ધર્મનાથ , ૧૯ - ઋષભદેવ ભગવાન ૧૦૦ ૨ શાંતિનાથ ,, દોઢ કરોડ – અજિતનાથ , - - , કુંથુનાથ સંભવનાથ , અરનાથ અભિનંદન ,, મલ્લીનાથ છે. ૨ સુમતિનાથ , મુનિસુવ્રત , ૧૧ - પદ્મપ્રભ નમિનાથ , - - રે સુપાર્શ્વનાથ નેમનાથ ચંદ્રપ્રભ પાર્શ્વનાથ , છે સુવિધિનાથ , મહાશીરસ્વામી ભગવાન – ૧ પુત્રી R શીતલનાથ , કુલ ૨૪ ભગવાનના પુત્રો વાચાર છે શ્રેયાંસનાથ , કરોડ ને ૪૦૭ની સંખ્યા. ત્યારે પુરી ફક્ત ૧ વાસુપૂજ્ય : ૨ ત્રણ જ. બ્રાહ્મી, સુંદરી, પ્રિયઢશના બધા 8 વિમલનાથ , - સંયમ પાળી મોક્ષમાં ગયા. દોઢ કરોડ સવા 4 2 2 6 દ d બ | જ | | | | | | | | | | | | | | | | | | | | | Page #725 -------------------------------------------------------------------------- ________________ * પ્રેરણામૃત સ ંચય * ( ગતાંકથી ચાલુ ) -પ્રજ્ઞાંગ 0000000000#00000000000 આ દેશના માનવાના અને માનવાથી સ`સ્કાર પામેલ પક્ષી આદિ જાનવરાને સંસાર મજેના હતા. આજના સ`સાર સાવ નપાવટ કેટના થયેા છે. તમે આ સંસારમાં શી રીતે જીવા છે અને ગમે તે રીતે જીવનારા મરશેા શી રીતે ? આવી સુંદર મનુષ્યગતિમાં આવેલા, અમારી પાસે ય આવનારા તમે દુર્ગતિમાં જાવ તે અમને પસંદ નથી. પક્ષી કડુ, ‘મારે નથી મરવું તે સાચું છે, પણ વિશ્વાસઘાત, વચનભંગ કરીને જીવવું નથી તે ય સાચું છે. તું જો સાચી સલાહ નહિ આપે તે હું મરવા તૈયાર છું પણ તને વિશ્વાસઘાતનું પાપ લાગશે.’ * વેપારી- ગ્રાહક, શેઢ–નેાકર, રાજા–પ્રજા આદિ બધા જો પ્રમાણિકપણે આવી વાત કરે તે આજે ૨ બધા સારા થઈ જાય. આજે બધું બગડી ગયુ છે. આજે રાજા-પ્રજા, મન્નુર-માલિક, શેઢ–નાકર વચ્ચે મેળ નથી. ખાપ–કિરા વચ્ચે ય મેળ નથી. આ મનુષ્ય જન્મ આવી સામગ્રી સંપન્ન મળ્યા છે તે મેાક્ષે લઈ જાય તેવા છે, પૂરા ધર્મ ન થાય તે સદ્ગતિની પરપરા જોડી આપે તેવા છે. આ સામગ્રીનું ફળ ન લઈએ તા ખાર વાગી જવાના છે. આપણે અનાદિના છીએ. કાઇએ બનાવ્યા નથી. અનાઢિથી જન્મ-મરણની પરપરા કરતા અહી` આવ્યા છીએ. હવે ભટકવું નથી, ઝટ મેક્ષે જવું છે તેવી રીતે જીવવુ તેનું નામ ધર્મ. સાધુનું ઇન-પૂજન, ધર્મ-શ્રવણુ પણ તે માટે જ કરવું છે. તમે નક્કી કરેા કે, જીવવું છે પણ પાપ કરીને નહિ. આરંભ-સમારંભ છૂટે તેમ નથી પણ એવી રીતે જીવવુ છે કે જીવવા કરતાં મરવામાં વધુ આનંદ આવે. શિકારી વિચારે કે, આજે ભુખ્યા રહેવુ પડે તેા રહેવું પણ સલાહ ખેાટી અપાય નહિ. શિકારી પક્ષીને કહે કે, પશ્ચિમમાં ઉડજે ખચી જઈશ. પક્ષી તેા ખચી ગયું. આ બે જેટલાં પ્રામાણિક તમે છે! ? માટે સમજો કે, જે જીવ પાપથી ગભરાય નહિ તેનુ ઠેકાણુ* પડે નહિ. પાપથી દુઃખ જ આવે, પુણ્યથી જ સુખ મળે આ વાત હૈયામાં લખાય નહિ તે પાપ મજેથી કરવાના અને પુણ્યને ધક્કો મારવાના અને સ'સારમાં ભટકવા ચાલ્યા જવાના મેાક્ષ છેટે રહી જશે. આખા સાધ્વાચાર વિનય છે, વિશેષ પ્રકારે આઠે પ્રકારના કર્મીને દૂર કરે તેનું નામ વિનય, વિશેષ રીતે વિશેષ પ્રકારે ઉચિત રીતે કર્મોના ક્ષય કરવાનું સામર્થ્ય તેનુ નામ વિનય. સાધ્વાચાર પામવા માટે જે ઉદ્યમ કરે તેનું નામ વિનય. તમે ભગવાનના Page #726 -------------------------------------------------------------------------- ________________ - - - - - * ૭૪ર : - - - : શ્રી જૈન શાસન [અઠવાડિક] દર્શન-પૂજન કરો તે ભગવાનનો વિનય કરો છો. જ્ઞાન ભણવું તે પણ જ્ઞાનનો વિનય છે. જ્ઞાનની શ્રદ્ધા કરવી તે પણ જ્ઞાનનો વિનય છે. જે જ્ઞાન જેવી રીતે હોય તેવી રીતે ન વર્ણવવું તે ય જ્ઞાનને વિનય છે. તેવી રીતે જ્ઞાનીની સેવા-ભકિત કરવી તે ય જ્ઞાનને 4 વિનય. દેશવિરતિ પાળવી, સદ્હવી તે પણ વિનય. સર્વવિરતિની ભાવના કરવી તે પણ 1 છે. વિનય ! આજના કાળમાં તમે પૈસા પણ ઉઘાડા રાખી ન શકે, સેનું પણ અંગ પર { ચઢાવી ન શકો તેવા કાળને કે કહેવાય? આ પુણ્યને કાળ છે ? ધમને કાળ છે ? 4. આજે તે અધર્મની બોલબાલા છે. ધર્મની મશ્કરી થાય છે. ધર્મ કરનારને પણ ધર્મ ન પર ક્યાં આદર છે ? ધર્મ જેને છોડવાનું કહે તે માંગવાનું બંધ કરે તે આયર કહેવાય ? એટલે જાતને, પૈસાને, ઘર-કુટુંબ–પેઢી–પરિવારાદિનો આદર છે તેટલો ન ધર્મ પર ક્યાં છે ? ઘર આદિ માટે જેટલું ખર્ચે છે તેટલું ધર્મમાં ખ છે? જેટલો 8 ધર્મ કરે તે ઓછો લાગે છે કે વધારે લાગે છે ? આજે તો ધર્મ કરનારાના ચાર સાથે છે બેસનારા વખાણ ન કરે તે મામલો ખતમ...! આપણે ધર્મ આંખે ચઢે તેવો જોઈએ ? કે હૈયામાં હોય તેવો જોઈએ ? આ દેશ-કાળ તે પૈસા પાછળ ભરી રહ્યું છે. પૈસાનો | ભયંકર દુરૂપગ થઈ રહ્યો છે, સદુપયેગનું નામનિશાન નથી. આ પાપાય કહેવાય છે કે પુણ્યદય કહેવાય ? * આપણે આપણી ચાલે ચાલવું છે. ભગવાનની આજ્ઞા મુજબ શક્તિ પ્રમાણે જીવવું ? { તે આપણી ચાલ કહેવાય. ગાંડા બોલે તે ચાલે ચાલવું નથી. ઘણાં હમેશા ગાંડા જ છે ન હોય. ઘણુ કોઈ દહાડે ડાહ્યા હોતા નથી. ઘણાને ડાહ્યા માને તે પાગલ જ હોય. આજે ? પાગલોની સહાયથી કામ ચાલે છે તેથી કોઈ કામમાં ભલીવાર આવતો નથી. બીજાને 8 1 સાચવવી સારું ચાલીએ તે આપણી ચાલ નથી પણ કમની ચાલ છે. 1. આપણે એકલાં કર્મવાદી નથી. આપણે આત્મવાદી પણ છીએ. આપણે આત્માને કર્મથી અલગ કરનાર ધર્મવાદી છીએ અને અલગ થનાર મોક્ષવાદી પણ છીએ. { જે આત્મવાદી હોય તેને ચોવીશે ય કલાક આત્મા યા હોવો જોઈએ. દરેક કામમાં ! 4 આત્મા યાઢ કરી પગલું મંડાય. કર્મવાદી એટલે જેમ કર્મ કરાવે તેમ મજેથી કરે છે ? છે કર્મવાદી નહિ પણ કર્મ સાથે ઝઘડો કરે તે કર્મવાદી. આત્માને અને કર્મને જુદો પાડ- ક વાની રીત બતાવે છે ધર્મ. તેવા ધર્મને માનનારા ધર્મવાદી કહેવાય. * પાંચમા આરાના છેડા સુધી સારા જીવ રહેવાના છે. સારા જીવ માટે ખરાબ છે 1 કાળ પણ સારો બની જાય છે. તેને વિચાર કરતા, પરિણામ જોતાં આવડવું જોઈએ. Page #727 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ૩૪ તા. ૨૨-૪-૯૭ : જેનું પરિણામ ભૂ'ડુ' હેાય તેવા સુખ અને સુખના સાધનમાં આનંદ આવે તે જીવ કેવા હેાય ? પાપના ઉઢયે જે ચીજ મળે તેના વખાણુ શા ? આનંદ આવ્યા પછી રાજી થાય તે। અમતા છે, તેનુ અજ્ઞાન ભયકર કાર્ટિનુ છે. -: ૭૪૩ શાસ્ત્રે કહ્યું છે કે, જે કાળે જે ખેલવા જેવુ હોય અને નાલે તેનુ મૌન તે સ'સાર વધારનાર છે. ખેલવુ ન પડે તે સારું છે. પણ ખેલવાના સમય આવે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ બાલવા માંડે ત્યારે દુનિયાને ગમે કે ન ગમે તે પણ બાલવાનું છે. તે વખતે શક્તિ અને સામર્થ્ય હાવા છતાં મૂંગા મરે તે તેનુ મૌન મડદાનુ છે. ખાટી વાતને ય સાચી કહે, ખેાટી વાતને દેશકાળને અનુકૂળ માને, સાચી વાત મેલવા જેવી નથી તેમ કહે, સાચી વાત ખેલનારને દેશકાળ જાણતા નથી તેમ કહે તે મા સ`સાર વધારનાર છે. જ્ઞાનીએ બે હ્યું છે કે, સુખની ઈચ્છા થાય ત્યારથી દુ:ખની શરૂઆત થાય છે. સુખના રાગ તેજ દુખ છે. સુખના રાગ અને દુઃખના દ્વેષ તે અવિરતિ છે. અવિરતિ પણ જેને પુણ્ય ન હાય તેને સળગાવ્યા કરે. તે દુઃખ, સુખના રાગથી અને દુ:ખના દ્વેષથી પેઢા થયેલ કહેવાય ને ? આ વાતના તમને અનુભવ નથી ? તમે હમણાં દુઃખી છે? દુઃખી નથી તે અવિરતિ સુખ આપનારી છે ? અવિરતિના દુઃખના અનુભવ નહિ કરવા દેનાર પુણ્યના ઉય તે જ સંસારમાં રખડાવનાર છે. અવિરતિ બહુ ખરાબ છે. તે જ મિથ્યાત્ત્વને જીવંત રાખનાર છે, પાષનાર છે, મજબૂત કરનાર છે, કષાયને પુષ્ટ કરનાર છે, મન-વચન-કાયાના ચેાગને એવા ભટકાવે છે કે જેના પ્રતાપે જીવ સ’સારમાં ભટકે છે. અને તેને સુખની સામગ્રી મળવી કઠીન છે. જ્યાં સુખની સામગ્રી હેાય ત્યાં ય દુ:ખથી રિખાતા હાય છે માટે જ દેવાને દુ:ખી. હ્યા છે. કામ આજે દેશ માટે કેટલાં જીવા મરી જાય છે ? તેા પછી તમે શક્તિ નથી એમ શું કામ બેલે હૈં। ? તમારી ગમે તેટલી નિંદા કરે તેા ય તમારું ચાલુ છે ? નિષ્ઠા ખમવાની તાકાત છે ને ? આપણે ક્યાં પહેલા સંધયણ જેવુ' સહન કરવું છે. આપણે તે છઠ્ઠા સંધયણ જેવું સહન કરવું છે. તમે ય દુનિયા માટે કેટલું સહન કરેા છે. દુનિયાની ચીજ માટે કષ્ટ આવે તે સહન થાય કે ધર્મ માટે કષ્ટ આવે તે સહન થાય? જેના પર પ્રેમ હોય તે થપ્પડ મારે તેા ચ મીઠી લાગે અને જેના પર પ્રેમ નહિ તે એ સારા વચન કહે તેાયડવા લાગે! દરેક વ્યક્તિને પેાતાની ઈચ્છા મુજબ વર્તવાના અધિકાર છે, કાઇએ કેાઇની આડે ન આવવું, આવી છૂટ ને આપી દેવામાં આવે તે જગતમાં શાંતિ ન રહે. દુનિયામાં Page #728 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દા { જે મરજી મુજબ ન વર્તાય તેમ ધર્મમાં પણ મરજી મુજબ ન જ વર્તાય. તમારી સમિ-છે A તિમાં ય જે મરજી મુજબ વતે તે તેને કાઢી મૂકે અને અહીં ધર્મમાં ગમે તેમ વતે ! છે તે ચલાવી લેવું પડે. ભગવાને કહેલ ધર્મમાં દુઃખ વેઠવાનું, સુખ છોડવાનું અને આજ્ઞામાં છે જીવવાનું પણ ગમે તેમ નહિ વર્તવાનું આ જે વિધાન ક્યાં છે તે ખરેખર સારા છે. છે દરેકને તેની મરજી મુજબ અધિકાર અપાય નહિ. બધાને “આત્માના અવાજ' કહેનારા છે. * મૂરખના શિરોમણિ છે. સ્વાર્થીને આત્માનો અવાજ હોય નહિ. તેને તે સ્વછંદવૃત્તિ જ છે. જે સાચા આત્માનો અવાજ હોત તો કેઈનું પડાવી લેવાની વૃત્તિ જ ન હોત, યેજના પણ ન હોત. સ્વછંદપણે જીવવાનો દુનિયામાં પણ અધિકાર નથી. જ્યારથી હિન્દુસ્તાન સ્વછંદી બન્યો ત્યારથી હાલત જૂઓ. આજે જેમ ચાલે છે તેમજ જો ને ચાલ્યા કરશે તે એવી અરાજક્તા વ્યાપશે જેનું વર્ણન ન થાય દુનિયામાં સ્વચ્છતા છે છે વધવાથી વૈરની પરંપરા વધી છે, સંસારમાં ય મર્યાત્રા મુજબ જીવે છે તેના ઘર સારા છે ચાલે છે બાકીના ઘરમાં રોકકળ છે. તે ધર્મ તે મરજી મુજબ છવાય જ કેમ ? 8 ધર્મમાં સ્વરછતા ચાલે જ નહિ. ધર્મ પણ ભગવાને કહ્યા મુજબ કરાય પણ આપણી ? મરજી મુજબ ન જ કરાય. - - પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સ. મ. R * લબ્ધિ -૫૫–ગુ9 % પ્રેષક : પૂ. મુ. શ્રી નેમવિજયજી મ. લક્ષ્મીને લભી ઈન્દ્રિયોના સુખની કામનાવાળો, હાટ હવેલીઓને જોયા કરનારો છે છે અને મૃત્યુ પછી કયી ગતિ થશે તેની ચિંતા વિનાને આઝમી, શ્રી વીતરાગ પરમાત્માની ! ન સ્તુતિ માટે સાચી રીતિ એ પ્રયત્નશીલ બની શકે નહિ એ આઝમી પિતાની લાલચ છે પૂરી કરવાના ઈરાદાથી શ્રી જિનેશ્વર ભગવંતની સ્તવનામાં પ્રયત્નશીલ બને ખરો, પણ છે એ લાલચવાળે હોવાથી તેનું મન શુદ્ધ બની શકે જ નહિ. કાયા અને વાણી ઉપર 8 કાબુ રાખવા છતાં પણ મન, લક્ષમી આદિમાં રમણ કરતું હોય તે એ સ્તવના પ્રભુછે જીની કરે તે છતાંય, ખરી રીતિએ તો એ સંસારની જ સ્તવના કરે છે. શ્રી જિનેશ્વર દેવની સ્તવના કરવામાં સારી રીતિએ પ્રયત્નશીલ બનવાને માટે સંસાર પ્રત્યે વિરાગ પ્રગટવો જોઈએ અને “આત્માને આ ભયંકર એવા ભવસાગરથી તારનાર આ જ પરમાત્મા છે એમ લાગવું જોઈએ. : Page #729 -------------------------------------------------------------------------- ________________ નમા તિત્થસ * —પ`ડિતવય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ (ગતાંકથી ચાલુ) તીર્થકર મહાજનેાની આજ્ઞામાં શ્રી ગણધરા, આચાર્યો વિગેરે મહાજના તેમના પ્રતિનિધિએ સમજવા. તેઓની આજ્ઞામાં અન્ય સાધુ સાધ્વીજી મહાજના, તેઓની આજ્ઞામાં સ્થાનિક શ્રાવક મહાજને અને તેએની આજ્ઞામાં સ્થાનિક ગામેા અને શહેરાના અનુયાયી અને દોરવણી આપનારા નગરશેઠા અને સંઘના અગ્રણીઓ વિગેરે, ચક્રવતી રાજા, શરાફે અને સમાજ તથા કુટુંબના અગ્રેસરેા વિગેરે. આ પ્રમાણે ઉપરથી પ્રતિનિધિત્વ ગાઠવાયેલું છે. મહાપુરૂષાએ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેના બીજા જીવાને લાભ આપવા શાસન સ્થાપીને વિનિયાગ કર્યો છે. તેના અમલ ધર્મગુરૂ વિગેરે દરેક મહાજન કરાવે છે. તેમાં નિ:સ્વાર્થ ભાવે સનું કલ્યાણ સમાયેલું છે. સસપણાથી ગાઠવાયેલી એ વ્યવસ્થા જ તવી છે કે તે પ્રમાણે વર્તવાથી ખીજા દાષા વચ્ચે વિશ્ન કરવા છતાં એકંદર સનું હિત જ થાય. પેાતાના એકના જ અંગત સ્વાર્થ માટે જગતની શ્વેત પ્રજાએ આજ્ઞાશાસનની સામે ડેમેાક્રેસી–લેાશાસનની વ્યવસ્થા વ્યાપક કરી છે. મેાટા ખર્ચે પેાતાનું શિક્ષણ આપી તે તે દેશના લેાકેાને લેાશાસનની પદ્ધતિનું શાસન ચલાવવા તૈયાર કરાય છે, અને તેવાઓના ઉપયેાગ લેાકશાસનને વ્યાપક કરવામાં કરાય છે. જેમ જેમ લેાશાસન વ્યાપક થતું જાય, તેમ તેમ એકંદર પ્રજાને હિત કરનાર આજ્ઞાશાસન જોખમમાં મૂકાતું જાય, અને પ્રજા રિાધાર બનતી જાય. લેાશાસનનું નેતૃત્વ શ્વેત આગેવાનેાના હાથમાં હાવાથી, આજ્ઞાશાસન તૂટી પડતાં તમામ માનવોના તમામ પ્રકારના જીવન તત્વો ઉપર સ`પૂર્ણ રીતે શ્વેત પ્રજાજનાના સાબુ, સત્તા, માલિકી, અધિકાર સ્થાપિત થઈ જાય. અને સૂક્ષ્મ રહસ્ય એ છે કે આજ્ઞાશાસન ઉડાડી દેવા માટે લેાશાસન સ્થાપવામાં આવ્યુ' છે. આજ્ઞાપ્રધાન વ્યવસ્થામાં ચેાગ્યતા પ્રમાણે ઘટત્તી રીતે સૌનુ ક્લ્યાણ ગાઠવાયેલું છે. ત્યારે લાશાસન વ્યવસ્થા માત્ર કામચલાઉ અને દેખાવ પૂરતી છે. તેમાં બીજી અનેક પ્રજાઓના અલ્યાણ સાથે પરિણામે એક જ પ્રજાના સ્વાર્થ ગાઠવાયેલા છે. Page #730 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ : - શ્રી જૈન શાસન (અઠવાડિક) આ ઉપરથી શાસન એટલે બંધારણીય વ્યવસ્થા તંત્ર એ મુખ્ય અર્થ નક્કી થાય છે. - બીજા શાસન : રાજ્યશાસ, આર્થિક શાસન, સામાજિક શાસન અને સંપૂર્ણ માનવી પ્રજાનો પણ આજ્ઞા ઉપર નિર્ભર હોવાથી તેઓના સંચાલકોને ખસેડીને ૬ લેકશાસનને નામે બહારનું શાસન પ્રવેશાવામાં આવે છે. ઘર્મગુરૂઓ, મહાજનો, રાજાએ, સામાજિક આગેવાનો, કુટુંબના આગેવાનો ૧ વિગેરે આજ્ઞાપ્રધાન બંધારણનો અમલ કરનારાઓને દૂર કરવા માટે વ્યકિતવાર મતાધિન કાર આપવામાં આવ્યો છે. ચૂંટણી, મતાધિકાર, ડેમેકેસી વિગેરે જાળ માત્ર છે. મતાધિ4 કાર દ્વારા સાંસ્કૃતિક આગેવાનોની જગ્યાએ લઇશાસન અને તેના સંચાલકોને ગોઠવવાની & યુક્તિ છે. - માટે આજ્ઞાશાસનને ચુસ્તપણે વળગી રહેવામાં જ પ્રજાનું શ્રેય છે. સંસ્થા અને બંધારણ? કોઈ પણ કાર્ય સંસ્થા વિના સ્થાયિ અમલમાં લાવી { ન શકાય અને બંધારણ વિના સંસ્થા સંભવે નહીં. કેમકે સંચાલક બંધારણ વિના રે આ સંસ્થા ચલાવે શી રીતે? વ્યક્તિ સાથે બીજી વ્યક્તિ કોઈપણ એક ઉદેશથી જોડાય કે તુરંત સંસ્થા ઉત્પન ન થઈ જાય છે. ગુરૂ અને શિષ્ય, રાજા અને મંત્રી, પિતા અને પુત્ર, પુરૂષ અને સ્ત્રી, બની છે અને ધનાપેક્ષી વિગેરે વિગેરેથી અનેક સંસ્થાઓ જન્મ પામે છે. કોઈ વાર એક વ્યક્તિથી તે ને પણ સંસ્થા ચાલે છે. દુકાનદાર એક હોય તે પણ સંસ્થા ચાલે છે. પરંતુ દરેકમાં પાંચ ! ૧ અંગ તો હોય જ છે. જેમકે દુકાનમાં ૧. દુકાન સંસ્થા, ૨. કમાણી કરવાને ઉદેશ, ૫ ૩. સંચાલક દુકાનદાર, ૪. માલ ખરીદી, વેચાણ, નાણાંની લેવડ દેવડ તોલ વિગેરે છે નિયમો અને પ. મૂડી. એમ પાંચ અંગ વિના ઉદેશની સફળતા ન જ થાય. બંધારણના કેટલાંક તત્ત્વો કુદરતને આધીન હોય છે, કેટલાક સંચાલકો માટેના ! { હોય છે. કેટલાક ઉદેશ અને પરિણામ સાથે સંબંધ રાખતા હોય છે. કેટલાક પ્રચારક 1 નિયમ હોય છે. કેટલાક રક્ષક ને વિઘોથી બચવા માટેના હોય છે. કેટલાક બીજાને છે . લાભ આપવાના, બીજા સાથે સંબંધ બાંધવાને લગતા હોય છે. કેટલાક મૂડી અને છે 4 મિલકતના રક્ષણ વહીવટ, સંચાલન, વૃદ્ધિ વિગેરેને લગતા નિયમ હોય છે. લગભગ નિયમ નીચે પ્રમાણેની બાબતને લગતા હોય છે. ઉદેશ, સાધ્ય, હેતુ, પણ્યિામ, પ્રજન, પ્રચારકે, આંતરિક વહીવટ, બહારનો છે ૧ વહીવટ, સત્તાધીશે, અધિકારીઓ, કર્મચારીઓ, સહાયકે, સંસ્થાના ઉત્પાદકો, સ્થાપનના о оооооооооооооооооо Т Page #731 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ અંક ૩૪ તા. ૨૨-૪-૯૭ : : ૭૪૭ સ્થળકાળ, સત્તાઓની મર્યાઠાઓ, અધિકારીઓની ફરજો, કાયમી નિયમ, કામચલાઉ નિયમે, સ્થાવર જંગમ મિલકતે, સો, પ્રતિનિધિત્વ, પ્રવેશક નિયમો બહિષ્કારના નિયમ, શિસ્તભંગની શિક્ષાના નિયમે, બીજી સંસ્થાઓ સાથેના સંબંધિત્વ નિયમે, છે તેનાથી જુઢા પડવાના નિયમે, અપવાઢ નિયમે, વિધિ નિયમો વિગેરે વિગેરે સંખ્યાબંધ નિયમનો સંસ્થા અને તેના બંધારણ સાથે અનિવાર્ય સંબંધ હોય છે. આ કારણે છે. તેનું એક વિશાળ સાહિત્ય બની શકે છે. આથી સમજી શકાશે કે દ્વાદશાંગી ઘણું જ વિશાળ શાસ્ત્ર છે. શ્રી વાવહાર સૂત્રમાં પાંચ વ્યવહાર, વ્યવહાર્ય, અને વ્યવહાર કરનાર વિષે { વિસ્તારથી સમજાવ્યું છે. પાંચ પ્રકારના બંધારણ, નિયમે, પેટા નિયમો વિગેરેથી 1 ભરપૂર વ્યવસ્થિત બંધારણ અને જેન કાયઢા તથા કાયઢાશાસ્ત્ર હોય તેમ જણાઈ આવે છે. 8 [ રે. શા સંસ્થા] 6 - શા સ ન સ મા ચા ૨ (. સારંગપુર તળીયાની પિાળ (અમદાવાદ) મે વડી દીક્ષા પરમ પૂ. ગચ્છાધિપતિ આ. ભ. પૂ. મહેઢયસૂરીશ્વરજી મ. સા. ની આજ્ઞાથી, ધર્મતીર્થ પ્રભાવક પૂ. આ. ભ. વિજય મિત્રાનંદ સૂ. મ. સા. ની શુભ નિશ્રામાં મહા સુત્ર ૧૦ રવિવાર તા. ૧૬–૨–૯૭ના (સંસારી નામ આણંદજી રણશી મારૂ મુલુંડવાળા) ૪ મુનિરાજ અજીતવિજય મ. સા.ની વડી દીક્ષા સકળ સંઘ સમક્ષ થયેલ. તે પરમ પૂ. આગમપ્રજ્ઞ સ્વ. આ. ભ. જંબુસૂરીશ્વરજી મ. સા.ના તપસ્વી શિષ્ય રત્ન પૂ. મુનિરાજ શ્રી મનોગુપ્તવિજયજી મ. સા.ના શિષ્ય તરીકે અછતગુપ્તવિજયજી મ. નામે જાહેર કરાયા છે. પૂ. આ. ભ.ને નવા મુનિરાજના કુટુંબીઓએ કામની વહા| રાવેલ, સંઘપૂજન રૂા. ૭ નું થયેલ. લાટાડા (જી. પાલી) અત્રે, પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં 8 પૂ. . શ્રી નિત્તમવિજયજી મ.ને વૈશાખ સુઢ ૬ તા. ૧૨-૫-૯૭ ના આચાર્ય પદ્ધથી અલંકૃત કરાશે. તે પ્રસંગે ૩૬ છોડનું ઉજમણું અને મહાપૂજને ભવ્ય રથયાત્રા વિ. કાર્યક્રમ અને શોભા અનુકંપા જીવઢયાના કાર્યો જાયા છે. Page #732 -------------------------------------------------------------------------- ________________ ; - આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરાય નમઃ | * શ્રી એસવંશ કે સિલોકે શાહ હાજર હ હ હ હ હ હ ! છે [ ગતાંકથી ચાલુ ] [ રચયિતા–મુનિ શ્રી જ્ઞાનસુંદર | છે જીવિત દાન તે પુત્ર કે દીજે ૫ નામ ચોરાસી બસો તાઈ 8 કરી દયા ને ઇતનો યશ લીજે પરંપરા સે ૨ એસી સુનાઈ ૧૩૨ા છે શ્રાવક આપકે હુએ છે આગે ! - યક્ષ સૂરિ કે પટ્ટધર બનાવે છે { મેં પણ શ્રાવક ૨ ઉન્હોં કે સાગે ૧૨લા ગ૭ કા ભાર ઉનકે સંભળાવે છે ! આ યોગ બલ સે બાંભણ છવાયે | આયુષ્ય ચૌરાસી વર્ષો કે પૂરો ! " સહસ્ત્ર અઠારહ શ્રાવક બનાવે છે. અંતે સિદ્ધગિરિ ૨ આથમિયે સૂરે ૧૩૬ 8 કહવત થી વૈર બાંમણ યતિ કે રત્નપ્રભસૂરિ સ્વર્ગે સિધાયા ! છે. જૂઠી ઠહરાઈ ૨ સૂરીશ્વર કરકે ૧૩૦ સંઘ મેં શોક કે બાદ૯. છાયા છે ! { રાજા ને પાર્થ મંદિર બનાવે છે સૂપ બનાયા સ્મૃતિ કારણ પહાડી ઊપર તો શોભે સંવાયો ! સંવત ચૌરાસી ૨ માઘ હ પૂરણ ૧૩૭ છે છેબહારે તે મંદિર સચ્ચાયા કેરો . અહા-હા ઉપકાર ગુરુ કા ભારી | ઇ પ્રતિષ્ઠા ઠાઠ ૨ મચાવે. ગહરો ૧૩૧ ભવજલ ડુબતી નાવ કે તારી છે ? { રાજા ઉપલદે શાસન કે રાગી એસવંસ કે અદ્ય હિ સ્થાપક ૫ . સબ નિકાલે યાત્રા લય લાગી મરુધર મિત્વ ૨ મૂલ ઉત્થાપક ૧૩૮ ? ૪ લાખ નર નારી સૂરિજી સાથે શ્રી શ્રીમાલ ને પિરિવાલ સારા મુદ્રા પેહરામણી ૨ દીની નિજ હાથે ૧૩રા એસવાલ થે તીને ગુણકાર છે ! { રત્નપ્રભસૂરિ મેટા ઉપકારી પ્રાતઃ ઉઠી ને ગુરુ પૂછજે ! - દીક્ષા તો લીની બહુલા નરનારી ઉપકાર ઉનકા ૨ સ્મરણ કીજે ૧૩૯ ચૌદહ લાખ ઘર શ્રાવક બનાયા ! ગુણી જને કે ગુણ કેઈ ગાવે જેન ધર્મ કે ૨ ખૂબ દીપાયા ૧૩૩ ગત તીથકંર સહજ પાવે છે ? 8 સહસ્ત્ર ધમી કે ધર્મ સુનાવે છે. સુખ સમ્પત તે ઘર આવે દેડી ! કઈ નયા એક જૈન બનાવે છે કુમતિ તે જાતે ૨ મુહને મેડી ૧૪૦ ૧ લાભ અનંત ગુણ ઈસમેં બતાવે ! ભૂલે ઉપકાર કૃતશ્રી ભાવે ! મહાજન વંશ કો ૨ પાર કેણ પાવે ૧૩૪ કરણી તે સારી નિષ્ફલ જાવે કામ સૂરીશ્વર કી હૈ જમ્બર પાપો મેટે કૃતઘી પાપ ! ના જૈન ધર્મ કે બનાયો અમર ઇણભવ દુઃખ ને ૨ પરભવ સંત.૫ ૧૪૦ Page #733 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] 4 એસે જાણી ને મન મેં વિચારે છે (૭) કુલહટ (૧૩) મેરખ, પોકરન ' સૂરિજી કીનો કિતને ઉપકારો (૮) કુમટ (૧૪) ચિંચટ, દેસરડા 8 કુવ્યસન છોડાઇ ધર્મ સે લાયા (૯) ડિઠ્ઠ પરમ્પરાસે ૨ ચલતા હમ આયા ૧૪૧ ચેરડિયા હમ પર ઉપકાર હુઆ અતિભારી ! (૧૦) કનોજિયા (૧૬) બાકના, નાહટા છે ભવ ભવ મેં સેવા ગુરુજી તુમારી છે જાંઘડાદ્રિ ઠાસકી અજી ચિત મેં ધારો ! (૧૧) કર્ણાવટ (૧૭) વીરહટ, ભૂરંટ 8 ઈતનાં મેં ભલો રે હો જાસી મહારે ૧૪૩ (૧૨) લઘુષ્ટિ (૧૮) ભૂરિભટેવરા છે ભકિત બસ સે સિલોકો ગાયો ! ઈન મૂલ ગૌત્રે કી શાખા-પ્રતિશાખા છે પાપ મેવાસી. થર થર કમ્પાયે , વાચો ભણે ને ગુરૂ ગુણ ગાવે રૂપ સેંકડો જાતિયાં બન ગઈ થી રે ભવ ભવ જે ૨ ધર્મ કે પાવો ૧૪૪ ઈસકે બાઢ સર્વજ્ઞ આ.ભ. શ્રી હેમચંદ્ર છે. * સંવત ઉનિસે સાલ નિન્નાણું ! સૂ. મ. ને વિ. સં. ૧૨૦૫ મેં પંવાર છે પૃ ભાદ્રવા માસ વખાણ ! રાજપૂત નગદેવ કે જેની બનાયા ! નગદેત વાર ગુરૂ ને પિલિયે વાસ કા પુત્ર સૂરાજી કે વંશજ સુરાણા કહલાએ . { ગુરૂ દર્શન કી ૨ લાગી હ ઝાસો ૧૪પા ઇસી પ્રકાર ચતર મુથા, દેશલહરા, હરા ! છે નમ: શ્રી રત્નપ્રભસૂરિ ! ભી ઈન્હી પૂજ્ય આચાર્ય દેવને બનાયા દેખો જ જગ પામોલા કીરતિ ભૂરિ | જૈન સંપ્રઢાય શિક્ષા પેજ ૬૨૧, ૬૪૧, ૪ દ્રવ્ય ભાવ સે લક્ષમી જે પાવો ! છે શાંતી તે ૨ અંત મેં ગાવો ૧૪૬ – – વિચાર ચરણ – | હમ સબ મૂર્તિ પૂજક એવં ! “હદય કંગાલ ને રોતી સૂરત ચાર થઈ કે વ તપાગચ્છ કે હી છે ધનવાન જોયા છે, પ. પૂ. આ. શ્રી રત્નપ્રભસૂરિજી મ.ને “ઘણાં સંતાતા કપડામહિ, { વીર સં. ૭૦ મે મહાજન જૈન સંઘ કી આ સ્થાપના કી ઉસ મહાજન સંઘ કે કઈ શયતાન જોયા છે” ૧ ગૌત્ર હુએ જિનમેં મુખ્ય ગૌત્રે કે નામ “જગતું આખું નથી પાજી, ઘણા ઈન્સાન જોયા છે. કે (૧) શ્રી શ્રીમાલ (૪) પારખ ગાઠિયા “જિનેન્દ્રની ભાવભીની આંખમાં, સાથસુખા 8 (૨) સંચેતી (૫) બલાહ, રાંકા સેઠ ભગવાન જોયા છે.” ? (૩) તાડ (૬) શ્રેષ્ટિ,વૈ-મેહતા -શ્રી નૃસિંહ પ્રસાદ-રાજકોટ | оороо х Page #734 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. એન. ૮૪ રિવહoooooooooooooooook 9 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 ૦૦૦૦૦૦૦૦૦૦૦ NOW , પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીdiણજીમહારાજુ છું ૦ સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, જે પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. ૦ “પોતાના સ્વરૂપને ભૂલી વિષયાસકિતમાં પડેલા લેકે જે માગે તેવો ઉપદેશ છે જ આપવો’ એ તે માર્ગ ભ્રષ્ટતાની પરાકાષ્ઠા જ ગણાય. 9 ૦ બાળ દીક્ષા એ જૈન શાસનની સાથે જ જન્મેલી છે અને સાથે જ રહેવાની છે, તે છે એટલે કે– જૈન શાસનની હયાતિમાં તેની હયાતિ છે જ ! કારણ કે- જે આ ત્માઓ છે 0 વિષય–કષાયથી ખરડાયા નથી, એ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે. હું 0 ૦ સજજન જાણે બધું જ પણ આચરે ગ્ય જ, જ્યારે દુર્જન જાણે બધું પણ અમલ 1 અગ્યનો જ કરે. સજજન અને દુર્જનમાં આ અંતર છે. 0 ૦ ત્યાગ વિના સમ્યગ્દર્શન સમજાવનારા મિથ્યાષ્ટિ છે. ત્યાગ વિના સમ્યકજ્ઞાન, સમ- કે * જાવનારા અજ્ઞાની છે. અને ત્યાગ વિના સમ્યચ્ચારિત્ર સમજાવનારા પ્રપંચી બને છે. આ ૪ ૦ માર્ગની રક્ષા વિના નથી સ્વને ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતા જેને આ પરેપકાર કરવાની ભાવના હોય તેણે પોતાનો ઉપકાર ભૂલો જોઈએ ન છે. જે ! આત્મા પોતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે. 9 છે . જે સમુઢાય શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ નહિ વર્તતાં પિતાની મરજી મુજબ છે 0 વતે એ સંઘ ન કહેવાય અને આજ્ઞાને વિરોધ કરે છે તે સર્ષ કરતાં પા વધુ છે 0 ભયંકર કહેવાય. 0 , તમે બધા ચુનંઢા સૈનિક બને? ચુનંદા એટલે દંડ વાપરનારા નહિ હોં ! યુનંદા છે એટલે શાસ્ત્રની માસ્તામાં એક્તાન ! શાસ્ત્રનું કવચ ધારણ કરનાર ! વા ! પર 6 અંકુશ રાખનાર ! અને સત્ય પ્રકાશનમાં જરા પણ આંચકે નહિ ખાનાર 1 છે , આજ્ઞાપાલક શેડા પણ સારા અને અજ્ઞાની સામે થનારા ઘણા પણ ભયંકર છે, તે તે માટે સંખ્યાને હાઉ ધરીને આજ્ઞારૂચિને ઉડાડવી એ કેઈપણ રીતે યોગ્ય નથી. તે ooooooooooooooooooook જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું % ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦ Page #735 -------------------------------------------------------------------------- ________________ नमा चउविसाए तित्थयाणं- શાસન અને સિદ્ધાન્ત ૩સમાડું. મહાવીર-પન્નવસાmi, oો રક્ષા તથા પ્રચારનું પત્ર-| For -: મણકા :સર્વોક્તોપદેશન, ય: સત્ત્વનામનુગ્રહમ્ કાતિ દુ:ખતમાનાં, ન પ્રાપ્નાત્યચિરાચ્છિવમ | - શ્રી સર્વજ્ઞ ભગવડતાની આજ્ઞા મુજબ ઉપદેશના દાન વડે, જે દુઃખથી તૃપ્ત એવા પ્રાણિઓના અનુગ્રહને કરે છે તે અ૮૫ સમયમાં જે મેાક્ષને પામે છે. અઠવાડક ૨૫ શ્રી જૈન શાસન કાર્યાલયા મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1ND1A PIN - 361005 Page #736 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ગુણ ગંગા ! –. પ્રજ્ઞાંગ ૦ ના પ૬૩ જે ભેદો છે તેમાં કયા ક્યા ક્ષેત્રમાં કેટલા ભેદો હોય તે અંગે. ૧ ભરતક્ષેત્રમાં ૫૧ ભેટ - ૪૮ તિર્યચના તથા ૩ મનુષ્યના તે આ રીતે છે { ભરતક્ષેત્ર રૂપ કર્મભૂમિના અપર્યાપ્ત, પર્યાપ્ત અને સંમૂરિષ્ઠમ મનુષ્ય કુલ મલી પ૧ થાય. ૨. જંબુદ્વીપમાં ૭૫ જીવ ભેટ મળે તે આ રીતે, ૪૮–તિરચના ૨૭મનુષ્યના છે તે આ રીતે : ભરત, ઐરાવત, મહાવિદેહ, હેમવંત, હિરણ્યવંત, હરિવર્ષત્ર રમ્યછે ક્ષેત્ર, દેવકુરુ અને ઉત્તરકુરુ એ નવ ક્ષેત્રના પર્યાપ્ત, અપર્યાપ્ત અને સંપૂમિ એ ત્રણ મનુષ્યના ભેઢ ગણતાં ૯૪૩=૨૭ થાય. ૩. લવણ સમુદ્રમાં જીવના ૨૧૬ ભેઢ મળે, ૪૮-તિરચના ૧૬૮- મનુષ્યના તે આ રીતે પ૬ અંતરદ્વીપના મનુષ્યના પત, અપર્યાપ્ત અને સંમૂઠ્ઠિમ ત્રણ ગુણો છે કરતાં પ૬૪૩ = ૧૬૮ થાય. ૪. ધાતકીખંડમાં જીવના ૧૦૨ ભેઢ મળે તે આ રીતે, ૪૮ તિર્યચના છે. 4 પ૪-મનુષ્યના. તે આ રીતે ૨-ભરત, ૨–ઐરાવત, ૨-મહાવિદેહ, ૨-હેમવંત, ૨-હિરણ્ય છે વંત, ૨-હરિ વર્ષ, ૨-રમ્ય, ૨-દેવગુરુ અને ૨-ઉત્તરકુરુ એ ૧૮ મનુષ્યના પર્યાપ્ત, છે અપર્યાપ્ત અને સંમૂર્ણિમ તે ત્રણ ગુણ કરતાં ૧૮૪૩ = ૫૪ થાય. ૫. કાલેઢધિ સમુદ્રમાં છવના ૪૮ ભેદ્ય મળે, તે માત્ર તિયચના ૪૮ ૪ જાણવા. ૬. અર્ધપુષ્ઠરાવત દ્વીપમાં જીવના ૧૦૨ ભેટ મળે જે ધાતકીખંડ સમાન જાણવા. ૭. અઢીદ્વીપમાં જીવના ૩૫૧ ભેઢ મળે, તે આ રીતે, ૪૮-તિર્યરના ૩૦૩- છે મનુષ્યના તે આ રીતે. ૧૦૧-પર્યાપ્ત મનુષ્ય ૧૦૧-અપર્યાપ્ત મનુષ્ય ૧૦૧-મૂર્ણિમ. ૮. અઢી દ્વીપની બહાર જીવના ૧૧૮ ભેઢ મળે તે આ રીતે, ૪૬.-તિર્યચના | બાર પર્યાપ્ત તેઉકાય. બાઢર અપર્યાપ્ત તેઉકાયને છોડીને ૭૨ દેવના. તે આ રીતના. ૧૬ વાણવ્યંતર, ૧૦ તિર્યક જાંભક ૧૦ જતિષી એ કુલ ૩૬ દેવના પર્યાપ્ત છે છે અને અપર્યાપ્ત ભેરથી ૩૬૪૨ = ૭૨. (જુએ ટાઈટલ ૩ જુ) છે Page #737 -------------------------------------------------------------------------- ________________ હારાજ, પૂજાWવશ્વસૃજરીજી મહારાજની - ૨ ૪ Umeh zorul euro era RELLOT PHU NI YU120448 NRાTTી • અઠવાડિક • - - ઈચ્છાથી આ પ્રેમચંદ મેઘજી ગુઢ ૮jજઇ) હેમેન્દ્રકુમાર મજણુબલાલ « ::” (૪ ઇંટ). ‘ સુરેશચંદ્ર કીરચંદ 6 (૧૩ ) ": રાજચંદ મ7 જૂઢ% | (જજ જ8) आज्ञाराघ्दा विरादा च. शिवाय य भवाय च ' છે વર્ષ : ૧] ૨૦૫૩ રૌત્ર વદ-૭ મંગળવાર તા. ૨૯-૪-૯૭ [ અંક: ૩૫ -અવ૦) 5 પ્રકીર્ણક ધર્મોપદેશક -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬8 (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૬ મું ચાલુ) સભા. : ધર્મને પ્રભાવ છે. ઉ. માને છે ? ખરેખર ધર્મનો પ્રભાવ માનતા હો તે કેટલી વાર ધર્મ છે યાઢ આવે? ધમી કહેવાતા જીવ પાપ મઝથી કરે ? આજે મેટેભાગ અનીતિ કરે છે ? ન તો અનીતિ કરે તેનું દુઃખ કેટલાને છે? અનીતિ કરો ત્યારે મનમાં એમ પણ થાય કે– ૧ { “મારા જેવો ધમ કહેવાતે આવા પાપ મઝથી કરે તે મને પાપની સજા નહિ થાય?? આજના શ્રીમંતનાં વખાણ કરે છે તે રાજી થાય છે પણ કઈ શ્રીમંત એમ મ કહેનાર મળે કે “સાહેબ! મારી આ શ્રીમંતાઈનાં વખાણ ન કરે. આ શ્રીમંતાઈ તે દુર્ગતિમાં લઈ જનારી છે. તે મેળવવા માટે શું શું કર્યું છે અને તેનું રક્ષણ કરવા ? 1 કરી રહ્યો છું તેનું વર્ણન થાય તેમ નથી. તેના વિના બીજી ચિંતા કરતો નથી. 8 હું તો મુંઝાયેલ છું મને આટલા પૈસા ન મળ્યા હતા તે સારું થાત ! પૈસાના છે ઘમંડમાં હું બીજાઓને હેરાન કરું છું. બીજાઓ ઉપર સત્તા ચલાવું છું મારી ભૂલ છે કેઈ કહી શકે નહિ. સારાઓને પણ હું ખોટા કહું છું.' માણસ પોતે કેમ જીવે છે ? છે તેની પિતાને તો ખબર હોય ને ? આપણે સારા ન હોઈએ છતાંય બીજા આપણને ? Page #738 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) 8 સારા કહે છે તેથી આપણી સદ્દગતિ થાય ખરી ? સારા કહેવરાવી ખોટાં કામ કરે તો - દુર્ગતિમાં જવું પડે તે શ્રદ્ધા છે ? છે આજે મોટે ભાગે ભૂલ કહેનાર કેઈને ગમતા નથી, વખાણ કરનારા ગમે છે. તમે ? 1 હજી બીજાની ભૂલ કહો પણ પિતાની ભૂલ જૂઓ ખરા ? કઈ ભૂલ બતાવે તે કબૂલ કરે ? છે પોતે ભૂલ કરે તેની પિતાને ખબર હોય છે ને?” “હું આ કરું તે ખોટું કરું છું તેવું કે ભૂલ કરનારને દુઃખ પણ થાય ખરું? આવી ચિતા જે ન કરે તે આસ્તિક પણ નથી. 8 અસલમાં તો તે ભગવાનને પણ માનતો નથી, તે તે માત્ર સંસારના સુખને જ છે - ભુખ્યો છે. અને તે સુખ ભગવાનની સેવાથી મળે છે માટે ભગવાનને માને છે. જે { { જીવ સ્વાર્થી હોય તે બીજે જીવ ખરાબ હોય પણ તેનાથી પિતાનું કામ થતું હોય છે છે તે તેને પણ સારો કહે છે ! આપણે કેવા છીએ ? સારા કહેવરાવી પેટા કામ કરે તે ન મહાનાસ્તિક કહેવાય ! આજે શાહુકારના વેષમાં ઠગ ઘણું છે. ઘણા પાટા માણસો છે. સારી નામનાના બળે ઘણાં પાપ કરે છે. સભા. : નામનાના બળે કઈ રીતે પાપ કરે છે ? ઉ) : આજે આનો તમને અનુભવ નથી ! એક માણસે સારી ના મના મેળવી છે પછી લોક તેને ખોટે કહે નહિ. કે બેટે કહે તે ય માને નહિ. તે જ માણસ 8 ખોટું કામ કરે તે કેવો કહેવાય ? આજે શેઠ કહેવરાવનારા, સારા માણસ તરીકે 8 એાળખાતા અનીતિ આદિ મઝથી કરે છે ને ? ઘણું તે ધર્મના એઠે પાપ કરે છે { અને કેટલાક તે પાપ કરવા માટે ધમી તરીકેની છાપ પાડે છે. એકલા પ્રત્યક્ષને જૂએ, તાત્કાલિક સુખને જૂએ પરિણામનો વિચ ૨ ન કરે તે છે આ બધા નાસ્તિક છે. ભગવાનની પૂજા કરતા હોય તો પણ. તમે બધા પૂજા તે માટે કરે ૨ ન છો ? તમારે ભગવાન થવું છે ને ? શ્રી અરિહંત પરમાત્મા એ વિચરતા ભગવાન છે છે અને શ્રી સિદ્ધ પરમાત્મા એ મોક્ષે ગયેલા ભગવાન છે, આજ સુધીમાં અનંતા શ્રી ? છે અરિહંત પરમાત્મા થયા અને એક એક શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં છે 5 સંખ્યાતા, અસંખ્યાતા આત્માએ મેક્ષે ગયા. રોજ “નમે અરિહંતાણું” અને “નમે છે. છે સિદ્ધાણું” એ બે પટ બેલી નમસ્કાર કરનારા તમને થાય છે કે-“આટલા શ્રી અરિહંત છે 1 પરમાત્માઓ થયા, આટલા શ્રી સિદ્ધ પરમાત્માઓ થયા છતાં ય મારે નંબર કેમ ન જ લાગ્યો ? શું મને શ્રી અરિહંત પરમાત્મા નહિ મળ્યા હોય ? મેં ધમ નહિ કર્યો હોય ?” આમ આત્માને પૂછતા થાવ. આજે પણ ધર્મ કરે છે તે ધર્મ કરીને ય છે Page #739 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અંક ૩૫ તા. ૨૯-૪–૯૭ : .: ૭૫૫ ક છે તમારે શું જોઈએ છે ? સાધુ પાસે શા માટે જાવ છો ? દર્શન પૂજનાઢિ પણ શા છે છે માટે કરો છો ? વ્યાખ્યાન કેમ સાંભળો છો ? “સમજુ કહેવરાવી છેટું કરીશ તે તેની છે સજા મારે જ ભેગવવી પડશે ભલે કઈ નહિ જાણતું હોય તે પણ આવી શ્રદ્ધા પણ છે ખરી ? ટેક તમને સારા કહેતા હોય છતાં પણ જુઠું બોલો ને ? આજે તે છે છે ઉપરથી કહે છે કે સરકારની ચોરી તે ર્યા વિના ચાલે જ નહિ. તેવા લોકોને મેં { કહ્યું છે કે તમે બધા સરકારને લખી મેકલો કે, તમારે આ કાયદો અમે પાળવાના છે નથી, તમારે અત્યારે પકડવો હોય તો અત્યારના પકડીને લઈ જાવ.” પણ કેઈ આવું જ { લખવા તૈયાર નથી તે તે બધાને આસ્તિક કહેવાય ? ગુનો કરો અને અહીં કદાચ ન છે પણ પકડાવ તે ય શું કર્મ સત્તા સજા નહિ કરે? ભગવાન તેને પક્ષપાત કરે ? તેવા- ૧ છે એને બચાવવાને અમે પણ જે દાવો કરીએ તો અમારે આ સાધુપણું મૂકી દેવું પડે ! અની તે અર્થદંડમાં ન આવે? વેપાદ–ધંધાદિ કરવા પડે તે અર્થદંડ કહેવાય. { વગર કારણે જરૂર વિના કરે તે અનર્થદંડ કહેવાય જેની પાસે ખાવા-પીવાઢિ આજ છે વિકાનું સાધન હોય તે છતાં વેપારાઢિ કેમ કરે છે? વગર કારણે વેપારાદિ કરે છે તે જ બધા ઘણું મોટું કરી રહ્યા છે તે સમજાય છે ? આજને મોટેભાગે કહે છે કે અમે 8 અનીતિ–અન્યાયાદિ ન કરીએ તો કુટુંબનું કે જાતનું ભરણપોષણ કરી શકીએ નહિ, છે જીવી શકીએ નહિ. આ વાત સાચી માનું ? સભા : “રાજઢ નિપજે તે ચેરી અવું પૂજામાં આવે છે. જ્યારે આપ તો ? અનીતિની પાખ્યા કરો છો કે- માલિકનો, મિત્રો, સ્વજનને કે જે કોઈ ભલો આઠમી વિશ્વાસ મૂકે તેનો દ્રોહ કરે તે અનીતિ. તે રાજદંડને બાજુએ રાખી, બાકીની છે બાબતમાં અનીતિ ન કરે તે તેને કેવ કહેવાય ? ઉ, તેને ગુનેગાર જ કહેવાય ! આજે તમારો ભાગીઢાર તમારા ઉપર વિશ્વાસ 8 મુકે તે ભાગે માર્યો જ જાય. જેને ભાગીઢાર જાગૃત ન હોય અને મૂરખ હોય ! છે તે તેને પૂરો ભાગ આપો ખરા ? તેવાને વિશ્વાસઘાત ન કરતા હોય તેવા R કેટલા મળે " ' જે પિતાના માલિકને, મિત્રને, સ્વજનને કે જે કે વિશ્વાસ મૂકે તેને ઠગે નહિ { તેવાને સારો કહે છે. તમારો માલિક તમારી ઉપર વિશ્વાસ રાખે તો તમે તેની પેઢી છે બરાબર ચલાવો ? આગળ મુનીમને પેઢી સેંપી શેઠીયાઓ નચિત રહેતા હતા તો { આજે આવા વિશ્વાસુ નકર કેટલા મળે ? તમારા નેકરને તમારી પેઢી સપી તમે સૂઈ શકે ખરા? Page #740 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના * પુણ્ય પ્રવચા ને સારાંશ ધર્મ ધ્યાનમાં લીન મનવા પ્રભુ શક્તિ આપો, મુક્તિ તણે માર્ગે જવા રસ્તા આપ બતાવો, રહે સ્મરણ સદાયે મનમાં શુદ્ધ સંવરભાવનું, ખાદ્યના વિચારો કાઢવા મનમાં બુદ્ધિ આપો. માટે જ કરવા ધર્મ ધ્યાન અપધ્યાન દૂર કરવું પડે, શણગારવા ઘર સુંદર રેા બધા કાઢવા પડે, આપણા લેાકેાત્તર શાસનમાં ગુણુ પ્રધાનતા તેથી કહી, ચેાગ્યતા આવે છે. ગુણથી દંભ દૂર કરવા પડે. ધર્મની ચેાગ્યતા પામવા હંમેશા મહેનત હું કરૂ, ગુણુ નથી તેા ગુણ લાવવા ગુણવાનને પ્રણામ કરૂ, સમજ નથી તે લાવવા જ્ઞાની ગુરૂના ગમ કરૂ, પણ ગુણુઠાણું પહેલે રહી ચાથાના દંભ તે ના જ કરૂં. શ્રદ્ધા છે એવી કે ક્રમે ક્રમે ધમ માં જીવ ચેાગ્યતા પામશે, હૈયામાં સ્થિર કરી અરિહંતને ઉચ્ચભાવ પ્રગટાવશે, ભાવે ભાવના ભાવીને શરીર જે કાઈ ક્રિયા કરે, તે જ મેાક્ષમાં લઈ જશે, યા મેાક્ષને યેાગ્ય બનાવશે. ક્રિયા આજે થાય છે ભાવશૂન્ય ઢિશાવીહીન, દેખા દેખીને ઇર્ષાખારી નરાદિમાં લઈ જશે, બાહ્ય વિધિપૂર્વકની ક્રિયા પણ જો ઉચ્ચભાવ લાવે નહિ, તા કુહેતુ કે સમજ અધુરી દુર્ગતિમાં લઈ જશે. સમજ્યા પછી ક્રિયા કરે તેા જ ઉચ્ચભાવ આવશે, નહિ તા ફક્ત દ્રવ્યક્રિયા મુગ્ધ ખાળની થઇ જશે, મદિરમાં જવું નહિં બાહ્યતા કાઢયા વિના, નહિ તે। દૅશન-પૂજન પણ દુર્ગતિમાં લઇ જશે. ' Page #741 -------------------------------------------------------------------------- ________________ [૧] તમારે મોક્ષમાં જવું છે ? –પૂ મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ. મારે મોક્ષમાં જ જવું છે અને તે પણ અબીહાલ, અત્યારે ને અત્યારે જવું છે.' { આવે જ કો'ક પુકાર શાલિભદ્રના અંતરમાંથી પ્રગટો હશે. નહીતર દિવ્ય વસ્ત્રાલંકારે છે અને દિવ્ય ભોજનસામગ્રીના અતિદુર્લભ ભેગોપભેગને ભરજુવાનીમાં એ શી રીતે તરછેડી શકે ' બત્રીસ બત્રીસ રૂ૫–રમણીઓને સુંવાળા સંગાથ એકદમ એ શી રીતે છોડી શકે? ફૂલની શય્યા પણ જેને ખૂચે એવી પિતાની કમલકમલ કાયાને એ ધગધગતી છે ( શૈક્ષશિલા પર મજેથી શી રીતે સુવડાવી શકે ? ચોકકસ, જલદીથી જલદી મોક્ષને પામવાની અધીરતા જન્મ પછી આ બધું સાવ સહજ બની જાય છે. પરંતુ સવાલાખને સવાલ છે તાલાવેલીને ! પછી તે મુક્તિદાયક છે સામગ્રીએ, સત્ત્વશીલતા સમેત, તેની પાસે સ્વયંવરા બનીને આવે છે. મોક્ષમાં તાત્કાલિક પહોંચી જવાની ઝંખના જેના જેના અંતરમાં જાગી ઊઠે છે, એને સ્વર્ગીયસૌન્દર્યભરી છે આઠ આઠ સુશીલ સુંદરીઓ, નવ્વાણું કરોડ નગઢ સેનૈયા, મગધનું સુવિશાલ સિંહાસન છે છે કે છ ખંડના અખંડ સામ્રાજ્યના સ્વામીપણાને સૂચવતો શિરતાજઃ કઈ કરતાં કંઈ જ છે નથી આક૭ શકતું, નથી આંજી શતું, નથી લેભાવી શકતું કે નથી લલચાવી શકતું. } હા, એ મેક્ષાભિલાષામાં તારતમ્ય, એટલે કે એાછાધુતાપણું જરૂર રહેવાનું. છે પણ એની હાજરીની નોંધ લેતું સબળું કે નબળું કોઈ પરિબળ અનુભવમાં તો આવવું છે જેઈએને? તે ચાલે, ડુંક તે વિશે વિચારીએ. - ઝવતેજીવ વગરવાંકે ચામડી ઉતારી રહેલા કુર રાજસેવકોને, “ભાઈ! ચામડી છે ઉતારતાં તમને તકલીફ તે નથી પડતીને?” એમ કહેનારા મહામુનિ અંધક જેવી ઝળ૬ હળતી માભિલાષા તે આપણી પાસે નથી. પરંતુ, શરીર પર બેસતા મરછરોને, છે કમમાં કમ કાસગ-શામાં તે, એકાઢ બે છાંટા (ટીપાં નહિ) લોહી પીતાં આપણે ન રેકીએ નહિ એવી ઝાંખીપાંખી મેક્ષાભિલાષા તે આપણી પાસે છે જ ને? ૦ તાજે લોન્ચ કરેલા મસ્તકમાં સળગતા અંગારા ભરનારા સોમિલ સસરાને મહોપકારી માનનારા મુનિરાજ ગજસુકુમાર જેવીષ્ટપુષ્ટ મુક્તિકામના તે આપણી પાસે નથી. પરંતુ, ગરમીને દૂર કરવા જથ્થાબંધ પાણીથી વારંવાર સ્નાન કે પંખો કે એર8 કન્ડીશનર કે એરકુલર જેવા પાપી ઉપાયોથી આપણને દૂર જ રાખે એવી દૂબળી-પાતળી છે મુક્તિકામના તો આપણી પાસે છે જ ને ? Page #742 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ ; : શ્રી જૈન શાસન અઠવાડિક]. - ન ૦ કાયાને ચાળણી જેવી કરી દેનારી કાળમુખી કીડીઓની પણ સહેજસાજ કિલામણ 5 ન થાય તે માટે પિતાના શરીરને સ્થિર રાખનાર ચંડકૌશિક સાપ જેવો મહાન છે છે મોક્ષાભિલાષ આપણી પાસે નથી. પરંતુ, લેતાં મૂકતાં, બેસતાં ઊઠતાં, બોલતાં ચાલતાં, રે કેઈ કીડી કે કોઈ જીવજંતુની હત્યા ન થઈ જાય એવી સાવધાની અંતરમાં જગવે એવે છે. છે મામૂલી મેક્ષાભિલાષ તે આપણી પાસે છે જ ને? 0 ત્રસજીવોની વિરાધનાના મહાપાપથી, ખરેખર તો તે નિમિત્તે પોતાને જ ! છે પજવતી મહાવ્યથાથી બચવા કડવી તુંબડીનું ઝેર શાક પોતાના જ પેટમાં પધરાવી દેનાર ? 5 ધર્મરૂચી અણગાર અથવા પિંજરમાં રહેલા સિંહને પણ માંસાહાર નહિ જ કરાવવાના મક્ક નિર્ધાર સાથે ત્રણ દિવસના ભૂખ્યા થયેલા ખુનખાર વનરાજના માં માથું મૂકનારા મહાશ્રાવક મંત્રીશ્વર, અથવા લાખો માસક્ષમણ કરનાર નંદન મુનિવર જેવી ! ટેચને આંબી ચૂકેલી ક્ષેત્રછા તે આપણી પાસે નથી. પરંતુ, અભઠ્યક્ષ કે રાત્રિ 1 | ભોજન તો ન જ કરવા દે એવી તળેટીને સ્પર્શતી ક્ષેચ્છા તે આપણી પાસે છે જ ને? સાતસો વર્ષોથી શરીરમાં ડેરાતંબૂ તાણીને આવી વસેલા ભય કર રોગોને ? શમાવવાની વિનંતિ કરનારા વૈદ્યોને “આ તે મારા કર્મરોગને દૂર કરનારું ઔષધ છે એમ કહીને સ્પષ્ટ રીતે જાકારે દેનારી સનસ્કુમાર ચક્રવત મુનિપ્રવર જેવી તીવ્ર મુમુક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, અભક્ષ્ય ઔષધિ અને હિંસક ચિકિત્સાને જાકારો દેનારી મંદ મુમુક્ષા તો આપણી પાસે છે જ ને ? અમ 2 બે આનાની મામૂલી મૂડીમાં પણ પુણિયા શ્રાવકને સઢા સુપ્રસ ન બનાવી છે રાખનારી સર્વોચ્ચ-સંતોષપ્રઢ અસામાન્ય મેક્ષકાંક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, ૧ પિસાને ખાતર વિશ્વાસઘાત, અન્યાય અનીતિ, અને નિમ્નસ્તરીય પાપલીલાઓ નિવ"સપણે મ આચરનારૂં સર્વસુલભ પાગલપન તે આપણું મનમાં જ પેઢા થવા દે એવી સામાન્ય ન મેક્ષાકાંક્ષા તો આપણી પાસે જ ને? ૦ ઇરિયાવહી નામનું નાનામાં નાનું પ્રાયશ્ચિત્ત કરતાં કરતાં સર્વ પાપોથી મોક્ષ અપાવી દે એવી જોરઢાર એક્ષપ્રીતિ–પાપભીતિ તે આપણી પાસે નથી. પરંતુ, પ્રાયશ્ચિત્ત 3 કરતાં કરતાં, કમથી કમ, તે તે દોષથી સંપૂર્ણ મુકિત અપાવે અને “અપનુકરણનો છે સક્ષમ સંકલ્પ નિપજાવે એવી કમજોર મોક્ષપ્રીતિ–પાપભીતિ તો આપણી પાસે છે જ ને? ૦ ઝેર પિવડાવનારી પત્ની અને શત શત કેરડાએ રજેરજ વિવનારા પુત્ર ન જેવા પ્રાણાંત-પીડાકારી મહાઅપરાધીઓને પણ ક્ષમા બક્ષનારી–રાજા પ્રદેશ અને મહારાજા શ્રેણિક જેવી સબળી મોક્ષાકાંક્ષા તો આપણી પાસે નથી. પરંતુ, મળી કાળ ને - - Page #743 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ ૯ અંક ૩૫ તા. ૨૯-૪-૯૭ : . : ૭૫૯ લ ઠંડી ચા પિરાનારા કે કપરકાબીને સાચવીને નહિ ઉપાડનારા અલ્પ અપરાધીઓને માફ ન કરી દેવાની મનોવૃત્તિ પ્રગટાવે એવી નબળી મેક્ષિકાંક્ષા તો આપણી પાસે છે જ ને? છે આ બધી, ઉપર જણાવી તેવી, ઝાંખીપાંખી, દૂબળી પાતળી કે મંઢમામૂલી મેક્ષા-૩ છે ભિલાષાથી પણ એક પગથિયું નીચે ઊતરી શકાય છે. ત્યાંની વાત કરવી હોય તો એમ { કહેવું જોઈએ કે ઝાંખી પાંખી મેક્ષાભિલાષા દ્વારા જીવન જે રીતનું ઘડી શકાય છે તે છે રીતનું જીવનડતર હજુ સુધી થયું નથી તેનું દુઃખ અનુભવાતું હોય તો ત્યાં–ભલે છે શું છેલ્લામાં છેલ્લા કક્ષાની પણ મેક્ષાભિલાષા તે અવશ્ય હોવાની ! હજી જરા વધારે ઝીણું કાંતીએ...દુઃખ દુઃખમાં પણ બહુ ફેર હોય છે ને? શી ? 8 રીતે એમ પૂછે છે ? ભલાદમી, હું તમને જ પૂછું છું. તમારા દશ રૂપિયા ખોવાઈ જાય છે છે ત્યારે પણ તમને દુઃખ થાય છે અને દેશ લાખ રૂપિયાનું નુકશાન થાય ત્યારે પણ તમને દુઃખ થાય છે. એ બે દુઃખમાં કઈ ફેર ખરે કે નહિ? નહિ કમાતે દીકરે મરી જાય છે ત્યારે પણ તમને દુઃખ થાય છે. અને કમાવું દીકરો મરી જાય ત્યારે પણ તમને દુઃખ છે છે થાય છે. પડીને દીકરે મરી જાય ત્યારે પણ તમને દુઃખ થાય છે અને તમારા પિતાને છે દીકરે મરી જાય ત્યારે પણ તમને દુઃખ થાય છે. બાજુની દુકાનમાં રેડ પડે ત્યારે પણ હું તમને દુઃખ થાય છે અને તમારી દુકાનમાં રેડ પડે ત્યારે પણ તમને દુઃખ થાય છે. દેશની તિજોરીના તળિયા દેખાય ત્યારે પણ તમને દુઃખ થાય છે અને ઘરની તીજોરીના છે તળિયા દેખાય ત્યારે પણ તમને દુઃખ થાય છે. પણ દુઃખ દુઃખમાં તફાવત કેટલો બધે 8 હોય છે ? (તે દુઃખની વધતી ઓછી માત્રાની જ વાત છે. બાકી દુઃખ દુઃખમાં 4બીજો તફાવત પણ છે. એક દુઃખ ખરેખર અનુભવાતું હોય છે જ્યારે બીજું દુઃખ માત્ર છે { વ્યકત કરાતું હોય છે કળજુગની કહાણી તે કરીએ એટલી ઓછી !) આપણે પણ અહીં એક જ વિચારવું છે કે નાનીસૂની આરાધના પણ ન જ થઈ # શકતી હોય તો તેનું આપણને દુઃખ કેવું છે? નબળું છે, નહિવત છે કે છે જ નહિ ? આના જવાબમાંથી જ આપણને આપણે જવાબ જડી જવાનો છે. આપણે ? છે માનીએ છીએ કે આપણે મેક્ષમાં જવું છે, તે આપણી ક્ષાભિલાષા કેવી છે ?, નબળી છે છે છે, નહિવત છે કે છે જ નહિ ? કામને ને કેને, જીતે, તપસ્વી જાણ. છે ત્યાગી મુનિ થવું હોય તે, અભિમાનનો અંત આણવો.” : “લોભ-મકને મેહ એ તે નર્ક કેરા સ્થાન છે.” “માનવ જીવનના મહાશત્રુ–કામ ક્રોધ અભિમાન છે. -શ્રી , ના. ભટ-રાજકોટ Page #744 -------------------------------------------------------------------------- ________________ તા. બાદમાં -શારવિ?િ પ્યારાં ભૂલકાઓ... ચૈત્ર હવે પૂરો થવાની તૈયારીમાં છે. ચિત્ર પૂરે થશે ને કયા મહિને આવી પહોંચશે? આ મહિને તમારા માટે વેકેશનને ને? - આ મહિને એટલે તમારા માટે કેરી ખાવાને મહિને ને ? - આ મહિને એટલે તમારા માટે નિકટના સગાસંબંધીને ત્યાં ધામા નાખવાનો મહિને ને! આ મહિનો એટલે તમારા માટે ખેલકૂદન ને ! આ મહિનો એટલે તમારા માટે સૌને હેરાન-પરેશાન કરવાનો ને? જાણે છે કે આ મહિનાનું નામ ! વૈશાખ ” મહિનો. પણ, ભૂલકાંઓ ! તમે જાણે છે, વૈશાખ મહિનામાં તે આપણું શાસનોપકારી | ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનને શાસનની સ્થાપના કરી. આ જ વૈશાખ મહિનામાં વષીતપની પૂર્ણાહુતિ સાથે માધુરી શેલડી રમના પારણા. આ જ વૈશાખ મહિનામાં ત્રિશલા નંદન શ્રી વીરપ્રભુએ સાડા બાર વર્ષની ઘર સાધના ર્યા બાઢ કેવળજ્ઞાન અને કેવળર્શન પ્રાપ્ત કર્યું. આ જ વૈશાખ મહિનામાં શ્રી વર્ધમાન સ્વામી સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા હતા. માટે, આ મહિનો રમત ગમત નથી, ખાવા પીવાનું નથી, મસ્તી તોફાનનો નથી. એવું નકકર કાર્ય કરી બતાવે કે જીવનભર આ મહિને યાઢ રહે. આ મહિનામાં શું કરશે ? રેજ ઓછામાં ઓછી પાંચ ગાથા કરે. રોજ એક સામાયિક કરો. રોજ પાંચ બાંધા પારાની નવકારવાળી ગણે. સુગુરુ ભગવંતને વંદન કરી સત્સંગ કરો. પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા કરો. અનુકુળતાએ અષ્ટપ્રકારી પૂજા કરો. નિયમિત વા કલાક વાંચન કરો અને છેલ્લે માતા–પિતાહિ વડીલોને નમસ્કાર કરે. ! Page #745 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૫ તા. ૨૯-૪–૯૭ : : ૭૬૧ બસ, આટલું જરૂરથી કરશો તે તેના સંસ્કારે બારે માસ રહેશે. શક્ય આરાધના કરી મને જણાવશોને ? તો નેંધી લો મારૂં સરનામું. –રવિશિશુ Co. જૈન શાસન કાર્યાલય આજને વિચાર સિકંદરના ફરમાને..... કૃપાળુ, દંભી ને પાખંડી માણસે (જીવવાની આશા છેડી મરણ પથારીએ આ જલ્દી એાળખાતા નથી. પડેલ સિકંદરે કરેલા અણમેલ ફરમાને.) પરીક્ષા આવી મારા મરણ વખતે બધી, મિલ્કત અહીં ગોખણપટ્ટી લાવી ઉજાગર લાવી પરીક્ષા ચલાવી પરીક્ષા આવી પધરાવજે મારી નનામી સાથ, કબ્રવાંચવાની તો ખટપટ સ્તાનમાં પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું, તે પણ ભેગવી ના શકે, રમવામાં થઈ ગઈ વધઘટ અબજની મિત હોવા છતાં એ લખવાની ખટપટ સિકંદર ના બચ્ચે. વાલીઓની ભારે કટકટ રજા પહેલા સજા લાવી મારૂ મરણ થતાં, બધાં હથિયાર લશ્કર ૫ પરીક્ષા ૨ાવી પરીક્ષા આવી. લાવજો, આગળ રહે મૃતદેહ, પાછળ -લધિ શાહ સર્વેને દેડાવજે, સમગ્ર જગતને હાસ્ય હોજ જીતનારૂ, સૈન્ય પણ રડતું રહ્યું, વિકબેરામજી ગેવાની ટ્રીપ ઉપર ગયા. રાળ ઠળ ભૂયાનને ના કેઈ બચાવી 8 સેજા હોટલમાં ચેક ઈન કરી રિસેપ્શન શકર્યું. ઉપર ફેન કી. “તમારા ખાવાનાં ટાઈ ૦ મારા બધા વૈદ્યો અને હકીમને બેલામીંગ્સ જણાવશો પ્લીઝ” “જી સર બ્રેક ફાસ્ટ વજે, મારે જનાજે એ વૈદ્યોના ખભે સવારે ૭ થી ૧૧, લંચ બપોરે ૧૨ થી ૩ ઉંચકાવજે, ઠદાના દર્શને દફનાવઇવનીંગ ટી ૪ થી ૬ રાતનું ડીનર ૭ થી નારાં કોણ છે. દેરી તૂટી આયુષ્યની છે ૧૨ મિડનાઈ... ત્યાં સાંધનારૂ કેણ છે. “રામજી થઈ ગીઆ હરનફાલ. -બાદશાહ સિકંદર છે આવા ચકકરળતી જેવાં ટાઈમીંગ જ રાખેાય તે હું સાઈટ-સિઈગ કરવા કારે વતી, -મેઘા -અમિષ શાહ ! - - - - - - - - - - જાઉં ?? Page #746 -------------------------------------------------------------------------- ________________ - ૭૬૨ : : શ્રી જૈન શાસ. (અઠવાડિક) છે - ક થા ન કે – માટે પાછું વાળીને પણ જેવું નહિં. બંધ છે આંખે જ ચાલતા ચાલતા ગામની ભાગોળે છે હુનર કરો હજાર, આવ્યો. લેકની કેલાહલ સાંભળી આંખ છે ભાગ્યબીન મળે ન કેડી. ખેલી. ચારે બાજુ નજર ફેરવતે સાધના 8 એક માણસે પિતાના ઈષ્ટદેવની બાર ભકત પોતાના ઘરે આવ્યા. આ વર્ષ, બાર મહિના, બાર દિવસ, બાર સાંજ પણ પસાર થઈ. તેને કાંઈ મળ્યું ? છે કલાક ને બાર મિનિટ સુધી સાધના કરી. નહિ. બીજે દિવસે ભ્રકુટી ચઢાવતો તે R અખંડ સાધનાથી ઈષ્ટદેવ પ્રસન્ન થયા. ઈષ્ટ દેવ પાસે પહોંચ્યો. ફરીથી ઈષ્ટ દેવની છે પૂછયું-ભાઈ, આવી ઉગ્ર સાધના શા માટે પ્રાર્થના કરવા બેઠો. તે કિસની સાધના છે { કરી? તારે શું જોઈએ છે? કરતી વખતે તે બોલ્યો, કે ઈષ્ટ દેવ ! છે { પ્રગટ પ્રભાવી ઈષ્ટદેવ મારે આજે જ ‘તું ધુતારો છે. ભકતોને ઠગે છે. બેટા ! ! ઉના ' છે જ સૂર્યાસ્ત પહેલાં ધનવાન બનવું છે. દેવે વચનો આપે છે...' { કહ્યું: ‘તથાસ્તુ.” કંઈક બકવાટ કરતે સાધના ભક્ત છે. છે દેવે પિતાનું વચન પાળ્યું. એમણે જ્યારે ઢીલો પડે ત્યારે દેવે કહ્યું. “વાંક ? એના અવરજવરના માર્ગ પર ઝગારા તારો છે મેં તો તારા માર્ગમાં સોનાનો છે # મારો સોના મહોરથી ભરેલ માટે ચરું ચરૂ મૂકેલો પણ તું આંધળે બન્યો અને ૨ મૂકી દીધો. ચરૂને લાત મારી આગળ નીકળી ગયો. છે સાંજ પડે તે ભાઈ પોતાની સાધના પાછળ વળીને જોયું પણ નહિ એમાં હું ? 8 પૂર્ણ કરી ઘર તરફ જવા નીકળ્યો. ચાલતાં શું કરું? છે ચાલતાં મનમાં વિચાર આવ્યો કે આંધ “નસીબમાં ન હોય તે રસ્તે પડેલું ળાઓ કઈ રીતે ચાલતાં હશે ? આમ તેનું પણ સૂઝતું નથી.” વિચારી એણે પોતાની આંખો બંધ કરી -અમીષ આર. શાહ { ચાલવા માંડયું. પચાસ સો ડગલાં ચાલ્યો, ચાલતાં - કવિ ત - ચાલતાં દેવે મૂકેલે સેનાનો ચરૂ પગે “ઈષ્ટસ્મરણ ગુરૂવંદના, છે અથડાયા. પથ્થર સમજીને ઠેબે ચઢાવ્યું. સત્સંગ શુભ આચારથી; મનમાં ને મનમાં ગાળો દેતે આગળ ગૃહશાંતિ સાચી થાય છે, ચાલ્યો. આ ઉઘાડીને જોવાની તસ્દી પણ એ બધા ઉપચારથી.” છે ન લીધી. પગે કઈ ચીજ અથડાઈ છે તે જોવા –શ્રી નૃસિંહ પ્રસાદ-રાજકેટ - Page #747 -------------------------------------------------------------------------- ________________ ૐ કુ લ દ જ ડુ માં ૨ $ જજ (ગતાંકથી ચાલુ) –શ્રી વિરાગ ( ગુનેગારને જોતાં રાજા ક્રોધથી દબાવી. ફર..૨ કરતો ઘોડો 8 આ ધમધમી ગયા. મારી દિકરીનો ભવ આકાશમાં ઉડવા લાગ્યો. મારાઓ છે બગાડનાર આ પૃથ્વી ઉપર જોઇએ જ ઉચું મુખ કરીને જોઇ રહ્યા પણ હવે ! કે નહીં. કેઈની કાંઇપણ વાત સાંભળ્યા કરે શું ? 4 વિના જ રાજ એ ભૂલીએ ચઢાવવાની ઉઠતે ઉડતે રાજકુમાર પિતાની 8 { આજ્ઞા કરી દીધી. કુલધ્વજકુમાર પ્રિયતમાના મહેલે આવ્યો. પ્રિયતમાને છે સારાને પાઇ ગયા. ચોરે ને ચૌટે ટકમાં વાત કરી ઘોડા ઉપર બેસાડી R. કેરવતાં મારા ઓ કુમારને શૂળી ચઢા- દીધી. ફરી ઉડતાં રાજકુમારે નગરને છે વવાના સ્થા લઈ જવા લાગ્યા. તે પ્રદક્ષિણું આપી. રાજા-રાણ આદિ વખતે માળીનું ઘર રસ્તામાં આવ્યુ. નગરજનો પણ આ દશ્યને કૂતુહલથી કુલદેવજ માર મારાએને કહેવા જોઇ રહ્યા. ઘોડો કુદાવતા રાજકુમાર લાગ્યા, ભાઇઓ, મારૂં મૃત્યુ નજીક સિંધુ નામના બેટ ઉપર આવ્યો. છે છે. મારી છેલ્લી ઇચ્છા પૂર્ણ કરવા દ્યો. ત્યાંનું કુદરતી સૌંદર્ય જોઇ નીચે ઉતર- ૨ મારી ભાવના મારી કુલદેવીને નમસ્કાર વાનું મન થયું. ઘડાની અન્ય કહી કરવાની છે. મારી કુળદેવી આ દબાવી બંને નીચે ઉતર્યા. થાકી ગયેલા માળીના ઘરમાં છે. જો તમે રજા હોવાથી ઘડાને કેડીગ કરી બંને ! આપતા હોય તો હું તે દેવીને નિંદ્રાધીન થયા. છે નમસ્કાર કરી આવું. સુંદર કુદરતી સૌંદર્યવાળા ઉ૫. 3 છેલ્લી ઇચ્છા પૂર્ણ કરવા મારા- વનમાં એક મિથ્યાદષ્ટિ દેવ વસતો છે ( ઓએ કંવરને ૨જા આપી. કવર હતા. ફરતા ફરતા તે દેવ કુમારની # ૧ માળીના ઘરમાં પ્રવેશ્યો. મારા પાસે આવ્યો. તેને કુમારની ધર્મ બહાર ચોકમાં ઉભા રહ્યા અંદર જઇ શ્રદ્ધા કેટલી અડગ છે ને પારખવાનું છે કુંવરે લાકડાનો ઘોડે સજજ કર્યો. મન થયું. ધીરે રહીને તેણે કુંવરી . બહાર આંગણામાં લાવીને તેની ઉપર તથા ઘડાને અદશ્ય કરી દીધા. ચઢી બેઠો. મારાઓ આ દૃશ્ય જુવે થોડી પળ જતાં કુમાર આળસ છે તેટલામાં તે. કુમારે ઘોડાની કળ મરડીને ઉભે થયો. પિતાની પત્નિ જ х оолоо. Page #748 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક તે તથા ઘડાને ન જોતાં તે આંખના નિમિત્તિયાનું રૂપ લઇને દેવતા છે પોપચાં ચોળવા લાગ્યો. “શ હુ કુમાર પાસે આવ્યો. કેમ ભાઈ કાંઇક સ્વપ્નામાં છું,” મારી પત્નિ કે ઘડે ચિંતતિ દેખાવ છો? કેમ માથે હાથ 4 કેમ દેખાતો નથી. વિચારે ચઢેલા દઈને બેઠાં છો? શુ તમને કાંઇક છે રાજકુમારના શરીરમાં એકાએક વેદના ચિંતા સતાવે છે? શરૂ થઈ. શરીરમાં ભયંકર શુળ ઉપન્ન : હા, હું તો મઝામાં છું પરંતુ ન થયું. પત્નિ તથા ઘોડો બેવાયાનું મને એક ચિંતા સતાવે છે. કુમારે દુઃખ તો હતું ત્યાં આ નવું દુઃખ ઉત્તર આપ્યો. ઉત્પન્ન થયું. એકલાને કેઈની ચિંતા ન હોય ! દુઃખથી ગભરાનારા આપણે અન્યને એકના બે થયા એટલે ચિંતા કેટે મઝેથી દુઃખી કરીએ છીએ. આપણી વળગી બરાબર ને ? બે થતાં પહેલા ન કા મણની કાયામાં એક નાનકડે જરા વિચાર કરજો ? કાંટે કે કાચ જો પેસી જાય તો શું તમને તમારી વહાલી કઈ આપણે હાયવોય કરી બેસીએ છીએ. વસ્તુ ગુમ થયાની ચિંતા સતાવે છે? જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી તેના અને શરીરમાં ઉત્પન્ન થયેલ વેદના | દ:ખાવવાનું દુઃખ શું આપણે મજેથી તમને નથી પીડતી? દેવે પૂછયું. 5 સહન કરીએ છીએ ! હા તમે તે જાણકાર લાગો છે?? ? મહાપુરૂષોના મસ્તકે ધગધગતાં આછું સ્મીત કરતા કુમાર બોલ્યો. અંગારા મુકાયા, જીવતા ચામડી અટ્ટહાસ્ય કરતો દેવ બોલ્યો. હા ઉતારી, માથે વાઘર વીટી છતાં પણ હું જાણકાર છું. તેને ઉપાય બતાવું. આવેલ શલ્યને મજેથી ભગવ્યું કે મારા કહ્યા પ્રમાણે તું કરીશ, તે હું નહીં? તારી ચિંતા તથા વેદના બંને દૂર થઈ તેમ રાજકુમારે પણ દુઃખ અને જશે. તારી વહાલી વસ્તુ તને પાછી તે વેદનાને ગણકાર્યા વગર એકત્વની મળી જશે અને શરીરને રોગ શાંત ભાવના ભાવવા લાગ્યા. આમતેમ થઇ જશે. છે દષ્ટિ કરતાં કુમારને એકાએક વિચાર ડુબતે માનવી તણખલું ઝાલે { આવ્યો કે “કયા કમને ઉદય થયે ?તેમ સત્વશાળી કુમાર પણ નિમિત્તિ. ત્યાં જકુમારે સામેથી આવતાં કેઇક યાનું કહ્યું માનવા તૈયાર થઇ ગયો. [ માનવીને જોયો. બેલો, બોલે હું શું કરું તો મારી Page #749 -------------------------------------------------------------------------- ________________ વર્ષ : ૯ અંક : ૩૫ : તા. ૨૯-૪–૯૭ : ગયેલી વસ્તુ મને પાછી મળે અને ગમે તેવું અને રૂચે એવું મીઠું મીઠું ? છે અને શાંતિ થાય. બોલે, હિતકારી વચનો ઉચારે, કેઇને નિમિત્ત ઓહ્યો. જે ભાઇ ત• કડવા વચને ઉચારે નહી, ખરાને છે છે જે વિતરાગ દેવને માને છે તે દેવ શું ખરૂં કહે નહિ. એવી મમતા અને દુષ્ટ પુરૂષને શિક્ષા કરી શકશે? મેહવાળા ગુરૂનો સ્વીકાર કર. મંત્રઆ સમતાને ધારણ કરનારા તારા દેવ તંત્ર-દોરા-ધાગાદિ જાણકાર ગુરૂઓને ૧ શું પોતાનું ખરાબ કરનારા ઉપર પણ સ્વીકાર તે તારૂં ભલું થશે. 8 ક્રોધ ન કરી શકે? લેકેને આધાર વળી, તારા ધર્મમાં શું બન્યું ભૂત એવો અવતાર શું તેઓ લઇ છે? આ ખવાય ને આ ન ખવાય. 4 શકશે? શું તેઓમાં બળ છે ? શું આ અભય કહેવાય, આ અનંતકાય છે - તેઓ કોઇને કાંઇ આપી શકે છે ? કહેવાય, અનેક તહેવારો જેવા કે ૨ 8 શું તેઓ કોઇનું રક્ષણ કરી શકે છે? શિતળા-સપ્તમી, હોળી, બળેવ, શરદ 8. સામાન્ય પુરૂષના હાથમાં શસ્ત્ર હાય પૂર્ણિમા આદિ તહેવારોની ઉજવણી છે. તે તે પિતાનું તથા બીજાનું રક્ષણ ન કરવી. યજ્ઞ ન કરાવવા, પિડ ન કરી શકે છે. જ્યારે તારા દેવના ધર, વૃક્ષ, સ૫ ગાય આદિની પૂજા છે 4 હાથમાં તે શસ્ત્ર પણ નથી. તારા દેવ ન કરવી. પતિનવાળા ગુરૂઓનો સ્વી+ દીન, હલકા અને બળ વગરના છે, કાર ન કર. લયમી રાખતા ૬ વાંદ્રા દેવની કિંમત કેટલી ? માટે તું ગુરૂએની પાસે ન જવું. આવા છે શસ્ત્રવાળા, વાહનવાળા, લકીવાળા ધર્મથી તારો શું ઉદ્ધાર થવાનું છે? છે અને સ્ત્રીવાળા એવા કેઈ દેવને જે ધમને અઢારે વણે માનતા આશ્રય કર. હોય તેવા ધર્મનું આચરણ કર. રાત્રે તારા ગુરૂ પણ કેઈનું રક્ષણ વગેરે પણ મઝેથી ખાવા મળે તેવા ધર્મનું કરી શકે એવા નથી, માટે જે ઉપ આચરણ કર. આ જન્મારો ખાવાદ્રવની શાંતિ કરે, તિષ જોઇ આપે. પીવા અને મઝા કરવા માટે મળ્યો છે ! રોગ હોય તે દવા-દાસ કરે. વેદ આ પ્રમાણે નિમિત્તિયાની વાત છે પ્રમાણે વ્યવહાર કરે, બીજાને શાપ સાંભળી રાજકુમાર તપી ગયા. આપે, પોતાના ભક્તવર્ગ ઉપર અનુગ્રહ કરે. ભકતેના કાર્ય કરી આપે. ભકતના પાપ પોતે લઈ લે, સૌને [ ક્રમશઃ] Page #750 -------------------------------------------------------------------------- ________________ | મા સમકીતનું દ્વાર પક { જ નહ હ - મનુભાઈ નગીનદાસ નગરશેઠ મારકીટ, રતનપળ, અમદાવાદ અનાઢિ અનંતકાળથી આ જીવ સંસારમાં ભટકે છે. તેમાંય વળી શાસ્ત્રોમાં વર્ણન છે આવે છે કે આ જીવ અનંતીવાર જેન શાસન પામ્યો. અનંતા એવા કય. છતાં તેનો આ વિસ્તાર ન થયો. જૈન શાસનને એ પામ્યા પછી પણ જે સંસારમાંથી વિસ્તાર ન છે છે થાય તો શા માટે આપણો નિતાર ન થયો તેની વિચારણા કરવી તે પાડશે જ. આજે આપણને એક જ વાત શીખવવામાં આવે છે કે ધર્મ કરશે તે સંસારથી કે { તરશે. આપણે કંઈ ઓછો ધર્મ કર્યો છે? અનંત એવા ર્યા તો બીજા ધર્મો કેટલા કર્યા હશે તેની કલ્પના તે કરી જુએ. એટલે કે આજ સુધી આપણે જે ધર્મ કર્યો અને ! આજે જે ધર્મ આપણે કરીએ છીએ તેમાં જરૂર કોઈ મોટી ખામી હશે જ. મૂળ ખામી તો એ જ જડશે કે સમ્યકત્વ નથી માટે ધર્મ સફળ થતો નથી. છે સમ્યકત્વ વગરના બધા જ ધર્માનુષ્ઠાને સંસાર વધારનારા છે. મિથ્યાત્વ ગઢ બનાવનાર છે છે. એટલે કે જે ધર્માનુષ્ઠાન કરવાથી મુકિત મળવી જોઈએ તેનાથી જ મિથ્યાત્વ ગાઢ બને ઇ છે એટલે કે ધર્માનુષ્ઠાન કરનારે જરૂરથી વિચારવું પડશે કે ધર્માનુષ્ઠાન સ લ બનાવવું છે કેવી રીતે? એટલે કે સમ્યકત્વ મૂલક કરીશું તો જ સફળ બનશે તે સમીકત્વ પામવું ને કેવી રીતે? તે કહેશે કે ધર્માનુષ્ઠાન કરો. અરે ભાઈ સમ્યકત્વ વગર ધર્માનુષ્ઠાન મિથ્યાત્વ વધારે એજ ધર્માનુષ્ઠાનથી સમ્યકત્વ કેવી રીતે મળે? એટલે મૂળભૂત સમ્યકત્વ કેમ પામવું તેને સાચો ઉકેલ જડતું નથી. { જે શાસનમાં સમ્યકત્વને આટલો બધો મહિમા છે. જેના વગર શાસનમાં પ્રવેશ ૨ છે નથી તેને પામવાને સાચે રસ્તે પામવો જ રહ્યો. શ્રેણી માંડવા માટે અપ્રમત્તાવસ્થા જોઈએ. અપ્રમત્તાવસ્થા સર્વવિરતિ ધર્મથી આવે, દેશવિરતિ સર્વવિરતિને લાવે સભ્યત્વ લાવે દેશવિરતિને તે સમ્યકત્વ શાથી આવે? 2 આજે આ મુંઝવણ મોટામાં મોટી છે. મોટા ભાગે એમ કહેવાય છે કે દેશવિરતિની ક્રિયાઓ સમ્યકત્વ લાવે. ત્યાં જ આપણે માર ખાઈએ છીએ. સમ્યકત્વ કઈ ક્રિયાથી નથી આવતું તેના માટે જોઈએ માર્ગોનુસારિતા. શ્રી જિનેશ્વર ભગવંતોએ કહે લી માર્ગનુસારિતા જ સમતિ પમાડી શકે છે. અને એટલે જ તેને ધર્મ પામવા માટે લાયક કહ્યો છે. માર્ગાનુસારિતામાં તે મુખ્ય ન્યાય સંપન્ન વૈભવ, મા-બાની ભકિત, 1 કરૂણા, સૌજન્યતા, દાક્ષિણ્યતા, સજજન જેવા ગુણ પામેલ આત્મા માર્ગને પામી શકે છે છે છે. આમ તે કુલ ૩૫ ગુણે કહ્યા છે પરંતુ ઉપરનામાં બધા ગુણે સમાઈ જાય છે. ! Page #751 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અં; ૩૫ તા. ૨૯-૪-૯૭ : ન્યાય સંપન્ન વિભવ એ મુખ્ય ગુણ છે કે જેનાથી જીવ સંતારના પદાર્થો ધન છે ઉપરની મમતા તોડાવી શકે છે. આજે મેટા ભાગનું માનસ એવું છે કે ગમે તેમ કરીને છે સંસારના સુબોધન જોઈએ. ત્યારે ન્યાય સંપન વિભવ ગુણ વાળો આત્મા કહે છે કે ? જોઈએ છીએ પરંતુ સાચી રીતે ન્યાયી રીતે મળે તો જ જોઈએ છીએ અને આ જ છે ગુણને કારણે જીવની સંસારના સુખ કે ધન ઉપરની તીવ્ર આસક્તિ તોડવા માટેનું છે કારણ બને છે. અને આવો જીવ શ્રી વિતરાગ પરમાત્માનો ધર્મ સાંભળવા લાયક બને છે. આવા મર્ગાનુસારી જીવ જ્યારે શ્રી વિતરાગ ભગવાનની વાણી સાંભળે ત્યારે તેને છે ધર્મની સાચી સમજ આવે છે. શ્રદ્ધા જાગે છે અને નકકી કરે છે કે આચરણા તો શ્રી * જિનેશ્વર ભગવંતોએ કહ્યા પ્રમાણે કરવાનું છે. તે જે કહે તે જ સાચું અને શંકા વિનાનું છે. આ વાણી તેના હૃદયમાં જડબેસલાક બેસી જાય છે અને નિત્ય એવી ન ભાવનામાં રમે છે કે જ્યારે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલી વાતનું આચરણ કરી શકું. આ વટ શ્રદ્ધા અને તેની આચરણાની ભાવના તેનું નામ સમકત એટલે મુખ્ય વાત એ કે સમકિત પામવા માટે માર્ગાનુસારિતાના ગુણો પામવા છે 8 મેળવવા અને આ જ કારણ કે જે સમકીત પામવા માટેનું તે ભૂલાઈ ગયું છે. માત્ર કે ક્રિયાના પ્રેમી જ સમકિત પામવા માટે સમકિત વગરની ક્રિયા કરવાનું કહી શકે છે છે જે અયોગ્ય અને મિથ્યાત્વને ગાઢ બનાવનારૂં છે. નિત્ય પૂજા કરનારને દર્શન પૂજાની વિધિની પરવા નથી. જાણવાની ઈચ્છા નથી. ? = ૮૪ આશાતનાઓની જાણ નથી અને મનસ્વી રીતે પૂજા કરવી છે અને આજે ગમે તે સાધુ ગમે { તેને ન પૂજન કરવાના નિયમે આપી દે છે તેવી જ રીતે સામાયિક-પ્રતિક્રમણ કરનારને 8. છે તેના ૩૨ દેવની જાણ નથી–જાણવાની ઈચ્છા નથી તે પછી તે ૩૨ અષથી બચશે છે કેવી રીતે? સામાયિક પારતા શેના મિચ્છામિ દુક્કડમ કરશે. મુહપત્તિના ૫૦ બોલની * જાણ નથી તે મુહપત્તી ખંખેરીને શું પડિલેહણ કરશે? આ તો સાચા સામાયિક- 4 પ્રતિક્રમણ કરનારના ચાળા પાડતા હોય તેવું લાગતું નથી? શું સાચા આરાધકની ? આશાતના કરનાર નથી ? તે શું આવું બધું કરવાથી સમકત પાળી શકાશે? શ્રી વીતરાગ પરમાત્માઓએ ફરમાવેલી ટશન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કેવી મહાન ક્રિયાઓ જે મુક્તિને સંભાળનાર છે તેની મજાક નથી કરતા. આર બચાવ કરવામાં આવે છે કે શ્રાવકે આવશ્યક ક્રિયાઓ કરવી જોઈએ. પણ તે શ્રાવકે કરવાની છે. જે સમકતને પાળેલા છે તેમને માટે છે. શ્રાવકને આવશ્યક છે 8 કરવાનું કહ્યું તો શું તેને અનીતિ, અન્યાય, છેતરપીંડી, વિશ્વાસઘાત, આદિ અવગુણે Page #752 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન શાસન (અઠવાડિક) { ૫ ન છોડવાનું નથી કહ્યું? આવશ્યક કરનારમાં આવા અવગુણ હોઈ શકે ખરા ? એટલે આ એમ જ થયું કે આપણે આપણી અનુકુળતા મુજબ ધર્મ કરવા માંગીએ છીએ. ભગ- ૨ વાનની આજ્ઞા મુજબ કરવાનો વિચાર જ નથી કરવું. આ બે કારણે તેને આપણે આ અનંત કાળ કહેલો ધર્મ અને એવી જ રીતે આજે કરતો ધર્મ સંસારમાં રખડાવે છે. સાચા માર્ગે આવવા માટે કદાચ ધર્મની ક્રિયા ઓછી થશે તો ચાલશે પરંતુ ભગવાનની 4 આજ્ઞાના ઉલ્લંઘન કરીને કરેલી ક્રિયાઓ તે સંસાર વર્ધક જ બનશે. માટે ધર્મને સફળ બનાવવા માટે સમકિત જોઇશે જોઇશે અને જોઇશે જ. અને હું છે તેને પાળવા માટે ૩૫ ગુણે ચુત માર્ગાનુસારી બનવું જ પડશે. એટલે સમકતનું દ્વાર છે 8 માર્ગાનુસારી-ન્યાય ધર્મ જ છે. હ : હા હા હા હાજર રહe૦ .: શ્રી જિનપૂજાથી આઠે કર્મોનો નાશ થાય છે : –પૂ. સા શ્રી અક્ષય ગુણશ્રીજી મ. ? પરમાર અને તે પકારી શ્રી જિનેશ્વરભગવંતની પોતાની શકિત મુજ એ પોતાના ૬ R દ્રવ્યથી પૂજા=ભકિત કરવી તે વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. દ્રવ્યપૂજા તે દ્રવની મમતા હૈ છે ઉતારવા માટે અને ભાવપૂજાને પામવા માટે છે. પ્રભુની પૂજા-ભક્તિનો મહિમા ગાતાં છે ઉપકારી પરમઈએ જણાવે છે કે – ચૈત્યવંદન કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. પ્રભુજીના દર્શનથી દર્શના- વરણીય કર્મને નાશ થાય છે. જયણાપાલનથી વેહનીયમને નાશ થાય છે. પ્રભુનું ગુણ- ગાન કરવાથી મેહનીયમને નાશ થાય છે. દર્શન-પૂજન-ભક્તિ વખતે શુદ્ધ અધ્યવસાથે સંકર નિર્મલ પરિણામોથી અશુભ આયુષ્યકર્મને નાશ થાય છે. ભુનું નામ સ્મરણ કરવાથી અશુભ નામકર્મને નાશ થાય છે. પ્રભુના વંદન-પૂજનથી નીચગોત્રને ૧ નાશ થાય છે અને યથાશક્તિ પિતાનું દ્રવ્ય વાપરવાથી અંતરાય કર્મને નાશ થાય છે. વિધિપૂર્વક મંદિરે જવાથી ઢાન-શીલ-તપ અને ભાવ ધમની આરાધના થાય છે. માટે વિવેકી શ્રાવકેએ ઝટ ભગવાન બનવા માટે વિધિપૂર્વક પ્રભુ પૂજા ભક્તિ રે કરવી જોઈએ. તેમ કરી સૌ પુણ્યવાને ભગવાન બની જાય તે જ મંગલ કામના.. Page #753 -------------------------------------------------------------------------- ________________ (ટાઇટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૯. અધે લેાકમાં જીવના ૧૧૫ ભેઢ મળે. તે આ રીતે. ૭-નારકી. ૧૫-૫૨માધામી. ૧૦-વનપતિ આ ૩૨ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેઝથી ૩૨૪૨ = ૬૪. ૪૮ તિ. 'ચના ૩ મનુષ્યના (અધેાલેાકના પર્યાપ્ત, અપર્યાપ્ત અને સંમૂમિ ભેદથી) ૧૦. તીતિલાકમાં જીવન ૪૨૩ ભેઢ મળે તે આ રીતે. ૩૦૩–મનુષ્યના ૪૮-તિય ઇંચના ૭૨-દેવના તે આ રીતે ૧૬ વાળુ વ્યંતર, ૧૦ તિયક જા ભક તથા ૧૦ જયાતિષી એ ૩૬ ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે ૩૬૪૨ = ૭૨. ૧૧. ઉલાકમાં જીવના ૧૨૨ ભેઢ મળે. ૪૬–તિય ચના (બાઢર તેઉકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત છેડીને) ૭૬ દેવના તે આ રીતે, ૩. મિીષી, ૧૨. દેવલેાઇ, ૯. લેાકાંતિક, ૯. ગ્રે વેચક, ૫. અનુત્તર વિધાનના એ ૩૮ દેવાના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ૩૮×૨ = ૭૬. ૧૨. દ્ધિશીલા પર જીવના ૧૨ ભેદ મળે તે આ રીતે, ૧૦, પાંચ (૫) સ્થાવરના સૂક્ષ્મ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત, ૨. બાદર વાસુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૧૩. સાતમી નરકના તળે પણ તે જ રીતના ૧૨ ભેઠ મળે. ૧૪. સ્વયંભૂ રમણ સમુદ્રના અંતે પણ તે જ ખાર ભેઢ મળે. ૧૫. લેાક આકાશમાં સર્વત્ર ૫૬૩ ભેદ મળે. F Page #754 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી.એન.૮૪ શવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9. પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0. [\\” સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ સંસારમાં રખડાવનાર આ શરીર છે. કેમકે, આ શરીરને ઈદ્રિય વળગેલી છે. આ * ઇન્દ્રિયોની વિષય પાછળ દેટ છે. મન, ઇન્દ્રિયોને આધીન છે. તે બધા તેગા થઈ? આત્મા પાસે પાપ કરાવે છે અને પછી આત્માને દુર્ગતિમાં મોકલી આપે છે. છે ગમે ત્યારે પણ મારે મેક્ષ થવાને છે આવું સાંભળી જેને આનંદ ન થાય તે 0 “બહુલ સંસારી છે. છે ભગવાને કહેલ ધર્મક્રિયા ય જેમ તેમ કરે તે પણ ‘બહુલ સંસારીપણું લક્ષણ છે 0 છે અને જેને વિધિને ખપ ન હોય, અવિધિને ડર ન હોય તે ય બહુ સારી– પણાનું લક્ષણ છે. ૦ સંસારથી છૂટવું ન હોય, સંસાર ઘટાડવું ન હોય તે જીવ સાધુ કે શ્રાવક થાય તે તે પણ સંસાર વધારે. & ૦ સાધુપણુમાં આવી છે જે ગમે તેમ વતે તેથી તેને પાપાનુબંધી જ પાપ બંધાય, કે છે અને તે પણ ભારે. કારણ? સાધુપણાની અવગણના કરે છે માટે. * ૦ મન-વચન-કાયાને અંકુશમાં લાવે તેનું નામ ધર્મ. ક . જે જીવ પોતાનું અંગત કહે છે તે વીતરાગના શાસનને સાધુ નથી. ૦ શ્રી સિદ્ધ થવું એટલે “અશરીરી થવું જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી સંસાર છે ચાલુ રહે. માટે આ શરીર પાસે આરાધનાનું કામ લેવા માટે જરૂર પૂરતું આપવું. તે બાકી શરીરને જેટલું કષ્ટ આપવું પડે તેટલું આપવું કેમકે, આ શરીરને કષ્ટ 0 આપવામાં આત્માને લાભ જ છે. 0 ૦ શરીરના સેવક તે સંયમ-તપના ઘેરી હોય, તેનામાં અહિંસા સંભવે નહિ, તે 0 હિંસક હોય. 0 ૦ સંયમ–તપના ગુલામ પ્રશંસાપાત્ર. પૈસાના-ભાગના ગુલામ નિંદાપાત્ર. 0િ , કામણ–તેજસ રૂપ શરીરને તપાવવા-નાશ કરવા માટે તપ છે. • des coooooooooooooooose જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦eo ૦ - 1 8 સકે હાય, Page #755 -------------------------------------------------------------------------- ________________ મો વૈવિસાર તિવચ | શાસન અને સિદ્ધાન્ત | ૩મમારૂં મહાવીર-પન્નવસાUmi. છ રક્ષા તથા પ્રચારનું પત્ર CIR), તો મુક્તિ છેટી નથી યૌવને વિષયેભ્યોડસી, - યથા શુત્તિઋતેજવી તથાન્નિષ્ઠત ચેમ્ભકર્યાં, કિ હિ ન્યુન તદા ભવેત્ છે જેવી રીતે આ ભવ્યાત્મા યૌવનવયમાં પાંચ ઇન્દ્રિયોના વિષય માટે ઉદ્યત થાય છે. તેવી રીતે જે મુક્તિને માટે ઉદ્યમ કરે તે શું ન્યૂનતા રહે ? કાંઈ જ ન રહે એટલું જ નહિ પણ મુકિત તેના માટે છેટી નથી. ' અઠવાડિક એક શ્રી જૈન શાસન કાર્યાલય છે શ્રુત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #756 -------------------------------------------------------------------------- ________________ Eાં જ્ઞા ન ગુણ ગ ગ ાં –શ્રી પ્રજ્ઞાંગ - : ૦ જીવના ૫૮૪ ભેઢ. તે આ રીતે. ૧૧ એકેન્દ્રિયના ૩ વિકલેન્દ્રિયના ૭ નારકી ૧ મનુષ્ય ૧ તિર્યંચ ૧ સંમૂર્છાિમ મનુષ્ય ૪ દેવના તે આ રીતે ૧૦ ભવનપતિ ૫ તિષિ ૮ વ્યંતર ૧૨ દેવલોક ૯ વેક ૫ અનુત્તર ૨૪ #૨૪=૭૩ આના પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે ૭૩૨=૧૪૬. ૧૪૬ ના ભવ્ય, આસન ભવ્ય, અભવ્ય અને દુર્ભવ્ય તે ચારથી ગુણતાં ૧૪૬૪૪=૫૮૪ ભેદ કુલ થાય. ૦ સાત પ્રકારની ભિક્ષા અંગે (પ્રવચન સારોદ્ધાર ગાથા ૭૩૯) સંસૂદ, અસંસૃષ્ટ, છે છે ઉદ્ભૂત. અલ્પલપિત, અવગૃહીત, પ્રગૃહીત અને ઉજ્જિતધર્મા. આ સાત પ્રકારની ભિક્ષા છે. ૧. સંસૃષ્ટ-છાશ કે ઘી આદિ ચીકણું પઢાર્થ વડે હાથ કે ભાજન પાત્ર ખરછે. ડાયેલા હોય. તે ખરડાયેલા હાથ કે ભાજન પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે સંસ્કૃષ્ટ ભિક્ષા. ૨. અસંસૃષ્ટ-છાશ કે ઘી આદિ ચીકણું પઢા વડે નહિ ખરડાયેલા હાથ કે છે . ભાજન પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે અસંસૃષ્ટ ભિક્ષા. ૩. ઉદધૃત–તપેલી વગેરે મૂળ ભાજનમાંથી થાળી વગેરે બીજા ભાજનમાં કાઢેલું કે ભેજન ગ્રહણ કરવું તે ઉદ્ભૂત ભિક્ષા. ૪. અ૫લેપિતા–લેપ એટલે ચીકાશ જેની અંદર નથી એવા નિરસ વાલછે. ચણા વગેરેને ગ્રહણ કરવા તે અથવા જે ગ્રહણ કરતાં પશ્ચાત્ કર્મ આઢિથી ઉત્પન્ન ૨ થયેલે કર્મને બંધ અલ્પ થાય તે અ૫પિકા ભિક્ષા. ૫. અવગૃહીતા -ભજન વખતે થાળી નગેરે ભાજનમાં પૂર આદિ જે ભજન ( જુએ ટાઈટલ ૩ જું ) - - - - - Page #757 -------------------------------------------------------------------------- ________________ &લાદેશ .બાળવિજયસૂરીશ્વરજી મહારાજની ' જ જ All yorar UHOY EVO PRILLOGY PHU NI YU127 47 of Wu - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢફા ૮jલઇ) હેમેન્દ્રકુમાર સજસબલાલ શter (રાજ ટ). સુરેજચંદ્ર કીરચંદ શેઠ (વઢવા). R 8) હવાડિક • : ( आज्ञाराच्दा विरादा च, शिवाय च भवाय च :: ૧ મિચ્છામિ દુક્કડમ વર્ષ: ] ૨૫૩ રૌત્ર વદ-0)) મંગળવાર તા. ૬-૫-૯૭ [ અંક ૩૬ - પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા મે ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, (પ્રકરણ ૧૬ મું ચાલુ) –અવ૦) { સભા: નેકરનો વિશ્વાસ ન કરે. પણ પોતે કેઈને વિશ્વાસભંગ ન કરે તેવા ? અહીં ઘણા હશે ! 4 ઉ૦ : મારા ઉપર જે વિશ્વાસ રાખે તેને વિશ્વાસભંગ હું કદી કરું નહિ આવા છે ૬ નિયમવાળાના મારે દર્શન કરવાં છે. { આવી આબરૂ અહીં રહેલા પરદેશીઓની હતી, તે આબરૂ તેઓ તેમની સાથે જ | લઈ ગયા. પરદેશને માલ અહીં આવે અને તેમાં જે ખામીવાળો કે બગડેલો માલ છે. 5 જેટલો છે. તેની નેંધ પણ તેઓ તેમાં લખે. જ્યારે હિન્દુસ્તાનના લોકોએ તે તે છે { આબરૂ પણ બગાડી. પરદેશ જઈને આવેલા લોકો કહે છે કે- પરદેશમાં જેવી નીતિ છે ? 1 તેવી હિન્દુસ્તાનમાં નથી ! આનું શું કરવું ? આજના લેકેએ તે આ દેશની આબરૂ બગાડી. અજ્ઞાન અને ભલા ભેળા જેને ગેરલાભ ન લે તેવા જેટલા હોય તે સાચા આસ્તિક છે, ઊંચી કેટિના જીવ છે. નીતિ માગે પ્રામાણિકતાથી વેપરાત્રિ કરનાર મેટેભાગે ગતિમાં જાય નહિ. સભા: પણ ઈન્કમટેક્ષની ચોરી કરતે હોય તે Page #758 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ઉ૦ : તે તે મહામૂરખ છે. તેવું કરનારાથી અમારી પાસે કેટલા પૈસા છે તે છે 8 બેલી શકાતું નથી. તેના ઘરની સારી ચીજ પણ લગભગ ચોરીની છે. મારી મૂડી ? આટલી છે તે તમે કહી શકે ખરા ? તમે સાચે સાચું કહો અને કામ પડે ટીપ ભરતા હો તે હું કહી શકું ને? # જે કે હું તે કોઈને કાંઈ કહેતા નથી કે આટલા માંડે. પણ તમે બધા જે રકમ માંડે ની છે તે જોયા કરું છું. મને લાગે છે કે- પોતાની શકિત મુજબ કઈ માંડતું નથી. ૧ શક્તિ મુજબ જે તમે બધા ધર્મ કરતા હોત તે ટીપ કરવાની જરૂર જ ન પડત. જે 4 ગામની એક વ્યક્તિ પોતે જ મંદિર-ઉપાશ્રય બાંધી શકે તેવી જીવતી હોય, તે ગામમાં 8 { જરૂર પડે મંદિર-ઉપાશ્રયાદિની ટીપ હોય ? સાધારણની પણ ટીપ કરવી પડે ? જે છે છે સુખી માણસો ખરેખર ધર્મ સમજ્યા હોત અને આજ્ઞા મુજબ ધર્મ કરતા હોત તો ૧ એક ટીપની જરૂર ન પડત. પણ આજના પૈસાવાળા ખાવા-પીવા અને ભેગવવામાં છે. 4 “ઉદાર છે અને ધર્મના કામમાં “મહાકૃપણ છે. તમારો રોજનો રસેડાને ખર્ચે કેટલો છે છે ? તે હિસાબે ધર્મને ખર્ચે કેટલું છે ? તમે ધન ન કમાવ તે દાડે દુઃખમાં ગો તેમ માને કે કાન ન દે તે દા'ડે દુઃખમાં ગયો તેમ માને ? દાન તે મોટેભાગે છે કરવાનું મન ન થાય. જે કઈ દાન કરાવવા માટે ટીપ લઈને આવે છે. બધા તમને નવરા લાગે છે. આગળ ટીપ કરવા આવનારનું સન્માન થતું હતું અને આજે ? તમને છે બેટી ટીપ કરવાની ના પાડવાનો અધિકાર છે. જે લોકે ટીપ કરવા આવે છે તેઓ R. પ્રામાણિક છે કે નહિ તે જાણવાનો અધિકાર છે. તમે આપેલા પૈસા બરાબર વાપરે છે ! કે નહિ તેની ય તપાસ કરવાનો અધિકાર છે. પણ આજે તમે ક્યાં તેવું કરો છો ? ? પણ આજના લોકેનું વર્ણન કરવા જેવું નથી. સાધુ પણ જેને બરાબર ન ચાલે તે તેને કહી શકે છે. પણ તમે તે આજે સારા અને માર્ગસ્થ સાધુને કહો કે- “અહી આ નહિ બેલાય તે તે ચાલે ? ઘણા ઉપાશ્રમાં એવું થઈ ગયું છે કે ટ્રસ્ટીઓ ઈચ્છે તે જ સાધુથી બેલાય ! આજે મંદિર-ઉપાશ્રયના ટ્રસ્ટી એટલે હાથ જોડવા જેવા ! મંઢિર-ઉંપાશ્રય માટે ભોગ આપતા હોય તેવા ટ્રસ્ટીઓ કેટલા મળે ! મેટા શ્રીમંતોને ટ્રસ્ટી નીમાય છે તે શા માટે ? ઘણાં કામે છે તે પોતે જ પૂરા કરે. સહાયની જરૂર પડે તો જ બીજાને બોલાવે. આજના ટ્રસ્ટને માટે વર્ગ ન તે ભગવાનનાં દર્શન કરે કે ન તે પૂજન કરે. નોકર સહી કરાવવા ઘેર આવે તે જોયા વિના જ સહી કરી આપે. જે વહીવટ આજના ટ્રસ્ટી મંદિર-ઉપાશ્રયને કરે છે તેવો પિતાની પેઢીને કરે તે પેઢી ઊડી ૩ - Page #759 -------------------------------------------------------------------------- ________________ ! વિષે ૯ અંક ૩૬ તા. ૬-૫૯૭ : : ૭૭૫ હું જાય ! આગળના ટ્રસ્ટી મંદિર ઉઘડે ત્યારે હાજર હોય, બંધ થાય ત્યારે ય હાજર હોય, વાસી પૂજા રહી ગઈ હોય તે પકડી પાડે, મંદિરમાં પાષાણુની, ધાતુની, છે પંચતીર્થી, ચોવિશીની મૂર્તિઓ તથા શ્રી સિદ્ધચક્રના ગટ્ટા કેટલા છે તે બધું જીભને ટેરવે હોય. આદિતતા લાવવાની વાત ચાલે છે જેને પિતાને પરલેક ન બગડે તેની કે ચિંતા હોય તે આ લોકમાં પણ એવી રીતે જીવતે હોય જેથી મરવાનો છે તે છે મહોત્સવને 23 લાગે, આનંદને ઢાઓ લાગે. તેને મરવાનો ભય જ હેતે નથી. છે તે તે કહે –“મરણ આજે આવે તો ય હું તૈયાર છું. સારી રીતે મરવા માટે છે 8 જીવ્યો છું. મરણને વધાવી રહ્યો છું.' મરણ સમયે સ્નેહસંબંધી રડતા હોય તો તે ? છે કહે કે- “ઊભા થાવ, અહીં આવતા નહિ. મારે પરલોક બગાડે છે. આ લોકમાં તે છે ૬ પાપ કરતાં વાકયો નથી. ઘરના માલીક એવા તમને તમારા પરિવારે કે તમારી સગી છે સ્ત્રીએ પણ કહ્યું છે કે-“બહુ અનીતિ પાપ ન કરે. અમારે તે જે હશે તે ચાલશે. 8 અમારી ખાતર આવા પાપ કરીને તમારે ક્યાં જવું છે ? ” આગળ તે બજારમાંથી છે ઘેર જાવ તે કે સ્ત્રી પૂછતી કે “શી રીતે બજારમાંથી પૈસા લાવે છે ?” બેટી રીતે 8. { પૈસા લાવ્યા એમ કહે છે તે કહેતી કે– કઈ ગતિમાં જવું છે ? તમારે જરૂર ન હોય છે છે છતાં ય બજારમાં જતા હો તે ઘરમાં કેઈ કહેનાર છે કે- મરીને કયાં જવું છે ? એક બહુ માટે શ્રીમંત હતા અને પાછો આગેવાન હતું. એકવાર તેને 8 તીર્થના કામમાં ના પાડી, તેઓ જે સાથ ન આપે તે કામ થાય તેવું ન હતું. ૧ છે તેથી બીજા આગેવાને નિરાશ થયા. તેઓએ વિચાર્યું કે- તે શેઠની મા પાસે જઈએ છે 8 તે કામ થઈ જાય. આમ વિચારી તેઓ બધા તે શેઠના મા પાસે ગયા અને બધી છે વાત કરી કે “તીર્થની રક્ષાનું કામ આવ્યું છે. શેઠ આવવાની ના પાડે છે. તેઓ ન 8 { આવે તો કામ થઈ શકે તેમ નથી.” મા કહે કે- તમે બધા નચિંત થઈને જાવ, શેઠ છે. + આવશે બપોરના સમયે શેઠ જમવા માટે આવ્યા. મા રે જ તેમને પાસે બેસાડીને ૬. 8 જમાડતી હતી. મા એ કહ્યું કે- મારા પેટે પત્થર પાક હોત તો સારું થાત. કપડા છે. ધાવા તે કામ લાત. ત્યારે શેઠ કહે કે- મા ! આવું કેમ બેસે છે ? ત્યારે મા એ ૬. 8 કહ્યું કે- તીર્થના કામમાં જવાની ના કેમ પાડી ? શેઠ કહે કે- મા ભૂલ થઈ ગઈ. હું છે 5 જરૂર જઈડા. આજે આવા શેઠ પણ મળે ? આવી મા પણ મળે ? તમારી ? જીવતી મા તમારા માટે આવું કહી શકે ? આજે ઘણા એવા છે, જેના મા બાપ કહે છે કે– છોકરાઓ અમારું માનતા નથી ! મારે તે આક્ષેપ છે કે– સંતાનોને સારા પકવવાની તમે ચિંતા કરી જ નથી. (ક્રમશઃ) - : Page #760 -------------------------------------------------------------------------- ________________ લઘુ બોધકથા : એક શેઠ હતા. એક વાર રાત્રિના કેટલાક ચાર તેમને ત્યાં ચોરી કરવા ઘૂસી છે ગયા. તેમના પગરવના ખખડાટથી શેઠાણી જાગી ગયા. અને થતાં અવા પરથી લાગ્યું છે છે કે ચરો ઘૂસ્યા લાગે છે. તેથી શેઠાણી શેઠને કહે જાગો છો ? શેઠ : હા. શેઠાણી : ચાર આવ્યા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : તિજોરી તોડતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ધન–ાગીના િકાઢતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ધન–ાગીનાદિની પોટલી બાંધતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણી : ચોરો ધનાદિ લઈ જતા લાગે છે. શેઠ : હું જાણું છું. શેઠાણ : એરે ગયા. શેઠ : હું જાણું છું. ત્યારે શેઠાણીને પિત્તો આસમાનમાં ગયો અને અને શેઠને કહે કે તમારા આ R. છે જાણપણામાં ધૂળ પડી. ચારો આવ્યા, ચેરી કરી માલ લઈ ગયા તે ય કહો છો “હું 8 જાણું છું” આને બેધ એ લેવો છે કે, આવી જ હાલત આજે આપણી થઈ છે. રાગદ્વેષ, છે ક્રોધાદિ કષાય, વિષયા સકિત, માયા–મોહ-મમતા આદિ ચારે આપણે આત્માનું ! આત્મધન લુંટી રહ્યા છે છતાં ય આપણે શેઠની જેમ એક જ ગાણું ગાયા કરીએ છીએ છે [ કે, “સંસારી છીએ. સંસારમાં તે આમ જ ચાલે હું બધું જાણું છું.' અનંતગુણથી મહાશ્રીમંત, શહેનશાહના પણ શહેનશાહ આત્મરૂપી શેઠ સદબુદ્ધિ છે 8 રૂપી શેઠાણી સાચી સલાહ આપે છે કે, આત્માને ગુણ વૈભવ આ ચારે લુંટી રહ્યા છે છે છે તે કાંઈ જાગો અને બચાવો. પણ મેહ–મગ્ન આપણે આત્મા બે કિર બનીને એક જવાબ આપે છે કે, “હું જાણું છું.' પોપટપાઠ જેવી આ જાણકારી દૂર કરી, આત્મગુણ વૈભવનું મહાદિ ચારેથી રક્ષણ કરવા સૌ વાચક મિત્રો સાચા ધર્મપુરુષાર્થના શરણે જઈ આત્માના અનંતગુણોને છે પ્રગટ કરનારા અને તે જ મંગલ કામના. –પૂ. સા. શ્રી અનતગુણશ્રીજી મ. Page #761 -------------------------------------------------------------------------- ________________ [૨] મોક્ષાથી આત્મા આવે હાય –પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ. શાલિકા વિદ્યાના પ્રભાવે નગરની ચારેકેરની દિવાલ, બહારથી જોઈ ન શકાય ? એવી સળગતી–તેજઅંગારા વરસાવતી–બની ગઈ છે. આ એકમેવ વિદ્યા ઉપર મુસ્તાક 8 બનેલો નગરના રાજવી વરુણદેવ સુખચેનમાં છે, તે આ વિદ્યાની પ્રતિવિદ્યાના અભાવે નગરબહારની લશ્કરી છાવણીમાં રાજા રાવણની નીંદ હરામ થઈ ગઈ છે. ત્રિખંડભરતક્ષેત્ર 8 ઉપર વિજય હવજ ફરકાવવાની અપેક્ષાથી તે દિગ્વિજ્ય માટે નીકળ્યા છે. પણ અત્યારે છે તેમને પોતાની અપેક્ષા ચૂર ચૂર થઈ જતી જણાય છે. ચિંતા, દુઃખ, ક્રોધ, આવેશ અને 8 હતાશાથી તે ઢિમૂઢ બનીને બેઠા છે. પણ આ રાવણ છે. ત્રિખંડભરતાધિપતિ બનવાનું ભાગ્ય અને સૌભાવ્ય એને માટે છે નિર્માણ પામ્યું છે. બરાબર એજ સમયે વરુણદેવની રાણીની ટાસી ગુપ્ત સંદેશ લઈને | અહીં આવી પહોંચે છે. વરુણની રાણીને સંદેશ છે કે “હું તમને આ આશાલિકાવિદ્યાની પ્રતિવિદ્યા આપવા તૈયાર અને તાકાતવાન છું. બદલારૂપે હે સુગશિરેમણિ! તારે મારે સ્વીકાર કરવાનો છે.” રાવણ કંઈ કહે તે પહેલા વિભીષણ જ “સેદે મંજૂર છે એ દશારે કરે છે. કાસી પણ હર્ષવિભોર બનીને ઝટપટ ચાલી જાય છે. પણ આ બાજુ વિભીષણનું આવી બને છે. અરે! વિભીષણ! આ તે શું કરી નાખ્યું? આપણું { પૂર્વમાંથી કોઈએ પરસ્ત્રીનો મનથી વિચાર પણ કર્યો નથી અને આજે તું સ્વીકાર છે કરવા સુધી પહોંચી ગયો ? ધિક્કાર છે તને વિભીષણ. પૂર્વજોની યશેજજવલ પરંપરાને { આજે તે કાળાડિબાંગ ડાઘ લગાડ છે. યુગોથી પવિત્ર રાક્ષસકુળને આજે તે કલંકિત છે છે કર્યું છે? લાલઘૂમ ચહેરો, થથરતાં હોઠ, ધ્રુજતાં હાથપગ અને ધ્રુજાવી દેતી ત્રાડ. રાવણનું ! { આવું રૌદ્ર સ્વરૂપ જોઈને વિભીષણ ક્ષણભર તો ઠંડાગાર થઈ ગયા. થોડી ક્ષણેની છે શાંતિ પછી વિભીષણે હળવેકથી સમજાવટ શરૂ કરી. “આ તે રાજનીતિ છે, રાજન ! ૧ એકવાર પ્રતિવિદ્યા આવી જવા દો. એકવાર વિજય મેળવી લેવા દે. પછી એને ક્યાં - સમજાવી નથી શકાતી? રાવણને શાંત પાડતાં વિભીષણને પરસેવો વળી ગયે..અંતે છે એમ જ થયું. નગરવિય પછી રાજરાણીને રાવણે “તમામ પરસ્ત્રીઓને હું માતા કે રે 4 દીકરીરૂપે જ જોઉં છું અને તેમાં તું તે તદુપરાંત મારી વિદ્યાદાતા ગુરૂ છે.” વગેરે વગેરે ! છે કહીને, સમજાવીને તેને તેના પતિની સેવામાં મોકલી આપી. અહીં રાવણની હયદશા કંઈક આ પ્રમાણે સમજાય છે, તેને સામ્રાજ્ય પણ છે જોઈએ છે અને સદાચાર પણ જોઈએ છે. પણ આ પ્રસંગમાં પુરવાર થઈ ચૂકયું કે Page #762 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ : - - * * * : શ્રી જૈન શાસન (અઠવાડિક) આ સદાચારપ્રેમ, સામ્રાજ્યપ્રેમ કરતાં ઉપર છે. સામ્રાય સ્વીકાર્ય છે પણ સાચાને ભેગે ! નહીં. બેમાંથી એકને જતું કરવાની વાત આવે છે ત્યારે રાવણ સટ્ટાચારને ચુસ્તપણે છે છે વળગી રહે છે. સામ્રાજ્ય ન મળે તે કંઈ નહીં. સટ્ટાચાર ન જવો જોઈએ, ગઢ મળે છે છે કે ન મળે પણ સિંહ ન જવો જોઈએ. આ જ રાવણે એકવાર દિગ્વિજયયાત્રામાં રેવાનદીના વિશાળ કિનારા પર તંબૂ | 3 તાણને પિતાના વિરાટ લશ્કર સાથે નિવાસ કર્યો છે. સમ્રાટ થવું છે પણ સેવક મટી આ જવું નથી, તેથી આ યાત્રા પ્રવાસમાં પણ રાવણે મનોહર જિનબિંબ સાથે રાખ્યું છે. { અને અહીં પોતે પ્રભુપૂજામાં લયલીન બન્યા છે. ફૂલ વગેરેથી સુંદર અંગરરાના કરીને હવે ભાવપૂજામાં એકતાન બન્યા છે. એવામાં એકાએક નદીમાં પૂર આવે છે ને જોતજોતામાં તે તેનું ગંદુ જળ સર્વત્ર ફરી વળે છે. છાવણીમાં હાહાકાર મચી જાય છે. અને રાવણ પતે પણ ભયંકર રૂપ ધારણ કરે છે. એનો ગુસ્સો સાતમા આસમાનને આંબી જાય છે. કલિકાલ સર્વજ્ઞ લખે છે કે પોતાને શિરચ્છેદ થવાથી જે કોઈ જાગે તેવો જ ક્રોધ રાવણને અત્યારે થાય છે. શા કારણે તેનાં સુંઢર વસ્ત્રો અને નાહીધોઇને ને સ્વચ્છ કરેલું શરીર બગડી જાય છે માટે? પોતાની લશ્કરી છાવણીમાં બધું જ તિતર બિતર થઈ જાય છે તેથી ? પૂજા કરીને તરત જ જે રસેઈ જમવાની હતી તે બગડી + ગઈ અને નવી બનાવતાં વિલંબ થશે તે કારણે? ના. ના. અષ્ટાપદ પર્વત પર દેવાધિદેવની ભક્તિમાં દેહનું પણ ભાન ભૂલી જઈને પોતાના સાથળમાંથી નસ ખેં થી કાઢીને ભક્તિને અમર બનાવી દેનાર અને તેથી તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરનાર આ રાવણ માટે આવી કલપના પણ હાસ્યાસ્પદ છે. પ્રભુપ્રતિમાની આ આશાતના રાવણ થી સહન 1 ન થઈ તેથી તેનો પિત્તો ગયો છે. આ ઉપદ્રવ કેણે કર્યો છે તેની જાણકારી મેળવવા અને ખબર લઈ લેવા પિતાના ? સૈનિકોને આદેશ કરે છે. પોતે જાતે નીકળી પડે છે. આ કથા ઘણી લાંબી છે. ઉપદેશ એટલો જ કે પ્રભુપ્રીતિ સર્વોચ્ચ રહેવી જોઈએ, જેવી રાવણના અંતરમાં છે. પૈસા પ્રીતિ, પરિવારપ્રીતિ, પ્રસિદ્ધિપ્રીતિથી માંડીને પદગલિક સુખપ્રીતિ સુધીની તમામ પ્રીતિઓને પ્રભુ પ્રીતિની પાછળ રાખવી જોઈએ, રાવણની જેમ, અને પ્રભુપ્રીતિ એટલે? - પ્રભુપ્રીતિનો અર્થ છે, પ્રભુ આજ્ઞાપ્રીતિ, પ્રભુ આજ્ઞાતિમાંથી પ્રગટેલી પ્રભુ મૂર્તિ પ્રીતિ, પ્રભુભકિતપ્રીતિ કે પ્રભુભક્તપ્રીતિ જ અસલી અને નક્કર હોય ? 1 છે, બાકી બધી નકલી અને નમાલી. ! Page #763 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અંક ૩૬ તા. ૬-પ-૯૭ : .: ૭૭૯ પ્રભુની આજ્ઞાથી વિરૂદ્ધ જતી વાત, મારા પિતાની હોય તે ય શું, હું તે ન જ સ્વીકારૂં. આદર્શને વળગી રહેવા મયણાએ, એમ કહી શકાય કે, સર્વસ્વનો ત્યાગ ૫ ૧ કરી બતાવ્યું તે... ‘હજી પણ વિચાર કરી લે, ધારું તેને સુખી અને ધારૂં તેને દુઃખી કરી શકું છું ! એ મારી વાતને સ્વીકાર કરવો હોય તો હજી બાજી હાથમાં છે. અને જે હજી પણ તારે તારા કર્મની જ દુહાઈઓ આપવી હોય તો...તે જોઈ લે, તારા કર્મો આણેલ આ છે પતિ સામે તૈયાર ખડે છે.” અત્યંત ક્રોધથી થરથર ધ્રુજતા પિતા રાજવી પ્રજા પાળે ! આ કહ્યું અને મયણાએ સ્વસ્થ નજરે ઊંચું જોયું. પળનો પણ વિલંબ ર્યા વિના આ { મયણા ઊભી થઈ ગઈ. નૂપુરના “રૂમઝુમ રુમઝુમ નિનાઠ સાથે શાંત અને સ્વસ્થ પગલાં પાડતી મયણ, પ્રસનચહેરે, હસતી આંખે, પેલા કેઢિયા પાસે પહોંચી ગઈ કેઢિયા પતિની સાથે વિઢાય લઈ રહેલી મયણાસુરી રત્નજડિત પાલખીને બદલે ખચ્ચર પર બેઠી છે. “કુર્યાત્ સદા મંગલમના મંગલદવનિને બદલે ત્યારે વહાલસોયી છે જનેતાનું રૂઢના પડઘાઈ રહ્યું છે. નથી સેળશણગારની સજાવટ કે નથી સખીઓની મજાકમસ્તી. નથી ઢોલશરણાઈની સૂરાવલિઓ કે નથી મંડપમંચના ઠાઠમાઠ. નગરજનોના { આશીર્વાને સ્થાને “આ મૂખ છે, ઘમંડી છે, જિદ્દી છે, મિથ્યાવાદી છે. અવિનયી છે, આ કૃતદન છે,” બાવાં આવાં ક નિન્હાવાકની ઝડી વરસે છે. અને સૌથી મહત્ત્વની | વાત, રાજકુમારી તરીકે તે જેને પરણી રહી છે, જેની સાથે તેણે આખી જિગી વિતા5 વવાની છે તે કઈ સૌન્દર્યવાન રાજકુમાર નથી, અજાણ્યા પુરૂષ છે અને તે પણ કોઢિયો ૨ છે, સાતસો કેઢિયાઓની વચ્ચે જીવન ગુજારતે, ગામેગામ ભટકતો, રાજવિહોણે રાણે, { ઉંબરરાશે. આ આખાય પ્રસંગ શ્રીપાળચરિત્રનું આરંભબિંદુ છે. અને એમાં મુખ્ય પાત્ર છે, 5 મયણાસુંદરી, મયણાસુંદરીની પ્રભુ આજ્ઞા પ્રીતિ ! આ પ્રસંગ પછી પગલે પગલે મયણાની આજ્ઞાપ્રીતિ સતત ચમકતી રહે છે. પિતૃગૃહની વિદાય લઈને પતિ સાથે પિતાના આવાસમાં હસતી હસતી આવેલી મયણ પહેલી રાતે જ દુઃખી દુઃખી થઈ જાય છે. હજુ કશું મોડું નથી થઈ ગયું, મયણ, પિતાએ ક્રોધાવેશમાં અને તે યૌવનાછે વેશમાં જિદ્રથી આ અણછાજતું પગલું એકવાર ભલે ભરી લીધું. પણ હવે બાજી સુધારી { લે. કેઈ રૂપાપન રાજકુમાર પાસે પહોંચી જા અને તારા રૂપનિર્માણને સાર્થક કર. મારા સંગથી તે તારૂં શરીર અ૫સમયમાં જ કેદ્રગ્રસ્ત થઈ જશે. દુઃખ સિવાય મારી { પાસે તને આપી શકાય એવું કશું નથી, કશું જ નથી.' Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૮૦ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧ - - - ગળગળા સાદે સચ્ચાઈના રણકા સાથે આવું જ્યારે ઉંબરરાણે કહે છે ત્યારે છે મયણનું હૃદય ધરતીકંપનો આંચકે અનુભવે છે. એની આંખમાંથી અનરાધાર વરસે ન છે. થોડી વાર પછી, હયું હળવું થયા પછી મયણું કહે છે “સ્વામીનાથ ! જે કહેવું હોય તે કહેજે પણ મારા ધર્મ ઉપર (શીલધમ ઉપર, પ્રભુઆજ્ઞા ઉપ૨) આપત્તિ આવે છે છે એવું કશું પણ ફરીવાર ક્યારેય કૃપા કરીને કહેશો નહિ” { પ્રસ્તુત છે, આજ્ઞા પ્રેમમાંથી જનમેલા જિનમંઢિરપ્રેમ, જિનમૂતિપ્રેમ. જીવઢયાપ્રેમ છે અને સાધર્મિક પ્રેમની કેટલીક જાણી-અજાણી ઝલક. સાધનાને અંતે પ્રત્યક્ષ થયેલી અંબિકાદેવીએ વિમલમંત્રીની સામે બહુ આકરો { વિકલ્પ મૂક્યો હતો. બેમાંથી એકની પસંગી કરી લો. કાં વારસઢાર પામો કાં જિન- મંદિર બાંધો.” અને મંત્રીદંપતીએ નિઃસંતાન રહેવાનું વધાવી લઈને વિશ્વપ્રસિદ્ધ આબુનાં ? દેહરાં બંધાવ્યાં હતાં. જ ધરૂચિ અણુગારની સામે પણ બે દિશા હતી. એક બાજુ કાર્ડ, વગેરે જંતુ- 8 છે એની હિંસા થતી હતી તો બીજી બાજુ પિતાની હત્યા થવાની હતી.. ગોચરીમાં છે આવેલું ઝેરી શાક ધૂળમાં પરઠવવાને બદલે તેઓ પોતે વાપરી ગયા હતા ! 1 ts વેશ્યામાં આસકત બનેલ શ્રેષ્ઠ પુત્ર બધું જ ગુમાવી બેઠા હતા અને છેલ્લે છે વેશ્યાની પ્રસન્નતા માટે, તેની પ્રેરણાથી રાજાની રાણીના કુંડળ રવા નીકળ્યો હતો. મેં ને તમામ જખમમાંથી હેમખેમ પસાર થઈને છેક રાજારાણીના શયનખંડ સુધી એ પહોંચ્યો છે { હતે. મેડીરાત સુધી પડખાં ઘનતાં રાજાને જ્યારે રાણીએ પૂછયું ત્યારે રાજાએ કહ્યું છે છે હતું કે “મારો એક સેવક રાજ મને નમસ્કાર નથી કરતો. મને નમસ્કાર કરવા આવે ૧ છે ત્યારે એ પિતાની આંગળીમાં રહેલી વીંટીમાં કતરેલા એના ઈષ્ટદેવ જિનેશ્વર દેવને નમસ્કાર કરે છે. મને એણે આજ દિવસ સુધી છેતર્યો છે. પણ હવે હું એને એની ગુસ્તાખીનાં કડવાં ફળ બહુ જલદી ચખાડવા માંગું છું. કાલે સવારે જ ના રાજયમાં છે પહોંચી જઈને એને પદભ્રષ્ટ કરે છે. નષ્ટ કરી છે. હું સાવ મૂર્ખ બન્યો છું. છેતરાયો 8 છું. તેથી અજંપ અનુભવું છું. પણ હવે તે સવાર પડે એટલી જ વાર છે.” આ સાંભળી રહેલા સમ્યગ્દષ્ટિ શ્રેષ્ઠીપુત્રની સામે પણ અત્યારે બે વિકલ્પ છે. એક વેશ્યાની પ્રસન્નતા અને બીજે, સાધમિકની સુરક્ષા, જેને માટે પોતે જોખમોને સમંદર છે પાર કરીને છેક અહીં સુધી આવ્યો છે તે રાણીનાં કુંડળને જાણે સાવ વીસરી ગયો હોય તેમ શ્રેષ્ઠીપુત્ર તે તત્કાલ દેડો પેલા સેવકરાજાની રાજધાની તરફ, સાધર્મિકને બચાવી લેવા માટે! અંધારી રાતે બેહઠ મુશ્કેલીથી ત્યાં પહોંચે છે અને સાધમિકને સાવધ કરે, છે. અંતે રામ-લક્ષમણ આવીને તેને ઉગારે છે. Page #765 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૩૬ તા. ૬-૫–૯૭ : : ૭૮૧ પ્રતિક્રમણ પૂરું કરીને સાંતનુ શેઠ પિતાના વસ્ત્રાલંકારોને પહેરતા જાય છે. છે પણ એમાં એમને પિતાને નવહખો હાર જડે નહીં. અંધારામાં આસપાસ બધે { તપાસ કરી પણ હાર ન જડે. પરમહંત શ્રેષ્ઠિવ સાંતનુના અંતરમાં ત્યારે “મૂલ્યવાન હાર ચોરા” તેના કરતાં પણ “સાધર્મિકની મેં આ હદ સુધી ઉપેક્ષા કરી એને 4 આઘાત વધ રે લાગ્યો હતો. છેકલિકાલ સર્વજ્ઞના પટ્ટપ્રભાવક પૂજ્યપાઢ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહા૨ { રાજાની સામે પણ બે વિકલ્પ હતા. રાજાજ્ઞાનું પાલન કરીને “રાજગુરૂ” તરીકેનું રે સમાન પાળો અથવા ગુર્વાજ્ઞાનું પાલન કરીને ધગધગતી તેલની કડાઈમાં કૂદી પડે. 8. સૂરીશ્વરજીએ જીવતરને જતું કરીને જિનાજ્ઞાને જાળવી હતી ! જે અદભુત છે તમારી કાવ્યકલા ! કવિવર, સાક્ષાત્ સરસ્વતી પણ રચવા બેસે છે તો આવું રચી શકે. તમારી કવિતાને હું દેશવિદેશમાં પ્રખ્યાત કરી દેવા માંગું છું, છે પણ એક શરત છે. આ કાવ્યમાં ઋષભદેવને સ્થાને શંકરદેવ, વિનીતાનગરીને સ્થાને ધારા નગરી અને ભરત મહારાજાને સ્થાને તમે મારું નામ મૂકી દો !” માલવસમ્રાટ A ભેજની આ આજ્ઞા સામે ધન પાળને જવાબ હતોઃ “આ તમે શું બોલી રહ્યા છો છે રાજન ? કયાં ઋષભદેવ અને કયાં શંકરદેવ ? શું સાગરનું સ્થાન એક સરોવર લઈ ન શકે ? સ્વર્ગ સમી વિનીતાનગરીની પાસે તમારી આ ધારાનગરી તે સાવ રંક દીસે છે. અને | ભરત અને આપની સરખામણી તે સ્વપ્નમાં પણ ન થઈ શકે, રાજન્ ! આ વાત છે છે કે કાળે શકય નહીં બને.” * ગુજરાતનો નાથ સામે ચાલીને બેલાવે છે અને મંત્રી મુદ્રાને સ્વીકાર કરવાની ઓફર કરે છે પણ વસ્તુપાળ તે, મંત્રી મુદ્રાના ઝાષ્પમાળમાં સહેજ પણ છે ને અંજાયા વિના, સામી શરત મૂકે છે: “મારા પ્રભુની આજ્ઞા મારે માટે સર્વોપરિ રહેશે. 8 છે સૌથી પ્રથમ હું મારા પ્રભુની આજ્ઞાને વફાદાર રહીશ, પછી આપની આજ્ઞાને જ્યારે 8 • આપની અને મારા પ્રભુની આજ્ઞા સામસામી આવી ઊભશે ત્યારે રાજન્ ! હું આપની છે આજ્ઞાને નહીં પાળી શકું !” સાંભળ્યું છે કે પરણવા તૈયાર થયેલ ક્ષત્રિય યુવાન, પિતાની પરણેતરને સ્વી4 કાર કરતાં પહેલાં એને કહેતો કે “યાઝ રાખજે, તું મારી બીજી પરણેતર છે. મારી 8 મ કેડે ઝુલી રહેલી આ તલવારને હું પહેલાંથી વરી ચૂક્યો છું ! આ તલવારનો છે પિકાર પડશે ત્યારે હું તારી સામું જોવા પણ ભવાને નથી !' ક્ષત્રિયને પ્રતિજ્ઞામંર હોય છે : “પહેલી તલવાર, પછી પરિવાર ! ” મોક્ષાર્થીને પ્રતિજ્ઞામંત્ર હોય છે. “પહેલે આજ્ઞાવિચાર, પછી સંસારને વ્યવહાર ન છે અને વ્યાપાર ! ” (“શબ કહું બસ એક પરસમાંથી) : * * Page #766 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજયયાદ વ્યાખન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય પ્રવચનોનો સારાંશ « હજુ એક ગુંચ છે પ્રભુ ભાવ લાવવા ક્રિયા કરે કે, આવશે.. કરતાં કરતાં પણ ભાવ આવશે બાહ્ય વિધિ સહિત ક્રિયા કરે છે પણ જ્ઞાનની ઈરછા નથી તે શું ભગવાનને ભગત બની આજ્ઞાને આરાધશે? આજ્ઞા જેના દિલમાં નથી તેને અધિકાર કઈ ક્રિયાને પહેલાં આજ્ઞા કે ક્રિયા? આ સમજ કયારે આવશે જ્ઞાન પણ ગુરૂગમ વિનાનું, મિથ્યાત્વ તરફ લઈ જશે લખેલું શાસ્ત્રમાં રહેશે ને ક્રિયા દુર્ગતિમાં લઈ જશે ગ્યતા વિના ક્રિયા કરી દંભ જે કઈ આચરે તે ન મેક્ષે જશે ? કે સંસાર ઘણે વધારશે ? ગુણઠાણું ના જોઈએ ને ગુણઠાણાની ક્રિયા કરે એવા દંભ પણ આ જગતમાં શું વ્યવહાર ચલાવશે? મેક્ષને શું માંગશે? જે મોક્ષ વિષે જાણે નહિ ભગવાનની ભક્તિ શું કરે? જે ભગવાનને જાણે નહિ ફસી ગયા છે બધા જીવો પુણ્ય–પાપની લાલચમાં એના માટે ઝેર છે જે સુખને પચાવી જાણે નહિ. મનના ભાવે સ્થિર કરવા દ્રવ્યક્રિયા જરૂરી છે ભાવ આવો સહેલ નથી, પહેલાં જ્ઞાન જરૂરી છે ભાવ કયાંથી આવશે? અરિહંતને ઓળખ્યા વિના માટે જ કહે ગુરૂજી, સાચી ઓળખ જરૂરી છે. પૂજ્ય થવાની યોગ્યતા જ્ઞાનથી જે મેળવે તે જ ગુરૂ સેવ્ય છે જે અરિહંતની વાણી વદે લોકોત્તર જિન શાસનમાં શાસ્ત્રગતિ સર્વોચ્ચ છે તે સિવાયના ઘણા મતે, બુદ્ધિનો વ્યભિચાર છે Page #767 -------------------------------------------------------------------------- ________________ { $ મામતિના પ્રસંગો છે [ પ્રકરણ-૮]. –શ્રી રાજુભાઇ પંડિત ! ૮. વણિકકુળમાં ક્ષાત્રતેજ જન્મ કયાંથી? “જરાસંઘની પુત્રી જીવયશા પિતાના અને પતિના કુળને સંહાર કરનારી છે, કે રાજન્ !” રાજકુમારી કુંતી કે જે પાંડુરાજા સાથે પરણ્યા પછી યુધિષ્ઠિર નામના પુત્રની માતા બની હતી. આથી પુત્ર જન્મની ખુશાલી મનાવવા કુંતીના પિતૃઘરેથી આવેલા ખુશખુશાલ બનેલા કરકે કુંતીને ભેટણાંએ આપ્યા પછી કુંતીએ પિતૃઘરના સમાચાર પૂછતા કરકે સમાચાર આપતા આપતા જણાવ્યું કે—હે દેવી ! ત્રિખંડેશ્વર જરાસંઘે આપણા સમુદ્ર વિજય રાજાને એકાએક જ આજ્ઞા કરી કે –“સિંહપુર નામના નગરમાં ૧ પ્રચંડ શકિતશાળી સિંહ જેવો પરાક્રમી સિંહરથ રાજા છે. મારી આજ્ઞા ન માની હોય છે તો એક આ સિંહરશે. નથી માની જઈને તેને તમે યુદ્ધમાં જીવતોને જીવતો પકડી છે 8 લાવો. આના બદલામાં હું તમને મારી પુત્રી જીવયશા તથા તમને મન પસંદ એક નગર અને સુવર્ણથી ભરેલો એક મહેલ આપીશ.” ત્રિખંડેશ્વર જરાસંઘની દૂત દ્વારા અકસ્માત જ આવી પડેલી આ આજ્ઞાથી જ આપણું સ્વામી સમુદ્રવિજય સ્વયં સિંહરથ સાથે યુદ્ધ કરવા જવા તૈયાર થયા પરંતુ છે અતુલપરાક્રમી વાસુદેવે પ્રણામ કરીને કહ્યું હે દેવ ! હરણ જેવાને હણવા જવા સિંહને ! પંજો ઉગામવાની જરૂર જ ક્યાં છે? હું આપને સેવક હાજર હોવા છતાં આપ વડિલ છે { જશે તે ઉચિત નહિ લાગે. અંધકારને વિનાશ વેરનાર અરૂણદય થયા પછી સૂર્યને . 8 અંધકારને વિનાશ કરવા જવાની જરૂર નથી રહેતી, દેવ!આ રીતે અત્યંત આગ્રહ છે પૂર્વક કહેતા વાસુદેવને સમુદ્રવિજય રાજાએ સેનામાં સ્થાપન કરીને વિજય માટે વિદાય ? આપી. વાર દેવે પણ શકિતશાળી એવા પોતાના સેવક કંસની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું. 5 છે સિંહરથ સાથે યુદ્ધ છેડીને જીવતે જીવતો ને જ સિંહને પકડી લઈને બેડીઓથી બાંધીને તે છે થોડા જ દિવસમાં સમુદ્રવિજય રાજા આગળ સિંહ રથને બંધનદશામાં જ પ્રસ્તુત કર્યો. 5 ૧ નગરીમાં સિંહરથનો જયોત્સવ કરીને હવે સમુદ્રવિજય રાજા, વાસુદેવ સહિત છે જરાસંઘ રાજા પાસે જવા રાજગૃહ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં જતા હતા ત્યારે T કોર્ટુકિ નામના એક જ્ઞાનીએ એકાંતમાં લઈ જઈને રાજા અને વાસુદેવને કહ્યું કે– Page #768 -------------------------------------------------------------------------- ________________ ૭૮.૪ : : શ્રી જૈન શાસન અઠવાડિક) । સિંહરથ રાજાને જીતવામાં જરાસંઘે જે પેાતાની પુત્રી છે તે જીવયશા પેાતાના પિતાનો અને પતિનો કુળ સહાર લક્ષણા છે.’ આટલું સાંભળીને તે વિદ્વાન જ્ઞાનીનું વિસર્જન વાસુદેવને જણાવ્યું કે-‘રાજગૃહી તરફ જરાસંઘ રાજા પાસે જવાનો આપણા આ આર‘ભ આપણા સારા ભવિષ્યવાળા નથી.’ જીવયાને શરતમાં મૂકેલી કરનારી છે. તેવા તેના કરીને રાજા સમુદ્રવિજયે આથી વાસુદેવે રાજાને કહ્યું કે દેવ ! ચિંતા ના કરો. જરાસંઘ રાજા મને તેની વિષકન્યા પરણાવશે તે વાત ચાક્કસ છે. પણ તે ખલામાંથી છટકવાનો ' ઉપાય વિચારી લીધેા છે. તે તમે સાંભળે. ‘હું આપની આજ્ઞાથી સિ...પુર નગરમાં ગયા. ગુફામાંથી સિ’હની જેમ નગરમાંથી સિંહુરથ રાજા યુદ્ધ કરવા નીકળ્યા. પ્રચંડ પરાક્રમી તે રાજાએ અત્યંત ખદ્ભુત ભુજાના પરાક્રમેાથી મારા પણ સૈનિકોને ત્રાસ-ત્રાસ કરી મૂકયા. આથી મારૂ સૈય ભાંગી ગયેલું જોઇને રથમાંથી અત્યંત ઝડપથી નીચે ઉતરી જઈને મારા સારથી આંસે સિહરથ રાજાના રથને પેાતાના માહુબળથી પતની જેમ ભૂકે ભૂક્કા ઉડાડી દીધા. અને મયૂર બંધથી (મયૂરને બાંધે તે રીતે) સિંહરથ રાજાને તે ક ંસે એકલાએ ખાંધીને મારી સામે ફેકા’ આપણે જરાસંઘ રાજાને આ રીતે કહીશું કે જેથી મગધેશની તે વિષકન્યા 'સની પત્ની મને. સિ’હરથને જીવતા ને જીવતા બાંધી લાવનાર આ ફૅ'સ છે. તેથી જીવયશાને તે જ પરણવા લાયક છે. તેનો જ અધિકાર છે.’ આ રીતે વાસુદેવે કહેતાં સમુદ્રવિજય રાજાનો શાક દૂર થયા પણ પાછી ચિંતા વ્યક્ત કરી કે-વાસુદેવ ! કંસ તા વિષ્ઠપુત્ર છે. એમ તુ કહે છે. અને વણિકપુત્રને જરાસંઘ પેાતાની પુત્રી નહિ જ પરણાવે એટલે પાછી આપણને મુશ્કેલી જ ઉભી થશે.' આ વાત ચાલતી હતી ત્યાં જ કંસ આવી ચડયેા. વાસુદેવે કહ્યું—આ કૅમ છે.' સમુદ્રવિજય રાજાએ તેની માંસલ, તેજસ્વી, પરાક્રમી આકૃતિ શ્વેતા વાસુદેવને કહ્યું કે-આ સાક્ષાત ક્ષાત્ર કુળનો લાગે છે. વિષ્ણુક કુળમાં આવેા પરાક્રમી જન્મે જ કયાંથી તેથી તેના પિતા પૂછીને હું તેનુ' (કંસનુ) કુળ કર્યું છે તે જાણીશ. ( પાંડવ ચરિત્ર—સ-૨ પ૨ થી ૭૬) (ક્રમશ:) Page #769 -------------------------------------------------------------------------- ________________ IEGELH2112 -- સ ને ર દિ ન :ફા સુદિ ૧૩ શુક્રવાર તા. ૨૧-૩-૯૭ માર્ચ સહુ ચાલો સિદ્ધગિરિ જઈએ, છ ગાઉની યાત્રા કરીએ.... સાચી યાત્રા કરી પ્રભુ આજ્ઞાન વિધિ મુજબ આદર કરે. ફા. સુદિ ૧૩ શુક્રવાર પર્વ દિનની આરાધના માટેનો આ વર્ષે ભારતભરના છે સંઘે માટેનો એક સેનેરી ઢિવસ ઈતિહાસના પાને લખાઈ ગયે. ભારતભરનાં સંઘે આ દિવસે સિદ્ધાચલ ગિરિરાજની ગોદમાં યાત્રા કરવા તેમજ કર્મ અપાવવા માટે સાચી ! છે આરાધના આઠ લઈને ગયા. આ દિવસે ભાંડવાના ડુંગર ઉપર ૮ ક્રોડ મુનિ ભાવંત આ દિવસે મુક્તિ માર્ગના સિંહાસન ઉપર પહોંચી ગયા તે માટે આ દિવસને મહિમા અપરંપાર છે. જેનો તેમજ અજેનોમાં “ઢેબરા તેરસ” તરીકે ઓળખાય છે. સેંકડો હજાર, લાખોની સંખ્યામાં આ દિવસે પુન્યશાળીઓ સાચી આરાધના કરી, કરાવીને અનુમોદના કરી કે આપને શુદ્ધ ભાવથી યાત્રા કરી, કર્મ અપાવી મહાવિદેહમાં જઈ છે ૮ વર્ષે દીક્ષા લઈ વહેલાં વહેલી તકે આપણે સૌ મુક્તિ માર્ગના સિંહાસન પર જઈ ? એ પહોંચીએ. સ્વ. દાન-પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય પ્રશિષ્ય થઈ ૧૬-૧૬ આચાર્ય ભગવંત-સંકડા મુનિ ભગવંતે, ઍક સાધ્વીજી ભગવતેએ પણ આ સાચી આરાધન છે ન કરી અનેકને માર્ગદર્શન આપવામાં ખુબ જ મહત્વનો લાભ લીધેલ. ફા સુદિ ૧૨ ના બપોરે ૨ ક. મહારાષ્ટ્ર ભુવનમાં રામનગરી મંડપ બાંધવામાં આવ્યું હતું તે પણ નાનો પડતો હતે. હજારો ભાવિકે મહાપુરૂષોના સ્વમુખે સાચી ! તેરસની સમજણ સચોટ માર્ગદર્શનથી આહલાદ-આનંદ થયો હતો. સચોટ માર્ગદર્શન હૃદયમાં સરી જાય તેવું સરળ ભાષામાં પૂએ આપ્યું હતું. બપોરના ૨ થી ૫ વાગ્યા સુધી પ્રવચનમાળા રહી હતી. ત્યાર બાd ૧૩ના દિવસે તળેટી ઉપર અષ્ટપ્રકારી | પ્રથમ પૂજા ના ચઢાવવા બેલાયા. તેમાં મુંબઈવાળા કુમાર કાકાએ ૨ લાખ બેલીને લાભ લીધેલ. તેમજ બીજા અનેક ચઢાવા બોલાયા હતા તેમાં જુદા જુદા પુન્યશાલીઓએ લાભ લીધેલ. ત્યાર બાદ મુંબઈથી બે સ્પે. ટ્રેને આવી હતી. Page #770 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] (૧) પહેલી સ્પે. ટ્રેન શ્રી સિદ્ધાચલ ગિરિરાજના લાભ કુમારકાકાએ સારી રકમ આપીને લાભ લીધેલ. (૨) સ્પે. ટ્રેન-શ્રી હસ્તગિરિરાજ તેના લાભ (૧) બારીવલી નિવાસી સ`ઘવી કાંતીલાલ ગીરધરલાલ વેારા (૨) રીખવચંદ જેઠાલાલ (૩) હર્ષદભાઈ સી. શાહ (૪) હરેશભાઇ શાહએ સારી રમે। આપીને લાભ લીધેલ. તે ભા યશાળીએનું બહુમાન સંઘની હાજરીમાં ‘સન્માનાક’ હાર પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું. ફા. સુદ ૧૩ ના સેનેરી દિવસે મહારાષ્ટ્ર ભુવનથી અનેક આચાર્ય ભગવંતા સાધુ-સાધ્વીજી ભગવંતા સંઘ સાથે વાજતે ગાજતે જય જયશ્રી આદિનાથના મધુર કઠા સાથે ગાતાં ગાતાં હજારા ભાવિકા તળેટી ઉપર પહેાંચી ગયા હતા. માં આગળ સવારે સુંદર ફૂલેાના શણગાર કરવામાં આવ્યેા હતેા. પછી કુમાર કાકાએ અષ્ટપ્રકારી પૂજાના લાભ લીધેલ તેમણે સુંદર રીતે પૂજાએ કરી હતી. ત્યાર ખાઢ પૂ.શ્રી સાથે ચૈત્યવંદન, ખમાસમણા કરી સેાના-રુપાના ફૂલોથી ગિરિરાજને વધાવ્યા હત.. ૭૮૬ : ત્યાર બાદ ગિરિરાજ ઉપર જઇ શ્રી આદિનાથ દાઢાના દર્શન કરી. ૬ ગાઉની યાત્રામાં જાણે કોઇ ચમત્કાર શાસનદેવની કૃપા હેાય તેવું હજારો યાત્રાળુઓને લાગ્યુ સવારથી કે સાંજ સુધીમાં જરા પણ કાઈ યાત્રાળુઓને તડકા લાગ્યા નહાતા. ઘણાં પુન્યશાળીએ મેાજા કે પગરખાં લાવ્યા હતા. પણ તેમણે શૈલીમાં જ રહેવા દીધા. અને ખુલ્લે પગે ચાલવાના આનંદ પસંદ કર્યાં. આ યાત્રામાં રાધનપુરવાળા એારીવલીના સુરેશ ભાઈના રૂષભકુમાર ઉંમર વર્ષ ૩ અને ઉંમર–૪ નિરાગીએ લાભ લીધેલ. તેમજ ૮૭– ૮૯ વષઁના માજી ખુલ્લે પગે યાત્રા કરતાં જોઈને એ ચુવાનાએ માજીને પૂછ્યુ કે માજી આ ઉંમરે જાત્રા કેમ કરેા છે ? તેના જવાબ સાંભળી ચુવાનાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કે—જૈન શાસન કેવુ સુદર છે. માજી અે કે—બેટા આટલા માં ઘણાં પાપા ક્યું છે પણ આ વર્ષે સાચી ૧૩ ની આરાધના કરવાના આનંદ મળી ગયા તેના આનંદ અદ્ભુત છે. મારા પરમ ગુરૂદેવ કદાચ મહાવિદેહમાં હશે જ તેથી હું પણ કદાચ મરીશ તા આવા સુંદર દિવસે સાચી આરાધના કરી મહા વિદેહમાં જન્મ લઈ ૮–વષે દીક્ષા લઈ ક્રમ ખપાવી કેવલજ્ઞાન પામી મેક્ષે જઇએ અને સૌ આ જ ભાવનાથી અહીં આપણે આવ્યા છીએ. એ સાંભળીને ચુવાના આવા નાના ખાળકા તથા મેાટી ઉંમરના માજી કે કાકાને યાત્રીએ જોઇને ભૂરી ભૂરી અનુમેાદના કરતાં કરતાં આગળ જઈ રહ્યાં હતા. અને આ વાતેા છેક એમના ઘર સુધી પહોંચતી કરી. આ યાત્રામાં પારસભાઈના બાળકો ઉંમર વર્ષ ૪ ભવ્યકુમાર, દિવ્યકુમારે પણ ખુલ્લે પગે ચાલીને ૧-૦૦ વાગે પચ્ચકખાણુ Page #771 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૬ તા. ૬–૧૯૭ : .: ૭૮૭ પાયું હતું. તેમની પણ લોકે અનુમોદના કરતા હતા. આવા અનેક બાળકે તથા વૃદ્ધો જેફ વયે કરીને આનંઠ અને કર્મ ખપાવી ગયા હતા. નીચે ઉતરતાં પુન્યશાળીઓને બહુમાન પૂર્વક હાથ જોડી, ગુલાબજળ છાંટી, કુમકુમનાં તિલક કરી. બાટલું, છાંટી, દૂધથી પગ ધેાઈ-હાથ જોડી સાચી આરાધનાનું જન્મભૂમિ પંચાંગ પ્રમાણે પણ સાચી આરાધનાનું મહત્વ નિ. તથા તેમાં સેનાથી રચેલો ચાંદીનો સિક્કો તેમજ ૭-૭ 5 રૂા.નું સંઘ પૂજન જુદા જુદા પુન્યશાલીઓએ લાભ લીધેલ. સુંઠર પાલેમાં સારી સગવડો છે ન કરી તેમની ભક્તિ કરાઈ હતી. ૦ જેટલો વિરોધી પ્રચાર વધુ, તેટલો ૨૧ માર્ચ માટે થઈ રહેલા વધુ ઘસારે. ૦ જૈન શાસનના પ્રભાવે આ યાત્રા એવી અનેરી હશે કે આપના જીવનમાં | સોનેરી સ ભારણું બની જશે. ૦ જેમ પત્થરની ગાયને દોહવાથી દૂધ મળતું નથી, તેમ તિથિ બદલીને કરાતી આરાધનાનું ફળ મળતું નથી. ૦ જે પંચાંગ સકળ સંઘ સ્વીકાર્યું છે તેને વફાઠારી પૂર્વક અનુસરવું તે વિવે1 કીનું કર્તવ્ય છે. જયાં કાંકરે કાંકરે અનંતા આત્મા સિદ્ધિ ગતિને પામ્યા તે ગિરિરાજને કોટી કેટી વંદના.. સાચી યાત્રા કરી પ્રભુ આજ્ઞાને આદર કરે. ડે બીવલી-શ્રી પાર્શ્વભકિત . મૂ. પૂ. તપગચ્છ જૈનસંઘ ડેબીવલીના આંગણે 8 1 સંગીતાવાડી, પાંડુરંગવાડીમાં દેવાધિદેવ શ્રી આઢિનાથ દાઢાની વિશાળ છત્રછાયામાં છે છે પૂ. મુનિરાજ શ્રી જિનસુંદરવિજયજી મ. આઢિની શુભનિશ્રા અને શ્રી ઋષભદેવ ભગ- 8 5 વાનના જન્મ અને દીક્ષા કલ્યાણક દિવસે ૧૮૨ મહામંગલકારી વષીતપ તથા ૧ ? છે કમસૂઠન તપ અને ૩ પાંચસો આયંબીલ શરૂ થયા. નાણ સમક્ષ પ્રત્યાખ્યાન આપેલ. ૬ ડે બીવલી (ઇસ્ટ) સંઘના ઈતિહાસમાં અભૂતપૂર્વ અને યાઠગાર એવા આ વર્ષ; તપના મંગલ પ્રારંભે આગલા દિવસે સાંજે અત્તર પારણાનાં ભજનને સુંદર લાભ છે 8 શ્રી વર્ધમાન સંસ્કૃતી ધામના સંચાલક શ્રી પ્રવિણભાઈ દોશીના નેતૃત્વમાં નવયુવાનોએ છે છે ખડેપગે સેવા આપી સુંદર રીતે કરી હતી. દરેક તપસ્વીઓનું પગ ધોઈ તિલક કરી? સંઘપૂજનો લાભ વ. સંસ્કૃતી ધામે લીધો હતો. તપશ્ચર્યામાં જોડાયેલા દરેક ભાઈ– બહેનોના બહુમાનનો લાભ શ્રી કુંદનલાલ ગણેશમલજી ભીવંડીવાળાએ લીધે. ચાંદીની Page #772 -------------------------------------------------------------------------- ________________ અ અ અe શ્રી જૈન શાસન (અઠવાડિક) છે { લગડી, શ્રીફળ અને સાકરના પડા વડે દરેક તપસ્વીઓનું બહુમાન જુઠા જુદા દાતાઓ ર તરફથી કરવામાં આવેલ તપોત્સવની રૂપરેખા અને આભારઢશન સંઘના ટ્રસ્ટીશ્રી : . પ્રદિપભાઈ અમુલખભાઈ સંઘવીએ કરેલ. સંઘના ટ્રસ્ટી તથા સંઘના ભાઈઓએ સેવાઓ બજાવી હતી. પૂ. આ. ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબના શુભ 5 આર્શિવાદથી આ પ્રસંગ ભવ્ય બન્યો. “માની મમતા” તથા “મહામંત્રને પ્રભાવ” એક હું * પાત્રીય સંવાઢ શ્રી નરેન્દ્રભાઈ કામદારે પ્રસ્તુત કરેલ પ. પૂ. શ્રી જિનસુંદરવિજયજી મ. 5 [ સાહેબે તપસ્વીઓને ભાવવાહી શબ્દોમાં હિતશિક્ષા આપી હતી. રાજકેટ-પૂ.આ.શ્રી તપસ્વી વાષેિણસૂરિજી મ ઠા. ૫ તથા સાવી ઉજજવલતા છે છે શ્રીજી, સા. હુંશકલાશ્રીજીની નિશ્રામાં ચૈત્ર સુઢ ૫ ના સવારે માંડવી ચોક જૈન દેરાસરે ? ૪ પધાર્યા. નવ૫ર ઓળી, આયંબિલો, ભકતામર પાઠ સિદ્ધચક્રપૂજન મહાવીર જ મેસવ છે 4 વિગેરે ઉજવાયા. ચાતુર્માસ પ્રહલાઢ પ્લેટમાં થશે. લબ્ધિપ્રશ્ન-૧૩૦૦ પ્રશ્નોના જવાબ ૧ રૂા. ૧-૫૦ને સ્ટેમ્પ મોકલી નીચેના સરનામે છાણીથી ભેટ મેળવો. ભગવતી વચન- 4 [ હિન્દીમાં આ. વારિણસૂરિ દ્વારા સંપાદિત પ્રવચનકાર આ. લબ્ધિસૂરિજી મ. સાહેબ પટેજ પ-૦૦ રૂ. આત્મકમલલબ્ધિસૂરિ જ્ઞાન મંદિર. ૬, એસ. લેન, દાદર-બઈ-૨૮ ભેટ મળશે–પુણ્યાનંદ પરિમલ-મનમેહન લેખો આત્રિને સુંઢર સંગ્રહ ૬ પટેજ ૧-૫૦ પૈસાનો સ્ટામ્પ મોકલી ભેટ મેળવી લેશો. નટવરલાલ સી. શાહ, પુણ્યાનંદ પ્રકાશન, વાણીયા વાડ, પિસ્ટ-છાણી-૩૯૧૭૪૦ - ( જી. વડોદરા) તારે તે તિર્થ–મિથ્યાત્વને છેડે પિતે ભૂખ્યો છે તો બીજાને શું ખાવાનું આપી શકે-અન્ન પિતે જ તરસ્યો તો બીજાની તૃષા કયાંથી મીટાવી શકે પોતે જ ડૂબી રહ્યો છેબીજાને ક્યાંથી બચાવી શકે પિતે જ નિધન છે ગરીબ છે તો બીજાને મદદ ક્યાંથી કરે પિતે જ અભણ છે ધન વગર અંગુઠા છાપ બીજાને કયાંથી ભણાવી શકે પિતે જ અપંગ છે તે બીજાને ઉપાડી આગમાંથી બચાવી નીકળી જઈ જીવ છે બચાવવો છે. પિોતે જ અંધ છે તે મુખ્ય રસ્તો અને દ્વાર કેમ બતાવી શકે તે જ વ્યસની છે તે બીજાના વ્યસન દારૂ આદિ મદિરા-સીગારેટ ક્યાંથી ? મૂકાવી શકે–અભક્ષ્ય. ' –શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન - - - - - - - - Page #773 -------------------------------------------------------------------------- ________________ 6 (ટાઇટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] ન કરનારને પીરસ્યું હોય, તે પીરસેલા ભેજનમાંથી જે ગ્રહણ કરવું તે અવગૃહીત ભિક્ષા. ૬. પ્રગૃહીતા-ભજનકાળે ભોજન કરવા ઈચ્છતા પુરૂષને પીરસવા ઇચ્છતા છે રસોઈયા આઢિએ ચમચા વગેરેથી તપેલી આઢિમાંથી ભેજન કાર્યું હોય પણ પીરસ્યું | # ન હોય તેને જે ગ્રહણ કરવું તે અથવા ખાનારાએ પોતે જ પોતાને છે માંથી ચમચ આઢિથી કાઢેલા ભેજનને જે ગ્રહણ કરવું તે પ્રગૃહીત ભિક્ષા. ૭. ઉજિજત ધર્મા-જે ભોજન ખરાબ આદિને કારણે નાખી દેવા યોગ્ય હોય છે છે અને જે ભોજનને બ્રાહ્મણાત્રિ પણ લેવા ન ઈચ્છતા હોય તે ભેજનને અથવા અડધા છોડેલા ભેજનને ગ્રહણ કરવું તે ઉર્જિત ધર્મ ભિક્ષા. - પર્યાપ્તા અગે (શ્રી પંચસંગ્રહમાંથી) છે જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી નથી પણ અવશ્ય કરવાના છે તે લબ્ધિ છે [ પર્યાપ્તા કહેવાય અને જેમને સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી છે તે કરણ પર્યાપ્તા કહેવાય. અહીં આ બંનેને અર્થ સરખો જેવાથી શંકા થાય તે સહજ છે. પણ તેનું 8 સમાધાન કરતાં કહ્યું છે કે-કર્મ ના બે પ્રકાર છે. ૧-પર્યાપ્ત નામ કમી અને ૨-અપર્યાપ્ત છે નામ કર્મ. જે કર્મના ઉયથી સ્વ-ગ્ય પર્યાઓિ પૂરી થાય તે પર્યાપ્ત નામકર્મ. જે કર્મના ! છે ઉઢયથી સ્વ-ચોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન થાય તે અપર્યાપ્ત નામકર્મ. લધિ એટલે શક્તિ વડે કરીને પર્યાપ્તા તે લબ્ધિ પર્યાપ્તા અને તે પર્યાપ્ત છે છે નામકર્મના ઉદયવાળા આત્માએ. અને શક્તિ વડે અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા, તે 8 અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા આત્માઓ. અર્થાત્ પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મના ઉઢયવાળા આત્માએ જ ક્રમે કરીને છે લબ્ધિપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. { જ્યારે કરણ અપર્યાપ્તા તથા કરણ પર્યાપ્તા તે પર્યાપ્ત નામકર્મને ઉદય થયા ! બાદ આત્માની અમુક અવસ્થાને ઓળખવા માટે જ શ્રી શાસ્ત્રકાર ભગવતેએ રાખેલા 8 નામ માત્ર છે. જેમકે, લબ્ધિપર્યાપ્તા-પર્યાપ્તા નામકર્મવાળા આત્માઓ જ્યાં સુધી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીની તેઓની અવસ્થાને કરણ અપર્યાપ્તાવસ્થા કહેવી અને ! છે સ્વચગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછીની અવસ્થાને કરણ પર્યાપ્તાવસ્થા કહેવી. આ રીતે લબ્ધિપર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત જ્યારે કર્મરૂપ છે. અને કરણ કે પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એ કર્મરૂપ નથી એ સ્પષ્ટ ભેદ છે. - - - Page #774 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./ન.૮૪ છે. પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 છે 'T UT SATT || (અષ્ટસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ મિથ્યાત્વ મોહની સત્તા ઉઠે તે જ અધ્યાત્મ ભાવ આવે. તે જ આત્મા મારો ધર્મ 3 કરવાની વાત ગમે, નહિ તો પૈસાટકા, દુનિયાની મોજ મજાઢિ માટે જ ધમ થાય. ૦ જેને અમને ડર ન લાગે, ધર્મને પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચે ધર્મ કરી શકે નહિ. તે સાધુ થાય તે ય સત્યાનાશ કા ૦ દુનિયાના પૈસા માટે મંદિરમાં જવું તે ય પાપ! ૦ શાસનના સિદ્ધાંત પ્રેમી જીવે કદી કછ કરતા નથી, આવે તો વેઠી લે છે. નવું 0 પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાઠન કર્યું નથી. જે કર્યું છે તે છે જુના ઉદ્ધાર કર્યો છે. ૦ સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર છે અસાર જ લાગે મેક્ષ તરફ એની દષ્ટિ અવિચલ હોય, ભેગની સાધનામાં એ 0 લેપાય નહિ. ૦ જે ભવને ભયંકર ન માને અને ભદ્રંકર માને તે ધર્મને લાયક નથી, ધર્મ માટે છે તે અનધિકાર છે, ધર્મ પણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ છે આ નકામાં છે તેમ. ધર્મ વગરના કહેવાતા ધમી પણ નકામા છે. ૦ સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ-છોડાવાય નહિ. છે બીજાને સમજાવવાની કેશિશ કરાય, ન સમજે તો ત્યાગ પણ કરાય પણ સિદ્ધાતની 0 વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ. 0 ૦ જ્યારે જ્યારે નવી વાત આવે ચાલે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવા મન જ 0 ન થાય, સમજવાનું મન ન થાય, સમજ્યા પછી સાચું કરવાનું અને ખોટું છોડ- કે વાનું મન ન થાય તે બધા મિથ્યાત્વના પ્રેમી છે! 0 ૦ મેક્ષની ઈચ્છા વગરનાને ધર્મમાં મજા ન આવે, તેને તે પાપમાં મજા આવે છે dooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું #ootees coopeacoccase Page #775 -------------------------------------------------------------------------- ________________ 7મો ૨૩૦માણ 18ાયરા ૩યમારૂં. મહાવીર પS7Qસાને રાજા અને સિંહ7 8 ( 7થાર . સવિ જીવ કરૂં જેઠS૪ શાસન રસી. શાસન સી. ત્રતત્યાગ કરતાં પ્રાણ ત્યાગ શ્રેષ્ઠ છે. ધરં પ્રવેશી જવલિત હુતાશન, ન ચાપિ ભગ્ન ચિસચિતવતમ ! વર હિ મૃત્યુઃ સુવિશુદ્ધતસો, - ન ચાપિ શીલખલિતસ્ય જીવિતમૂ | બળતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે પણ લાંબે કાળ પાળેલું વ્રત ભાંગવું સારું નથી. વિશુદ્ધ ચિત્તાવાળાનું મૃત્યુ સારું છે પરંતુ શીલ રહિત મનુષ્યનું જીવતર સારૂં નથી. લવાજમ વાર્ષિક આ જીન શાસન કાર્યાલય લવાજ, શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1N01A PIN-૩૮૦૦5 Page #776 -------------------------------------------------------------------------- ________________ * ખાટું ન લગાડતા હૈ। ને! * ******) —શ્રી ભદ્રંભદ્ર ****.) ફાટાની ફસામણુ યાને સાપે છછૂંદર ગળ્યું, જાણે કે બન્યું એવું કે—અમારા રૂમના પલંગના ગાદલાની ઉપર મારે ઊંઘ આવી એટલે સૂવાનુ` થયું. માથે શુ ટેન્શન નથી. કાના માત્ર વગરનો ‘ભગત' છું ને એટલે. એટલે સૂતા ભેળેા જ હુઇ ગયેા. મને સપનું આવ્યું. સૂતી વખતે હાથ રાચિંતા છાતી ઉપર પડયા એટલે ભયાનક સપનું જોયું. પગ પાછા દક્ષિણ દિશા તરફ હતા. દક્ષિણુ દિશામાં મસ!ણુ=સમશાન હેાય એટલે અમારા કાઇ પેલા કલ્પિત મિત્રના પિતા ગુજરી ગયા તેવું મેં જોયું. પછી તેા તેમની વાર્ષિક તિથિ આવી. ત્યારે કલ્પિત મિત્રે પિતાના મોટાકાય વિશાળકાય ફ્ાટા આગળ ધૂપ-દીપ ધર્યાં. આશીવાદ માંગ્યા. ગ ગદ્ થયા. પણ પછી તે। એને એવી ધૂન વળગી કે લગ્નના, વેશવાળના, અઠ્ઠાઇના પારણાના, પારણાના દિવસે આવે ત્યારે ત્યારે રાજ એ ફાટા વાર્ષિક તિથિના ટ્વિસની જેમ જ પૂજવા, ધૂપવા લાગ્યા. એળીના મેં કીધું-ભલા માણ’ વાર-તહેવાર ટાણા-કટાણા કે સારા-નરસા દિવસેાને તે વિચાર કર. મિત્ર કહે-પિતાનો ઉપકાર ગમે તેવા પ્રસંગે ભૂલવા ન જોઇએ. મેં કીધું–ફાટા મૂકવાથી જ એ ઉપકારને ચાદ કરી શકાય છે કઈ ? મિત્ર કહે ફાટાથી વિશેષ રીતે યાઢ કરી શકાય. ફાટા જોઇએ એટલા તે વ્યવસ્થિત રીતે યાદ આવે. ફાટા મૂક્યા વગર બધું ખાડુ-ખાડુ લાગે. (હાથે કરીને હું હજી સુધી નખળી જ લીલા કરૂ છું એટલા માટે કે થોડા સમય ભલે ને એ પણ જીતી ગાના મઠમાં ધાર્યા (ઊઘ્યા) કરે એમ વિચારીને મે કીધુ’-તારા પિતાજી તેના પેતાજીનો ફાટા તારી જેમ સાથે સાથે ફેરવતા હતા ? મિત્રે કહ્યું—તેમણે શું કર્યું તે કંઇ મારે નથી જોવાતું. મારે તે। મારે શું કરવાનુ છે તે જોવાનું છે. હા કાઇ શાસ્ત્રબાહ્ય હેાય તે મને બતાવ. બીજુ તેમણે જે ન કર્યું. હાય તે મારે ન કરાય તેવું ક્યાંથી? અને હું જે કરૂ તે તેમણે કરેલુ હાવું જોઇએ તે પણ ક્યાંથી ? અરે ! હું તે આગળ વધીને ખીજા લેાકેાએ પણ મારી જેમ વિડલના ફાટા રાખવા જોઇએ તેમ કહુ છું. મેં કીધું—હમણાં તે। મારે તને ધેન છે એટલે કાંઈ નથી કહેવું. પણુ સમય જ તને સાચુ સમજાવશે. મિત્રે કહ્યું—હવે જાને સમય કાળી. જ દેવાની તેા તેવડ નથી ને માટે ( અનુ. પેજ ૮૦૨ ઉપ૨ ) Page #777 -------------------------------------------------------------------------- ________________ — & લાબ જળવિજયસૂરીશ્વરજી મહારાજ - આ ૧૪ UN 3000 PUHOV V BRIO PR4I MI YU12047 M IST Sok bunu પ્રેમચંદ મેઘજી ગુઢ - ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર જજહૃજલાલ જke (૨૪જ કેટ) ' અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ (વઢવ૮) ' , • ૨૪કવાડફ , " KNNN આજ્ઞારાષ્ના gિgs , શિવાય 700 8 - - વર્ષ: ૯] ૨૦૫૩ વૈશાખ સુદ-૭ મંગળવાર તા. ૧૩-૫-૯૭ [અંક: ૩૭. - - ; પ્રકીર્ણક ધર્મોપદેશ : - પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–દ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૬ મું ચાલુ) -અવ૦) : B “મારે દિકર સાધુ બને તે સારૂં, સાધુ ન બની શકે તે સારે શ્રાવઠ બને, સાધુ ન બની શકે તે કમમાં કમ સારો ગૃહસ્થ બને તે સારું, એવું બેટુ કામ ન A કરે કે જેથી દુર્ગતિમાં ન જાય” આવી ચિંતા કેટલા મા બાપની હશે ? છોક કમાતે છે ન થાય, સારો ધંધો કરનાર ન થાય તેની ચિંતા છે પણ દુર્ગતિમાં ન જાય તેની ચિંતા છે ? તમે કહો કે– અમને અમારી પણ ચિંતા નથી. તમને જે તમારી ચિંતા ? કે ન હોય તો તમે ભગવાનના ભગત નથી, સાધુના સેવક નથી, ધર્મ કરનારા હોવા ૬ છે છતાં ય ધમાં નથી, ધર્મ દેખાવ માટે જ કરો છે, ધર્મ નથી કરતા પણ ઢાંગ કરો 5 છે, સાચા ભાવથી ધર્મ કરતા નથી. અનીતિ કરતાં યાઢ આવે કે– આ હું ખોટ છે કરું છું ! જે હાથે ભગવાનની ભક્તિ કરે તે હાથે ખેટું લખાય ? જે જીભથી ભગવાનના છે 8 ગુણ ગવાય તે જીભથી ખોટું બેલાય ? આવું કરે તે ભગવાનને ભગત કહેવાય ? તે છે તે ભગવાનને કલંકિત કરનાર કહેવાય. આજના આવા ભગતેથી ભગવાન, ગુરુ છે અને ધર્મ નિહાય છે ? “આ ચાંલાવાળાઓને વિશ્વાસ નહિ કર જોઈએ એમ ? છે ઘણુ બેલતા થયા છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] T - આ એક કાળ એવો હતો કે- જેનને હોટલમાં જવું હોય તે પાળથી ચાંલો છે. આ ભૂસીને જતા હતા. આજુબાજુ કઈ પરિચિત જોતું નથી તે જોઇને જતા હતા. કે છે જોઈ જાય તે ઘરે ફરિયાઢ પહોંચી જ જાય. તે ઘેર જાય એટલે તેની ખબર લેવાઈ ન જાય કે- કેમ હોટલમાં ગયેલો ? હવે ફરીથી હોટલમાં નહિ જાઉ તેમ કબૂલ ન કરે છે I ત્યાં સુધી ઘરની બહાર જવા દેતા ન હતા. કે ભગવાનને માનનાર કેણ કહેવાય ? ભગવાનની આજ્ઞા માને છે કે માત્ર ચાંલો કરે તે ભગવાનની પૂજા કરતાં પહેલાં પોતાના કપાળની પૂજા કેમ કરવાની છે? ચાંલ્લો છે એટલા માટે કરવાને છે કે- “હે ભગવન ! હું તારી આજ્ઞા પહેલા માળે ચઢાવું છું.' છે ' છે ભગવાનની આજ્ઞા માને તે જ ભગવાનને સાચા સેવક છે. ભગવાનની આજ્ઞા માનવી છે નહિ અને ભગવાનની સેવા કરે છે તે સેવા, સાચી સેવા કહેવાય ? નોકર શેઠને 1 સલામ ભરે અને પગાર માગે તે શેકે તેને પગાર આપે ?" પગાર ક્યારે મળે ? A શેઠના કહ્યા મુજબ કામ કરે તેને પગાર મળે ને ? તે જે ભગવાનને માને છે, જે છે ભગવાનની પૂજા કરે છે તે ભગવાને તમને શું કહ્યું છે ? “મથી સંસારમાં રહો, 3. સંસારનું સુખ ભોગવે, તે સુખ મેળવવા અનીતિ આઢિ પાપો કરવા પડે તે કરો ! એમ કહ્યું છે ? તમારે અનીતિ કરવાનો વખત આવે અને અનીતિ કરો તે તે “હું ખોટું કરું ? મ છું' તેમ માને છે ? તમારું ચાલે ત્યાં સુધી અનીતિ કરે જ નહિ ? જે અનીતિ . કરવી પડે તે ન છુટકે કરે અને તેને પશ્ચાત્તાપ પણ ચાલુ જ હોય ને ” “ક્યારે આ છે અનીતિ કરવી બંધ થઈ જાય” “જ્યારે આ અનીતિ કરવી બંધ થઈ જાય તેની જ ! 2 ચિંતામાં હો ને ? તમે બધા તેવી ચિંતામાં છો ? “હા” કહેવામાં ૫.૫ લાગે છે ? તે તામલિને પરલેકની ચિંતા હતી તેમને તે ચિંતા છે ? આજ સુધી ઘર છુટયું છે { નહિ તેનું દુઃખ છે ? મરશો ત્યારે હયાથી ઘર છોડશો ? જીવતાં જીવનાં ય હું ઘર૨ બારાઢિ ન છોડી શક્યો તેનું દુઃખ થશે ખરું ? ઘર-બાર, પૈસા–ટકાદિ છોડવા જેવી છે. ચીજ છે ને ? તમે બધા સાધુને હાથે જે તે તે વખતે થાય કે- એ બધા ઘર– ૪ બારાદિ છોડી દે છે તો અમે કેમ નથી છોડતા ? આજના મોટાભાગને ભગવાનને છે જોઈને ભગવાન થવાનું મોક્ષે જવાનું મન થતું નથી, સાધુને જોઈને સાધુ થવાનું મન છે જ થતું નથી, ધર્મ કરતાને જાઈન અધિકને અધિક ધર્મ કરવાનું મન થતું નથી. પૈસા- છે. જ વાળાને જોઈને તેના જેવા થવાનું મન થાય છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અં? ૩૭ તા. ૧૩–૫–૯૭ : .: ૭૫ જેની પાસે પૈસા હોય અને ધર્મનું કઈ કામ આવી પડે તે તે એકલે કરી ઈ શકે તેવો હોય, તો તે ટીપ કરવા દે ? એક ગામને આગેવાન એકવાર વ્યાખ્યાનમાં મોડે આવ્યો તે દિવસ જાજમ નવી પાથરેલી હતી. વ્યાખ્યાન બાઢ મુનીમને પૂછે કેઆ જાજમ કરથી આવી ? તે કહે કે- સાધારણમાંથી લાવ્યા. ત્યારે તે શેઠ કહે કેઅમે બધા સાધારણ છીએ ? પૂછયા વિના કેમ લાવ્યો ? પછી પૂછે કે કેટલાની જ આવી ? મુનીમ કહે કે-અમૂક રક્સની આવી. તે શ્રીમતે તે રકમ ચૂક્વી દીધી અને કહ્યું છે કે- હવે ફરી આવી ભૂલ ન કરતા આજે આવો કઈ મળે? આજે કઈ શ્રીમંત નથી ! સભા) : બહુરત્ના વસુંધરા ! ઉ૦ : હું આવા રત્ન જ શોધું છું. પણ કાંકરા મળે છે.. આજે મોટાભાગને સાચા ભાવે દાન દેવાનું મન થતું નથી. નવકારશી પહેલાં છે મેંમાં કાંઈ જ નહિ મૂકનારા કેટલા મળે ? નવકારશી નહિ કરનારા પણ અહીં હશે ને ? રાતે નહિ ખાનારા કેટલા હશે ? રાતે ખાય નહિ તે જેન જીવી શકે જ નહિ ! ને ? રાતે ખનારા નવકારશી કેમ કરી શકે તેમ પૂછનારા છે. પણ રાતે ખાય તેને | નવકારશી શોલે નહિ પણ કરવાની છુટ છે. નવકારશી કરનારો રાતે ખાય તે ધર્મને કલંક લગાડે છે ! સભા. : ઊઠે ત્યારે જ નવકારશી થઈ જતી હોય છે ? ઉ૦ : આવાને શ્રાવક કહેવાય કે એદી કહેવાય ? જરૂર પડે રાતે બે વાગ્યાની ગાડી પકડનારા આઠ-નવ વાગે ઊઠે ! જેમ જેમ | ઊંડા ઉતરશે તેમ તેમ ફજેતી થાય તેવું છે. આ બધાનું કારણ એક જ છે કે! ભગવાનની આજ્ઞાની ચિંતા જ નથી. ભગવાને શું કહ્યું છે, ભગવાનના શાસનમાં ન જનમેલાથી શું થાય અને શું ન થાય તેની ખબર નથી. મારે તમને તામલિ તાપસને ઓળખાવે છે. “આ સંસામાં મોજ કરતાં તે B કરતાં મરું તે દુર્ગતિ થાય” આવી તેને શ્રદ્ધા હતી. જ્યારે તમારું જે ચાલે તે તમે ને ઘરને ય છાતીએ બાંધીને લઈ જાવ તેમાંના છે. મરતી વખતે ઘર નહિ છેડે પણ છે છુટી જશે. ખિસ્સામાંથી પૈસા પડી જાય તે તે ચલાવી લો પણ દાનમાં ન આવે ? - તેમાંની જાતન છે ! આગળના શ્રીમંતે પિતાની શ્રીમંતાઈ મુજબ વસ્ત્રાલંકાર | પહેરતા હતા. અને આજે તમે બધા ત્યાગી ! તમે તો એવા પાક્યા છે કે જે જુએ , તે તૂટે. આ કાળ પેઢાં કેને કર્યો આજે જેટલી ખરાબી છે તેને માટે દેષ શ્રીમતેને છે. આજને દુષ્કાળ પણ શ્રીમતને આભારી છે. જે શ્રીમતિ ધર્મ અને સારા ! હત તે લેકે ના પાપના ઉઢયે આવતા દુષ્કાળની પણ લોકો ઉપર અસર ન થાત. (ક્રમશઃ) Page #780 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજયવાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શઃ પુણ્ય પ્રવચનોનો સારાંશ « અનિત્યભાવના સંસારની હર ચીજ ક્ષણિક સમજાવશે. તેમાંથી મળતું સુખ, પરિણામે દુઃખને જ લાવશે, વળી મરણ આવે, કોઈ ચીજ રક્ષણ ના આપી શકે, અરિહંત આદિ ચાર શરણાં, સમતા જીવને આપશે. એકલો આવ્યો છે જીવ ને, જવું પડશે એકલા, ભેગી કરેલી સંપત્તિ બધી અહીંની અહીં રહી જશે, કરેલી કરણી બધી છેલ્લે ખુલ્લી થઈ જશે. સદ્દગતિ કે દુર્ગતિ ? કર્મોથી નકકી થઈ જશે માટે જ કોણ ? જીવને પ્રશ્ન હવે તેય છે, “શરીર કે આત્મા ? એ ફેંસલે થઈ જાય છે, શરીર આ જગમાં રહી, આત્મા ચાલ્યો જાય છે, અન્યત્વ ભાવના આપણને આ સમજ આપી જાય છે. શરીર કરે જે કર્મે બધાં, સજા આત્માને થાય છે, વારંવાર જન્મ લઈ સંસાર વધારી જાય છે, મુકિત પામવા જીવને કર્મ ક્ષય કરા પડે, આત્મા તણું હીત કરવા, આત્મા જુદે માન પડે. સંસાર ભાવના જીવને સંસારથી ઉભગાવશે, સંસાર આખો કમ જનિત, જીવને સમજાવશે, સંસારનું સુખ બધું યે પુણ્યનું જ ફળ કરી, પાપનું ફળ જીવનમાં હમેશા દુ:ખને લાવશે. માટે જ જીવ! તું ચેતજે પાપ કદી કરીશ નહિ, પાપભીરતા કેળવજે, દુઃખ થકી ડરીશ નહિ, દુઃખ આવે તે મજેથી, દુઃખ ભોગવી જાણજે, છે સુખ ભલે મળે પુણ્યથી, સુખમાં કદી ફરીશ નહિ. શરીર વળગ્યું કર્મથી, એ અશુચિ તો ભંડાર છે, શરીર કાજે મોજ કરે, એ છો તણે સંહાર છે, ધર્મ કરવા શરીરનો ઉપયોગ શ્રેષ્ઠ માનવો બાકી તેમાં મલમૂત્રને લેહી માંસનો ભંડાર છે.. Page #781 -------------------------------------------------------------------------- ________________ ! જી મહાભારતના પ્રસંગો છું છે [પ્રકરણ-૯]. –શ્રી રાજુભાઇ પંડિત ! [૯] કંસ યમુનામાં વહી ગયો. જ હોય તે સાચે સાચું કહી દે, નહિતર તને મારા સંબંધ છે. આ રીતે રાજા છે સમુદ્ર વિજયે પૂછતાં કંસના પિતા સુભદ્ર વણિકે જેવી હતી તેવી હકિકત કંસની દેખતાં છે જ કહેતા કહ્યું કે – હે રાજનએક વખત સવારના સમયે હું શૌચક્રિયા કરવા ગયા. પિતાના 8 અનુકૂળ પ્રવાહથી યમુના નદી વહી રહી હતી. પ્રમુના નદીના તે અનુકૂળ પ્રવાહની વહેતી છે દિશામાં હું ઉતર્યો હતો. એકાએક મારી નજર સામે એક કાંસાની પેટી ચડી ગઈ. તે * પેટીને ગ્રહણ કરીને જોઉં છું તે તેમાં પૂર્ણચંદ્ર સમાન મુખવાળો દેદીપ્યમાન કાંતિવાળે છે | એક પુત્ર મેં જોયો. “ઉગ્રસેન'ના નામથી અંકિત થયેલી લો આ તેમાં હતી તે મણિની છે 8 વીટી છે. અને તેની સાથે લખીને મૂકેલે આ પત્ર હતો. તે પણ છે. તે પત્રમાં લખેલું છે એવું વંચાય છે રાજન ! કે–“ઉગ્રસેન રાજાની ધર્મપત્ની ધારિણુને પતિનું માંસ ભક્ષણ કે ર કરવાને દેહદ થયો હતો. બુદ્ધિશાળી મંત્રીએ એ તે દેહઠ કેઈપણ રીતે પૂરો કર્યો. છે આથી પિષ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે વિષ્ટિ યુગ સમયે એક પુત્રનો જન્મ થયો. { તે દેહદના પ્રભાવથી આ પુત્ર પિનાને દુશ્મન છે તેમ સમજીને ઉદ્દભટ-આકૃતિવાળા છે કાંસાની પેર્ટમાં એક જ વિસના જન્મેલા તે પુત્રને માતા ધારિણીએ પતિના ક્ષેમકુશળ છે માટે મથુરાનગરીથી યમુના નદીના ઉંડા વહેણમાં તરતી મૂકી છે.” હે દેવ! આ પત્રના લખાણથી આ પુત્ર ઉગ્રસેન-રાજાને છે તે જાણ્યું છતાં ૪ મને તેના ૯ પર તે વખતે પુત્ર સ્નેહ પ્રગટ થયો હતો. આથી જ તે પુત્રને મારા ઘરે 4 લાવીને આ કાંસાની પેટીમાંથી મલ્યો હોવાથી ઉત્સવપૂર્વક ધામધૂમથી મેં આનું નામ ? જ કંસ રાખ્યું મારા ઘરે (લાલન-પાલન કરાતો પણ આ ક્ષાત્રકુળને ઊચિત એવા તેજથી પરાકમી બનતે ગયે. આથી નાના બાળક સાથે રમતા રમતા વારંવાર બાળકો સાથે છે ઝગડા ર્યા કરવા લાગ્યા. આથી લેક-બાળકના વડિલે મને હંમેશા ઠપકે દેવા લાગ્યા. [ આથી મેં વાસુદેવ કુમારને સેવક બનાવ્યો. આલું સાંભળીને સમુદ્રવિજય રાજાએ કહ્યું-અમારા ગેત્ર વિના આવું બળ છે 8 કેનું ?' આમ કહીને આનંદપૂર્વક કંસની સાથે રાજગૃહી નગરીએ ગયા. હવે કંસ Page #782 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૯૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) | વણિકપુર નથી ક્ષત્રિમપુર છે માટે જરાસંઘ રાજા છવયશાને કંસની સાથે પરણાવશે.” છે આ નિશ્ચય થતાં સમુદ્રવિજય રાજા ખુશ—ખુશ થઈ ગયા હતા. રાજગૃહી નગરીમાં જઈને મગધેશ જરાસંઘ રાજાને સિંહરથ રાજાને ભેટણ રૂપે ધર્યા પછી રાજા સમુદ્ર વિજયે ચોખવટ કરતાં કહ્યું કે-“આ વિજયને કરનાર કંસ છે.” આમ સાંભળતા મગધેશ જરાસંઘે પ્રીતિપૂર્વક પિતાની પુત્રી કંસને આપી. તથા છે કંસને પૂર્વ ભવના કર્મના કારણે પોતાના પિતા ઉગ્રસેન ઉપર દ્વેષ હતો માટે કંસ છે { આદરપૂર્વક ઊગ્રસેન રાજાની મથુરા નગરી જ માંગ્યા કરતો હોવાથી જરાસંઘે તેને છે ઇ મથુરા નગરી આપી. સિંહરથ જરાસંઘની આજ્ઞા ઠારી સ્વાવસ્થાને ગયે. જરાસંઘે સત્કાર કરીને વિસર્જન કરેલા સમુદ્રવિજય રાજા, વસુદેવકુમાર આદિ છે છે પણ પિતાની નગરી તરફ ગયા. આ તરફ સત્ય પ્રતિજ્ઞાપાલક જરાસંઘે કંસને પિતાની સેના આપે. તે સેના ! આ સાથે જઈને દયાહિન કંસે પિતાના પિતાને શોધ્યા. (હકિકતમાં પિતાએ તે કંસને છે છે જન્મથી કશું કર્યું જ ન હતું.) અત્યારે ઊગ્રસેન રાજાને ખબર પણ નથી કે આ મારે છે. છે પુત્ર છે. આથી તે પણ સૈન્ય સાથે આવીને કંસ સાથે યુદ્ધ કરવા લાવ્યા. ૫ ભીષણ રણુ-સંગ્રામમાં કેઈ—કોઈને મચક આપતું નથી. બંને એકબીજાને વારંવાર છે મહાત કરતા હોવાથી વિજય કેને થશે? તે કહી શકાતું ન હતું. ઘડીમાં કંસના છે પક્ષમાં અને ઘડીકમાં ઉગ્રસેન રાજાના પક્ષમાં અવિ-જા કર્યા કરવાથી વિજા લકમી ખુઢ છે પોતે કંટાળી ગઈ હતી. યુદ્ધ ભીષણ બનતું ચાલ્યું હતું. આખરે યુવાન પુત્ર કંસે છે કેમે કરીને રાજાને જીતી લઈને કુરે શિરોમણિ એવા તે કંસે પોતાના પિતાને રોષપૂર્વક 1 પકડીને કાષ્ટ પિંજરમાં નાખ્યા. અને ગાઢ બેડીઓના બંધનથી બાંધી દીધા. આટલું દઢ , બંધન પિતાને થયું હોવા છતાં જ્યારે ઉગ્રસેન રાજાએ જાણ્યું કે–આ તેને પુરા કંસ જે ત્યારે તેના આનંદનો કોઈ પાર ન રહ્યો. એમ માનીને કે મારા જ પુરે, મને જ છે કે હવે શૌરીપુરીથી પોતાના પાલક પિતા સુભદ્ર વણિકને મથુરા તેડાવી લીધા છે અને કૃતજ્ઞની જેમ તેની સેવા કરવા લાગ્યું. (પાંડવ ચરિત્ર સર્ગ–૨ ૭૭ થી ૧૦૦) (ક્રમશ:) જ Page #783 -------------------------------------------------------------------------- ________________ કુ લ દવ ૪ ક્રુ માર્ (ગતાંકથી ચાલુ) અરે ! એ નિમિત્તિયા ! તુ` કેવી નમાલી વાતા કરે છે ! જ્યાં સૂર્ય અને ક્યાં અદ્યોન ? ક્યાં મેરૂ અને ક્યાં સરસવ? ક્યાં સમુદ્ર અને ક્યાં ખાÀાચીયું? ક્યાં પવૃક્ષ અને ક્યાં બાવળ? અમારા સનદેવ, નિગ્રંથ ગુરૂ અને દયામય ધી આગળ જગતના કાઈ દેવ, ગુરૂ અને ધમ ની તુલના કરી શકાય એમ નથી. તે હ્યુ. તે દેવ ગુરૂ અને ધર્માં દુઃખને વધારનારા છે. ત્યારે મારા દેવ, ગુરૂ, ધર્મ શાશ્વત સુખ આપનારા છે. અલગ થઈ માટે પ્રાúાંતે પણ હું મારા સજ્ઞ વીતરાગ દેવ, નિત્થ ગુરૂ મહારાજ અને જીવદયામય ધર્માંને કદી પણ છેાડીશ નહી મારા રામેરામે વણાયેલા દેવ, ગુરૂ અને મકાઈ કાલે મારાથી શકશે નહિં. બલે મારા રાઇ જેવા ટુક્ડા થઇ જાય પણ હું મારા દેવ, ગુરૂ ધર્મને છેાડવાના નથી. ભલે મારા પ્રાણ કાલ જતા હેય તેા આજે જ ચાલ્યા જાય. પરંતુ હું અન્યના શરણે જવાના નથી. અને કુલધ્વજકુમારનુ ખમીર અને નિશ્ચલતા જાણી દેવે પાતાનું રૂપ પ્રગટ કર્યું : કુમારની સ્ત્રી તથા અર્ધ હાજર કર્યા. કુમારનું માન— —શ્રી વિરાગ સન્માન કરી, દેવતાઇ સામગ્રી ભેટ આપી દેવ પેાતાને સ્થાને ગમ્યા. કુમાર પણ પેાતાના નગરમાં આવ્યેા. ઉદ્યાનમાં ઉતરી મંત્રીને કહેણુ માકહ્યું. ભવ્ય મામૈયા સાથે મારે નગર પ્રવેશ કર્યા. રાજસભામાં આવી નગરજના તથા રાજા સમક્ષ ઘેાડા દ્વારા થયેલ અનુભવા હકીકત કહી સંભળાવી. ખુશ થયેલ રાજાએ સુથારને કિંમતી વસ્તુએની ભેટ આપી. રાજાએ કુમારને રાજ સોંપી દીક્ષા લીધી અને પેાતાના આત્માનું કલ્યાણુ કર્યું.. કુલધ્વજકુમાર રાજા બન્યા. ન્યાયપૂર્વક રાજ્ય કરતાં પ્રજાજનાના મન તેમણે જીતી લીધા. સૌને સાચા ધર્મ સમજાવી ધ મામાં સ્થીર કરી દીધા. જૈન ધર્મ જે વીતરાગદેવના ધર્મ છે તેની ખૂબ જ પ્રભાવના કરી. સઘળા વ્રત નિયમાનુ પેાતે સુંદર પ્રકારે પાલન ક્યું તથા નગરજન પાસે પણ પાલન કરાવતા. છેવટે પેાતાના ચેાગ્ય પુત્રને રાજ્ય આપી, રાજ સિંહાસન ઉપર બેસાડી પેાતે પણ દીક્ષા લીધી. શત્રુ સામે જેમ ખુમારીથી લઢયા હતા તેમ બાંધેલ કર્મી સાથે પણ રાજકુમાર Page #784 -------------------------------------------------------------------------- ________________ – બે ધ ક થા – -: ચારિત્ર નિર્માણનો પાયો - –પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી પર જ હ ws - - - ચંદ્રગુપ્ત મૌર્યને સૂર્ય સેળે કળાએ તપી રહ્યો હતો. મહામંત્રી વિષ્ણુગુપ્ત છે. ચાણક્યની હાક ચારે બાજુ ગાજતી હતી. વિચક્ષણ મંત્રીની રાજ્યવ્યવસ્થામાં પ્રજા સુખ– ૧ છે ચેનથી આવી રહી હતી. તે સમયને આ પ્રસંગ છે. - ચાણક્યનું નામ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. તે વખતે ચીનને એક મહાયાત્રી ? ભારતવર્ષની સફરે આવેલો. તેણે પણ મંત્રીશ્વરની ગવાતી કીતિ સાંભળી તેમને મળવાનું મન હતું. તેથી તે પાટલીપુત્ર આવેલ. સવારના સમયે ગંગાનદીના કિનારે મહામંત્રીના ૧ નિવાસસ્થાન માટે પ્રાતઃકાળમાં સદ્ય સ્નાન કરી જાતે જ કપડાં ધેઇ, પાણીને ઘડો ભરી છે જતા એક વયોવૃદ્ધ માણસને પૂછયું કે-મગધના મહામંત્રીનું નિવાસસ્થાન ક્યાં છે? તે વખતે તે વ્યક્તિએ કહ્યું કે મારી સાથે આવે, તેમણે ત્યાં લઈ જઈશ. નાળા આઢિ પસાર કરી જંગલના રસ્તે લઈ ગઈ એક ઘટાદાર વૃક્ષ પાસે ઝુંપડી પાસે આવી અટકો અને આગંતુકને કહે કે, અહીં બિરાજે. તે યાત્રિકના મનમાં શંકા-કુશંકા ને આશ્ચર્યને પાર ન હતો. મગધના મહામંત્રીને મહાલય તો કેવો ભવ્ય હશે ! આ મને અહીં ક્યાં છે લાવ્યો? અહીથી કઢાચ ટુંકા રસ્તે લઈ જશે, ચાણક્યની રાજ્યવ્યવસ્થાથી માહિતગાર હોવાથી વિશ્વાસ હતો કે લુંટફાટ તે થવાની નથી. થોડીવારમાં તે તે વૃદ્ધ પુરૂષ તૈયાર થઈ આગંતુક મહેમાન પાસે આવી અભિ8 વાહન કરતાં કહે કે-પધારે અતિથિ. મગધને મહામંત્રી આપનું સ્વાગત કરે છે! તે છે 8 લડવા લાગ્યા. તપ, જપ અને સંયમ વડે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર આપણને કેટલી છે છે ચારિત્રનું સુંદર પાલન કરવા લાગ્યા. ઘાતી શ્રદ્ધા? 8 કર્મોનો ક્ષય થવા લાગ્યો. અંતે કેવળ દશાને હવે દેવ, ગુરૂ અને ધર્મની સાચી છે છે પામ્યા. અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી કિંમત સુગુરૂઓ પાસે સમજી દઢ શ્રદ્ધાવાળાને { અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષ નગરમાં બની, સુંદર પ્રકારના વ્રત–નિયમો ગ્રહણ પધારી ગયા. કરી તેનું સુંધર પ્રકારે પાલન કરતાં, કરતાં કાંઈપણ કિંમત ચુકવ્યા વગર આપણને શાશ્વત સુખના ભોક્તા બને એજ મફત મળેલ આ દેવ, ગુરૂ અને ધર્મની ખરેખર ! આપણને કેઈ કિંમત છે ખરી? --શુભેચ્છા ооооооооооооооооооооооо Page #785 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૭ તા. ૧૩–૫–૯૭ : : ૮૦૧ -~ વૃદ્ધને જોતાં-માળખતાં યાત્રિક તે આભે જ બન્યું કે હું સ્વપ્ન જોઉં છું કે સત્ય જોઉં છું ? જે વૃદ્ધ પુરૂષે મને માર્ગ બતાવેલ તે જ મારું સ્વાગત કરે છે. મહામંત્રીના ભવ્ય ! | મહાલયની ક૯પના અને ક્યાં એક સામાન્ય આશ્રમ સમાન કુટીર ! ' ડીવારમાં ખુઢ ચંદ્રગુપ્ત મૌર્ય સાર પરિવાર સાથે મહામંત્રીનું માર્ગદર્શન લેવા આવ્યા. તે મંત્રીશ્વરે કહ્યું કે-“અતિથિ પધારેલ છે.” રાજાએ પોતાના મહેલમાં છે. લઈ જઈ તેમનું રાજમાન્ય આતિથ્ય કર્યું. - રાત્રિના પ્રારંભ સમયે રાજા-યાત્રિક આદિ ચાર પરિવાર સાથે મહામંત્રીની છે. કુટીરે આવ્યા. ત્યારે મંત્રીશ્વર મીણબત્તીના પ્રકાશમાં લેખનકાર્ય કરી રહ્યા હતા. બધાનું છે સન્માન કર્યું. અને ચાલુ મીણબત્તી બૂઝવી પછી નાની મીણબત્તી સળગાવી અને કામપૂરતી વાત કરી. યાત્રિાકનું આશ્ચર્ય માતુ નથી. ચતુર ચાણક્ય તેમના મનના ભાવ કળી ગયા. તેની મૂંઝવણ દૂર કરવા કહે છે છે કે યાત્રિકવર્ય! તમે આવ્યા ત્યારે હું રાજનું કાર્ય કરી રહ્યું હતું તેથી રાજ્ય તરફથી છે 8 મળતી સગવડને ઉપયોગ કરો. પછી આપણે પરસ્પરની વાતચીત કરતા તેથી મેં મારી છે ઘર ઉપગન. મીણબત્તી જલાવી. ત્યારે નતમસ્તકે અંજલિ જેડી તે યાત્રિક કહે કે–મંત્રીશ્વર! મગધના સામ્રાજ્યની જાહોજલાલીનું રહસ્ય સમજી ગયે. જેના પાયાના પ્રાણ સમાન મંત્રીશ્વર રાજ્યની ચીજ-વસ્તુનો દુર્વ્યય અને દુરૂપયોગ ન થાય તેની આટલી કાળજી રાખે છે. તેની પ્રજા ! પણ કઈ ચીજ-વસ્તુને દુર્વ્યય ન જ કરે. ચારિત્ર્ય નિર્માણને આ જ પાચે છે. “યથા રે રાજા તથા પ્રજા.” આજે આપણે ક્યા માગે છીએ તે વિચારીએ તે સમજી શકીએ છીએ. આરાધક 8 આત્માઓને માટે આ દૃષ્ટાંત એક આદર્શભૂત છે. મળેલા સમયનો સદુપયોગ કરો અને છે દુવ્યય ન કરવા આટલે પણ જે નિર્ણય થઈ જાય તે આરાધનામાં જે ઉત્સાહ જેમ ?, પ્રગટશે તે અવર્ણનીય હશે. કેણ શું કરે છે તે જોયા વિના મારે શું કરવું તે વિચાર છે જે બધા જ કરે અને સાચે આરાધભાવ કેળવીએ તો આ કાળમાં પણ આપણે ધારી ૧ કે આરાધના કરી આપણા આત્માની મુક્તિ નજીક બનાવી શકીએ. સૌ પુણ્યાત્માએ શાનમાં સમજી સાચી આરાધનાનું લક્ષ્ય કેળવી, મળેલા સમયને સદુપયોગ કરી–કરી આત્મગુણ લક્ષ્મીના સ્વામી બને તે જ મંગલ મહેચ્છા. Page #786 -------------------------------------------------------------------------- ________________ | ૮૦૨ . : શ્રી જૈન શાસન [અઠવાડિક] ( ટાઈટલ ૨ નું ચાલુ) જ વિરોધ કરવા નીકળ્યું છે. ઘેર જઈને ગઢડામાં મેટું નાંખીને હુઈ જા. મેં ફરી કીધું. બેટા ! ધીરજ રાખ. સમય આવવા દે. બધું સમજી જઈશ. હવે તે બન્યું એવું કે (સપનામાં જ છું હે.) ઘેડા સભ્ય પછી મારા મિત્રના મિત્રના પિતા ' કે મરણ પામ્યા. તેણે પણ મારા કલ્પિત મિત્રનું જોઈને જ તેના પિતાના ફેટને લકદર્શનાર્થે બધા પ્રસંગોમાં ફેરવવા માંડયો. એટલે મારા કલ્પિત મિત્રે મને કીધું કેભદ્ર ભદ્ર! આ સારૂ નથી થતું. એનો બાપ ઉન્માગ ગામી હતા. દારૂડી-વેશ્યાગામી છે હતા. તેના જીવતા પણ તેનો આ છોકરો બાપનું મોટું ય જેવા રાજી નહોતો. તે હવે તેના દારૂડીયા બાપના ફેટાના જ દર પ્રસંગે દર્શન કરાવ્યા કરે છે તે ઉચિત નથી. ? મેં કીધું–મેં કીધેલું ને કે તેને સમય સમજાવશે. બસ હવે તું મજણે થયો લાગે છે. લોઢું લાલ થાય ત્યારે જ હથોડાનો ઘા કરાય. એ સુવાકયને ખરે અવસરે યાત્ર કરીને મેં મારા મિત્રના હૃદયને ઘા ઘાટ મળે તે માટે જ હથોડાનો ઘા માર્યો. મેં કીધું–સાલા ! આ બધું તારા પાપે થયું. તે ફેટા ફેરવવાની પ્રવૃત્તિ ચાલુ કરી ના મહેત તો? આ તો હજી સાતે વ્યસને પૂરા છે. પણ માનો કે કઈ સજન જ હોય છે પણ તે તમને ગમતા ન હોય તે વ્યક્તિના આવી રીતે ફેટા ફરવા માંડે શું થાય? ? માટે કઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલા સો વાર વિચાર કર. મિત્રે પૂછયું-ભદ્રંભદ્ર! એવો કોઈ રસ્તો બતાવો કે જેથી અમે ફેટા ફેરવી શકીએ પણ બીજા ફેરવી ના શકે. ' મેં કીધું-સીધી જ વાત છે. તું ફેટા રાખવાનું બંધ કરી દે. ૬ મિત્રો કહે –પણ તે ય પેલા લેકે બંધ થતા હશે ? અને મારા પિતા છે ? છે સન્માગે હતા તેના ફેટાને રાખવે ! ફેરવવો બંધ કરવો ઉચિત નથી. ' કીધું–સારૂ. તે તું ફેટા ફેરવવાને વિરોધ કરવા મંડ. તું તારે તું ફેટે ? છ રાખજે. મિત્ર કહે–મને મરાવવો છે કેમ તારે ? વિઘ કરૂ અને ફેટા દરવું. કયે છે. કાકે મારૂ માનશે ? મેં કીધું–તો બીજા ઉન્માર્ગગામી રાખે તેનો વિરોધ ના કર કે ઈર્યા ના કર. મિત્ર કહે-બેટી વાતનો તે વિરોધ કરે જ છે ને? મેં કીધું અને તું રાખે છે તે સામાવાળાને ગમતું નહિ હોય તેનું શું ? ! મિત્ર કહે–હા. હો ઈ વાત પણ સાચી. સારૂ થયું તે મને ચેતવ્યો. પણ છે Page #787 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૯ અંક ૩૭ તા. ૧૩–૫–૯૭ : - - - - - - - છે હવેથી ફટા ફેરવવાનું કે તેવું નવું નવું કશું ય શરૂ નહિ કરૂ. અને ફેટે રાખવો એ છે 1 શાસ્ત્રીય મુદ્દો નથી. કે જેથી મારે રાખવાની જરૂર પડે. અને બીજા ન રાખતા હોય તે છે તેમણે શેખ જરૂરી માનવો પડે એવું ય નથી. ઉલ્ટાનું મહા ભયાનક અનર્થ થવાની છે ન શકયતા આમાં તે રહેલી છે. એટલે હવે નૈ રાખું. | મેં કીધું-હવે સમયે તને સમજાવ્યું ખરે. હવે વધુ સાંભળ. આપણાં શાસ્ત્રોમાં છે આ છે ને એમ કહ્યું છે કે તમે ભગવાનની મૂર્તિ તમારી પાસે રાખશે. એથી કંઈ તમારૂ જ ભલું નહિં થઈ જાય. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તશે તેથી તમારૂ કલ્યાણ થશે. આ છે તેમ હે વહાલા મિત્ર ! તું પણ તારા પિતાને ફેટે ફેરવ્યા કરીશ એથી કંઈ તારૂ ભલું ? જ નહિં થઈ જાય. પણ પિતાએ બનાવેલા સાચા રાહ ઉપર ચાલીશ તે જ તું ખરે 1 પિતૃભક્ત ગણાઈશ. પિતા તરફ આપણું ભક્તિ છે તે જણાવવા કે પિતાના ઉપકારનો છે બદલે વાળવા કંઇ પિતાના ફેટા ફેરવવાના ના હોય. પણ પિતાની આજ્ઞા માનવાની ન હેય ને પાળવાની હોય. મિત્ર હે–તો ફેટે રાખીએ અને તેની આજ્ઞા મુજબ ચાલીએ તે ફેટાને વાંધો નથી ને ? | મારા મિત્રની તર્ક શક્તિ ઉપર હું વારી ગયે. હું જે કે થોડે મૂંઝાણે પણ ! ખરે. આવી લીલ તે મેં મારી આવનારી જિંદગીમાં પણ ન્હોતી હાંભળી. હું જે કે મૂંઝાણે તો હતો જ. મને કોઈ જવાબ પણ સૂઝતો નોતો. એટલે મેં હાથે કરીને ન [ પૂછયું કે-તે શું કીધું ફરી બેલ તે. મને કંઈ સમજાયું જ નથી. મિત્રે એજ વાત ફરી મોટા અવાજે કહી. અને તમે સાચું માનશો, મારી બુદ્ધિ મારી મદદે દોડી આવી. મિત્રની જોરદાર ૧ લીલ સામે મેં ધારદ્વાર જવાબ દીધો કે તું બંને વસ્તુ સાથે રાખી નહિ શકે. જે તું ! પિતાની આજ્ઞા માનવા જઈશ તે તારે તેમની આજ્ઞાનુસાર ફટા ફેરવવા બંધ કરવા પડશે. (કેમકે તારા જે બાપા ધર્મિષ્ટ હોવાથી ફેટે પડાવ પાપ માનતા હતા તેને છે તું ફેર એટલે શું થાય ? બાપાની ઇચ્છા વિરૂદ્ધનું જ થયું છે કે નહિ ?) અને ! પિતાને ફેટે ફેરવતો રહીશ તે પિતાની આજ્ઞા માનવાની વાત જ ફેંકાઈ જાય છે. અને બીજી વાત અગત્યની છે તે સાંભળ. તું જેમ તારા પિતાના ઉપકારને યાઢ કરવા ફોટો ફેરવે છે. તેમ તારા સુપુત્રોએ પણ તે તારા આજ્ઞાંક્તિ છે. તે તેમની ઉપર ઉપકાર 1 કર્યો છે માટે તારો ફેટે ફેરવો જો કે નહિ એલ. મિત્રે કહ્યું-અરે યાર ! એવું થોડું છે કે મારા ઉપકારને બતાવવા માટે મારા Page #788 -------------------------------------------------------------------------- ________________ A ૮૦૪ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પુત્રોએ ફેટા ફેરવવા જ પડે. જે લોકે ફેટા નથી ફેરવતા એ બધા કઈ બાપાના વિધિ 1 થડા છે ? ' મેં વિચાર્યું–હં. હવે સાએબ સન્માર્ગગામી બન્યા લાગે છે. છતાં દાણા 8 દાબી જેવા માટે મેં કીધું કે–પિતાના ઉપકારને પ્રગટ કરવા માટે ફેટે ફેરવો એ છે વિશેષ રીતે સહાયક છે. મિરા કહે-જા હૈ જા. તારૂ ચસ્કી ગયું લાગે છે. મારે એ વિચારવું છે કે મારા 8 મગજમાં પિતાને ફેટે ફેરવવાનું ભૂત/તૂત વળગાડ્યું કેણે ? મેં કીધું- હું કહું ? મિત્રે કહ્યું–હા. યાર જહદી કહે. હું હજી નામ દેવા માટે હોઠો ખોલીને પ્રભુને ઉપાડવા જતો હતો ત્યાં જ સાલો જ એક ઉડતો ઉડતો વદે મારા મોઢા ઉપર પડશે. હું ગભરાઇને જાગી ગયો. બસ આજની ઘડી ને કાલનો ઢાડે ઈ સપનું રગદોળાઈ ગયું તે રગદોળાઈ જ ગયું. પછી | ક્યારે મને આવ્યું જ નહિ. સપનાના મિત્રને ફેટાનું તૂત ઊભું કરનાર કોણ હતું તે છે તત્વથી વંચિત રાખવું પડે તેનું દુઃખ હૈ યે ભરાઈ જ રહ્યું. આમે ય છે કે મારે નામ આપવા માટે ગલ્લાતલ્લા જ કરવાના હતા. મારા મિત્રને તો સાપે છછુંદર ગળ્યા જેવું થયેલું. જે સાપે છછુંદરને ગળેથી નીચે ઉતારે તે સાપનું જ મેત થાય અને ગળેલું હોવાથી છછુંદર બહાર નીકળી પણ શકે તેમ નથી. એવું થયું. પિતાને ફેટે ફેરવો અનર્થકારી છે. અને ફેરવવો બંધ કરવામાં નવી શરૂ કરેલી પ્રવૃત્તિ ભાંગી નાંખવામાં સ્વમાનહાનિ છે. બેલો મારા મિત્રે 1 છે શું કર્યું હશે ? ભદ્રંભદ્રના વાંચકો જવાબ દેજો. પણ જવાબ દેતા પહેલા ફેટે એ શોખની ફેશનની વસ્તુ છે આટલું જ યાઢ રાખજે. શાસન સમાચાર : અમદાવાદ-શેઠશ્રી ખેમચંદ દયાલજી પરિવારના ૧૧ ગૌતમ બાગ સોસાયટી મથે ૧૨ માં તીર્થાધિપતિથી શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન શી વિભૂષિત દેવવિમાન તુલ્ય ગૃહજિનાલયની પ્રાણપ્રતિષ્ઠા તપાગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના શુભ આશીવાદથી ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ આ.શ્રી વિ. મિત્રાનંદસૂ. મ. સા.ની નિશ્રામાં સંપન્ન થઈ. આ નૂતન વર્ષે શ્રી વાસુપૂજ્ય સ્વામી કે ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકના શુભ દિને શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ૧૦૦૮ પુષ્પથી ૫ 4 મહાપૂજન થયું. મહા વઢ–૧૪ ના દિવસે ૯મી વર્ષગાંઠની ઉજવણી પણ પ. પૂ. આ.શ્રી છે વિજય મિત્રાનંદસૂ. મ. સા.ની નિશ્રામાં સંપન્ન થયેલ. ચૈત્ર માસની શાશ્વતી ઓળીના 8 પવિત્ર દિવસ દરમ્યાન સુઢ–બારસથી પૂનમ પ્રતિદિન દેરાસરમાં અમી છાંટ ઝર્યા હતા. гоомжто Page #789 -------------------------------------------------------------------------- ________________ રાશિ ભ श्री रविशिशु પ્યારા ભૂલકાઓ... આ અંક તમારા હાથમાં આવશે ત્યારે તમે ઘણાં માટા ભેજામાંથી પસાર– હળવા થઇ ગયા હશેા. મેાટા એજો એટલે સ્કુલ-કાલેજ–પાઠશાળાની પરીક્ષા, ખરાખર ને ! હવે આરામ કરતાં હશે!! હળવાશની પળેામાં ક્રમ છેડતાં હશે!!. આરામ હરામ છે તે તેા તમને સૌને ખ્યાલ જ છે. જો આરામમાં દિવસેા વ્યતીત કરતાં હાત તેા પરીક્ષા માથાના દુ:ખાવા બની ગઇ હેાત પણ તે બની નથી. તેની જેમ રજાના દિવસે આળસમાં (ઉંઘમાં) કે રમતગમતમાં, ટી. વી. કે કેબલ ટી. વી. જોવામાં, ગેસ કે વિડીયેા ગેમ્સ રમવામાં વ્યતીત ન કરતાં, સાથે સાથે નાવેલા, ડીરેકટીવ ન લકથાએ અથવા અન્ય ચેાપાનીયા વાંચવામાં સમય પસાર ન કરતાં. કોઇ સદ્દગુરુના સચાગ મેળવી સારુ' જ્ઞાન સ`પાઠેન કરવા પ્રયત્નશીલ બનજો. ધાર્મિક પાય.નું જ્ઞાન, આવશ્યક સૂત્રેા, જીવ વિચાર, નવ તત્ત્વાદિનું જ્ઞાન મેળવવા તત્પર બનજો. સાંચન ર્ક્યુ કરવું તે પણ સદ્ગુરૂએના મુખેથી જાણી લેજો. જેથી ચિત્તડું ખીલે બધાય જાય, હુંમેશાં સારા વિચારામાં જ રમતું થઇ જાય. સારૂં' જ્ઞાન પ્રાપ્ત કરી અને સાંચન વાંચી જીવનને ધન્ય અનાવા. વાંચેલું મનન કરજો, ચિંતવેલુ' સુદરાક્ષરે ટપકાવી તમારા આખાલવૃદ્ધો માટે જરૂરથી મેાલી આપજો. બાલવાટિકામાં લખાણેા તા આવે છે પણ તેમાં મૌલિક જ્ઞાન પામવાના લખાણેા ઘણા એછાં આવે છે. આ વેકેશનના સદુપયેાગ કરી સારૂં જ્ઞાન મેળવી, મનન, ચિંતનાઢિ કરી જીવનને સુવાસિત બનાવે. તમારી કલમે ટ*કરાયેલી સાતાને મેલવા લખી લે! મારૂ સરનામું. એજ દ: રવિશિશુ CI. જૈન શાસન કાર્યાલય આજના વિચાર જે ઘરમાં પરાભૂત થાય છે તે બહાર ખણુ પરાભૂત થાય છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ * શ્રી જૈન શાસન (અઠવાડિક) - - બાળ ગઝલ ફેકટર સાહેબ, મારું શરીર વધી છે 4 . લાખો મુફલિસ હો ગયે, જેવાને કારણે મને ખુબ ત્ર સ થાય છે. લાખો તવંગર હો ગયે, અરે, હું નીચે વળીને મારા પગમાં પહેપર જબ ખાક મેં મિલે તે, રેલા બૂટની દેરી પણ બાંધી શકતો નથી! - દોને બરાબર હે ગયે. કાંઈઠ ઉપાય બતાવને ! યહાં તરહ તરહ કે ધંધે, તમે..ચંપલ પહેરવાનું રાખશે તે જ 1 યહાં ક8મ કદમ પર ફંદે, વાંધો નહિ આવે. છે હંસતે હસતે હું જાતે, | (દવા ને બદલે બીજી વાત કરી તેમાં હું યહાં અક્કલ કે અધે. ધમ ધર્મને બદલે બીજી વાત, ન કરે.) –ઈસીતા -મીના રોહિત શાહ { જાણવા જેવું ૧ ૦ કીડી પિતાના વજન કરતાં પચાસ બોલવું કેવું ? ગણું વજન ઉપાડી શકે છે. મધુર બલવું, થોડું બોલવું, ડાહપણ ૦ માણસ સરેરાશ એક મિનિટમાં ૧૨ ભરેલું બેલવું, અભિમાન વિનાનું બોલવું, થી ૧૮ શ્વાસ લે છે. હલકા વચન તજીને બોલવું, સત્ય બોલવું, { સાવ આંધળે હેય એ કાચી પણ મીઠું બેલવું, વાહલું બોલવું, દુઃખ ન જ પોતાની આસપાસના વાતાવરણ પ્રમાણે ઉપજે તેવું બોલવું, અનર્થક રી ન થાય ? રંગ બદલે છે. તેવું બોલવું, વિચાર પૂર્વકનું બોલવું, – હર્ષિત એન. શાહ કુસંપ ન થાય તેવું બેલિવું. હાસ્ય હજ -શ્રી રમ્યા છે એક વખત વીસ હજાર ફૂટની ઉંચાઈ દોષ પણુ ગુણ માટે 8 ઉપર ઉડતા વિમાનમાં આગ લાગી. સૌ દાન દેવામાં વ્યસની બનો. આ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાઈ ગયા યશ ઉપાર્જનામાં લોભી બનો. 1 ત્યાં જ વિમાનને પાયલોટ પેરાશુટ પહેરીને અકૃત્ય કરવામાં ડરપોક નો. આવ્યા અને કહ્યું પ્રવાસીઓ, તમે થોડી ગુણને ગ્રહણ કરવામાં અતૃપ્ત બનો. વાર શાંતિ રાખો... હું મઢ લેવા માટે બીજાનું સુખ હરી લેવામાં લંગડા બનો. . નીચે જાઉં છું... પરસ્ત્રીને જોવામાં આંધળા બનો. (આવો જ નિરાધાર આ સંસાર છે.) બીજાના દોષ બલવામાં મુંગા બનો. . – – અસત્ય બલવામાં માયાવી બનો. Page #791 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ ૯ અં? ૩૭ તા. ૧૩–૫–૯૭ : લાલસા રાખવામાં અજ્ઞાની બનો. લાગ્યો, વિચારવા લાગ્યો. થેંડા દિવસો છે જ્ઞાન ગ્રહણ કરવામાં અધીરા બને. પહેલાં આ જ મુસાહિબે વેંગણની તારીફ છે -શ્રી જિત કરી હતી ને આજે તેની ભરપૂર પેટે નિદ્રા કરે છે. – ક થા ન ક - આંખનું મટકું મારતા અમીરે મુસા1 કલગી વગરનો કુકડે નહિ અને હિબને પૂછ્યું ભાઈ મેં જ્યારે વેંગણની ખુશામત વગરનો દરબારી નહિ. તારીફ કરી ત્યારે તે પણ તેની સારી એવી છે તારીફ કરી. આજે મેં નિકા કરી તે તું છે આ કહેવતના વિષયમાં એક સુંદર વાત પણ તેની ભારે નિંદા કરવા લાગી ગયે. ૧ છે આપણે વાંચીએ. તેનું કારણ શું ? ? 3 કઈ એક અમીરે પોતાના મુસાહિબને મુસાહિબ આછું મુસકાન કરતે બે * કહ્યુંઃ ભાઇ, હૈ'ગણનું શાક બહુ સરસ થાય હજૂર!' “આપને નોકરી છું વંગણનો 1 છે. તેમાં ગુણ પણ બહુ છે. વૈદકમાં પણ નહિ.” એની તારીફ લખી છે. ' (સ્વાથી કે લેભી સાચી વાત ન કરી છે સંસ્કૃતમાં લખ્યું છે કે “વૃતાંક શાક શકે.) 8 નાયકમ.' -અંકિત પીનલકુમાર સેની ? સાચી વાત છે સાહેબ. મુસાહિબે રાજકોટ છે હા માં હા ભેળવતા કહ્યું. થોડા દિવસ [ પસાર થયા બાઢ અમીરે વેંગણની ભારે ક વી તો નિંદા કરી કહ્યું, વેંગણનું શાક ખુબ ગરમ છે. વળી આ રેષાવાળું અને બીયાંવાળ છે. સમય પર આ જગતમાં છે એના સેવનથી કફ થાય છે તેનામાં એક જે થવાનું થાય છે.” છે તેથી વધારે અવગુણ છે. છેસમયની બલિહારી, 4 જી સાહેબ તદ્દન સાચી વાત છે. અનુભવે સમજાય છે.” છે તેનામાં અનેક અવગુણ છે. તેના સેવનથી “શિક્ષા કરે કુદરત સહુને, | કઈ ફાયદો થતો નથી ઉલટાનું સ્વાશ્ય પોતપોતાના કર્મની.” બગડે છે. સમય જાય છે શાણા જનોને, આ સાંભળી અમીર નવાઈ પામી ગયે સમય જ્યાં બદલાય છે.” ઈ અને પહોળી કરીને મુસાહિબ સામે જોવા –શ્રી નૃ. ના. ભટ્ટ-રાજકેટ T Page #792 -------------------------------------------------------------------------- ________________ પ્રસ’ગ પરિમલમાંથી VF દેવાધિદેવ શ્રી તીથંકર ભગવંતનું સ્વરૂપ —શ્રી ધ`શાસન સવિ જીવ કરૂ` શાસન રસી, ઇસી ભાવદયા મન ઉલ્લુસી શ્રી તીર્થંકરદેવાના આત્માએ એમના પૂર્વના ત્રીજા ભવે એવી ઉચ્ચકાટની ભાવનાથી આત્માને ભાવિત કરે છે કે-ક્યારે હું વિશ્વના સમગ્ર જીવાને જન્મ-મરણની એડીથી મુક્ત કરૂ ? આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત જીવાને દુખ રહિત બનાવું ! સઘળાય પ્રાણીઓને, વિશ્વના સમસ્ત જીવાને અને બ્રહ્માંડના સકળ આત્માએને પ્રભુશાસનના રસીયા બનાવું ! સૌને ધ ભાવનાથી એતપ્રાત બનાવું ! અને સૌનું લ્યાણ થાવ આવી ઉચ્ચકેાટિની અનુપમ અને સુંદર ભાવના ભાવવાના કારણે એ પુણ્યાત્માએ શ્રી તીથંકર ગાત્ર જેવી મહાન અને ઉત્તમ પુણ્ય પ્રકૃતિની નિકાચના કરે છે. સૌ સુખી થાવ ! સૌ દુઃખ મુકત બના ! સૌનું કલ્યાણ થાવ ! સૌ દોષ રહિત મનેા ! • આ ભાવના એમનાં રામ-રામમાં અને એમની નસેનસમાં વસી હતી ત્યારે જ એ પુણ્યપુરૂષા શ્રી તીથંકર પ૪ જેવા મહાન પદ્મને વર્યા હતા. તેમના પુણ્યના પરિપાક અસાધારણ હેાય છે. શ્રી તીર્થંકર દેવના .ત્માએ પ્રકૃષ્ટ પુણ્યશાળી, અપ્રતિમ પ્રભાવશાળી, મહાન સૌભાગ્યશાળી અને અત્યંત વૈભવશાળી હાય છે. દેવલાકમાંથી ચ્યવીને શ્રી તીર્થંકરદેવાના આત્માએ જ્યારે માતાના ગર્ભ માં આવે છે ત્યારે ત્રણે ભુવનમાં અજવાળાં-અજવાળાં પથરાય છે. સમસ્ત લેાકમાં આનંદની અપૂર્વ લહરી ફરી વળે છે. શ્રી તીર્થંકરદેવાના જન્મ ઉંચા રાજવંશીય ક્ષક્રિયકુળમાં થાય છે. તેમના જન્મ સમયે સાત ગ્રહા ઉચ્ચ સ્થાનમાં હેાય છે. એક સમય પણ ન્યૂનાધિક નહિ એવી મધ્યરાત્રિએ તેઓ જન્મ લે છે. જન્મતાં જ સૌધર્મેન્દ્રનુ આસન કાંપી ઉઠે છે. ૬૪ ઈંદ્રો અને કૈટાકેાટિ દેવતાઓ પરમાત્માને મેરૂપતા ઉપર લઈ જઈ અપૂર્વ ઊત્સાહથી અનેરા આનઢ સાથે અને અત્યંત ભક્તિભાવ ભર્યા હુંચે તેમના ઢાઠમાઠથી જન્માભિષેક કરે છે. નારક જેવા મહાદુ:ખી આત્માઓ પણ પ્રભુના જન્મ સમયે ક્ષણભર સુખના આસ્વાદ અનુભવે છે, દેવનંદુભિના નાદથી ગગન ગુંજી ઊઠે છે, ધરતી પણ આન...ન્રુથી શ્વાસ લેવા મંડી પડે છે. વાચુ પણુ મંદ મંઠે મધુર શીતળ અને Page #793 -------------------------------------------------------------------------- ________________ . શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સુખપ્રદ વાર છે. સર્વરા ગ્રામ નગર, પુર અને જનપઢ વાસીઓ આનંદ-કલોલ કરે છે. પક્ષીઓ કિલકિલાટ કરતા હોય છે, દુઃખ, ઊપદ્રવ કે વિધ્રનું નામ નિશાન હોતું છે છે નથી. દુષ્કાળનો અભાવ હોય છે. સ્વાપર ચક્રના ભય રહિત મેદની હોય છે. શ્રી તીર્થકરદેવો કટિ કેટિ સૂર્ય અને ચંદ્રની કાંતિથી પણ અધિક કાંતિમાન અને તેજસ્વી હોય છે. લાખો-કેડે તે શું બકે અસંખ્યાત દે અને દેવેન્દ્રો, અસુરે છે 8 અને અસુરેનો અને સમસ્ત માનવ જાત પણ ભેગા મળી શ્રી જિનેશ્વરદેવાની એક ટચલી છે આ આંગળીને પગ નમાવવા અસમર્થ બને છે. એવા એ અસાધારણ શક્તિશાળી યાને હું અનંતબળી હોય છે. ગર્ભમાંથી જ એ પુણ્યાત્મા અરિહંતદેવના આત્માઓ નિર્મળ છે. 8 મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધણી હોય છે. તેમનું જ્ઞાન પરિણત હોય છે. $ છે વિશ્વના સકતા જીવોમાં, રૂપમાં તેઓ પ્રથમ નંબરે હોય છે. ૧૦૦૮ બાહ્ય લક્ષણેથી ? $ વિભૂષિત અને પારાવાર અભ્યતર લક્ષણેથી યુક્ત હોય છે. એટલે રૂપવૈભવ, કાંતિ # વૈભવ, પુણ્ય વૈભવ, ગુણ વૈભવ, શકિત વૈભવ, જ્ઞાન વૈભવ એમ અનેરા અનેક વૈભવને ! 8 ધારણ કરનારા હોય છે. સાગર જેવા ગંભીર, ચંદ્રમા જેમ સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, 5 હસ્તિ જેવા શૂરવીર, સિંહ જેવા દુદ્ધ, ભારંડ જેવા અપ્રમત્તા, મેરૂ જેવા અડગ, વજાષભના ચિ સંદયથી શોભતા, સમચતુઃસંસ્થાનયુક્ત, પ્રમાણે પેત લક્ષણ યુક્ત છે. છે અંગે પાંચથી દીપતા જગતમાં અજોડ અને અનુપમ મહાપુરૂષ શ્રી તીર્થકર હોય છે. એ પરમ પુણ્યાત્મા દેવાધિદેવના ૩૪ અતિશયોમાં ચાર અતિશય છે. ૧. જ્ઞાનાતિશય, કેવળજ્ઞાન હોવું, ત્રણે લોકના અને રાણે કાળના સંપૂર્ણજ્ઞાતા. ૨. વાચનાતિશય-પાંત્રીસ ગુણોવાળી વાણી. ૩. ૧ જાતિશય-સુર અસુરો દેવેદ્રો તથા મનુષ્યોના સ્વામીઓ વડે પૂજાવું. ૪. અપાશાપગમાતિશય - દરેક પ્રકારના અપાયા–ઊપદ્રન અને આફતોને છે I નાશ થવો. ( ક્રમશ:) – શાસન સમાચાર – કલરગઢતીથપૂ. પંન્યાસ પ્રવર શ્રી દર્શનરત્નવિજયજી મ. આદિની શુભ છે નિશ્રામાં ફાગણ વઢ ૮ કિ. ૧-૪-૯૭ મંગલવાર ને વાજતે ગાજતે ભવ્ય પ્રવેશ પ્રવચન તથા પૂજા ત્રિની બલીયો રેકેડ રૂ૫ થયેલ. આજે શ્રી ઋષભદેવ પ્રભુના જન્મ અને ૪ દીક્ષા કલ્યાણ નિમિતે શા ભૂરમલજી દલીચંદજી કેડારી (વડગામ નિવાસી) પરિવાર છે » તરફથી મેલે થયેલ. આ પ્રસંગે અઢાર અભિષેક, બધા પ્રભુજીને અંગરચના, બે - દિવસ સાધક વાત્સલ્ય આદિ થયેલ. ગુરૂપૂજન, કામની વહોરાવવાની બેલી તથા જ દીક્ષાર્થિયેના બહુમાન તથા સંઘપતિના બહુમાનની પણ બોલી થયેલ. Page #794 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અડવાડિક). રજી. નં. જી./સેન. ૮૪ શિવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદર્શી 0. - - - - - . HUM SURAT | Aષ્ટ સ્વ. ૫ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું વવવવવવવવવ ૦ દેષ રહીત જીવવું, અધર્મ રહિત જીવવું, ધર્મ સહિત જીવવું, મથી મરવું તે - આપણા હાથની વાત છે. આ રીતે જીવે તેની સદગતિ નિયમા થાય અને તે પણ છે ધર્મવાળી હોય. ૦ પસારની સાધના કરવી પડે તે ન છૂટકે કરે પણ તે કરવાનું જેનું હૈયું નહિ તેનું નામ ધમ ! ૦ સંમને અથી અને સંસારમાં ન છૂટકે રહેનાર છવ માટે દુર્ગતિ છે જ નહિ. તે ૦ આજે જે જીવો દુઃખી દેખાય છે તે અસામાં દુઃખી નથી પણ તેમના મન ખરાબ છે 0 છે માટે દુઃખી છે. જે તેમની મનોવૃત્તિ સુધરે તો કાલથી સુખી થઈ જાય, 0 , ઘણુ નિભંગી જીવોને ધર્મની સામગ્રી વધુ પાપ કરાવવા જ મળે છે. ] છે જે જીવને સંસારમાં જ મઝા આવે છે, ધર્મ કરવાનું મન જ થતું નથી, કદાચ ન 0 છુટકે દેખાવ માટે થોડે ઘણે ધર્મ કરે છે તે બધાનું પુણ્ય પાપનુબંધી છે ! 0 ૦ પૈસા કમાવવા એટલે નવાં દુઃખ ઉભા કરવા. ૦ સંસારમાં અકકલને ઉપયોગ કરે એટલે અનેકને ઉન્માર્ગે દોરી સત્યન શ કાઢવું. 7 ૦ પુણ્યથી મળતી અનુકુળતા ભોગવવાથી આપણું પુણ્ય ખવાય છે અને એવા પાપ બંધાય છે કે ભવાંતરમાં ભીખ માગતા ય ખાવા-પીવા પહેરવા-ઓઢવા ન મળે. 9 ૦ સંયમનું સારી રીતે પાલન કરવા માટે વિહાર છે. . ૦ કર્મ સત્તા તો છુપી પોલીસ કરતા ય છુપી પોલીસ છે તે એવી રીતે જીને પકડી ? લે છે કે જીવ ગમે તેટલી માયા-પ્રપંચાઢિ કરે તે ય તેને તરત ચેટી જાય છે. 1 . સાધુપણાને સ્વાઢ પરિષહ વેડવામાં છે. gooooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પલોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેકે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ)થી પ્રસિદ્ધ કર્યું* Page #795 -------------------------------------------------------------------------- ________________ સૂરિ letsT १६२५ नमो चउविसाए तित्थयराणं उस भाई महावीर पज्जव सापाणं શાન અને બ્રાન્ત રા તથા શરનું હેપ્પી ચાસણ અઠવા સવિ જીવ કરૂં શાસન રસી. વર્ષ '68078C-LY >18}*|]5|lk'> *le in alb 13,61 તે તપ પણ નિષ્ફળ છે. પૂજાલાભપ્રસિઘ્ધયથ તપસ્તપ્યંત ચેા પધી । શાષ એવ શરીરસ્ય ન કિચિત્તપસઃ ફ્લૂમ્ ૫ આ લેાકમાં માન-પાનાદિ પૂજા, પ્રખ્યાતિ પ્રસિદ્ધિના માટે જે મૂઢાત્મા તપને કરે છે તે માત્ર દેહને શેાષાવે છે. શરીરને તપાવે છે, પરન્તુ તપના કર્મ નિર્જરારૂપ વાસ્તવિક ફુલને પામી શકતા નથી. માટે તપનું વાસ્તવિક ફૂલ મેળવવા કોઇ પણ પ્રકારની આ લાક કે પરલેાકના પઢાર્થીની ઇચ્છાથી રહિતપણે, નિષ્કામપણે તપ કરવા જોઇએ. 5 એક ૩૮ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005 Read 25/ 1 57 Page #796 -------------------------------------------------------------------------- ________________ દાન પહેલાં કેમ ? – પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. દાનના મહિમા અપર પાર છે. જગત આખુ દાન તેા કરે છે પણ શ્રી જિનશાસનના લેાકેાત્તર દાન મહિમાને સમજવાથી દાન ધર્મ નું વાસ્તવિક ફળ સાથે દાનની સંપૂર્ણ સફળતા ક્યારે થાય ? તે જાણવા મળે છે. ગુડા રસ્તામાં મળે અને કહે જે હાય તે બધું આપી દે. પ્રાણ બચાવવા હસતાં, રડતાં કે દુભાતે હૃદયે જે કાંઈ હેાય તે આપી દે છે. સરકારી માણસા અચાનક ત્રાટકે તે વખતે તેમાંથી મેાટી રકમ માનવી આપી દે છે. ન બનવાનું ક્યારે અને વહાલા એકને એક દિકરા કે વહાલી પત્ની જીવલેણ વ્યાધિમાં રપડાય ત્યારે માનવી દવા–ડેાકટર—ભૂવાની પાછળ જે કાંઈ ખવું પડે ત્યાં વિચારતા ની. જેટલેા ખ થવાના હાય તે ભલે થઇ જાય અરે દેવુ કરીને પણ માનવી ખ ?રે છે. આ બધાની પાછળ માણુસ ધન જરૂર છેડે છે. પરંતુ તે દાન નથી. પણ કાત્તાના અને સ પાપના બાપ સમાન લેાભ કષાયની ગુલામી સિવાય બીજુ કાં નથી. સ`પત્તિના ત્રણ ઉપચાગ છે. ભેાગ-નાશ કે દાન. પાંચે ઇન્દ્રિયાના વિષયેાની તૃપ્તિ ખાતર માનવી જીવનનાં પહેલાં શ્વાસથી કે અતિમ શ્વાસ સુધી તનતાડીને મન મૂકીને લાગી જાય છે. પરંતુ તે ઇન્દ્રિયેાના સુખની પૂર્ણાહુતિ નથી. આગમાં જેમ પેટ્રેલ વધુ નાખેા તેમ વધુ બળે તેમ ઇન્દ્રિયેાને મન-ગમતાં વિષયા તમે ગમે તેટલાં આ તે પુરા થતો નથી. લાટચારવાની ચાળણીમાં પાણી રાખવાના પ્રયાસે કી સફળ થતાં નથી તેમ ઇન્દ્રિયા દ્વારા સાચા સુખની અનુભૂતિ ક્યારે પણ થઈ શક્તી નથી. ઇન્દ્રિયેાને ખુસ કરવા ક્યાં તા કાઇ વસ્તુ અથવા વ્યક્તિની અ.વશ્યક્તા રહે છે તે સાબિત કરે છે તે સુખા પરાધિન છે. જ્યાં સુધી તાત્ત્વિક દૃષ્ટિ આ.તી નથી. ત્યાં સુધી માનવી તન–મન-ધનથી ખુવાર થાય છે. સાથે ભયંકર કર્મોના સ`ચય કરે છે. આ થયેા સંપિત્તના ભાગ દ્વારા દૂરઉપયેાગ. એવા પણ માનવીએ હાય છે ન ખાવા દે, સ‘પિત્ત અઢળક હેાય છતાં ય લેાભ કષાય એવા તીવ્ર હાય છે કે તૂટે પણ ક્રમડી ન તૂટે, અરે, ઘણી વખત તેા એવા લેાભીઆ હાઇ છે કે સાથે કિરા જમવા બેઠા હાય એક રેટલી વધારે ખાય તેા કહે આટલુ બધુ ખઈ જાય છે જ ખાય ન ચમડી આવા કલિકાલના મમ્ણુ શેઠના અવતારાની લક્ષ્મી તેન જીવતાં વપરાતી નથી. ઉપરથી આવા લેાભિયાએ ભય અને ચિંતા નીચે જીવે છે એ ને મારી સિ (અનુ. ટાઈટલ ૩ જુએ) Page #797 -------------------------------------------------------------------------- ________________ કરદેજો દારક વિજયભરીઝરેજી મહારાજના - - ૪ UTCA 24956 SUHO exo Loulon P54 MBI YAU20 47 -તંત્રી , ન હતી બ R ''V'૫ * બ્રેિકફેદ મેઘજી ગુઢ ૮મંજઈ) હેમેન્દ્રકુમાર જાસુજલાલ (૨૪ ) સુરેજ કીરચંદ શેઠ વઢવ૮૪). | રાજાજે 2 રુઢw (જજ) S • હવાઉજ • ગાર વિરCM . શિmય ચ મya a { વર્ષ: ૯] ૦૫૩ વૈશાખ સુદ-૧૭ મંગળવાર તા. ૨૦-૫-૭ [ અંક: ૩૮ પ્રકીર્ણક ધર્મોપદેશi -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 1 ૨૦૪૩, અષાઢ વદિ–૮ શનિવાર તા. ૧૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ : (પ્રકરણ ૧૬ મું ચાલુ) અવ૦) આગળ શ્રીમતની આબરૂ હતી કે- ગામને આધારભુત છે, મેઢીભુત છે, જે ! છે કેઈ દુઃખી જાય તેનું દુઃખ દૂર કર્યા વિના રહેતો ન હતો. બધા લોકોને તે શેઠ 5 8 પ્રત્યે માન હતું, સન્માન હતું અને શેઠની પણ બધા તરફ અમદષ્ટિ હતી. તેથી જ છે તે શેઠ જ્યારે બહારગામ જવાના હોય તે આખું ગામ મૂકવા જતું અને આવવાના 1 હોય તે લેવા જતું અને સામે મળે તે હાથ જોડતું હતું. આજે તમારી શી આબરૂ શું છે ? તે શેઠ કઈને ઠગે નહિ તે વિશ્વાસ હતો. આવો વિશ્વાસ તમારે જમાવવો છે? 8 ભગવાનનું શાસન પામેલા જીવો કેવો હોય ? તેઓ સારામાં સારી રીતે ધર્મ ? જ કરતા હોય. તમે આજે શું શું ધમ કરી શકે તેમ છે ? તમે બધા સાધુ થયા છે નથી, હજી સુધી શ્રાવક પણ થયા નથી, સમક્તિ પણ ઉચ્ચર્યું નથી સમક્તિ મારામાં ન છે કે નહિ તેને વિચાર પણ કરતા નથી. સમકિત શું છે તેની પણ ખબર નથી. “સમતિ વિનાની ધમકરણી છાર ઉપ૨ લિંપણ જેવી છે, આકાશમાં ચિતરામણ છે ? તેમ કેટલી વાર સાંભળ્યું છે ? સમતિ પામવું હશે તે આ દુનિયાના સુખને ભુંડું છે જ માનવું પડશે અને પિતાના જ પાપથી આવતા દુઃખને સારું માનવું પડશે. દુઃખને ? Page #798 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તે મેં બેલાવેલું છે તો તેના ઉપર છેષ કરું તો મારા જેવો નાલાય કેઈ નથી ? છે તેમ લાગે છે ? આ દુનિયાની સુખ-સંપત્તિ કેવી લાગે છે ? ખાવા-પીડા પહેરવાનું છે એાઢવા, મોજ-મઝાત્રિ સુખોને કેવાં માનો છો ? દુઃખને પણ કેવું માનો છે ? તમે ! રોજ કેટલા જીવોને દુઃખ આપો છો ? અનેકને ઃખ આપનારે સુખી થવા ઇચ્છે તે ! ન થઈ શકે ? દુઃખ સહન કરવાની ટેવ નહિ હોય તો મોટે ભાગે અસમ ધિમાં જવું ? આ પડશે. ગમે તેવું દુઃખ આવે તેને સહન કરતાં શીખે તે બહુ મઝામાં કાય. તે તો છે માને કે મેં કેઈને દુઃખ આપ્યું હશે માટે મને દુઃખ આવ્યું છે તો તે મારે સારી ? રીતે સહન કરવું જોઈએ. તમારે હસતા હસતા મરવું છે કે રતા રતા મરવું છે? મઝેથી મરવાનું જેને ન ગમે જે તૈયાર ન હોય તે તો માણસ જ નથી પણ જનાવર છે કરતાં ય ભૂંડે છે ! જન્મેલાએ અવશ્ય કરવાનું છે તે મરવાને ભય ૨ માય કે સારી છે રીતે મરવા માટે મહેનત કરવી જોઈએ ? આજનો મોટેભાગ ભગવાનને માનતો નથી. દેખાવનો ધમ કરનારા ઘણું છે ! પણ સાચા ભાવે આજ્ઞા મુજબ ધમ કરનારા શો વાં પડે તેમ છે. આજે તે આજ્ઞા વિરૂદ્ધ બેલનારા પણ અમારામાં પાકી ગયા છે. આપણે ત્યાં તે ભગવાનની આજ્ઞા જ પ્રધાન છે. જેને પરલોકમાં મારું શું થશે તે ચિંતા નહિ તે બધા નામના આસ્તિક છે, વાસ્તવિક આસ્તિક નથી. પછી અમે હાઈ એ કે તમે હો. સાગી આસ્તિકતા છે આવે તે ય કામ થઈ જાય. તમે બધા સંસાર માટે, પૈસા માટે, સંસારના સુખ માટે છે શક્તિ ઉપરાંત પુરૂષાર્થ કરે છે પણ ધર્મ માટે જોઈએ તે પુરૂષાર્થ કરતા નથી તેવી જે ! હાલત છે તે સુધારવી છે. તે કલ્યાણ થશે તે માટે શું કરવું તે હવે પછી– – જૈન શાસન વિશેષાંક શુભેચ્છક – લાખાબાવળવાળા (જામનગર) સ્વ. લાધાભાઈ પુંજાભાઈ નાગડાના શ્રેયાર્થે ! છે તથા સ્વ. ડાહીબેન લાધાભાઈના શ્રેયાર્થે તથા સ્વ. કેશવજી લાધાભાઈના શ્રેયાર્થે હા. વેલજી લાધાભાઈ નાગડા તથા હા. રાયચંદ લાધાભાઈ નાગડા તથા હા. ઝવેરચંદ લાધાભાઈ નાગડા C/o. મીતલ જનરલ સ્ટાર્સવાળા કિશોર ઝવેરચંદ નાગડા કીનો ! એપાર્ટમેન્ટ અસ્વીન ઝવેરચં% નાગડા જે. કે. એપાર્ટમેન્ટ જયેશ ઝીરચંદ્ર નાગડા ! મુંબઈ, ચારકેપ કાંદીવલી સતીશ ઝવેરચંઇ લાધાભાઈ નાગડા રાજલક્ષમી એપાર્ટમેન્ટ એસવાલ કેલેની હીરજી મસ્ત્રી રેડ, જામનગર, Page #799 -------------------------------------------------------------------------- ________________ # પ્રસંગ પરિમલમાંથી (ગતાંકથી ચાલુ) $ ; દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતનું સ્વરૂપ :: –શ્રી ધર્મશાસન A ૩૪. અતિશયો ૧. લોકોત્તર અદ્દભૂત સ્વરૂપવાન દેહ તેમજ શરીરમાં પરસેવો કે મેલ થાય નહિ. ૨. સુધિત શ્વાસોશ્વાસ. ૩. માંસ અને રૂધિર દુધની માફક ત. ૪. “ચાહાર અને નિહાર ચર્મચક્ષુવાળા જોઈ ન શકે માટે અદશ્યપણું. ઊપરના અતિશયે જન્મતાંની સાથે જ ઊત્પન્ન થાય છે. ૫. સમવસરણની રચના. એક ભોજનના આ સમવસરણમાં કોડે દેવ-દેવી અને નરનારીઓ બેસે તે પણ R જરાય સંકડામણ ન થાય અને કેાઈને અકળામણ પણ ન થાય. ૬. અ ગંભીર વાણી. ૭. ભાષાની સર્વદેશીતા. સવદેશના લેકે પોત–પોતાની ભાષામાં સમજી શકે. ૮. પરમાત્મા જે સ્થળે વિચરતા હોય તેની ચારે દિશામાં ૨૫-૨૫ જોજન અને ! છે ઉર્વ–અધો ૧૨–૧૨ા જોજનમાં (૫૦૦ ગાઉ) રોગને અભાવ, જુના રોગ નાશ પામે અને નવા ઊત્પન થાય નહિ. ૯. પરસ્પરના વૈરની શાંતિ, શત્રુઓ પણ વૈર ભાવ ત્યજી દે, જાતિ વૈરી ઉંદર, બિલાડી, સાપ નોળીયો, સિંહ-વાઘ જેવા કૂર પ્રાણીઓ પણ વેર-ઝેર ભૂલી સૌ સાથે બેસે. ૧૦. પાકને નાશ કરનારે તીડ વગેરે ઈતિનો અભાવ. ૧૧. સાત પ્રકારના ઊપદ્રની શાંતિ, મારી મરકી તથા દેના ઊપદ્રવે પણ થાય નહિ. ૧૨. રતિવૃષ્ટિને અભાવ. ૧૩. રમનાવૃષ્ટિને અભાવ. ૧૪. ૯ પરનાં કારણે સિવાય બીજા કારણથી પણ દુકાળ પડે નહિ. ૧૫. અચક અને પરચકનો અસંભવ-અભાવ. આ અ ગ્યાર અતિશય જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયને લીધે ઊત્પન્ન થાય છે. Page #800 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧૬. દેવાધિદેવ શ્રી તીર્થંકરની સન્મુખ ધ ચક્ર ફરતું આકાશમાં ચાલે. ૧૭. પરમાત્માના વિહારમાં અથવા સ્થિર વાસમાં વેત ચામરા વીઆતા રહે. ૮૧૬ : ૧૮. તીર્થંકરદેવાના મસ્તક ઊપર ત્રણ ત્ર રહે. ૧૯. પાઢપીઠ સહિત સિંહાસન આકાશમાં ચાલે. ૨૦. રત્નમય એક હજાર જોજનના ઉંચા ઈંદ્રધ્વજ આગળ ચાલે, આ પાંચે અતિશય શ્રી તીર્થંકરદેવે વિચરતા હેાય ત્યારે સાથે ચા, અને જ્યારે બિરાજતા હૈાય ત્યાં યાગ્ય સ્થળે ગેાઠવાઇ જાય. ૨૧. વિહારમાં માખણ જેવા કામળ અને સુંવાળા સુવણુ ના નવ કમળ દેવા બનાવે છે. ત્રણ પ્રભુની આગળ, ત્રણ પાછળ અને વચમાં ત્રણ, ભગવાન ચાલતા જાય તેમ મળેા આગળ આવતા જાય. ૨૨. સમવસરણની આસપાસ રત્નના, સુવણૅના, અને રજતનામ ત્રણ ગઢ હાય છે. એકેક દિશામાં વીસ-વીસ હજાર પગથીયાં હાય છે. ૨૩. શ્રી તીથ 'કરદેવા પૂર્વ દિશા સન્મુખ મુખ રાખીને સમવસરણમાં બિરાજે અને બાકીની દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર શિામાં દેવે ત્રણ રુપ ભગવાનનાં કરે છે, તેમજ તીર્થંકરદેવા અતિ તેજસ્વી હાવાથી મનુષ્યા વગેરે પ્રભુ સન્મુખ બ્રેઇ ન શકે તેથી પ્રભુના મસ્તક પાછળ ખાર સૂર્યનું તેજ સ*હરી શકે તેવુ. ભામંડળ હેાય છે. ૨૪. તીથંકરદેવાના શરીરની ઉંચાઈથી ખાર ગણ્ણા ઉંચા અÀાવૃક્ષ રચવામાં આવે છે. ૨૫. માર્ગમાં રહેલા કટકા-કાંટાઓ અધેામુખ થાય છે. ૨૬. માર્ગમાં રહેલા વૃક્ષેાડાળીએ ઝુકાવીને નમન કરે છે. ૨૭. આકાશમાં દેવ દુંદુભિ વાગે છે. ૨૮. સવક જાતિના પવનના વહેવાથી કચરા આદિ દૂર થાય છે અને સને સુખદાયક સુગંધી—શીતળ મઢે પવન વાય છે. ૨૯. પક્ષીએ પણ પ્રભુને પ્રશ્નક્ષિણા આપે છે. ૩૦. સુગંધીઢાર જળની વૃષ્ટિ થાય છે. ૩૧. પંચવષ્ણુનાં પુષ્પાથી વૃષ્ટિ થાય છે. ફૂલા સર્ચિા હૈાય છે, અને ઢીંચણુ સુધી પહેાંચવા છતાં લાખા દેવ, મનુષ્યા ચાલે છતાં તેને ક્લિામણા થાય નહિ. ૩૨. શ્રી તીર્થંકરદેવના મસ્તકના કેશ, ઢાઢી, મૂછ, તથા હાથ-પગના નખાની વૃદ્ધિ થતી નથી. Page #801 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ : ૯ અંક: ૩૮ : તા. ૨૦-૫–૯૭ : .: ૮૧૭ ૩૩. કેવળજ્ઞાન થયા પછી ઓછામાં ઓછા ક્રોડ દેવે પરમાત્માની સેવામાં હાજર ન રહે છે. ૩૪. સર્વ ઋતુ અનુકૂળ બની સમકાળે ફળે છે. આ રેત્રીશ અતિશય શ્રી તીર્થકરને જ હોય છે. ચેત્રી સ અતિશનો સંક્ષેપ કરીને તેને શ્રી અરિહંતદેવના ૧૨ ગુણે તરીકે ૫ ઓળખવામાં આવે છે, તે નીચે મુજબ છે. આઠ પ્રાતિહાર્ય–૧ અશોકવૃક્ષ, ૨ સુરપુષ્પ વૃષ્ટિ, ૩ કિવ્યવનિ, ૪ ચામર, ૫ ૪ આસન, ૬ ભામંડળ, ૭ દુંદુભિ, ૮ છા, ૯ જ્ઞાનાતિશય, ૧૦ વચનાતિશય, ૧૧ છે પૂજાતિશય અને ૧૨ અપાયાપરામાતિશય. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ૨૪–૨૪ તીર્થકરે થાય છે તે પ્રમાણે { ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૧૨ ચક્રવતી થાય છે. આજ સુધીમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ ચૂકી છે અને ભવિષ્યમાં . છે અનંતી ઉત્સણિી અને અવસર્પિણ થવાની છે. વીસ વિરહમાન તીથ કરે. મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળમાં ૨૦ તીર્થકરદે બિરાજમાન છે. જબુદ્ધના મહાવિદેહના ૪ તીર્થકર. ધાતકીખંડના બે મહાવિદેહના ૮ તીર્થકર. છે પુષ્ઠરાર્ધદ્વીપના બે મહાવિદેહના ૮ તીર્થકર. ૪+૮+૮=૨૦. બે ફોર કેવળજ્ઞાની સંમતિ વિદ્યમાન છે અને વીસ અબજ સાધુઓ પાંચે મહાછે વિદેહ ક્ષેત્રમાં હાલ વિચરી રહ્યા છે. એકેક તીર્થકરના ૧૦ લાખ કેવળજ્ઞાની સાધુઓ અને એક અબજ સાધુઓ હોય છે, જંબુદ્વીપના મહાવિદેહના ૧ શ્રી સીમંધર, ૨ શ્રી ચુગમંધર, ૩ શ્રી બાહ, ૪૫ 4 શ્રી સુબાહુ શ્રી ધાનકખંડના–૧ શ્રી સુજાત, ૨ શ્રી સ્વયંપ્રભ, ૩ શ્રી ઋષભાનન, ૪ / અનંતવીર્ય, ૫ શ્રી સુરપ્રભ, ૬ શ્રી વિશાળ, ૭ શ્રી વજધર, ૮ શ્રી ચંદ્રાનન. પુષ્પરા દ્વીપના–૧ શ્રી ચંદ્રબાહુ, ૨ શ્રી ભુજંગ, ૩ શ્રી ઈશ્વર, ૪ શ્રી નેમિ- { 1 પ્રભ, ૫ શ્રી વીરસેન, ૬ શ્રી મહાભદ્ર, ૭ શ્રી દેવયશા, ૮ શ્રી અજીતવીર્ય. ત્યાં દરેક તીર્થકરની કાયા પાંચસો ધનુષ્યની હોય છે. Page #802 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દરેક તીર્થકરનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હોય છે. પૂર્વ એટલે ૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે છે તેને પૂર્વ કહેવામાં આવે છે. એક પૂર્વનાં વર્ષ, નીચે પ્રમાણે થાય છે. ૭૦૫૬,૦૦૦,૦૦૦૦૦૦૦૦ ર્ષિ, સીતેર ૫ હજાર, પાંચસે સાઠ અબજ વર્ષ થાય. જ્યારે શ્રી અજિતનાથ સ્વામી ભાવાન આ અવનિતલમાં વિહરતા હતા, ત્યારે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરો વિચરતા હતા. એકેક મહાવિદેહક્ષેત્રની ૩૨-૩૨ વિજ્ય હોય છે અને દરેક વિજયમાં તે વારે એકેક તીર્થકર હોય છે. ૩૨૪૫=૧૬૦ [પાંચ મહાવિદેહમાં] ૫ ભરતમાં અને ૫ ઐરાકે વાતમાં કુલ ૧૭૦ છે. તે વખતે ગર્ભજ મનુષ્યોની સંખ્યા પણ ઉત્કૃષ્ટ હતી. “નમો અરિહંતાણું” આ એક પઇ દ્વારા ત્રણે કાળના ભૂત, ભવિષ્ય અને વાર્તમાનના અનંતા તીર્થંકરદેવને નમસ્કાર થાય છે. . માટે જ કહ્યું છે કે ઈકોવિનમુક્કારે, જિવર વસહસ્સ વદમાણસ, સંસાર સાગરા, તારેઇ નરંવ નારિવા. શ્રી જિનેશ્વરદેવને એકવાર કરેલ નમસ્કાર સંસાર-સાગરથી તારે છે. ચાહે પછી 8 { તે સ્ત્રી હોય કે પુરૂષ હોય ! શ્રી તીર્થકરદેવોની વાણી ૩૫ અતિશય યુકત હોય છે, ૩૫ અતિશય નીચે છે મુજબ છે. ૧ સંસ્કારત્વ—તેમની વાણી વ્યાકરણના નિયમોથી યુક્ત હોય છે. ૨ ઔદત્ય–ઉચ્ચ સ્વરે બેલાતી. ૩ ઊપચાર પરીતતા–ગામડિયાપણાનો અભાવ-અગ્રામ્ય. ૪ મેઘ ગંભીરશૈષવ–મેઘની જેમ ગંભીર શબ્દવાળી. ૫ પ્રતિના વિધાયિતા–પડઘો પાડનારી. ૬ દક્ષિણત્વ–સરળતાવાળી-સારી રીતે સમજી શકાય તેવી. ૭ ઊપનીતરાગત–માલકેષ વગેરે રોગોથી યુક્ત. .. ઉપરના તાત અતિશય શબ્દની અપેક્ષાએ હોય છે અને બીજા અતિ અર્થની છે. અપેક્ષા હોય છે. [ ક્રમશઃJ . Page #803 -------------------------------------------------------------------------- ________________ - - ૯ એ ક હ ત રા જ કુ મા ૨ - –અમકુમારી છે જ જ નહ-અ-વાહ - -જ . હું એક સુંદર રળિયામણું નગર હતું. તેને રાજા ખુબ દયાળુ, ધાર્મિક, ન્યાયપ્રિય છે અને બહાર હતો. તેને એક ખુબ સંસ્કારી અને વિવેકી રાણી હતી. નગરનાં લેકે છે ખુબ જ માથું અને વિવેકી હતાં. આવાં સુંદર નગરમાં લોકો ખુબ જ સુખપૂર્વક કઈ છે પણ ચિંતા વગર રહેતા હતા. * એક રાત્રે કે જ્યારે ચાંઢામામાં પૂર્ણ રીતે ખીલી સૂર્યને પણ અચંબામાં પમાડે છે તેવી રીતે પોતાને પ્રકાશ ધરતી ઊપર પાથરી રહ્યાં હતાં, વાયુરાજ પ્રસન્ન વદને હરી ફરી સૌને સતા આપી રહ્યાં હતાં. સૌ કોઈ પોત પોતાનું કામકાજ આટોપી સુખની $ નિદ્રા લઈ રહ્યાં હતાં. રાજમહેલમાં ઘીના દીવાઓ પિતાને પ્રકાશ પાથરી રહ્યાં હતાં. { આજુબાજુના બગીચાઓ સ્પર્ધામાં ઊતર્યા હોય તેમ પિતાની તમામ શકિત કામે લગાડી આ ચી તરફ ગંધ ફેલાવી રહ્યાં હતા. નિરવ શાંતીમાં રાણબા પણ સુશોભીત શયનખંડમાં છે ફૂલથી પણ કામણ શૈયા ઊપર પોઢી રહ્યાં હતા. નજીકમાં રહેલી ત્રાસીઓ પણ ખડે પગે * પિતતાની સેવા બજાવી રહી હતી. રાત્રી પાપા પગલે પોતાને સમય પસાર કરી રહી છે છે હતી. શુભ ચોઘડીયાઓ એક પછી એક કાળ ઊપર પોતાનો પ્રભાવ પાથરી પસાર થઈ છે 8 રહ્યાં હતા. એવા એક શુભ ચોઘડીએ રાણીબાએ સુંદર મઝાના ચીટ સ્વપને જયાં. જે આ છે જોઈને રાણી બા જાગી ગયાં. આનંઢ વિભેર થઈ ગયા. રાજાજીના શયનખંડ તરફ દોડી { જઈ. મધુર શબ્દોથી રાજાજીને જગાડી પોતે જોયેલાં અલૌકિક સ્વપ્નની વાત કરી અને છે અને ફળ જણાવવા કહ્યું. રાજાજી ખુબ ખુબ આનંs વિભોર થઈ ગયા અને મધુર છે 8 શબ્દોમાં ફરતા જણાવ્યું. ત્યાર બાઢ સુખમય એકથી એક ચડિયાતા દિવસ પછી મહિનાઓ શુભ રીતે છે પસાર થવા લાગ્યા. તેવાં એક મહિનાના શુભ દિવસે શુભ ક્ષણે રાણીબાએ રૂપરૂપના { અંબાર સને તેજસ્વી તારલાં જે લાલ ગુલાબના ગલગોટા જેવા પુત્રરત્નને જન્મ છે આ. આખી નગરીમાં આનંદ છવાઈ ગયે, મોટા મહોત્સવ સમું વાતાવરણ છવાઈ ગયું. થાળ ભરી ભરી લોકે મહેલ તરફ વધામણી આપવા ઘસારો કરવા લાગ્યા. ૪ “ જ્યાં જુઓ ત્યાં લોકો રાજાજીને ત્યાં અવતરેલા ગુલાબના આ ગલગોટાની જ વાતે 9 કરી રહ્યાં હતા. આવી કોમળતા, આવું રૂપ લોકોએ ક્યારેય જોયું નહતું. લકે દંગ છે રહી ગયા હતા. એક પછી એક દિવસે પસાર થવા લાગ્યા. ગુલાબને આ ગલગોટા Page #804 -------------------------------------------------------------------------- ________________ ઇ ૮૨૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિ]. & ધીરે ધીરે રાત્રે ન ખીલે તેટલો દિવસે, અને દિવસે ન ખીલે તેટલે રાત્રે ખીલવા લાગી { તરૂણ અવસ્થામાં પહોંચે. રાજકુમાર મિત્રોની સાથે રમવા બાગ બગીચામાં જવા લાગ્યાં. એક દિવસ દેવને છે રાજકુમારની શકિત પરિક્ષા લેવાનું મન થયું. તે પણ બાળ સ્વરૂપ કરી મિત્રોની સાથે 8 રમવા લાગ્યો. અચાનક લાગ જોઈને નાગદેવતાનું વિકરાળ રૂપ ધારણ કરી સૌને ડરાવવા છે લાગ્યો. સર્વે મિત્રો આ જોઈ નાસભાગ કરવા લાગ્યા. પણ એમ આપણે બહાદુર રાજકુમાર ડરે ખરાં? તેમણે તો નાગને એક હાથે પકડી દૂર ફેંકી દીધો. કરી બાળકને છે બોલાવી રમત શરૂ કરી દીધી જાણે કાંઈજ બન્યું નથી. હાર્યો જુગારી બમણું રમે તેમ ? 8 દેવ પણ કાંઈ ગાંજો જાય તેવો નહતો. તે ફરી બાળ સ્વરૂપે આવી બધાંની સાથે છે. 8 રમવા લાગે. રાજકુમારને ખભે બેસાડી દાવ આપવા લાગ્યો, અચાનક દેવે મહા જ રાક્ષસનું રૂપ ધારણ કરી મિત્રોને તેમજ રાજકુમારને ડરાવવા લાગ્યો. મહા બળવાન | રાજકુમારે એક જ મુઠ્ઠીનાં પ્રહારથી તેને ભેય ભેગો કરી દીધું. ન સી બાળકો તથા નગરીનાં લેકે રાજકુમારનું આ પરાક્રમ નિહાળી દંગ રહી ૫ ગયાં. ચોરે ને ચૌટે સૌ બહાદુરીનાં ગુણલા ગાતા રહ્યા વાહ! પરાક્રમી વાહ! બહાદુરી. ૪ એક પછી એક સોનેરી દિવસે પસાર થવા લાગ્યા. અચાનક એક દિવસે તમામ સુખ સાહ્યબી, રાજપાટ, રાજરચીલું સર્વેને ત્યાગ કરી વષીદાન દઈ ગુલાબનાં ગેટાં { સમા આપણું બહાદુર રાજકુમાર સંયમના પંથે ચાલી નીકળ્યા. ઉગ્ર તપશ્ચર્યા કરી આ અનેક ઉપસર્ગોને હસતા મુખે સહન કરી, કેવળજ્ઞાન પામી, સર્વે જેને માટે સત્યમાર્ગ છે પ્રરૂપી મોક્ષમાં બીરાજી ગયા. પ્રિય ભૂલકાઓ, જાણે છે, આ વિર રાજકુમાર કોણ હતાં? તેઓનું બાળ નામ ન હતું. વર્ધમાનકુમાર અને જેઓ કેવળજ્ઞાન પામી ચેવિશમાં તીર્થપતિ શ્રી મહાવીર છે સ્વામિ ભગવાન થયાં. – કવિ ત – “મારવા કરતાં મજા, છે જીવાડવામાં સર્વા. “મરનાર તે ભૂલી જશે, સંસારની સો આપઠા.” “શત્રુને આપે ક્ષમા, અપકાર પર ઉપકાર કરો.” થાય તેવું થવું જગતમાં, “સૂત્ર એ હવે વિસારે.” -નૃ. ના. ભટ્ટ-રાજકોટ Page #805 -------------------------------------------------------------------------- ________________ 1 : ન રિઝ જ..૧/૪ I તપવન અખબારોના પાનામાં 5 વજન : { (૧) તપવનના ટ્રસ્ટીઓ ચંદ્રશેખરવિજયજી મહારાજ અને લલિત ધામીને બતાવી દેવાના મૂડમાં સ્ટાફે હડતાળ કરી છતાં સંસ્થા સાથે છેડો નહી ફાડે ! –અનિલ શાહ ગુરૂવાર, સમકાલીન તા. ૧૭- -૯૭ ૨ નવસારી, તા. ૧૭ : જગતમાં સંસ્થા મહાન છે' વ્યકિત નહીં અને માટે જ | તપાવન સંરકારધામ” જેવી સંસ્થાને તાળા લાગવાને કઈ સવાલ જ ઊભો થતો નથી એથી શું કરીએ તો આ સુંદર રીતે ચાલતી સંસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવી અમારું એ મૂળ સ્વ ન હતું તે અમે પૂર્ણ કરવાના મનોરથ રાખીએ છીએ.” ઉપરોકત વાત આજે તપોવન સંસ્કારધામના ૭ વર્ષના વનવાસ બાદ ૭ દિવસ પહેલાં જ નિમાયેલા ટ્રસ્ટી મનુભાઈ ત્રિકમદ્રાસ મહેતાએ ઉચ્ચારી હતી. અહીંથી નજીક આવેલા અને ૨૫ એકર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલા છે અને અઢી કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલા “તવન સંસ્કારધામ” હાલમાં ! તો તેના એકમેવ સંચાલક લલિત ધામીને વિદાય બાદ અનેક સમસ્યા ઊભી થઈ છે, જ કારણ કે આ જ દિવસ સુધી આ સંસ્થા મારા અને મારા લલિતભાઈ ચલાવતા હતા. જો કે આજે તપવનના ૪૫ જેટલા માણસોના સ્ટાફે હડતાળ પાડી છે અને તેને કારણે જ ' અહીં અતિથિગૃહ–ભેજનશાળા વગેરે વિભાગો બંધ છે. જો કે આ સ્ટાફ હાલમાં ? રાજીનામાં આપી દીધાં હોવાની વાત કરે છે, પરંતુ તેમના રાજીનામાં મેનેજમેન્ટને છે. મળ્યાં નથી. જ્યારે ગેરમાર્ગે દોરાયેલા આ સ્ટાફને સમજાવવાના આગેવાનોના પ્રયત્ન . ચાલુ છે અને તેમને તેમાં સફળતા મળશે એવી આશા છે. જે હોય તે આજે તો પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી મ. સા.એ તેમના આશીવાઢ પાછા લઈ લીધા હેઈ સંસ્થાને અને જરૂર લાગશે. પરંતુ વહીવટક્તઓ આ તપવનને ખુબ જ સુંદર રીતે ચલાવવા કટિબદ્ધ છે. તો બીજી તરફ કેટલાંક તત્તએ આ સંસ્થામાં ભણતા બાળકે તથા વાલીઓને ને ઉશ્કેરવાનું રીતસર શરૂ કર્યું છે, જે કે બાળકને તે બાબતે કઈ લેવા-દેવા નથી અને બાળમાનસ પર આવી વાતે લઈ જવી એ નાદાનિયત છે. જો કે ફરી આ સંસ્થામાં પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી અને લલિતભાઈ ધામીના ? સમર્થકોએ આ તપોવનના ટ્રસ્ટીઓની લગામ ઢીલી પાડવા તમામ પ્રયત્ન આઠરી દીધા છે ' છે. નવા નિમાયેલા ટ્રસ્ટી–પ્રકાશભાઈ ઢાઢી, ચંદ્રકાંતભાઈ સેનાધિપતિ સાથે ચાલેલી છે કે Page #806 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ૮૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કલાકની મિટિંગ ઘમ્મરવલોણુ જેવી સાબિત થઈ છે. આજે સવારથી સુરત, નવસારી, અમદાવાદ ખાતે પ્રકાશભાઈ કાઢી, ચંદ્રકાંતભાઈ તથા ભરતભાઈ માણસાવ લાના રાજીનામાની વાત આવી હતી, પરંતુ આ માત્ર અફવા હોવાને ટ્રસ્ટીઓએ એકરાર કર્યો છે. સમગ્ર ભારતભરમાં જે સંસ્થાનું નામ છે અને જે સંસ્થા બાળકોના નામ પર છે વિદેશથી કરોડો રૂપિયા દાન લાવે છે તે સંસ્થામાં ફાટફૂટ પડવા અંગે જેનાચાર્યના સંસ્થાના કામમાં સીધા હસ્તક્ષેપને સાંકળવામાં આવે છે. તો બીજી તરફ નવા અને જૂના ટ્રસ્ટીઓ તપવનના સ્ટાફ સાથે સમાધાન થયા પછી તબકકાવાર તેને વિકાસ કરશે અને તેઓ સાબિત કરવા માગે છે કે વ્યકિત નહીં, સંસ્થા મહાન છે. જે હોય તે આજે નવસારીના તપોવનમાં હવે જ્યારે તેના પાયાના ટ્રસ્ટીઓ ભેગ આપવા તૈયાર થયા છે ત્યારે તેના પ્રેરણાઢાતાએ આશીવાદ પાછા ખેંચી લીધા છે, આવા સંજોગોમાં ૧ ઉનાળું વેકેશન પછી તપોવનમાં કેટલાં બાળકે આવશે તેના પર તપવનના ભાવિને ? આધાર રહેલો છે. 8 (૨) તપોવનની હડતાળ પાછી ખેંચવા સમાધાનની કમ્યુલા તૈયાર : | કરતૂત પ્રકાશમાં લાવવા ટ્રસ્ટીઓ મક્કમ અનિલ શાહ : સુરત, તા. ૧૭ : તપોવન સંસ્કારધામ નવસારીમાં છેલ્લા 8 અઢાર વર્ષથી લલિતભાઈ ધામી દ્વારા ચલાવાતી આપખુદશાહીને અંત ચાવતાં જ હવે તેઓ અને તેઓના મળતિયા હવાતિયાં મારી રહ્યા છે. તેઓ કોઈ પણ ભોગે ફરી | આ તપવનને કબજે પિતાની પાસે રહે તેવી નીતિ અપનાવી રહ્યાના સમાચાર પ્રાપ્ત થતાં ? જ સમગ્ર જૈન સમાજમાં તેમના પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ૧૦ જેટલા ટ્રસ્ટીઓ તપોવન સંસ્કાર ધામમાં હોવા ન છે છતાં લલિતભાઈ કઈ પણ ટ્રસ્ટીને વિશ્વાસમાં લીધા સિવાય પિતાની રીતે જ નિર્ણય છે | કરતા અને ટ્રસ્ટી ના પાડવા છતાં પૂ. ગુરુદેવને નામે બધું ચલાવતા હતા ગુરુદેવ પ્રત્યે આદર ધરાવનારાઓ પંન્યાસ ચંદ્રશેખરજીનું નામ પડતા વિરોધ કરવાનું ટાળતા રહ્યા જ હતા. એને પરિણામે ધામી પોતાની મનમાની કરતા અને તપોવનમાં આવતા તમામ રે કાર્યકર્તામાં તેમને તેમના હરીફના દર્શન થતાં હોવાનું ટ્રસ્ટીઓ જણાવે છે. વિરોધી ! અવાજ ઉઠાવનારને યેનકેન પ્રકારે છૂટા કરવાની પરંપરા રહી છે. આજથી ૧૦ મહિના છે પહેલા તપોવનમાં બાળકોને શુદ્ધ દૂધ આપવા ૨ખાયેલી ગાય પણ દૂધ માંદું પડવાના કારણસર સુરત પાંજરાપોળને વેચી દેવાઈ હતી. પરંતુ આ પાંજરાપોળ ચલાવનારા મહેન્દ્રભાઈ નવસારીવાળાને તે આમાં પણ આર્થિક કૌભાંડની ગંધ આવે છે. એની Page #807 -------------------------------------------------------------------------- ________________ I વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦-૫–૯૭ : : ૮૨૩ ) વિગતો તેઓ ક્રમશઃ પ્રકાશમાં આણવા ઇચ્છુક છે. આજે તે લલિતભાઈ ધામી આણિ 1 મંડળી કઈ પગ સંજોગોમાં તપવનને ફરી પાછું મેળવવાના ભારે ધમપછાડા કરી રહ્યા છે છે. હવે ટ્રસ્ટી પર સામાજિક દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયા છે, પરંતુ તેમાં છે 1 તેઓ સફળ , થતાં હવે તેઓ અન્ય પ્રકારના પ્રેસર લાવવા સક્રિય બન્યા છે. છે લલિતભાઈએ ૧૮ વર્ષના તપોવનરૂપી બાળકને કેન્સર થતાં છોડી જવાની વાત છે કરી, પરંતુ આ કેન્સર તો તેમના સમય દરમ્યાન થયું હતું એ વાત તેઓ કેમ ભૂલી ૧ 5 ગયા. એવો પ્રશ્ન તેમનાથી નારાજ ટ્રસ્ટીઓ ઉઠાવે છે. તપોવનને તાળાં લાગે તેવા છે પ્રયત્ન શરૂ કર્યા હોવાનું જાણવા મળે છે. તમામ બાળકને ૨૯ મી એપ્રિલના રોજ ગાંધીનગરના તપોવનમાં બોલાવાશે અને નવસારીના તપોવનને તાળાં લગાવવાના પ્રયત્ન કરાશે. જે કે બીજી તરફ તમામ ટ્રસ્ટીઓ સંગઠિત બનીને તપોવનની સામે આવેલા આ વાવાઝોડા સામે ટક્કર લેવા કમર કસી રહ્યા છે. . આજે ૫ કર્મચારી સાથે ચાલેલી મિટિંગમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ છે | છે અને આવતી કાલે સમાધાન થશે તેવો વિશ્વાસ ટ્રસ્ટીઓએ વ્યક્ત કર્યો હતો. ફરી ૧ અતિથિગૃહ અને ભેજનશાળા ધમધમતા થઈ જશે તે નિશ્ચિત છે. તા. ૧૮-૪-૯૭ શુકવાર “સમકાલીન (૩) નવસારી તપોવન અને ગાંધીનગર તપવન વચ્ચે રીતસરને જંગ જામે છે. સમકાલીન તા. ૧૯-૪-૯૭ શનીવાર લલિત ધામી હવે અમિયાપુરમાં રવિવારે વાલી-યુવા કાર્યકર સંમેલન યોજશે - સુરત, તા. ૧૮ : નવસારી નજીક આવેલા તપોવન સંસ્કાર ધામના કર્મચારી- 8 ઓએ પાડેલી હડતાળના કર્મચારી અને મેનેજમેન્ટ વચ્ચે થયેલા સુખદ સમાધાન સાથે આવતી કાલે સવારથી તપોવન રાબેતા મુજબ ધમધમતું થઈ જશે અને હવે તપોવનને તાળાં લાગશે એવું કહેનારાનાં મોઢા પર તાળાં લાગી ગયાં છે. છેલ્લા પાંચ દિવસથી તપવનના સર્વેસર્વા ગણાતા લલિતભાઈ ધામીની વિઝાય છે સાથે પૂ. પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મહારાજ પણ વિદ્યાય લેતા કર્મચારીમાં ભારે ધ્રાસકે પડો હતો અને તેઓએ જણાવ્યું હતું કે પૂ. પંન્યાસજી ચંદ્રશેખરવિજયજી મ. સા.એ અમને ૨૦ વર્ષની નોકરી થયા બાદ એક લાખ રૂપિયા આપવાની વાત કરી } હતી. હકીકતમાં ભાવાવેશમાં પૂજ્યશ્રીએ આ જાહેરાત કરી હતી. જો કે આજે પૂ. શ્રીનું છે - - -- Page #808 -------------------------------------------------------------------------- ________________ { ૮૨૪ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] 1 8 વચન એળે ન જાય અને સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે હેતુથી ટ્રસ્ટીઓએ ! છે કર્મચારી સાથે સમાધાન કરતાં કર્મચારી એકઠમ ખુશખુશાલ થઈ ગયા હતા અને 8 આજથી જ તપોવનના કામે લાગી ગયા છે અને તે મુજબ આવતી કાલથી તપવનની ભોજનશાળા અને અતિથિગૃહ તથા તમામ વિભાગ શરૂ થઈ જશે. આજે થયેલા સમાધાનની કર્મચારી દ્વારા મળતી વિગત મુજબ ૧ દિવસની ? છે અંજર તમામ કર્મચારી રાજીનામાં આપી દેશે અને તેમને નોકરીના વર્ષ મુજબ વાર્ષિક રૂપિયા ૨૫૦૦ વધારાના તથા તેમના નીકળતા પી.એફ. અને ગ્રેજ્યુઈટીના તમામ નાણાં ચુકવી દેવામાં આવશે. ત્યાર બાઢ જે કર્મચારીએ ફરી આ જ સંસ્થામાં નોકરી કરવાની છે ઇચ્છા હશે તેમણે નવી અરજી કરવાની રહેશે અને મેનેજમેન્ટને યોગ્ય લાગરે તે તેમને ફરી નોકરી પર લેવાશે. જો કે આજના સમાધાનથી તપોવન સંસ્કાર વામને ૧૦ લાખનો વધારાને બેજ વહન કરવાની આવશે પરંતુ ટ્રસ્ટીઓએ કરેલા સમાધાનથી આજે કર્મચારી આનંજમાં આવી ગયા છે. જ્યારે આજથી જ લલિતભાઈ ધામીની જગ્યાએ હંગામી ધોરણે આ જ સંસ્થાના ? જ નિવૃત્ત આચાર્ય સમુખભાઈને ચાર્જ સેંપવામાં આવ્યો છે અને તપવન ફરીથી નવા ! | મેનેજમેન્ટના હાથમાં ધમધમતું થઈ ગયું છે. આજે તો જૈન સમાજમાં ચર્ચાના ચગડોળે ચઢેલા તપોવનના પ્રશ્નને આ જ છે સ્તરે દબાવી દેવા સામાન્ય પ્રતિષ્ઠિત માણસે ચારે તરફથી ભારે દબાણ કરી રહ્યા છે. આ છે તે આ સંચાલક પણ તપોવનમાં પત્રકારોને પેસવા નથી દેતા તેને કારણે જૈન સમાજ છે સાચી હકીકતથી અજાણ બનતો જાય છે. પરિણામ સ્વરૂપ એક પ્રતિષ્ઠિત સંસ્થાની પ્રતિભાને ધકકે પહોંચી રહ્યો છે. જો કે આજે તે ગાંધીનગર તપોવન અને નવસારી તપોવન વચ્ચે રીતસર જંગ મંડાય છે. અહીંના તપોવનમાંથી રાજીનામું આપી વિદાય ? થયેલા અને નવા તપોવનમાં જોડાયેલા લલિત ધામી તથા પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. સા. ની નિશ્રામાં ૨૦ મી એપ્રિલના રોજ નવા ચેજાનારા વાલી–યુવા કાર્યકર સંમેલનમાં આ જંગ કે રંગ લાવશે તેની જૈન સમાજ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ નવસારી તપોવનના વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ત્યાં જોડાય તે માટેની જવાબદારી પણ ચોક્કસ વ્યકિતઓને સેંપી દેવામાં આવી છે ? અને જેમ લલિત ધામીના વિદ્યાય સમારંભમાં ગેશ શાહ દ્વારા ટ્રસ્ટીઓ પર કરવામાં આવેલા આકરા પ્રહારો હજી વધુ આકરા હશે તેમ લાગી રહ્યું છે. આ સંમેલનમાં ૧ મેટી સંખ્યામાં જૈન આગેવાનો ઉપસ્થિત રહે અને તેમની સામે નવસારી તપોવનના Page #809 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦-૫-૯૭ ; ટ્રસ્ટીઓને ડેંડરમા દારવાનો આખા ક્લાન તૈયાર થઇ ચૂકયા છે. આમ તપોવનને ૧૮ વર્ષ સુધી પાળનારા અને પેાતાનું માનનારા જ્યારે પેાતાના હાથમાંથી વહીવટ ચાલી જતાં હવે મને તપોવનમાં દુશ્મનના દર્શન થઈ રહ્યાં છે. :' ૮૨૫ (૪) તપેાવન વિવાદના મુંબઇમાં ચેપ ~સ'જય વારા વધમાન સંસ્કૃતિષ્ઠામમાં વિખવાદના પ્રયાસ મિડ-ડે, શનિવાર, ૧૯ એપ્રિલ, ૧૯૯૭ નવરાારી નજીક આવેલી જૈન બાળકાના સ`સ્કરણ માટેની તપેાવન સ`સ્કારધામ સ'સ્થામાં ટ્રસ્ટીઓ વિરુદ્ધ પન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી વચ્ચે ચાલી રહેલા છાંટા મુંબઇના વઈમાન સંસ્કૃતિધામ ઉપર પણ ઊડે એવા ભય ઊભા થયા છે. મુંબઇમાં રહેલા પન્ય સશ્રી મહારાજના કેટલાક વાઢાર ચુવાના અનેક શાખાઓ ધરાવતા વ - માન સૉંસ્કૃતિધામમાં ફાટફૂટ કરાવવાના પ્રયાસેા કરી રહ્યા છે. પણ હજી સુધી તેમને સફળતા મળી હાય તેમ જણાતું નથી. તપોત્રનમાં પેદા થયેલી પરિસ્થિતિની છણાવટ કરવા માટે ગુરૂવારે સાંજે મુંબઇના ટોચના કાર્યકરેાની એક મિટિંગ એલાવવામાં આવી હતી. આ મિટિંગમાં તપોવનમાં નવા નિમાયેલા મુંબઇના ટ્રસ્ટીઓ પ્રકાશ ઢાઢી, ચંદ્રકાંત શાહ અને દેવચંદભાઈ હાજર રહયા હતા. પન્યાસશ્રી ચ'દ્રશેખરવિજયજીના વિશ્વાસુ અને વાદાર ગણાતા વિલે પાર્લેના ગેશ શાહે એવી રજૂઆત કરી હતી કે મુંબઈના ત્રજ્ઞેય નવા ટ્રસ્ટીઓએ પોતાના રાજીનામાં આપી દઇ ગુરૂદેવની ઇચ્છાની આદર કરવા જોઈએ. તેની સામે બહુમતી કાકરાએ એવા સૂર વ્યક્ત કર્યાં હતા કે સ`સ્થાના અને જૈન શાસનના હિતમાં યુવાન ટ્રસ્ટીઓએ ચાલુ જ રહેવું જોઇએ. છેવટે મડાગાંઠના ઉકેલ માટે નવા ટ્રસ્ટીઓએ અમદાવાઢ નજીકની તપોવન સ`સ્કારપીઠમાં બિરાજતા પન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજીની મુલાકાતે જવાનું નકકી કર્યુ છે. તપોવનના વિવાદનો જો ચેાગ્ય ઉકેલ નહિ આવે, મુંબઇના કાર્યકરો પણ એ છાવણીઓમાં વહેંચાઇ જશે જેને કારણે વમાન સંસ્કૃતિધામને ભારે આંચકા લાગશે, એવા ભય રોવાઇ રહ્યો છે. દરમિયાન તપોવનના વિદ્યાના ઉકેલ માટે શેઠ આણુ ૪જી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ શ્રેણિક કસ્તુરભાઈ પણ રસ લઈ રહયા હેાવાનું જાણવા મળેલ છે. એ દિવસ અગાઉ ગાંધીનગર નજીક આવેલ તપોવન વિદ્યાપીઠમાં તેમની મુલાકાત પ`ન્યાસશ્રી ચંદ્રશેખરવિજ્યજી સાથે થઈ હતી. આણંતા રવિવારે ગાંધીનગરના તપોવનમાં લાવવામાં Page #810 -------------------------------------------------------------------------- ________________ { ૮૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) { જ આવેલી જૈન આગેવાનોની મિટિંગમાં આ સમસ્યાને કઈ શાંતિપૂર્ણ ઉકેલ મળી જશે. કે એવી આશા સેવાઈ રહી છે. નવસારીના તપવનમાં ગૌશાળાના કૌભાંડ અંગે લલિત ધામી વિરૂદ્ધ મહેન્દ્ર શાહ જગના પ્રશ્નો વણઊકલ્યા –અનિલ શાહ સમકાલીન, મુંબઈ સેમવાર ૨૧ એપ્રિલ-૧૯૭ 1 સુરત, તા. ૨૦ : નવસારી નજીક આવેલા તપોવન સંસ્કાર ધામમાંથી લલિતભાઈ ૧ ધામીની વિદાય પછી હડતાળ સમેટાતાં રાબેતા મુજબ ચાલુ થયેલા તપવનના જૂના 4 કાર્યકરે આજે તપોવનમાં થયેલી અનેક ગેરરીતિઓ વિશે ખુલ્લંખુલ્લા બોલી રહ્યાં છે. 8 આજથી ચાર વર્ષ પહેલાં તપવનની ગૌશાળા સંભાળવા નવસારીના જ યુવાન - મહેન્દ્રભાઈ ઉર્ફે દિલીપભાઈ શાહને રાખવામાં આવેલા અને બે વર્ષની તેમની સેવા કે મુ પછી ડિસેમ્બર ”૯૫માં તેમને દૂધ ૨૫ રૂપિયા લિટર પડે છે તેવા બહાના હેઠળ ત્યાંથી 8 છે છૂટા કર્યા અને ફેબ્રુઆરી ૯૬માં ગૌશાળા બંધ કરી દેવામાં આવી, પરંતુ તે પહેલાં હું તપવનના સર્વેસર્વા લલિતભાઈ ધામી સાથે મહેન્દ્રભાઈનો લાંબે જંગ ચાલે હતે. 1 મહેન્દ્રભાઈ શાહે ધામી પર અનેક આક્ષેપ કર્યા હતા. અને તે બાબતે પૂજ્ય પંન્યાસ છે ચંદ્રશેખરવિજયજીને પણ તેમણે જણાવ્યું હતું. જે કે મહેન્દ્રભાઈએ છેલા ૧૨ વર્ષથી તપવનમાં ચાલતી ગૌશાળાના આવેલા છે 4 દાણાના કેથળા અને છાણિયા ખાતર દ્વારા મેળવવામાં આવેલા પૈસા બાબતે પણ સવાલો ઉઠાવ્યા હતા. પરિણામસ્વરૂપ તેમને સંસ્થામાંથી છૂટા થવાનો વખત આવ્યો છે છે ત્યાર બાઝ તેમણે તેમના હસ્તે ઉછેરવામાં આવેલી ૩૩ ગાય. ૪૨ વાછરડી અને ૧૫ ૪ વાછરડા આ સંસ્થા પાસે અઢી લાખ રૂપિયામાં આવ્યા હતા. પરંતુ ત્યારે લલિતભાઈ ધામીએ તેમને અગિયાર લાખ રૂપિયા કિંમત જણાવી હતી. અને તેમણે આ તમામ જાનવરો સુરતની પાંજરાપોળને એક લાખ પંચોતેર હજારમાં વેચી દીધાં. જો કે મહેન્દ્રભાઈ શાહે પાંજરાપોળમાંથી આ જાનવરે પાછાં મેળવવા તથા યોગ્ય કિંમતે વેચાણ છે. લેવાની તૈયારીરૂપે સુરતની પાંજરાપોળ પણ યોગ્ય કિંમતે લેવા પત્ર લખ્યા છે. જો કે આ અગાઉ મહેન્દ્રભાઈ શાહ દ્વારા આ તમામ જાનવરે તપોવનની માલિકી રાખી તેની રે વાર્ષિક રાયટી તરીકે રૂપિયા એક લાખ આપવા સાથે તપોવનને દૂધ ૧૩ રૂપિયા લિ. આપવાની પણ ખાતરી આપી હતી. આ બાબતની જાણ મહેન્દ્રભાઈ શાહ, તમામ છે ટ્રસ્ટીઓને કરી હતી. પરંતુ લલિતભાઈ ધામીએ ટસ્ટીઓને વિશ્વાસમાં લીધા સિવાય આ # તમામ જાનવરે સુરતની પાંજરાપોળને વેચી દીધાં હતાં. જે કે તપોવનમાં અઢી વર્ષ Page #811 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ અંક ૩૮ તા. ૨૦–૧–૯૭ : [; ૮૨૭ 4. ર સુધી કાર્યકર તરીકે રહેનારા આ મહેન્દ્રભાઈએ તપોવનમાં વિવિધ ક્ષેત્રમાં લલિતભાઈ ૧ દ્વારા આચરાયેલી આપખુદશાહી સામે એક અઢાર પ્રશ્ન પૂછતી પત્રિકા બહાર પાડી છે છે, પરંતુ આજ દિવસ સુધી આ પત્રિકાને કઈ ખુલાસે ટ્રસ્ટીમંડળ કે ધામી કરી આ શક્યા નથી. જો કે આ પત્રિકામાં મહેન્દ્રભાઈ શાહે બાળકને સંસ્કાર આપવા શરૂ કરેલા છે તપવનમાંથી બાળકો કેવા કુસંસ્કાર લઈ જાય છે તે મુદ્દાને પણ છેડ છે આમ, તપોવનમાં ધામીની વિઢાય પછી વિવાઢ વધુ ને વધુ વકરી રહ્યો છે. (૬) ચંદ્રશેખર વિજયજીએ નવસારીના તપવનને આશીવાદ આપતા વિવાદનો અંત આવ્યો 4 – અનિલ શાહ સમકાલીન તા. ૨૨-૪૯૭ મંગળવાર છે સુરત, તા. ૨૧ : નવસારીના તપોવન બાબતે મને કોઈ રસ નથી. ટ્રસ્ટીઓ ન સારા છે અને સુંઢર વહીવટ ચલાવશે. તેઓને તમામ સારા કાર્યમાં મારા આશીવાદ છે છે અને પરમાત્મા તેમને શકિત આપે એવા ઊપરોક્ત વાકયે ગાંધીનગર અમિયાપુરા 8 1 ખાતેના તપોવનમાં વાલી-યુવા કાર્યકર સંમેલનમાં પંન્યાસ અને યુવાનના રાહબર છે એવા ચંદ્રખરવિજયજી મ. સા.એ ઊચ્ચાર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી તપોવન સંસ્કારધામ (નવસારી) બાબતે ટસ્ટીઓ અને ૪ આ પંન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. સા. તથા લલિતભાઈ ધામી વચ્ચે ઉભા થયેલા વિવા ન પછી નવા તપોવન ખાતે રવિવારે રાખવામાં આવેલું વાલી-ગુવા કાર્યકર સંમેલન છે ખુબ જ સૂઝ હતું. રવિવારે રાખવામાં આવેલા આ સંમેલનમાં ચંદ્રશેખરવિજયજીએ છે ખુબ જ ખુલા મને તપોવન નવસારી ઊત્તરોત્તર પ્રગતિ કરે અને સુંદર સંસ્થા ચાલુ B રહે, બાળક નું સંસ્કરણ થાય તેવા ભાવે પ્રટાવ્યા હતા. તેમણે પોતાના સ્વભાવ રે પ્રમાણે ટસ્ટએ બાબતે બેલતા જણાવ્યું હતું કે ધાર્મિક ક્રિયાકાંડ કરનારા ૧ ટીલાવાળા પર વધુ વિશ્વાસ મૂકવાનો સમય વિત્યે નથી. તેમણે તપોવનના મૂળમાં જતાં જણાવ્યું હતું કે સંવત ૨૦૩૨-૩૩ની સાલમાં તપોવન બાબતે પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે મને ના પાડી હતી અને શ્રીપાલ નગરના દાતાઓ દ્વારા ૩૦ લાખ જેટલી મળેલી રકમ પરત કરવામાં આવી હતી તે સાથે સાથે તેમણે આ તપોવનમાં વધમાન તપોનિધિ પૂ. આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના આર્શીવાદ મળતાં ? સાત વર્ષ પછી શરૂ કર્યું હતું તેમ જણાવ્યું હતું. લગભગ બે કલાક જેટલી ચાલેલી છે આ સભામાં પૂજ્યશ્રીએ નવસારીના તપોવનની પ્રશંસા જ કરી હતી. ત્યારે બીજી તરફ છે તેમના યુવાનોએ આ તપોવન ફરી મેળવી લેવું જોઈએ તેવો આક્રોશ વ્યકત કર્યો હતે. Page #812 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના - પુણ્ય પ્રવચનોનો સારાંશ - નાજ આહાર - --અજાણ સાત કે આઠેય કર્મો પ્રત્યેક સમયે આશ્રવ થકી બંધાય છે ચાર ઘાતી આત્મા તણે સંસાર વધારી જાય છે ગમે ત્યારે ઉદય આવે તે સમતાથી ભગવશું ચાર અઘાતી આત્માને સજા કરાવી જાય છે આશ્રવથી જ છે કર્મબંધને આશ્રવ થકી સંસાર છે આશ્રવના હોય છે તે મુક્તિ તણે ટંકાર છે સંસારને વિચાર માત્ર આશ્રવનું સ્વરૂપ છે સંસારથી બેસવેલું મન સંવરનું બીજું રૂપ છે સંસારમાં રહેવા છતાં, સંસારને અડે નહિ , કર્મની શ્રદ્ધા થકી આશ્રવ હવે કરે નહિ 1 સુખ મળે ભલે પુણ્યથી, ઈચ્છા તે કરે નહિ ભોગવવા કે સાચવવા હવે મહેનત તે કરે નહિ આશ્રવને રેવાનું સંવર અમેઘ સાધન છે ઈચ્છા હિત જીવન જીવવાનું અને સાધન છે ક્રિયા થાય છે કર્મથી, શરીર બધું કર્મો કરે કે હવે કરે કમ પર, જે સંસાર વધાર્યા કરે ભાયંદરના નવયુવાન સુભાષ માલવીએ ભારે આક્રોશ ઠાલવ્યો હતે. તેમણે છે જણાવ્યું હતું કે મુંબઈના અમારા યુવાન કાર્યકરો જે ટ્રસ્ટી થયા છે તેવા પ્રકાશભાઈ 8 A કાઢી, ચંદ્રકાંતભાઈ સેનાધિપતિ તથા દેવચંદભાઈએ રાજીનામાં આપી દેવાનું નકકી ' કર્યું છે અને બે દિવસમાં તેઓ રાજીનામાં આપી દેશે પરંતુ આ બાબતે હજી સુધી 1 કેઈ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપ્યાં નથી. જે હોય તે, આજે નવા અને જૂના ટસ્ટીઓ છે હવે એક-બે દિવસમાં ભેગા થશે, કારણ કે પ્રાણલાલભાઈ દેશી હાલમાં ભીલડીયાજી ન છે તે બીજી તરફ હિંમતભાઈ બેડાવાલા કુલાયાજી તીર્થમાં હોઈ કેઈ નિણય થયો નથી કે તેઓને રાજીનામાં મળ્યાં નથી. Page #813 -------------------------------------------------------------------------- ________________ (ટાઈટલ ૨ નું ચાલુ) : શ્રી જૈન શાસન [અઠવાડિક] . કોઈ આંચકી જશે લુંટી જશે- અરે, ઘણી વખત તે રકમ અગાઉ ગણીને મુકી હોય, જે પછી જ્યારે ગણવા બેસે ભૂલમાં ઓછી ગણાઈ હેય ખરેખર તો પૈસા બરાબર હોય ; પણ આ લોભીઓને શિયાળામાં પરસેવો છૂટી જાય અગર હાર્ટ બેસી જાય તેવું બની છે શકે છે. આવા લેભીઆની સંપત્તિ તેના મર્યા પછી કે જા જ પાપના માગે છે ભગવતા હોય છે. દાનની આગળ આ લગાડીએ તો આદાન થાય. લક્ષમી સાથે કંઈ આવે તે આ તે ૯ મી સુકૃતમાં દેવાય તે આવે. હું તળાવમાં દેડકા, માછલા, માછલી વિગેરે હોય છે. પરંતુ કમલ એ સૂર્યને જોઈને છે છે ઉપર આવે છે તેથી તે આદરને પામે છે. સંસાર એ કાદવ છે. તેમાં આવેલી લક્ષમી = એ કમળ છે. કમલ ઉચે આવે છે તેમ આપેલી લમી આત્માને ઊંચે લાવે છે દ્વાન દેવું આપવું તે નિષ્ઠાન છે. માણસની પાસે પિસે હોય અને ખૂબ જંજાળ છે E હોય છે. તેથી તે સુગુરૂના વ્યાખ્યાન સાંભળી શકતું નથી. અરે, એવા કેટલાં માણસે તે હોય છે પોતાનાં સંતાનોને સંભાળી શકતા નથી. એવા બિચારા લક્ષમીથી જકડાયેલું E હોય તે શું કામનું ? શરીરમાં લકવા થતા લોહી ગંઠાઈ જાય એ કઈ વખત જીવલેણ તે બને છે. તે લોહી છુટું પડે તો લાકડા મટે છે. તેમ આપણી પાસે રહેલી વસ્તુ ધન - આદિ છુટું પડે તો આત્માનો લકવા મટે છે. પગમાં બુટ મોટા હોય તો પડી જવાય છે તેમ લક્ષમી વધારે પાસે હોય તો ? | દુર્ગતિ થાય છે. કારણ કે તેને તણાવ હોય છે. તણાવ આવતાં માણસ પડી જાય છે. 8 છે તેવી રીતે મમતાની તાણ આત્માને દુર્ગતિમાં નાખે છે અને જિનની આણ આત્માને છે + આત્માને સદગતિ અને પંચમીગતિ મોક્ષમાં સ્થાપન કરે છે. એટલું જ નહિ છે એ આત્મા તરફથી ચૌદ રાજલકના જીવોને પિતાના તરફથી અભયની લહાણ { આપે છે. જોધપુરના ભેરૂશાએ પૈસા અને જાનના જોખમે છ હજાર કેદ્રને રીબાવી રીબાવી છે મારનાર ઔરંગઝેબને આનંદી બનાવ્યો હતો. ઘરમાં રહેલી કમી નંઢાય છે. ઘરમાં રહેલાં બધાં સંબંધ બંધાય છે. ઘરમાં ! બની રહેલ જેકું વહેલું મોડું નંકાય છે. બંગડી નંદાય છે. પરંતુ આપેલી લક્ષમી 1 અનિદ્રીય છે. (વધુ આવતા અંકે) Page #814 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) oooooooot 0 પૂજ્યશ્રી કહેતા હતા કે– 10:0000000000 . THE LE SPO ૦ શરીરના જ પ્રેમી બધા મૂડઢા સમાન છે. ૦ ન. જી./સેન.૮૪ *000000dxo આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્ર્વરજીમહારનું -શ્રી ગુણદી 0 જેને હું જ સારા છું તેમ જગતને બતાવવાની ઇચ્છા થાય તે ૠસલમાં સારા હાતા નથી. ૦ જેને સંસારના ઉદ્વેગ નહિ, મેાક્ષની તીવ્ર લાલસા નહિં તેને જ્ઞાન કદિ ફળે નહિ ૦ શરીરનાં સુખની ઈચ્છા મરે અને ગમે તે દુઃખ વેઠવાની તૈયારી હાય ! જ ભગવાનની આજ્ઞા પળે. י 0 ૦ જેને સંસાર પર ઉદ્વેગ થયા નથી. મેાક્ષની ઈચ્છા જાગી નથી તે પાપ ન કરતે 0 હાય તા ચ પાપી છે. 0 ૦ આહારની (ખાવા-પીવાદિની) જેટલી ચીજો છે તેમાં જે સ્વાઢ’ તે જ 0 0 મેટામાં મેટું ઝેર છે. 0 સ'સારનું સુખ ભાગવતાં જે આત્માને થાય કે, ‘હું હાથે કરીને મારા આત્માની આ હિંસા કરી રહ્યો છું. મારા આત્માના ઘાત કરી રહ્યો છું, મારા આત્માને દુઃખમાં નાંખી રહ્યો છુ” તેનું નામ જ વિરાગ છે. 000000000000: 0 ૭ ધમ એવા છે કે, ધારે તેટલા કરી શકાય. જ્યારે અધમતા મરી જાય પણ ધારે Ö તેટલા કરી શકાય જ નિહ. કેમ કે, ધર્માં તે એકલેા ય કરી શકાય, જ્યારે ધર્મ છે કરવામાં તા અનેક સાધનાની જરૂર પડે. અને બધા જ સાધના બધાને એછા ૨.ળે ! હું ૦ પેાતાની પાસે જે કાંઇ હેાય તે બીજાના હિતમાં જરૂરી હેાય તેા વાપરવાની જેની તૈયારી તેનુ નામ ઉઢારતા. • જેને શરીરને જ સાચવવાનું મન હોય તેને મેક્ષ ઢિ થાય નહિ. જે ધમ સાચવવા શરીરને સાચવે છે તે શરીર નથી સાચવતા પણ ધર્મ જ સાચો છે. *000000-0000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાખાળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું” Page #815 -------------------------------------------------------------------------- ________________ | SEO - आ. श्री कैलागासागरसरि ज्ञानमदिर श्री महावीर जन आराधना केन्द्र, कोबा ] S) ) ld. નમો વનવિસા તિજયચUi | શાસન અને સિદ્ધાન્ત ઉસમાડું- મહાવીર-પનવસાmi. o રક્ષા તથા પ્રચારનું પત્ર- || છે. C/C0 સુખ દુઃખનું નિદાન દુઃખ પાપાતુ સુખં ધર્માત, - સવશાપુ સંસ્થિતિ ! ન કતવ્યમતઃ પા૫', | કતવ્યો ધમ સચ્ચય: I જગતના સઘળા ચ આસ્તિક દેશનકારના શાસ્ત્રોએ એકી અવાજે કહ્યું છે કે-“દુઃખ પાપથી જ અને સુખ ધર્મથી જ. માટે પાપ ન કરવું જોઈએ અને માત્ર આત્માને કલ્યાણને મોક્ષને માટે ધર્મને જ સંચય કરવો જોઈએ. ધર્મ જ કરો જોઇએ. અઠવાડિક વર્ષ ૩૯ શ્રી જૈન શાસન કાર્યાલય, | મૃત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1NDIA PIN- 361005 Page #816 -------------------------------------------------------------------------- ________________ ક, GELGELHI રાજકેટ-અન્ને માંડવી ચેક જૈન સંઘની વિનંતિથી પૂ. આ. શ્રી વિજયવારિણ | સૂ. મ, પૂ. પં. શ્રી વિજયસેનવિજયજી મ. આદિ વાજતે ગાજતે પધાર્યા. એાળી ૯૦ થઈ પ્રભાવના વિ. સારા થયા. પૂ. ભદ્રંકર સૂ. મ.ની પાંચમી પુણ્યતિથિ સારી રીતે છે ઉજવાઈ. ૩૬ દિવસને ભકિત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. તેઓશ્રીનુ ચાતુર્માસ ૩૨/૩૧, પ્રહલાદ પ્લોટ નકકી થયું છે. જેને શિક્ષાયતન-સુરતમાં ગોપીપુરા, સમેતશિખર પળમાં પૂ. બાપજી મ. ના ?” છે. સાદવીવંત પૂ. સા. શ્રી દક્ષાશ્રીજી મ. પૂ. જયપૂર્ણાશ્રીજી મ., પૂ. ગુણજ્ઞાશ્રી જી મ., પૂ. 3. પૂર્ણ જ્ઞાશ્રીજી મ. ના સદુપદેશથી અ.સૌ. દયાકરબેન હીરાચંદ રતનચંદ્ર સુખડીયા હા ! શ્રીમતી નિર્મળાબેન ખીમચંદ ઝવેરી સ્થાપિત ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર | સૂ. મહારાજ સંસ્કૃત પ્રાકૃત જેન શિક્ષાયતન” ચતુર્વિધ સંઘના જ્ઞાનાભ્યાસ માટે શુભારંભ થઈ રહ્યો છે. તેનું ઉદ્દઘાટન પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ. તથા | પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં વૈ. સુદ ૩ શુકવારના સામૈયા | સાથે થયું છે. સુમંગલમ્ ટ્રસ્ટ તરફથી આયોજન થયું છે. નારોલી (પાંચ પાદર) જી. જાલોર–અત્રે પૂ. આ. શ્રી વિજ્ય કમલરત્ન સૂ. 5 મ.ની નિશ્રામાં શ્રી મુનિસુવ્રત જિનાલયની ૨૬મી વર્ષગાંઠ પૂ. સા. શ્રી કલ્યાણમાલાશ્રીજી મ.ના વરસીતપ તથા પૂ. આ મ.ની ર૯મી દીક્ષાતિથિ તથા ૯૬ ચાળી નિમિત્તા અષ્ટરી શાંતિસ્નાત્ર આઠ ૯ દિવસને ભવ્ય ઉત્સવ તા. ડી. સુદ ૧થી૯ સુધી છે ઉજવા. વાપી-પૂ. મુ. શ્રી જ્યદર્શનવિજ્યજી મ.ના શિષ્ય પૂ. મુ. શ્રી મુકિતપ્રિય વિ. } મ.ના એકાંતરા ૫૦૦) અબેલ તથા પૂ. સા. શ્રી વિરતિગુણાશ્રીજી મ.ની ૨૫ મી એાળી ? પૂર્ણાહુતિ તથા દાદા શ્રી ઉમેદચંદ મુળચં દાદી શ્રી મણિબેન ઊમેઢચંદ્ર તથા પિતાશ્રી | અંતિલાલ ઊમેદચંદ્ર તથા ભાઈ દિલીપકુમાર કાંતિલાલના શ્રેયાર્થે તથા માતુશ્રી ઈન્દુમતી; બેન કાંતિલાલનું જીવન મહોત્સવરૂપે નવાણું અભિષેક મહાપૂજા . સુદ ૬ના ભરતકુમાર કાંતિલાલ શાહ તરફથી રાખેલ. આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત સૂ. # મ., પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. તથા પૂ. મુ. શ્રી જયદર્શન વિ. મ. આદિ સસ્વાગત પધારેલ. Page #817 -------------------------------------------------------------------------- ________________ હરદેશબક જી વિશ્વયમરીશ્વરેજી મહારાજની . હર WIE W 2000 euro e PHU NN 3-429 47 આ ક્ષીણી કો • હવાડિક : WON'ઝાઝર વિઝgi 8, શિકાય ક મા -તંત્રીએ : પ્રેમચંદ મેઘજી ગુઢક ૮મુંબઈ) હેન્દ્રકુમાર સાહ્યબલાલ જ ( ) ' અરેરાજે કીરચંદ શ્રેષ્ઠ (વ84). -: જયેદ અઢ ( જ8) 9 3 વર્ષ : ૯] ૨૦૫૩ વૈશાખ વદ-૫-૬ મંગળવાર તા. ર૭-૫-૯૭ [ અંક : ૩૯ પ્રકીર્ણ કે ધર્મોપદેશ : -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ–૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૭ મું ) –અવ૦) છે માસે માસે અ જે બાલો કુસણું તુ ભુંજએ ! ન સે સુઅખાય ધમ્મક્સ, ફલં અગ્ધઈ સોલસિં છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે 4 શાસ્ત્રકાર પમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આપણને એ છે છે વાત સમજાવવા માગે છે કે- જ્યાં સુધી સાચે ધર્મ હૈયામાં વસે નહિ, તેના છે ઉપર સાચી શ્રદ્ધા જાગે નહિ ત્યાં સુધી આત્માનું સાચું કલ્યાણ થતું નથી. સાચી શ્રદ્ધા એ જાગવી જોઈએ કે-“આ સંસારનું સારામાં સારુ સુખ પણ ઈચ્છવા જેવું | નથી, તેને મેળવવા માટે મહેનત કરવા જેવી નથી, તે મળે તો આનંદ પામવા છે જેવું નથી, ભોગવવા જેવું નથી, ભોગવવું પડે તો કમને ભેગવવા જેવું છે, તે સુખ જાય તો રેવા જેવું નથી, તેને મૂકીને જવાનો વખત આવે તો આનંદ પામવા છે જેવું છે. અને મેક્ષ સુખ વિના સાચું અને વાસ્તવિક બીજુ' એક પણ સુખ નથી માટે તે જ મેળવવા જેવું છે. તેને મેળવવા માટે જ શ્રી વીતરાગ દેવનો ધર્મ કરવાને છે, બીજા માટે નહિ” આ સમજ તમારા બધામાં આવી ગઈ છે? આ સમજ જેને છે પેઢા થાય છે. બધા ભાગ્યશાલી જીવો છે. આ સંસારનું સુખ ઈચ્છવા જેવું જ નથી ! આ વાત અસ્થિમજા થવી જ જોઈએ. Page #818 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૪૦ જેને આ સંસારના સુખ ઉપર રાગ ન થાય તેવી મનોદશા ન થાય અને ૨ દુઃખ આવે તે મારા જ પાપથી આવે છે તે મથી ભોગવવું જોઈએ તેવી બુદ્ધિ . પેદા ન થાય તો તેના હૈયામાં શ્રી વીતરાગદેવનો ધર્મ વસ્યો છે તેમ કહેવાય નહિ. છે જેને આ સંસારનું સુખ સારું લાગે અને દુઃખ થી વેઠવા જેવું ન લાગે ત્યાં ? 1 સુધી તે ગમે તેટલો ધર્મ કરે તે પણ તે ધર્મ લાભ કરનારો ન બને ઉપરથી વખતે ? નુકશાન કરનારે પણ બને. માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રકારે પણ કહ્યું છે કે–“મહિના છે મહિનાના ઉપવાસ કરે, પારણામાં તૃણના અગ્રભાગ ઉપર રહે તેવી ચીજ વાપરે તો પણ ભગવાનના માર્ગને જે ન સમજો હોય તો તેના તપની કઈ કિંમત નથી.” સંસારના સુખ માટે ત૫–જ પાકિ ધર્મ કરે તો તેનાથી એકાઢ વાર તે સુખ પણ છે મળે તેમાં ના નથી. પણ સુખ મળ્યા પછી એ પાગલ થાય અને એવાં એવા પાપ કરે કે જેથી ઘણે કાળ સંસારમાં ભટકવું પડે. તપ કરનારા તે ઈતરમ પણ ઘણું છે હોય છે, પંચાગ્નિ તપ તપે છે પણ અજ્ઞાન હોવાથી તપ ફળતો નથી. ? આજે પણ જેને જેને સંસાર સુખની સામગ્રી મળી છે થોડે ઘણે પૈસો ? મળ્યો છે તે તો એમ જ માને છે કે- “હુ જ ડાહ્યો છું, હું જ અઠલવાન હું ' જ સમજદાર છું. એટલે આ સુખ મેળવવા, ભેગવવા અને સંભાળવા પાપ કર્યા . કરે છે પણ તેને ખબર નથી કે–તે પછી મારું શું થશે ?” આપણને સૌને મહાપુઢયે શ્રી જૈન શાસન મળ્યું છે તો આપણને જ છે શેની ચિંતા હોવી જોઈએ ? આપણા સૌની એક જ ચિંતા જોઈએ કે “મારો પર- ૧ લેક ન બગડે, મારી મુક્તિ મેડી ન થાય.” મારે વહેલામાં વહેલા મોઢે જવું છે ! તે માટે દુર્ગતિમાં નથી જવું કેમકે, ત્યાં ધર્મની આરાધના ન થાય અને સદ્દગતિમાં 8 એટલા માટે જવું છે કે ત્યાં સારી સામગ્રી મુજબ ધર્મની આરાધના થઈ શકે ! આવું અંતરમાં ન વસે ત્યાં સુધી સમ્યત્વ પણ ન આવે. સમ્યક્ત્વ ન આવે તો ગમે તેટલું ભણે તે પણ તે અજ્ઞાન તરીકે પરિણામ પામે, ગમે તેટલે ત૫-જપ કરે તે પણ તે કાયકષ્ટ બને અને તેને તે ધર્મ પણ તેને સંસારમાં અટકાવનારો થાય. ઘણા પૂછે છે કે- “ધર્મ તે ખરાબ હોય ? ધર્મને ખરાબ કહેવાય ?” પણ તમે જ ખરાબ હે તે ધર્મ સારો ક્યાંથી બને ? ધર્મ કરનારે સારે હોય તે ધર્મ સારો બને, ધર્મ કરનારો ખરાબ હોય તે ધર્મ પણ ખરાબ બને. તમારી હાલત શી છે ? : , - Page #819 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૯ તા. ૨૭–૫–૯૭ : ધર્મ કરનારા એવા તમને આ દુનિયાનું સુખ કેવું લાગે છે ? સારુ અને મઝાનું લાગે છે ? તે સુખ મળે તો રાજી થાવ છે ને ? ભેાગવવામાં મઝા આવે છે ને ? એવા માણસા પણ હાય છે કે તેમની ઘાસે ઘણું ઘણું સુખ હાવા છતાં પણુ તેમના ઘરના લેાકેા સારુ' સારુ ખાય—પીએ, પહેરે એઢ તે જોઈ શક્તા નથી. તેના પરિવાર તેનાથી દુ:ખી હાય છે. દુનિયાની સુખ–સ'પત્તિના જ પ્રેમી જીવા તો ભગવાન તોખા આદમી છે ! આવા જીવ જેટલેા માટે સુખી તેમ તેની દુર્ગતિ પણ વધુ. મનુષ્યપણામાં મોટામાં મેાટો સુખી ચક્રવતી છે. તે પણ જો ચક્રપણ ન છેડે તો નરકે જ જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયાણુ... કરીને આવેલા હાય છે એટલે કે ધનાં ફળ તરીકે સંસારનું સુખ માગીને મેળવે છે એટલે તે એ તો નિયમા નરકે જ જાય છે. સંસારનાં સુખના જ પ્રેમી જીવ સ`સારમાં ભટકવા જસા ચેલે છે. : ૮૩૫ ધર્મ કરનારા જીવને આ વાત તો યાદ રહેવી જ જોઇએ. આ સંસારનું સુખ ન જ ગમવું જોઇએ, સ`પત્તિ પણ સારી ન લાગવી જોઇએ. આજીવિકાનુ સાધન હાય તો તેને મેળવવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ, તેને મેળવવા મહેનત પણ ન કરવી જોઇએ. ભેાગવવાની શક્તિ હાય તો પણ તે ભેાગવવા જેવી નથી પણ તાકાત હાય તો છાડી દેવા જેવી છે અને તેને મૂકીને જવાને વખત આવે તો આનંદ પામવા જેવુ છે. આ વાત યાદ રહે તો મરતી વખતે સમાધિ સુલભ અને. આ વાત જેના હૈયામાં ન લખાઈ હાય તેને મરતી વખતે આ બધુ છેડવુ... ીન લાગી. આપણે બધાને મરવાનું છે. ક્યારે મરણ આવશે તે ખખર નથી. મરવા માટે હમેશા તૈયાર રહે તેનુ નામ ધમી છે. તમને બધાને મરવાનું ગમે છે ? મરવાના વખત આવે તો રાજી થાવ ખરા ? આજે જ મરવાનું છે તેમ ખબર પડે તો મઝેથી મરવા માટે તૈયાર હાવ તેવી સ્થિતિ છે ખરી ? ઘણાને તો મરવાની વાત કરી તો માંઢા પડે ! તાવ ચઢે ! મરવાથી ગુમાવવાનુ શુ છે ? ઘર–પેઢી, પૈસા-ટકાદિ મૂકવા પડે તેને ? પણ ઘર–માર, પૈસા–ટકાદિ તમારા છે ? જે ઘર-બાર, પૈસા-ટકાઢિને પેાતાના માને તે મિથ્યા-ષ્ટિ હેવાય કે સમિતી કહેવાય ? પૌષધ કરેા તો સથારા પેરિશી ભાવે છે. તેમાં આવે છે કે—એગાડ. નાસ્તિ મે કાઈ ‘હુ એકલેા છું, મારુ શુ' નથી.' તમે મધા ઍલા હતા ત્યારે સુખી એક אטן ના બે થયા ત્યારે સુખી થયા ? સંસારનું સુખ મઝેથી ભેાગવે, પૈસા–ટકાઢિમાં મેટાઈ માને તે બધા સંસારમાં રખડવા જ સર્જાયેલા છે. (ક્રમશ:) Page #820 -------------------------------------------------------------------------- ________________ * ખોટું ન લગાડતા હે ને! સક –શ્રી ભદ્રંભદ્ર કદી - KR :- હા હાઇ--- એક કડવું સત્ય-લેટાથી શિથિલાચાર નથી કેલાતે તમને ખબર છે ? ચૂંટણી કમિશનર ટી. એન. શેષને મતાને ફેટા પડાવ- 8 3 વાની ફરજ પાડેલી. ફેટા નહિ પડાવનારને બિન ભારતીય ગણાવાય તેવી સજા ? થવાની તેમાં શક્યતા હતી. હમણાં હમણું આપણા જૈન ધર્મસ્થાનમાં ફેટા-મૂવી–વીડીએ તો આહા! . માજા મૂકી દીધી છે. જો કે લોકે મૂવી-વીડીયોના રોષથી સળગી ઉઠ ને ધારદાર છે વિરોધ કરે છે. પણ ઈલેકા પાછા ફેટાને વિરોધ નથી કરતા. મને ઈ જ નોતુ. હમજાતું. કે આ લેકા ફટાને વિરોધ કેમ નથી કરતા. પણ મને હમણાં હમણાં જ છે સમજાણું. ચિંતન કરતાં કરતાં કે– હવે જે આપણા ધરમ સ્થાનમાં ફેરાના વિરોધ કરીએ તો તે ચૂંટણી કમિશ્નરનું અપમાન ગણાય. અને તેવું અપમાન તો રાજકીય દ્રો હ ગણાય. રાજ્ય-વિરૂદ્ધ વર્તન કરવાનું જૈન શાસ્ત્રો ના પાડે છે (જેન શાસ્ત્રો છે ફેટા પડાવવાની ના પાડે છે તેનું શું ? આ તકે ન લગાડતા હો પાછા પેલા છે કમિશ્નર છળી ઉઠશે. અને જેન શાસ્ત્રને ફેટા ન પડાવવાનો સિદ્ધાંત ને ઉત્સર્ગ છે છે. અને રાજદ્રોહી કામ ન કરવું એ પ્રબળ માન્ય પાઠ છે. એટલે હવે હમજી ગયા ને.... તમે તમારે રાજકારણનો પણ તમને સાથ છે એટલે કીચેનમાં, પેનમાં. જાતજાતના એક્રેલિક ફેમમાં સજાતીય વિજાતીયને આકર્ષવા માટે ફેટા પડાવ તેને ? વાંધો નથી.) ઘણાં લોકો તો શેષનના ટા–સદુપદેશથી પ્રેરાઈને હવે વ્યાખ્યાન હોલની છે. કે ભીંતો ઉપર તો રખાવતા હતા પણ વ્યાખ્યાનની પાટ ઉપર પણ ફેટા પધરાવવા માંડયા છે. પહેલી પોરસીમાં ભગવાન પોતે દેશના દઈ રહે પછી ગણધર ભગવંતો દેશના દે છે ત્યારે તો સાલુ આ વિબુધ (ચતુર) કહેવાતા–ગણુતા દેવે બહુ જ ઉલટુ કામ કરે છે. અને કરે એમાં કાંઈ નવાઈ પણ નહિ. કેમ કે આપણને આ પાંચમાં આરામાં શેષન જેવા કમિશનર મલ્યા તેવા ભગવાનની જેવા ભગવાનના કાળમાં કઈ રઢાર ક્ષય પશમવાળા છ નહિ હોય. ભગવાનની દેશના પતી ગયા પછી અત્યાર કરતાં ઉલટુ શું થ ય છે ? તે છે યાદ આવ્યું કે નહિ ? Page #821 -------------------------------------------------------------------------- ________________ ૬ વર્ષ ૯ અંક ૩૯ તા. ૨૭-પ-૯૭ : '૮૩૭. ને આવ્યુ ? અરે ! ભાભા હાવ સહેલી વાત છે એ તો. જુએ. હાંભળે ભગવાન પોતે પિતાની દેશના પૂર્ણ થયા બાર દેવામાં { પધારે છે અને ત્યાર પછી ભગવાનના પાપીઠ (પગ રાખવાનું સ્થાન) સહિતના સિંહાસનના પાપીઠના ભાગ ઉપર બેસીને ગણધર ભગવંત દેશના દેતા હોય છે ? છે અને ત્યારે ગણધર ભગવંતો ઈદ્રમહારાજાએ ત્યાં ભગવાનનો ફેટે (અરે ! ફેટે નહિ કેમ કે ત્યારે કેમેરા શોધાયા નહોતા. એટલે ભગવાનની મૂતિ કંઈ સિંહાસન : { ઊપર રાખીને ગણધરભગવંત દેશના નથી દેતા કઈ લો. ઉપરથી ત્યારે તો અધોલેકના ઇ ઈદ્રોએ ભગવાનની દેશના વખતે વિકુલા જે ભગવાનના જ ત્રણ પ્રતિબિંબે ત્રણ છે દિશામાં હું ય છે તેને પણ તે ઇન્દ્રો સંહરી લે છે. એટલે ગુરૂને ફેટે (અરે ! ? પાછો પંચનકાળના પ્રભાવે ફેટે જ યા આવી ગયો એટલે મૂર્તિ સમજજે) ન છે તે તેમના ગણધર ભગવંત જેવા શિષ્ય સાક્ષી તરીકે રાખે છે કે ન તો ઈદ્રમહા{ રાજાએ જેવા ભક્તો રાખે છે. પાંરામાં આરામાં આવા ફેટા (મૂતિએ) વ્યાખ્યાન પીઠ ઉપર રાખવાનો પાઠ કઢાચ કોઈ શાસ્ત્રમાં હોય ખરો અને તે શાસ્ત્રને પાઠ બીજા ઘણા બધાં શાસ્ત્રોની £ જેમ વિચ્છ પામી ગયા હોય તો રામ જાણે હો ને આપડે નકામું પાપમાં નથી પડવુ. આ તો શેષનનો મૂર્તિપૂજક સમાજ ઊપરને ઉપકાર યાઢ આવી ગયો. એ 1 એટલા માટે કે જેમ મૂવી–વીડીઓના વિરોધ થયા તેમ જ કેમેરાન પણ વિરોધ ૧ થયો હોત તો તો બાપુ જુલમ થઈ જાત કેમ કે સ્થાપના નિક્ષેપે (મૂતિ) મૂળથી * જ ઊખડી જાત. અને આપણે સ્થાનકવાસી જેવા બની જાત. | જો કે સાલી એક વાત મને ખટકે છે કે-મૂવી–વડીએ પણ આખરે તે છે સ્થાપના નિક્ષેપાના સિદ્ધાંતને જ સાચવે છે ને ? તો પછી કેમેરાની જેમ તેને પણ, ૬ વિરોધ કરવા આમ તો વિચાર કરતાં ઊચિત નથી લાગતો તે પછી શું કામ અહીં ! છે અર્ધબ્ધ ન્યાયે અમુકને (મુવી–વીડીને) વિરોધ કરાય છે અને કેમેરાને નથી ? કે કરાતો ? 4 આવી શાસન હિતકારક ચિંતામાં ને ચિંતામાં જ સૂઈ ગયેલો એટલે છે R ઊંઘમાં જ મને તો જવાબ મલી ગયો કે-“મુવી–વીડીએ લક્ઝરી આઈટમ ગણાય. છે તે ફેશનની-શેખની ચીજ છે. એટલે તેને ઊપયોગ કરાવતે મેડન કહેવાય તેનાથી આ છે શિથિલાચાર વધવાની પૂરી શક્યતા છે. માટે મુઈ–બીડીઓ ન વપરાય.” આ જવાઆ બથી મને સંતોષ થયે. - - - - - - - - - - Page #822 -------------------------------------------------------------------------- ________________ :: :: : - - - - - - - - - " - 3 ૮૩૮ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક) છે પણ. પણ પાછું મારી બુદ્ધિની અનાદિકાળની કુટેવ ભરી આદતના કારણે છે વિચાર્યું કે– મુવી–વીડીઆ જે ફેશનની ચીજ હોવાથી શિથિલાચાર ફેલાવે છે તે જ ૧ કેમેરે પણ જ્યાં મીઠું-મરચું-ધાણાજીરૂની જેમ જીવને પગી ચીજ છે ? તે પણ છે ફેશનની–શેખની (પિતાને અહંકાર પિષવાની) ચીજ હોવાથી શિથિલાચાર ફેલાવનાર છે છે ક્યાં નથી કે તેથી તેને પણ મુવીની જેમ વિરોધ નથી કરાતે ? પણ પાછું મેં મારા મનથી જ સમાધાનને માર્ગ સ્વીકારવાનું નકિક કરીને છે ૧ વિચારી લીધું કે- એક છૂટા-કેમેરા જેવી નાની અમથી વસ્તુ માટે ઉંડા ઉતરીને બુદ્ધિને ન ખલાસ કરી નાંખીને વેડફી નાંખવાની કે બરબાદ કરી નાંખવાની જરૂર નથી. હા. ? કોઈ શાસન વિઘાતક મુદ્દે હેત તે હજી વિચારતે ય ખરે શેષન જેવા દેટે માન્ય છે કરતા હોય પછી વિચારવાનું જ નથી રહેતું. હવે તે માનું છું કે જેમ કેમેરાની બદી (અરે ! ભૂલી ગયો .) ઘુસી ગઈ છે છે છે તેમ જે મુવી–વીડીઓને યુદ્ધના ધોરણે બાંયો ચડાવીને વિરોધ નહિ કરીએ તે 5 આ તે હજી શરુઆત જ છે. પણ પછી તે તે પણ કેમેરાની જેમ ઘુસી જશે. અને તે ? શાસ્ત્રીય રૂપ ધારણ કરી લેશે. છે ને કે મને પૂછતા હો તો મુળ વાત તો એ છે કે કાં ત્રણેય ને રાખો કાં તે છે ૧ ત્રણેય ને હાંકી કાઢો અને એકને રાખે એ સારૂ તો નહિ અને જો તમે બહુમતીવાદી 1 હો તો તે બે ને નિષેધ કરવામાં એક પણ કેમેરાને પણ) આવી જ જવો જોઈએ. મારે આ લેખ કઈફેટેગ્રાફર, ટી. એન. શેષનને કે કઈ સ્થાનકવાસી વાંચી છે જાય તેની કાળજી રાજે હો. મેં જે કે હમણાં જ ૧ મિનિટમાં ૪૦ રૂપિયામાં છે 5 ચાર રંગબેરંગી ફોટા પડાવ્યા છે. સંસારના સુખના ઈરાદાથી (કેઈ છોકરીને મારી છે છે પસંદગી કરવા માટે કામ લાગે તેવા સંસારના સુખના ઈરાઢાથી) નહિ માત્ર શેખથી છે જ પડાવ્યા. - જે કે મતઢાર યાદીમાં ટકી રહેવા ફેટે પડાવે એ પણ ભલે રાજકીય લાભાથે છે હેય પણ આખરે તે સંસારના સુખના જ આશયથી તે પડાવ્ય કહેવાય. મે પડાવ્યા છે એટલે કંઈ તમારે પડાવવાની જરૂર નથી. હું તે પડાવું મારી છે ૧ વાત અલગ છે તમારે ને પડાવાય (ચૂંટણી આદિ સિવાય) કેમ કે મહાપુરુ. જે કરે તે છે કરવાનું ના હોય તે જે કહે તે કવ્વાનું હોય. આ અચ્છા તે ફેટા નહિ પડાવ ને. એ. કે. Page #823 -------------------------------------------------------------------------- ________________ ન પ્રસંગ પરિમલમાંથી (ગતાંકથી ચાલુ) દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતનું સ્વરૂપ છે –શ્રી ધર્મશાસન ) ૮ મહાWતા–શબ્દ ચેડા અને અર્થ મહાન. ' ૯ અવ્યાહત્વ–પૂર્વાપર વાક્યના અને અર્થના વિરોધ વિનાની. ૧૦ શિષ્ટત્વ-ઈષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર અને વક્તાની શિષ્ટતા સૂચક. ૧૧ સંશયસમ્ભવ–સંદેહ રહિત, કેઈને શંકા પેઢા થાય નહિ પણ શંકાને કે છે કરે. ૧૨ રાકૃતાન્યોત્તર––બીજાનાં દૂષણથી રહિત. ૧૩ હૃદયંગમતા–હૃદયગ્રાહ્ય અત્યંત મનોહર અને હૃદયને આશ્રાદ્ધ આપે તેવી. ૧૪ મિથ:સાકાંક્ષતા–પદો-વાકયોની પરસ્પર અપેક્ષા રાખે તેવી. ૧૫ પ્રસ્તાવૌચિત્યઅવસરને ઉચિત-દેશ અને કાળને અનુસરનારી. ૧૬ તત્વનિષ્ઠતા–વસ્તુસ્વરૂપને અનુસરનારી. ૧૭ અપ્રકીર્ણ પ્રસૂતત્વ–સુસંબદ્ધ અથવા વિષયાંતરથી રહિત અને અતિ વિસ્તાર વિનાની. ૧૮ અસ્વશ્લાઘા નિજતા પોતાની પ્રશંસા અને પરની નિંદાથી રહિત. ૧૯ આભિજાત્ય–વક્તાની અથવા પ્રતિપાદન કરવા યોગ્ય વિષયને અનુરૂપ. ૨૦ અતિસ્ત્રિગ્ધમધુરત્વઘીની જેમ સ્નિગ્ધ અને ગોળની જેમ મધુર. ૨૧ પ્રશસ્યતા–પ્રશંસાને યોગ્ય. ૨૨ અમર્મપિતા–બીજાના મર્મને નહિ ઉઘાડનારી. ૨૩ રશીકાર્ય-કથન કરવા યોગ્ય અર્થની ઉઢારતાવાળી. ૨૪ ધર્માર્થ પ્રતિબદ્ધતા–ધર્મ અને અર્થથી યુક્ત. ૨૫ કારકાવવિપર્યાસ–કારક, કાલ, વચન, લિંગ વગેરેના વિપર્યાસવાળા વચનના દે ષથી રહિત. ૨૬ વિશ્વમાદિ વિયુક્તતા–વિશ્વમ, વિક્ષેપ, વગેરે મનના દેથી રહિત. ૨૭ ચિત્રકૃત્વ–શ્રેતાના ચિત્તને એકધારી રીતે આશ્ચર્ય ઉપજાવનારી. ૨૮ અદ્દભૂતત્વ–અદ્દભૂત. ૨૯ અનતિવિલમ્બિતા–અત્યંત વિલંબ રહિત. Page #824 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૩૦ અનેક જાતિ વૈચિત્ર્ય—અનેકવિધ વિચિત્રતાવાળી વસ્તુઓને જુદી જુદી રીતે વ વનારી. ૮૪૦ : ૩૧ આરાપિત વિશેષતા—ખીજા વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરનારી. ૩૨ સત્વ પ્રધાનતા—સત્વપ્રધાન સાહસવાળી. ૩૩ વર્ષોં-પ૪-વાક્ય વિવિતતા—વર્ણ, પદ્મ, વાક્યના વિવેકવાળી, અથાત્ પૃથક્કરણ વિભાગવાળી. ૩૪ અવ્યુઘ્ધિ—િવક્તવ્ય અથની~મતલબ કહેવાને ઇચ્છેલા વિષયને સારી રીતે સિદ્ધિ થતાં સુધીમાં ન અટકનારી અખ`ડિત વચન પ્રવાહવાળી. ૩૫ અખેદિવ—અનાયાસે ઉત્પન્ન થનારી. આવા પરમ ઉપકારી પરમેાપાસ્ય ત્રણ જગતના તારણહાર, જ્ઞાના અપૂર્વ પ્રકાશ પાથરનાર પરમકૃપાળુ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માને આપણા ક્રાડવાર નમસ્કાર થાઓ. પ્રહ ઉઠી ક્રાડ– તેમના નામસ્મરણથી, જાપ, સ્તુતિ, સ્તવન, કીર્તન, વર્ઝન, સન્મા, સત્કાર, અભિવાદન અને ઉપાસના કરવાથી આત્મા થી મુક્ત બને છે, સિદ્ધ બને છે અને શાશ્વતયામે સીધાવે છે. પૂ. આ. શ્રી વિ. લબ્ધિ સૂર મ. * લબ્ધિ-પુષ્પ-ગુચ્છ પ્રેષક: પૂ. મુ. શ્રી નેમવિજયજી મ. એક વેપ ત્યાગ વગર શુદ્ધિ નથી! જ્યાં સુધી 0.64 5806:3 અશુદ્ધિના રાગ રહે છે, ત્યાં રાખી અશુદ્ધિ રૂપ ડામ્બુ ભરખી ખાય છે! હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહને, જો તમે ઉમદા માનતા હશેા, તા તમે એને છેડી શકશે! નહિ અને એથી તમને અશુદ્ધિ છેડશે નહિ. અશુદ્ધિ જ્યાં સુધી સારી લાગે છે, છેડવા જેવી લાગતી નથી, ત્યાં સુધી સુદેવ, સુગુરૂ અને સુધર્મ ગમવાના નહિ. શુદ્ધિના રાગી જ ત્યાગી ને સાચી રીતષે માની શકે શકે છે. તમારા સુદેવ, સુગુરૂ અને સુધર્મ રાગ કરાવનારા નથી, પણ ત્યાગ કરાવનારા છે. એ જે પ્રશસ્ત રાગને કરવાનું કહે છે, તે પણ યાગને માટે કહે છે. આવા સુદેવ, સુગુરૂ અને સુધર્માંની ઉપાસના રાગ અને રાષથી મુક્ત બનવાને માટે કરે ? તમે સંસારના સંગી છે, પાપાના સંગી છે, વિષયેાના રંગી છે. તાં સુસાધુએને વંદન કરેા છે ને? શા માટે? એક જ હેતુ જોઇએ કે, અતરથી તમે મુક્તિના રંગી છે અને તેથી ગુણેાના પણ તેવા જ રરંગી છે. Page #825 -------------------------------------------------------------------------- ________________ – બ ધ ક થા – : માર્ગસ્થ પ્રજ્ઞાનો પટુ પ્રકાશ : પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી : - શ્રી વિનેશ્વરદેવના શાસનમાં સમ્યજ્ઞાનને મહિમા ઘણો જ છે. સમ્યજ્ઞાનના છે એટલા ગુણગાન ગાવામાં આપ્યા છે જેનું વર્ણન ન થાય. જ્ઞાન હૈયામાં પરિણત થાય છે તે તે સ્વ–પર અનેકને લાભઢાયી બને છે. જેને આત્મિક અને તાત્ત્વિક જ્ઞાન પેઢા થઈ છે ગયું તે અનેકના જીવનને પ્રકાશિત કરે છે. આ અંગે શાસ્ત્રીય સુપ્રસિદ્ધ દૃષ્ટાંતની વાત છે છે કરવી છે. એક નગરમાં શ્રીમંત શેઠ હતા. તેમની પુત્રવધુ ધાર્મિક પ્રકૃતિની તાત્ત્વિક માર્ગસ્થ રે છે નિર્મલ પ્રજ્ઞા ટીલા હતી. એકવાર ઈસમિતિના ઉપચોગવાળા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છે નિરતિચાર સાધુપણાના પાલક યુવાનમુનિ તે શેઠને ત્યાં મધ્યાહ્ન સમયે ગોચરી વહોરવા 9 પધાર્યા. શેઠે પણ સન્માન પૂર્વક વિનંતિ કરી પોતાના ઘેર લાવ્યા. પુત્રવધુ પણ આવા ? કે મહામુનિને જોઈ આનંદિત થઈ અને તેમની જ્ઞાનની-વૈરાગ્ય પરીક્ષા માટે પૂછે કે, છે “આટલા વહેલા કેમ આવ્યા ? મુનિ-કાળ જાણ્યું નહિ. આ બંનેનો વાર્તાલાપ શેઠ સાંભળે છે. તેમને આશ્ચર્ય થયું કે, આટલી બપોર છે. જ થઈ તો ય બને આમ કેમ બોલે છે? દિમાગ તે ઠેકાણે છે ને? બંનેને વાર્તાલાપ તો . આ સાંભળું. વહુની વાત જાણી તે સાધુ મહારાજને લાગ્યું કે-આ વહુ તત્વજ્ઞા લાગે છે. આ છે તેથી પૂછે કે-બેન ! તમારે ત્યાં ભેજન વાસી છે કે તાજુ બને છે? ' દુઃખ પૂર્વક વહુ-તાજાનું ભાગ્ય કયાં હોય? વાસી ખાઈએ છીએ. આ સાંભળી શેઠને થાય કે, નકકી આજે વહુનું ચસકી ગયું લાગે છે. રોજ તાજુ તાજુ ભેજન બનાવાય છે, ખવાય-ખવરાવાય છે તે ય કહે કે વાસી ખાઈએ / - પછી મુનિ–બેન ! તારી ઉંમર કેટલી છે? વહુ-દશ વર્ષ. શેઠ થાય કે, વહુ આજે ફાટી લાગે છે. કેવું કેવું બેલે છે? મુનિબેન ! તારી સાસુની ઉંમર કેટલી છે? Page #826 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૮૪ર : : શ્રી જૈન શાસન [અઠવાડિક] વહુ-લગભગ સાત વર્ષ. આ સાંભળતાં શેઠને થાય કે, વહુને હવે ઈલાજ કરાવવો પડશે. વહુ પહેલી કે 1 સાસુ પહેલી? મુનિબેન ! તારા સસરાજીની ઉંમર કેટલી છે? વહુ-લગભગ પાંચ વર્ષ. આ સાંભળતા શેઠ વિચારે કે આજે વહુને થયું છે શું? કેવી કેવી અસંમજસ 5 વાત કરે છે. મારી ઉંમર પાંચ વર્ષ, તેની સાસુની સાત વર્ષ અને તેની દશ વર્ષ ! કહે છે. અમારા બધા કરતાં પહેલી તે આવી છે? - મુનિ-તારા પતિની ઉંમર કેટલી છે? વહુ-તે તે હજી પારણામાં ઝુલે છે પારણામાં. શેઠ વિચારે કે, હવે તે હદ થઈ ગઈ. એક દિકરાની મા છે. તે ય કહે કે મારે છે પતિ હજુ તે પારણામાં ઝુલે છે. ખરેખર આને ઇલાજ કરે પડશે. તેટલામાં તેનિ મહારાજ તે પોતાને ચગ્ય નિષ ગોચરી લઈ, ઇર્યાસમિતિના પાલન પૂર્વક જેમ આવેલા તેમ ચાલ્યા ગયા. પણ શેઠના હૈયામાં આશ્ચર્ય માતુ નથી. એમનું મન ચકળે ચઢે છે કે ડાહી ડાહી વહુ આવી વાત કરે છે તેની પાછળ જરૂર કાંઈક રહસ્ય હોવું જોઈએ. તેથી વહુને પૂછે છે કે, મુનિ મહારાજ અને તમારે જે વાર્તાલાપ થયો ! તે મારી સમજમાં આવતો નથી. તે તેનું તાત્પયાર્થ જણાવે. વહુને લાગ્યું કે, મારી ૧ વાતની ધારી અસર થઈ છે તે ઘાટ ઘડાવા માટેનો અવસર ચૂકવા જેવું નથી. મુથી ૪ , કહે કે, આ બધી ગંભીર વાતનો પરમાર્થ જાણવા મુનિ મહારાજનો પરિચય કરે ! તે જણાશે. માનવ મનની ખાસિયત છે કે, વાત જાણવાનું મન થયું અને સતેજ ન થાય તે ચેન જ ન પડે. તેથી શેઠ પણ જમી કરીને વાતને પરમાર્થ જાણવા મુનિ મહારાજ જે સ્થાન–ઉપાશ્રયમાં બિરાજમાન હતા ત્યાં પહોંચી ગયા. વિધિપૂર્વક વંદનાદિ કરી { તેમની પાસે બેઠા અને વિનયપૂર્વક કહે કે, મારી પુત્રવધુ સાથે જે વાર્તાલાપ થયે તેનો પરમાર્થ જણાવવા કૃપા કરે તો સારું. | મુનિ મહારાજ પણ કહે કે, તમારી પુત્રવધુ ગુણીયલ અને તત્વજ્ઞા છે. તેણીએ મને પૂછયું કે, આટલા વહેલા કેમ ? તેનો અર્થ એ હતું કે, યુવાન વયે દીક્ષા કેમ લીધી ? મેં કહ્યું કે કાળ જ નહિ” અર્થાત મૃત્યુ કયારે આવે તે ખબર નથી. તે - - - Page #827 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ : ૯ અંક : ૩૯ : તા. ર૭–૧–૯૭ : : ૮૪૩ { તે મૃત્યુ આવે તે પહેલા જે આરાધના કરી લેવાય તો આ માનવ જીવન સાર્થક છે છે થઈ જાય. તમારા ઘરે “વાસી ભોજન બને છે કે તાજુ તેને પરમાર્થ એ હતો કે, ભૂત- ૧ છે કાળમાં કરેલ વર્મથી બંધાયેલ જે પુણ્ય તેને ભેગો છો કે આ ભવમાં સારા ભાવે છે. 5 ધર્મની આરાધના કરે છે? ત્યારે વહુએ જે કહ્યું કે “વાસી–તેનો અર્થ એ કે, છે | ભૂતકાળનું પુય ભેગવીએ છીએ પણ હજી નવું કરતાં નથી. પછી જે વાત ઉંમર અંગે પૂછી તો વહુએ જે જવાબ આપ્યો તેનો પરમાર્થ છે એ છે કે, ધર્મ પામ્યા પછી જે ઉંમર ગણાય તે જ ઉંમર સાચી ગણાય. ધર્મ પામ્યા 5 વગરને જે કાળ જાય તે બધો અફળ ગણાય છે. તેથી વહુએ કહ્યું કે, મને ધર્મ છે { પામ્યાને કશ વર્ષ થયા છે, મારા સાસુજીને સાત વર્ષ થયા છે, મારા સસરાજીને 3 પાંચ વર્ષ થયા છે. જ્યારે મારા પતિ તો હજી સંસારી મેજમજામાં જ આનંદ પ્રમોદ છે કરે છે. ધર્મ પામ્યા નથી માટે હજી પારણામાં ઝુલે છે પારણામાં તેમ કહ્યું! આ સાંભળી શેઠને ઘણે જ આનંદ થયો. અને બાકીનું શેષ જીવન સુંદર છે { પ્રકારે ધર્મની આરાધના કરવામાં જ વ્યતીત કરવાને મનોમન નિર્ણય કર્યો. ૪ આ કથાનો સાર એજ લેવાનું કે, જે થઈ ગયું તે ગયું ભૂતકાળને ભૂલી છે. { જાગ્યા ત્યારથી સવાર માની, બાકીનું શેષ જીવન મેક્ષ માર્ગની આરાધનામાં જ પસાર કરી, મી પુણ્યાત્માઓ વહેલામાં વહેલા મોક્ષ સુખને પામે તે જ મંગલ ભાવના. ૪ – શાસન સમાચાર – ભીનમાલ-ચૈત્ર વઢ ૬ રવિવાર કિ. ૨૭–૪–૭ થી ચૈત્ર વદ ૧૨ રવિવાર 8 કિ. ૪–૫-સુધી શા સાંવરચંદજી દલીચંદજી મહેતાના સ્વર્ગવાસ નિમિત્તે તેમના B સુપુત્ર શા ભંવરલાલજી મહેતા અને શા મદનલાલજી મહેતા તરફથી અદ્દા મહોત્સવ છે ૧ થયેલ. જેમાં સંગીતકારે પૂજા-ભકિતમાં સારે રંગ લીલ. ભીનમાલમાં જ પ્રવચન-પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ઇશનરત્નવિજયજી છે 4 મ. અને જેશીલા પ્રવચનકાર મુનિરાજ શ્રી ભાવેશપત્નવિજયજી મ. ના જ પ્રવચનો રોજ ગાંધી મુથાવાસ જેન ઉપાશ્રયમાં થયેલ. પૂજ્યશ્રી અત્રેથી વિહાર | કરી પોતાના ગુરૂદેવ પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ની નિશ્રામાં થનાર અઠ્ઠાઈ 1 મહોત્સવમાં નાસોલી (પાંચપાદરા) પધારશે. અત્ર Page #828 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - *, શ્રીરવિશિg : પ્યારા ભૂલકાઓ.. અવર નવર આપણે આનંછથી મળીએ છીએ અને છુટાં પડીએ છીએ. તમારું અવનવું આકર્ષણ જોઈ હું ખૂબ જ હર્ષિત થાઉં છું. સુંદર સંસ્કાર પોષણ અને છે 5 ધર્મરાજાને જગાવવાનો મારો ઉદેશ કાંઈક અંશે સફળ થયેલો છે તે જાણી મને ઘણે 8 છે આનંદ થાય છે. - આજે બાલવાટિકાને કાંઈક ઉદેશ સરળ થયો છે તેમાં તમારા સૌનો સાથ છે છે અને સહકાર કાંઈક નાનોસુનો નથી. આને વેગવંતી બનાવવાનો પ્રયાસ જે તમે સૌએ 4 આશ્ચર્યો ન હોય તે આ બાલવાટિકા પા...પા.. પગલી પણ ન ભરી શકી હોત. આજે ૧ ટેચથી શિખરે બેઠેલી બાલવાટિકાના વિભાગમાં જે પ્રકાશ પથરાય છે તેના કારણે તમારા જીવનના વિકાસમાં ઘણું ફેરફાર થઈ રહ્યા છે તો હવે સત્સંગ અને સદ્વાંચન | જ વાંચવું ગમશે ને ! બાલવાટિકાને બેનમૂન બનાવવા માટે તમે સૌ વધુ પ્રયત્નશીલ બનશે તેવી છે 4 મહેચ્છા મને છે. તમારા સવાંચનમાંથી કાંઈક ઉદ્દભવેલા વિચારોને સુંદર રીતે ૧ કાગળ ઉપર ટંકારી મોકલવા અવશર લેશે. તમારા પ્રશ્નોત્તર માટે તેમ જ પત્ર વ્યવહાર માટે અલગ કાગળ ઉપર સુંદર અક્ષરે તમારું નામ અને સરનામું લખી મેકલવું વધુ યોગ્ય છે. વિશેષ આ મેકલવા છે 8 માટે મારું તે સરનામું છે ને ! નોંધી લો મારું સરનામું. –એજ રવિશિશુ ci૦. જૈન શાસન કાર્યાલય હાસ્ય – હોજ કીંજલ-પપ્પા. તમને આંખ બંધ કરી સહી કરતાં આવડે છે. પપ્પા-હા, કરી શકું કેઈ વાંધો ન આવે લાવ અખતરો કરી જોઉં. કીંજલ–પપ્પા, આ ચોપડીમાં સહી કરી આપે આપશ્રીને અખતરા સફળ કરો. (નાપાસ થયેલા એ વાર્ષિક પરિણામ પત્રક ઉપર સહી કરાવી લીધી) - રીટી માટે ચોકસી 3 Page #829 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૩૯ તા. ૨૯-પ-૯૭ : - - - - તુકકાતરંગ ગામ જરા દૂર હતું. કરસનકાકા તે ઉપપંડિતને મુખની બુદ્ધિ સરખી હોત તો. ક્યા હતા સમવસર, પણ તેમને માર્ગમાં છે કેયલ રાફેઢ હોત તો. અનેક સંકટ વિદો આવ્યા. તે સર્વે ? પાર કરતાં કરતાં જ્યારે તેઓ જમવાના 5 માનવીને પાંખ હોત તે. સ્થાને પહોંચ્યા ત્યારે તેણે શું જોયું ? સદા કાળ દિવસ હોત તે. ન્યાત ઉઠી ગઈ હતી. એ સ્થાને બેઠી છે ચિંતા નામનું તત્વ ન હોત તો. પતવાડી પડી હતી. એઠવાડની ઉજવણી ? મૃત્યું આવતું ન હતું તે, 'ઉડાવવા માટે કાગડા કુતરા લડતાં હતાં ! 2. મધર શાસે હોત તો તેને લાભ બિલાડીઓ લેતાં હતાં એ છે વિચારથી કાર્ય થઈ જતું હોત તો. જોઈ કેઈએ ટકોર કરી. પિન હાથમાં લીધા વિના તરંગ કરમ વગરનાં કરહણીઆ, કે લખાઈ જાતા હેત તો. , જાને જવા ક્યાંથી ? હું ભગવાન હોત તો. કરમમાં લખ્યાં ભાખરા, વિમશ યુ. ચોકસી તો લાડુ ખાવા ક્યાંથી ? વિકાશ આર સેલંકી કથાનક ભીવડી છે ન જાણ્યું જાનકી નાથે પ્રભાતે શું સુખી થવું છે ? { થવાનું છે ” . તો સંતેના સંગમાં પૈસે આઈપૈસે બાઈ ને પૈસા વગરની - જ્ઞાનના રાગમાં [ નહિ સગાઈ .. . અને ભક્તિના રંગમાં દિલ્હીને. ઠગ ને સુરતને શાહુકાર. - જોડાઈ જાવ. પેટ કરાવે વેઠ , 5 - લધિ એન. શાહ ફરે તે ચરે. લાભદાયી વઘાર ભીંત જે પણ કાન હોય છે. . મમતાનું મીઠું રમજુની રાઈ ખિસ્સા ખાલી, ભપકા ભારી.. હિંમતની હળઢળ અકરમીને કડિયે કાણો. મક્કમતાની મેથી કરસનકાકા એક વખત ન્યાતમાં જમવા હૈયાની હિંગ ગયાં જ્યાં જમવા જવાનું હતું તે શૈર્ય અને ધીરજના ધાણા Page #830 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - : શ્રી જૈન શાસન (અઠવાડિક) જશનું જીરૂ કેનું શુ ! ! ! અને તાકાતના તેલથી આવી કારમી અરિહંતનું શરણ છે મોંઘવારીમાં જે વઘાર કરીએ તે જીવન ઊપકારને ત્યાગી ગુરુ ભગવંતને 3 લાભદાયી બની જાય. ભંડાર તે કુબેર ને –શ્રી રમ્યા લબ્ધિ તે ગૌતમ સ્વામીની - જેન જગતનું અવનવું – રિદ્ધિ તે શાલીભદ્રની ઈન્દ્ર મહારાજાએ પ્રભુ જન્મ મહોત્સવ સામાયિક તે પૂણીયા શ્રાવનું ૨ માં મેરૂપર્વત ઉપર લાવેલ ૬૪૦૦૦ કળશોનું સૌભાગ્ય તે કવિના શેરનું કે વિવરણ. વેશ તે ઋષભદેવને કયા તે ઘમરુચિ અણગારની છે રત્નનાં – ૮૦૦૦ કળશ અહિંસા તે પરમાત્માની R : સુવર્ણ રત્ન – ૮૦૦૦ કળશ વૈયાવચ્ચ તે નંદીષેણમુનિની જ રત્ન ચાંદી – ૮૦૦૦ કળશ સમતા તે ખધંકમુનિની { } સેનાના – ૮૦૦૦ કળશ 5 સેના ચાંદી – ૮૦૦૦ કળશ સિદ્ધાંત તે જૈન શાસનના છે કે ચાંદી – ૮૦૦૦ કળશ વાંચન તે બાલવાટિકાનું ક સેના-ચાંદી-રત્ન-૮૦૦૦ કળશ -હર્ષ પી. શાહ છે કે માટીનાં – ૮૦૦૦ કળશ અસત્ય બલવાનાં કારણે – મેઘા / (૧) હસવાના સ્વભાવવાળે અસત્ય બેલે. બાળ ગઝલ (૨) ભયવાળે અસત્ય બોલે. 8 ક કહેવાય છે મહતા મેટાની, (૩) લેભી અસત્ય બેલે. નાનાની કંઈ કિંમત નથી. અસત્ય બોલે. તે ઝરણું મીઠું શા માટે ? ને ખારો સાગર શા માટે ? (૫) વગર વિચારે છેલવાવાળો અસત્ય , ક લાખ જન્મ પુરા કરી, બેલે. આપણે સહુ આવ્યા અહીં, (૬) ઈર્ષાવાળે ઘણું કરીને અસત્ય બેલે. જો આ ભવે જાગ્યા નહિ, માટે આવા કારણથી હમેશાં દૂર તે પડછું ફરી ચક્કર મહીં. રહેવા (અસત્ય એ મહા પાપ છે.) –ઈશીતા – અશક શાહ Page #831 -------------------------------------------------------------------------- ________________ ! દાન પહેલા કેમ? ક. છે (ગતાંકથી ચાલુ) - પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. છે બકુલ વૃક્ષને સ્ત્રી લાત મારે તે ખીલે છે તેમ આપણે લક્ષ્મીને લાત મારીએ { તે તે વધુ ખિલે છે. કાશી અને કેશલ રાજાની વાત છે. કેશલ રાજાએ પ્રજાને માટે બધું આપ્યું, નીધનમાં છે લે છે એવું સર્જન કર્યું પોતે અને સહુને અભયદાન અપાવ્યું કાનથી. એક ભાગ્યશાળી દિલ્હીને હતો અને મુંબઈ બંધ કરવા આવ્યો હતે. કેઈ જ કારણસર તેને મુંબઈ ખાલી કરવું પડ્યું અને દિલ્હીની ટ્રેનમાં બેઠો. પત્નિ ભેગી હતી. પત્નિ કહે છે. હવે ડિલહ જઈને શું કરીશું ? ક્યાં રહીશું ? તેને ધણી કહે છે ચિંતા ન કર. આપણું મૂળ રહેઠાણ દિલ્હી હતું. હું જેમ જેમ પૈસા કમાતો ગયો તેમ તેમ ઘરનું સુંદર સર્જન કર્યું છે. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાડે ઘર કરતાં ત્યાં માલીકીનું ઘર આપીશ ત્યારે તું આનંદથી ભરાઈ જઈશ. તે દિલ્હી જતાં આનંદમાં # હતો આનું નામ વિવેક પ્રધાન કહેવાય. ભગવાનની આજ્ઞા પાળતાં જીવનમાં શાંતિ છે મરતાં સમાધિ ગયા પછી સદગતિ અને પરમગતિ. બીજે માણસ પણ દિલહીની ટ્રેઈનમાં બેઠો હતો તે કહે છે મારે દિલ્હી જવું પડયું છે. મેં જીવનમાં જે કમાણી કરી હતી તે વ્યસન-ફેશન-મેજ મજામાં ઉડાવી દીધી. કેઈની સાચી વાત સાંભળવાને પણ હું રૂઆબથી ઈન્કાર કરતે હતે. હવે ? દિલ્હીમાં હું ક્યાં જઈશ અને મારું શું થશે મને ચિંતાની સગડી ખાઈ રહી છે. આનું નામ પ્રજ્ઞા વધાન જીવન જે વિચાર. આ તે કર્યો અથવા તેને વિચાર પ્રધાન ? * કહીએ. જીવતાં મજા, મરતા સજા અને ભવોભવ દુર્ગતિઓમાં જે ઠાઠ માઠ કર્યા તેના | બદલે ભેટ રૂપે ઠાઠડીએ નીકળ્યા કરે હવે આ જ ટ્રેઈનમાં ચાર પિલિસ એક ગુંડાને પકડીને, તે ટ્રેનમાં આવી તેને પૂછયું. આ ભાઇને પકડીને કેમ લઈ જાવ છો ? તે કહ્યું આ માણસ ગુડે છે. તેને રાજ્યના કે ધર્મના કાયદા પાળવાની ચિંતા કરી નથી. બેફામ રીતે ધોળે દિવસે ભેળા અને ભદ્રિક માનવીઓને આંખમાં મરચા નાખી લુંટ ચલાવી છે. કેટલાંયનો વિશ્વાસઘાત કરી શીશામાં ઉતાર્યા છે અને હવે તેને દિલ્હીની જેલમાં જઈને ભરવાનો છે. ગુંડાને જીવતા મુંબઈમાં અશાંતિ, ગભરાતા જીવવાનું. મુંબઈ છેડતાં અશાંતિ અને મુંબઈથી દિલ્હી પહોંચ્યા પછી અશાંતિ અને મર્યા પછી ઘેર પીડા છે. માટે તમારૂં તમારે શું ! Page #832 -------------------------------------------------------------------------- ________________ આ ૮૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. - આ કરવું છે. નક્કી કરી લે છે. ૧ દિવ્યતા પ્રધાન નં. ૨ વિલાસીતા પ્રધાન અને નં. ૩ ? 1 પશુતા પ્રધાન. પ્રધાન. . મમતાવાળા વ્યકિતને પુત્ર કે દુશ્મન જે કાંઈ ધન-સામગ્રીનો ખોટો દૂર ઉપ ચોગ કરે તેનું પાપ તેને બીજા ભવમાં હોમ ડિલીવરી (ઘેર બેઠાં) બીજા ભાગમાં મળે છે ૧ છે તે પાપના પોટલાં સાથે રહેવા કરતાં સુકૃતના કેળા સાથે લઈ જવા તે સાચે છે - સુઝાવ છે. શ્રી જૈન શાસન કહે છે ધન અને ધનથી મળતું સુખ એ સુખ -થી. પણ છે. અનેક પાપને બંધાવી દુર્ગતિમાં મોકલી આપનાર છે. માટે આવા સુખની લાઈન છોડી ? સાત કે આઠ વર્ષની ઊંમરે સુગુરૂને શેાધી ચારિત્ર મેળવી જીવનભર જિનાજ્ઞા નું પાલન છે કરી આત્માની મુક્તિ માટે આરાધના કરવા જેવી છે. પાપોઢયે સંયમ ન ૯ઈ શક્યા છે { તો સંયમ લેવાની ભાવનામાં રહેવું. અને શ્રાવક ધર્મની આરાધના કરવું. ધનની છે મમતા ઘટયા સિવાય દ્વાન થઈ શકે નહિ. સાચા દાન વગર સાચે ધર્મ થઈ શકે નહિ. પ્રભુ શાસનના લોકોત્તર કાન મહિમાને ઓળખી જીવન આરાધનામય બનાવી માનવ જીવન સફળ બનાવે. હીરો સોનું જ ખાઈએ તે મરી જઈએ, રાખીએ તે ડર લાગે. વાગે તે આ છે પછડાઈએ આપણે તે લક્ષ્મીને પરોપકાર માટે લગાવીએ એ જ સાચો ત્યાગ એ જ ? ચારિત્રનું બીજ છે. - બીજને ખેડૂત બહુ ઉંડે વાવે છે. જેટલું બીજ ઊંડુ તેટલો પાઠ કર.૨ સારી આપણે ધનને જીવનરૂપી ખેતરમાં કાનરૂપી બીજ એવું ઊંડું વાવીએ કે તે આપણને છે ઘણે પાક કરી આપે. હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે એવા લોકે નીકળીને આવ્યા ત્યાં છે 4 કરોડની સંપત્તિ મૂકીને આવ્યા સાથે કાંઈ લાવી શકયા નહિ. તે તે દાન ૨, કામનું? જે ધન સાથે સાથ ન આપી શકે કામ ન આવે તે ભેગું કહેવું કે ભેગુ ન કહેવું છે 1 સરખું છે. તેવું જ આપણે મરતી વખતે જે ધન સાથે આવે તે ધન તેવું છે. માટે જ્ઞાની છે ભગવંત કહે છે દાન એ ઉત્સવ છે. તેમાં ન્યોચ્છાવર છે સમર્પણભાવ છે. પણ જ્યાં ? સમર્પણ ભાવ નથી અને સદે હોય ત્યાં તે દાન બાદ બનીને રહે છે. રાણકપુરનાં ધરણા શાહે ૧૪૪૪ થાભલાવાળું દેરાસર બનાવ્યું કે તમે જ માંથી જુઓ 1 ત્યાંથી ભગવાન દેખાય તેમ તમે એવું જીવન જીવે તમને ગમે ત્યાં ગમે ત્યારે ભગવાન ? Page #833 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૩૯૮ તા. ૨૭–૧–૯૭ : ન દેખાય. ભગવાન સિવાય કાંઈ દેખાય નહિ. ચાણક્ય ના હતું. ત્યારે તેની માને તિષે કહ્યું આ દિકરાના ૩૨ દાંતના લક્ષણ એવા છે કે તે રાજેશ્વરી બનશે. તે સાચી મા હતી દિકરાના દેહ કરતાં આત્માની વધુ કિંમત સમજતી હતી. મારી કુખે આવેલ આત્મા પરમાત્મા બને જોઈએ. રાજેશ્વરી એ નરકેશ્વરીએ કહેવત છે. માએ તાત્કાલિક કાનસ મંગાવી દાંત 4 ઘસાવી નાખ્યા તે રાજા ન બને પરંતુ રાજાને પકવનારે ચાણક્ય મંત્રી બન્યા. છે ચાણકયની માતાને આત્માના ગુણે તે સાચી સંપત્તિ લાગતી હતી તમને કઈ છે છે સાચી સંપત્તિ લાગે છે તે જણાવો. 6 જે હે ય તે બેલે નહિ અને બેલે તે હાય નહિ તેનું નામ છે ભ. ડંફાસછે માંથી દંભ આવે છે. અને પાપ ખુલે તે તેને દંભ તેનું ફારસ થઈ જાય છે. જેવા છે { છે તેવા બતાવે. માણસ બનવું છે. તો માણસ જેવા કામ કરે. તેવું કાર્ય કરવાં છે ( પુરૂષાર્થ કરે આ સાચા ઘડતરને ઉપાય છે. – વે. જૈન તીર્થ દર્શન ભાગ-૨ – આ પંથ હવે બધા ગ્રાહકોને રવાના થઈ ગયા છે તે માટે દરેક સ્થળ કે મુંબઈમાં પરાએામાં પહોંચાડ્યા છે તેમને પણ લીસ્ટ મેકલ્યા છે કે ત્યાં હોય તે પણ જણાવ્યા છે તેમના તરફથી મળી જશે અગર ફોન કરીને બોલાવીને આપી જશે. વ્યવસ્થાપક શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા Page #834 -------------------------------------------------------------------------- ________________ It 3 શ્રી જૈન શાસન (અઠવાડિક) . ., ૧ ૨૪. નં. જી.એન.૮૪ - 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુગુદશી 0. MURUK પ્પ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ sessooooooo - સંઘનું આક્રમણ પાપક્રિયા પર હોય, વૈરાગ્યાદિ આત્મગુણ ઉપર ન . ૦ જ્ઞાન તેનું નામ જે છેટું ગાંડપણ ન કરવા દે ! મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ છે નુકશાન કરે કેમ કે, તે ભગવાનની આજ્ઞા મુજબ-કહ્યા મુજબ ન વતે પણ છે પિતાની મરજી મુજબ વર્તે. ૦ આ જન્મ મોક્ષે જવા માટે છે પણ જેને મોક્ષે ન જવું હોય અને સંસારમાં જ છે રખડવું હોય તે તો ભગવાનની આજ્ઞાને ય અ૫લાપ કરે અને શાસ્ત્રને ય શાસ્ત્ર 0 બનાવે. આપણે નંબર શેમા છે ( - લક્ષ્મીને હૈયામાં રાખી ભગવાનને જિંદગી સુધી નમસ્કાર કરે તો ય કાંઈ ભલું છે થવાનું નથી. સંસારમાં જે કાંઈ સારૂં દેખાય છે તે બધું ખરાબ છે એવું મગજમાં રેસી જાય છે તે કામ થઈ જાય. ૦ આજે આ સંસાર દાવાનળ ન સળગતે હોય એવા હૈયા જ થોડા. સુખને રાગ છે અને દુઃખને દ્વેષ એ બન્ને પર આ લડાઈ છે. આ બે જેને હોય તેને ફોધ-માન છે માયા-લોભ એ ચાર આવતા વાર કેટલી ? ૦ અનાદિના જે આઠ પડયા છે તે આઠે કર્મને કાઢીએ તો મોક્ષ મલે. કોઈ પણ સારી છે 0 ચીજ જોઇને ઇચ્છા થાય તે લોભ. કેઈ માગે નહિ તે રીતિએ સંતાડી દેવાય છે કે માયા તે એવા દુશ્મને છે કે બધાને પડે. હું એટલે કેણ? માન મારી આડે કે કોઈનાથી જ અવાય જે આડે આવે તેને દૂર કર્યા વિના રહે નહિ તે ક્રોધ ? 0 છે આ ચાર બરાબર કાબુમાં આવે તેમજ સાધુપણાને સ્વાઝ આવે. છે . ભગવાનને માનવા હોય, તેમના દર્શન પૂજન કરતાં હોઈએ અને કહીએ કે અમને ૪ ૐ સંસાર ગમે છે તો તે બેમાં મેળ જામ નથી. COOOOOOOOoooooooooooooow જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંઝિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #835 -------------------------------------------------------------------------- ________________ સૂરે १६२७ નામો ચરવિસાણ તિસ્થાdi | શાસન અને સિમ્બન્ન 3મમા-મહાવીર-પનવસાધmvi. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે. Receivea ? જેની દુર્દશા આકા-તેવ મહાપલીન મુનિના શસ્તવ દુર્વાસસા ! સાતત્ય' બત મુદ્રિતેવ જતુના | નીવ મૂર્છા વિષે | બહેચેવાતનુરજજુભિઃ પરગુણાનું ' વકતું ન શક્તા સતી ! જિહવા લોહશલાકા ખલ મુખે વિધેવ સંલક્ષ્ય છે મેટા પથ્થરથી ઢંબાયેલી, દુર્વાસ ઋષિથી શાપિત થયેલી, લાખથી અત્યંત જડાયેલી, વિષથી મૂચ્છ પામેલી, જાડા દેરડાથી અંદાચેલી લોઢાની સળીથી વિદાયેલી જાણે ન હોય તેવી દુર્જનના મુખમાં રહેલી જીભ બીજાના ગુણને બોલવામાં શક્તિમાન થતી નથી. હા, લ ,૨ITTY / Tગી વિક | શ્રી શાહાબીર જૈન ટના Tષના , ઝER વિજ (પીનાર, પિન-37/2009 અઠવાડિક એક X6 શ્રી જૈન શાસન કાર્યાલય : શ્રુત જ્ઞાન ભવન ૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A IN- 361005 Page #836 -------------------------------------------------------------------------- ________________ છે કયા ધર્મનું મુળ છે કે શ્રી મહાવીરાય નમ: જે અહિંસા પરમો ધર્મ ESTD SY 2028 Trust Act. Reg. No. E-379 Knchchh 20040/20079 I Donation is Exam. U/s 80-G (5)Certi No. 63 42 cITR Dt. 9-10-93 to 31-3-989 શ્રી જીવદયા મંડળ – રાપર રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ પાસ્ટ બોક્ષ નં. ૨૩ -: અ પી લ - ધમપ્રેમી ભાઈશ્રી, શ્રી છવાયા મંડળ રાપરને મદદ કરવા નમ્ર અપીલ આ સંસ્થામાં ઊપરા 8 આ ઊપરી દુષ્કાળના કારણે ઢારોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહેલ છે હાલે છે જે સંસ્થામાં નાના મેટા મળીને કુલ ૪૫૦૦ (પીસ્તાલીશો) ઢોરનો નીભ વ થઈ રહેલ છે { છે. અલુ શાલે ઘાસચારાના ભાવે બહુ જ ઊંચા હોવાના કારણે તથા વધતી જતી 8 4 ઢોરોની સંખ્યાના કારણે આવક કરતાં ખર્ચ વધારે આવેલ છે. જેથી સંસ્થાએ પિતાની છે 1 ફિકસ રસીદ ઊપાડીને પણ ઢારોને નીભાવ કરવો પડે છે. ચાલુ સાલે સરકારશ્રી તરફથી ઢોર સબસીડી મલે છે છતાં પણ કરજને ૪ 5 રૂપિયા ૨૦,૦૦૦/- (વીશ હજાર) ઊપરાંત તે પડે છે. તે સેવાભાવી સંસ્થાઓ તથા શ્રી સંઘને તથા જીવદયા પ્રેમી ભાઈઓને આ છે લ સંસ્થાને મદદ મોકલવા નમ્ર વીનંતી. સંસ્થા રજીસ્ટર થયેલ છે. ઈન્કમટેક્ષ માફી સટી છે. સંસ્થાનું ખાતું દેનાબેંક રાપર શાખામાં જીવદયા મંડળ રાપરના નામનું છે. ૪ સંસ્થા સ્વાવલંબી બને તે માટે સંસ્થાએ વડ વીકાસ યોજના કરેલ છે તેમાં ૧ રૂા. ૫૧૦૦૦- (એકાવન હજાર) આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં છે આવશે યોજનાનો લાભ લેવા નમ્ર વિનંતી. લી. ટ્રસ્ટી મંડળ શ્રી જીવદયા મંડળ-કરછ Page #837 -------------------------------------------------------------------------- ________________ . r, . ": ૪ aliye g આ છે : મહાદેશે વિશ્વસમજીdજી મહારાજી . hi UTEN gaur euHo exã Riclony Psume yule ! છ ડીસીપી | - તંત્રી. સદ મેઘજી ગુઢકા ' જ ' - સંલઈ) : હેન્દ્રકુમાર મેજકજલાલ #te 1 , (જ 8 . કીરચંદ " (વેace) / :: જવેદ જ0 8% િહે ( f ) NNNN • #Gulઉફ • "ઝાઝારા વિઝા ૪. શિવાય ચ મ ા F ૬ વર્ષ : ૯] ૨૦૫૩ વૈશાખ વદ-૧૭ મંગળવાર તા. ૩-૬-૯૭ [ અંક : ૪૦ % A :- . . ; પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ વદિ–૧૦ શનિવાર તા. ૨૮-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ? મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૭ મું ) અવ) છે - આ મનુષ્યપણામાં સાધુપણા વિના બીજું કશું કરવા જેવું જ નથી. આ વાત છે તે સમજાવવા માટે ગ્રન્થકાર પરમષિ કહી રહ્યા છે કે-“ઈતરમતમાં રહેલ જીવ માસખસ8 ના પારણે માસમણ કરે, કર્ભ નામના અગ્રભાગ ઉપર રહે તેટલું જ વાપરે પણ જે છે તે સાચા ધર્મને ન સમજે હોય તે તેના આ તપની કઈ કિંમત નથી. તમે બધા . { આ ધર્મ સમજી ગયા છો? ઘરમાં મથી રહ્યા છો? વેપારદિ ન છૂટકે કરે છે ? આ મઝથી ખાવ છે? પીઓ છો? તમે કહી શકે છે કે-“આવું પડે માટે ખાઈએ છીએ ? પણ મઝથે ખાતા નથી. ખાવામાં ટેસ આવી જાય તે લાગે છે કે દુર્ગતિમાં ભટકી જ મરવું પડદો. પૈસા-ટકાઢિ ગમી જશે તે સંસાર વધી જશે.” આવી ચિંતામાં જીવલે ? હેશે તે સા-ટકાઢિ માટે, ખાવા-પીવા માટે પાપ કરે? આજે તે ખાવાના રસિયા છે 8 બનેલા જનાવરને કાપી કાપીને ખાય છે, પક્ષીઓને બાફી બાફીને ખાય છે. ખાવામાં છે મઝા આવે તે ભક્ષ્યાભઢ્યને, પયપાનો વિવેક પણ ભૂલે, અસલમાં તે ખાવું-પીવું તે જ પાપ છે. માટે શ્રાવકને તે નિયમ હોય કે–ખાતાં પહેલાં સુપાત્રમાં દાન દઈને, એકાદ સાધ્યમિકને જમાડયા પછી ખાયા. અને તે વખતે પણ વિચારે કે-“આ ખાવાનું છે પણ જ્યારે છૂટે ? આવાને ખાવું પડે માટે ખાવાના - - જ - Page #838 -------------------------------------------------------------------------- ________________ ૧ ૮૫૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક]. આજે આવી રીતે ખાનારા કેટલા મળે? ખાવામાં અનુકૂળતા હોય તે આનંદ છે આવે ને? સારું સારું ખાવાનું હોય તે તમે એકલા જ ખાવ કે બીજાને પણ આપો? જે જીવ ધર્મ સમજ હોય તેને આ સંસારનું સુખ દુઃખરૂપ લાગે અને દુઃખ મને ! સુખી કરવા આવ્યું છે તેમ લાગે. દુઃખમાં આકુળ-વ્યાકુળ થાય, સુખમાં રાજી રાજી ? થાય; પ્રતિકૂળતામાં ગભરાટ અને અનુકૂળતામાં રાજી રાજી થાય તે ધમી પણાનું છે લક્ષણ છે? પ્ર : દુઃખ આવે કયા કેમ કરો છો? ઉ) : અમારી ખામી છે. ઘણા ભાગ્યશાલીએ નથી કરતા. મહામુનિઓએ તે B રેગોને મઝેથી વેક્યા છે, હવા પણ નથી કરી. - શ્રી સનતકુમાર ચક્રવર્તીની વાત ઘણીવાર કરી છે. કેવા કેવા રોગ થી વેક્યા ! છે.” શ્રી સનતકુમારનું અદ્દભુત રૂપ હતું તેમના રૂપના દેવલોકમાં શ્રી ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા. તે સાંભળીને બે દેવેને અશ્રદ્ધા થઈ કે-માનવીનું રૂપ આવુ તે હતું જ હશે ! તેથી તેમને જોવાને માટે બ્રાહ્મણનું રૂપ કરીને ચક્રવતી જ્યારે સ્નાન કરવા બેઠા ! છે ત્યાં આવ્યાં છે. તે વખતે ચકી પૂછે છે કે-ભૂદેવો ! કેમ પધારવું થયું છે? તેઓ ? કહે કેઆપના રુપની ખ્યાતિ સાંભળીને રૂપનાં દર્શન કરવા આવ્યા છીએ. ત્યારે ચક્કી છે કહે કે–ગાંડાઓ રૂપનાં દર્શન કરવા હોય તે સિંહાસને બેસું ત્યારે અવારા. તે પછી છે વસ્ત્રાલંકાર સજી તેઓ જ્યારે ચકવતના સિંહાસને બેઠા છે ત્યારે તે બે બ્રાહ્મણદેવ છે ફરીથી આવ્યા છે પણ ચક્રવર્તીને જોતાં જ મેટું બગાડે છે. તે જોઈને ચક્રી પૂછે છે કે કે શું થયું ? કહે છે કે–રાજનતે રૂ૫ ગયું. આપનું શરીર રોગથી ઘેરાઈ ગયું ! છે. તેની ખાત્રી કરવી હોય તે પાનની પિચકારી મારે. ચક્રવતી તે પ્રમાણે કરે છે ! { તે મોંમાંથી કીડા પડે છે. તે જ વખતે તેઓ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને ૪ છે વિચારે કે–‘કે મૂરખ છું! આ શરીરના રૂપમાં મૂંઝાયો.” એકદમ વિરાગ પામીને છે 8 સાધુ થયા. જે વખતે દવા કરાવી શકે તે જ વખતે સાધુ થયા. આ ક્યારે બને ??? 4 “દુઃખ તે મારાં જ પાપનું ફળ છે તે મારે મઝેથી વેઠવું જોઈએ” આ શ્રદ્ધા પાકી હાય ! { તે. છ મહિના સુધી તેમને પરિવાર પાછળ પાછળ ફરે છે પણ પાછું વળીને તેમના જે સામું જોતા નથી. એવા એવા સોળ રોગ થયા છે કે બીજાના તે પ્રાણ લઈ લે. છતાં , છે પણ તે બધા રોગોને સાત-સાત વર્ષ સુધી મઝેથી વેઠે છે. તેના વેગે ઘણી બધી ( લબ્ધિઓ પેઢા થઈ ગઈ છે પણ કઠિ આ રોગને કાઢવાનો વિચાર કર્યો નથી. આ જોઈને શ્રી ઈન્દ્ર મહારાજાએ ફરીથી શ્રી સનતકુમાર મહામુનિના દેવલોકમાં Page #839 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૦ તા. ૩-૬-૯૭ : : ૮૫૫ - - - - - - - - - વખાણ કર્યા કે-“આ મહામુનિને આવા આવા રોગ હોવા છતાં, આટલી પીડા હોવા છતાં પણ ઉપાય કરવાનું મન થતું નથી. રોગને પોતાના ઉપકારી માને છે અને રોગને મથી વેઠે છે.” આ સાંભળીને તે જ બે દેવને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેથી ધનવંતરીનું રુપ લઈને તેમની પાસે આવીને કહે કે આપના રોગને કાઢીને સુવર્ણની કાંતિ જેવું શરીર બનાવી દઈએ. ત્યારે શ્રી સનતકુમાર મહામુનિ કહે કે–આ છે રોગ જેનાથી થયા તે કમને કાઢવાની તાકાત હોય તે કાઢે. બાકી તે મારી પાસે ? જ છે. એમ કહીને નીતરતી આંગળી મોંમાં મૂકે છે ને સુવર્ણની કાંતિ જેવી બનાવે છે. 4 { તે જોઈને તે બે બે હાથ જોડીને જાય છે. રોગ શાથી થાય ? પાપ ક્ય હોય તેથી, રેનને મથી ભોગવવાથી પાપ જાય ? અને રોગને કાઢવાનો વિચાર થાય તે ય નવું પાપ બંધાય. રેગ શા માટે કાઢવાનું ! મન થાય છે? મથી ખાઈ પી શકાય અને મેજમઝાદિ કરી શકાય માટે કે ધર્મ સારી રીતે થઈ શકે માટે? એવા એવા મહામુનિએ થયા છે કે જેઓએ અનેક રોગોને ન મઝેથી સહન કર્યા છે. આજનો મોટે ભાગ શરીરને પૂજારી છે પણ આત્માને પૂજારી નથી. તમને ! છે શરીર કિંમતી લાગે છે કે આત્મા કિંમતી લાગે છે? શરીરની જેટલી કાળજી રાખો છે તેટલી આત્માની કાળજી રાખે છે? આપણે શરીર છીએ કે આત્મા છીએ? શરીરને સારું રાખવાની મહેનત છે કે આત્માને સારે રાખવાની મહેનત છે? જેનું શરીર સારું હોય અને પોતે ખરાબ હોય તે આઠમી કે કહેવાય? શરીરને સુધારવાનું છે જેટલું મન થાય છે તેટલું મન આત્માને સુધારવાનું થાય છે? આત્મા જુઠું બોલે છે { તે બગડેલ છે માટે ને? જુઠું બોલવું તે રોગ છે કે ગુણ છે? હિંસા કરવી, જુઠું છે 4 બોલવું, ચોરી કરવી, વિષય સેવન કરવું, પરિગ્રહ રાખવે તે વગેરે અઢારે પાપોને ! કરવા તે ભયંકર રોગ છે તેમ લાગે છે? તમે જુઠું બોલો તે ગભરામણ થાય ? શરીરના રોગના દવા કરાવવા ઝટ ડેટાદિ પાસે જાય છે તેમ આત્માના રોગની દવા કરાવવા કેઈ ડેકટર રાખ્યા છે? જુઠું બોલવાનું મન થાય તે ઝટ 1 ગુરુને પૂછવા જાવ કે આનાથી બચવા માટે શું કરવું ? “લેક મને સારો માને છે, છે ધમ માને છે પણ હું અનેકને ઠગું છું. જે બહુ વિશ્વાસ મૂકે તેને હું બહુ ઠગું ! છું. તે મારું શું થશે?” તેમ કેઈ ગુરુને પૂછ્યું છે? જૂઠું બોલવું, ચેરી કરવી, કેને ઠગવા, વિશ્વાસઘાતાદિ કરવા તે આત્માના ભયંકર રોગ છે, તેને કાઢવાનું મન ! થાય છે ? (કમશઃ) Page #840 -------------------------------------------------------------------------- ________________ * તત્વનિર્ણય કે તત્વને ઉચ્છેદ –મુકિત પથ પથિક oooooooooooooooooooo પ. પૂ. આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પાસેથી કોણ જાણે શું સ્વાર્થ ન સર્યો કે જેના કારણે આ. ભ. શ્રી કાન સૂ. મ., આ. ભ. શ્રી લબ્ધિ સૂ. મ. સા., આ. ભ. શ્રી સિદ્ધિ સૂ. મ, આ. ભ. શ્રી પ્રેમ સૂ. મ. જેવા મહાન ગીતાર્થ પુરૂષને પણ જેમાં કોઈ જાતની શાસ્ત્ર વિધિતા ક્યારે પણ નથી જણાઈ એવા આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના વ્યાખ્યાનમાં આવતી “જિનપૂજા વિદ્રવ્યથી કરવી જોઈએ, દેવદ્રવ્યથી પૂજા ન થાય, ગુરૂપૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય, કંસારના સુખાદિ માટે ધર્મ ન કરાય વગેરે અનેક શાસ્ત્રીય વાતોનો આ. દેવ શ્રી ભુવનભાનુ છે સૂ. મ. ક્રમસર વિરોધ કરવાની શરૂઆત કરી. શરૂઆતમાં સંસારના સુખ માટે ધર્મ છે ન થાય” વગેરે વાતોનો આડેધડ વિરોધ કરવા દ્વારા આ. દેવ શ્રી રામચંદ્ર પૂ. માને છે આડકતરી રીતે ઉસૂત્રભાષી તરીકે સિદ્ધ કરવાના કુટ પ્રયત્નો કરવા દ્વારા ઘર (શાસન) ૧ બાળવાની શરૂઆત કરી. “સંઘ સેવકે નનામી પત્રિકાઓનો માર્શલો ચલાવ્યા એટલે ? શાસનના ઘરને વધારે બાળવાના પ્રયાસ કરવા “બળતુ ઘર કૃષ્ણાર્પણ કરાયા તેમ પં. જ્ય- છે છે સુંદર વિ. ને આપ્યું એમણે પણ યોગદષ્ટિ ગ્રંથના ભાષાંતરની પ્રસ્તાવનામાં આ. શ્રી { રામચંદ્ર સૂ. મ. માટે યદ્વાતકા લખી ઘોર અપમાન કર્યું. એથી એ પણ સમાજમાં ! છે ઘણા ફજેત થયા. અને એમણે પણ કુતર્કગ્રણી ન્યાય વિશાર૪–વિદ્યારક ! મુ. શ્રી અભયશેખર વિ. ને વધુ ને વધુ બાળવા સેપ્યું લાગે છે એમાં કાચ આ. જયઘોષ સૂ. 4 મ. અને પં. જયસુંદર વિ. વગેરે પરોક્ષ રીતે બળતા ઘરમાં પેટ્રોલ રેડવાનું કામ કઢાચ કરતા હશે. હવે તેઓ બહુ જાહેરમાં આવવા નથી માંગતા અને જાહેરમાં આવવાની દૈનિક પેપરમાં ના જણાવે છે જેને સમજવું હોય તેણે અમારી પાસે રૂબરૂ આવીને વિચારણા કરવી. એમને જાહેરમાં ઉતારવામાં શાસન હીલના લાગે છે. જે અનેકવાર જાહે ૨માં નિવેદન કરવા દ્વારા શાસનની હીલના કરી ચુક્યા છે. શાસન જયવતુ છે અને જ રહેવાનું છે પણ શાસનના ઘરને બાલવાના પ્રયાસ કરનારા જ બીચારા બલી જવાના ‘દુરન્ત સંસારમાં ભટકવા દ્વારા.. હમણાં હમણાં સુ. અભયશેખર વિ.એ તત્ત્વનિર્ણય અને દેવદ્રવ્ય જિનપૂજા નામના ! ૪ બે પુસ્તક બહાર પાડયા છે તેમાં આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મની શાસ્ત્રીયવાતો પૂર્વમાં ? ગીતાર્થગ્રણી આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. જેવા અનેક વડીલ પુરૂષની ઉજરીમાં એ જોરશોરથી રજુ કરાયેલી અને જેમાં એ વડીલેને કોઈ પણ જાતને વિરાધ કે અસંમતિ છે Page #841 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૦ તા. ૩–૬–૯૭ : : ૮૫૭. - - - - - - - - - ર ન હતી પરંતુ તેમના વ્યાખ્યાને સાંભળીને એ વડીલ મહાપુરૂષ આનંદિત થતા હતા છે તે દરેક શાસ્ત્રીય વાતો ન મુ. અભયશેખર વિ. ગણી કુતર્કો કરવા દ્વારા ખંડન કરવાના છે બાલીશ પ્રયત્ન કર્યા છે સાથે સાથે પિતાની જાત અતિદ્વેષી તરીકે જાહેરમાં તરવરી ન { આવે એટલા માટે પ્રસ્તાવના વગેરેમાં પિલીસી પૂર્વકનું મધ્યસ્થપણું એવું બતાવ્યું છે ? કે વાંચનારને એમ જ લાગે કે આ મુનિશ્રી કેટલા મધ્યસ્થ–રાગદ્વેષ વગરના છે. પણ આગળના લખાણમાં જે રફ-બરછટ અને આક્ષેપાત્મક ભાષાનો ઉપયોગ છે | કર્યો છે તે વિવેક બુદ્ધિથી માણસ વાંચે તો ખ્યાલ આવ્યા વગર ન રહે કે એમનું ! લખાણ કેટલું દ્વેષ ભરેલું છે. ચાલો ! એ વાત તો ઠીક છે એમનું હોવું ષ પૂર્ણ છે કે માધ્યશ્યપૂ શું છે એ તો જ્ઞાની ભગવંત જાણે અથવા એમની જાત જાણે એમાં ? કે આપણે પડવું નથી પરંતુ એમણે “તવ નિર્ણય' પુસ્તકમાં જે કુતર્કો લડાવ્યા છે એના 4 દ્વારા આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ની સૈદ્ધાંતિક વાતોને તોડવા જતા અરિહંત પર- ૧ { માત્મા શ્રી મહાવીર સ્વામિ, શ્રી સુધર્મા સ્વામી તથા આ. ભ. શ્રી હરીભદ્ર સૂ. મ. ઇ મ વગેરે મહાપુરૂની વાતોને પણ કેવી ઉડાડી દીધી છે. એમની તાત્વિક વાતોનો પણ કે છે કર્યો છે એનું પણ ભાન કુતર્ક શેખર મુ. અભયશેખર વિ. ને રહ્યું નથી. છે અને લોકોને પણ કેવા ઉન્માર્ગે દોરનારું છે એ જણાવવા મુ. અભયશેખર વિ. એ છે { પુસ્તકમાં કરેલા અનેક તર્કોમાંના બે ત્રણ તર્ક જ કેવા ભયંકર કુતર્ક છે એ સમજાવવા | 5 ને અહિં પ્રયાસ કરાય છે. બે ત્રણ તર્ક પણ ભયંકર કુતર્ક તરીકે જણાઈ જાય પછી તે ખ્યાલ આવી જ ઇ જશે કે, પોતાની અસત્ય વાતને સિદ્ધ કરવા અને બીજા પક્ષની શાસ્ત્રીય વાતને ખાંડવા ? છે જે તર્કો ર્યા છે તે પણ ભયંકર કુતર્કો જ છે. ખીચડી રાંધનાર બાઈ ખીચડી સીજી . છે કે ન સજી એ જાણવા બે ત્રણ કાણું જ દબાવે પણ ખીચડીમાં હાથ ઘાલી બધા રાણા ! છે દબાવતી નથી બે રાણ તર્ક કુતર્ક તરીકે સિદ્ધ થઈ જાય પછી બીજા પણ તેમના તર્કો ? 3 કુતર્ક તરીકે સિદ્ધ થઈ જશે અને લોકોના મગજમાં બેસી જશે અને લોકેનું ઉમાગે ! ગમન અટકી જશે માટે અત્યારે અમારે બધા જ તર્કોમાં હાશ ઘાલ નથી આ. ભ. ૧. શ્રી રામચંદ્ર ભૂમિ. સા. વરસેથી આ.ભ. શ્રી પ્રેમ સૂ.મ. વગેરે વડીલેની ઉપસ્થિતિમાં છે સંસાર માટે રાત. ધર્મ ભૂડે છે. આવું વ્યાખ્યાનમાં સમજાવી રહ્યા હતા અને છે. જેના પ્રવચનમાં વગેરેમાં પણ છપાતું આવ્યું હતું એ શાસ્ત્રીય વાતને છેટી ઠરાવવા | J જે તર્ક કુતર્ક શેખર મુ. અભયશેખર વિ.એ કર્યો છે એ કેવા કુતર્ક છે તે અહિ રજુ કરવાના છે જેથી સહેલાઈથી ખ્યાલ આવી જશે કે સંસાર માટે કરાતો ધર્મ ભૂડે 1 { છે એ શાસ્ત્રીય તત્ત્વાન કે ઉર છે એઓ કરી રહ્યા છે. - - - - Page #842 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક. - કુતર્ક શેખર મુ. અભયશેખર વિ. તત્ત્વનિર્ણય નામના પુસ્તક પૃષ્ટ ૨૪ પર { લખે છે કે8 જુઓ જૈન શાસનમાં દેવ-ગુરૂ અને ધર્મ આ ત્રણે તત્ત્વ સમાન રીતે ઉપાસ્ય છે એટલે છે જે વાત મને લાગુ પડે એ દેવ-ગુરૂને પણ લાગુ પડે એ સહજ છે. ભૌતિક અપેક્ષાથી { ૧ આરાધાયેલ દેવને અમે ભૂંડા ન કહેતા હોવાથી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા ગુરૂ અને 4 દેવ (ધર્મ)ને ભૂડ કહેવાની જરૂર અમને ઉભી થતી નથી પણ જેઓ ભૌતિક અપેક્ષાથી { આરાધાયેલા ધર્મને ભૂંડે કહે છે તેઓ પિતાના ગુરૂને અને દેવને ભૂંડા કહેશે ? અર્થાત તેઓ ભૌતિક ઈચ્છાથી આરાધાયેલો ધર્મ ભૂંડે છે એની જેમ ભૌતિક ઈચ્છાથી 6 આરાધાયેલા શ્રી રામચંદ્ર સૂરિ મ. ભૂંડા છે સંસાર વધારનારા છે રીબાવી રીબાવીને મારનારાં છે. આવો પ્રચાર કરશે ખરા? ને એજ રીતે શ્રી વીર પરમાત્માને ભૂંડા છે કહેશે ખરા? લાંબું લાંબું એમનું લખાણ હોવાથી થોડા થોડા એમના લખાણમાં કુતર્કની 6 કેવી કુટિલતા છે તે અત્રે જણાવાશે. { " આ ઉપરોક્ત લખાણમાં પણ કે કુટિલ કુતર્ક મુ. અભયશેખર વિ. ગણિએ . જ લગાવ્યો છે એ જોવા જેવા છે. છે દેવ ગુરૂ અને ધર્મ તત્વ સમાન રીતે ઉપાસ્ય છે એટલે જે વાત ધર્મને લાગુ ! { પડે એ દેવ ગુરૂને પણ લાગુ પડે એ સહજ છે. આ વાત તદ્દન શાસ્ત્ર વિરૂદ્ધ છે કેવલ આ કુતર્ક જ છે કેમકે જે વાત દેવ ગુરૂ તત્ત્વને લાગુ ન પડે તે ધર્મ તવને લાગુ પડી છે શકે અને જે ધર્મ તત્ત્વને લાગુ પડે તે દેવ ગુરૂ તત્ત્વને લાગુ ન પણ પડે. એ ! મું. અભયશેખરજી ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ દેવ અને ગુરૂને ભૂંડા કહેવાની વાત લાગુ છે લાગુ પડતી નથી પરંતુ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ ધર્મને ભુંડ કહેવાની વાત છે ન પડી શકે છે–ભૌતિક અપેક્ષાએ આરાધાયેલા ધર્મને ભૂંડે કહેવાની વાત લાગુ પડી શકે ! છે તેમ ભૌતિક અપેક્ષાએ આરાધાયેલ દેવ-ગુરૂને ભુંડા કહેવાની વાત લાગુ નથી પડતી. કે તમારે જેમ ભૌતિક અપેક્ષાથી આરાધાયેલ ગુરૂ અને દેવને ભૂંડા કહેવાની જરૂર છે ૧ ઉભી થતી નથી તેમ આ. રામચંદ્ર સૂ. મને અને તેમના પક્ષને પણ એ જરૂર ઉભી 8 થતી નથી. 8 જેમ અરિહદે સંસારમાં મોજ મજા કરવા ભૌતિક પઢાર્થોને મેળવવાની છે અપેક્ષા રાખીને મને આરાધ એવું કહેતા નથી માટે કેઈ તેમની આરાધના તેવી ? Page #843 -------------------------------------------------------------------------- ________________ વર્ષ - અક ૪૦ તા. ૩-૬-૯૭ : ભૌ.તેક અપેક્ષાથી કરતાં હાવા છતાં અરિહંત દેવ ભૂંડા કહેવાતા નથી તેવી રીતે સ’સા રમાં મેાજમજા કરવાની દૃષ્ટિએ ભૌતિક પદ્યાર્થીને મેળવવાની ઈચ્છાથી મને વઢનાઢિ કરવા દ્વાર આરાય એવું આ. રામચંદ્ર સૂ. મ. કહેતા નથી માટે તેવી ભૌતિક અપેક્ષાથી વદતાદિ દ્વારા તેમને આરાધે તે પણ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ, મ. ભૂંડા છે એમ ન જ કહેવાય અને કાઈ કહેતા પણ નથી જ, : ૮૫૯ તો સ'સારમાં મેાજમજા કરવા માટે ભૌતિક પદ્યાર્થી મેળવવા વઢનાદિ કરવા દ્વારા તમારી જાતને આરાધવાનુ` કહેતા હૈા તા તમને ભૌતિક ઇચ્છાથી વંદન કરનારની ભૌતિક ઈચ્છા ભૂડી છે તેમ તમે પણ ભૂંડા જ છે. એમ કહેવામાં કાઈ ખાધ દેખાતા નથી જો આ. રામચંદ્ર સૂ. મ. પણ તમારી જેમ કહેતા હાય તા એમને પણ ભૂડા ઠંડી શકાય. પશુ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. ક્યારે ય આવું કહેતા ન હતા કે સંસારમાં મેાજમજા કરવા માટે ભૌતિક ઇચ્છાથી મને વઢનાઢિ કરવા દ્વારા આરાધ ! માટે એ ભૌતિક ઇચ્છાથી આરાધાયેલા ધર્મ ભૂડા છે એની જેમ ભૌતિક ઇચ્છાથી આરાધાયેલ આ રામ', સૂ. મ. ભૂ'ડા છે. સ`સાર વધારનાર છે રીબાવી રીબાવીને માણ્ડાર છે આવા પ્રચાર કરવાની તા અમારે જરૂર નથી પણ આવું માનવાની પણુ અમારે જરૂર નથી એવી રીતે શ્રી વીર પરમાત્માને પણ ભ્રૂડા કહેવાની કે માનવાની અમારે કાંઈ જ જરૂર નથી સૌંસારનાં મેાજમજા માણવા માટે ભૌતિક ઇચ્છાથી ધર્મ કરે તેા એના ધર્મને ભૂંડા કહેવામાં કશેાજ ખાધ નથી અને અમારા આ. ભ. શ્રી રામચંદ્ર સુ.મ. એવા ધર્મને ભૂંડે. કહેતા હતા તે અનેક શાસ્ત્રાના આધારે કહેતા હતા ? અને એ ! અભયશેખરજી તમારા દાઢા ગુરૂએ પણ ભૂતકાલમાં પરમ તેજ નામના પુસ્તકમાં એવા ધર્માંને ઝેરના લાડવે. કહીને ભૂંડા ક્યો જ છે. પરમતેજ ગ્રંથના પ્રથમ ભાગ પૃષ્ટ નં. ૩૪. • પરંતુ જે શુક્રિયાના દુન્યવી સુખ-સન્માનની આશંસાના મિશ્રિત થાય. તેા ઝેરના લાડુ જેવી બની જાય એ પુણ્યના ટેસ ભાવ પ્રાણ હણી નાખે તેથી અનેક પાપમય અને દુ:ખમય દુર્ગતિના અશુભ અધ્યવસાયથી આપે પણ આત્માના જન્મ મરણ આપે છે. વહાલા વાંચકે જુએ ! આ. દે. શ્રી ભુવનભાનુસૂ. મ. પરમ તેજ ગ્રન્થમાં શુભ ક્રિયા ( પૂજા ભક્તિ વગેરેની ક્રિયા ) સુખ–સન્માનની આશંસાના અશુભ અવસાયથી મિશ્રિત થાય તા એ શુક્રિયા ( ધર્મક્રિયારૂપ ધર્મ. ) ઝેરના લાડવા જેવી છે એમ કહીને સુખ-સન્માન માટે કરાયેલ શુભ ક્રિયા (ધર્મ) ને ભૂડા જ કૌ ને? અને આવા ધર્મ થી જે પાપાનુબંધી પુણ્ય ખંધાયુ Page #844 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ : : : શ્રી જૈન શાસન (અઠવાડિ) , એનાથી સુખ-સન્માનના ટેસ (મજ મજા) મળી જાય પણ એનાથી આત્માના ભાવ છે. પ્રાણ હણી નાખે તેવી અનેક પાપમય–દુઃખમય દુર્મતિઓના જન્મ મરણ. આવે એટલે કે એ વ ધર્મ અનેક દુર્ગતિઓમાં ભટકાવનાર બને છે બેલ વાંચકે ભૂતકાળમાં આ. ભુવનભાનુ સૂ, મ. સુખ-સન્માનની આશંસાવાળા E ધર્મને ઝેરને લાડ કહીને ભૂંડ અને ભુંડી રીતે ભટકાવનારો કહ્યો ને ” તો ભૌતિક આશંસાથી કરેલા ધર્મને ભૂંડ કહે એથી આ. રામચંદ્ર સૂ. મ. શું ગુગાર થયા? તેવી રીતે વર્ષો પહેલાના દીવ્ય દર્શનમાં મેટા અક્ષરે હેડીંગમાં લખ્યું છે કે છે. સંસાર માટે કરેલો ધર્મ સંસારમાં ભટકાવે અને મોક્ષ માટે કરેલ ધર્મ મેક્ષમાં છે પહોંચાડે.” આમ કહીને આ દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સંસાર માટે કરેલા ધર્મને ! સંસારમાં ભટકાવનાર અને ભૂંડો કહ્યો આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. જે તમારા છે ઢાઢા ગુરૂ છે એ શું ગુનેગાર થયા? જેથી મુ. અભયશેખર વિ. ! તમે કહો છો કે ? ભૌતિક અપેક્ષાથી કરેલા ધર્મને ભૂંડે ન કહેવાય? - ભૌતિક અપેક્ષાથી કરેલ ધર્મ ભૂડ નથી કહેવાતે એના માટે કઈ શાસ્ત્ર પાઠ 8 કે તમારી પાસે છે ખરો? હેય તે તે રજુ કરે ! બાકી તો આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. 3 મ. તથા આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સંસાર માટે સુખ-સન્માનન. આશંસાથી ? કે ભૌતિક અપેક્ષાથી કરેલા ધર્મ ને શાસ્ત્ર પાઠેના આધારે જ ઝેરને લાડ કહીને 5. છે કે સાક્ષાત ભૂંડો કહ્યો છે. ૪ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. બાલ જીન કે મુગ્ધ જીવના ધર્મને કે આપદ- 8 5 ગ્રસ્ત ધમી જીવ પોતાના ઘવાતા ધર્મને ટકાવી રાખવા ભૌતિક અપેક્ષા થી ધર્મ કરે છે છે તે તેના ધર્મ ને ભૂંડે કેઈ ઠેકાણે કહ્યું નથી. સંસારમાં મજા માણવા માટે ભૌતિક છે પદાર્થો મેળવવા ધર્મ કરે તેના ધર્મને તે જ્ઞાનીઓએ શાસ્ત્રમાં ભૂડ કહેલું હોવાથી છે આ. રામચંદ્ર સૂ. મ. ઠોકી વગાડીને સંસાર માટે કરેલા ધર્મને ભૂંડા તરીકે જીવનભર છે - સમજાવ્યું છે. આ રહ્યા તેના શાસ્ત્રપાઠ" આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરદેવે ફરમાવ્યું છે કે-જે પરિસવા તે અસિવા { “સંવર પણ આશ્રવ બની શકે છે. મહાદિના મલીન આશયથી સંવરની ક્રિયા રૂપ ધર્મ કરતે હોય ત્યારે એ { આશ્રવ રૂપ બની જાય છે. આવા સંવરની ક્રિયા રૂપ ધર્મને આશ્રવ કહીને ભગવાન છે મહાવીરદેવે ભૂંડે જ કહ્યો ને? કેમકે આ ધર્મ હેય છે અને જે આવા હેય ધર્મ ? હોય તે ભૂંડે જ કહેવાય. • • ( કમશઃ) છે Page #845 -------------------------------------------------------------------------- ________________ આચરણનું આચમન કરો, તત્ત્વને તાર. –વર્ધમાન તપોનિધિ પૂ. આ. દેવશ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. આજે આપણે આપણને જ્ઞાની માનીએ છીએ તે વિચારવા જેવું છે. જ્ઞાન છે આપણે બીજા પાસે લીધું છે. ઉધાર માલ ઉપર કે ઉછીને લાવેલી વસ્તુ ઉપર અભિ-8 { માન કરનારે અભિમાન કરે છે તે જેમ નાનો છોકરો બેટી ઘડીયાળ પહેરીને બતાવે છે છે અને લાકડીને જેમ ઘડે કહે છે તેવી વાત છે. શબ્દ જ્ઞાની બીજાનું લખેલું વાંચે છે. આત્મજ્ઞાની પિતાના આત્માને વાંચે છે. $ { માટે આપણે ત્યાં કહ્યું છે–જાણકારીને સંગ્રહ બે પગનું કબાટ છે. બીજાને જાણે તે { જાણકાર અને પોતાને જાણે તે જ્ઞાની કહેવાય છે. . રસદ. એ બધાને રસેઈ જમાડે અને પોતે ન જમે તો મરે છે અને બીજાને છે છે મારે છે માટે જેના શાસનમાં પહેલા સ્વનું કલ્યાણ કરવા સાથે પરનું થઈ જાય તે છે | વાંધો નથી. પરંતુ પિતાનું બગાડીને બીજાનું સુધારવું તે આત્મવંચના છે. છે જાણકારની ચમક હોય છે જ્ઞાનીનું વજન હોય છે. પુખરાજમાં ગીલેટ લગાડ- 4 | વાથી વધુ ચમકે છે પરંતુ સાચી કિંમત તેના વજનની છે. આજે મોટે ભાગે ચમકને ? ૫ જુવે છે. તે ચમકમાં જ્યારે ઘર્ષણ થાય છે ત્યારે તેને અગ્નિ લાગે છે. નાના હતા ને છે ૪ ચમક પથ્થરે ઘસતાં તે અગ્નિ ઉત્પન્ન કરતા. પરંતુ ધ્યાન રાખતાં બળી ન જવાય. ૪ જ્ઞાની બનવા માટે દીર્યની જરૂર છે. શૈર્યથી બુદ્ધિ વધે છે. બુદ્ધિથી સ્મૃતિ છે વધે છે. સ્મૃતિથી ક્ષમા વધે છે. ક્ષમાથી ચારિર આવે છે. પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ છે થાય છે. દૌ એ ધર્મનું મૂળ છે. બુદ્ધિ એ થડ છે. સ્મૃતિ એ ડાળ છે. ક્ષમા એ | વડવાઈ છે. ચારિત્ર એ ફળ છે અને ધર્મ એ ફૂલ છે. મેક્ષ એ ફળનો અસ્વાદ છે. જે નિયમીત એકાગ્રતા અને નર્વિકાર એટલે આશા વગર ભણે છે તેના છે જ્ઞાનાવરણીય કર્મ ખખ્યા વગર રહેતા નથી. તમારી પાસે જે રાજી છે તેમાંથી તમે રોટલી અને જ્ઞાન મેળવો. રેટલી એ જીવન આપે છે અને જ્ઞાન એ જીવન જીવવાની કળા આપે છે. નરકમાં મને કાંઈ છે | ન મળે તો પણ સમ્યજ્ઞાન મળે તો ઘણું છે. સ્વાધ્યાય એટલે શું સારી રીતે અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. . શરીર માટે વ્યાયામ કસરત છે. તે મગજનો વ્યાયામ અધ્યયન છે. ગને | વ્યાયામ તે આચરણ છે. Page #846 -------------------------------------------------------------------------- ________________ ૮૬૨ : : શ્રી જૈન શાસન [અછવાડિક] મગજથી જે નથી મળતું તેના કરતાં વધુ જ્ઞાનીને વંદન કરવાથી મળે છે. છે અને જ્ઞાનીના વંદનથી જેટલું મળતું નથી તેના કરતા તેમના આર્શીવાદથી વધુ મળે છે { છે. સારા અક્ષરવાળી એક કાપીની અનેક ઝેરોક્ષ કોપી તૈયાર થાય છે. તેમ સારા રે 4 આચરણવાળી વ્યક્તિ દ્વારા અનેક ઝેરોક્ષ વ્યકિતએ તૈયાર થાય છે. હવે તો એવા છે ઝેરોક્ષ મશીન નીકળ્યા છે કે એકવાર તમે ઝેરોક્ષ કોપી કઢાવી તે લખાણ તમારે શું શી ? બીજુ છાપવું હોય તો છાપી શકાય તેવું દસ વખત કરી શકાય. સારા આચરણથી | આત્મા ઉપરથી ઢગલા બંધ અશુભ કર્મ નાશ પામે છે સાથે તેવું જીવન જોઈ સાહજીક છે છે તેવા આત્માએ તૈયાર થઈ જાય છે. કલમ એ મગજની જીભ છે. વાત એ ગરજવાનની જીભ છે. અને આચરણ ? એ હૈયાની પ્રાયઃ જીભ હોય છે. બેલો એના કરતા વિચારે વધુ અને વિચારો તેના કરતાં આચરે વધુ માટે શ્રમજીવી કરતાં બુદ્ધિજીવી વધે છે. અને બુદ્ધિજીવી કરતાં આચરણ પ્રેમી ત્રિજીવીની વધુ કિંમત છે. ચારિત્ર એ ખરીદી શકાતું નથી. માટે ત્રણ જ્ઞાનના ધણ ઈદ્ર મહાર રાજા અવધિજ્ઞાની એવા ચારિત્ર જીવીને નમસ્કાર કરે છે. તારક તીર્થકર દેવો જન્મતા છે ત્રણ જ્ઞાન લઈને જન્મે છતાં ચારિત્ર ધર્મની આરાધના કરી સર્વ કર્મોનો ક્ષય કરે છે. { કે પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. | મુહપત્તિના ૫૦ બોલમાં આગમનો સાર ભરી દીધો છે. પચાસ પોલમાં પહેલું છે હેયા પાસે મુહપત્તિ રાખી સૂત્ર અર્થ તત્વ કરી સહ કહેલું છે. તેને અર્થ એ છે છે સૂત્ર અર્થ ભણી અને જે તત્વ તારાપણું એટલે આત્મ તત્વને ગ્રહણ કરી લે. ૬ માલ ભર કચરો કાઢ. બાહ્યશોધ છોડ અંદર બેધ પ્રાપ્ત કર. પછી મેં હનીય કર્મને છે ઇ કાઢવા માટેના ૩ બેલ સમ્યકત્વ મેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂં છે છે. પરંતુ સૂત્ર અર્થ તત્વ કરી સહુ એ પ્રથમ બેલ એક કહ્યો છે. સૂર. અર્થ તત્વ ? 8 એ પાયે છે. ત્યાર પછી અનુકમે કામ રાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહા. ' પછી જમણા હાથમાં મુહપત્તિ રાખી ડાબા હાથની અંદર ઉપર લઈ જવાની છે છે. તે વખતે મુહપત્તિ ડાબા હાથને અંઝર લઈ જતી વખતે અડાડવાની નથી. કેમ ? 5 સુદેવ, સુગુરૂ, સુધર્મ આરૂં એટલે કે આ ત્રણેને આત્મામાં એકરસ બનાવવાના છે. 8 તે પછી કુદેવ કુગુરૂ કુધર્મ પરિહરૂં બોલતી વખતે મુહપત્તિ જ્યારે નીચે આવે ત્યારે ? ' બરાબર હાથને અડાડી નીચે લાવવાની છે. તે ત્રણે આત્મ વિકાસમાં બમ્પ અને બ્રેક | જેવા છે તેને ઘસડીને આત્મામાંથી કાઢવાના છે. ભુલે ચુકે પણ તેને અંશ આત્મામાં છે Page #847 -------------------------------------------------------------------------- ________________ 4 વર્ષ ૯ અંક ૪૦ તા. ૩-૬–૯૭ : છે ન રહી જાય તે માટે સાવધાન રહેવાનું છે. પછી જ્ઞાન દર્શન ચારિત્ર આકરૂં તે છે વખતે મુહપત્તિ ઉપર લઈ જઈએ ત્યારે પણ મુહપત્તિ અડાડવાની નથી પરંતુ જ્યારે - પાછી ફેરવે એ ત્યારે જ્ઞાન વિરાધના, ઇર્શન વિરાધના ચારિત્ર વિરાધના પરિહરૂં બેલીએ ત્યારે હાથને અડાડી મુહપત્તિ નીચે લાવવાની છે. જ્ઞાન ઇશન ચારિત્રની છે છે વિરાધના . થઈ જાય તેની સાવધાની માટે છે. પછી મનગુપ્તિ–વચનગુપ્તિ–કાયત બોલતી વખતે મુહપત્તિ અંદર લઈ જવાની છે. ત્યારે અડાડવાની નથી. જ્યારે પાછી છે 4 મુહપત્તિ નીચે ઉતારીએ ત્યારે મનઠંડ–વચનદંડ-કાયદંડ પરિહરૂં એમ બેલવાનું છે. મનવચન-કાયાનો દૂર ઉપયોગ ભવ ભ્રમણ વધારવામાં જીવનને બરબાદ કરવામાં 8 કે મુખ્ય ભાગ ભજવે છે. પછી ડાબા હાથની નીચે મુહપત્તિ ઊતારતા અડાડીને મુહપત્તિ છે નીચે લાવવાની છે. તે વખતે હાસ્ય–રતિ–અરતિ પરિહરૂં બોલવાનું છે. ત્યાર બાદ કે જમણે હાથે ઊપરથી નીચે મુહપત્તિ ઊતારવાની છે. ભય–શક દુર્ગછા પરિહરૂં આ બેલીએ ત્યારે મુહપત્તિ અડાડીને નીચે ઊતારવાની છે. ત્યાર બાદ મસ્તકે મુહપત્તિ લઈ જઈ અડાડી કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, પત ? છે લેશ્યા પરિહરં બેસવાનું છે. ત્યાર બાદ મુખ પાસે મુહપત્તિ લાવી રસગારવ, શાતા આ ગારવ વૃદ્ધિ ગારવ પરિહરૂં બોલવાનું છે. - ત્યારબાદ હદય પાસે મુહપત્તિ લાવી માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ છે 4 શલ્ય પરિહર બલવાનું છે. ત્યાર બાઢ બંને પગે સાધુ સાધ્વીજી ભગવંત બેલ બોલે ત્યારે પૃથ્વીકાય, છે 4 અપકાય, વાયુકાયની રક્ષા કરૂં, તેઉકાય–ત્રસકાય–વનસ્પતિકાયની રક્ષા કરૂં બોલો છે. છે જ્યારે શ્રાવક-શ્રાવિકા જ્યણું કરૂં બોલે છે. કારણ ત્યાં સુધી સર્વવિરતિ ધર્મ દીક્ષા છે 5 ન લે ત્યાં સુધી તેની રક્ષા કરવા ઊજમાળ બની શકતા નથી. રોજ ધ્યાન દઈ બેલ છે બોલવાથી પાપ પ્રવૃત્તિ મંદ પડયા વગર રહેતી નથી. રોજ સમ્યગ્દર્શનની શુદ્ધિ છે 3 વૃદ્ધિ થયા વગર રહેતી નથી. એક વખત સિદ્ધિ અપાવે છે. કે આત્માનું નવનીત પ્રાપ્ત કરવું હોય તે વાંચજે વિચારો વધુ. વિચારો પણ આચરજો ઘણું. બોલજે થોડું પણ સાંભળજે ઘણું. સાંભળજે ઘણું પણ 8. છે ઊતારજો ઘણું. કેઈને શીખ આપવી હોય તો બહુમાનથી આપો. તેમ બીજાને શિખામણ છે એટલ શિખ+આમણ એટલ શિખ આપતી વખતે સામા ઊપર બહુમાન રાખે. બહુમાન 8. # વગરની શિખામણ એ ઝાટકણી છે. જેમ કપડા ઝાટકવામાં અનેક જીવો મરી જાય છે ! તેમ. Page #848 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) અમેરિકાને ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટની પાસે ઘણા મુલાકાતીઓ એક પછી એક આવતા. એક જાય અને બીજો આવવાનો સમય થડે હોય ત્યાં તે ચિત્તને અધ્યયનમાં લગાવી દેતા હતા. નેપોલિઅન ઘોડા ઉપર બેસીને વાંચતો હતે. જે દુનિયાની ભૌતિક સમૃદ્ધિ મેળવવા આ લોકે આટલા ભેગ આપતા હોય તે લોકોત્તર જિનશાસન અને ભવસાગર તરી જવા માટેનું પ્રબળ સાધન સમ્યજ્ઞાન મેળવવા માટે આપણે કેટલો ભોગ આપ જોઈએ ? એ ખુબ ખુબ વિચારવા જેવું છે. પ. પૂ. આ. દેવ શ્રી છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની જેવી સ્વાધ્યાયની પ્રેમ પ્રિત કેળવવા જેવી છે. –– રત્નકણ – – ન શક સાચાને આંચ હોતી નથી. ડાહ્યાને ડામ લાગતા નથી. બહાદૂરને ડર ડરાવતા . નથી. દાનવીર કઢાપી દીન બનતો નથી. એ તે આપવામાં લીન છે. આત્મા અને ! જડ ભિન્ન છે. ભીન્નમાંથી અભીન્ન આત્મા છે. છે કે બીજામાં ચંદ્રનું અજવાળું ન કરો તે એ વાંધો નથી. તારાનું તેજ ન પાથરે છે તે એ વાંધો નથી. પણ રાહુ તે ન બનતાં. જન્મતા વિસ્મય અને મસ્તીનું તેજ લઈને આવેલો, તેના બઢલે વિષય પસ્તી ? માનવ થઈ ગયો છે. આપણે ગતિ ઘણી કરી છે. પણ પ્રગતિ ન કરી કેમકે લક્ષ્ય આપણું સાચું ન ! હતું. રાંગ સાઈડ (ટી દિશામાં) ગાડી ચાલતી હતી. જ હૃદયમાં ભલાઈ અને વાણીમાં મીઠાસ એ સુખની ખાણ છે. દુર્લભ માનવ જીવનની પ્રાપ્તિ થયા પછી ખાવા પીવામાં ઓછું આવે સંતોષ { ચાલી શકે, ઘર રહવા નાનું મોટું મળે સંતોષ ચાલી શકે, માન અને અપમાનમાં છે સંતોષ ચાલી શકે, પૈસા ઓછા વધતામાં સંતોષ ચાલી શકે. પરંતુ આત્મવિકા- 1 સની બાબતમાં સંતોષ ન ચાલી શકે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી છે મારે સુદેવ-સુગુરૂ અને સુધર્મને સંબંધ અતૂટ બની રહો. આવી પ્રચંડ ભાવના છે આત્માના પ્રદેશ પ્રદેશ સદા ધબતી રહેવી જોઈએ. છે કે ઈચ્છાઓને બાંધવાનું જે દિવસે પરવડે તે દિવસને પવડે(પર્વ દિવસ) સમજવો. છે કે સામે ન કરે સમાધાન તે આપણે વિચારીએ કર્મનું કારસ્તાન થઈ જાય સાચું આખ્યાન. ? * છોકરી, નોકરી, ભાખરી માટે ભણનારની ડાગળી ચક્કી જાય છે. ડચ ડચ છે Page #849 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ ૯ અંક ૪૦ તા. ૩–૬–૯૭ : : ૮૬૫ કરે છે. દુઃખ સહન જતું નથી. ને જ આગ્રહ છે ત્યાં કાગ્રહ-વિગ્રહ જાય છે સમાધાન છે ત્યાં સમાધિનું સંકુલન થાય છે. છે ઈચ્છાઓના તનાવ ત્યાં છે મુશીબતના બનાવ. છેછેલ્લી જીંદગીમાં લેવા જેવું છે ઘરના સઘળા કામેથી પેન્શન, પણ નથી લેતા ધનને રાગી પેન્શન, તેથી બને છે કર્મોનું ટેન્શન ઊભું કરે છે દુઃખનું મેન્શન દીધું છે પાપનું લાયસન્સ. 8 : સુવર્ણના દાગીના કરતાં સદવર્તનને મુગુટ વધુ શોભે છે. દુરાચાર આગ છે. છે સઢાચાર બાગ છે. કુસંગ ભારેલો અગ્નિ છે. સતસંગ સન્માર્ગની સરિતા છે. ? હમ - - - - - - - - - લઘુ બોધકથા :લાવ નહિ પણ લે છે –પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. મહહલ નહઅજમા એક વાર એક વાણી નદીમાં ડૂબી રહ્યો હતો. તેને બચાવવા ઘણું કહે કે, છે તમારે હાથ લાવે તે ઝાલીને બચાવી શકીએ. પણ તે હાથ આપતો ન હતો. ત્યાંથી પસાર થતાં અનુભવીએ એક જણને કહ્યું કે, તેને લાવ તેમ નહિ પણ “મારો હાથ લો” { તેમ કહો તો તે હાથ આપશે, બચાવનારે તેમ કહ્યું કે-લો મારો હાથ તે તે પકડી છે તેને બચાવે છે જે માણસે લોભી હોય છે તે મરતી વખતે પણ “ભાવ” કહો તે આપતા નથી ! છે પણ “લો” કહો તો આપે છે. " આપણે આ કથાને બોધ એ લે છે કે, “ભાવ” “લાવની હાયવોયમાં આજનું { જીવનસ્તર કેટલું નીચું ઊતરી ગયું છે. બધાને ગમે તે રીતે લાવો અને મોજ કરવાનું છે મન છે પણ હું પણ તેને થોડામાંથી થોડું આપે તેવી ભાવના લગભગ નષ્ટ પામી | 1 છે. જીવનમાં શાંતિ-સમાધિને અનુભવ કરવો હોય તે “ભાવ” “ભાવ” ને બઢલે “લો! છે “લો કરો. પછી ચમત્કાર જુઓ. જીવનમાં જે સુખ-સમાધિને અનુભવ થશે તે ૧ અવર્ણનીય હશે. Page #850 -------------------------------------------------------------------------- ________________ - - છે : ઇસવી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ તાંબરનું છે એ આવેલો ન્યાય પ્રસ્તુતકર્તા-ઉદયચંદજી હ. મહેતા છે c).. ગરિમા ટેકસટાઈલ, ૨૦ બિરલેકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ રાજસ્થાન) - - પ્રસ્તાવના-દિગંબરેએ તાંબરે જ્યારે કેશરીયાજી તીર્થ પર આવજા રાઢાવતા હતાં ત્યારે દેરાસરમાં ઘુસી તેફાન મચાવેલ ત્યારે પોલીસ આવતાં દિગંબરો ભાગ્યા તેમાં ચાર દિગંબરો મરી ગયા તો દિગંબરોએ કેસ દાખલ કરેલ કે તાબને સજા થવી જોઈએ અને કેશરીયાજી તીર્થ અમારૂં છે અને કેસ કરેલ ત્યારે રાજા-મહારાજાઓના સમયમાં ન્યાય આવેલ કે આ તીર્થ રેવેતાંબરનું જ છે. એ ન્યાયને ગુજરાતી અનુવાત કરી નીચે આપેલ. છે. શ્રી કેશરીયાજી તીર્થ પર તાંબરોને હક્ક કાયમી દિગંબરોનો દા ખારીજ - જુરબાનાની સાથે ખર્ચની દિગંબર પર ડિગરી જગતની શહેનશાહી કેટનું ફરમાન ૨. મેવાડ દેશની અંતર્ગત શ્રીમાન કેશરીયાજી તીર્થ શ્રી ધુલવા ગામમાં છે. અહીં ! વિજાદંડ વૈશાખ સુદ પંચમી તા. ૪-૫–૧૯૨૭ ને તાંબરાચાર્ય શ્રી અનંદસાગર4 સુરીશ્વરજીએ શ્રાવક નગીનભાઈ ગરબડદાસ દ્વારા મેંબરોની વિનંતિથી કરાવેલ. એ છે જે દિવસે આમિચો મરી ગયા. દિગંબરેએ પોતાના તરફથી તા. ૬-૫-૧૯૨૭ ને દાવો ? જગતની શહેનશાહને ત્યાં દાખલ કર્યો એમાં દિગંબરેએ ઈચ્છલ. (૧) આ શ્રી કેશરીયાજી તીર્થ દિગંબરી આમ્નામનું છે. (૨) શ્રી કેશરીયાજીની કમેટીમાં એક પણ દિગંબર નથી. બધાં જ તાંબર છે તે ન 8 એમાં દિગંબરેને શરીક કરવા જોઈએ. (૪) અમારા ચાર આદમીને તાંબરએ જાનની મારી દીધા છે તે આ વિષયમાં ? B વેતાંબરોને શિક્ષા થવી જોઈએ. 8 (૪) દિગંબર માણસોને શ્વેતાંબર હાકિ પિલિસની પાસે માર મારીને મારી નાંખ્યા અને ન્યાય થવો જોઈએ. અને તાંબર હાકિને જહદી પદ પરથી કાઢી દેવા જોઈએ. - - Page #851 -------------------------------------------------------------------------- ________________ 2 વર્ષ ૯ અક ૪૦ તા. ૩-૬-૯૭ : : ૮૬૭ (૫) નામાર મહારાણાના હુકમથી વિરૂદ્ધ શ્વેતાંબરાએ ધ્વજાઇડ ચઢાવ્યેા છે તે ઊતારી દેવા જોઈએ અને દિગંબરને ધ્વજાદંડ ચઢાવાના હુકમ 'આપે. પહેલા મુદ્દામાં હિંગબરાએ પેાતાની આમ્નામની મૂર્તિ હાવાનુ` કહે છે. પરતુ આ મૂર્તિ પર એવા ચિન્હો છે કે તે દિગંબરાની મૂર્તિ ઊપર નથી હોતા. શ્વેતાંબરાની મૂર્તિ પર જ હોય છે તેથી આ શ્વેતાંબરી સાબિત થાય છે. ક્રિખર લાગેાની મૂર્તિના ખેાળામાં પુરૂષચિન્હ હેાય છે પરંતુ આ મૂર્તિ પર તે ચિન્હ થી જેથી આ મૂર્તિ કિંગખરી નથી. મૂર્તિ પર પુરૂષચિન્હ ઘસાવ્યું હાય તેવું નિશાન પણ નથી. ઝિંગ બર લોગ આ દેરાસર પેાતે મનાવ્યું છે. એવુ કહે છે પર`તુ આટલો સમય થયા પરંતુ તેનેા એક પણ પૂરાવેા આપતા નથી. આ લેાગ દેરાસરના અધારાવાલા ભાગમાં કે જ્યાં કાઇપણ પેાતાનુ' નામ લખાવે અથવા યાગિરિ રાખવા વાલે હોય તે લેખ લખાવે નહીં તેવ! સ્થાનના સ, ૧૪૩૧ અને સં. ૧૫૭૨ ના લેખ બતાવે છે. પરંતુ પ્રથમ તો આ લોગા આ સવાને શ્રી વીર મહારાજાના સંવત બતાવે છે. આ વાત દિગંબરાની સાફ સાફ જૂઠી છે. આ લેખ અસલ તે। વિક્રમની સદીના જ છે કારણ કે દેરાસરમાં કેઈપણુ લેખ શ્રી વીરસ'વતના નથી. અને આ શિલાલેખામાં પણ સાફ સાફ વિક્રમાદિત્યનું જ નામ સંવતની સાથે લાગેલ છે. આથી શ્રી વીર સંવતના હિસાબથી આ લેખની પ્રાચીનતા કહેવી એ ઢિગબરાની વાતને અમેા જૂઠ સાબિત કરી એ છીએ. અસલ આ લેખ કેવા છે આ વિષે વિચારીએ તા થિંગ મરના પેાતે જૈન મિત્ર અને ઢિગબર જૈન આદિના લેખ જ પરસ્પર વિરૂઘ્ધતા બતાવી રહ્યા છે. વાસ્તવમાં આ લેખ સારી રીતે કાઇએ પણ ભણ્યા નથી અને ઊતાર્યા પણ નથી અને રૂપે કિંગ ખરાએ રજુ કર્યા છે એથી આ લેખ શ્રી ઋષભદેવ મંદિરને છે કે કોઇ બીજા મદિરના છે. આ નિશ્ચય થઈ શકતું નથી. કારણ કે જૈનગઝેટમાં પમેશ્વર મઢેર બતાવેલ છે અને લેખની તલાશ કરવાથી તા એમાં ઝવેરચ’' શબ્દ જ દેખાય છે અને ગુલાબચંદજીના લેખમાં તે ન દિરની વાત છે અને ન જીધારની વાત છે. આથી સાષિત થાય છે કે આ લેખાથી આ મદિરનુ` દિગંબરપણું સાબિત થતું નથી.. આ લેખામાં વૈશાખ સુદૅ ત્રીજ હોવી કે અષ્ટમી હોવી ? અને ત્રીજને બુધવાર હાય તેા અહમને ગુરૂવાર ક્યાંથી આવે? ચાની જેમ આ લેખના સ'વતને વીરસ'વત અતાવવાની જૂઠી તરકીબ હતી તેમ આ પણ એક જૂઠી જ તરકીબ માલુમ પડે છે. Page #852 -------------------------------------------------------------------------- ________________ - - - - - : શ્રી જૈન શાસન [અહવાડિક] 1 - [ આ વાત તો થઈ સંવત ૧૪૩૧ના લેખની. આવી જ રીતે ૧૫૭૨ ના લેખમાં પણ આ હિંગબર જેનના એક લેખમાં જ્યારે ૧૫૭૨ ને સંવત કહે છે. ત્યારે બીજમ. ૧૫૧ | સંવત બતાવે છે. તે પછી બીજા સ્થાનના વારનો ઊલ્લેખ જ નથી, યાને આ બધાં જ આ લેખ અકલમંદ માણસ મંજુર કરી શકે એવા નથી. આને સ્પષ્ટ વિરોધ જોવા માટે અમેએ બધાં લેખોને જે દિગંબર જૈન આદિમાં આવ્યા છે તે અહીં બતાવીએ છીએ. જેથી સ્પષ્ટ થઈ જશે કે આ લેખ કેવા પરસ્પર વિરૂધ્ધતાવાલા છે. છે* પૃષ્ટ-૨૦ : આદિનાથ પ્રણમામિ નિત્યં વિક્રમાદિત્ય-રાયે સં. ૧૫૨૧ વર્ષે છે » વૈશાખ સુદ ૫ સુપરિકર શ્રી સરલ-રાજ્યસલા ભાર્યા સૌનબાઈ વિજયધનવિજય શ્રી 8 આ રિખબનાથ પ્રણમ્ય કારિના પિઈ ભાર્યા નર ભાર્યા પંચમી સતનાથ નરપાલ શ્રી કાષ્ટાસીઘે વીરભ્યાંત સાકગુરૂ કવિ શ્રી કીર્તસામનવ ચુકી તને બડ કુલતાં હુમ્મડ ? - પૃષ્ઠ ૧૧ “ાયત લોકો આ... પત્રકાં પાત્યધિતકંચ રામે સ્યામાઃ ચત્ આદિનાથ ? આ પ્રણમામિ નિત્ય વિક્રમાદિત્ય સંવત ૧૫૭૨ વષે વૈશાખ સુદી ૫ વાર સેમે ભટ્ટારક છે. શ્રીજસકીતિ રાજ શ્રીલ્લા ભાર્યો સૌનબાઈ વિજયી રાજ ઈઢાં ધુલેવ ગ્રામ પ્રતિ શ્રી છે ઋષભનાથ પ્રણમ્ય ફડિયા કે ઈયા ભાર્યા ભરની તસ્ય પૂત્રે હિસા ભાર્યા હિસદેવી તસ્ય પૂરો કાન્હાદેવ શરગાઠ ભ્રાત પણ દાસ ભાર્યા લાખી ભ્રાતશાસ્ત્ર ભાર્યા બીચિ સતનાથા ? જ જરપાલ શ્રીકાષ્ઠાસંઘે વાજાન્યાત કાશ્યપગાત્ર રાકડિયા હિસા મંડપ નવ ચૂકય છે તો આ બડ પૂલા મહતર કિમી 2. ટ. ઈ. ઠે. ઈ કચ્ય શ્રી ઋષભદેવજી છે ને ..પ્રણમ્ય છે શ્રી નાભિરાજ વીર વાત્રા વતિ દે..શ્રીકાષ્ઠાસ છે..પ્રતિષ્ઠિત એ છે જ ન પૃષ્ઠ ૨૦ આદિનાથ પ્રણમામિ નિયં સં. ૧૪૩૧ વર્ષ વૈશાખ સુદી અષ્ઠમી # તિથી ધન એગે ગુરાવો હું કરી સરાઠા ઇતિ નિરવા વાઢાપત્ર રાજ્ય શ્રી રાજ્યપાલ છે વિશકિ ઉઝયા રાયે કાણાસંઘે ભટ્ટારક શ્રી ધમકીર્તિ ગુરૂપદેશાત દેશેણ સાધ્વીની ? છે સુરત હરદાસ ભાર્યા ઠારેવે કંપત્ય શ્રી પ્રજા કેતા કીતિભ્યાં શ્રી રુષભેશ્વર પ્રાસાદસ્ય છે જીર્ણોધાર કૃતમ્ શ્રીનાલીરામ વહિત સુતતારક ક૫ હુમડ.. સંગાને સુ...ચ સ્થિત છે ને સુરેન્દ્રગણા દિલણે એસઘગતિ સદર જિનેશ્વરે વઢ શુભ ભવતુ ! પૃષ્ઠ ૧૨ “લોકાશ્રી સ્વસ્તિશ્રી કંચના પત્ર. મોક્ષમાગુત માહિનાથં પ્રણમામિ છે છે વિક્રમાદિત્ય સંવત ૧૪૩૧ વર્ષે વૈશાખ સુદી તૃતીયા તિથી બુધદિને ગુરૂ વાહ બાણિ- ૧ આ સત્ય પરિ સરોવર લોકાતિ ખણુબાલા પગને રાજ છે વિજય રાજ પાલરાતિ સતિ શ્રી ઉદયરાજ શૈલ શ્રીમજિજનેન્દ્રારાધન તત્પરયન્ત બાગડ પ્રતિપાવો શ્રી સાંગ ભટ્ટારક શ્રી - * * Page #853 -------------------------------------------------------------------------- ________________ : ની જૈન શાસન [અઠવાડિઠી છે શ્રી જૈન ધમકીર્તિ ગુરૂપદેશે નાનાયૂ સંઘવી સુર હરકાન્ત ભાર્યા ભારૂમ પત્યે સુપૂજા કી તસ્યા છે શ્રી ઋષભેશ્વરપ્રાસાદસ્ય જિનેધ્ધાર શ્રીનાભિરાજવંશ કૃતાવતારે કલ્પદ્રુમમહત્સવન સુધામિન સુરંગગણાંક્તિ લગાને સંયુગાદિ જિનેશ્વરે શુભમતુ...કાષ્ઠસંઘે શ્રીવિમલનાથ બિમ્બાજિન પ્રતિષ્ઠિત.” ગુલાબચંઢજી તે કુછ ઔર હી લિખતે – લોકા શ્રી સ્વસ્તિ શ્રીકંવનાપત્ર મેક્ષ માગુતમાદિના પ્રણમામિ વિક્રમાદિત્ય છે સંવત ૧૪૩૧ વર્ષે વૈશાખ સુદી તૃતીયા તિથી બુદ્ધિને ગુરૂ વાઘેહા વાણિઝુથ પરિ ? સરેવર લોકાતિ ખંડલવાસા પગને રાજ એ વિજયરાજ પાલયતિ સતિ ઉદયરાજશેલ શ્રીમજિનેન્દ્રારાધનતત્પર પર્ય-તુ વાગડ પ્રતિપા શ્રીસાંગ ભટ્ટારક શ્રી ધમકીર્તિ ગુરૂપદેશ નાના સંધર્વો સુર હરદ્વારા ભાર્યા ભારૂમ પ સુપૂજા કી તસ્યા શ્રીનાભિરાજવંશ કૃતાવ તારે કલ્પદ્રમ મહોત્સવેન સુધાસ્મિન સુરગણાંકિત લગાને સંયુગાદિ જિનેશ્વરે છે શુભમતુકાષ્ઠાસંઘે શ્રીવિમલનાથબિંબસાજિન પ્રતિષ્ઠિત આટલું હોવા છતાં પણ દિગંબરની વાત જ્યારે સાચી માની શકાય કે એમના કહેલ વર્ષની કેઈપણ મૂર્તિ અહીં હોય, એટલો ૧૪૩૧ને જીર્ણોધ્ધાર અને ૧૫૭૨ ની ન | નવચૌકીની બનાવટ સાચી માનિયે તે કોઈપણ મૂર્તિ ૧૪૩૧ની હેવી જોઈએ. પરંતુ છે પોતે દિગંબરેએ આપેલ હરિસ્ત જેવા છતાં પછી એક પણ મૂર્તિપર સંવત ૧૪૩૧ | ખ નથી. આટલું જ નહીં પરંતુ ૧૫૭૨ને ઢોખ પણ કઈ મૂર્તિ પર નથી. વાસ્તવ માં બીજા ઠેકાણેથી લાવેલ મૂર્તિ પર એ વર્ષને લોખ હોઈ શકે છે. પરંતુ મંદિરમાં ૧ તે ર વર્ષની જ્યારે કે મૂર્તિ જ નથી તે પછી એ વર્ષને લોખ ક્યાંથી હોય. { એટલો ૧૪૩૧ યા ૧૫૭૨ ના વર્ષની કે મૂર્તિ જ નથી તે પછી એ સમયનું મંદિર પણ સાબિત થઈ શકતું નથી, અને મંદિર જ એ વખતનું ન હોય તે પછી જિર્ણોદ્ધાર ને ઉકત વીર યા વિકમ સંવત કેમ મનાય? માની લો કે એ ઠેકાણે જુનું મંદિર છે હતું અને વિદ્યમાન મંદિર નવું બનાવેલ છે. પરંતુ હમણાં મંદિર તે શું મૂર્તિ પણ ? એ લખવાલી નથી તે શું વગર મૂર્તિએ જ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યાં? વાસ્તવમાં જે તે જે મૂર્તિ પર લખ છે એમાંથી કેપણ મૂતિ ૧૬ વ શતાબ્દી નથી. બધી ? તે જ મતિ ૧૭–૧૮–૧૯ ની શતાબ્દીની છે. (કમશઃ) -- • - Page #854 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./સેન.૮૪ * ooooooooooooooooook 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0. oc:૦ උපදපාදි 1 TUTી ડિહાઈi] [. % SW સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજુ છું ર૦૦૦ 0 , ભગવાનના વચનથી ભગવાનની આજ્ઞાથી કદી વિરૂદ્ધ બોલે નહિ, કેઈની પણ છે 0 શરમમાં પડે નહિ, કોઈના પણ તેજમાં અંજાય નહિ તે જ ભગવાનના માર્ગને 0 0 સાચે ઉપદેશક છે. છે. જેના વિચાર, જેની વાણી અને વર્તન ભગવાનની આજ્ઞાને અનુસરનારું હોય છે પણ આજ્ઞાથી વિરુધ્ધ કદી હાય નહિ તે ભગવાનને સાચે સાધુ ! - દુઃખને ટાળવા પાપ કરે તે ય ખરાબ અને ધર્મ કરે તે ય ખરાબ ! 0 પ્રમાદ સામે આંખ લાલ થાય નહિ ત્યાં સુધી ધર્મ સામે મીઠી આંખ થાય નહિ. . ૦ વર્તમાન સુખમાં મૂઝાઈને ભવિષ્યની દુઃખરૂપ સ્થિતિ ન જોવી એનું ના લે જ છે 0 મિથ્યાત્વ. 9 ૦ ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઈચ્છા એ પાપ છે. મળેલી લક્ષ્મીની પૂચ્છે છે 0 ઉતારવા માટે દાન છે પણ લોભ વધારવા માટે દાન નથી. 0 ૦ મુકિતના સાદાનભૂત માનવજીવનને જે ભેગનું સાધન સમજે તેને માનવજીવની 0 | કિંમત જ નથી. ૦ સંસારને પ્રેમી આત્મ, દામક્રિયા કરતાં યે દુનિયા સામે દૃષ્ટિ દેડાવે, ત્યારે તું સમ્યગ્દષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથીપરામુખ તે જાય. 9 ૦ આવેશ એ ભયંકર વસ્તુ છે, આવેશમાં આત્મા કશે જ સુંદર વિચાર નથી. તું 9 કરી શકે. 9 ૦ ભુત ભૂલે, ભવિષ્ય અવગણે અને કેવળ વર્તમાનમાં રચ્યા પચ્યા રહે એ બધા ' 0 બહિરાત્મા છે. 0 ૦ આગમ આછું મૂકીને શ્રી જૈન શાસનમાં એક પણ સુધારે નથી તેં નથી તું અને થશે પણ નહિ. peecooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબ વળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું Page #855 -------------------------------------------------------------------------- ________________ સરિ ગર 6327 नमो चउविसाए तित्थयराणं उस भाई- महावीर पज्जव सापाणं શાળા અને વાત રા તથા પ્રચારને પસાસણ અઠવા સવિ જીવ કરૂં Receive Istv 18 FRIE Sun શાસન રસી. હોમ POTT ૧ શ્રાવકપણાનું લક્ષણ : }¢ શ્રવતિ યસ્ય પાપાનિ, પૂર્વ અદ્દાયનેકશ: આવૃતશ્ચ સૈનિ ત્ય' શ્રાવક: સાભિધીયતે !! S જેના પૂર્વ અનેક પ્રકારે ખાંધેલાં પાપે। શ્રવિ જાય છે—ચાલ્યા જાય છે, અને જે હમેશા વ્રતાથી ચુક્ત હેાય છે તે શ્રાવક કહેવાય છે. 55 Ho 250 Ga | એક ૪૧ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ 101 જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005 Page #856 -------------------------------------------------------------------------- ________________ : અથ શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયના લખેલા કાગળ : II શ્રી જિનાયનમ : । સ્વરિત શ્રી સ્ત`ભનક પાવજિન પ્રણમ્ય શ્રી સ્ત’ભતી - નગરત : શ્રી જેસલમેરુ મહાદુર્ગે ન્યાયાચાર્યાપાધ્યાય શ્રી જવિજયગણ્ય : સપરિકરા : સુશ્રાવક પુણ્યપ્રભાવક શ્રી દેવગુરૂ ભક્તિકારક, શ્રી જિનાજ્ઞા પ્રતિપાલક, ગીતા પર’પરા પ્રાપ્ત સામાચારી રૂચિારક, આગમાધ્યાત્મ વિવેક કારક, માહીકોન સર્વાવસર સાવધાન સા, દેવરાજ શા. દેવદાજ ચેાગ્ય ધર્મ લાભ પૂર્વક લિખિત અઠે ધર્મ કાર્યં સુખે પ્રવો છે. * અપર' થારા કાગઢ સમાચાર પાયા, વાંચી ખડુત સુખ પાયા થારી ભક્તિ વિનય પ્રતિપત્તિ ઢાગઢરી સુણી ચતુર શ્રોતા સભા બહુત સુખ પાઇ. અત્ર જ્ઞાન ાષ્ટી ગરિષ્ટ એસી સભા છે, જે દેખી થાં સરખા જ્ઞાન પ્રિય લાકને ઘણું સુખ ઉપજે તે પ્રીછો તથા થેં લિખ્યા છે કે કેવલી વલાહાર કરે, તિણુરી ચુક્તિ કેમ નથી લીખી ? તે લખતાં ગ્રંથાંતર થાયે તે ભણી નથી લિખી હુતી. ખીજા સવ, પ્રશ્નરી યુતિ તા ચાને પહેાતી. થાંહરા દિલ પ્રસન્ન હુએ. હવે તે ચુક્તિ જાણુવારી ઇચ્છા છે તેા શા. ગદ્યાધર મહારાજ હસ્તે અધ્યાત્મ મત પરીક્ષારા બાલાવબાધ લખાવી આપસ્યાં તેથી સવ પ્રીછજો, ચું મતિ જાણે। જે શ્રી જિનભદ્રણિક્ષમા શ્રમણ, શ્રી ઉમાસ્વાતિ વાચક, પ્રમુખે દિગંબર મત નિષેધ્યેા નથી. શ્રી હેપાચાય પ્રમુખ અર્વાચીન આચાર્યે જ નિષેધ્યુ છે, જે માટે શ્રી વિશેષાવશ્યક મધ્યે સાત નિન્હેવ સર્વ વિસ ́વાદી હિંગ ખર હ્યુંં છે. કત... ચ— છવ્વાસ સઐહિ નવુત્તરેહિ સિદ્િ' ગયાઉ વીરસ, તા બોડિયાણ દિટ્ટી, રહવીરપુરે સમુપ્પન્ના ॥ ૧॥ ’ ઇત્યાદ્રિક ઉપપત્તિ હી છે. તે વિશેષાવશ્યક શ્રી જિનભદ્રંગણી ક્ષમામણુ કૃત છે. તથા શ્રી ઉપાસ્યાતિવાચકે પ્રશમરતિ ગ્રંથમધ્યે સાધુને ધર્મપકરણ થાપ્યા છે. કિ બહુના ? શી સૂત્ર મધ્યે ઘણી સ્ત્રી દીક્ષા લેઇ માહ્ને ગઈ કહી છે. શ્રી મલ્લિનાધ સ્ત્રી પર્યાય જે હ્યા છે, ચારાશી હજાર સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ, હતા, તે મધ્યે બેંતાલીશ હજાર ગ્રંથ, મહાત યુક્તિ સહિત સ્ત્રી મુષ્ઠિત ઉપર જ હુતા. હવણાં સં શ્વેતાંબર તથ ટ્વિગ ખરમત નિર્દે લક છે. એ માહાટા અતર છે, મે જો સ‘દેહ કીજે કે એ શ્વેતાંખર ચુસ્ત છે કે, દિગંબર - ચુક્ત છે ? પછે જિન જાણે, તા પરીક્ષક લેાકને ખડી ખામી છે. તેથી જે પણ રાગદ્વેષી નામ ધરાવા ટળે છે, તેા પણ મિથ્યા-વ આવે છે. ‘છાગમપનયત: ક્રમેલક પ્રવેશન્યાય; lu’ તં ચ શ્રી હેમાચાર્યે રચેાગ વ્યવચ્છેદ પત્રિ’શકાયાં— [ અનુ પેજ ૮૮૮ ] Page #857 -------------------------------------------------------------------------- ________________ . તંત્રી " હલદરેક જી વિશ્વસૃજરી&#જી મહારાજની તે જ UAN JOU OUHOY Evo Buone Peter Bell 40120 47 . એ એમઈલાલ શN પ્રેમચંદ મેઘજી ગુઢ Mul Qullu Pa - - • હવાડિક • आज्ञाराच्या विरादा च. शिवाय चाभवाद्यच Tો. હેન્દ્રકુમાર સજઋબલાલ eric (૨૪ ) '': રેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ છે (વઢવ ) , *: રાજચંદ ઉમર ૨૮% (ાજé) - કી मामहावीर जना आमचना केन्द्र, कोबा - છે વર્ષ : ૯] ૨૦૫૩ જેઠ સુદ-૫ મંગળવાર તા. —-૭ [ અંક ૪૧ ક પ્રકીર્ણક ધર્મોપદેશ જ -પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ૪ / મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૭ મું ) –અવ૦) છે આપી જાત કેવી છે તે વિચારવું છે. આપણે બધા ધર્મ પામ્યા છીએ કે નહિ તે નક્કી કરવું છે. માટે વારંવાર પૂછું છું. આપણને બધાને ભગવાનને ધર્મ મળ્યો છે કે નથી મળ્યો? ધર્મ મળ્યો છે તો ગમ્યો છે કે નથી ગમ્યો ? જેને ભગવાનને છે ધર્મ મળ્યો હોય તે અને ગમ્યો હોય તે કદી મઝેથી જૂઠ બોલે ? રાજા હરિશ્ચંદ્ર ? સત્યના રક્ષણ માટે રાજય છોડયું, રાણીને પણ વેચી અને પોતે જાતને વેચી શમશાનમાં છે નોકરી કરી પણ સત્ય ન છોડયું તે ન છોડયું તે “સત્યવાદી તરીકે આજે પણ તેમનું છે નામ દેવાય છે. આ જાણવા છતાં પણ તમને સત્યવાદી થવાનું મન થાય છે? અસત્ય બોલે ત્યારે દુઃખ થાય છે? આ મારો કે ભયંકર રોગ છે તેમ થાય છે ? ખાવાપીવાદિમાં મઝા આવે તે પણ આત્માના રોગ છે. તેના જ કારણે સુખના જ અથ એવા આપણા આત્માને નરક–નિગઢમાં ભટકવું પડશે. વખતે ત્યાં અનંતકાળ પણ કાઢ પડે. ભગવાને કહેલી આ બધી વાત યાઢ આવે છે? પાપ કરતી વખતે થાય છે કે-“આના યોગે મારે ઘણું ઘણું ભટકવું પડશે. ગમે તેટલો ધર્મ કરીશ પણ જે પાપ છે 1 ચાલુ રાખીશ તો ભટકવું જ પડશે” આ શ્રદ્ધા છે ખરી ? Page #858 -------------------------------------------------------------------------- ________________ છે ૮૭૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 આજે દાન દેનારને ઢાનમાં વધારે પ્રેમ છે કે પૈસા કમાવામાં વધારે પ્રેમ છે? - શીલ પાળનારને પણ બ્રહ્મચર્ય ઉપર વધારે પ્રેમ છે કે અબ્રહ્મ ઉપર વધારે પ્રેમ છે ? ? 8 તપ કરનારને પણ તપ ઊપર પ્રેમ છે કે ખાવા-પીવાદિ ઊપર પ્રેમ છે? તમને તમારા ! ઘરબારા િગમે છે કે નથી ગમતા ? ઘરમાં મઝેથી રહે તેનામાં સમકિન હોય? તે ? ૧ શ્રાવક પણ હોય? શ્રાવક ઘરમાં મથી રહે ? જ ઘર-બારાઢિ છોડવાના જ વિચા4 રમાં હોય તે શ્રાવક છે. તમને લાગે છે કે-આપણે ઘરમાં રહ્યા છીએ તે રોગી છીએ { માટે રહ્યા છીએ. ઘર-બારા િગમે તો મોટામાં મોટા પાપી છીએ! છે ઘર-બારાદ્ધિ શાથી ગમે? અવિરતિ નામના પાપના ઊઢયથી. તે ગમે તે સારું છે { લાગે તે તે મિથ્યાત્વના ઊઢયથી. ઘર-બાર, પૈસા–ટકાઢિ ગમે તો સમજી લેવું કે છે તે હજી સુધી સમ્યકત્વ આવ્યું લાગતું નથી. સારું-સારું ખાવા-પીવાહિ મળે અને પેટને પૂછયા વિના ખાય તે ડાહ્ય કહેવાય કે મૂરખ કહેવાય? તેમ ધર્મ કરનારને છે ઘર ગમે ? પેઢી ગમે ? પૈસા–ટકાદિ ગમે ? લેક માન-પાના િઆપે તે ગમે? ગમે છે તે મારો રોગ ગાઢ છે તેમ સમજાય છે ? તે રાગ કાઢવા દવા કરી ? કે સભા : રોગ તે કાઢવો છે. પણ આપ જે પશ્યનું પાલન કરવાનું કહો છો તે ભારે લાગે છે. ઉ૦ શરીરના પ્રેમી છે પણ હેકટર જે અને જેટલું આપે તે જ ખાય છે ! છે અને પીએ છે. તે આત્માના પ્રેમી છોને ભારે લાગે? આજના ડેકટર તે ખરેખર છે છે ડોકટરે રહ્યા નથી. કેવળ પૈસા કમાવાની જ મહેનત કરે છે. રેગની પરીક્ષા પણ લગ- ૪ ભગ કરતા નથી. સારો માણસ પણ જિંદગીભર માં રહે તેવી મહેનત કરે છે. સુખીને છે છે તે માને કે “સોનાની ચકલી મલી ગઈ ! માટે આ મહષિ સમજાવી રહ્યા છે કે જેને સંસારના સુખની જ કિંમત હોય ? છે તેને ધર્મની કિંમત હોય જ નહિ. તે ધર્મ કરે તે પણ સંસાર માટે જ કરે. તમને છે બધાને ઘમ વહાલો છે કે પૈસે વહાલો છે? તમે બધા મઝામાં છો તે ઘાયું સુખ છે, પૈસો છે માટે કે આ ધર્મ મળે છે માટે મઝામાં છે ? કરિદ્રી પણ જે દરિદ્રીપણાની ફરિયાદ ન કરે તે તે ધર્મ છે. શ્રીમંત પણ જે શ્રીમંતાઈની કરિયાઢ કરે કે- ૬ “આ શ્રીમંતાઈ મારી પાસે ઘણું ઘણું પાપ કરાવે છે તે તે ય ધમી છે ! દુનિયાના છે સુખમાં પડેલાને પણ જે સુખ ભૂંડું લાગે તે તે ય ધમી છે. “આ દુનિયાના સુખે જ મને ભૂલાવ્યો છે, મારી પાસે બધું ભૂલાવ્યું છે તેમ તમને લાગે છે? મારી પાસે 8 ઘણું ઘણું પૈસા હોવા છતાં પણ હજી મને વેપાર-ધંધાદિ કરવાનું મન થાય છે તે છે оооооооооооооооооооооооооо Page #859 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અક ૪૧ તા. ૧૦-૬-૯૭ : : ૮૭૫ ( મારું શું થશે? કઈ ગતિ થશે તેમ કઈ સાધુને પૂછયું છે? કઈ શ્રીમંત અમારી પાસે છે આવીને શ્રી સંતાઈને રોયો નથી. તેમ ઘણું દુઃખી પોતાના દુઃખની મેંકાણ માંડે છે ! છે કેમકે બે ય ધમી નથી. પ્ર : વાસક્ષેપ શા માટે નંખાવવાને છે ? ઉ૦ : તમારી લક્ષ્મીની મૂર્છા ઊતરે, સંસારના સુખનો રાગ ઘટે અને આ કે સંસાર છોડવાનું મન થાય તે માટે નંખાવવાનું છે. અમે પણ વાસક્ષેપ નાખીએ છે છે ત્યારે કોઈએ છીએ કે “નિથાઅપાર ગાહાહ” અર્થાત્ “આ સંસારથી પાર પામો. - જે ભગવાનની કહેલી આ વાત ગમે તો તે જીવ લાયક છે. જેને આ વાત છે છે ન ગમે તો તે જીવ નાલાયક છે. “દુનિયાનું સુખ ખોટું, સંપત્તિ ખોટી માટે છેડવા છે જેવી છે' આ વાત ભગવાને કહી છેઆવું જે ન સમજે તે જીવ ખરાબ છે તેની છે છે જાત ખોટી છે પણ ઊપદેશ છોટે નથી આટલું સમજાવવા છતાં પણ બહાર જઈને ! { જે ભગવાનના ઊપદેશને ખોટો કહે, મહારાજને પૈસાની શી કિંમત છે? કેટલી છે છે વીશીએ સો થાય તેની શી ખબર છે? એમ કહે તો તેવા નાલાયકો અહીં ન આવે છે છે તેમાં જ તેમની ભલાઈ છે. ભગવાનની વાત પણ ન ગમે તેવા અહીં ન આવે તેમાં જ છે જ તેમનું હિત છે. પૈસાને જે કિંમતી માને તે સાધુ હોય તો ય ભૂંડે છે. ભાવાનને આ ધર્મ કોને ફળે ? મોક્ષ જ જોઈતો હોય તેને દુનિયાની સુખસંપત્તિથી છૂટવું હોય તેને. તે માટે જ અમે રોજ સમજાવીએ છીએ. તમને બધાને સાધુ બનાવવા પાટ પર બેસીએ છીએ તે વાત મંજુર ને ? જે આ સંસાર છોડે છે તેને સાધુ શું આપીએ બાકી લખપતિને પણ ન આપીએ. તમને ખબર છે ને કેન તમારા સાધુ તમને ઘર છોડાવનારા છે. તમારી પેઢી બંધ કરાવનારા છે અને પૈસાને છે 5 કાંકરા જેવા સમજાવનારા છે. ભગવાને ઘરને–પેઢીને-પૈસાને પરગ્રહ કહ્યો છે, પરિછે ગ્રહ તે પા૫ છે તે તેને સારો કહેવાય ? તે જેની પાસે હોય તેના વખાણ અમા- 5 રાથી થાય ? જે સાધુ પૈસાને સારે કહે અને આ બધા ખરેખર શ્રાવક હોય અને ને ઊઠવા માંડે કે–આ અમારા ભગવાનને સાધુ નથી લાગતા તે સાધુ ય સુધરી જાય { જે તેનામાં યોગ્યતા હોય તો. અમે પૈસાને પાપ કહીએ તે ઘણાને નથી ગમતું પણ છે. અમે તો મરતા સુધી પૈસાને પાપ જ કહેવાના છીએ, કદી સારે ન કહીએ. શ્રાવક જે પણ પૈસાને રાખવો પડે માટે રાખે પણ સારો ન કહે. ઘર-બાર, પૈસા–ટકાઢિ પરિઆ ગ્રહમાં આવે ને ? પરિગ્રહ તે પાપ છે ને ? તમે તે બધાને પાપ માને છે ? ઘરને છે પાપ માને છે? પૈસાને પાપ માને છે? ખાવા-પીવાદિમાં મઝા આવે તેને પાપ છે માને છે ? મથી ઊંઘ આવે તેને પણ પાપ માને છે ? (ક્રમશઃ) Page #860 -------------------------------------------------------------------------- ________________ છે - આ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ જ છે. અમારા હા હા જા જા - ઇચ્છિતની પૂર્તિ કરવામાં કલ્પવૃક્ષ, સૂરોના નાથ, નરોના નાથ ઉરગના, નમાયેલા છે ૨ છે. જે ચરણ કમળોને એવા ચરણ કમળવાળા કમલ જેવા આત્માને વિકસાવનારા સૂર્ય છે છે સમાન જેમને સારી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. તે પરમેશ્વર જય પામો. આ ખરેખર બધી સામગ્રી સંપૂર્ણ મનુષ્યભવ મેળવીને ભકિત મુક્તિના સુખની 8 સિદ્ધિ માટે પુણ્ય જ કરવા જેવું છે. જ્ઞાનથી પુણ્ય, ગુરૂ ઉપદેશથી જ્ઞાન, શાસ્ત્રથી છે. ગુરૂ ઉપદેશ, પુસ્તકના આધારથી શાસ્ત્ર, આથી બધા ક્ષેત્રમાં પુસ્તક જ પ્રધાન આથી પુણ્ય જ મુખ્ય છે. બધા ક્ષેત્રમાં પુણ્યનું પુસ્તક ક્ષેત્રા ઉતમ છે. જે બીજા બધા પુણ્યની વ્યવસ્થિત આનાથી થાય છે. જે પાંચ જ્ઞાનની મધ્યમાં પણ શ્રુતજ્ઞાન જ છે. દેવ-દાનવ માનવ–ને પ્રતિબોધવા માટે મુખ્ય છે. તે જ શ્રુતજ્ઞાન પુસ્તક રૂપી હાથી (ઉપર આરૂઢ થઈને રાજલીલાને અનુભવતા જગતમાં વિજય પામે છે. * જે પાંચ મતિ, શ્રત, અવધિ, મન-પર્યવ કેવલજ્ઞાન એ પ્રભુના પુત્રોના છે. આ તેની મધ્યમાં શ્રુત પુત્રને ભગવાને પોતાના પદે સ્થાપેલ છે. અંગે પાંગ યુક્ત પુસ્તક રૂપ ? & હાથી ઉપર આરૂઢ થવાથી પ્રાપ્ત ઉઠયવાળા સિધ્ધાંન્ત નામના રાજા અને ગણધર રૂપી છે મંત્રી લાંબા સમય સુધી રહ્યા માટે જ્ઞાનની અને પુસ્તકની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ. જેમ આ લેકમાં અને પરલોકમાં સર્વ સૌખ્ય સંપતિવાળે હોય . ખરેખર છે છે વિકસીત થાય છે. અને જે જ્ઞાન અને પુસ્તકની આશાતના કરે તે નિકાચિત નવરણીય છે ૨ કર્મ બાંધે અનંતદુઃખને ભેગી બને અને મહામૂર્ણ થાય છે. જેમાં શ્રી કામદેવ ! છે અને જે પછીથી જ્ઞાનની પુસ્તકોની ભકિત કરે છે. તે હંમેશા સુપી ભેગી ! છે અને વિદ્વાન બને છે. જેમ કે શ્રી કામદેવ ! પછીથી વિશાળ રાજય, પ્રતાપ, વિદ્યા, કલાપાત્ર હોય અથવા કોઈ જીવ છે છે જન્મથી મરણ સુધી સર્વ પ્રકારે જ્ઞાનની આરાધના કરે છે તે હંમેશા રાવ સુખ 8 8 સંપત્તિવાળે થાય છે. અને મહાન બુદ્ધિશાળી હોય છે. જેમ કામદેવની પાની અભં છે ગુક એવી સૌભાગ્ય મંજરી ! [ આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં શ્રી પાંચમા તીર્થંકર સુમતિનાથ પ્રભુના સમયમાં ? 8 અધ્યા નામે નગરી હતી. તે અધ્યા નગરીમાં સૂર્ય સમાન દેઢિપ્યમાન, પાનવાળા છે પ્રબળ પરાક્રમવાળા, શત્રુના સમુઢાયને કાલ જે રાજા સામે ઉજજવલ, વધારે છે ગુણવાળા, વિશાલ શ્રી સૂરદેવ નામે રાજા સામ્રાજ્યને ભગવતે હતે. અને તેઓની - Page #861 -------------------------------------------------------------------------- ________________ : 799 પત્ની નિર્મલ સ્વભાવવાળી પાપમાર્ગમાં ચાલીને થાકેલી, સુંદર બ્રહ્મ વાળી છાયા માટે ઝાડ નીચે વિશ્રામ લેતી રાણી સૂરકાન્તા પતિદેવની કૃપા વડે તે સર્વે સંસારના સુખાને ભેગવતી પણ પૂર્વે કરેલ કના વશથી પુત્રનું સુખ પ્રાપ્ત ન હેાવાથી મનને ખુશ કરવા, રમવા માટે પેાતાના આવાસના દરવાજેથી અશેાક વાટિકાની મધ્યમાં જને અશાક, પુન્નાગ, નાગ, પ્રિયંગુ, પાટલા, સહકારથી બધી ગ્રાંડ રૂપી લક્ષ્મીને જોતી પેાતાના મહેલની મધ્યમાં કામદેવની પ્રતિમાને પ્રણામ કરીને ખારીમાં શીતલ પવન ખાતી બેઠી હતી. વર્ષ ૯ અક ૪૧ તા. ૧૦-૬-૯૭ : ઘેાડીવા બારીમાંથી નીચે જોતી વૃક્ષની નીચે પેાતાના બાળકા સામે રમતી ક્રુટિને ઇને અનંત દુ:ખનું સ્મરણ કરીને મહા દુ:ખનું મનમાં ચિંતન કરતી હતી. પશુ પણ ઝુક્રુટિને ધન્ય છે. જે હમેશા પોતાના વહાલસેાયા બાળકો સાથે રમવાના સુખને અનુભવે છે. જેમ પુત્ર વગરનુ` ઘર શૂન્ય, ભાઇ વગરની દીશા શૂન્ય. મૂખનું હુંય શૂન્ય. ગરીબને સશૂન્ય. પાણી વગર તળાવ શૂન્ય. ઈન્દ્ર વગર સ્વર્ગ શૂન્ય. ન્યાય વગરના રાજાશૂન્ય. દાન વગર શ્રીમાન શુન્ય. વિનય વગર શિષ્ય શુન્ય. પાન ફૂલ, ફળ, વગર વૃક્ષ શુન્ય. જ્ઞાન વગર વિદ્યાથી શુન્ય જીવ વગર શરીર શુન્ય. નાક વગર્ જેમ મુખ શાભતું નથી. તેમ પુંગ વગરનું ઘર શાભતું નથી. આથી છે.ધામાં એદા ભાગ્યવાળી હું જે અનેક રાજાએ જેએના પગમાં નમેલા મહા નશ્વરની કૃપા પાત્ર પણ હું એવી જે વિચારવા માત્રથી સર્વ વસ્તુએ પ્રાપ્ત થાય છે. એવી પણ હું થાડુ' પણ પુત્રના સુખને પામી નથી. ત્યારે શું કરવાનું શું વિશાળ રાજ્ય વડે. શું કરવાનું અનેકસાર નિવેશવાળા મહાદેવ વડે, શું કરવાનું મનેાહર નગર વડે, શુ' કરવાનું સુંદર સ્વરૂપવાળા રૂપને, શું કરવાનુ... પવૃક્ષ સમાન મહારાજાની કૃપ વડે. શું કરવાનું સુંદર મેટા શુંગાર વડે, શું કરવાનું અનુકુલ વચ્ચે વડે, શું કરવાનું રાગ મૂળ વાળા તાંમ્બુલ વડે, શું કરવાનું ભારે અલ કારવડે, શું કરવાનુ` સ્નેહના ઘરવાળા શરીર વડે, શું કરવાનુ. ભવ્ય પણ જીવન વડે, પણું કયાંય ઉભા રહેવા માટે મારી શક્તિ નથી પાડેલી વાલુક (રેતી)ની જેમ મારું હૃદય મહા દુ:ખ વડે ફાટે શુ કરું હું ક્યાં જવું, કેાની આગળ હુ". આવા મહા શાક સ`કુલિત ચિતયાળી ધ્યાનમાં પડેલી ઉપર ભૂમિ સ્થાપિત દૃષ્ટિવાળી ચિન્તાની લેાલ કરતી મહા આર્ત્ત જમીન તરફ નીચે એ હાથમાં મુખ Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ ; : શ્રી જૈન શાસન [અઠવાડિ] { રાખેલી પગના અંગૂઠા વડે જમીન ખોદતી ઉંડા ગરમ શ્વાસ લેતી એ.બ્દ બીડેલા છે ? જેના આંસુની ધારા વડે ભૂમિમાં સિંચન કરતી આવી સૂરકાના મહા દુ અને અનુભવ છે કરે છે. તેથી તેના પરિવારના મુખ વડે મહારાણીના દુઃખને જાણીને પડેલ મુખવાળી ! અને ઉત્સાહિત મનવાળી, ભરેલ ચિત્તવાળી, દુઃખ રૂપી પૂરથી ભરેલી, તેઓના મુખથી ? I સૂરદેવ રાજાને જાણ થતાં જ૯ઠીથી સિંહાસન મકીને ઉતાવળે પગ દુ:ખ ભરેલી છે આ ચિંતામાં ડુબેલી દેવીને જોઈને તેને હાથમાં પકડીને આગળ ઉભા રડીને રાજાએ * પૂછયું દેવી હમણાં શું થયું આટલો શેક કેમ છે. કયાં અકસ્માતથી આ., આટલો શાક શું કરે છે. એમ કહ્યું રાણું મહાદુઃખ ચિંતાથી સંકુલિત આંખોને જલ્દીથી બંધ કરીને આગળ ઉભેલા પ્રાણ પ્રિયને જોઈને અરે ! પૃથ્વીપતિ ની શુન્યતા વડે જાણ ન થઈ અને ! પર કુલ સ્ત્રીઓનો ઉભા થવાને વિનય પણ ન સાચવી શકીએ પ્રમાણે રચેલામાં ખારું 8 નાખવા જેવું દુખ ઉપર દુઃખને ધારણ કરતી જલ્દીથી ઉઠીને પ્રાણ પતિના બે પગ છે ઉપર આંખે મૂકીને જેમ સૂ- અસ્ત પામે ત્યારે કમળ જેમ સંકે ચાઈ જાય તેમ 4 મૂકલીત મુખવાળી પહેલાની જેમ ઘણું શેઠ રૂપી કલેશને અનુભવતી બે હાથ જોડીને ! 4 પંચાલિકા (પુતળી)ની જેમ નિશ્ચલ આગળ ઉભી હતી. આથી રાજા પોતાના વસ્ત્રો કે ૬ વડે રાણીની આંખો પમાને રહન સહાયરૂપ અમૃતના મધુર વચન વડે બોલ્યા. દેવી આ કયો શોક છે. થોડા પણ શેઠના હેતુને ખરેખર હું જોઈ શકતા નથી. જેથી તે તારા પિતાના ઘરમાં માતા પિતા કુશલ છે. ભાઈએ વિજયી છે. બધા સગાં-વહાલાં ! છે લોક સુખવાળા છે અહિયા પણ હું સુપ્રસન હોતે છતે કયો નોકર તારા આદેશ ને જ કરતો નથી મન વડે પણ કેણ તારા વિશે ખરાબ વિચાર કરે છે. જ્યાં તારા મનોરથો પૂર્ણ નથી થયા, એમ હોતે છતે તું દેવી બોલ શું દુઃખ છે. (ક્રમશઃ) – શાસન સમાચાર – આચાર્યપદ મહોત્સવ : પૂ. આ. વિજય સુશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં . ઉ. શ્રી જિનેત્તમવિજયજી મ.ને વૈ. સુત્ર ૬ ના લાટાડા નગરમાં ભવ્ય મહોત્સવ સહિત ? છે આચાર્યપદ્ધ પ્રઢાન થયું હતું. વરઘોડો બહુ ભવ્ય નીકળ્યો હતો, પ્રસંગમાં પાંચ હજાર 8 ભાવિકેની હાજરી હતી. પૂ. આ. શ્રી જિનોત્તમસૂરીશ્વરજી મ.ના આખા કુટુંબે દીક્ષા માં ઇ લીધી છે. રાજકેટ-અત્રે શ્રી સુપાર્શ્વનાથ જિનમંદિરની ૧૭૧ મી શાલગીરી નિમિત્તે પ્ર. છે આ. શ્રી વિજય વારિબેણ સૂ. મ. ની નિશ્રામાં ૩૬ દિવસનો કાર્યક્રમ યોજાયો. સિદ્ધ ચક્રપૂજન સમૂહ સામાયિક અખંડ અઠ્ઠમતપ શાંતિસ્નાત્ર તમામ મંદિરે.એ ૧૮ અભિષેક | વિ. થયા. તથા પૂ. આ. ભુવનતિલક સૂ. મ.ની પુણ્ય તિથિને પંચનિષ્ઠા મહોત્સવ છે છે એકાસણું વિ. થશે. ооооооооооооооооооо Page #863 -------------------------------------------------------------------------- ________________ : – બે ધ ક થા – સ મ પ ણ ભાવ : -. સા. શ્રી અનંતગણુશ્રીજી છે. શ્રી જિનેશ્વર દેના શાસનમાં શ્રી જિનભકિતને મુકિતની દૂતી કહેવામાં આવેલ { આવેલ છે, ઈ ભક્તિ મુકિતની દૂતી બને તે ખાસ વિચારવું-સમજવું જોઈએ. જે કે ભક્તિમાં શ્રી જિનાજ્ઞાને પૂર્ણ સમર્પણભાવ હોય તે જ ભક્તિ મુકિતની દૂતી બની છે છે શકે, જે ભકિતમાં ઊંડે ઊંડે પણ ઈહ લૌકિક, પારલૌકિક કામનાઓ હોય, સ્વાર્થ આ હોય તે તે ભકિત વાસ્તવિક ભક્તિ ગણાય નહિ. કારણ જૈન શાસનમાં સઘળી ય છે ક્રિયાઓ વિવેક માગે છે. જેમાં પારમાર્થિક હિતદષ્ટિનો વિચાર કરાય તેનું નામ વિવેક છે { છે. મનવચન-કાથી શ્રી જિનાજ્ઞાને સમર્પણભાવ પેઢા થાય તો તેની ભકિત મુકિતને 8 હું ખેંચી લાવ્યા વિના રહે નહિ. સમણભાવ ખરેખર શું કરે છે તે વાત લૌકિક દૃષ્ટાંતથી જણાવવી છે. જેનેતર છે છે મહાભારતમાં વાત આવે છે કે, શ્રી કૃષ્ણ મહારાજા અને નારજી વચ્ચે સમર્પણભાવ અંગે વિવાદ થયો. શ્રી કૃષ્ણ મહારાજા કહે કે, વજામાં વસનારી ગોપીએને મારા પ્રત્યે હા જે સમર્પણભાવ છે તે મારી એકપણ રાણીઓમાં પણ નથી. નારજીને આ વાતની પરીક્ષા કરવાનું મન થયું. તેથી નારદજી પહેલા સત્યભામા પાસે ગયા. તેણીને પિતાના રૂપનું ઘણું જ છે છે અભિમાન હતું. તેની પાસે જઈ નારદ્રજીએ કહ્યું કે, શ્રી કૃષ્ણ મહારાજાને પેટમાં ૧ સખતચૂક અને દુઃખાવો ઉપડે છે. રાજવૈદ્ય નિદ્રાન કરી કહ્યું છે કે, જે તેમની છે છે રાણીના ચરણની રજ અને ચરણેક પગ ધોયેલ પાણી પાવામાં આવે તે દુઃખાવો છે { મટી જાય. આ સાંભળી સત્યભામા કહે કે, તેમના ચરણની રજ અને ચરણેકની ! છે અધિકારિણી છું. મારી ચરણરજને ચરણેક આપું તો હું રૌરવ નરકની અધિકારી છે બનું તેમ શાસ્ત્રોમાં કહ્યું છે. ઘણી રાણીઓ છે તે કઈ આપશે તમે ગમે તેમ કરી 8 છે મારા પ્રાણપ્રિયને સ્વસ્થ કરો. તે બેબાકળી બની રડવા લાગી. છે ત્યાંથી નિરાશ થઈ તેઓ રુકિમણી આદિ બધી રાણીઓ પાસે ગયા. ત્યાં પણ છે તે જ જવાબ મ કે અમારા સ્વામિનાથને ઝટ સાજા કરે પણ અમારે રીરવ નરકમાં નથી જવું. - ત્યાંથી તેઓ સાવ હતાશ–નિરાશ થઈ વજભૂમિમાં ગયા. જ્યાં ગેપીએ કુણના Page #864 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઢવાડિક) વિરહથી દુઃખી દુઃખી હતી. તેમાં એક ગેાપી પાણી ભરીને આવતી હતી. તેણીએ નારદજીને જોયા અને કૃષ્ણના સમાચાર પૂછ્યા. તેા નારઢજીએ બધી વાત કરી તે તરત જ તે ગેાપી પેાતાની ચરણરજ અને ચરણેાઢક આપવા તૈયાર થા ગઈ કે મારા કૃષ્ણ અટ સાજા થવા જોઇએ. નારદજીએ ભય પણ બતાવ્યા કે, તારે રૌરવ નરકમાં જવુ પડશે. ત્યારે તેણીએ જે જવાબ આપ્યા તે આપણે બધાએ વિચાવા જેવા છે. હું.યાની સાચી ભક્તિ શુ કામ કરે છે! પેાતાના પ્રાણ આપવા તૈયાર થાય છે. તે ગોપી કહે‘મારા કૃષ્ણ માટે અનેકવાર રૌરવ નરકમાં જવું પડે તેા તૈયાર છું. પણ તે ઝટ સાજા થાય તે જ ભાવના છે.’ ૮૮૦ : મહાપુણ્યૈાદર્ય આવા પરમતારક શાસનને પામેલા આપણે સૌ શ્રી જિનાજ્ઞાના સાચા સમર્પણભાવ કેળવી, સાચી ભક્તિ કરી. મુક્તિપદ્મને પામીએ તે જ માંગલ કામના, 番态添合大 合皇發爭愛辛 * - વિવિધ વાંચનમાંથી અ મૃ ત કે ણી ચા - -પુ, સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી મ. મનને કેવી રીતે જીતવું? મનને જીતવાનું કામ સહેલુ નથી. એના માટે સારા પુરૂષાર્થ કરવા પડે છે. વૈરાગ્ય ને સત્સ`ગ આ તેની મુખ્ય ચાવી છે. સંસારના અનેક પાર્થા આસક્તિને લીધે આપણું મન જ્યાં ત્યાં ખેંચાઇ જાય છે, એટલે આસક્તિ એછી થાય તેા મનનું પરિભ્રમણ અટકે અથવા ઘણાં પ્રમાણમાં ઓછુ થઇ જાય. તે જ રીતે મગ કે ખરાબ વાતાવરણથી માણસનું મન ઉત્તેજિત રહ્યા કરે છે. અને જ્યાં ત્યાં રખડવાનુ ચાલે છે. એટલે સ`ગ જો સત્સંગ બની જાય વાતાવરણ સુંદર મળી જાય તે પણ મનનુ પરિભ્રમણ સારી રીતે ઘટી જાય છે. મનને એકાગ્ર કરવા માટે તપ અને જપ ખૂબ ઉપયોગી ખામત છે. તપથી વિષયાસક્તિ ઘટે છે-તેથી મન શાંત અને છે. તે જ રીતે જપથી મન ખીલે ખરૂંધાય છે. આ રીતે કરવાથી ધીમે ધીમે પણ મનને જીતી શકાય છે. આ અવસર્પિણીના સાત કુલકર કયા ? ૧. વિમલવાહન. ૨ ચક્ષુષ્માન. ૩ યશસ્વી. ૪ અભિચંદ્ર. ૬ મરૂદેવ. ૭ નાભિ, ૫ પ્રસેનજિત Page #865 -------------------------------------------------------------------------- ________________ - આ તત્વનિર્ણય કે તત્વનો ઉચ્છેદ જ (ગતાંકથી ચાલુ) –મુક્તિપંથ પથિક છે bossessonsoooooooo સૂરિપુરન્ટર આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. ગબિંદુ ગ્રન્થમાં ૯૦ મા લોકમાં ! છે. ફરમાવે છે કે-- “તર્થ તુ પુનર્ધર્મ, પાપાયાલ્પધિયામલમ ૫૦ વ્યતિરેકમાહ–તઢથે તુ લેક પંકિતનિમિત્તાં પુનર્ધમે સાચારરૂપ, પાપાયછે પાપકર્મ નિમિન અલ્પધિયાં–તુબુધિધનાં પુંસાં અલંઅત્યર્થમિતિ. લેકપંકિત–લેકેને રાજી કરવા માટે સમ્યક પ્રકારના આચાર રૂપ ધર્મ જે તુચ્છ બુદ્ધિવાળા કરે છે તે ધર્મ તેમને અત્યંત પાપને માટે એટલે પાપકર્મના બંધ માટે છે થાય છે. પાપ કર્મના બંધ માટે થતા ધર્મને ભૂંડે કહેવામાં શું વાંધો છે અર્થાત એવા ધમને જૂડે કહી શકાય છે. લેક પંકિતના સ્વરુપને બતાવે છે લેકારાધન છેતર્યા મહિનેનાન્તરાત્મના, ક્રિય યા સન્ક્રિયા સા લેકપંકિતરુદાદ્દતા ૮૮. લેકારાધનહે - લેકચિત્તાવન નિમિત્ત યા મલિનેન–કીતિસ્પૃહાઢિમાંલિછે ત્યવતા અનાત્મના–ચિતરુ પણ ક્રિયતે–વિધીયતે સક્રિયાશિષ્ટસમાચારરુપા સા અત્ર 8 ગનિરુપણાય. કાપતિ–પ્રાગુદિષ્ટા ઉaહતા. લોકોના ચિતને રાજી કરવા કિત આદિની સ્પૃહાથી મલીન બનેલા ચિત્તથી જે 4 શિષ્ટ સમાચાર ધર્મ ક્રિયા રૂપ સન્ક્રિયાઓ કરાય તે લોક પંકિત કહેવાય છે. કાન કરવું લોકેનું સન્માન કરવું–લોકેની સાથે ઉચિત બેલિવું-વર્તવું વગેરે ન ઉપાયે વડે ચારે બાજુ લોકમાં કીતિ યશ વગેરે ફેલાય એવા આશયથી ધર્મ ક્રિયાઓ ઇ કરવામાં આવે તે તે ધર્મ કિયા રૂપ ધર્મ પાપ માટે થાય છે પાપ બંધનું કારણ બને ૧ છે. ગ્રન્થકારે એ ધર્મ તે પાપ રુ૫ જ કહ્યો એમ તાત્પર્યથી સમજી શકાય છે ને ? છે આવા ધર્મ ને પાપ રૂપ કહે કે ભૂ કહો એક જ છે. ૧ વિષા પાંચ અનુષ્ઠાન જે પાંચ પાતંજલિ વગેરેએ બતાવ્યા છે તેમાં વિષત્વાદિ * જૈનશાસનની દૃષ્ટિથી બતાવતા આ. હરિભદ્ર સૂ. મ. કહે છે કે વિષે લMવાદ્યપેક્ષાત ઈ૪ સચ્ચિતમારણાત ! મહાભ્યાર્થનાજનું લઘુત્રાપારનાતવા ૧૫૬il આ શ્લેકની ટકામાં–વિષે લખવાદ્યપેક્ષાત–લઘિકીર્વાસ્પૃિહાલક્ષણાયા સકાશાત ઇદં મનુષ્ઠાન વર્તતે. E Page #866 -------------------------------------------------------------------------- ________________ કે ૮૮૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] જે ધર્મ ક્રિયા રૂપ અનુષ્ઠાન લબ્ધિ–કીતિ અને આદિ શબ્દથી સંસારના સુખાદ્ધિ મેળવવાની સ્પૃહા એટલે ઈચ્છાથી કરાય તે વિષ અનુષ્ઠાન કહેવાય. એવી જ રીતે ગર અનુષ્ઠાનનું પણ સ્વરુપ બતાવે છે. | દિવ્યભેગાભિલાષણ ગરમાહમનીષિણઃ ૧૫છા દિવ્યભેગાભિલાષણ–એહિક ભેગનિઃસ્પૃહસ્ય સ્વર્ગસ્થાન ભવભભિવંગરુપેણ, છે ગરમનુષ્ઠાન આહુમનીષિય મતિમન્તઃ એતદ્દદેવાઢિપૂજાઘનુષ્ઠાનમ્.... ૧ દિવ્ય ભેગને અભિલાષ–આલેકના ભાગમાં નિસ્પૃહ માણસ સ્વર્ગમાં રહેલા હ ભેગો ને મેળવવાની ઈચ્છાથી આ દેવપૂજા આત્રિના અનુષ્ઠાનને કરે છે તે દેવપૂજા ? આદિનું અનુષ્ઠાન ગર–ગરલ અનુષ્ઠાન કહેવાય. વિષ અને ગરલ છે તે બંને ઝેર જ છતાં વિષ માણસને જદી મારી નાખે છે છે ત્યારે ગરલ થડા કાલે મારે- એમ વિષ અનુષ્ઠાન શુધ્ધ એવા આંતરિક પરિણામને ખતમ આ ભવમાં જ કરી નાખે છે. જ્યારે ગરલ અનુષ્ઠાન કાલાનીરે (આવતા ભવમાં { સચ્ચિતને ખતમ કરી નાખે છે. છેઆ રીતે આલેકના સુખાોિ કે પરલોકના સુખાદિ માટે કરેલા ધર્મને વિષ અને ? ગરલ રુપ કહેવા દ્વારા આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. એવા ધમને ભૂડે જ કહ્યો ને ? એટલે જ મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મ. કહ્યું કે-“ત્રિક તજવા કિક ભજવાયેગ બિન્દુ ઉપદેશ વિષ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન-અનનુષ્ઠાન–આ ત્રણેનો ત્યાગ કરવાનું યશોવિજયજી મ. કહ્યું તે એ ત્રણે વિષાદિ અનુષ્ઠાન ભૂંડા છે માટે જ તેજવાનું કહ્યું ને? સાંસારિક ફળ માંગીને રડવડો બહુ સંસાર, અષ્ટ કર્મ નિવારવા માંગું મેક્ષ ફળ સાર. આ દુહામાં પણ જ્ઞાની પુરુષ કહે છે કે સાંસારિક ફલ પ્રભુભકિત આદિ કરતા માંગીને આ સંસારમાં ખૂબ રડવડ–રખડ એટલે અરિહંત પરમાત્માની ભકિત | ર કરતા સંસારિક ફલની માંગણી એ સંસારમાં ઘણું ભટકાવનાર છે માટે આવા આશયથી કરતા ધર્મને ભૂંડો જ કહેવાય ને? શ્રી દેવચંદ્ર મહારાજ પણ–ભકિત નહી તે તે ભાડિયાત જે સેવા ફળ જાચે ! - ' આલે કે પરલેક સંબંધી સુખાકિ ફળોને ભકિત કરતા માગે છે તેની તે પ્રભુ ભક્તિ-ધર્મકિયા એ ભાડિયાત–એટલે વ્યાપાર છે એમ વ્યાપાર કહીને ભૌતિક - - - - Page #867 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ : : ૮૮૩ અપેક્ષાવાળી ભકિતના ધર્મને ભૂંડે જ કહે ને! ભૌતિક અપેક્ષાવાળા ધર્મને કેક ઠેકાણે વિષ ગરલ કહીને કેક ઠેકાણે પાપ છે + બંધનું કારણ કહીને કોક ઠેકાણે વ્યાપાર કહીને કેક ઠેકાણે ભટકાવનાર કહીને એ છે પ્રમાણે અનેક રીતે શાસ્ત્રકારોએ શું કહ્યો છે અને તમારા ગચ્છાધિપતિ આ. દેવ શ્રી છે છે ભુવનભાનું સ. મ. ઝેરનો લાડવો કહીને તથા ભટકાવનાર તરીકે કહીને ધર્મને ભૂપે ન જ કહ્યો છે ? કુતર્ક શેખર અભયશેખર વિ. કેવા કપટ છલ કરીને લેકેને ઉન્માર્ગે દોરવાનું છે અને આ. રામચંદ્ર સૂ. મ. ને ધર્મને ગાલ દેનાર તરીકે ઠરાવવા કેવી ઠગાઈ કરે છે જુઓ..ધર્માત્માને જેમ દેવ અને ગુરૂ આદરણીયએ તત્વ છે એમ ધર્મ પણ આદરણીય તત્વ છે જ અને તેથી જેમ દેવ અને ગુરુ “ભૂંડા વગેરે ગાલ ન અપાય એમ ધર્મને પણ ભુંડા વગેરે ગાળ ન જ આપી શકાય. બાકી ધર્મ શું હોય તે તે એનાથી દુઃખ જ આવે તે પછી “સુખં ધર્માત્ દુઃખ પાપાત્” એ સનાતન સત્યનું શું થાય ? માટે ધર્મ ભૂંડો નથી. કુતશેખર મુ. શ્રી અભયશેખર વિ. કેવા છલકપટ કરીને અને આ. શ્રી રામચંદ્ર છે આ સૂ. મ.ને શારત્ર વિરુદ્ધ બોલનાર તરીકે સિદ્ધ કરવા ઉપરત લખાણ કેવું ભયંકર છે શાસ્ત્ર વિરુદ્ધ કરે છે તે અને મુ. અભયશેખર વિ.ની કપટ જાલને પડદા ફાસ પણ કઈ છે. R રીતે થાય છે તે “વાંચક વર્ગ તમે જુએ ! | મુ. અભયશેખરજી–કહે છે કે-“ધર્માત્માને દેવ અને ગુરુ એ આદરણીય તત્વ છે છે એમ ધર્મ પણ આકરણીય તત્વ છે ઈત્યાદિ બેલે ભાઈઓ! ધર્માત્માને દેવ અને ૨ છે ગુરુ આદરણીય છે પણ ક્યાં દેવ અને ગુરુ ? સુદેવ અને સુગુરુ જ ને ? કુદેવ કુગુરુ છે. ન તે આદરણીય નહિ જ ને. એમ ધર્મ પણ સુધર્મ જ આદરણીય હોય ને? કુધર્મતે 8 નહી જ ને! ઇતરેનો ધર્મ જેમ કુધર્મ કહેવાય તેમ ભૌતિક અપેક્ષાવાળા ધર્મને પણ ધર્મ કહેવાય ને ? શ્રી રામચંદ્ર સૂમ.એ નિ:સ્વાર્થ ભાવે કે મોક્ષના લક્ષથી કરાતા ધર્મને કદી ભૂડો કહ્યો નથી. સંસાર માટેના ધર્મ ને જ ભૂંડે કહેલ છે જે રીતે પરમ તેજ” ન મના પુસ્તકમાં આ. શ્રી ભુવનભાનુ સૂ, મ. શુભકિયા જે દુન્યવી સુખસન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તે ઝેરના લાડુ જેવી બની જાય એનો અર્થ એ થયો ને દુન્યવી સુખ-સન્માનના આશયથી કરાયેલ શુભક્રિયા રુપ ધર્મ ઝેરના લાડુ છે અને એમ કહીને એવા ધર્મને શું કહ્યો? ભૂંડે કહ્યું કે # ભૂંડાને બાપ કહ્યું? તે શું આ. શ્રી ભુવનભાનુ સૂ. મ ધર્મને ગાલ દીધી કહેવાય ? હરગીજ નથી. Page #868 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) એમ આ. રામચંદ્ર સ. મ. સંસાર માટે કરેલા ધર્મને ભૂંડા કહી ધર્મને ગાલ દીધી એમ કહેવાય જ નહી. અને આ. રામચંદ્ર સૂ. મ. ધર્માંને ગાલ દીધી એમ મુ. અભયશેખર વિ. હેવા માંગતા હાય તા એમના સ્વ. દાઢા ગુરૂ આ. મુવનભાનુ સૂ. મ. પણ ધને ગાલ દેનારા છે એમ કહેવુ જ જોઈએ પણ તેમ કહેતા નથી . માટે આ રામચંદ્ર સૂ. મ. પણ સ`સાર માટે કરેલા ધર્મને ભૂંડા કહીને (ધમ ને) ગાલ દેનારા નથી એમ નિશ્ચિત થાય છે પણ પ્રિયવાંચકા! એમ ધર્મોને પણ ભૂડા વગેરે ગાળ ન જ આપી શકાય. એમ કહીને મુ. અભયશેખર વિ. સ ́સાર માટે કરેલા ધર્મને ભૂ'ડા હે છે એથી આ. શ્રી રામચંદ્ર સુ. મ. વગેરે ધને ગાલા દેનાર છે એવુ· સિદ્ધ કરવા માયા જાલ રમી રહ્યા છે. ૮૮૪ : શાસ્ત્રના એમ ધર્મને પણ ભૂડા વગેરે ગાળ ન જ આપી શકાય. એ વાય સત્ય રહસ્યને છૂપાવીને આ. રામચંદ્ર સૂ. મને સ`સાર માટે કરાયેલા ધર્મને ભૂ ડા કહીને ગાળ દેનારા હૈાવાના કારણેા શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરનાર તરીકે ઠરાવવાના ખાલીસ પ્રયાસથી અને બુદ્ધિથી લખાયેલું છે. આ શુદ્ધ ધર્મ કે શુદ્ધતા તરફ લઈ જનારા ધને ભૂંડા ન કહેવાય. પણ અશુભ આશંસા ગ્રસ્ત અશુદ્ધ ધર્મને ભૂડા કહેવામાં શાસ્ત્રના કાઇ બાધ નથી. અશુદ્ધ ધર્માંને શાસ્ત્રીય રહસ્યને તા શાસ્ત્રકારોએ વિષ ગરલ આદિ કહીને ભૂંડા કહ્યો જ છે. છૂપાવી જે શાસ્ત્ર વિરૂદ્ધ વાક્ય લખ્યુ છે એથી પેાતે જ ઉત્સૂગ ભાષી કરી જાય છે અને આવા અર્ધ દગ્ધ શાસ્ત્ર વિરુધ્ધ વાક્ય લખવા દ્વારા એમણે પેાતાની બુદ્ધિનુ ખરેખર પ્રશ્નન જ કર્યુ`' હાય એમ લાગે છે. કેમકે આ. ભુવનભાનુ સૂ. મ. અને આ. રામચંદ્ર સૂ. મ. ક્યા ધર્મને ભૂંડા કહે છે એની ગતાગમ જ નથી. પ્રિય વાંચકા! વળી પણ તમે જુએ કે એ મુ. અભયશેખરજી ક્રુત કરી લેાકેાને કેવા ઊંધા પાટા બધાવે છે. તેઓ કહે છે કે ધમ ભૂડા હાય તેા તેનાથી દુઃખ જ આવે’કેવી શાસ્ત્ર વિરૂદ્ધ એ મુનિશ્રીની આ વાત છે ? ઉસૂત્ર વાય એ લખે એ છે કે આ. રામચંદ્ર સૂ. મ.ના વાકયા પ્રવચનમાં એએશ્રીના ગુરૂ દેવાદિવડીલાની હાજરીમાં મેાલાવેલા છે એ ઉત્સૂત્ર વાક્ય કે એ સમજદારને સારી રીતે સમજાય તેમ છે. આ વાક્ય મુનિશ્રી અભયશેખરજીનુ· કેવુ' ઉત્સૂત્ર છે તે જુએ? સુખં ધર્માંત-ધર્મથી સુખ મળે-ધર્મથી માક્ષનું સુખ મળે પણ સુખ મળે. અને સંસારનું ( ક્રમશઃ ) Page #869 -------------------------------------------------------------------------- ________________ જ જ પ્રેરણામૃત સંચય - -પ્રગ ક વીસમી સદીની વિચિત્રતા : આથી સમજાશે કે-ખોટું છોડવું અને સાચું બોલવું, એમાં ઝઘડે કહેનારા છેસાચા નથી. “ખેટું નથી છોડાતું એથી ઝઘડે થાય છે કે સાચું ન લેવાથી ઝઘડો થાય $ છે?— ખાસ વિચારવા યોગ્ય પ્રશ્ન છે. કારણ કે- સાચું સ્વીકારવાથી કે ઝઘડો કરે છે તેથી સત્યને સ્વીકારનાર કહિ જ દેષિત નથી ઠરતે. ખોટી ધાંધલ કરનારને મન * ઝઘડાને ભય હોય, એટલે તે તો ધાંધલ ઊભી કરે પણ એથી એ ખોટી ધાંધલને વશ ૫ ન થાય એ ઝઘડાખોર. ગણાય. આવો ન્યાય કઈ જ ન્યાયી દુનિયામાં ન હોય. બેટી છે પરિસ્થિતિ જે ઝઘડાનું મૂળ છે તેને ઉપસ્થિત કરનાર એ ઝઘડાનું મૂળ ન કહેવાય 8 એ પણ એક આ વીસમી સદીની વિચિત્રતા જ છે! આમ થવાનું કારણ એ છે કેછે માધ્યસ્થ પણાને ખ્યાલ ઊડી ગયે અગર સત્ય પામવાનું અથાણું ઊડી ગયું. કઈ પણ આત્મા કઈ પણ કાળમાં બે યક્ષની પૂજા પામી શક્યું નથી. બહુ ને પ્રપંચી હોય તે કઢાચ પામે, પણ તેને માટે ય પરિણામ તે ઘણું જ ભયંકર ! કારણ છે કે-માયાપૂર્વકના મૃષાવાનું ભયંકર પાપ કરી જાણે, એજ બેય પક્ષને રીઝવી શકે, કારણ છે કે–જે આઝમી તે તે થઈ શકે છે. હવા અને વજાને કદી વેર નથી હોતું, કારણ છે કે–દવજા જેમ હવા આવે તેમ ફરકયે જાય. પણ જહાજની સાથે હવાને વૈર હોય છે છે, કારણ કે–પ્રતિકુળ પવન હોય તે જહાજ અને હવાને મેળ જ ન ખાય એવી જ રીતિએ જેવા માણસ આવે તેની સાથે તેવી વાત કરે તે માણસ બધાને પ્રિય તે લાગે છે, પણ શાસ્ત્ર કહે છે કે-એ પ્રિયતા મહાભયંકર છે. સર્વ સંશય છેદી, સર્વને સમજાય { તેવી ભાષા બેલી શકનારા અને પાંત્રીશ પાંત્રીશ વાણીના સ્વામિની સભામાં પણ પાખંડીએ તે બળતા જ રહ્યા છે. તેને–તેને દેવ, જેને–તેને ગુરૂ કે જેને–તેને ધર્મ માનનારાને તે તારકે પણ 4 રાજી ન કરી શક્યા. તો પછી ગમે તે રીતે સૌને રાજી કરવા એમાં જે ધર્મ માને, { તે પ્રભુની આજ્ઞાને કઈ રીતે પાળે ? લોકહેરીને અર્થ એ છે કે-જે બાજુ લોક વહે છે છે તેમ વહેવું. એ જે ધર્મ હોત, તો એને ત્યાગ કરવાનું આ શાસન શું કામ કહેત? ? ( ધર્મને કોપદેશ લોકેાને રાજી કરવા માટે છે કે લોકેને ઊન્માર્ગથી ખસેડી સન્માર્ગમાં સ્થાપન કરવા માટે છે ? અને જે રાજી જ કરવા હોય તો ભવઈયા અને નાટકીયા ક્યાં * ઓછા છે ? એ રાજી કરવાની વૃત્તિ ધર્મમાંથી કે આજ્ઞામાંથી નથી આવી, પણ કાંઈક ! Page #870 -------------------------------------------------------------------------- ________________ ડ - - - - ઃ શ્રી જૈન શાસન (અઠવાડિક) બીજેથી આવી છે અને ચાલી પડી છે, કેમકે–અજ્ઞાનીઓએ એ વૃત્તિને સારી માની લીધી. એવાઓને અજ્ઞાનીઓએ મધ્યસ્થ કહ્યા અને એવા જે ન હોય એને ઝઘડાખોર કહ્યા. ક સાધુ અને સાંસારિક પ્રવૃત્તિ : આજે જે સાધુએ ગૃહસ્થાના ગૃહવાસની પંચાતમાં પડી, ગૃહસ્થોના ગૃહવાસની 4 કરણીઓની પ્રશંસા તથા પુષ્ટિ કરી રહ્યા છે, અને ગૃહસ્થના ગૃહવાસની કરણીએ ? કરવાને ઉપદેશ કરી રહ્યા છે, તેઓ બરબજારમાં પોતાના સાધુપણાનું લીલામ જ કરી રહ્યા છે. કારણ કે “શ્રી જિનેશ્વર દેવના સાધુઓને જેમ બહુ આરંભને ઉપદેશ કરવાની છે મનાઈ છે, તેમ અ૫ આરંભને ઉપદેશ કરવાની પણ મનાઈ જ છે.” શ્રી જિનેશ્વર 8 દેવના સાધુ જેમ કંદમૂળ ખાવાનું પણ નથી કહી શકતા, તેમ કંદમૂળ સિવાયની વનસ્પતિ પણ ખાવાનું નથી કહી શકતા. જેમ મેટું પાપ આચરવાનું નથી કહી શકતા અર્થાત ગૃહવાસને પુષ્ટ કરતી એક પણ વસ્તુને અને ગૃહવાસ જરૂરી છે?—એમ વનિત કરતી એક પણ પ્રવૃત્તિને તે પુણ્યપુરૂષો પોતાના ઉપદેશમાં સ્થાન નથી જ આપી શક્તા, : “તેમ જે સાધુઓ કેવલ લોકેષણામાં જ પડ્યા છે અને માનપાન એ જ જેઓ નું એક જીવન ધ્યેય છે તથા જેએ સહુને સારા લાગવામાં જ અને સહુને સારું મનાવવામાં જ તથા પિતાની વાહવાહ બનાવી રાખવા ખાતર સત્યને સ્કૂટ કરવાની શકિત છતાં ઈરાદા પૂર્વક ગોળ ગોળ ગોટાળા વાળી અજ્ઞાન જનતાને અજ્ઞાનના અંધકારમાં અને દુર્ગતિના છે છે ખાડામાં ધકેલવા જેવા અધમ પ્રયત્ન સેવે છે.” તેઓનું એઠું લઈ જે મહાપુરૂષે પ્રભુમાર્ગે જ વિચરવામાં અને એથી જ | દુનિયાઝારીના નાના કે મોટા એક પણ આરંભને અનુમોદન આપવા નથી ઈચ્છતા, આ છે તથા ગૃહવાસને નરકના પ્રતિનિધિ તરીકે માની, તેના ફંક્રમાં ફસેલા પણ લઘુકમિ * હોવાના કારણે તેના ત્યાગ તરફ જેઓની દૃષ્ટિ ઢળી છે, તેઓને “તે નરકના પ્રતિનિધિ 1 રૂ૫ ગૃહવાસને તજી દેવાને અને જેએ એકદમ તજી શકે તેવા ન હોય, તેઓ ને તેમાં છે ૧ લીન નહિ થવાને તથા ધીમે ધીમે પણ તજતા થવાને અને ન તજી શકાય તો પણ શું તજવા ગ્ય જ માનવે જોઈએ—એવી જ જાતિને ઊપદેશ આપવામાં કલ્યાણ માનનારા છે. છે, તેવા પુણ્ય પુરૂને દુનિયાદારીની શુદ્ર તેમજ પરિણામે આરંભ અને સમારંભને ? ઢસડી લાવનારી તથા દરેકને અર્થ—કામની લાલસામાં મુગ્ધ બનાવનારી પ્રવૃત્તિઓમાં 5 જોડાવાનું કહેવું, એ શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાની વિરાધના કરવા જેવું જ છે. આથી જ ? મારી ભલામણ છે કે-મુનિમાર્ગને સમજી મુનિવરો પોતાના મુનિપણામાં શુદ્ધ રીતિએ ! ટકી શકે અને તમને પણ તે પુણ્યમાર્ગે દોરી શકે તેવી જ આચરણાએ કરવી એ તમારા તે માટે હિતાવહ છે અને પૂજ્ય મુનિવરેએ પોતાના મુનિ પણાને જ દ્રષ્ટિ સમક્ષ રાખી Page #871 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ : : ૮૮૭ છે તેમાં એક લેશ પણ ક્ષતિ ન આવે તેવી રીતિએ પ્રભુની આજ્ઞાને અનુસરતું જ વર્તવું એટલે કે–વિચારવું એ જ હિતાવહ છે. { જીવનનું પરિવર્તન તેનું નામ દષ્ટિ! છે બધા અશુભ ભાવનું મળ શું? પરિગ્રહ. પરિગ્રહની જરૂર શા માટે? સુખ છે જોઈએ છે. માટે. પાંચ ઇન્દ્રિયોના સુખની ઇચ્છા તેનું નામ જ મૈથુન છે. તેના માટે 1 પૈસા–ટકાકિની જરૂર પડે છે. તો આ પરિગ્રહ અને મૈથુન પાપ લાગે ? તે અશુભભાવ) 3 લાગે? તે અશુભ ભાવ નથી લાગતા માટે હિંસા-ચેરી-જૂઠ વગર ચાલતું નથી. તેનામાં તે ક્રોધ-માન-માયા-લોભ–રાગ-દ્વેષ જીવતા હોય, અવસરે કલહ-કજિયા, રતિ–અરતિ– 1 ચાડી ચૂગલી પણ કરે. આ બધાના મુળમાં અશુભભાવ છે પરિગ્રહ અને મૈથુન. આ બે જ કરવા પડે તો હું ખરાબ કરું છું, પાપ કરું છું તેમ લાગે છે? તે ખરાબી કાઢવા ન ભગવાન પાસે, સાધુ પાસે જવાનું છે અને ધર્મ કરવાને છે. ત્યજવા લાયક ચીજ ત્યજવાની ઈચ્છા નહિ તે માણસ પણ નહિ. પરિગ્રહ અને તેનો ભગવટે ખરાબ છે તેમ રોજ કાંટાની જેમ ખટકે? તેમ છે છે ખટકે તે જ ખરેખર ધર્મ કરવાની ઈચ્છા થાય. a ધર્મ શું ? ઊઢારતા, સટ્ટાચાર, સહનશીલતા અને સદવિચાર. તમને લક્ષમી ? વધારે પ્રિય કે ઊઢારતા? જેની પાસે અધિક પૈસા તે અધિક ઊદ્વાર? જેમ પૈસે વધે છે તેમ ઊઢારતા વધે? પ્રાણ કરતાં ય ધર્મ શ્રેષ્ઠ છે. તે આત્માને જ પૂછવાનું કે તું ? જ ઊઢાર છે કે કૃપણ? ઉદારતા આત્માને સારે બનાવે. કુપણુતા-લક્ષમીનો લોભ આત્માને ખરાબ બનાવે. પ્ર : ખરાબ ચીજ બીજાને આપવી તેમાં ઊઢારતા શું? ઉ) ખરાબ ચીજ રાખવા માટે ખરાબ, બીજાના ભલા માટે આપવી તે ! સારી. શાત્રે કહ્યું છે કે, સારા માણસની લમી બીજાના હાથમાં જાય તો તે સારે ન થાય. સારા માણસનું ધાન ખાધું હોય તે બુદ્ધિ સુધરે. સારા ભાવે આપે તો બીજાને પણ લક્ષમી રાખવાનું મન ન થાય પણ લક્ષમી છોડવાનું મન થાય તે ય ઊઢાર બની ? જાય. (ઉમશ:) Page #872 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] ] [ ટાઇટલ નું ચાલું] સુનિશ્ચિત્ત મત્સરિણે જનસ્ય, ન નાથ! મુકામતિશેરને તે માધ્યશ્ચમસ્થા ય પરીક્ષકા યે, મણી ચ કાચે ચ સમાનુબધા | ( અયોગ વ્યવરોઢ બત્રી,ી . ૨૭ ) અથડ–હે નાથ શ્રી વીતરાગ દેવ! એમાં સુનિશ્ચિત છે, તે લેકા મત્સરી મુદ્રા . અતિક્રમતા નથી, એતાવતા મત્સરી જ છે જે માધ્યસ્થ કહિયે મધ્યસ્થપણાપ્રતે આસ્થાય 1 શ્રદ્ધા ન કરી તે પરીક્ષક છતા મણિમાં અને કાચમાં સમાનુબંધા કે. સરખે પરિણામે છે 1 છે. કાચ રત્નરે અંતર ન દેખાવે મધ્યસ્થ રહે. પરીક્ષક એ વિષય અર્થ જિનને ભલાવે. બીજે જિતરે નિર્ણય થાય ઇતરે નિર્ણય કરી પરીક્ષક ગીતાર્થ રી આ પ્રમાણે છે A કરે. અનિશ્ચિત અર્થ સાચોઈ કહો, તી પરીક્ષા આપવામાં પડે, ઉક્ત ચ સંમનિમહાતકે એયતા સદ્દભૂયં સદભૂયમણિશ્ચિમં ચ વયમાણું ! લોકય 'પરબ્રયાણું વયણિજજપહે પઠઇવાઇ છે ૧ ” અર્થ:- એકાંત સદભૂત અર્થ દૂર રહી. સદભૂત અર્થ પણ જો અનિચિત કે, ર 1 સદેહાક્રાંત કહે તે વાદી લૌકિક અને પરીક્ષિક લેક તેહને વચનીય પથ કે. નિંદામાર્ગ 4 છે તેમાં પડે તે માટે સંદેહ ન કર. ઇતિ. છે બીજે જે ચેં લિખ્યો છે. લાભાંતરાય કમરા ક્ષયથી કેવલીને દિવ્ય પરમાણુ પચય | 5 રામ રામ હુઈ રહ્યો છે. તે માટે આહાર કહ્યો છે. કેવલીને પણ કવલાહાર નથી, એ છે છે વાત થાંરા દિલમાં જ કિ ઉં પૈસે. એ આહાર તે ક્ષાયક હાઈ જાય ક્ષયરો કાર્ય સિદધને ? { પણ છે. ક્ષયરે કાર્ય અને પુદ્દગલ વિપાકી ઈસડો તે દિગંબર યુક્તિ શૂન્ય સહે. 4 તે બીજું લાભાંતરાય કર્મક્ષયથી લાભ જ હવે, તે ઉપચય જ હવે કે તઠિનાઈ કેવઈ છે ? ચયાપચયાંતરાય કર્મ જ દીઠો હોય, તે તિરે ક્ષય ચયાપચય કહી શકે. બીજો ! છે રોમાહાર કહે છે તેણે દિગંબર પ્રક્રિયા પણ સમજી નથી. દિગંબર વ્યંજનાવગ્રહ ન વિના કેવલીને સ્પર્શ આહાર લે ન માને “હિદંહ ઉગાલાઈહિ' ઇત્યાદિ પ્રવચનસાર વચનાત. કેવલીનામનવરત લોકાલોકાલોકન કે લિત મુજ ભાણ કેવલજ્ઞાન મહિમ્નામન સેપનીતા એવાહાર વર્ગણાવૃદિધ પિષદાયિન્ય ઇતિ ચેન્ન મનેzભક્ષિણ દેવાનાં વૈક્રિય| શરીરનુગતાના મેવ તાસાં શ્રવણભવ@ીકારીક શરીરાનુગતા અપિતા : પરિકલ પંત ઈતિ છે ચેત કિમથે ભગવછરીર સ્મિતિ : વૃધયામિતિ ચેન્નૌઢારિક સ્થિતિ વૃધયા દે: 1 કલાહાર નિમિત્તાયા એવ દષ્ટવાદ દષ્ટપરિકલ્પનામાં પ્રમાણુભાવાત! ભગવદ્યૌદારિક છે Page #873 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૧ તા. ૧૦-૬-૯૭ : (ટાઇટલ ૩) સ્થિતિત્વાવ નેપિત દ્વય ભિચારાચ્ચ કેવલજ્ઞાનાત્તર* ભગવદ્રૌઢારિક સ્થિતૌ તદેવેશૈલોષ્ટાંતત પ્રસંગ : સયેગિજિન શરીર સ્થિતૌ દ્રવ્ય મનાવષ્ટ ભેાપનત દિવ્યાહારનું સ’ક્રમા હેતુ રિત્યપિ રેતવચ : કેવલજ્ઞાનેતર' પ્રતિક્ષણું જાયમાનસ્ય તસ્ય કાલ નિયમે માનાભાવાદે તેન પરમૌઢારિક વાવચ્છિન્ન હેતુત્વમધ્યપાસ્ત.. અન્યેાન્યાશ્રયાચ્ચ કિ ચૈવમન્વય વ્યતિરેકાભ્યાં કેવલજ્ઞાનસ્ટીવ વ્યિાહારહેતુત્વ પ્રસતાૌ કારણે કા પચારાઢિનામતિજ્ઞાનાદેરિવ પૌદ્ગલકત્વ પ્રસંગ તિ ન કિચિદંતતૂ ઇત્યાદિક અસ્મતૃત શાસ્ત્રવાર્તા સમુચ્ચય વૃત્તૌ સ્યાદ્વાદ કલ્પલતા નાખ્યાં બાથ : ૫ કૈવલજ્ઞ ન મળે મનેજ આવી આહાર વણા જો કેવલ કહીશ તેા નુ છે. એહવા તેા મનાભક્ષી દેવતાને જ હાય; તે। અદૃષ્ટ પરિકલ્પના થાય. જે માટે ઔદાર શરીરની સ્થિતિ વલાહારે જ ીઠી છે. ભગવતમાં ઔદારિક શરીરની સ્થિતિ માટે વ્યભિચા થાએ. કેવલજ્ઞાન પછી જે ઔઢારિક શરીર સ્થિત્યાદિક તિહાં વ્યિાહાર વણાને હેતુપણું કહીએ તેહ ન ઘટે જે માટે, જે માટે નિરતર આવ દિવ્યાહાર પરમાણુ શરીર છે. તિતિાંઇ ચઉમે ગુઢાણે પણ લાગી જાય. એહે કરી પરમૌઢારિક શરીર તે હેતુ તે પણ નિરાચ્, જે માટે વ્યિાણુ· સંક્રમ સિધ્ધિ પરમૌઢારિકની સિધ્ધિ અને તેહની સિધ્ધિ વ્યિાણુ સક્રમસિધ્ધિ એ અન્યાન્યાશ્રય દોષ થાએ તથા એમ કરતાં અન્વય વ્યતિરેકે કેવલજ્ઞાનને જ વ્યિહાર પણ હાય. તે વારે કેવલજ્ઞાન પૌલિ હુઇ જાએ; તે નિયતકાલવેદની ઉય જનિત વલાહાર કેવલીને માનતા શું જાય છે ? જે સત ંત્ર વિરૂધ્ધ અદૃષ્ટ કલ્પના કીજે. ઉકત ચરત્નાકરાવતારિકામાં આહાર પર્યાપ્તિ નામમેયિ વનીચેાઢય પ્રભલ પ્રજ્વલદી ચલનાપતપ્યમાનાહિ પુમાનાહારમાહારયતીતિ । ’ શરીર વૃધ્ધિ પાષ હેતુ કેવલીને એમપીએ પહેલાં વૃધ્ધિ પુષ્ટતા પહેલાં તે વિના જ છે, અને કેવલજ્ઞાન ઉપન્યા પછી મદ્યાગ્નિપણાના દોષ થાયે; એહવું તેા સ’ભવે નહિ. કેવલી અગ્યાર પરીસહ શ્રીભગવતીસૂત્રમયે પણ કહ્યા છે. તથા શ્રી તત્ત્વા મધ્યે પણ કહ્યા છે. એકાદશ જિને’ ઇસ્યા સૂત્ર છે. પણ એકાદશ જિનેન' ઇસ્યા સૂત્ર નથી. અને શ્રી સિદ્ધ સેનાચાય કૃત ટીકા મધ્યે ઇસ્ચેા વ્યાખ્યાન પણ નથી. કિંગ ખરી સર્વાર્થસિદ્ધિ ટીકામાં હું ન સતિ” ઇસ્યા બાહિરથી લેવા દ્યો છે. સૂત્ર વિરૂઘ્ધ વ્યાખ્યાન કર્તા તા દુતગ્રાહીમાં છે, તે લેાકમાં ઉપહાસનીય છે. ( ક્રમશ : ) Page #874 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી./સેન.૮૪ ooooooooooooooooooo . 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0 VURUG સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હું વવવવા ooooooooooooooooo ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦. મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે. કે મરજી મુજબ વતે. જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ છે. થવું પડે તે ચીજ સારી કહેવાય? ચેરી કરીને, અનીતિ કરીને, મેજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. ૪ . જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડું લાગે છે તે આર અને રૌદ્ર સ્થાનમાં ૨ 8 જ મરવાના અને દુર્ગતિમાં જવાનું છે. જેને સુખ ભૂંડ લાગે અને દુઃખ વેઠવા 9 જેવું લાગે તે જ બચી જાય. આરંભ–પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનીતિ ભૂંડી ન લાગે. આજે બધાની બુદ્ધિને ક્ષય થયો છે કારણ કે પાપનો ભય નથી, સુખને લેભ ૪ છે, દુઃખને ડર છે અને ધર્મને ખપ નથી. ૪ . વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે છે તે ફૂટી નીકળે. 9 છે . વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના 9 ત્યાગીની તમારા કરતાંય ભારે દુર્દશા હેય. આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આધિ અને વ્યાધિથી ૫ પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. R. માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેદા થાય છે. માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આતે ન જોઈએ આ-અ જોઈએ તે જ ઉપાધિ છે. છે . જેટલું નિરૂપણધિકપણું તેટલો ધર્મ. જેટલું ઊપાધિપણું તેટલે અધર્મ. 00000000000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાત વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ૦ Page #875 -------------------------------------------------------------------------- ________________ ( નમો 9374માણ તwયરાi સમારૂં. મહાવીર પ્ર Wળા જજે હૃહન્ન % માણે Re U|| મામU] સવિલ જીવ કહું જ ઈ શાસન રસી.. ભાગ તૃષ્ણાથી થતી હાનિ તે ધતુરતરૂં વપત્તિ ભુવને મૂલ્ય કલ્પદ્રુમમ્ છે હૂવાતિ ખલુ કકર' નિજ કરે ન પ્રક્ષિપ્ય ચિન્તામણિમ્ ા વિક્રિય દ્વિરદ' ગિરીદ્ર સદૃશ. - કીતિ તે રાસભમ; એ લબ્ધ પરિહત્ય ધમમધમાં આ ઘાવન્તિ ભેગાશયા: | જેએ માંડ માંડ પ્રાપ્ત ધમને ત્યાગ કરીને ભાગ-તૃષ્ણાની પાછળ આંધળી દોટ મૂકે છે તે અમે આ ભુવનમાં કલ્પવૃક્ષને ઉખેડીને ધતુરા આંકડાને વાવે છે, ચિન્તામણિને નાખીને પિતાના હાથમાં ખરેખર કાંકરાને ગ્રહણ કરે છે. અને પર્વત સમાન શ્રેષ્ઠ હાથીને વેચીને ગધેડાને ખરીદે છે. માટે ભેગતૃષ્ણા ત્યાગ કરવો હિતાવહ છે. | લવાજમ વાર્ષિક | શ્રી જન શાસન કાર્યાલય | લવાજમ આજીવટ શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ કી જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005 Page #876 -------------------------------------------------------------------------- ________________ ? ? ? ? ? ક ૧૦ : શાસન સમાચાર : નાલી (પાંચપાતરા)માં પૂ.આ.ભ. શ્રીમદ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ. ની છે નિશ્રામાં ચેાથે આરો વર્યો. વૈશાખ સુદ ૧૫ના દિવસે ૬૧0 રૂા.નું સંધપૂજન થયેલ તે નીચે લખેલ છે. (૧) શા પારસમલજી ઈન્ડરમલજી રાણી (ઢાપા) તરફથી ૫ (૨) શા જવાનમલજી આસાજી રાણી , (૩) શા ભવરલાલજી નવાજી ભાગલ લેફરા (૪) શા દેસમલજી સેનાજી હરણ (નરતા) (૫) શા ભવરલાલજી નેનમલજી હરણ (નરતા) (૬) શા શિવરાજજી લેનાજી ભીનમાલ આજે શા વિરાજી જવાજીએ પૂ. આ. ભ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ.ની બેલી છે 5 બોલીને ગુરૂપૂજન કરેલ. શા કામલજી ઉઢાજીએ પૂ. સૂરિજી મ.ને કાંબલ. એઢાવેલ. 8 ૧ પૂ. પંન્યાસપ્રવરશ્રી દશનરત્નવિ. ગણિવરની કામલીને શા હસ્તિમલજી અનાજીએ બોલી છે ન બોલી કામલી વહોરાવેલ. પૂ. પંન્યાસ પ્રવરશ્રી વિમલરત્ન વિ. ગણિવરજીને કામલી શા છે. હસ્તિમલજી અનાજીએ બોલી બોલી લાભ લીધેલ. પૂ.વીર વિ.ને શા હસ્તિમલજી ઉઢાજીએ છે બોલી બોલી લાભ લીધેલ. સાધ્વીજી ગુપ્તિરત્નાશ્રીજીને કામલી વહોરાવાની બોલી બોલી ? 4 હસ્તિમલજી ઉદાજીએ લાભ લીધેલ. વૈશાખ વદ ૧ શુક્રવાર જિ. ૨૩–૫-૯૭ના દિવસે જ ૧ પ૧)નું સંઘપૂજન થયેલ તેમાં નીચે મુજબ નામે છે. (૧) શા મચંદજી વરરાજી ભીનમાલ તરફથી–૫ (૨)શા લાલચંકજ ચુનીજી જાલેર { તરફથી–૫. (૩) શા ગેબજી મેતાપજી હરણ દાસપા તરફથી–૫. (૪) શા માંગીલાલજી સેનજી ભીનમાલ તરફથી–૫. (૫) શા જેસાજી પરકાજી દાસપા તરફથી-૫. (૬) શા છે # બાબુલાલજી વાગજી ભીનમાલ તરફથી–૫. (૭) શા માણકચંદજી માતાજી કાસપા A તરફથી–૫. (૮) શા ભાલચંદજી હેજાજી દાસપા તરફથી–૫. (૯) શા કેશરીમલજી નેણુજી હકીડા દાસપા તરફથી–૫. (૧૦) શા પારસમલજી વરઠાજી કાસપ તરફથી–પનું ધ સંઘપૂજન થયેલ. પછી પાત્રા આદિ વહોરાવેલ. પૂ. આ. ભ. શ્રીમદ વિ. કમલરત્ન સૂ. મ. સા.એ વૈશાખ વઢ ૨ ના દિવસે ભીનમાલ તરફ વિહાર કર્યો. સંઘ લાવા ગયો. 3 આંખમાં આંસુ હતાં, વૈશાખ વઢ ૩ના દિવસે પૂ. પંન્યાસપ્રવરશ્રી દર્શનરત્ન વિ. ગણિવર્ય આદિએ દાસ્પા બાજુ વિહાર કરેલ. ચોમાસા માટે અષાઢ સુદ ૨ ને જોધપુર છે પ્રવેશ કરશે. ગુરૂજી પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સ. મ. પાલનપુર અષાઢ સુ૪ ૨ ને પ્રવેશ કરશે. оооооооооооооооооооооооооооо Page #877 -------------------------------------------------------------------------- ________________ UM riallar A SITÈRIERS 1.8181 SMVWHEERDANYO NDIRIR jnew yorul auto eva Biblo P841 men YH2O 4 -તંત્રી O QUI NAND • wઠવાડિક - આજ્ઞારા ર૮/ ૪. શિવાય ચ મ ા પ્રેમચંદ મેઘજી ગુઢા ૮મુંબઈ) હેન્દ્રકુમાર મનસુખલાલ we (૨૪wછેe. ૪૮રચંદ છે, વઢવા) ' જાવેદ જમરા " (જજ જ8) • 8 વર્ષ : ૯] ૨૦૫૩ જેઠ સુદ-૧૨ મંગળવાર તા. ૧૭-૬-૭ [ અંક: ૪ર ! : પ્રકીર્ણક ધર્મોપદેશ - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા | ૨૦૪૩, અષાઢ વદિ-૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– 1 | (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, સ મિચ્છામિ દુકકડમ (પ્રકરણ ૧૭મું ) " -અવ૦) . પ્રસારી ઊંઘ આવે તે પુણ્યોદયથી કે પાપોથી? ઉ, શાતાને ઉદય હોય તેને સારી ઊંઘ આવે. પણ શાતાને ઉદય અને ૨ ઊંઘ જેને સારો લાગે તે બે ય પા૫ છે. “સંસારમાં સારું ક્યાંથી હોય?” આવું બોલનારા શ્રાવક જોઈએ છે. બે શ્રાવક આ ભેગા થાય તે પરસ્પર શું વાત કરે ? “વેપાર કેમ ચાલે તેમ પૂછે ને કે “આ વેપાર છે જ્યારે છોડવો છે? આ પાપ ક્યાં સુધી ચાલુ રાખવું છે તેમ વાત કરે ? સભા : બજારની જ વાત કરીએ છીએ. ઉ) : બે શ્રાવક ભેગા થાય અને બજારની વાત કરે તો તે અસલમાં શ્રાવક જ છે શાએ કહ્યું છે કે– શ્રાવક મળે તે ધમની જ વાત કરે. “હજી વેપાર છૂટતો નથી. બહુ લાભ વળગ્યો છે. શું કરીએ તે તે લેભ છૂટે તેમ વાત કરે. આજના ૧ શ્રાવકો પણ સંસારની મેકાણુ માંડે છે. સભ. : અમે શ્રાવક જ નથી. Page #878 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક છે ઉ૦ : હું કહું તે ગુસ્સે થાવ. શાએ કહ્યું છે કે—કાણાને કાણે ન કહે. આંધળા કરતાં કાણા અને બાડા વધારે ખરાબ હેય છે. આજને માટે ભાગ એ છે કે તેના સારા કામને વખાણે તે રાજી. ને ? વખાણે તે નારાજ થાય. સભા : પૂજામાં આવે છે કે-મિચ્છ અભવ્ય ન ઓળખે, અધે ને કાણે ઉ૦ : મિથ્યાષ્ટિ આંધળો છે પણ સમજે તે દેખતો થઈ શકે છે. જ્યારે ? છે અભવી જીવ તે સઢાને માટે આંધળે રહેવાને છે કેમકે મોક્ષની વાત તે કદી માનવાને નથી, મેક્ષ તેને કદી બેસે નહિ. ઉપરથી તે તે મોક્ષની પણ મશ્કરી કરે છે. | તમને મેક્ષની વાત ગમે છે? જેને મેક્ષની વાત જ ન ગમતી હોય તે બધા છે ભવ્ય હોય તો ય ભારેકમી છે. તમે બધા ભારેકમી છે કે લઘુકમ છે? અહીં રાજ છે આવો છે તે મોક્ષે જવા માટે આવે છે કે સંસારમાં લીલા લહેર થાય તે માટે છે આ છો? અહીં આવનારા બધા સાધુ થવા માટે આવે છે? મંદિરે જાય તે બધાને ? ભગવાન થવું છે? ઘર-બારાદિ જે ભૂતની માફક વળગ્યા છે તે છેડી દેવાનું મન છે ! તે માટે અમે અહીં આવીએ છીએ તેમ કહું તે કબૂલ કરે? પ્ર : સાંભળે તે લઘુકમી નહિ! ઉ) : સાંભળનાર વિઠ્ઠા પણ હોય છે. તેવાને લાભ ન થાય. તેવા માટે છે | વ્યાખ્યાન નથી. જે સારે જીવ હોય તેને લાભ થાય. મોટે ભાગ કુતૂહલ માટે આવે ? છે. શું બોલે તે જાણવા માટે આવે છે અને બહાર જઈને ગમે તેમ બોલે તેની 4 કિંમત નથી. તમને તમારા ઘરમાંથી પૂછે કે-રોજ વ્યાખ્યાનમાં જાવ છો છતાં હજી એવાને એવા રહ્યા છે. તે તમે ગુસ્સે થાય કે કબૂલ કરે કે–હજી સુધર્યો નથી. ઘર છોડવા માટે, પિસા છોડવા માટે, કુટુંબ-પરિવારાદિ છોડવા માટે આવતા હતા તે તમારું છે જીવન બદલાયું હોત. ઝટ મોક્ષે જવાનું મન થાય છે? તે માટે સાધુ થવાનું પણ મન થાય છે? આ ઉપદેશ સાંભળતા પાપ, પાપ લાગે છે? ઘર-બારાઢિ યારે છૂટે છે તેની જ ચિંતામાં છે? “હું સાધુ થવા માટે જ વ્યાખ્યાનમાં જાઉં છું” આમ જો તમે છે ઘરે કહેતા હો તો તમને વ્યાખ્યાનમાં પણ ન જવા દે તેવું તમારું કુટુંબ મળ્યું છે! બજારમાં સારી ચીજ મળે કે જુવે તે તેની ઘરે જઈને વાત કરે છે. તેને અહીંથી છે શું લઇને જાવ છો? જે લોકો અહીં ન આવી શકે તેઓને અહીં વ્યાખ્યાનમાં જે { વાત સમજે તે ઘરે જઈને કહે છે? રોજ સાંભળવા છતાં હજી આપણે આવા ને છે Page #879 -------------------------------------------------------------------------- ________________ વર્ષ બક ૪૨ તા. ૧૭–૬–૯૭ : .: ૮૯૫ { આવા કેમ રહ્યા તેવી પણ વાત ચાલુ છે ? અહીં પણ તમે ઘર–પેઢીના કામ–બરાબર 1 ગોઠવાઈ ગયા છે માટે આવે છે ને ? જે તેમાં વાંધો પડે તે કાલથી ને પણ { આવે ને? દાકરાએથી કે વહુઓથી તે અહીં અવાય નહિ ને? મારા ઘરના બધા માણસે એ જ વ્યાખ્યાન સાંભળવું જોઈએ તેવું પણ તમારા મનમાં છે ખરું? છે તમારો નેકર પણ અહીં આવી શકે તેવી વ્યવસ્થા કરી છે ખરી? સાધુનો વેગ છે હોય અને રોજ વ્યાખ્યાન ચાલુ હોય તે પેઢી અગિયાર વાગ્યા પછી જ ખેલોને? છે. છે આજે તે ઘણાને જેન નેકર પણ નથી ગમતા. અહીં આવે તેને રોજ સાધુ થવાનું મન થાય ખરું? પ્ર : રોજ ઘા પડતા હોય તો એકાદ ઘા લાગી જાય ને ? ઉ૦ : હજી સુધી ઘા નથી લાગ્યો તેનું દુઃખ છે ? અહીં રોજ કેમ આવે છે? સાધુ થવું છે? ઉદાર બનવું છે? શીલસંપન્ન | બનવું છે? તપસ્વી બનવું છે? સારા વિચારમાં જ રમવું છે? ખરાબ વિચાર આવે છે છે તે “હું નાલાયક છું, પાપી છું” તેમ લાગે છે? મઝેથી જીવી શકે, સારું ખા–પી | શકે, બે પિસા ધર્મમાં પણ ખચી શકે તેટલું હોવા છતાં પણ અધિકને અધિક ધન છે મેળવવાનું મન થાય છે તે તે અમારે ભારે રોગ છે તેમ લાગે છે ? “ધર્મને ટાઈમ . જે નથી તેવું સુખી કહે? સુખી અને ટાઈમને આધીન ! તમને ટાઈમની કશી કિંમત નથી. જેટલા અપલક્ષણે બીજામાં હશે તેના કરતાં વધારે અપલક્ષણે આજના ધર્મ ન કરનારમાં છે. મથી લાભ કરે છે, જૂઠ બોલે છે, ચોરી કરે છે. અને આજે તે ( રાજદંડ થાય તેવી ચરી ખૂબ મઝેથી કરે છે અને કરવી જ જોઈએ તેમ પણ કહે છે. છે છે તેથી જ આજે ઘણું લેકે ભગવાનને, સાધુને અને ધર્મને ખરાબ કહે છે, તે ત્રણની ૧ નિદા કરે છે. મારાથી ભગવાનને સાધુને અને ધર્મને કલંક ન લાગે તેવું જીવન મારે છે જીવવું જોઈએ તેવું પણ મનમાં થાય છે? 5 આજે તમે જેમ જેમ ધર્મ કરે છે તેમ તેમ તમારું જીવન બગડતું જ જાય 8. છે. લોભ ઓછો થયો છે? મારી પાસે ઘણું પૈસા છે હવે નથી જોઈતા તેમ થાય છે? 3 કેટલા પૈસા મળે તો વેપાર બંધ કરે ? મરતા સુધી બંધ જ કરવો જોઈએ તેમ માને છે છે? તમે નિવૃત્ત ક્યારે થવાના છે ? વેપાર ન કરતા હોય તેવા અહી બેસેલામાંથી કેટલા મળે? મઝથી છતે પૈસે, આજીવિકાનું સાધન હોવા છતાં ય વેપાર કરે તે જૈન જ નથી? તેવને ભગવાનનો ધર્મ અડકે છે તેમ કહેવાય? Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] આજના વેપાર માટે ભાગે જૂઠના અને ચારીના ભરેલા છે. મારી પાસે કેટલા પૈસા છે તે ખોલી શકાય નહિ તેવા છે. તમારી પાસે જે છે તે બધુ ચે।પડે છે ? માટે તા તમારે ઘેર ધાડ પાડવા આવે તેનેય ખરામ બનાવી રવાના કરાય બધા જ સમજે છે કે બધા ચાર છે. આજે શાહુ તેટલા ચાર છે, શેઠ તેટલા શ છે, સાહેબ તેટલા શેતાન છે. આજે સારા ચુગ નથી ચાલતા પણ શેતાનને ચુગ ચાલે છે. આવું અમારે ખોલવુ પડે તે અમારે માટે દુઃખરૂપ છે. માટે સમજો કે, ભગવાનના ધર્મ સાચી રીતે ન સમજે તે ધર્મ ધર્મરૂપ ન અને, તેનાથી ક્દાચ એકવાર દુનિયાનુ સુખ મલી પણ જાય જીવને વધારેને વધારે પાપી બનાવી ક્રુતિમાં માકલી આપે. આજના સુખીવર્ગ જે રીતે જીવે છે તેથી મરીને ક્યાં જશે ? ધી માત્રને વિશ્વાસ હેાવા જોઇએ કે–હુ સતિમાં જ જવાના છે. દુર્ગતિમાં જવાના નથી. કેમકે, તેને મરવાના ભય ન હેાય, ખાટું જીવવાના લાભ ન હેાય; ધર્મને સારેા માને, પૈસાને ખાટા જ માને, મેાક્ષને માને, મેક્ષને વહેલામાં વહેલા પામવાની ઈચ્છાવાળા જીવ સાચા ધર્મ પામી શકે. તેની ઇચ્છા ન હાય તે ધમી જ નથી, ધર્મ કરીને પણ મિથ્યાત્ત્વને જ વધારે. આવી દશા ન થાય તે માટે શુ કરવુ. તે હવે પછી— 悲 : શાસન સમાચાર : મ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ આદિ ભુજ-પૂ. આ. કચ્છભશ્વરના સઘ પછી કચ્છની નાની માટી પંચતીથી કરી ચૈત્ર સુ૪૧૨ ના ભુજ પધાર્યા. ચૈત્ર સુદૅ ૧૩ના ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે ભવ્ય હજાર ભાવિકા વરઘેાડામાં જોડાયા, નવકારશી સાત સંઘની વરઘેાડે. નીકળ્યા. ૩ ૬ હજારની સખ્યા થઈ થઇ. અંજાર—પૂ. શ્રી મંજાર પધારતા ગુલાબચંદ કું. માં મનસુખલાલ દેવરાજ શાહની વિનતિથી પધાર્યા ત્યાં શ્રી સંઘ સ્વાગત માટે આવી જતા માંગલિક પ્રવચન તથા મનુભાઈ તરફથી ૧૦-૧૦ રૂા.નુ` સદ્ઘપૂજન થયું. સામૈયુ ગામમાં પહેાંચતા પ્રવચન તથા મનુભાઈ જીવરાજ તથા બચુભાઈ હરિયા અને હાલાર પડાણાવાળા તરફથી પ્રભાવના થઈ બીજે દિવસે બચુભાઈના ધર્મ પત્ની જ્યાબેનને ૫૧મીએ ળીના પારણા નિમિત્તે પ્રવચન ૫–૫ રૂા. સૉંઘપૂજન વિ. થયા. Page #881 -------------------------------------------------------------------------- ________________ જ પ્રેરણામૃત સંચય છે : : : - માંગ assessocવવવવવવવવવવ ક પ્રાણની આપત્તિ આવે તો પ્રાણ ત્યજે પણ ધર્મ” ને ત્યજે. બધા મહાત્મા એએ ધર્મની રક્ષા માટે પ્રાણ ખાયા છે. ગમે તેવી આપત્તિ આપનારનું પણ બૂરું ઈછયું નથી પ્રાણ કરતાં ય ધર્મ શ્રેષ્ઠ જ! પ્રાણુના સંકટમાં ય ધર્મ ના છેડે. ભગવાને કહેલ ધર્મ જ સાર. હું વિશેષ ધર્મ નથી કરી શક્તો મણ ઉદારતા, સદાચાર, સહનશીલતાનું રક્ષણ કરવું જોઈએ, સદ્દવિચાર જીવતા જ રહેવા જોઈએ. મારા અપરાધી પ્રત્યે પણ દુષ્ટ વિચાર ન થવો જોઈએ. ગમે તેવી આપત્તિામાં ધર્મ ન જ છોડું. ગમે તેવી સંપત્તિમાં ન ખાવા-પીવા લાયક ન જ ખવાય, ન જ પીવાય. દુશમન પ્રત્યે પણ ઊઢાર રહેવું જોઈએ. આ ભાવધર્મ તો બધામાં હોવો જોઈએ ને? તમને નુકશાનમાં મુકનારો ખુદ નુકશાનમાં આવે તમને ખબર પડે, તાકાત હોય તો તમને તેને બચાવવાનું મન થાય ખરું? ગમે તે ખરાબ કાળ આવે, તો ય ખરાબ વિચાર આવવા ન જ જોઈએ, ન કરવા લાયક થાય જ નહિ, કરવા લાયક જ થાય. આ ચારે પ્રકારના ધમનો ઊઢારતા, સઢાચાર, સહનશીલતા, સદ્દવિચાર–અમલ હોત તો લીલાલહેર થાત, ઘણું સુંદર થાત....! આ ક્યારે બને? પ્રાણ કરતાં ય ધર્મ જ પ્રધાન છે તેમ લાગે તો ને? લેક પૈસાવાળાના ગુણ ગાય કે ઊદારના? જે સુખ હોય છે તે પૈસાવાળાની લાલચમાં પડી તેના ગુણ ગાય છે. એક ધર્મ જ એ છે કે જે મરીએ તે પછી પણ સાથે આવે છે. ધર્મ બહાર રહેનારી ચીજ છે કે હૈયામાં રહેનારી ચીજ? સાથે આવવાને 8 ધર્મ જ બાકી તો આ દેહ છે ત્યાં સુધી. બીજુ સાથે શું આવે? અધર્મ. અહીંથી 8 ધર્મ લઈને જવું છે કે અધર્મ ? બીજુ કઈ સાથે આવવાનું નથી. હું આવ્યો છું 8 એકલો, જવાને છું ય એકલો–તેમ રોજ યાઢ આવે? ધર્મ સાથે આવે તો ચિંતા નથી. અધર્મ સાથે આવ્યા તો રિબાઈ રિબાઈને મારશે. ૪ આગળ સાવધ આત્માઓને સાવધ રાખનાર જોઈતા હતા. આજે અસાવધને છે સાવધ કરનાર ગમતા નથી. શ્રી નવકાર મંત્ર ગણુનારની ઈરછા શી હોય? નવકાર ગણવે જુદો છે અને 8 નવકાર માનવો જુદો છે. અભવ્યના આત્માઓ અનંતીવાર નવકાર ગણે છે છતાં પણ છે સંસારમાં રખડે છે. સંસારના સુખ માટે નવકાર ગણે તે નવકારને માનનારે ન ન કહેવાય. સંસારનું સુખ સારું લાગે અને તે જ વખતે ગભરામણ થાય કે. “મારું શું Page #882 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે થશે તો તે નવકારને માનનારો કહેવાય. ( શ શ્રી નવકાર મહામંત્રમાં મેક્ષ વિના બીજી કશી જ વાત નથી. આવો શ્રી કે નવકાર મહામંત્ર મળવા છતાં પણ, ગણવા છતાં પણ સંસારમાં લહેર કરે, ધર્મ થાય તો ય ઠીક, ન થાય તો ય વાંધો નહિ, સંસારના સ્વાર્થ માટે જ શ્રી નવકાર મહામંત્ર ગણે તો તેને તે ફળે નહિ પણ ફૂટી નીકળે. માત્રા ખાય અને પથ્યનું વન ન કરે તે શું થાય? જેને દુઃખ નથી ગમતું અને દુનિયાનું સુખ જ ગમે છે તે છવ શ્રી છે નવકાર મહામંત્ર ગણનારા હોય તો પણ તેને માનનારે નથી. – – " ક આજે સત્યાસત્યની પરીક્ષા કર્યા વિના “આ તો અંગત આક્ષેપ” આથી ફાયદો છે શો? ધર્માત્માથી એ થાય જ કેમ? એવી જાતની ચર્ચા દરેકને માટે સહેલી થઈ પડી છે, આવી પરિસ્થિતિમાં સર્વના હિતની ખાતર સત્યનું જ સમર્થન કરવા ઇચ્છનારાઓને બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. ' જેએ શાસન સેવા કરવા ચાહે છે તેઓ જેટલે અંશે શાસન વિધિઓને પણ ખોટી રીતે ઉતારી પાડવામાં હોય તેથી પણ અધિક હલકા ચીતરવામાં અને ઘટી કે સંભવી ના શકે તેવા આક્ષેપે અસત્ય રીતિએ કરવામાં રોકાય છે એટલે દરજે ! તેઓ જરૂર ભૂલ કરે છે અને શાસન સેવામાં અંતરાય નાખે છે. એ નિર્વિવાદ્ય છે. પણ જેઓને વાત વાતમાં અંગત આક્ષેપની જ ગંધ આવ્યા કરે છે, જેને સાચું કે બેટું પારખવાની દરકાર જ નથી અને વિરોધીઓની વિરોધ પ્રવૃત્તિઓ પણ રૂચે છે અને શાસન–સેવકની સાચી અને હિતકર પ્રવૃત્તિઓ પણ નથી રૂત તેઓની દરકાર શાસન સેવકોએ બીલકુલ કરવી ન જોઈએ અને સત્ય વસ્તુસ્થિતિ દર્શાવતા લેશ પણ અચકવું ન જોઈએ. ' અંગત આક્ષેપ એટલે શું? એ પણ જરા વિચારી લેવું જોઈએ. આક્ષેપ શબ્દ 8 અનેક અર્થનો વાચક છે એમ કેષ કહે છે. આક્ષેપ કરવો એટલે શબ્દને ગેર ઉપયોગ કરે, નિંદા કરવી, કેઈના ઊપર પેટે અપવાઢ કરો અને ખોટી રીતિએ કેઈના [ પ્રતિ તિરસ્કારયુકત બોલવું યા લખવું એમ પણ કહેવાય. એટલે કાંઈ સામાની સાવચેતી થ માટે ચારને ચોર તરીકે અગર લફંગાને લહેંગા તરીકે ઓળખાવે એટલા ઊપરથી તે છે ? એની ઊપર આક્ષેપ કરે છે એમ ન જ કહી શકાય. માત્ર સ્વરૂપ દર્શનની ખાતર કઢી| આને કેઈ કેઢીઓ કહે તેમાં તે પિતાનું અપમાન નથી જ સમજતો. એટલું જ કે ! છે જે વ્યક્તિ જે વિશેષણ વાપરે તે તેણે ઈરાદ્ધાપૂર્વક સ્વરૂપ ઇર્શન માટે વાપરેલું હોવું ? Page #883 -------------------------------------------------------------------------- ________________ છ વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ : ? જોઇએ અને તે પણ સાબીત કરી આપવાની તેની તૈયારી હોવી જોઈએ, આ કે શાંતિએ વિચારી જતાં કઠોર પણ સત્ય વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરનારા દરેકે દરેક લખાણને યા એક પણ તેવા લખાણને આક્ષેપક વખાણ તરીકે ઓળખાવવા યત્ન કરો એજ 4 અનુચિત અને અસંગત હોવાથી તે યત્ન કરનાર જ ખરી રીતિએ આક્ષેપ કરનાર 1 છે એમ કહેવું એ અધિક પડતું નથી. વળી એવાં કઠોર પણ સત્ય વસ્તુસ્થિતિને સ્પષ્ટ કરનારા લખાણે જેને ઉદ્દેશીને ! લખવામાં આવે તે તેને માટે અંગત આક્ષેપ કરનારા છે એટલે કે તેને ઉતારી પાડવા છે તેની ઉપર અપવાટ મૂકવા કે તેને તિરસ્કાર વગેરે કરવા માટે જ લખાયેલાં છે એમ છે કેઈ પણ સજજન ન જ કહી શકે. એ સાચું છે કે તે લખાણમાં આવતા કઠોર શબ્દો કેવલ દુષ્ટ-બુદ્ધિથી તેની ક કનડગત કરવા માટે જ લખવામાં આવે તો તે એકાંત અહિતકર છે, પણ જ્યારે એજ ૧ કઠોર પણ આવા શબ્દો સામાને એવી નિર્ભસના કરીને તેની અનુચિત પ્રવૃત્તિઓથી રેઠવાને ખાતર અગર તે બીજાઓને એવા માણસની સોબત છોડવાનું કહેવા ખાતર છે અને એની ઉપર વિશ્વાસ રાખીને ભ્રમિત ન થવાનું સમજાવવા ખાતર વાપરવામાં 5 આવ્યા હોય ત્યારે કહ્યું એ અજુગતું નથી બલકે હિતાવહ છે. લોકમાં સજજન ગણાતી અનેક વ્યક્તિએ ઉપરની પરિસ્થિતિ માટે ઉકાહરણ 5 રૂ૫ થઈ શકે તેમ છે. લોકોત્તર શાસ્ત્રોના પ્રણેતા પરમષિઓએ પણ મિથ્યાષ્ટિએાને 3 મિથ્યાષ્ટિ તરીકે, શ્રદ્ધાહીને શ્રદ્ધાહીને તરીકે, નિદ્ધને નિહ તરીકે અને ? 8 અભવ્ય કે દુભ ને અભવ્ય કે દુર્ભવ્ય તરીકે ઓળખાવવામાં કચાશ નથી રાખી છે છે કારણ તે સિવાય આ મિથ્યાત્વભરી દુનિયામાં ધર્માત્માએાને ધર્મરત્નની પ્રાપ્તિ કે ન { તેનું રક્ષણ જ અશક્ય થઈ પડે ને તે પછી તેની આરાધનાનું તો ન માલુમ શું છે ! { થાત..!! આથી આત્મહિતના અથીઓ આજના બેટા કે લાહલોથી ન ચમકતા સારાછે સારનો વિવેક કરી શકે, સત્ય અસત્યને જોઈ શકે અને સત્યને જ સાથે પકડી સારભૂત 8 સત્યને જ પોતાનું કરીને બેસી જાય. બાકી આજે સાચી સમજ વગર અંતર અવાજના છે નાદે ચઢેલાઓને સ્વતંત્રતાને નામે સ્વછંદી થઈને વિહરનારાઓને અને ધર્મની ૧ ચિંતાને પરિત્યાગ કરીને કેવલ. ઐહિક લાભેની લાલસામાં જ ફસેલાઓને ઠેકાણે તે લાવવા મથવું એ અત્યારે તુરત ને માટે તો ફેગટ જ છે. - - - - Page #884 -------------------------------------------------------------------------- ________________ : પીળીયાવાળાને બધું પીળું જ દેખાય : –મુ. પ્રશાંતદશન વિ. ! - - - - - - - - - (તપાગચ્છીવિચ્છિન્ન સામાચારી સંરક્ષક, સુગૃહીંત પુણ્યનામધેય, પરમશ્રધેય, ૬ પરમારણ્યપાદ પરમગુરૂદેવેશ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મ. સામે છે અણછાજતા મન ઘડંત આક્ષેપ; “ઢાત્રિશa શ્રાવિંશિકા ગ્રન્થના ભાવાનુવાદમાં તથા ? ન્યાયસિદ્ધાન્ત મુકતાવલી” ભાગ–૨ ના વિવેચનમાં મુ. અભયશેખરવિજય, ગણીએ પ્રસંગે પ્રસંગે કરી પોતાની વિકૃત વિચારધારા અને નાદુરસ્ત મનોશાને ખ્યાલ આપી દીધું છે છે. આ અસાધ્ય રોગથી અને કામમાં ઘર કરી ગયેલા પૂર્વગ્રહથી પીડિત તેમને છે ઇલાજ કઈ મનોવૈજ્ઞાનિક પાસે પણ નથી. તેમને કહેવાને કઈ અર્થ પણ નથી.” કૂતરું છે માણસને કરડે, માણસ કૂતરાને ન કરડે તે ન્યાયે ભસનારાને જવાબ આપવો એ માણસનું કામ નથી. અનેકવાર અનેક પૂજ્યોએ જવાબો આપવા છતાંય કાયમની બેસૂરી છે ફરિયાદ્ધ કરનારાને કેઈ ઈલાજ નથી. તેમના કહ્યાગ્રહ અને કુતર્કોની ભ્રામક જાળમાં ભલા ભેળા જ ફસાય નહિ તે જ શુભ હેતુથી પૂ. પરમતારક ગુરૂદેવશ્રીજી પ્રત્યેની ! 1 ભકિતથી પ્રેરાઈને સન્માર્ગનું પ્રિઝર્શન કરાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે. વિવેકી ન આત્માઓ હંસદૃષ્ટિ કેળવી સન્માર્ગમાં સ્થિર બની સાચી આરાધના કરી–કરાવી છે આત્મહિતના માર્ગે જરૂર આગળ વધશે જ તેટલી જ અપેક્ષા સાથે શાંતચિત્તે મધ્યસ્થ- છે પણે સૌ વાંચી-વિચારી સન્માર્ગમાં સ્થિર બને તે જ શુભકામના.. આ લેખમાળામાં પ્રસંગે પ્રસંગે સ્વ. પરમગુરૂદેવેશશ્રીજીના પ્રવચને કે–પ્રવ- 5 ૧ ચનશાનો પણ ઉપયોગ કરેલ છે. તે શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજીના જ આશય વિરૂદ્ધ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના માગું છું.) ગુણવાન થવા માટે “વિશિષ્ટ લાયકાત’ જોઈએ છે તેમ ગુણજ્ઞ થવા માટે “નિર્મલ ? દષ્ટિ જોઈએ છે. ગુણાનુરાગી થવા માટે “નિષ્પક્ષતા” જોઈએ છે અને ગુણગ્રાહી થવા છે માટે “નમ્ર બનવું પડે છે. આમાંનું યોગ્યતા, નિર્મલતા, નિષ્પક્ષતા કે નમ્રતા–કશું જ ન હોય તે માણસ કે પૂર્વગ્રહથી પીડિત, વિકૃત વિચારોવાળો-મનેdશાવાળ ! ન હોય છે તે જોવું હોય તે મુનિશ્રી અભયશેખર વિ. ગણ વિચિત “ન્યાયસિદ્ધાંત જ છે મુક્તાવલી” ભાગ-૨ પૃ. ૧૯૦ ની ટિપ્પણીમાં તેઓ જે લખે છે કે પણ સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે, “અર્થ-કામની ઇચ્છા છે? તો જ ધર્મ તે કરાય જ નહીં. એ રીતે કરેલ ધર્મ ભૂંડે છે–સંસાર વધારનાર છે-રિબાવીT રિબાવી મારનારો છે–ટૂંકમાં બલવઢનિષ્ટાનુબંધી છે. ને તેથી અક્તવ્ય છે એવું Page #885 -------------------------------------------------------------------------- ________________ ૫ વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ : : ૯૦૧ નિરૂપણ કર્યું. આને સ્પષ્ટ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે “અર્થ-કામની ઇચ્છા છે? તે ધર્મ ન કરાય, અધર્મ (=પા૫) કરાય?” કારણ કે સંસારી જીવની ધર્મ છે અને અધર્મ એ બે જ પ્રવૃત્તિ છે, નેધર્મ જેવી કે ત્રીજી પ્રવૃત્તિ નથી, (નહીંતર છે તો ત્રીજી રાશિ–નજીવ માનનારા નિહ્નવ રેહગુપ્તના અનુયાયી બની જવું પડે.) એટલે છે છે “ધમ ન કરાય” એનો અર્થ “અધર્મ કરાય એવો થઈ જ જાય.' છે જેમની અનુપમ વ્યાખ્યાન શક્તિ, શાસન સમર્પિતતા અને શાસન રક્ષતાદિ અનન્ય ગુણોથી જેમના સ ય પૂ. ગુર્વાદિ વડિલે પ્રભાવિત હતા અને જાહેરમાં ! 4 પ્રશંસા કરતા અચકાતા ન હતા. ત્યારે “ઘરને બળેલો ગામ બાળે તે ન્યાયે પૂ. પરમ છે તારક ગુરૂદેવેશ શ્રીજી ઉપર આ ગણિશ્રીને તે દ્વેષ, મસરભાવ, અગમ્ય દ્વેષભાવ, ઈર્ષાભાવ, પૂર્વગ્રહ કે છે–તે આ લખાણથી છતે થાય છે. - જ્યારે આ ગણિશ્રીને તે જન્મ પણ થયું ન હતું તથા તેમના વડિલોની પણ છે દીક્ષા થઈ ન હતી ત્યારે “વીર શાસન તા. ૨૭ મી મે સને ૧૯૨૭ શુક્રવારના અંકમાં { “મુનિશ્રી રામવિજ્યજી...એક દષ્ટિએ લેખના લેખક વાડીલાલ મહેકમલાલ શાહ લખે છે છે કે-જ્યારે જ્યારે એમના કટ્ટર વિરોધીઓ એમનું વ્યાખ્યાન સાંભળવા આવતા અને છે કેઈ એ બાબત તેમને પૂછતા ત્યારે તેઓ ( વિરોધીઓ) કહેતા કે અમને એમના છે 8 (મુ. શ્રી રામવિજયજીના) વિચાર સામે મજબૂત વિરોધ છે છતાં અમે એની વાણીમાં છે એટલા મુગ્ધ બન્યા છીએ કે એમના વ્યાખ્યાનમાંથી એક પણ દિવસ ગેરહાજર રહેવું અમને ઘણું જ સાલે છે.” પ્રાચાણિક વિરોધીઓ પણ કેવા પ્રત્યાઘાત આપે છે તેની ગતાગમ વિનાના આ છે ગણિશ્રીને સુધારવાન ઠેકે નથી. જેમને ડૂબવું જ હોય તેમને બચાવનાર કઈ માડીછે જાયે જમ્યો નથી. પિતાની જાતને મહાતાકિ માનનારા આ ગણિશ્રીની “મને દશાને જોઇ, છાશR. નિક સિગ્ગજ વિદ્વાને પણ આ “પતિ મૂખના વિદ્વત્તા ભર્યા (I) (કુતર્કો (1) વાંચી મૂછમાં હસે છે. આમાં તેમનો પણ વાંક નથી, કારણ સંસ્કૃતમાં સુભાષિત આવે છે કે, છે “સ્વાતિ નક્ષત્રમાં શુતિમાં પડેલ વરસાદનું પાણી મોતી બને છે અને સર્ષના મુખમાં 8 { પડે તો ઝેર બને છે. એકનું એક પાણી પાવાપાત્ર ભેદે ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે છે છે. તેમ આ ગણિશ્રીને વારસાગત રેગ મળે છે કે પૂ. પરમતારક ગુરૂદેવશ્રીજી પ્રત્યે ' એવું વિષ પાવામાં આવ્યું છે જેનું અજીર્ણ આવી રીતે દેખાડે છે અને તેમાં છે છે પોતાનું “ૌરવ માને છે. પોતાની જાતે પોતાની પ્રશંસા કરે તેને લોક કેવા માને છે ? તે તે ભૂલી જાય છે. Page #886 -------------------------------------------------------------------------- ________________ .: શ્રી જૈન શાસન [અઠવાડિક), ન શાત્રને પણ શસ્ત્ર બનાવવાની અદ્ભુત કલા–શૈલી (!) તેમને મુબારક હો ! ' છે પિતાની જાતે મેં કેવી તર્ક જાળ ઊભી કરી કે વિરોધીઓ ભેદી શકતા નથી તેમ માન1 નારા ગણિશ્રી વાસ્તવમાં “અજ્ઞાન શેખર” ને “શિરોમણિ' છે. જેનું પ્રતિબિંબ તેમના આ મલીન વિચારમાં પડે છે. હયામાં રહેલું ઝેર કેવી રીતે એકે તેને. આ બેનમૂન, છે “નમૂનો છે. કારણ દ્રવ્યક્ષેત્ર–કાલના તેઓ “ખાં માને છે અને છે. એક નંબરના ! અજ્ઞ ! વારંવાર તક મળતાં એકની એક જુની પૂરાની ઘસાયેલી રેકર્ડ વગાડવી તેમાં જે કંરાચ “બેલ ઈનામ પણ મેળવે તે ના નહિ. આજના રીઢા-ખંધા રાજકારણીઓની જેમ “નામચીન બની પ્રસિદ્ધિના મેહમાં પોતે જ શું લખી-બકી રહ્યાં છે તેનું છે છે તેમને તે ભાન જ નથી. “જૈન” પત્રકારને વારસાગત ઈજારો આ ગણિત્રીના શિરે ૧ { લાગે છે. બાકી જે પૂ. પરમતારક ગુરુદેવેશ શ્રીજીના પુણ્ય-પરિચયમાં જે પુણ્યાત્માએ છે છે ડા અંશે પણ આવ્યા છે તે બધા જ સમજે છે કે, ધર્મ તે મેસ માટે જ છે ! { આત્મ ડલ્યાણ માટે કે નિસ્વાર્થ ભાવે જ કરાય. ન પૂર્વે જણાવ્યું તેમ આ ગણિશ્રીના જન્મ પૂર્વે તથા તેમના વડિલેની દીક્ષા પૂર્વે છે પણ પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીએ મુંબઈ– લાલબાગમાં જે પ્રવચન આપેલ અને 1 જે વીર વિભુની અંતિમ દેશના” નામે પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે તેમાંના જરૂરી અંશે છે જેમાં આપણે આપણી શ્રદ્ધાને મજબૂત– નિર્મલ- સ્થિર કરીએ. આ ગણિગ્રીની શ્રદ્ધાના પાયાને હચમચાવી મૂકનાર, શ્રદ્ધાને નિમૂળ કરનાર વિચારોથી આપણી જાત અભડાઈ છે અપવિત્ર ન થાય તેની કાળજી રાખીએ- ૨ખાવીએ તે ય ઘણું સારું છે , “xxxશાએ ફરમાવેલ વસ્તુના રહસ્યને તારવવા જોગી તાકાત અને વિવેક છે. છે જેનામાં ન હોય, તેવા મુનિને ઉન્માદેશક બનતાં વાર ન લાગે. એ તે સીધે જ પ્રશ્ન કરે કે-“અર્થકામ માટે પણ ધર્મ જ જરૂરી છે, ધર્મ વિના અર્થ કામની પણ છે પ્રાપ્તિ નથી– એમ જ્યારે જ્ઞાનીઓ કહે છે, તે પછી અમારાથી “અર્થ કામ માટે છે છે પણ ધર્મ કરવો જોઈએ”– એ ઉપદેશ કેમ ન અપાય ? આને પણ પ્રશ્ન ઊભો ! કરીને ભદ્રિક જન સમૂહને અર્થ-કામ માટે ધર્મ કરવાને ઉપદેશ દેનારા ઉન્માર્ગો છે દેશક આજે નથી એમ નહિ. “અર્થ-કામ અનર્થ–ભૂત છે. ધર્મ અર્થ–કામ માટે ની ઇ થાય. ધર્મ એ મોક્ષનું સાધન છે. સાચું સાધ્ય એક માત્ર મોક્ષ છે. મેક્ષના સાધનને ૬ તે જ મેક્ષ દૂર રાખવામાં ન વાપરે. સંસાર કાપનાર ધર્મને સંસાર વધારનાર ન ન 1 બનાવો” – આ વિગેરે ખાસ વિચારવા જેવી વાતોને એ વિચારે જ નહિ. 5 છે અર્થકામ ધર્મથી જ સાધ્ય છે એની ના નથી. અર્થકામ પણ ધર્મ વિના મળે જ નહિ એ ચોકકસ છે. અર્થકામની પ્રાપ્તિનું પણ કારણ ધર્મ, = Page #887 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૯ અ ક ૪૨ તા. ૧૭–૬–૯૭ : L: ૯૦૩ છે જે છે. આવું આવું વર્ણન પણ શાસ્ત્રોમાં જરૂર આવે છે અને આ પ્રકારના વર્ણનને છે તેના સ્વરૂપે સરકારે ત્યાં સુધી વાંધો નહિ. પરંતુ તેના સ્વરૂપે તે ન સ્વીકારે અને * ઊંધી રીતિએ સમજે તો સહેજે ઉન્માદેશક બને. “અર્થ કામ માટે પણ ધર્મ જરૂરી છે કે છે.” એમ જ્ઞાનીઓ જરૂર કહે. પણ “અર્થ-કામ માટે ધર્મ કરો તે ય સારું છે એમ 1 જ્ઞાનીઓ કહે ૪ નહિ. અર્થકામથી મૂઠાવનાર સાધનને જ જે અર્થ કામ માટે સેવાય તે પછી બાકી શું હે ? - આટલું સ્પષ્ટ છતાં, શાસ્ત્રના રહસ્યને નહિ પારખી શકનારાએ, શાસ્ત્રકારના છે | નામે પણ ઊંધી વાતો કરે, તો તેમાં નવાઈ પામવા જેવું નથી. ભણી-ગણીને પોપટ ન બની જવું એ જુદી વાત છે અને અંદર રહેલા રહસ્યને તારવવાની તાકાત આવવી? છે એ જુદી વાત છે. “અર્થકામની પ્રાપ્તિ પણ ધર્મ વિના નથી– એમ શાસ્ત્રકારે કહેલ છે એથી એમ ન જ કહેવાય કે-“શાસ્ત્રકારે એમ જ સમજે છે કે- દુનિયાના જીવોને જે સુખો મળે છે તે પુણ્યથી જ મળે છે પરંતુ તે અધર્મ કરીને પાપ બાંધતા રહે, ઇ. છે તેના કરતાં ઈ ટ વિષયોની પ્રાપ્તિને અંગે પણ ધર્મક્રિયામાં જોડાય તે વફારે ઈષ્ટ છે. ૧ 5 અથવા એમ પણ ન જ કહેવાય કે- “દુનિયાના જીવ અધમ કરતા રહે અને પાપ બાંધે, તેના કરતાં વિષયસુખની પ્રાપ્તિને માટે પણ તેઓ ધર્મ કરીને પુણ્ય બાંધે એવી શાસ્ત્રકારની ચાહના છે. શાસ્ત્રકારેની આવી ચાહના હોય જ નહિ. જેને વાસ્તવિક પરિણામનું ભાન નથી, તે જ આવું લખી કે બોલી શકે. જે વસ્તુસ્વરૂપને અને અર્થ-કામની સાધનાના જ હેતુથી કરેલા ધર્મના પારંપરિક પરિણામને યથાસ્થિત રીતિએ સમજે છે, તે તે આવું લખેય નહિ અને બોલે ય નહિ.” “ શાસકાર પરમષિઓએ જણાવેલી ધર્મના ફળની વસ્તુસ્થિતિને સમજ - નાર તથા હૃદયપૂર્વક માનનાર, એમ ન જ કહે અગર લખે કે-“શાસ્ત્રાકારેને તમે અધમકરી પાપ બાંયો તે કરતાં વિષયસુખ માટે ય ધર્મ કરો એ વધારે ઈષ્ટ છે” એમ છે બોલનાર કે લખનાર જાણ્યે અજાણ્યે એમ કબૂલ કરી લે છે કે “તમે અધર્મ કરીને પાપ બાંધે છે. શાસ્ત્રાકારેને થોડું પણ ઈષ્ટ તે છે જ !” જેઓ આવું કબૂલ કરવાને ક તૈયાર ન હોય, તેથી -‘તમે અધમ કરીને પાપ બાંધે તે કરતાં વિષયસુખો માટે ધમ કરી પુય બાંધો- એ શાસ્ત્રકારોને વધારે ઇષ્ટ છે”-એમ લખાય કે બોલાય નહિ. શાસ્ત્રકાર પરમષિઓને ઈષ્ટ શું ? દુનિયાના આ ધમને આદરી મોક્ષને પામે તે જ ! ધર્મ મોક્ષ માટે છે, કાંઈ સંસાર માટે નથી. મેક્ષ માટે નિરાશસભાવે કરાયેલા ધર્મના યોગે. મેક્ષ થતાં પૂર્વે ઉત્તમ પ્રકારની દુન્યવી સામગ્રી મળી થાય એ જુદી Page #888 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧ ૯૦૪ : • : શ્રી જૈન શાસન [અઠવાડિક] . છે વાત છે. પણ વિષય સુખની લાલસાને જ આધીન થઈને તમે એ ખાતરે ય ધર્મ 8 કરો એ શાસ્ત્રકારેને વધારે ઈષ્ટ છે એવું પ્રતિપાઠન કરવું, એ તો એક પ્રકારને છે ઉન્માગને જ ઉપદેશ છે. આ જ કારણે એવું પ્રતિપાદન કરનારાઓને માટે એમ કહી છે 4 શકાય કે-“શાસ્ત્રકાર પરમષિએને શું ઈષ્ટ છે, શું ઈષ્ટ છે અને શું વધારે કે ઈષ્ટ છે, તેની એવાઓને વાસ્તવિક પ્રકારની કશી ગમ જ નથી.” 4 “અર્થકામ જ્ઞાનીઓ કહે છે તેમ ભૂંડા લાગી જાય, તો આજે જે જાતિના છે પ્રશ્ન ઊઠી રહ્યા છે તે ઊઠે નહિ. અર્થ–કામની લાલસા મૂંડી છે. તો એને પરિપૂર્ણ કરવા માટે ધર્મને સાધન બનાવવું એ ભૂંડું છે, એમ સમજવામાં સુવિવેકી આત્મા- 1 એને મુશ્કેલી હોય નહિ. પણ અર્થ કામ પરમાર્થથી અનર્થભૂત છે, એ વાત હૈયામાં 8 જચી નથી એના લીધે જ આજના ઉત્પાત છે!” અર્થ કામને માટે ધર્મને સાધન બનાવવું એ ખરાબ જ છે, છતાં પણ આ છે તમારાથી ગમે તે કારણે તેવી ભૂલ થઈ જાય છે, એ વાતને આ બચાવ હોય ? અર્થ છે. 8 કામની લાલસા ન છૂટે તે તેને પામરતા માને, પણ બેટા બચાવ શેાધતા ન બને ! છે વિધાને સામેથી આંખ ખસેડીને દષ્ટાનતો સામે ન લઈ જાઓ ! દષ્ટાને ઉપયોગ છે. R વિધાનનો ઘાત કરવામાં ન કરે! xxx અર્થકામ માટે ધર્મ ન થાય એમ જાણે અને છે છતાં તેમ કરે, તે તે મુગ્ધ નથી. એવા દાખલાઓ આપીને– “અર્થકામ માટે તમે ધર્મ કરે તે શાસ્ત્રકારેને વધારે ઈષ્ટ છે–એમ કહેનારા ઉન્માદેશકો છે. આત્માના કે હિતની ચિન્તા હોય તે એવા પાપોપદેશને તમારા હૈયાને અડવા ન દે. ! xxx 8 આટલી ચેકખી–સ્પષ્ટ દીવા જેવી વાત હોવા છતાં ય ગણિશ્રીની નજરમાં આવ વાની નથી અને તે પોતાનું ડીમ ડીમ વગાડે જ રાખવાના છે. “ભલે જાનમાં કઈ 8 જાણે નહિ અને હું વરની ફેતે ન્યાય તેમને મુબારક હો. કારણ મિથ્યાત્વને છે અંધાપે એટલે ભયંકર છે કે તેની અસરમાં આવેલા સનિપાતની જેમ આ લવારે ર્યા જ કરવાના છે. પોતાના આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ને બચાવ કરનારા આ ગણિશ્રી સત્ય છે આ વાતથી અજ્ઞ નથી પણ પોતાનું “અજ્ઞ શેખર” બિરૂદ્ધ સાચવવા “સત્ય ઈતિહાસને છૂપાવી પોતાને હાથ ઊંચો રાખવા પ્રયત્ન કરે છે. અા લોકેાને ઊંધા ચશમા પહેરાવી છે ઇ શકશે પણ જે સત્યના જાણકાર છે તે બધાને ખબર છે કે ખુદ આ. શ્રી ભુવનભાનુ ? [ સૂ. મ. પણ બૂહ્યું છે કે–જેના પ્રવચનના કારણે તે હું પ્રતિબંધ પામ્યો છું,” અને Page #889 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૯ અંક ૪૨ તા. ૧૭–૬–૯૭ : - . : ૯૦૫ છે પરમતેજ ભા. ૨ પૃ. નં. ૩૭૮ થી ૩૮૦, તેમજ પૃ. નં. ૩૯૫ થી ૪૦૦ માં સંસાર ! સુખને માટે ધર્મ ન થાય એમ કહેનારા તેઓશ્રીએ “દિવ્ય દર્શન” માં છેલ્લા વર્ષમાં છે જે પ્રતિપાદન કર્યું તેમાં “બુદ્ધિ ભેઢ” વિના બીજું કયું કારણ છે ? વર્ષોની “ભૂલ છે 8 સુધારી તેમ કહે તે આ ભૂલ પણ તેમના વારસદારે ક્યારેક સુધારશે તેમ ? ન માનવું રહ્યું. છે “કુષ્ઠ રેગી ને પોતાની જમાત વધારવામાં જ આનંદ આવે છે. તેવી દશાને ? | પામેલાની ઉપેક્ષા કરવી તેમાં જ સ્વ-પર ઉભયનું કલ્યાણ છે અને સાચા હિતને છે રસ્તે છે. પણ તેમના ચેપી રોગની અસરમાં આપણે આવી ન જઈએ, અને બીજાઓ પણ ન આવે તે માટે સમજે તેવા સૌને બચાવવા તે પણ એટધું જ જરૂરી કર્તવ્ય છે. ૧ ગુરૂભક્તિથી પ્રેરાઈને એ કર્તવ્યને અઢા કરવા, મારા અનંત ઉપકારી પરમતારક પૂ. છે ગુરૂદેવ સામે આંખ મીચીને ગમે તેમ બોલનારા લખનારા આ ગણિશ્રીને અંગત રીતે ? હાલ કાંઈ કહેવું નથી પણ જેનેતરોના મુક્તાવલી જેવા ગણાતા ગ્રન્થોને પણ તેમની સંસારના સુખ માટે પણ ધર્મ કરવાની ગંધાઈ ઉઠેલી વાસનાથી, જે રીતે મારા છે અને તે પકારી પૂ. ગુરૂદેવેશશ્રી સામે વળગળ વભગેલાની જેમ આક્ષેપ કરવા દ્વારા અભડાવી રહ્યા છે તો તેમની મેલી દાનતને ખુલ્લી પાડવાને આ પ્રયત્ન છે. માનપાનાદિની તીવ્ર ઈચ્છા, વ્યકિતગત અંગત દ્વેષ-ઈર્ષા જ આવી શાસ્ત્રવિમુખતા માટે કાઢણભૂત છે. અનેકવાર દરેક વાતેના જવાબો અપાઈ ગયા છે પણ છે છે ના જ સમજવું માનવું હોય તેને સમજાવવાનું પણ કશો જ અર્થ નથી. પૂર્વે ? કે જણાવ્યું તેમ આપણી જાતને બચાવવી તે શ્રેષ્ઠાય છે. છેલ્લે મારા પરમધેય પરમાછે રાધ્ય પાત્ર જ્ઞાનદાતા પૂ. ગુરૂદેવ પ. પૂ. આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ. આલેખિત { “શ્રી જિનશાસનની મેક્ષી કલક્ષિતા માંથી પ્રાસંગિક જરૂરી વાત જણાવી અહીં પૂર્ણ કરું હું છું અને “કાવિંશ દ્વાિિશશુના વિચારેની સમીક્ષા હવે પછીના લેખમાં જણાવીશ. મેની મશ્કરી આજ સુધી કેઈ શાસ્ત્રાકારે કરી નથી. એ મશ્કરી શરૂ કરછે વાને પૂરે યશ” તમારા જ ભાગે આવે છે. એ યશને ભાર તમારાથી ના ઉપડે તો છે ય પ્રાચીન મૂજ્ય શાસ્ત્રકારોને એમાં ભાગીઢાર ન બનાવે.” અનંતો પકારી શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષ માને છેડીને અન્ય કેઈપણ જ માર્ગને ઉપદેશ કરતા નથી. તેઓશ્રીએ પ્રરૂપેલા એ માર્ગની પ્રરૂપણું કરનારા શાસ્ત્રાકાર પરમષિએ પણ મેક્ષમાર્ગના જ પ્રરૂપ હોય છે. એમના વચનનાં નામે “સંસાસુખના આશયથી કરાતો ધર્મ પણે ઉપાદેય છે છે, આદરણીય છે, એકલા મેક્ષના આશયથી વાત કરવી- એ એકાંતનાર છે વગેરે છે. 3 પ્રરૂપણ કરવી તે, તારક મહાપુરૂષોની, એમનાં વચનની ઘોર આશાતના કરવા જેવું છે ! Page #890 -------------------------------------------------------------------------- ________________ T I IT BILHA HHIZIE } : ઉનાવા ગુરમંદિરને ઉજવાયેલ ભવ્ય મહે-સવ : . 1 - ઉનાવા (મીરાંદાતાર)માં એક ભવ્ય મહોત્સવનું આયોજન પરિપૂર્ણ થયું. . આ આયોજન ઉનાવામાં જન્મેલા પિતાના જીવનની સાથે અનેક બાત્માએાને છે * ઉદ્ધાર કરનાર પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. પૂ. પં. ગુરૂદેવ શ્રી અભયરાગરજી મ, { ૧ પૂ. મુનિ શ્રી મહોદયસાગરજી મ. ની ગુરૂ પાદુકાની પ્રતિષ્ઠા અંગે હતું. આ ગુરૂદેએ હિન્દુસ્તાનના માલવ–મેવાડ-મહારાષ્ટ્ર-ગુજરાત-યુ.પ.-બિહાર$. A બંગાળ–રાજસ્થાનમાં વિહાર કરી ગામેગામ લેકોને ધર્મને ઉપદેશ આ દવા દ્વારા રે ૧ વ્યસન મુકિત બદીઓથી દૂર રાખવાના અથાગ પ્રયત્નો કર્યા. અનેક સ્કૂલે, હાઈસ્કૂલે છે કેલે અને ગુરૂકુળમાં પ્રવચન આપવા દ્વારા ભારતીય સંસ્કૃતિની ગરિમાને વધારવા ? તે સફળ પ્રયત્ન ર્યા. જેમાં પૂ. ઉપા. શ્રી ધર્મ સાગરજી મ. ધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્રમણોને ? ટાળવા અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક સભાની સ્થાપના કરી તે દ્વારા જરૂર પડે કેટને ૨ આશ્રય લઈને પણ ધર્મ–સંસ્કૃતિની રક્ષા કરી જીવનમાં એ રંગ લાગ્યો. ગાંધીજીની. ખાદીની ચળવળમાં જોડાઈ એક સૈનિકની જેમ કાર્ય કર્યું. છેવટે તેને પણ ત્યાગ કરી છે ૨૬ વર્ષની ભરયુવાનીમાં બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરી મોહમાયા અને મમતા ઉપર છે વિજય પ્રાપ્ત કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યા પોતે (મૂળચંદભાઈ) આગમ દ્વારક શ્રી સાગરચંદજી મ.સા.ના પરિચયને પ્રાપ્ત કરી સંસારનાં પ્રપંચો અને પા થી છુટવા | દીક્ષા જીવનનો અભિગ્રહ લીધે. સિંહની જેમ નિર્ભય એવા આ મૂળચંદભાઈએ ઘરમાં પણ એક એવું સુંદર ! 8 વાતાવરણ તૈયાર કર્યું કે પોતાના બંને પુત્ર મોતીલાલ તથા અમૃતકુમાર અને પુત્રી છે છે સવિતા સાથે ધર્મપત્ની મણીબેનને ધર્મપરાયણ જીવન જીવતા શીખવ્યું સાથે સાથે ધર્મના ત્યાગી જીવનના સંસ્કાર દ્રઢ બને આથી મહેસાણામાં ૫ વર્ષ રાખી બાળક– 4 ૨ બાલિકાને તૈયાર કર્યા પરિણામે સમગ્ર પરિવાર સાથે દીક્ષા જીવનને સ્વીકાર કર્યો. { પોતે ધર્મસાગરજી મ.ના નામે પ્રખ્યાત થયા. મેતિલાલ-મુનિશ્રી મહેન્દ્રસાગરજીના છે Page #891 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૮ અંક ૪૨ તા. ૧૭-૬-૯૭ : { નામે બાલયમાં જ મહાવિદ્વાન બની ૧૭ વર્ષની ઉંમરે ઈન્દોરમાં સ્વર્ગવાસી થયા નાના પુત્ર અમૃતકુમારે બાળવયમાં દીક્ષા લીધા બાદ અભયસાગરજીના નામે પ્રખ્યાત ન થયા. નાની ઉંમરથી જ નવું-નવું જોવાની ભણવાની અને ઉંડા ઉતરવાના સ્વભાવ છે જેના પરિણામે પ્રાચીન તાડપત્રો હસ્તલીખીત પત્રમાંથી સીમંધરસ્વામિને પૂર્વભવ છે અકબર બાઝશાહને પૂર્વભવ તથા ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મૂલ્યોને જગતની સમક્ષ રજુ કર્યા. જંબુદ્વીપ વિજ્ઞાન રિસર્ચ સંસ્થાની સ્થાપના કરવા દ્વારા ભૂગોળ-ખગોળનાં - નવા સમીકરણોને જબરજસ્ત પ્રચાર થયે. અમેરિકા અને રશિયાની નાસા અને તાસ સંસ્થાએ સભ્ય પદ્ય આપવા દ્વારા સન્માનીત ક્યાં ઉપરોક્ત સંસ્થાના આમંત્રણને જ સંયમ જીવનની મર્યાઠાઓની જાળવણી માટે સપ્રેમ અસ્વીકાર કર્યો. તે છેલ્લે ઉઝામાં { ૨૦૪૩ ક. ૦૪ ૯ ના સપાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા ઉંઝા સંઘે કાયમસ્મૃતિ માટે છે ગુરૂશિષ્યની આરસપહાણની સુંદર દેરી બનાવી ઋણ અઢા કર્યું. પૂ. ૫. અભયસાગરજી ? છે મ. સાહેબના શિષ્યો આજે લગભગ ૩૫ ઉપરની સંખ્યા વટાવી ગયા છે. જેમાં મુખ્ય છે 4 શિષ્ય અને પટધર પૂ. આ. શ્રી અશોકસાગરજી મ. સા. પિતાના દીઢા ગુરૂદેવશ્રીના ? ને નાગેશ્વરજી-માંડવગઢ-કેશરીયાજી આદિ તથા પૂ. ગુરૂદેવશ્રીના જંબુદ્વીપના વિશાળ છે કાર્યને આગ વધાવવા સાથે જંબુદ્વીપ નામનું પાક્ષિક જયેન્દ્રભાઈ આર. શાહના છે. છે સંપાઢક દ્વારા પ્રકાશીત કરી રહ્યા છે. આ ક્ષણે ઉનાવાના નામને ઉજજવળ કરનાર ગુરૂદેવ તથા મુનિશ્રી વિદ્યાચંદ્ર # મ.ની નયનરમ્ય મનહર રસૃતિ સ્મારક બનાવી તેમાં પાદુકાની પ્રતિષ્ઠાનું ભવ્ય છે આયોજન કરવું. આ સમગ્ર આયોજનમાં ઉનાવા શ્રી સંઘના તમામ ભાઈઓના સહકાર સાથે ઉંઝા ફાર્મસીના વસંતભાઈ શેઠનો સહકાર કાયમ યાત્ર રહેશે. આ પાદુકા પ્રતિક ઠાના આયોજનનું લક્ષ્ય માત્ર જેને સુધી સીમીત ન રહે પણ અજેને તમામ પ્રજા . 6 ઉપસ્થિત રહે માટે ડીસાના રજવાડી મંડપ સાથે મહારાષ્ટ્રની અદ્દભુત ઈલેકટ્રોનીક છે 8 રચનાઓ હારના ખર્ચે મંગાવેલ જેમાં પાંચ ફુટના તેર હાથીઓ ડાન્સ કરતા-કરતા ? છે પરમાત્મા મહાવીર ભગવાનની આરતી ધૂપ-દીવો કરવા સાથે ઢાલ, મંજીરા, ઘુઘરા છે { વગાડે સફેઢ હાથી અદ્દભુત નૃત્ય કરે લક્ષમીજી કમળમાંથી પ્રગટ થાય મોર કળા કરે ? • પાખો અને સુખ હલાવી નૃત્ય કરે છે દેવીઓ (પીતલની) પાણીની વૃષ્ટી કરે ગરૂડ { જિનમંદિર જઈ પાંખો ફફડાવે શિવલીંગમાંથી પાશ્વનાથજીનું પ્રાગટય અને બાળકે ! ખસે જ નહિ તેવા ચિંપાઝી વાંઝર જોક્ટરને સાયકલ પર બેસાડી સાયકલ ચલાવે ? { સલામ કરી હસ્યા કરે સસલાભાઈ હસતા-હસતા મંજીરા વગાડે સ્ટેજ પર બેસી રાણું ! Page #892 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભાઈઓ જાણે સાચા જ ન બેઠા હોય તેવા ઢોલ-શરણાઈ-મંજીરા-હાથ અને મોઢાના હાવભાવ સાથે પ્રભુભક્તિ કરે જખુદ્વીપના માંડલ તથા સાહિત્યનું પ્રદર્શન પણ હતું. આ અજબગજબની રચનાઓથી માત્ર ઉનાવાની જ પ્રજા નહિ આસપાસના છે [ ગામની પ્રજા રાતના ૧૨ વાગ્યા સુધી ખસે નહિ માંડ લાઈટ બંધ કરી પૂર્ણવિરામ મુક્યું પડે ઉનાવાનાં ઈતિહાસનાં પૃષ્ઠ પર એક એર સેનેરી પૃષ્ઠ ઉમેરાયું - આ તમામ કાર્યક્રમની દોરવણીમાં પૂ. આચાર્ય શ્રી અશોકસાગરજી મ. સાથે | તેમના શિષ્ય મુનિ સૌમ્યચંદ્રસાગરજી મ. મુનિ શ્રી મતિચંદ્રસાગરજી મ. તથી સંધ્વીજી બેન મ. સુલસા શ્રીજી મુખ્ય માર્ગ ઢર્શક હતા. - ભવ્ય રથયાત્રામાં ૧૦૦ ઉપરાત પટેલ વિ. કોમની બહેનોએ બેડા લઈ ! વરઘોડાની શોભામાં ચાર ચાઠ લગાવ્યા હતા મુનિશ્રી સૌભાગ્યચંદ્ર સા. તથા મુનિ શ્રી દર્શનચંદ્ર સા.ની વડી દીક્ષા પણ થઈ. જ આ સમગ્ર મહોત્સવ દરમ્યાન પૂ. આ. શ્રી અશોકસાગરજી મ. સા. સાથે પૂ. તપસ્વી કલ્યાણસાગરસૂરિજી મ. સા. પૂ. આ. શ્રી જિનચંદ્ર સા. સૂરિજી મ. સાપૂ. ૬ આ. શ્રી રતનશેખર સા. સૂરિજી મ. સાથે ૧૯ સાધુ અને ૫. ઉપરાત સાધ્વીજી મ. સ. [ સા.ની ઉપસ્થિતિમાં ભાવુકાની ભક્તિમાં પ્રાણ પુરતી હતી. - તા. ૧૯-૫-૯૭ના દ્વારેદ્દઘાટન પાટણના શેઠ શ્રી સારાભાઈ લાદવાળા હસ્તે ર્યા બાદ આ મહોત્સ સમાપ્ત થયો પણ જેની સૌરભ સઢાને માટે ઉનાવામાં મધમધતી રહેશે. શાસન સમાચાર : બારેજા મધ્યે પૂ. મુ. મુક્તિધન વિ. મ. તથા પૂ. મુ. ૪ 5 શ્રી પુન્ય ધન વિ. મ.ની પાવન નિશ્રામાં શાહ ચંદુલાલ પોપટલાલ તરફથી ચૈત્ર માસની ૧ ઓળીની આરાધના ખૂબ જ સુંદર થયેલ. ન ધારેલી સંખ્યા થયેલ રોજ એળી કરનાર તથા છુટા આયંબીલ કરનારને ૨૦-૨૫-૩૦ રૂ.ની પ્રભાવના થતી હતી. રોજ નવપદ તથા શ્રીપાળનું ચરિત્ર વ્યાખ્યાનમાં ચાલતું હતું. નવ દિવસ પષણ પર્વ જેવા લાગતા હતા. ચૈત્ર વદ ૧ના પૂ. પુન્યધન વિ. મ.ને સંયમ જીવનના ૨૨ વર્ષ પૂર્ણ { થયા અને ૨૩મા વર્ષમાં પ્રવેશ નિમિતે સવારે ૬ કલાકે પ્રવચન તથા ૨૨ રૂા.નું સંઘ છે પૂજન તથા તે દિવસ બૃહદ્ મહાપૂજન પણ ચંદુલાલ પોપટલાલ શા તરફથી તેમના ? નીલ એગ્રીમાં રાખવામાં આવેલ. સવાર-બપોર-સાંજ ટાણે ટાઈમનું સ્વામી વાત્સલ્ય હતું. પૂજા ભણાવવા જામનગરથી નવીનભાઈ પધારેલ. તથા સંગીતકાર આસુતોષ વ્યાસ પિતાની મંડળી સહ નૃત્યકાર વિગેરે પણ આવેલ. આ રીતે નવ દિવસ ભવ્ય રીતે કે { ઉજવાયેલ. એાળીવાળાને જુઢા જુદા ભાગ્યશાળીઓ તરફથી પ્રભાવના થયેલ. ' ' Page #893 -------------------------------------------------------------------------- ________________ - - : શાસન સમાચાર : ભચાઉ–અત્રે પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં પૂ.મુ. શ્રી હેમેન્દ્ર ૧ વિ. મ. તથા પૂ. સા. શ્રી પ્રશમપ્રભાશ્રીજી મ.ના વરસીતપની પૂર્ણાહુતિ પ્રસંગે ઉત્સવ ? { ઉજવાયો. સુઢ ૧ તથા ૩ના શેઠશ્રી કેશવજી રવજી છેડા તરફથી પૂજાએ ભણાવાઈ છે તેઓ કુટુંબ સાથે આ પ્રસંગે મલાડ મુંબઈથી આવી ગયા હતા. સુદ ૨ ના શેઠ શ્રી લીલાધર રામજી બીડવાળા તરફથી પૂજા વિ. ઠાઠથી ભણાયા તેમનું કુટુંબ બીડથી ! આવ્યું હતું પૂજા ભાવના માટે જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધાર્યું છે હતું. રેજ પ્રવચનમાં સંઘપૂજન વિ. થતાં હતાં વૈ. સુઢ ૬ ના ૧૮ અભિષેક થયા ? હતા. સંઘપૂન વિ. થયા. પૂ. શ્રી વિહાર કરી વૈ. વઢ પ+૬ના થાન પધાર્યા. વૈ. વઢ ૭ ની શ્રી અજીતનાથ ન દેરાસરની ૧૬૩મી વર્ષ ગાંઠ ઉજવાઈ, ૧૮ અભિષેક થયા, ધજા ચડાવાઈ શ્રી પ્રફુલભાઈ ૧ કેડારી તરફથી સંઘજમણ થયું. મગનલાલ ચત્રભુજ ખત્રીને ત્યાં પધારતા પાંચ હજાર રૂ. મૂકી પૂજન કર્યું. ૧ 8 હસુભાઈ કોટે ધાએ ૧૦-૧૦ રૂા. સંઘપૂજન કર્યું. મુંબઈ–દાર હાલારી મહાજનવાડીમાં તા. ૪–૫-૯૭ના શાહ વેલજી પાનાચંદ ગલીયા તરફથી રળિયાતબેન વેલજીનો ઉપધાન તપ વિ.ની અનુમેહનાથી સી. સિદ્ધચક્ર મહાપૂજન ઠાથી ભણાયું. વિધિકાર શ્રી પાનાચંદભાઈ વીરપાર તથા સંગીતકાર શ્રી મનુભાઈ પાટીવાળા આવેલ. જીવયાની ટીપ સારી થઈ જેમાં ૫૦૦૦ સુથરી પાંજરા પળ, ૨૦૦૦ નળીયા પાંજરાપોળ, ૨૦૦૦ રા૫ર પાંજરાપોળ, ૫૦૦૦ જામનગર પાંજરાપોળ, ૪૦૦૦ લાખાબાવળ ચણમાં. ૨૦૪૫ આરાધના ધામ હાલારે પાંજરાપોળમાં છે આવેલ છે. ૩૦૦૦ પાયધુની જીવ છોડાવવા માટે આપેલ છે. દેવદ્રવ્યના ૩૦૦૦ શંખેશ્વર ? હાલારી જૈન ધર્મશાળામાં દેરાસર માટે આપ્યા છે. પાટણ- પૂ. મુ. શ્રી તન્વરત્ન વિ. મ. સા. તથા પૂ. મુ. શ્રી હિતરત્ન વિ. મ.નો છે આ વૈ. સુ. પને દીક્ષાદિન બારમા વર્ષમાં મંગળપ્રવેશ સહુ પ્રથમવાર તેમની જન્મભૂમિ છે 45 4 પાટણમાં ઉજવાયે. પ. પૂ. વયેવૃદ્ધ મુનિપ્રવરશ્રી જ્યધ્વજ વિ. મ. આદિની નિશ્રામાં ન શ્રી અષ્ટાપદજીની રચનાસહ મહાપૂજાને ખૂબ સુંદર ઠાઠ આવ્યું. ૨૪ ત્રિગડાં ૪,૮,૧૦, + ૨ ના ક્રમે ચારે દિશામાં જાણે કે ચારી જ મંડાઈ ન હોય સિદ્ધિવધૂને વરવાની. બપોરે પૂનું પ્રવચન આદિ કાર્યક્રમને લાભ તેમના સંસારી માતુશ્રી મધુબેન ! પિતાશ્રી પ્રવિણભાઈ, મોટાભાઈ શ્રી દીપકકુમારે લીધેલ. પૂએ પ્રવચનમાં સંયમ ધર્મની મહાનતા ઉપર પ્રકાશ પાડેલ. Page #894 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) 10000:0000000000000000000000000 #00000000000000*0000000* પૂજ્યશ્રી કહેતા હતા કે 00 રજી. નં. જી./સેન./૮૪ -શ્રી ગુણદશી 0 IT IS E : સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ધર્મ પાસેલા આત્માએ નાશ કારક વિપ્લવાના વિનાશ કરવામાં પાછી પાની કરે જ .. . નહિ. જેએ આવા વિપ્લવ સમયે પણ શાંતિની વાતો કરે છે, તેએ ચેતનવંતી શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે. ૦ શાસન મંડન મુનિવરે સાચી શાંતિના પૂજારી હાવા પણ એવા વિપ્લવ સમયે તે વિપ્લવના ઉન્મૂલન પૂર્વક શાસ્ત્રીય સત્યનુ` સમ ન કરવામાં કેમ જ પાછી પાની કરે ? શાસ્ત્રના તત્ત્વને કહે તે ગુરુ નહિ કે ગેાપવે તે ! તો પછી આવા વિપ્લવના સમયે મૌન કેમ જ રહેવાય ! ૦ શ્રી જિનેશ્વર દેવની સેવા કરનાર આત્માના જીગરમાં તો એમ થાય કે .મારા : જીવતાં જે પ્રભુમાગને હાનિ પહેાંચે અને તે હાનિને રાઠવાના જો હુ શક્તિ હાવા છતાં પણ પ્રયત્ન ન કરું, તો મારા માટે જીવવા કરતાં મરવું એ જ સારું છે. ઢાંભિક ક્રિયા વિરૂદ્ધ હેતુવાળી ક્રિયા કે હેતુ વિનાની ક્રિયા કદી જ આત્માને તારતી નથી, કારણુ કે દ ભક્રિયાદિથી આત્મ શુદ્ધિ નથી થતી. ઠંભ વિનાની અને હૃદયની શ્રદ્ધા પૂર્વક કરેલી ક્રિયા જ આત્માનું કલ્યાણ કરી શકે છે. . શ્રી જિનેશ્વર દેવના શાસનમાં તો તે સમુદાય શ્રી સંધમાં રહી શકે છે કે- જે સમુદાય શાસ્ત્રમાં સુસ્થિર રહે, વાત પણ શાસ્ત્રદૃષ્ટિને ધ્યાનમાં રાખીને કરે, વિચાર પણ તે જ કરે કે જે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરૂદ્ધ ન જતો હું ય અને પ્રભુમાને ખાધય થાય તેવી પ્રવૃત્તિ પણ ન કરે. આથી વિપરીગ વાત, વિચાર કે પ્રવૃત્તિ કરનાર સમુદાય પેાતાની મેળે જ પ્રભુના સંધથી દૂર થઈ જાય છે, ૦ જે શાસ્ત્રાની રક્ષા માટે જૈને એ લેાહીનુ પાણી ક્યું, પૂજ્ય આચાય દેવા૨ે આખી-0 જીંદગી સમપી, ભયંકર તક્લીફ વેઠી અને પુણ્યવાનાએ સર્વસ્વના ભે પણ જેની રક્ષા કરી, તે શાસ્ત્રને સળગાવી મૂકવાનુ કહેનારાએ પેાતાને ‘જૈન' કહેવ- 0 રાવવાતી પણ લાયકાત ધરાવી શક્તા નથી અને ખરી જ વાત છે કે-તેએ Ö પોતાની જાતને પોતાની જ પ્રવૃત્તિના યોગે શ્રી સમાંથી ખાતલ કરે છે. 0000000-00000000000:0000% જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” 0 oppooooooooooooo શુદ્ધ Page #895 -------------------------------------------------------------------------- ________________ 'નો ૨૩૨૫ણ ઉતwયરાi સમારૂં મહાવીર પન્નવસાને ૨mWળ જજે હત્ત તથા ચાર ? Diu] સામ|| સવિ જીવ કર્યું જેઠવISઈ શાસન રસી. - ગુરુના ઉપકારનો બદલે A કયારે ય વાળી શકાતો નથી એકમવ્યક્ષ વસ્તુ, ગુરૂ: શિષ્ય નિવેદત છે પૃથિવ્યાં નાસ્તિ તદ્દવ્ય આ યદૂર્વા હનુણી ભવેત્ ( જે ગુરૂ એક અક્ષર પણ શિષ્યને ભણાવે છે (તે ગુરૂના ઉપકારનો બઢલો) તેથી આ પૃથ્વી ઉપર એવું કાંઈ જ દ્રવ્ય નથી જે આપીને પણ ઋણ મુક્તિ પામી શકાય. અર્થાત જ્ઞાન તાતા ગુરૂના ઉપકારને બઢલો વાળી શકાતા નથી. તે . પ્રણામ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન 'શ્રત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1N01A PIN-361005 Page #896 -------------------------------------------------------------------------- ________________ ૧ બોધકથા : : ભક્તની પરીક્ષા –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. હું પરમતારક શ્રી જિનેશ્વર દેવોના શાસનની-સન્માર્ગની મહાપુઢયે પ્રાપિત થઈ છે છે અને એવા પુણ્ય પુરૂષની છત્ર છાયા પ્રાપ્ત થઈ છે જેમણે જીવનભર સત્ય સિદ્ધાન્તની છે રક્ષા કરી, સત્યમાર્ગ સમજાવીને, સ્થિર બનાવીને ગયા. પણ આજે વિષમકાળના પ્રભાવે છે જ્યારે સન્માર્ગની રક્ષાને પ્રસંગ આવે ત્યારે સ્પષ્ટ નીતિને બઢલે, કેઈને ખોટું ન 8 લાગે તેવી ઢીલી નીતિને આશરો લેવાય તે તેનાથી જે નુકશાન થાય–થઈ રહ્યું તે વિચારતા દુઃખ થાય તેવું છે. સન્માર્ગગામી હંમેશા થોડાક રહેવાના. જે પારકા કદિ છે પિતાના થયા નથી કે થવાના નથી તેમના જ માં સાચવવાની નીતિ અપનાવે તો લાભ થાય કે હાનિ તે સૌ વેપારી બુદ્ધિવાળા સમજે છે. જીવનમાં સ્પષ્ટતા રાખવાથી દરેક ક્ષેત્રોમાં અંતે લાભ થાય છે અને કુલડીમાં ગોળ ભાંગવાથી શું થાય તે સૌના 8 અનુભવમાં છે. દુનિયામાં કહેવાય છે કે “સૌનું લેવાય કસીને અને માણસ પરખાય વસીને ! છે તેમ સાચા ભક્તની પિછાન પણ અવસરે જ થાય છે. ભકિતને ફેળ કરનારા ભકતો છે તે ઢગલાબંધ મળશે અને બધા એકી અવાજે કહેશે કે, “આટલા બધા શુ બેટા છે! છે શું તેમણે શાસ્ત્રો નહિ જોયા હોય ? માત્ર શાસન પરમાર્થ તમે જ સમજે અને બીજા છે ભણેલા ભેટ હશે.” આજની હવામાં આવી વાત ફેલાવી તે સહજ-શક્ય છે. જે { સાચે ભકત હોય તે જમાનાની હવામાં તણાતે જ નથી. “ઉપદેશમાલા’–‘ઘટ્ટીમાં એક કથા આવે છે કે, એક જંગલમાં એક શિવમંદિરને છે પૂજારી, શિવલિંગની સારામાં સારી ભકિત કરતે. તે પૂજા કરીને જાય પછી એક ભીલ આવી મેંઢામાં પાણીના કોગળાથી શિવલિંગની પૂજા વ. કરતો. પૂજારીને થાય—મારી પૂજા કેણ બગાડે ? તપાસ કરી અને જાણ્યું કે શિવ તે આ રીતના પૂજા કરે તેની સાથે વાત કરે છે અને મારી ઉપેક્ષા કરે છે, સામું પણ જોતા નથી. તેથી બ્રાહ્મણ છે પૂજારીએ શિવને ઉપાલંભ આપ્યો. બીજા દિવસે પરીક્ષા કરવા શિવે પૂજારી પૂજા કરવા આવ્યું ત્યારે પિતાનું એક નેત્ર છે ગુમ કર્યું. પૂજારીએ જોયું તે બબડાટ કરવા લાગ્યો. ભીલ શું કરે તે જેવા સંતાઈને છે 3 ઉમે રહ્યો. ભીલ આવ્યો. શિવનું એક ને ન જોયું તે તરત જ પિતાનું નેરા કાઢી (જુઓ ટાઈટલ ૩ જુ) Page #897 -------------------------------------------------------------------------- ________________ &લાશે દરક યુ.આવિજયસૂરીજી મહારાજની છે . Si Cu Gorul SUHOV era colore PBU NN 79120447 -તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢકા ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુwલાલ હ (રજકેટ) , સિટેજચંદ્ર કીરચંદ જૈન (વઢવલ્સ) જાયેદ ભથR &# (જજ) • રાવલક . - 8 VNSારા વિઝા 8. શિવાક જ મઝા 9 વર્ષ: ૯] ૨૫૩ જેઠ વદ-૧૧ મંગળવાર તા. ૧-૭-૯૭ [ અંક ૪૩+૪૪ પ્રકીર્ણક ધર્મોપદેશ -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા | ૩ ૨૦૪૩, અષાઢ વદિ-૧૧ મંગળવાર તા. ૨૧-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ . (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૮ મું ) -અવ૦) જે સહસ્સે સહરસમાણું, માસે માસે ગવ દયે તસ્યાવિ સંજમે સે, અદિતસ્સ વિ કિચણુ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે–શ્રી ઇ. અરિહંત પરમાત્માઓએ ધમ મોક્ષને માટે જ સ્થાપ્યો છે અને ધર્મ તે સાધુપણું જ છે છે. તે સાધુ ણાની ઈચ્છા વિનાનો ધર્મ તે ધર્મ જ બનતો નથી. મેક્ષને આપનાર છે એવું જે સાધુપણું છે તેની ઈચ્છા નહિ થવા દેનાર આ સંસારનું સુખ છે. માટે જ છે છે જ્ઞાનિઓએ આ સંસારનું સુખ પુણ્યથી મળતું હોવા છતાં પણ છોડી દેવા જેવું જ છે કહ્યું છે. કેમ, આ સંસારનું સુખ જેને ગમે તેને રાગ થાય તે સારો લાગે તે જીવ છે છે કદિ ધર્મ પામી શકતો નથી. જીવને ધર્મ નહિ પામવા દેનાર આ સુખ છે એટલું { નહિ પણ ધર્મ પામેલાને પણ સારી રીતે ધર્મ નહિ કરવા દેનાર આ સંસારનું જ 5 સુખ છે અને ધર્મથી પાડનાર પણ આ સંસારનું સુખ છે. જે જીવ આ સંસારના છે. સુખને રાગી બને, તે રાગ પણ સારો લાગે તે સમ્યગ્દષ્ટિ જીવનું સમ્યહવ પણ ! Page #898 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે - - - - ચાલ્યું જાય છે. ભગવાનના શાસનને પામેલા જીવોને કર્મ ચગે સંસારનું રાખ ભેગ વવું પણ પડે તે પણ તેમના હૈયામાં દુઃખ હોય છે કે-કર્મ નહિ કરવા જેવી ચીજ છે 1 અમારી પાસે કરાવી રહ્યું છે. માટે તેઓ તે સુખને ભોગવવું પડે માટે ભોગ લે છે પણ હૈયાથી કદી ભેગવતા નથી. આ વાત જેને બેસે તેને જ આ ધર્મને મહિમા સમજાય. ભગવાનને સાધુ ધર્મને પામે તે જ મોક્ષે જાય. ભાવથી તે સાધુપણું જે પામે છે { નહિ તે કદી મેક્ષને પામે નહિ. તે સાધુપણું પામવાનું જેને મન ન હોય તેને શ્રી છે વીતરાગદેવને ધર્મ જો છે તેમ કહેવાય ખરું? માટે જ ફરમાવે છે કે-ઇતરમતમાં છે { રહેલો જીવ કર મહિને મહિને હજાર ગાયનું દાન દે તેના કરતાં પણ ભગવાનને છે સાધુધર્મ-કાંઈ નહિ આપવા છતાં પણ શ્રેષ્ઠ છે, કલ્યાણ કરનાર છે. આખા સંસા રનો ત્યાગ સાચી રીતે કોણ કરે? આ સંસારનું સુખ જેને ભૂંડામાં ભૂંડું લાગે છે. જે 1 સંસારના સુખને માટે જ આ ધર્મ કરે છે તે મહારાગી કહેવાય! જે ધર્મ થી મેક્ષ તે જ મેળવવાને છે તે ધર્મથી સંસારનું જ સુખ મેળવવાની ઈચ્છા કરે તો તે ઈચ્છા છે { ભગવાનની આજ્ઞાને અનુરૂપ કહેવાય કે ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ કહેવાય? ભગવાનને 1 ધર્મ માત્ર મેક્ષને માટે જ સ્થાપ્યો છે. મેક્ષ એક એવી ચીજ છે કે જે મળ્યા પછી આ તે કદી જાય નહિ. મેક્ષમાં જે સુખ છે તે એકાંતિક છે, આત્યંતિક છે, અનંત છે. તેમાં દુઃખનો લેશ પણ નથી અને તેવા સુખની બીજી જેડી પણ કશે નથી અને જે આવ્યા છે પછી કદી નાશ પામવાનું નથી પણ અનંતકાળ રહેવાનું છે. આવા મેક્ષના સુખની જેને ઈચ્છા ન થાય તે અનંતીવાર સાધુ થાય, પારામાં છે. સારું સાધુપણું પાળે છતાં પણ સંસારમાં જ ભટકે છે. અભવી, દુર્ભદી અને ભારેક ભય છે અનેકવાર સાધુ થાય છે પણ સંસારના સુખના જ ભિખારી હોવાથી અને છે { તે સુખ માટે જ ધર્મ કરતા હોવાથી સંસારમાં જ ભટકે છે. અભવ્યો અને તીવાર છે. | નવના વૈવેયકમાં જાય છે છતાં પણ આત્માને સાચા સુખને અનુભવ તેમને કઈ થતું ન નથી. સાચા ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી. ભગવાનના ધર્મની પ્રાપ્તિમાં સંસારના છે સુખ પ્રત્યે અભાવ જનમવો જરૂરી છે, તેને છોડવાનું મન થવું જોઈએ અને તે સુખ છે ન છૂટે તેનું દુઃઅ થવું જોઈએ. તેથી જ શ્રાવકો ઘરમાં રહ્યા હોય તે ય કર્મના બંધનથી. કર્મનું બંધન ન હોય તે સાધુ જ હાય. કર્મનું બંધન હોય તે રાજા– ૪ મહારાજા, શેઠ–શાહુકાર હોય પણ તેને તે હયાથી સારું ન માને. તમે બધા સંસાર ૨માં રહ્યા છો તે તેનું તમને દુઃખ છે કે આનંદ છે? જ ભગવાનની પૂજા કરો, સાધુની સેવા કરો, ધર્મની વાતમાં હા એ હા કરો અને સંસારમાં મળી રહે છે તે જ બે નો મેળ ખાય તેવો છે ? Page #899 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અ ક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ : : ૯૧૫ જ શાએ કહ્યું છે કે–અનંતા છે સંસારમાં રહેવાના છે. ગમે તેટલા શ્રી અરિહંત પરમાત્માએ જાય, તેમની વાણી સાંભળે છતાં પણ તેને મેક્ષની ઈચ્છા ન થાય, સાધુ ન પણું સાચી રીતે લેવાનું મન ન થાય. મોટેભાગે સંસારના સુખ માટે ધર્મ કરે છે : છે તેમાંથી આપણ જાતની બાદબાકી કરવી છે. સાચી રીતે ધર્મને પામનારા છેડા . 8 હાય છે. તે ચેડામાં આપણે નંબર છે ખરે? માટે જ કહી આવ્યા કે ભગવાનનો ધર્મ છે આ ન પામે તેનો ઘોર તપ નકામો જાય છે. તે તપથી સંસારનું સુખ પામે, તેમાં ગાંડા થાય છે. ૬ અને સંસારમાં ભટકવા જાય. આપણને આ સંસારનું સુખ કેવું લાગે છે? અનંતા શ્રી અરિહંત પરમાત્માએ છે આ સંસારના સુખને ભૂંડું કહીને ગયા છે એટલું જ નહિ તે સુખનો ત્યાગ કરીને, છે સાધુ થઈને ઘર પરિષહો વેઠીને, કષ્ટો વેઠીને, મોહને મારીને, કેવળજ્ઞાન પામીને, મોક્ષમાર્ગ સ્થાપીને મોક્ષે ગયા છે. તે મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધના કરીને બીજા છે પણ અનંતા જીવે મેક્ષમાં ગયા છે તો આપણે નંબર હજુ સુધી કેમ ન લાગે? નવકાર ગણુનાની ઈછા શી હોય? નવકાર ગણો જુદા છે અને નવકાર માન જુદો છે. અભવ્યના આત્માએ અનંતીવાર નવકાર ગણે છે છતાં પણ સંસારમાં રખડે છે. સંસારના સુખ માટે નવકાર ગણે તે નવકારને માનનારે ન કહેવાય. સંસારનું સુખ સારું લાગે અને તે જ વખતે ગભરામણ થાય કે “મારું શું થશે?” તો તે નવકારને માનનારો કહેવાય, શ્રી નવકાર મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં છે આવે છે તે બધા આ સંસારનાં સુખમાત્રના વૈરી છે. શ્રી નવકાર મહામંત્રમાં મોક્ષમાર્ગના સ્થાપક એવા શ્રી અરિહંત પરમાત્માને પહેલે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મોક્ષમાર્ગની સંપૂર્ણ આરાધના કરીને મોક્ષે છે પહોંચેલા અને આત્માના અનંત જ્ઞાનાઢિ ગુણમાં વિલસી રહેલા શ્રી સિદ્ધ પરમાત્મા છે એને બીજે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મેક્ષમાર્ગ જે પંચાચાર રૂપ છે. તેનું ! સ્વયં પાલન કરનારા અને ગ્ય જીવોને પાસે પાલન કરાવનારા અને જગતને તે પાંચે છે આચારના પાલનનું મહત્વ સમજાવનારા પ્રચારક એવા શ્રી આચાર્ય ભગવંતોને ત્રીજે 8 પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મેક્ષમાર્ગના જ પ્રતિપાઠક એવા જે સિદ્ધાંતનું જેમાં વર્ણન છે તેવા આગમાદ્ધિ સૂત્રોનું પઠન-પાઠન કરાવનારા શ્રી ઉપાધ્યાય ભગવંતોને ચોથે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. સરળ એવા મેક્ષમાગે આજ્ઞા મુજબ સ્વયં ચાલનારા અને જે કે તે મોક્ષમાર્ગે ચાલવા ઇછે તેને સહાય કરનારા શ્રી સાધુ છે ભગવંતને પ ચમે પદે નમસ્કાર કરવામાં આવે છે. (ક્રમશઃ) Page #900 -------------------------------------------------------------------------- ________________ - માર્ગને સમજે – (આજે જે ગુમરાહ કરનારી વિચારધારાશે–ચોકકસ વર્ગ–વ્યક્તિ તરફથી પિતાના અંગત અભિપ્રાયરૂપે હોવા છતાં ય વડિલોના નામે પ્રચારાઈ રહી છે. ત્યારે દ્વિધભરી પરિસ્થિતિમાં સ્વર્ગસ્થ પૂ. પરમતારક ગુરુદેવેશ શ્રીજી મુનિ અવસ્થામાં પણ શું સ્પષ્ટ માન્યતા ધરાવતા હતા તે નીચેના પ્રશ્નોત્તર પરથી સ્પષ્ટ થાય છે. તે શ્રી વીરશાસનના સાભાર સાથે પ્રસ્તુત પ્રશ્નોત્તર જોઈએ. – સંપા.) પ્રકન-ર પરદેશી અગર સ્વદેશી મીલમાં જે કપડાં તૈયાર થાય છે તેમાં ચરબી જ વપરાય છે અને હાથથી કંતાએલ, વણાએલ શુદ્ધ ખાદી જેમાં ધાન્યની ખેળ ચઢાવવામાં | આવે છે, આ સ્પષ્ટ વાત છે. તે આ જાતના કપડામાં ક્યા કપડાં પા૫ વ મરનાં અને તે ચારિત્રનું રક્ષણ કરી શકે તેવા ગણવા ? ઉત્તર-ર પ્રથમ તે તમારો આ પ્રશ્ન સત્યના સમર્થનની સાથે સંબંધ જ નથી ? ધરાવતે. વળી સંયમના નિર્વાહ અથ પૂજ્ય મુનિવરે જે જે વસ્તુનું ગ્રહણ કરે છે તે તે વસ્તુના અંગે થયેલા આરંભ-સમારંભના ભાગીદાર કોઇપણ જેન ! છે શાસ્ત્રના આધારે પૂજ્ય મુનિવરો થઈ શકે છે? કે જેથી તમારે આ પ્રશ્નના પ્રશ્નના ! ૧ રૂપમાં સ્વીકારી શકાય. તમારા પ્રશ્નની રૂએ તમારે તે માનવું પડશે કે એક બગીજ ચામાં રહેનાર સાધુના સંયમ કરતાં જંગલમાં એક વૃક્ષની નીચે રહેનાર એક સાધુનું ર અને એક સારા સદગૃહસ્થના આલીશાન મકાનમાં ઉતરનાર સાધુના સંયમ કરતાં એક ૧ ગરીબની ઝુંપડીમાં ઉતરનાર સાધુનું સંયમ ઘણું જ ઊંચા પ્રકારનું છે. તેમજ એક છે નાના કુટુંબના ઘરમાંથી ભિક્ષા લાવનાર સાધુના સંયમ કરતાં એક બહોળા કુટુંબના ઘરમાંથી ભિક્ષા લાવનાર સાધુનું સંયમ ઘણું જ નીચા પ્રકારનું છે એમ પણ તમારે છે ? સ્વીકારવું પડશે ! કારણ કે જ્યારે બગીચે આરંભજન્ય છે ત્યારે જંગલમાં આવેલા 8 વૃક્ષ માટે આરંભનો સંભવ નથી. અને સદ્દગૃહસ્થનું આલીશાન મકાન બવામાં જે છે જે આરંભ–સમારંભ થાય તે આરંભ સમારંભ એક ગરીબની ઝુંપડી બનવા માં નથી થતું. તેમ જ એક નાના કુટુંબના રસેડા કરતાં બહોળા કુટુંબના રસોડામાં અધિક 1 આરંભ હોય એ સ્વાભાવિક જ છે. પરંતુ વસ્તુસ્થિતિ આવી નથી. જે વસ્તુસ્થિતિ આવી જ હોત તે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે ત્યાં ત્યાં તે આરંભ-સમારંભને જ આગળ કર્યો હોત. પરંતુ તેમ થયું નથી માટે તમાશ ૧ આ પ્રશ્ન જ સ્થાન સ્થિત નથી એમ હું માનું છું. વીર શાસન વર્ષ–૧ –સુ. રામવિજયજી | અંક-૩૨, પૃ. ૭/૮, પ્રશ્નોનું સ્પષ્ટીકરણ) સુચના : સતત વરસાદથી વીજ પુરવઠો ખોરવાઈ જતા આ ૪૩+૪૪ સંયુકત અંક કરેલ છે તેથી મુખપૃષ્ઠ ઉપર ૪૩+૪૪ સમજવું.) Page #901 -------------------------------------------------------------------------- ________________ { જે તત્વનિર્ણય કે તત્વનો ઉચ્છેદ છે (ગતાંકથી ચાલુ) -મુકિતપંથ પથિક ? පපපපපපපපපපපපපපපපපපපපපා સંહારનું સુખ પણ બે પ્રકારનું છેએક સંસારના સુખમાં વૈરાગ્ય જવલંત છે કે રહે અને બીજું સંસારનું સુખ આસક્ત બનાવે–પાપ કરાવે દુર્ગતિમાં ભટકાવે. વૈરાગ્ય 8 કે જેમાં જવલંત રહે એવું સુખ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી મળે અને છે છે આસક્ત બનાવી પાપ કરાવી દુર્ગતિમાં ભટકાવનાર સુખ પાપાનુબંધી પુણ્ય બંધાવનાર 8 ધર્મ થી મળે.. પાપ નુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી એકવાર તે સુખ મળે જ પછી ભલે ! છે એ સુખમાં આસકત બનવા દ્વારા પાપની પરંપરા ચાલવાથી દુખની પરંપરા ચાલે! પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મથી એકવાર પણ સુખ મળી જવાથી “ધર્માત્ સુખં છે છે એ શાસ્ત્રીય સનાતન સત્યને જરા પણ ટક્કર લાગતી નથી પછી ભલે દુઃખ આવે એ છે દુઃખ તે પાપથી આવ્યું છે એ પાપ ભૂંડા ધર્મથી મળેલા સુખમાં આસક્ત બનવાથી છે ૫ પેદા થયું છે સારા ધર્મથી સુખ મળે તો ભૂંડા ધર્મથી પણ સુખ મળે જ એ પણ સુનિશ્ચિત ન શાસ્ત્રીય વાત છે એ શાસ્ત્રીય વાતને મુ. અભયશેખરજી “ભૂંડા ધર્મથી દુઃખ જ આવે” આવા છે જ કાર પૂર્વ ના વાક્યથી જુઠ્ઠી પાડે છે એથી “સુખ ધર્માત્' એ શાસ્ત્રીય સનાતન છે સત્યને ઉછેક કરી રહ્યા છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે સાથે સાથે પોતાના સ્વ. ગચ્છાધિપતિ આ. ભુવનભાનુ સૂ. મ.ની પણ પરતેજમાં કહેવાયેલી શાસ્ત્રીય વાત છે | “પરંતુ તે શુભ ક્રિયા જે સુખ-સન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તે ઝેરના લાડુ જેવી બની જાય છે એ પુણ્યના ટેસ આપે એ પુણ્યના ટેસ { આવે. છે એટલે આવા અશુભ અધ્યવસાયથી મિશ્રિત શુભ કિયાએ પુણ્યના ટેસ એટલે છે સંસારના સુખ આપે. પણ સુખ ધર્માત એ શાસ્ત્રીય સનાતન જીવંત રાખે છે જ્યારે છે ભૂંડા ધમથી દુઃખ જ આવે? આવું વાક્ય લખીને “ધર્માત્ સુખ' એ સનાતન છે સત્ય પર ઘા કરી મુ. અભયશેખર વિ. ટુકડે ટુકડા કરી રહ્યા છે એથી એમ નિશ્ચિત છે જણાઈ આવે છે કે “અને તો પછી સુખ ધર્માત્ દુખં પાપાત્’ એ સનાતન 8. [ સત્યનું શું થાય. એવું લખાણ કરી તે સનાતન સત્યની જે ચિંતા કરી છે. એ છે ખરેખર દંભી છે. શાસ્ત્રકારે કહે છે ભૂંડો ધર્મ એટલે પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મ, તેનાથી છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 એકવાર તે સુખ મળે જ પછી જે દુઃખ આવે છે તે તે એ સુખમાં આસક્ત બનવા દ્વારા બાંધેલા પાપોથી ! તે માટે પ્રિય વાચક! મુ. અભયશેખર વિ.ના કેવા કુતર્કો છે જે તર્કો શાસ્ત્રીય ? { તત્વો પર ઘા કરીને તેને ઉછેરું કરી રહ્યા છે તે સમજી લેવા જેવા છે. છે જુઓ પ્રિય વાંચકે ! આગળ પણ કેવો કુતર્ક કરે છે. ધર્મ આદરણીય તત્વ છે આપણા દિલમાં જેટલો એના પ્રત્યે આકરભાવ છે ૬ એટલે આપણને અધિક લાભ. આ આરભાવને ધક્કો લગાડ્યા વિના એને ભૂપે કહી છે શકાય નહીં.” છે આ રીતનું લખાણ કરીને મુ. અભયશેખર વિ. એ કહેવા માંગે છે કે આ. ભ. ૧ છે શ્રી રામચંદ્ર સૂ. મ. અને એમના પક્ષના સાધુએ સંસાર માટે કરેલા ધર્મને ભૂડે ! [ કહે છે એથી એમના હૈયામાં ધર્મ પ્રત્યે આકરભાવ નથી. એમના ધર્મ પ્રત્યેના આદર છે. જ ભાવને ધકકો લાગવાથી ધર્મ પ્રત્યેનો આદરભાવ નાશ પામી ગયો છે. વાંચકોની આંખમાં ! ધૂલ નાખવા જેવો કેવો વિચિત્ર કુતર્ક મુ. અભયશેખરજી કરી રહ્યા છે. - તે મારે એમને કહેવું છે કે આલોક પરલોકની સુખાઢિ માટે કરેલા ધર્મને 3 વિષ અનુષ્ઠાન ગરલ અનુષ્ઠાન તરીકે કહીને લેકપંક્તિ માટેના ધર્મને પાપ કહીને ભૂડ કહેનારા શાસ્ત્રકારોના હૈયામાં શું આદરભાવ નહિ હોય? શું એમના આદર છે ભાવને આવા ધર્મને ભૂંડ કહીને એમણે ટક્કર લગાવી હશે? આ. દેવ શ્રી ભુવનભાનું 1 .મ. પણ સુખ સન્માનના અશુભ અધ્યવસાયથી મિશ્રિત શુભકિયા રૂપ ધર્મને ઝેરને ! { લાડુ કહી એવા ધમને ભૂડે કહ્યો તે શું એમના હૃઢયમાં ધર્મ પ્રત્યેનો આદર નહી છે હ હોય? એ ધર્મને ભૂંડે કહેવાથી શું એમના ધર્મ પ્રત્યેના આદર ભાવને એમણે શું 3 ટક્કર લગાવી છે? શાસ્ત્રકારે કે આ. ભુવનભાનુ સૂ. મ. ના હયામાં ધર્મ પ્રત્યે આકર છે જ ! { તેવી રીતે આ. રામચંદ્ર સૂ. મ. કે તેમના સાધુઓ સંસાર માટે કરાયેલા ધર્મને ૨ આ ભૂંડે કહે ત્યારે તેમના હૈયામાં ધર્મ પ્રત્યે આદર ભરેલો જ હોય છે. શુદ્ધ ધર્મને . છે તો ક્યારે પણ ભૂડે કહ્યું નથી અને કહેતા પણ નથી પણ જે ધમને શાસ્ત્રકારોએ છે 5 ભંડે કહ્યો છે. એવા ધર્મને ભૂંડે ન કહે તે ધર્મ પ્રત્યેના આદરભાવને ટક્કર લાગે. શાસ્ત્રકારોએ જે ધર્મને ભૂંડો કહ્યો છે, આ. ભુવનભાનુ સૂ. મ. જે ધર્મને ભૂંડે કહ્યો છે. છે એવા ધર્મને ભૂ ન કહેવાય એવું માનનારા અને લખનારા મુ. અભયશેખર ૧. ૧ વિ.ના હૈયામાં જ ધર્મ પ્રત્યે આકર નથી એમના આદર ભાવને ટક્કર લાગી ગઈ છે Page #903 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ ૯ અક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ : : ૯૧૯ છે છે એ સુપેરે એમના લખાણ ઉપરથી સમજી શકાય તેવું છે. એથી એ મુ. અભયશેખરજી જે લખે છે કે જેણે ધર્મ તત્વ માટે કહેવું જ છે કે-“ભૌતિક અપેક્ષાથી આરાધાયેલો ધર્મ | ભૂંડે છે તે. ભૌતિક અપેક્ષાથી આરાધાયેલા શ્રી રામચંદ્ર સૂ. મ. ભૂંડા છે વગેરે પ્રચાર પણ જોરશોરથી કરવો જ જોઈએ? એ વાત તમારા ગુરૂની માફક તેમજ શાસ્ત્રકારની માફક ધર્મને ભૂંડે કહેનારા છે આ. રામચંદ, સૂ. મ.ના સાધુઓને લાગુ પડતી નથી માટે એમને આ. રામચંદ્ર સૂ. છે ભૂંડા છે એવા પ્રચાર કરવાની બીસ્કુલ જરૂર રહેતી નથી કેમકે ભૌતિક અપેક્ષાથી ધર્મ કરવાનું આ. રામચંદ્ર સૂ. કહેતા નથી. તમે ભૌતિક અપેક્ષાથી ધર્મ કરવાની ૪ પ્રરૂપણ કરે છે માટે તમને કઈ ભૌતિક અપેક્ષાથી આરાધે તે તમે ભૂંડા છે એ પ્રચાર જોર શોરથી કરી શકાય. તત્વનિર્ણય નામના પુસ્તકમાં ૨૪ થી ૨૬ સુધીના પેજમાં તત્વને ઉચ્છેરું કરનારા છે જે કુતર્કો અ. રામચંદ્ર સૂ. મને અને તેમના પક્ષના સાધુઓને શાસ્ત્રાવિરૂદ્ધ પ્રરૂપણા ન કરનારા તરીકે કરાવવા માટે મુ. અભયશેખર વિ. એ કરેલ છે તેની ટુંકી નેંધ. (૧) ગબિન્દુ વગેરે ગ્રંથમાં આચાર્ય શ્રી હરિભદ્ર સૂ. મ. વગેરે દ્વારા “ભૌતિક અપેક્ષાથી કરાતા ધર્મને વિષ અનુષ્ઠાન–ગરલ અનુષ્ઠાન-પાપાના નિમિત રૂપ–વ્યાપાર 9 રૂપ તથા આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. દ્વારા સુખ-સન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત. શુભ ક્રિયા રૂપ ધર્મને ઝેરને લાડુ કહી તેમજ સંસારમાં ભટ૧ કાવનાર કહી એવા ધમને ભૂંડા “તરીકે કહેવાતા સિદ્ધાન્ત–તત્વનો મુ. અભયશેખર $ વિ. “ભૌતિક અપેક્ષાવાળા ધર્મને ભૂડ ન કહેવાય.” એમ કહી ઉચ્છદ્ર કરે છે. (૨) પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર ધર્મ જેમ સુખ આપે છે તેમ પાપાનુબંધી પુણ્ય બંધાવનાર ભંડો ધર્મ પણ એકવાર તે સુખ આપે જ છે. એવા “સુખં ધર્માત” છે એ સિદ્ધાન્ત તત્વને ઉઢ “મુ. અભયશેખરજી “ધમ ભૂંડે હોય તે એનાથી દુઃખ 8 જ આવે. એ રીતના ‘જ કાર” પૂર્વકના લખાણથી કરે છે પાપાનુબંધી પુણ્ય કરાવનાર 4 ધર્મ ભૂંડે હોવા છતાં એકવાર તે સુખ આપે જ. (૩) પાપાનુબંધી પુણ્ય બંધ કરાવનાર ધર્મને ભૂડ કહેવાથી હવામાં રહેલા આકરભાવને જરા પણ ધક્કો લાગતો નથી આવા શાસ્ત્રીય સિદ્ધાંત તત્વને “આ આદર છે ભાવને ધક્કો લગાડયા વિના એને ભૂંડ કહી શકાય નહી. આવા લખાણથી ઉચ્છે છે Page #904 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આવા તે કેટલાએ તને ઉછેઆ તત્વનિર્ણય નામના પુસ્તકમાં મુ. ૧ અભયશેખર વિ.એ કર્યો છે જે સૂક્ષમદષ્ટિથી એ પુસ્તકને વાંચવામાં આવે તે ખ્યાલ છે આવ્યા વગર ન રહે. વિશાળ વ્યાખ્યાન સભામાં બાલાદિ અનેક જીવે આવતા હોવાથી એ બધાને ન સંસારના સુખાદિ માટે ધર્મ કરતા વારીને મેક્ષ માટે ધર્મ કરતા કરવા માટે આ. ભ. ૧ શ્રી રામચંદ્ર સૂ. મ. શાસ્ત્રીય સિદ્ધાન્ત તત્વને અનુસરીને સંસાર માટે કરાતે ઘર્મ | ભૂંડે છે એમ જોરશોરથી સમજાવતા હતા બાકી બાલાદિના ધર્મની પરિસ્થિતિને નહતા. જાણતા એવું નથી પણ સંસાર માટે કરેલ ધર્મ ભૂંડ છે એના માટે ન કરાય વગેરે જે તેઓશ્રીને કે તેઓશ્રીના સાધુઓને ઉપદેશ હતો, અને છે તે બાલ તથા મધ્યમ ! જીવોને પંડિત બનાવવા માટે હતો અને છે અને પંડીત જીવોને મેક્ષ માટે ધર્મ કરવામાં છે સ્થિર કરવા માટે હતું અને છે. તત્વ નિર્ણય નામના પુસ્તક માટે વધારે શું શું લખવું, આ પુસ્તક કુતર્કના 8 કાઢવથી ભરપૂર છે અને આક્ષેપોના ગંદવાડથી ખઢબદી રહ્યું છે એને હાથમાં લેવાથી | નાક અને હાથ બંને બગડે તેવા છે આત્મા અપવિત્ર બને તેમ છે. છતાં અમેએ જે છે એમાં હાથ ઘાલ્યો છે તે જૈન જગતને દેખાડવા કે જુએ આમાં કેવા કુતર્કો કાઢવ ભર્યો છે. ઉપરોક્ત રીતે કુતર્કો કરવા દ્વારા સિદ્ધાન્ત–તત્વને ઉછેa કરનારા કુતર્ક શેખર છે એવા મું. અભયશેખરવિજયજી સિદ્ધાન્ત તેના આધારે બેલનારા–લખનારા આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ના ગીતાર્થપણામાં અવિશ્વાસ કરે છે એ ખરેખર આશ્ચર્યની વાત છે. પાગલ માણસ જેમ ડાહ્યા માણસોને પણ પાગલ માને એના જે દાટ પિતા માટે મુ. અભયશેખર વિ. ઘડે છે એમ એમના પુસ્તકના લખાણ ઉપરથી જણાઈ આવે છે છે અસ્તુ. સર્વસ્ય શુભ ભૂયાત્ર શાસન સમાચાર વઢવાણ શહેર–અત્રે પૂ. મુ. શ્રી બધિરત્ન વિ. મ. ના છે પરિચય ઉપદેશથી યુવાનવયે શ્રી અતુલકુમાર હિંમતલાલ શાહ (લાડકચંદ જીવરાજવાળા) ૧ પૂ. આ. વિ. નિત્યાનંદ સૂ. મ. તથા મુ. શ્રી દિવ્યકિતિ વિ. મ. તથા પૂ મુ. શ્રી ઇ બોધિરત્ન વિ. મ.ની નિશ્રામાં જેઠ સુઢ ૧૦ના ચતુર્થવ્રત ઉચરેલ છે તે માટે મહો- છે ત્સવનું આયોજન કર્યું હતું. Page #905 -------------------------------------------------------------------------- ________________ છે અથ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયન લખેલે કાગળ | (ક્રમ-૨) (ગતાંકથી ચાલુ) બીજે થે ઈતરો વિચાર દેખો કે બાદ૨ સં૫રાયે ૨૨, સૂકમ સં૫રાયે ૧૪ 5 ઈત્યાદિ અનુક્રમે “એકાદશ જિને' એ સૂત્ર ચાલે, તો વિધિ અધિકાર નિષેધ વ્યાખ્યાન પંડિત હોય તે કેમ કરે ? વલી મન વા સનાયે દિગંબર “પ્રમેય કમલ માતડ” ગ્રંથ મધ્યે ઈસ્યું વ્યાખ્યાન કહ્યું છે. જે એકેનાધિકા ન દશ એકાદશ” એતાવતા એક નહી ઇશ નહિ તે ૧૧ એ પરીસહ નહી તે. ઈસ્યો સમાસ વ્યાકરણ વિરૂદ્ધ છે. તે શ્રી સ્યાદવાદ રત્નાકર મધ્યે કહ્યું છે. કેવલીને કવલાહાર માન્યા વિના એ સૂત્ર દિગંબરને મિલતું નથી . માટે એ સર્વ બૂડતે બાઉલે વલગવું છે. ચારસી બાલ વિચાર મળે મેં લિખ્યું છે. “સૂત્ર ન પરિસહ કહ, વૃત્તી લિઉ નકાર; જે સંસે ઉપજત નહી, સો તુજ ભ્રમકો ભાર મેહનીય વિના વેઢનીયમ સ્વ વિપાક ન દેખાવે, ઈ કહે છે તે પણ યુક્તિ શુન્ય. એમ કહેતા નામ કર્મોદય જનિત વિહાર દેશનાદિક કેવલીને કિમ ઘટે? જે કહેશે ? તે નિયત દેશ નિયતકાલ કેવલીને સ્વભાવે જ છે, પણ ઈરછાએ ન હોય. તે માટે મોહનીય કર્મની અપેક્ષા નથી. ઉક્ત ચ પ્રવચન સારે “ઠાણાણિસે વિહાર, ધમ્મુવ દે સેય ણિય શિણા તેસિં; અરિહંતાણું કાલે, માયા ચાયવ ઈન્નણું” તે કાલાહાર નિયત દેશકાલે ઈચ્છા વિના કેવલીને માનતાં શું જાએ છે ? | કઈ કહેશે કે, શાતી મધ્યે ગણિયા માટે, ઘાતી સમાન વેદનીય કર્મ જ કહ્યું છે. તે છે J ઘાતકર્મ ગયા પછી કેવલીને સ્વવિપાક કેમ દેખાવે ? ઉકત ચ કર્મકાંડે-ઘાદિંવ 'યણીય, મોહરસુઇયેણ ઘાદે જીવ” “ઈદિજાણું મળે, તહાં ગણિઢ દુવેણિય.” તે પણ યુતિ શુન્ય જાણવું. જે માટે જ્ઞાનાવરણીય દર્શના–વરણીય મોહનીય, મધ્યે ન્યુ વેદનીય કહ્યું – અમુંનમ, ગોત્રકર્મ પણ મોહ અંતરાય મળે જ કહ્યાં, તે વારે તે પણ ઘાતવત્ હાઈ જાવે. તે માટે એ સર્વ પક્ષપાત કહપના જાણવી. ઇણે કરી વલી જે વડી સરખાં ચાર કર્મ કેવલીને કહે છે તે પણ પરમાર્થરા અજાણુ કહેવાં. એમ કહેતાં તીર્થકર નામ કમ વિપાક પણ તિરસ્યો હુઈ જાવે. વેદનીય કર્મ જ કેવલીને દગ્ધ રજજુ સમ એ પક્ષપાત માત્ર શાસ્ત્ર વિરૂદ્ધ છે. ઉકત ચ સૂત્રકૃતાંગ વૃત્તો “યદ્યપિ ઇશ્વરજજુ સ્થાનકમુચ્યતે વેદનીયસ્ય લાવણ્યનાગમિકમટુંકિત છે Page #906 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - ૯૨૨ : ': શ્રી જૈન શાસન [અઠવાડિક] સંગત ચ આગમે ઘત્યંતેઢયઃ સાતસ્ય કેવલિ ભિધીયતે સાતા સાત ઢાંતમુહૂર્ત ! પરિવર્તમાનતયા યથાસાતેય એવં સાપતિ” કેવલીને સુધા–તૃષા માનીએ તે અનંત સુખને વ્યાઘાત થાઓ. ઈ કહે છે, છે તે પણ શુન્ય વચન. જે માટે અનંત સુખ ભવસ્થ કેવલીને તે કેવલજ્ઞાન રૂપ જપ યેગા વ્યાઘાતે ઉપચારી કહ્યું છે. “જાસર્ચ સમાં, નાણમણું તછવિ%િ વિમલ રહિદે ઉગાહાઈહિ સુહતિ એ લિય ખાણિતિ પણ પરમાર્થથી ક્ષાયક અવ્યાબાધ સુખગુણ તે સિદ્ધને જ હુએ. ઉક્ત ચ– 5 4 “અનતે સુખવી ભવિલક્ષયાત્ કમાતુ. જે પ્રવચનસાર મધ્યે–પુણ્યફલા અરિહતા છે તેસિ કિરિયા પુર્ણાહિઉ રાયગા મહાદીહિં વિરહિઝા તહ્મા સી બેઈગિત્તિમા.” ! પ્રકૃષ્ટ પુણ્યફલરૂપ અરિહંત છે. તેહને સ્થાન નિષદ્યા વિહારાષ્ટિ ક્રિયા ઉદય- છે ભાવની જે કહી છે, તે મેહાદિક રહિત માટે ક્ષાયિક જ કરી ગણીયે. ઇસી પરિભાષા કહી છે, તે ચુક્તાહાર ક્રિયામાંહે પણ બાધતી નથી. જે કઈ કહે છે જે અનંતવીર્ય તે કેવલી છે તેને સુધા ન બાધે. તેને કહિયે સુધાદિકે વીર્યહાણ ન હોય, પણ બલા- 5 પચય હાય માટે કવલાહાર ઉદ્રય નિયત કરેજ, બલ શારીર વિયચાંતર; શકિત વિશેષ છે ન ઇતિ શાસ્ત્રાસિદ્ધ. આહાર પ્રમાદરૂપ છે, તે માટે છઠ્ઠા ગુણઠાણ લગે જ હવે. એહવું જે કહે છે, તિણે છે સ્થાન નિષદ્યા વિહારાદિક ક્રિયા કેવલીને કેમ કરી કહેવી? આહાર હોય ત્યાં નિંદ્રા હોય જ છે એ વ્યાપ્તિ નથી જ. વેનીયમ ઉયથી નિદ્રા કવલાહાર હુએ અને દર્શનાવરણીય કર્મ ગયાથી નિદ્રા નહી હુવૈ. “તસ્માદ્વિપરીતિ બાધક તર્ક ભાવાન્ન વ્યાપ્તિઃ” કેઈ કહેશે આહાર સંજ્ઞા સાતમે ગુણઠાણે નથી તે આગલ કિહાંથી ? આહાર સંજ્ઞા વિના આહાર કેવલીને કિમ હુવે ? તે જુઠું જે માટે આહારસંજ્ઞા “બલવાહારલાષા ઈ ગેમસાર ટીકાધુરે સાતમે પત્રે જ છે. તે માટે અભિલાષારહિત આહાર, . અપ્રમત્ત સાધુને હવે, તિહાં હૃષણ નથી. કિં બહુના આવશ્યકાદિક ક્રિયા પણ અપ્રમત્ત છે સાધુને વિકલ્પ૨હિત અસંગક્રિયારૂપ છે. પણ વીતરાગ વચન પ્રણિધાન સંકલ્પપૂર્વ ? ૧ વચનક્રિયારૂપ નથી. તે આહાર ક્રિયા પ્રમત્ત સાધુથી વિલક્ષણ હોય તેનું કાંઈ છે કહેવું ! અત એવ ભિક્ષાટનાદિ ક્રિયા પણ કેવલ વ્યવહારાનુગત છસ્થ વ્યવહારથી ? છે ભિન્ન દેખી ઉત્રાસ ન કરો. વચન-અસંગાનુષ્ઠાન ભેદ જાણવા. ષોડશક ૩થ મળે ! 5 શ્રી હરિભદ્રસૂરિએ આય કહી છે. “ચક્રભ્રમણે દંડાત્તદભાવ ૨. પરં ભવતિ વચના છે છે સંગાનુષ્ઠાન કેતુ જ્ઞાપક યં” એ ગદ્દષ્ટિ ગ્રંથ શ્રોતાને અગોચર ન રહે તે ! Page #907 -------------------------------------------------------------------------- ________________ - -ranaવર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧–૩–૯૭ : : ૯૨૩ - ગ્રંથરે ભાવ ભાવ રૂપે બાંધ્યો છે. તે પણ મોકલશું. વલી વાગૂમાત્ર અધ્યાત્મી કહે છે કે, સાતાવેનીયની ઉદીરણું સાતમ ગુણન ઠાણાથી ટલી છે, તે કેવલીને કવલાહાર કિમ હવે ? તેથી તે સાતા ઉહિરાયે છે. તે મિશ્યા. જે માટે ઉદીરણા કરણ અંતર શક્તિ વિશેષ છે. બાહ્ય ગાનુગત નથી. | નહિ તે સ્થાન નિષિધાઢિ ક્રિયાયે પણ સાતા વેનીયની ઉઠીરણુ હુઈ જાએ. તે કેવલીને સ્વભાવે છે; ઉદીરણા રૂપ નથી. એ વચન તો કવલાહાર, સમાન પણ કેવલ છે ક સ્વભાવવા માની યે તે બેમત થાશે. તેહને હેતુભૂતનિષેધ ન સ્વાનુપક્ષવિધિ ન ન ચ સ્વભાવ- વનાનૈવમવધે નિયતત્વતઃ ઈત્યાદિ ન્યાયકુસુમાંજલિ ગ્રંથે ઉઝયનાચાર્યે નિષો છે. દણ અર્થ – અકસ્માત કાય*ભવતિ ઈસ્યો બેધ કહે છે. તિણને આચાર્ય કહે છે. એ શબ્દર કુણ અર્થ ? પ્રસય પ્રતિષે કઈ કારણથી ન હોય એ + અર્થ એક, કે હોય જ નહિ એ અર્થ બીજે કઈ સ્વથી હોય એ અર્થ ત્રીજે, કેઈ અનપાખ્યક અનિર્વચનીય કારણ તેથી હાય એ અર્થ ચોથો, કેઈ સ્વભાવથી હાય એ અર્થ પાંચમે ન સંભવે. જે માટે પૂર્વ પશ્ચાતા ભાવરૂપ અવધિ નિયત છે. તે માટે અન્યથા સિદ્ધ નિયતપૂર્વવસિં કારણે અન્યથા નિયત પશ્ચાત ભાવિકાય એ , લક્ષણ લેક વ્યવહારે અવશ્ય માનવાં. તે સ્વભાવવાઢ યુતિ શુન્ય છે. એ ચિંતામણિ છે તો માર્ગ સર્વવસ્તુ કથંચિત સ્વભાવજનિત છે, કથંચિત કર્મોહિજનિત છે. એ સ્થાને છે દવા તર્ક “માણીયા નિયતંત” ઈતિ શ્રી સૂત્ર કૃતાંગ વચનાત. તે માટે કેવલીરી આહાર-વિહારાદિ ક્રિયા કથંચિત કર્મ નિત છે, કોંચિત ઊઘમજનિત પણ સહવી. કેવલ સ્વભાવ માને તે બધમતમાંહે સહેજે કહે છે. કેવલીને આહાર માનતાં અર્થપત્તિ સિદ્ધિ નિહારાઢિ વિડંબના આવે, તે દેવાધિદેવને 4 કેમ ઘટે ? કમ જનિત ભાવમાં જે એમ લાજે છે, તેણે જન્મનિક્રમ પણ ન માનવું, સદા શુદ્ધ પરમેશ્વર પરે માન્ય છે, તો જ માન. જિમ લાજ ન લાગે. કેવલી હુયા પછી સતધાતુરહિત પરમૌકારિક શરીર માને છે, તે શરીર કેમ ન માને? જે ૧ શરીર નામક રહ્યું છે, તે માટે શરીર જ હવે, તે સંહનન નામ પુદ્ગલ વિપાકી ઇ રહ્યું છે, તે માટે સપ્તધાતુરહિત કિમ ઘટે ? “સંહણણમ નિચત્તિ ” વચનાત તથા છે કેવલજ્ઞાન મહિમાએ સાત ધાતુ ઘટે તે મન પર્યાવજ્ઞાને કેતી ધાતુ ઘટે? સાત ધાતુ છે 4 રહિત જિન શરીર હોય તે કેતા ધાતુરહિત ગણુંધર શરીર હોય? ઈત્યાદિ બેલરો કિસ્તે ઊત્તર હોયે ? તે માટે જિસ્યા કમ રહ્યા છે તિસ્ય વિપાક કેવલીને પણ સ| હતાં સમ્યગ્દષ્ટિને કિસી લાજ લાગતી નથી. તે પ્રીછ. | (ક્રમશ:) Page #908 -------------------------------------------------------------------------- ________________ ખાટુ' ન લગાડતા હૈ। ને! * પ્રત્રાત્તરની પ્રતીક્ષા સાથે લી. ભદ્રંભદ્ર —ભદ્રંભદ્ર 分碁 本 મારા લેખાની સાલી જોરદાર અસર થતી લાગે છે. હુ તેા લાગ્યું તેા તીર નહિ તા તુક્કો એમ માનીને જ લખું છું. પણ બધા લખાણ આ જ સુધી તીર જ બન્યા છે. જેને લક્ષ્ય બનાવીને કે છું તેને વિધિ નાંખે છે ખરા. અથી તા મારા આનંદની કાઈ જ સીમા નથી રહેતી પણ સાલુ દુઃખ એ વાતનું થાય છે કે જેને તીર વાગે છે તે ખેાટુ' લગાડવા માંડે છે મે' જો કે હેડી’ગમાં જ ખાટુ' ના લગાડતા હા ને?” આવુ' લખ્યું છે તે ય એ લેાકેા ખાટુ' લગાડે છે.' મેં આવું મારા કલ્યાણુ મિત્રને કીધુ તા ઈ શું કહે કઉં ઇ કે કે ભલા માણુ તે ખાટું લાગે એવુ શું કામ લખા છે ?? મે” કીધુ–પણ હું તા સાચું જ લખું તેમાં ખાટું (અસત્ય) લાગે એવુ છે જ ક્યાં ?' એટલે તરત પેલા શાસ્ત્રીમિત્ર ઉછળી પડયા મને આશયદ્ધિના બધ પાઠ આપતા કહેવા લાગ્યા કે ખાટુ' ના લગાડતા ? ' આ વાક્ય પાછળ તમારા દુઃખ ના લગાડતા હૈ। ને?' આવા આશય નથી ? આટલુ` સચાટ બ્રહ્મજ્ઞાન મારા મિત્ર પાસે ટકેલુ છે તે જાણી મને હરખ સાથે શાઇ થયા. કેમકે તેણે મારા ખાટુ' ને સાચુ” સાષિત કરી આપ્યું. ખાટુ” ને ‘સાચુ’કીધુ એટલે કે દુઃખ કીધું એટલે મારી પેાલ ઉઘડી જતાં મને દુ:ખ થયું. મને દુઃખ થતા મને અનુભવવા મળ્યું કે તા મારા વાક્યથી પણ બિચારા કેટલા ખધાંને દુઃખ થતુ હશે અરેરે ! હવે હું કાઇને દુઃખ થાય એવુ. લખીશ— એલીશ નહિ. આવા મેં ઠાર અભિગ્રહ ધારણ કરવા વિચાર્યું ત્યાં પાર્ટેગ મિત્રરતન હે—પાછુ. ખાડ્યુ.. ભદ્રંભદ્ર તુ ગાભા જેવા છે. કાઇને ખાટું લાગે કે ના લાગે સાચી વાત તેા કેવી જ જોવે, પણ તમારા નિદાન-ધરષાના આશય ન ાવા જોવે. હિતબુદ્ધિથી કેવાય ‘મારા મિત્રનું આટલું તળીયા સ્પશી જ્ઞાન મને નવાઈ લગાડવા માંડયુ પછી તેા પાછા પેલા કાઇને દુઃખ થાય તેવું ન લખવા-ખેલવાના અભિગ્રહ લેવાનું માકૂફ઼ જ રાખ્યું.’ પણ મને વિચાર આવ્યા કે—સાચી વાત કહેવાથી લેાકેાને ખાટુ શું કામ લાગે છે ?' મને તેા સમાધાન હુમાં નથી મળતુ. હે મારા પ્રિય વાચકા તમે જ આપો આ પ્રશ્નના જવાખ. આશય શુદ્ધિ રાખીને જ જવાબ મેાલો હ। ને. સરનામુ ા ખખર છે ને મારૂં. જૈન શાસન કાર્યાલય ઉપર લખો ને તમ તમારે મને ક્રૂરજીયાત મળશે. તમારા જવાબ એવુ લાગશે તેા જૈન શાસનમાં 'ભદ્રં‘ભદ્રં’ (અનુ. ૯૨૬ ઉપર જુઓ) Page #909 -------------------------------------------------------------------------- ________________ | ‘તત્વ નિર્ણય કે તેનો ઉછેદ લેખના લેખકને વિનંતિ. ! પં. સુબેધચન્દ્ર નાનાલાલ શાહ પાલડી-અમદાવાદ જૈન શાસન વર્ષ ૯ ના અંક ૪૦ માં “તત્વનિર્ણય કે તત્વને ઉછેદ' નામક - લેખ છપાયો છે. વાંચીને જરાક ગ્લાનિ થઈ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરિ મહારાજ કે જે આખા ભારતવર્ષમાં 8 1 શુદ્ધ જિન માર્ગના પ્રરૂપક તરીકે જાણીતા છે એટલું જ નહિં પણ તેમની માન્યતાથી વિભિન્ન માન્યતાવાળા સમુદાયો પણ “રામચન્દ્રસૂરિ મહારાજ અને શાસ્ત્ર વિરૂદ્ધ ઉપદેશ આ તે મારી મા વાંછણ છે એના જેવી વાત છે એમ અવાર નવાર બેલે છે. તેમની રે “સંસારના સુખ માટે કરાતે ધર્મ વિષ ક્રિયા છે. એ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિના ? વચનના અનુવાઢરૂપ દેશનાને ઉસૂત્ર પ્રરૂપણા જેવું નામ આપી પેટ બન્યા ગામ બાળે છે એ ન્યાયે વેંતિયા ઊંદરડા, એક ઐરાવત હાથી આગળ કૂકંકૂટ કરે એને જવાબ શે આપવાને? એ લખનારા પરા જયસુંદર કે ભયશેખરેની તે ઉપેક્ષા જ હોય. એમની કમી હેસિયત છે? કે આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરિ નામ તેએ જ બેલે છે. આ પુસ્તકિયા કીડાઓ કે જેમને વચન, વિભક્તિ કે શબ્દના વિભાગોનું પણ જ્ઞાન નથી, ઘોડાં થોથાં ઉથલાવ્યા અને પાટે ચડી બેઠા તેમના મોઢામાં તત્વની ગંધ છે પણ ન શોભે. રામચંદ્રસૂરિ મહારાજને વિરોધ કરવા માટે પણ લાયકાત કેળવવી પડે. ૪ શ્રી સિદ્ધસેન દિવાકરનો વિરોધ કરવા માટે શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણ બનવું પડે રંટલી પણ જેમનામાં અક્કલ નથી એ બુદ્ધિના બાલ બ્રહ્મચારીઓને તે સાંભળવાના જ ન હોય, તે પછી એમની વાતે મન પર લેવાની તે વાત જ કયાં રહી ! આચાર્ય શ્રી વિજ્ય રામચન્દ્રસૂરિ એટલે એક વ્યકિત નથી પણ જિનરાજની ૧ વાણી છે. આ વાણીથી જીવ ભવસાગરથી પાર ઉતરી જાય એ કેટલાય ભવાભિનંદી છે છોને માથામાં શુળની જેમ ખટકે છે એટલે એ બચ્ચાડા પિતાને છપાવવા માટે છે 1 મળેલા ગ્રન્થોમાં તે તે વાતને પ્રસંગ ન હોવા છતાંય “સંસારના સુખ માટે ધર્મ ન જ કરાય તે શું અધમ કરાય એવી બેવકૂફી ભરી વાત કરી પિતાની હીન બુધિતાનું ન માત્ર પ્રદર્શન કરી આખા ગ્રન્થને અભડાવવાનું પાપ કરે છે. આવા વેષધારીએ તે છે જીવશે ત્યાં સુધી. રામચન્દ્રસૂરિ દ્વેષ નામના રોગથી પીડાવના જ છે. અને આ ? Page #910 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] રાગની કાઈ દેવા નથી. જ્યારે તેમના ભવના ઈંડા આવવાના હશે ત્યારે તેએ આ રાગથી મુક્ત બનશે. શુધ્ધ જિનવાણીના વિરાધ તેમના અનત સંસાર વધારનાર છે એની પણુ એમને કે એમના નાયકાને ગતાગમ નથી એમને જવાબ આપવાને શે ! જાએ બક્યા કરેા કે સ’સારના સુખ માટે ધર્મ કરાય—કરાય કરાય.’ સમજશું કે પ્રભુ શાસનમાં નાના નાના અનેક નિવા પાકવાના છે એ પ્રત્યક્ષ થયું. i આમને જવાબ આપી સમયની બરબાઢી કરવી વ્યર્થ છે, એમની શાસન કટકાની માત્ર ઉપેક્ષા જ કરા, પણ જવાબ ન આપેા. એ લલ્લુ પંજીએ જવાબ આપવા માટે પણ ચેાગ્ય નથી. . (અનુસĆધાન પેઇજ ૯૨૪ નું ચાલુ) * વિભાગમાં છપાવશુ. બહુ લાંબે જવાબ ના લખતા. પાછુ મારે પણ જગ્યા તે જોઇએ ને એક કે અઢી લીટીના વિશ્વાસના મતની દરખાસ્ત જેવી ભાષામાં પણ સચા- જવાબ હાવા જોઇએ હા. ખસ તે હવે આપણે પછી જ મળશું. કાચ્ડાના ડાળે તમારા જવાબની પ્રતીક્ષા કરતા ભદ્રંભદ્રના શું લખુ પ્રણામ કે જય જિનેન્દ્ર ? (આમાં ય વિવાદ છે હા જાણેા છે ? પછે વાત) એ ય વાંચશેા. શાસન સમાચાર રક્ત દાવણગેરે [કે. બી. એસ્ટેન્શન]માં મગલ પ્રતિષ્ઠા ક દાવણગેરે (કર્ણાટક) કે. ખી. એક્સ્ટેન્શનમાં કચ્છ વાગડ દેશેાધારક અધ્યાત્મયેાળી પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂજ્ય ગણિવર્ય શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.સા., પૂજ્ય મુનિશ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા. અદ્ઘિની નિશ્રામા નવ–નિમિત જિનાલયમાં મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિબેની મંગળ પ્રતિષ્ઠા ઘણી જ ભવ્યતાથી ઊજવાઈ પાંચ દિવસના આ મહાત્વમાં સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી આશુ વ્યાસની સંગીતકળા, રાષ્ટ્રપતિ–એવા –પ્રાપ્ત શ્રી શરસિંહની નૃત્યકળા ખૂબ જ નેત્ર-દીપક હતી. તા. ૭-૬ ના ભવ્ય વરઘેાડા તથા તા. ૯-૬ ના સાધર્મિ –વાત્સલ્યના કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. - આ પ્રસંગમાં પૂજ્ય સાધ્વીજી સ’યશીલાશ્રીજી મ.સા. આદિ ૪ તથા પૂ. સા. ચન્દ્રયશાશ્રીજી મ.સા. આદિ ૩ પધાર્યા હતા. પૂજ્ય ગણિવર્ય શ્રી આદિનું આગામી ચાતુર્માસ દાવણગેરે, ચાકીપેટ ઉપાશ્રયમાં શ્રશે. ચાતુર્માસ–પ્રવેશ અષા. સુ. ૨, થશે. Page #911 -------------------------------------------------------------------------- ________________ : પીળીયાવાળાને બધું પીળું જ દેખાય : - મુનિરાજ શ્રી પ્રશાંતદશનવિજયજી મ. અનંતે પકારી પરમશ્રધેય પરમારાયપાદ પરમતારક પરમગુરૂદેવેશ સ્વ. પ. પૂ. ? { આ. શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મ.એ શાસનની જે રક્ષા-આરાધના–પ્રભાવના–સેવા ભક્તિ કરી તેથી શ્રી જૈનસંઘ અજાણ નથી. પ્રામાણિક વિરોધીઓ પણ હયાપૂર્વક તે. વાત કબૂલ કરે છે કે–આ. વિ. રામચંદ્રસૂરિજી મ.એ જેન શાસનની જે રીતના રક્ષા કરી છે તે જોતાં, શાસનના પ્રશ્નોની વિચારણા તેમને બાજુ ઉપર રાખીને અમે જે કરી તે અમારી ભૂલ હતી.”–આવું સત્ય દીવા જેવું જાણવા છતાં ય તે પૂ. ગુરૂદેવેશ છે ઉપર જે આત્માએ તેને દ્વેષ-ઈષ્યભાવ ધરાવે છે, પૂર્વગ્રહથી પીડિત થઈ વાત વાતમાં છે | ચદ્ધા તઢા ૯ ખે છે તેનાથી જ તેમની મનોદશાને ખ્યાલ આવે છે. પૂ. પરમતારક ગુરૂદેવેશ ઉપર આવી ઈષ્યવૃત્તિથી પીડિત ગણિશ્રી અભયશેખર છે. વિએ. “ન્યાયસિદ્ધાંત મુકતાવલીના વિવેચનમાં પોતાની વિકૃત વિચારધારાનો પરિચય કરાવ્યો. “સંસાર સુખને માટે ધર્મ કરવાની પુષ્ટિમાં કેટલાબધા વિવેકથી હીન થઈ ! 1 ગયા તે વાત પૂર્વ લેખમાં જઈ આવ્યા અને તેમને જ શોભે તેવી અશિષ્ટ ભાષામાં શાસન સંરક્ષક ઉપર નિહવન આરોપ કરી પોતાની જાતને પોતે ખુલ્લી પાડી દીધી. હવે આમાં “કાત્રિશદ કાત્રિશિકામાં પણ ગહેરીકના જેવા આ અજ્ઞાન શેખરના ? કે બુદ્ધિના વિપર્યાસને વિચાર કરે છે. આ ગણિથી કે તેમના સમર્થકે પિતાની જાતને ગમે તેમ માને-મનાવે કે ગમે છે તેટલા ભ્રામક વિચારો બતાવી લેકેને ભ્રમણમાં ચઢાવે તે પણ શાસનપ્રેમી સમજુ ૪ આત્માઓ તેમાં ફસાવાના નથી કે બીજાને ફસાવા દેવાના પણ નથી. સૌ સારી રીતના સમજે છે કે, શાસનના પ્રશ્નમાં પૂ. પરમ તારક પરમગુરૂદેવશ્રીજીને અનેક વડિલ પૂ. 4 આચાર્ય ભગવંતનું હાર્દિક સમર્થન અને મજબૂત પીઠબળ હતું. છતાં ય દેખતા છતાં મિથ્યાત્વ મેહથી દષ્ટિહીન બની ગયેલા આ ગણિશ્રી પૂર્વગ્રહથી પીડિત બની મનઘડત લખી, અણછ જતાં વિધાને કરી પિતાની જાત જગતમાં ખુલ્લી કરી રહ્યા છે. જવાબ ? દ માગી રહ્યા છે. ત્યારે તે ભૂલી જાય છે કે, જવાબ વિવેકપૂર્વક બોલનારાને અપાય, { આવેશયુક્ત અને વિવેકશૂન્યને જવાબ આપવાનું કામ ઢાહ્યા માણસનું નથી. સાચી છે. વાત-ઈતિહાસને જાણવા છતાં પણ સાચી વાત અને ઈતિહાસને છૂપાવવાનું કામ કરનારાઓમાં આવું બેફામ લખવાનું દુઃસાહસ સહજ રીતના પેઢા થાય છે. પૂ. પરમતારક પરમ ગુરૂદેવેશ શ્રીજી તરફ વાતે વાતે જે આ “ભક્તિ (4) બતાવીને જ આ સ Page #912 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] રહ્યા છે તેથી તે આવું ન કરે તે નવાઇ! વિકૃત માનસથી પીડાતા પાસે સારી આશા રાખવી તે પણ નકામી !! મૌન રાખવામાં જરા પણ પુરૂષાથ હતા નહિં છતાં પણ પ્રાણ સાથે જોડાયેલી પ્રકૃતિએ શિષ્ટાચાર મૂકાવ્યેા...જાત બતાવી દીધી....! ૯૨૮ : ‘દ્વાત્રિશ—દ્ધાગિ શિકા’ના ભાવાનુવાદમાં પૃ. ૪૯ ની ટીપ્પણીમાં ‘ભાવના જ્ઞાન’માં પેાતાના હું ચાની વાત ખરેખર સાચી જણાવી રહ્યા છે. સેાળ પ્રકારના વચનના ભેદમાં સાળમા વચનભેદ જે ‘અધ્યાત્મ” નામના છે—જેના અથહુંયામાં બીજી હાય અને ખોલવુ' ખીજુ' હાય છતાં પણ જે હ યામાં હેાય તે જ ખોલાઇ જાય. ગણિશ્રીને ભાવધમ ઉપર એટલા ધેા અભાવ છે કે, ભાવ ધર્મમાં ‘ભાવ' શબ્દ વાંચતા ભડકે છે અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રી યાદ આવે છે. પછી યુઢ્ઢા તદ્વા લખે છે. તેમને ખબર નથી–હાય તા અજ્ઞાન બિરુદ્ઘ સાચુ' કરે છે—પણ સુગજના તા બહુ જ સારી રીતના સમજે છે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ ભાવધનું જે વિશદ સ્પષ્ટીકરણ સાંગોપાંગ ક્યુ છે—કરેલ છે તેથી તેમના અને આ ગણિત્રીના પણ બધા ડિલા અત્યત ભાવિત–પ્રભાવિત હતા. હવે આ નવા ‘વારસદાર’ પાકયા છે જે પેાતાના વિડલેાએ જેમને સમર્થન આપેલ તેમની ભૂલ' કાઢવા નીક્ળ્યા છે અને પેાતાની જાતની સાથે અનેકાને ચક્રાવામાં ચઢાવી રહ્યા છે. બીજાને સલાહ આપનારા પેાતે જ મૂંઝાઈ ગયા છે અને હાસ્યાસ્પદ બની રહ્યા છે. ધર્મ શા માટે કરાય? ઇત્યાદિ વાતેાની સ્પષ્ટતા પૂર્વ લેખમાં ગણિશ્રીની જેમ પિષ્ટપેષણ કરી પાનાના પાના ભરી લખાણુનું તેમની તે મેલી નીતિ તેમને મુખાર હૈ। કે વાતમાં મુદ્દો જ ક્યાં જેમ-તેની તેમને ખબર પણ ન પડે અને લેાકેામાં બડાશ મારે પાનાનું લખાણ લખવા છતાં ય જવાઃ આપતા નથી. કરી હાવાથી આ વધારવું નથી. ખાવાઇ જાય-તેમની કે આટલ આટલા છે તે તે ઉપર પૃ. ૫૦ ઉપર ભાવેલી ભાવના પેાતાને અક્ષરશ: લાગુ પડે શાંતિથી વિચારે તે ય ક્લ્યાણ થાય. પણ પરાપદેશે પાંડિત્યમ’ માનનારા ‘પતિમૂખ’િતે આવા વિચાર આવતા નથી, તે લખે છે કે— ×××ભાવનાજ્ઞાન કેળવીને ચેાગ્ય વિષય વિભાગ કરી આપનારા મહાત્માએ ના ચર©ામાં વદન કરીએ...અને ભાવનાજ્ઞાન સુધી નહી. પહેાંચેલા–શ્રુત (પદા)રાનમાં જ અભિનિવેશવાળા ખની સ્વ–પરને ભારે નુકશાન પહેોંચાડી રહેલા વિદ્વાનાની ભાવકરૂણા ચિ'તવીએ કે પરમકૃપાલુ પરમાત્મા તેઓને પણ ભાવનાજ્ઞાન સુધી પહેાંચાડે...અસ્તુ.’ કહેવાતા Page #913 -------------------------------------------------------------------------- ________________ વર્ષ અક ૪૩–૪૪ તા. ૧-૭-૯૭ : જ્ઞાની ભગવંતાએ મેાક્ષનુ ધ્યેય રાખવા અને એના સાધનરૂપે ધમ આચરવાના ઉપદેશ આપ્યું છે. આ ગણિશ્રીએ ધર્મના ઉપયાગ અ−કામ માટે કરવાના ઉપદેશ આપે છે. તેમનું એ જ્ઞાન ‘ભાવના જ્ઞાન’ લાગે છે. અને શામકારાના કથનાનુસાર માક્ષલક્ષી ધમના ઉપદેશ આપનારા તેમને માત્ર પદાર્થ જ્ઞાની' લાગે છે, આમાં તેમને (ષ્ટિદોષ' આપણે એળખી લેવાના છે. તેમને સુધારવાનું કામ આપણાથી બનવાનું નથી. શ્રી વીતરાગ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ, એ સ્વરૂપને પ્રાપ્ત કરવાના પુરૂષા રૂપે તેઓશ્રીનું ઠાર સાધનામય જીવન અને તેઓએ ઉપદેશેલેા પરમતારક મેાક્ષમાર્ગ: એ બધાના તે વિચાર કરીશું તે સમજાશે કે– : ૯૨૯ શ્રી વીતરાગ પરમાત્મા તેા નહિ જ, પણ તેએશ્રીના પરમઆરક શાસનના પરમાને પામેલા પુણ્યાત્માએ પણ ક્યારેય સસારના સુખ મેળવવા માટે ધર્મના ઉપદેશ કરે નહિ......?? ( શ્રી જિનશાસનની માહીતા માંથી... ) * આ ગણુશ્રી માર્ગ બત્રીશીનુ' વિવેચન કરી રહ્યા છે અને તેની આઠમી ગાથાના ભાવાનુવાદમાં ટીપ્પણીમાં (પૃ. ૭૩ થી ૮૦) જે રીતના આપ્ત' બની ‘સલાહ' ‘શિખામણુ' આપી રહ્યા છે. સ્વયં પ્રશ્નો ઉભા કરી જે સમાધાન આપી રહ્યા છે તેનાથી તેમની અભિન્નતા' આપે। આપ ખુલ્લી પાડી રહ્યા છે. જેને સ્વયં માનું જ્ઞાન ન હાય તે બીજાને શુ માર્ગ સમજાવે! તે ‘મા” નહિ પણ પૂ. ગુરુ દેવેશશ્રીજી પ્રત્યેનું ઝેર એકી રહ્યા છે. ‘જીત' સિદ્ધાંત' ‘સામાચારી’ અ’ગે અધિકારી સલાહ આપનારા આ શ્રિી ઇતિહાસને છૂપાવવાની ભયંકર પાપલીલા કરી રહ્યા છે. પેાતાની અપેાગ્યતા પૂરવાર કરી પૂ. શ્રી શાસ્ત્રકાર પરમિષ એનાં વચનને યથાર્થ ઠેરવી રહ્યા છે. કલિકાળના જવાની વિલક્ષણતાના ઉત્કૃષ્ટ નમૂના આ ગણિશ્રી દાખવી રહ્યા છે. પૂ. શ્રી શાસ્ત્રકાર ભગવંતાએ હ્યું. છે કે- “ કાચા ઘડામાં પાણી ભરવામાં આવે તે તે ઘડાનેા અને પાણીના મંત્રોના નાશ કરે છે. તેમ અપાત્રને વિદ્યા આપવામાં આવે તે તે વિદ્યાના અને અપાત્રનેા પણ નાશ થાય છે. ” આમને ભણાવનારા પણ દુ:ખી થતા હશે કે જે ડીલેાએ પૂ. શ્રી ગુરૂદેવેશશ્રીજીની સત્ય પ્રરૂપણાના ક્યારે ય નિષેધ કર્યો નથી. તેમના આ અવિનયી વારસદાર' આવી ધૃષ્ટત્તા' આદરી રહ્યા છે. 66 આ ગ્રન્થની (દ્વાત્રિ શક્ દ્વાત્રિંશિકાની) પ્રસ્તાવનામાં ગણિશ્રી લખે છે કે ... આ સુવિહિત ગીતા ગુરુએની પર પરા મને પ્રાપ્ત થઇ છે એ મારૂ પરમ સૌભાગ્ય Page #914 -------------------------------------------------------------------------- ________________ ૧ ૯૩૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઈ છે. આ પૂજાની સતત વરસી રહેલી કૃપાદ્રષ્ટિ જ મારી શક્તિ અને કલ્પના બહારનું પણ આવું સાહિત્ય સર્જન કરાવે છે. ” - આ કબૂલાત ખરેખર સત્યાર્થ છે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજી સામે અણ- છાજતા એક્ષેપ કરવામાં આ બધા એક છે અને “ક૯૫ના બહાર પણ આવું ! સાહિત્ય સર્જન કરાવે છે ” તે સાચું કબૂલે છે. તિથિ ઈતિહાસ અંગેનું આ ગણિશ્રીનું અજ્ઞાન આવા છબરડા વળાવે છે. તિથિ અંગે સામાન્ય જણાવું છું કે- લૌકિક પંચાંગમાં તે તિષ્યિની અનિયત ક્ષય વૃદ્ધિ આવે છે, તેમાં પવતિથિની ક્ષય વૃદ્ધિ આવી શકે છે. તેથી પર્વ તિથિની ! 1 ક્ષય કે વૃદ્ધિ થાય કે નહિ તે બાબતના વિવાઢમાં શાસ્ત્રાધારે કઈ પણ તિથિની ! આ ક્ષય વૃધ્ધિ થઈ શકે છે. અનેક ઐતિહાસિક પ્રમાણે પણ તે અંગેના મળે છે. માર્ગસ્થ) | પુ. ગુરૂદેવાઢિ વડિલેની આચરણ તથા પત્રો પણ તે વાતને પુષ્ટિ આપે છે અને લવાદી ચર્ચામાં પણ તે જ નિર્ણય આવી ગયેલ છે આ બધી જ સાધન સામગ્રી આજે ઉપલબ્ધ હોવા છતાં પણ જેએ કહ્યાગ્રહ અને મમત્વાદિના કારણે સાચું સમજવા અને જાણવા છતાં ય સાચું માનવા અને સ્વીકારવા પણ તૈયાર ન હોય, તે ખુઢ ર ભગવાન પણ આવા ગણિએ જેવાઓને સમજાવવા શક્તિમાન નથી ઉપરથી આ બધા કુતાકિ કે ભગવાનને પણ પૂછે કે “આમ કેમ અને આમ કેમ નહિ! તિથિ અંગેના આ સત્ય માર્ગની રક્ષા જાળવવાનું સંપૂર્ણ શ્રેય પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીના શિરે છે. જેઓએ સ્વયં સાચી આરાધના કરી અને ભવિપેઢી માટે સાચી આરાધના કરવાને અભિયેગાઠિ કારણે થોડો વખત રોકાયેલો સાચો માર્ગ મૂકીને ગયા. . આટલી સ્પષ્ટ દીવા જેવી વાત હોવા છતાં ય આ ગણિશ્રી ગાર્ડને આડે પાટે ? ૧ ચઢાવી જે વિતંડાવાદ અને વિકૃત વિચારધારાથી સ્વપરના હિતની સાથે જે ચેડાં ઇ. ખેલી રહ્યા છે. તેનાથી લોકોને સત્યાંશ જણાવવાને માટે આ પ્રયાસ છે. ? | મધ્યસ્થ પંચને ચુકાદે આ ગણિશ્રીના જન્મ અને તેમના બધા વફાઢાર વડિ1 લેની પણ દીક્ષા પહેલા આવી ગયેલ છે. અને જેને સ્વ. પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીછે શ્વરજી મહારાજાનું પણ સંપૂર્ણ સમર્થન છે તે “જેને દષ્ટિએ તિથિ દિન અને પર્વારા- 1 8 ધન” તથા “આઈરિંથિ ભાસ્કર” પુસ્તક શાંતચિત્તે, પૂર્વગ્રહથી રહિત વાંચ્યું હોત ! છે અને તેને પરમાર્થ પોતાના ગુર્વાઢિ વડિલે પાસે બરાબર સમજ્યા હતા તે પૂ. પરમ { તારક ગુરૂદેવેશ શ્રીજી માટે જે પાયાવગરના મનઘડંત અણછાજતા આક્ષેપ કર્યો છે તે 4 કરવા તેમની કલમ હરગીજ તૈયાર ન થાત તે પ્રામાણિક દસ્તાવેજી પુરાવા સમાન પુસ્તકમાં “જીત- “સિદ્ધત” અને “સામાચારીની વિશદ સૂથમ સ્પષ્ટતા પૂ. પરમ તારક Page #915 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ એક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ : : ૯૩૧ ગુરૂદેવેશ શ્રીજી કરી છે તે આજની–ભાવિની પેઢી માટે અમૂલ્ય માર્ગર્શન–દીવા? દાંડીરૂપ છે. (જૂઓ પૃ. ૧૭૧ થી ૧૮૧). - ઊંઘતાને જગાડ સારો પણ જાગતા ઊંઘતાને જગાડવો કઠીન તે ન્યાયે પૂ. ૫ પરમતારક ગુરૂવેશશ્રીજી ઉપર હંયાના ઝેરને એકવાને ધંધે લઇને બેઠેલા આ | ગણિશ્રી ભૂલી ગયા લાગે છે કે સ્વ. પૂ. આ. શ્રી વિ. હીરસૂરીશ્વરજી મ. સા. તથા છે. સ્વ. આ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. માએ પણ પરમતારક પૂ. ગુરૂદેવશ્રીજીને સં. ૨૦૩૨ -૩૩ માં તિથિ અંગે ચાલતા પત્ર વ્યવહારના પ્રસંગમાં લખેલ કે “આપે તિથિ અંગે જે સાચે માર્ગ જાળવ્યું અને અમારા જેવાને જે અમૂલ્ય માર્ગર્શન આપ્યું તે છે આપના ઉપકાનું ઋણ ભૂલી શકીશું નહિ.” આવા ભાવનું તેમના વડિલોએ લખવા છતાં આ અજ્ઞ ન વારસદ્વાર આ રીતના “ઋણું ચૂકવી પિતાના વડિલેની કેવી સેવાભકિત કરી રહ્યા છે તે, તે જ જાણે ! સૂરજ સામે ધૂળ નાખનારની હાલત આ વિતંડા–ભાષી ગણિત્રીને તેમના વડિલેએ સમજાવી નથી ? બીજા સામે એક આંગળી ચીંધનારની ત્ર) આંગળી કેના તરફ થાય તેવા પાઠ તેમના પાઠકે એ ભણાવ્યા નથી ! કે “જીત” આઢિના નામે અનધિકારી ચેષ્ટાને યજ્ઞ ધખાવી રહ્યા છે ! ૨૦૨૦ ને પટ્ટક કેસે બનાવ્યું, શા માટે બનાવ્યું, બનાવ્યા પછી તેના અમછે લમાં વિલંબ શા માટે થયો- આ બધા ઈતિહાસથી અનભિજ્ઞનો ડેળ કરી, જે પ્રશ્નનો છે ન પૂછી રહ્યા છે તેથી ગણિશ્રી પોતાની વકજડતા બનાવી રહ્યા છે. બધાને ખબર છે કે 8 ૫ ૨૦૨૦ ને તે તિથિને પટ્ટક સ્વ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. બના ન હતો. તેમાં શું શું લખાણ છે તેનું આ ગણિશ્રીને ભાન હોત તે આવો કુતર્ક ન કર્યો હત. પોતાની ખેતી વાતની પુષ્ટિ-સિદ્ધિ માટે મૂળ લખાણમાંથી મહત્ત્વના શબ્દો + છૂપાવવા તે આ ગણિશ્રીના કુલની રીતિ-નીતિ છે. તે તેમને મુબારક હો ! ૨૦૨૦ ના પટ્ટકના ભંગનો આક્ષેપ કરનાર તેઓશ્રીએ અનાયાસે કબૂલ કર્યું કે તે ૨૦૪૨ નાં પટ્ટામાં સહી કરી ૨૦૨૦ના પટ્ટકને ભંગ આ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. મ. 8 ૧ કરેલો તે જ કબૂલાત તેમના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી આ. વિ. જ્યાષ સૂ. મ. પણ ૧ પિતાના ગચ્છાધિપદની પ્રાપ્તિના પ્રસંગે જે નિવેદન કરેલ છે (તે માટે જુઓ ૨૦૪૯ વૈશાખ વદ-૪, રવિવાર, તા. ૧૩-૫-૧૯૩ નું મુંબઈ સમાચાર) તેમાં તેઓશ્રી રે 1 જણાવે છે કે આ વખતે એક મહત્વની વાત પણ મારે જણાવવાની છે કે અમારા પરમ ગુરૂદેવ વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સંવત ૨૦૨૦ ૧ માં પાટણ મુકામે બાવીશ કલમને જે સમુદાયની વ્યવસ્થા માટે પટક કરેલ - Page #916 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ6]. ' છે, તે મારા સ્વ, પૂજ્ય ગુરુદેવશ્રીને સંપૂર્ણ પણે માન્ય હતું અને મને પણ માન્ય જ છે. અમે સ્વ. પૂજ્ય પરમગુરૂદેવના વચનેને કે તેમની ઈચ્છાને ક્યારે પણ અવગણી ન | શકીએ. અમારા તારક ગુરૂદેવની અંતરછા અને વચને એ જ અમારા પ્રાણ છે ? આને અર્થ સુજ્ઞજને સારી રીતના સમજે છે. તેથી જ સોમવાર ૫ જુલાઈ ! ( ૧૯૩ના મુંબઈથી પ્રગટ થતાં “સમકાલીન' દૈનિકમાં “રિસપોનસ વિભાગમાં બ્રિજેશ ઝવેરીએ જણાવેલ કે - “ નિવેદનના આ લખાણની સામે મારે જાહેરમાં લખવું પડે છે કે એ બંધારણનું ! ' સં. ૨૦૪૨માં થયેલા પટ્ટકમાં ગચ્છનાયક પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને સરાસર અવગણી પ. પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે આપખુદીથી સહી કરી ૨૦૨૦ના પટ્ટકનું પિસ્ટમોર્ટમ કર્યું અને ૨૦૪૪ના પટકમાં સહી કરી એનું દફન કર્યું છે તેથી એ પટ્ટકને કબરમાંથી બહાર કાઢ સં. ૨૦૪રના પટ્ટકથી અને ૨૦૪૪ ના સંમેલનથી પ. પૂ. ગુરૂદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજના ૨૦૨૦ ના તિથિ પટ્ટકનું પણ દફન કર્યું. ' વાસ્તવિક એતિહાસિક સત્ય પરિસ્થિતિ વાચકને વાકેફ કરવા આ બધું પ્રાસં| ગિક જરૂરી લાગવાથી જણાવ્યું છે. બાકી વિતંડાવાદનું કામ ગણિશ્રી ભલે મજેથી ી કરે. અસ્તુ. તિથિ સિદ્ધાંત છે કે સામાચારી આ પ્રશ્ન આજને નથી. સં. ૨૦૪રના તિથિ ભેદ પ્રસંગે પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજીએ તેને ' જાહેરમાં જે ખૂલાસ કરેલ તે વાચકોની જાણ માટે રજૂ કરું છું. તથા ૨૦૨૦ના 5 આપવાદિક પટકને પણ જે મનનીય પૂલા-સ્પષ્ટતા કરેલ તે પણ જણાવું છું. (ક્રમશ:) – અગત્યને ખુલાસે – નવસારી પાસે આવેલા તપોવનના ટ્રસ્ટીઓએ અમને પૂછ્યા વિના અમારા સુરત ભવનનું સરનામું બાળકને તપવનમાં દાખલ કરવા માટેનાં ફોર્મ મેળવવા માટે આપ્યું છે. - અમે આ વ્યવસ્થામાં બિલકુલ સંમત નથી. કેમકે, અમારા અસીમ ઉપકારી ગુરૂદેવશ્રી પંન્યાસ ચદ્રશેખરવિજ્યજી મ. સા નો ઉઘાડો દ્રોહ કરીને કબજે કરાએલા ' અને તેઓશ્રીના કોઇપણ આશીર્વાદ નહિ પામેલ તપવન માટે અમારી કઈ લાગણી ન રહી નથી. લિ. સુરત-ભવન વતી (મુક્તિ ફત જુન-૧૯૯૭) જિતુભાઇ કેશવલાલ શાહ, Page #917 -------------------------------------------------------------------------- ________________ ઇસ્વી સન ૧૯૪૭ પહેલાં આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ શ્વેતાંબરનું છે એ આવેલો ન્યાય પ્રસ્તુતખ્ત–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઈલ, A [ ક્રમાંક : ૨] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન) છે. આથી આ નિર્ણય થાય છે કે આ દેરાસર ૧૭વી શતાબ્દિમાં બન્યું છે. અને છે આથી જ તાંબરોએ મંદિરની પૂર્ણતાને લેખ સંવત ૧૬૮૫ને જે સંવત આવ્યો છે તે જ સાબિતી છે. અને એનાથી જ આ બંને લેખ આ મંદિરની માલિકીના વિષ| યમાં કામ આવે એવા નથી અને મકાનની માલિકી મૂર્તિથી કરવાની કેશિશ જે દિગંબરી. | લકોએ કરી છે તે પણ મૃષા હી હૈ', કેમકે મંદિરના માલિક મૂર્તિના માલિક બને છે એજ વ્યાજ ની છે. જેમકે જે જે સ્ટેટ મ્યુઝીયમના માલિક હોય છે તે જ મ્યુઝીયમની બધી ચીજોના પછી ભલે તે મૂર્તિ હોય કે શિલાલેખ હોય કે કોઈ પણ ચીજ હોય માલિક હોય છે. | મૂર્તિના લેખમાં નામ આવવાથી કોઈપણ તે નામવાલે મ્યુઝીયમને માલીક બની શકો નથી અને બીજી વાત એ પણ છે કે મૂર્તિયા જેમ મ્યુઝીયમમાં બીજા ઠેકાણેથી લવાયી છે અને મંદિરમાં પણ બીજ ઠેકાણેથી લવાય છે. પરંતુ આટલો ફરક જરૂર છે કે મ્યુઝીયમમાં બધી ચીજોને સંગ્રહ શેખેળ અને પ્રાચીનતાની દૃષ્ટિથી કરવામાં આવે { છે અને મંદિરમાં મૂર્તિઓ પૂજયતાની બુદ્ધિથી બેસાડવામાં આવે છે. પરંતુ મૂર્તિાથીમકાનની માલિકી થઈ શકતી નથી. તાંબર અને દિગંબરેના મંદિરની મુલાકાત લેનારાઓને સ્પષ્ટ માલૂમ છે કે ૧ કેટલાક દિગબર મંદિરોમાં વેતાંબર મૂર્તિમાં બિરાજમાન છે અને કેટલાક વેતાંબર છે મંદિરમાં ઢિગંબર મૂર્તિમાં બિરાજમાન છે. આમાં ફક્ત ભગત લેકેની પૂરી સમજદારી ન હોવે તે બીજા લોગોની જેમ બધી પવાસનવાલી મૂર્તિને જૈન મૂર્તિ માની લે. એટલું જ નહીં. પરંતુ કેટલાક ઠેકાણે તે બૌદ્ધમૂર્તિને પણ જેનલેગે માંથી કેટલાક બેસમજ માણસે પોતાના ધર્મની મૂર્તિ માનીને રાજગૃહી જેવા સ્થાનોમાં પૂજે છે. તે વાસ્તવિકતા છે કે જ્યાં સુધી મૂર્તિ લાવનાર, બેસાડનાર અથવા માનનાર પૂરી સમજવા નથી હોતે ત્યાં સુધી સરખી જોઈને સામાન્ય માણસ પોતાના ધર્મની મૂર્તિ માની લે છે. હમણું પણ દિલી શહેરમાં નિકલેલ તાંબર મૂર્તિમાંથી કેટલીક Page #918 -------------------------------------------------------------------------- ________________ ૫ ૭૪ : - : શ્રી જૈન શાસન [અઠવાડિક) { છે મૂર્તિ દિગંબર લેગ ઘણા ઠાઠથી પિતાના મંઠિરમાં લઈ ગયા છે અને પૂજન પણ ? કરે છે તે શું આ મૂર્તિથી દિગંબર લોગ પિતાના મંદિર નથી માન ! શું તા. ૫ છે બને તે મંદિરે આપી દેશે અથવા વેતાંબરની માલિકી તે મંદિરેપર સ્વીકાર કરશે ? કદી જ નહીં. છે આથી સ્પષ્ટ થયું છે કે મૂર્તિથી મંદિરની માલિકી થતી નથી. પરંતુ મંદિરની ! માલિકીથી જ મૂર્તિની માલિકી થાય છે. એટલે મૂર્તિ હોવાથી મંડિર પિતાનું છે આવું ? કથન ખોટું છે. વાસ્તવમાં તે એમને એવી મૂર્તિ નથી બતાવી કે અમુક મૂર્તિને પુરૂષચિન્હ ! 8 અને અંડ છે. કેમકે દિગંબર લેગ પોતાની બેસાડેલ મૂર્તિમાં પણ આ પ્રકાર જરૂર છે જ રાખે છે. લેખ તે પછી પણ જૂઠા બેઠા સતા હૈ લેકિન લિંગનું કરવું તે અસલથી જ ન જ હોય, અને તેવી જ ઘણી મૂર્તિમાં દિગંબરોના મંદિરમાં હોય છે તે પછી જે આ છે મંદિર પણ દિગંબરનું હોત તે અહીં એવી પુરૂષચિહવાલી મૂર્તિયાં જરૂર હત. લેકિન એવી કોઈપણ મૂતિ નથી. આથી મૂર્તિના કારણે પણ આ મંદિર ઢિગંબરી છે મ બનતું નથી. તલાશ કરવાથી ખ્યાલ આવ્યો છે કે આ મૂતિની કેડમ કંદરાનું ન નિશાન છે. અને આ દિગંબરોની મૂર્તિ પર ક્યારેય પણ નથી હોતું અને ન આ લોગો છે. કંદોરે હોવાનું મંજૂર કરે છે. પરંતુ આ મૂર્તિનું મુખ્ય અંગ જ્યારે કંદરાવાળું છે છે તે વાસ્તવિક આ છે કે દિગંબરોએ આ મૂતિયો ઉપર પણ પિતાનો લેખ વેતાંબરોને ૪ જાણ ર્યા વગર ખાવી દીધેલ હોય, જે કે મનમાં સંકેચ થાય છે કે પ્રતિષ્ઠિત અને છે 1 અને પૂજ્ય મૂર્તિ પર કેવી રીતે ખેડેલ મનાય? પરંતુ જે લેગએ શ્રી મક્ષીજી ? { પાર્શ્વનાથની પૂજ્ય માનેલ એવી મૂર્તિ પર છે દેવામાં અને શ્રી અંતરીક્ષ મહારાજની છે. મૂતિ પરથી ટાંકે આપીને કરો કાઢી દેવામાં સંકેચ નથી કર્યો અને આટલું જ { નહીં પરંતુ ૧૮ વી સદીમાં ચંપાનગરીને અને ૯ વી સદીમાં શ્રી ગિરનારજીમાં પણ છે 4 દિગંબરેએ ૯૦૦ વર્ષમાં મહુવાના ધારણ શેઠના ૭ પુત્ર અને સેંકડે સુભને મારીને તે તીર્થ પિતાના કબજામાં લેવાની મહેનત કરી. તે લેગ મૂતિની બેઠકમાં લેખ 4 નવે તવે. એમાં શું કાંઈ પણ અચરજ નથી થતું, ત્યાં તાંબર ધર્મના લેખવાલી કે મૂર્તિ છે તે ક્યાંથી આવી ! છે. એના જવાબમાં દિગંબર લોગે કહે છે કે દિગંબરની કમતાકાતને લાભ લઈ ! { તાંબરેએ ઘુસેડી દીધી. તે આવી જ રીતિ માની શકાય કે ધુલેવામાં દિગંબના જ છે તે ઘરે હોવાથી એએએ શ્વેતાંબર મૂર્તિ પર પોતાના લેખ ખેઢાવી દીધા. યહાં છે શ્વેતાંબર વસ્તી ન હોવાથી શ્વેતાંબરોને મૂર્તિ ઘુસેડવાનો સંભવ જ નથી. પરંતુ છે 8 દિગંબરેને પિતાની વસ્તિ હોવાથી શ્વેતાંબર મૂર્તિ પર પિતાના લેખ કેરાવવાને Page #919 -------------------------------------------------------------------------- ________________ * * વર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧-૭–૯૭ : : ૯૩૫ તે પૂરેપૂરો સંભવ છે. જેમકે આ દિગંબરેએ શ્રી કાશી ભેલપુરના મંદિરની એક મૂર્તિ પર પાછલા ભાગમાં પોતાને લેખ કેતરાવી દીધો છે. જે મૂતિ વેતાંબરના જ મંદિરમાં છે અને એના પર અંગી ના પણ ચઢાવા અસલ થઈ રહ્યાં છે. (દિગંબરે છે આંગી નથી માનતા). આ બધી વાતેથી પ્રતિમાના લેખાથી મંદિરના માલિક ઢિગંબર છે થઈ શક્તા નથી. બીજી આ પણ વાત છે કે દિગંબર પિોતે મંજૂર કરે છે કે ૧૯ વી સદી સુધી અધિકાર ભટ્ટારકોને હતો. આ વાત જે સાચી છે તે દિગંબર લેગોનીયા કમજોરીની વાત જુઠી છે. અને વેતાંબરોને મૂર્તિ ઘુસેડવાનો મોકો જ નથી. વાસ્તવિક્તા ? આ છે કે જેમ મેવાડ આદિના જૈન શેવેતાંબર મંદિરમાં જ રહેતાંબરોની પિલપટીથી ! ટુંઢિયે અને તેરાપંથી જે મૂર્તિને નથી માનનાર છતાં ઉતરે છે અને મન માનેલ વર્તન કરે છે એવી જ રીતે અહીં ભટ્ટાર લેગ ઉતરવા લાગ્યા હશે અને પિતાને છે 1 કારેબાર ચલાવીને તાંબર મંદિરના ઉપર લેખ પણ ખોટાવી દીધા હોય. ભટ્ટારની આવા ખોટા કાર્યોની સાબિતી ન હોય કેમકે સંવત ૧૯૪૨ માં પણ દિગંબર ભટ્ટારકોએ એવી કાર્યવાહી કરેલ હતી કે જેના વિષયમાં અધિકારીઓને રિપોર્ટ કરીને આ મંદિર રને તાંબર ધર્મનું સાબિત કરેલ અને હવે આ ભટ્ટારકેને ધુલેવા આવવાની મનાઈ ૧ કરેલ. આથી આ વાત સ્પષ્ટ જાહેર થઈ ગઈ છે કે–મંદિરના લેખ કરાવવાનું કાર્ય ! ઢિગંબરએ કરેલ અને આ કારણથી કતરાવનાર ગિંબરોને અવ્યવહારવાલી દુનિયામાંથી કાઢી મૂકવામાં અને કોઈ પ્રકારની વિશેષ હરકત દુનિયામાં ન રહે આ માટે એમને અનંતકાયના બંદિખાનામાં મોકલી દેવામાં આવે. આ સજા કાંઈ કડવી છે. પરંતુ ઉઝય પુર અને મેવાડ દેશના પણ કેટલાક સ્થાને જેમકે શ્રી ઋષભદેવજીનું ઉઢયપુરનું મંદિર { ગાષ મેડીનું મંદિર, કેપારીનું મંદિર, ચવલેસરનું મંદિર અને શ્રી અણિકા પાર્વ3 નાથજીનું મંઢિર આઢિમાં આ દિગંબરોએ પિતાને પગપેસારો બેટી રીતે જમાવ ? શરૂ કરેલ છે અને તે જુઠા સાબિત થઈ ચૂક્યા છે. આથી જાણ થાય છે કે આ લોગોની છે આ આઠત થઈ ગઈ છે. તે આવી ખરાબમાં ખરાબ આત મટાડવા માટે એમને આ સજા વધારે છે એવું લાગતું નથી. દિગંબરોની જુઠી સાબિતી રજુઆત કરવાની ને આઠત થઈ છે. આથી જ તે મી. એઝાજીના નામથી એઓ જ જાહેર કરે છે કે{ તેઓ માને છે કે આ તીર્થ શ્રી કેસરીયા દિગંબરોએ ૧૪૩૧ માં બનાવ્યું. એઝાઇએ 1 કેઇપણ લેખમાં આ નથી કહ્યું કે–૧૪૩૧માં આ તીર્થ વિગંબરએ બનાવેલ. વાસ્તવમાં છે તે દિગંબની આ બ૪માશી છે કે પોતાની જોડે રહેલ માણસને સાથે રંગે કરે અને 3 . છે Page #920 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન (અઠવાડિ%) છે. પછીથી આને લાભ પિતે લે. કેમકે ન તે મી. એઝાજીએ આ લેખ જે ૧૪૩૧ને કહેવાય છે. છપાયેલ છે કેવલ મંદિર તવારીખમાં ઉપયોગી સમજીને દિગંબરના કહેવા મુજબ નેટ રૂપે લખી લખી દીધેલ છે. સંભવ છે કે–ધલેવામાં દિગંબરોની જ વાતે હોવાથી કે દિગંબર એમની સાથે રહેલ હોય અને એને મી. ઓઝા જેવા ભદ્રિક માણસને દીધે હાય. આટલું હોવાનું સંભવ હોવા છતાં પણ આ તે સાફ છે કે એઝાજીએ કે પણ ઠેકાણે નથી લખ્યું કે આ મંઝિર ૧૪૩૧ માં દિગંબરોએ બનાવ્યું તેમજ એમજ દિગંબરેએ સંવત ૧૪૧૪ માં તીર્થ બનાવ્યું. ૧૮૬૩ માં દરવાજે બનાવ્યું. એઝાજીના નામથી રજુ કરેલ એ લેખ પણ દિગંબરેને જાલી ઠહરાવવામાં પર્યાપ્ત છે. ખાસ અચરજ તે આ છે કે આવા અતિશયવાલા તીર્થક્ષેત્ર માટે દિગંબર લોગ પોતાના તરફથી એક પણ શાસ્ત્રીય પ્રમાણમાં ન્યાયાલયને સૂકા રજુ નથી કરતા તે. એવી હાલતમાં આ નિર્ણય પર આવવું પડે છે કે આ તીર્થ કેઇ પણ રીતે દિગં ? બરી નથી અને જે તાંબર લેગે સંવત ૧૬૪ થી લગાવીને આજ સુધીના મોગલ શહેનશાહ મહારાણા સાહેબ, દિવાન ભંડારીયાની દસ્તાવેજ અને ? પિતાનો વહીવટ બતાવી રહ્યા છે તે જ પ્રામાણિક લાગે છે અને આથી આ તીથ તાંબરી છે એમ અમો ન્યાય આપીએ છીએ એમાં કેઈસંદેહ નથી. આ તીર્થનું નામ કેશરીયાજી' છે આ નામ પણ પિતે તીર્થનું વેતાંબરપણું છે જ જાહેર કરે છે. કારણ કે દિગંબરોમાં એક પંથ જે વીસપંથીને છે તે પોતાના ! ધર્મથી ફક્ત ભગવાનના ચરણની જે પૂજા માને છે અને બીજા જે તેરાપંથીના પંથના છે છે એ તો ભગવાનના કેઈપણ અંગપર કેઈપણ જાતની પૂજા માનતા જ નથી અને અહીં તે ક્યારથીય ભગવાનના પૂરા શરીર પણ રતલ બંધ કેશર ચઢાવાય છે. એવી દશામાં આ તીર્થ દિગંબરનું હોવું અસંભવ જ છે. આ તીર્થનું શ્રી કેશરીયાજી નામ ? સારી આલમમાં મશહૂર છે અને અકબરના ફરમાનમાં પણ આજ નામ છે. પ્રાચીન સ્તવન આદિમાં પણ ભગવાનના કેશરમાં ડૂબી રહેવાનો સ્પષ્ટ ઉલેખ છે તો પછી ? આ તીર્થ દિગંબર હોવું સંભવિત જ નથી. અને ૧૭૭૭ માં છેવાડવાસીનું બનાવેલ આ તીર્થનું સ્તવન, તથા ગુણસૂરિજીનું સ્તવન, વિનીતસાગરજીનું સ્તવન, શેઠ ભીમસિંહજી પરવાડનું અને બીજા સ્થાનોના અનેક સંઘનું આગમન, તાંબરની તીર્થ વંદના, સંવત ૧૭૫૦ની બનાવેલ શ્રી સૌભાગ્યવિ.ની તીર્થમાલા અને શ્રી શિવવિ. 1 ના શિષ્ય શીલ વિ.ની ૧૭૪૬ની બનાવેલ તીર્થ માલા આદિમાં આ તીર્થનું સ્પષ્ટ નિશ ન હોવાથી આ તીર્થ ઉવેતાંબરનું છે. આમાં કાંઈ પણ સંશય નહીં રહે. (ક્રમશ:) 1 Page #921 -------------------------------------------------------------------------- ________________ - કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ , - - - - - - ' હપ્ત-૨ જે પ્રમાણે વરાળથી હણાયેલા અરિસાની જેમ તારૂં મોટું પડી ગયા જેવું છે દેખાય છે. પાણી થી ભીના થયેલા વસ્ત્રથી જેમ પાણી પડે છે. તેમ તારી બે આંખમાંથી ૪ પાણીના બિન્દુ પડે છે. અને અગ્નિની સાથે જોડાયેલા લાડાની જેમ હૃદય બળાય છે. જે ઉનાળામાં તડકાથી તપેલી રેતીની જેમ અંગે બળે છે નિદ્રા પામેલાની જેમ મન ? શુન્યતાને ધારણ કરે છે. માટે જહદીથી મૌન ને મૂઠ અને શેનું કારણ બોલ. આ આ પ્રમાણે વારંવાર મહાઆગ્રહપૂર્વક પૂછે છે. ત્યારે પતિદેવ ઉપર નિશ્વાસ છે નાખીને ગદગદ વરે ગમે તેવી રીતે દેવી બોલી પુત્ર વગરની હું મં ભાગ્યવાળી છું ? એ પ્રમાણે તેણે સાંભળીને નિર્મલ પણના નીચેના ભાગમાં આગળ પડેલા પદાર્થનું જેમ છે. પ્રતિબિંબ પડે તેમ તે વખતે હુયમાં પ્રતિબિંબની જેમ સકલ દુઃખ વાળે શ્રી સૂરદેવ છે. લાંબાકાળ સુધી વિચાર કરીને સ્નેહદષ્ટિરૂપ દુધની ધારા વડે સિંચતે બોલ્યો ! | હે દેવી ! હે પ્રાણપ્રિયા હું પણ આત્માના આ મહાશલ્યને જાણું છું, કેમકે કુલઢિપક છે એવા એક પણ પુત્ર વગર બધા ધર્મ અને કર્મના માર્ગો ઉષ્ઠ પામે છે. વધતા જતા ? મનોરથે નાશ પામે છે. પૂર્વ જન્મના પુણ્યને બંધે પણ નાશ પામે છે પણ શું છે કરાય કમને કેઈપણ વલિ શત્રુ નથી. તું રડીશ નહિ ધીરજ રાખ. મન પ્રસન્ન ને ભજ સર્વ ભવિષ્યમાં ભવ્ય થશે એમ રાજાના વચન સાંભળીને કાંઈક ગુસ્સાવાળી દેવી બોલી. હે નાથ ! એવા છે 3 ઉદાસીન વચન ન બોલે વિચક્ષણ પંડિત વડે ભાવીને એક ચિત્તવડે વિચારવું નહિ, કાર્યની સિદ્ધિને ઈચ્છવા વડે યચિત્ત શરૂઆત કરવી જોઈએ. માટે તમે મહારાજા ત્યોતિષિઓને પૂછો, તીર્થોમાં જાવ, કાન આપે તપને તપે, મંત્ર જપ, કુલદેવતા છે આરાધે, વિદ્યા છે જેથી આપણા અંતરાયો તૂટે ખરાબ કરનારી માયાઓ નાશ પામે કલ્યાણની કથાને કહી છે. બધા મનોરથ સિદ્ધ થાય. આ પ્રમાણે સાંભળીને રાજાએ કહ્યું હે દેવી ! તે સાચું કહ્યું તે પ્રમાણે શરૂઆત કરીશ બધા મને ભવિષ્યમાં સિધ્ધ થશે. આ પ્રમાણે કહે છે. ત્યાં અચાનક ગંભીર દભિનો બગીચા ઉપર ના થયો તેને સાંભળીને અત્યંત સંતુષ્ટ મનવાળો રાજા ખરેખર આ આકસ્મીક હમણાં એકદમ શુકનથી અમારા મરથ ભવિષ્યમાં સિદ્ધ થશે. આ ઉપર જતી કિરણએ ના તરંગો વડે આકાશ ને ભરતા હોય એવા દેવ વિમાનો એ Page #922 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૯૩૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક ! જે પ્રમાણે વિચાર કરતે જ્યાં ઉપર જુએ છે. ત્યાં ચાલતી વિજાએ વડે નાચતા દેવ વિમાન નીચે આવે છે. - આ શું છે એ પ્રમાણે વિચારીને રાજા જલ્દીથી સભામાં આવે છે, ત્યાં બગ- 1 | ચા માલિક નમસ્કાર કરીને સમાચાર આપે છે. હે દેવ ! કેવળજ્ઞાની કે ઈ મુનિવર ! હમણાં આપણા બગીચાની ભૂમિમાં સમવસરીને દેવતાએ બનાવેલા સેનાના કમળોને ! છે શોભાવે છે, વિમાન ઉપર આરૂઢ થયેલા દેવતાઓને સમૂહ આવ્યો છેરાજા પણ તેને છે. ઈનામ આપીને અહો મારા ભાગ્ય ખૂલ્યા અમારા સાધ્ય સિદ્ધ થશે. કેવલીને નમીને છે પાપ વગરના સંદેહ વગરના અમે થઈશું અમને સિધ્ધ પ્રાપ્ત થશે. એ પ્રમાણે ખુશ થતાં રાણીઓના પરિવાર સાથે મહાન ઋધિવડે બગીચાની ૧ વચમાં જઈને અને સ્તુતિ કરીને વિધિ વડે નમસ્કાર કરીને યથાચિતસ્થાને બેઠા પછી ! છે કેવળી ભગવાને અમૃત મુકિત વાણી વડે ધર્મના ઉપદેશની શરૂઆત કરી સારા કુલમાં છે જન્મ અનેક પ્રકારની સંપત્તિ, પ્રિયને સમાગમ, સુખની પરંપરા રાજાના કુળમાં મહત્તા ? 8 નિર્મળપણું અને યશ થાય છે. આ બધું ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. - ખરાબ ભાગ્ય, અનાથપણું, ખામી, નીચકુળમાં જન્મ, દરિદ્રપણું, સ્વજન સાથે હારવાપણું અસ્વાથ્ય, બીજાના દાસપણું, પુત્ર પ્રાપ્તિ નહિ, અનિવૃત્તિ, ખરાબ સંથારે, ખરાબ સ્ત્રી, ખરાબ ખરાક, રેગ મુકિત નહિ થવી, આ બધુ પાપરૂપી વૃક્ષનું મેટું વ્યક્ત ફળ દેખાય છે. એ પ્રમાણે. દેશના સાંભળીને રાજાએ મુનિશ્વરને નમસ્કારી શ કરીને પૂછયું ? ? હે ભગવાન! ક્યાં કર્મથી મારી દેવીને પુત્ર નહિ પ્રાપ્તિનું દુઃખ છે. કેવલી ? છે ભગવાને કહ્યું સાંભળે રાજન આ દ્વીપમાં આ શેરામાં અચલ ગામમાં વિક્રમ કુટુંબવાળે છે વિક્રમ અને તેની પત્ની વિક્રમી હતી. એક વખત તેના બાળકે અને અતિથિ બ્રાહ્મ- ક છે ના બાળક સાથે રમતા હતા. એકવાર પાકી ગયેલી ખેતી જોવા માટે તે બંને ! | ખેતરમાં આવ્યા પિતાના બાળક સાથે બ્રાહ્મણને બાળકોને ફલિકા અને ચીભડું ખાતા જોઈને. મહાકેપથી તેઓ બોલ્યા- હે દુરાચારે અહિયા કેણે બોલાવ્ય. છે. આખું છે અમારું ખેતર ખાઈ ગયા તમારા માટે જે કરાય છે તે બધું થોડું છે. વધારે શું કરાયા મહેમાન તે મોટી દક્ષિણ છે. રક્ષકને પણ મહેમાનના છોકરા હોય છે. " આ પ્રમાણે વારંવાર બોલતા પુત્રનું અંતરાય કર્મ બાંધ્યું અજ્ઞાનતાથી પશ્ચાતાપ અને આલોચના કરી નહિ અને તે બંને ઘરમાં જઈને કેઈ એવા છ મહિનાના | - - Page #923 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૩+૪૪ તા. ૧-૭-૯૭ : : ૯૩૯ - - - - - છે ઉપવાસી મુનિને ઘી યુક્ત દૂધપાઠ ભાવ ભક્તિથી વહરાવ્યું અને ભેગાવલી કર્મ પર બાંધ્યું તે કારણથી આ ભવમાં તમે બંનેને પ્રાપ્ત થયું અને સંતાનના અંતરાય વડે ! 8 અપત્યતાનું દુઃખ થયું છે. ધિક છે. અને કેવું ખરાબ વચન બોલ્યા, હવેથી મન છે વડે પણ કેઈના ઉપર ખરાબ ચિંતન અમે બને કરશું નહિ પ્રભુ કૃપા કરે પ્રાયશ્ચિત છે 8 આપો અને આ મેટા પાપથી તારે. એ પ્રમાણે વારંવાર બોલતાં મનની શુદ્ધિ વડે આત્માને નિતે અને કેવલી | કે ભગવાનને નમસ્કાર કર્યા પછી, કેવલી ભગવાને કહ્યું સુખ વડે બંધાયેલ કર્મ પણ તેનું ? છે પરિણામ એ કરીને તાળી શકાય છે. જેમ હસતી હસતી ગર્ભ ધારણ કરે છે. અને છે રડતી રડતી ગર્ભને છોડે છે. જેમ પૃષ્ટ, બધ્ધ, નિદ્ધત, નિકાચિત ચારભેદથી ચાર ? પ્રકારનું આ કર્મ છે, તેમાં જેમ સેયને જ પૃથ્વીપર છોડાયેલ પરસ્પર 1 અડેલું છે. માટે જ ભેગું થઈને ઉભું રહે છે. તેવું ફરીવાર વિશરાના ભાવને ભજે છે ? છે તેવી રીતે હાથને કમ પણ લાગતો નથી. આ પ્રમાણે જે કર્મ એ કર્મ ઉપયોગ હોવા છતાં એકાએક લાગેલ કર્મની : આલોચનાથી કર્મનાશ પામે તેનું નામ પૃષ્ટ કહેવાય છે અને તે જ સેયને ઢગલો દોરાથી બાંધેલો હાથ કે પગના સ્પર્શ હોવા છતાં છૂટે નથી થતે પણ બંધન છેડછે વાથી જ છૂટ થાય છે જે કથા આદિ પ્રમાણથી થયેલ પ્રાણાતિપાત આદિ દેષ વડે છે 8 બંધાયેલ કર્મ આચનાના પ્રતિક્રમણથી ક્ષય પામે છે. તેને બધ્ધકર્મ કહે છે. જેમ છે છે તે જ સોયને જ ફીટ બંધનથી બંધાયેલ જેમ જેમ વધારે સમય રહેવાથી તેમાં 8 કાટ વડે પરસ્પર બંધની જેમ થાય બંધન છોડવા છતાં પણ સેયો છૂટી ન પડે, ી પરંતુ તેલ લગાવાથી અગ્નિમાં તપાવાથી ઢેફાના ઘર્ષણના ઉપક્રમે છૂટી પડે છે. કરણ- ૧ A રૂપ કુટિકા વડે ભેગું કરેલ જે આ કર્મ દેડવા વળગવા અને અભિમાન વડે પ્રાપ્ત કરીને છે ર આલોચના નહિ કરવાથી લાંબા સમય સુધી જીવ પ્રદેશ સાથે ગાઢ બંધાયેલ કર્મ તીવ્ર ૧ પશ્ચાતાપ અને નિંદાથી ગુરૂએ આપેલ ૬ મહિનાનાં ઊપવાસ આદિથી ક્ષય થાય છે છે તે નિધિત કહેવાય છે. તે પ્રમાણે તે જ સાયને ઢગલો અગ્નિથી ઘમણ કરેલ લેહ ઘન વડે કુટાયેલ છે ૧. લેહમય ભાવને પ્રાપ્ત પ્રાપ્ત ઘણું ઉપક્રમે વડે છૂટે નથી પડતે પણ લોઢાને પિંડ 8. કરીને તે જ પ્રમાણે ભાગી ભાગી (સયો) ઘડાય ત્યારે તે સે છૂટી પડે છે. જેમ આ છે ? કર્મ જાણીને જીવ વડે કુટ્ટીને મહા દુષ્ટ ભાવવડે કરાયું અને ભવ્ય કર્યું છે. ફરી પણ . 5 આમ જ કરીશ એમ વારંવાર સતત અનુમાનાથી અને થોડું પણ આલોચના ન છે કરી જીવ પ્રદેશ સાથે ગાઢ એકપણુ પામે છે. | ( ક્રમશઃ ) { Page #924 -------------------------------------------------------------------------- ________________ 201316 H141212 emટી. ળ નce Gamdam મહામહિમાવંતુ, અદ્દભૂત ઇતિહાસની યશગાથા ગાતું : પાવાપુરી પરમ પાવન તીર્થ : –પૂ આ. દેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ, બિહાર નામ વિહાર શબ્દમાંથી ચાલ્યો આવતો હોય તેમ અનુમાન થાય છે. શ્રી જૈન શાસનના ગૌરવવંતા ઇતિહાસમાં ઝગમગતા પ્રસંગોથી ભરપૂર આ ભૂમિ છે. આ છે છે. અનેક પાવન તીર્થો બિહારમાં છે. તેમાંનું એક પાવાપુરી છે. પાવાપુરીમાં ભવ્ય સમવસરણ મંદિર છે. તીર્થયાત્રા માટે સર્વોત્તમ સ્થળ છે. ' 1 અહીંનો ઈતિહાસ ખૂબ જ રોમાંચિત છે. ચરમ તીર્થપતિ આપણું સં.ના નિકટના ઉપકારી શ્રી મહાવીર પ્રભુએ પોતે વૈશાખ સુ. ૧૧ના દિવસે જયવંતા શી જિન શાસનની સ્થાપના અહીં કરી છે. અનંત લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિ તથા પ્રભુ મહાવીરના શાસનના પ્રથમ સાધ્વીજી ભગવંત ચંદનબાળાજી આદિની દીક્ષા આ પરમભૂમિમાં થઈ યુ છે. આ પાવન તીર્થમાં હજારોના તારણહાર/સન્માર્ગને રક્ષક/પ્રવચન પ્રભાવક/પતી ? 4 પુણ્યા અને પ્રચંડ પ્રતિમાના સ્વામિ સ્વ. પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. એ ! { ચાતુર્માસ કરેલ વિ. સં. ૨૦૧૦/૧૧ તે સમયે આ મહાપુરૂષે એ સુંદર ઉપદેશ છે. આ જેના ફળ સ્વરૂપે ભવ્ય સમવસરણ મંદિર/આરાધના મંદિર વિગેરે નિર્માણ થયાં. ? પ્રભુ મહાવીરના ભાઈ નઢિવને બનાવેલ સ્તુપ પણ અહીં છે. બિહાર કલ્યાણકાર ભૂમિ છે. જિનમંદિરે છે. પરંતુ અહીંનું સમવસરણ મંદિર ખૂબ જ આકર્ષક બનેલું છે. 1 છે. જોતાની સાથે જ આપણને એમ લાગે કે પ્રભુ સાક્ષાત દેશના આપી રહ્યા છે. બાર ? ? પર્ષદા, સમવસરણની આરસની રચના, જોયા જ કરવાનું મન થાય તેવી છે. આરાધના છે મંદિરમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામિની ૬૧ની પ્રતિમા, પ્રભુના પ્રથમ ગણધર અને પંચમ ગણધર શ્રી ગૌતમ સ્વામિજી અને સુધર્માસ્વામિજીની કેવળજ્ઞાન, તિ નીતરતી 8 દર્શનીય પ્રતિમાજી અહીં છે. બંને પ્રતિમા ૪૧”ના છે. ઉન્માર્ગની સામે જીવનભર ઝઝુમનાર શુદ્ધ મેક્ષ માર્ગીય દેશનના પ્રરૂપક સ્વ. 8 4 પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ.ની જીવંત કીતીની એક યશગાથ સ્વરૂપ આ 3 IT - - - - - - Page #925 -------------------------------------------------------------------------- ________________ વ ૯ અંક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ : ' : ૯૪૧ તે ભવ્ય તીર્થ આરાધનાની આહલેક જગાવી જાય તેવું તીર્થ છે. મોટાં મોટાં તીર્થ સ્થાને માં નહિ હોય તેવું ધર્મશાળાનું વિશાળ પટાંગણ હજારે માનવી બેસી શકે ! તેવું છે. તીર્થ નિર્માણને લગભગ ૪૦ વર્ષ થઈ ગયા છે લાખે જેન અજેને દર્શનાર્થી અહીં દર્શન કરી શાંતિને અનુભવ કરે છે. આત્માને પવિત્ર બનાવવાને પરમાત્મા છે બનવાન. સંદેશ લઈને જાય છે. પ્રભુ મહાવીરે અંતિમ દેશના અહીં આપેલી તેને ? ઈતિહાસ પણ અહીં છે. અહીં યાત્રિકે આવે છે પરંતુ અડધો કલાક કે કલાક પૂજા આદિ કરી ચાલી છે જાય છે. ખરેખર ! આ તીર્થને મહિમા વધારે હોય, તીર્થની રક્ષા કરવી હોય તે ૧ આરાધક પુણ્યવાનએ અહીં વધુ દિવસ રોકાઈ શકાય તેવો પ્રોગ્રામ બનાવી આવવું જોઈએ. અને અહીં તપ-ત્યાગ–જાપ–આવશ્યક ક્રિયા–સ્વાધ્યાય વિગેરે નિર્મળ વાતાવરણમાં કરવું જોઈએ. સુખી-સંપન્ન વધુ ને વધુ સાધમિક સાથે અહીં આવવાનું રાખવું જોઈએ અને સૌની ભકિતને લાભ લેવો જોઈએ. આમ થવાથી તીર્થને સદુ- ૪ પગ થશે. હંમેશા અવારનવાર યાત્રિકે રહેવાથી નવી નવી ફુરણાઓ થાય. તીર્થ માં છે સુંદર વિકાસ માટે ભાવનાઓ પ્રગટે. આ એવું સુંદર સ્થાન છે જ્યાં ઘાંઘાટ-પ્રદુષણનું જ નામ નિશાન નથી. કુદરતી આબેહવા છે. વિશાળ ધર્મશાળા છે. પરંતુ તેને ઉપયોગ માત્ર દિવાળી પૂરતું જ થતું હોય તેમ લાગે છે. પાઠશાળાના બાળકે આરાધક મંડળએ ? અહીં અઠવાડિયું પંદર દિવસ રોકાઈ નિત્ય ભવ્ય-સ્નાત્ર-વિગેરે રાખી આ તીર્થમાં ? રકાવાય તે રોકાવા જેવું છે. ભેજનશાળા નિયમિત ચાલુ છે. વૃદ્ધ શ્રાવક-શ્રાવિકાઓએ છે તે આવા તીર્થમાં વધુ રહી આરાધનાની ભરપૂર કમાણી કરવા જેવી છે. આ એવી સુંદર ભૂમિ છે જ્યાં થોડી મહેનતે આત્માનું ઘણું કામ થઈ જાય. અહીં શાંતિથી ! રહેનાર આરાધક આત્માની અંદર શુભ અને શુદ્ધ વિચારેનું ઢોલન થયા વગર ? રહે નહિ. પ્રભુ નિર્વાણ પામ્યા તે અગ્નિ સંસ્કારનો પ્રસંગ દેવ-દેવેન્દ્રોએ મળી પાવાપુરી છે જળમંદિરમાં કર્યો તે સ્થાન પાવાપુરી જલમંદિર ખૂબ સુંદર શેભી રહ્યું છે. 1 અપાપાપુરીનું અપ્રભંશ પાવાપુરી પડેલું છે. આ પાવાપુરીમાં દિવાળીમાં હજારો પુણ્ય વાને ભેગા થાય છે તે પ્રસંગ માટે કિવન્તી છે કે રાતના એટોમેટિક એક મિનિટ ? છત્ર ચાલે છે. Page #926 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર સમવસરણ તીથ–પાવાપુરી ન તિ પ ત્ર - રૂડો અવસર, લાભ લેવાને આ તીર્થોને વર્ષો સુધી સારી રીતે ચલાવવા માટે વધતી જતી મોંઘવારીના સમયમાં ખર્ચને પહોંચી વળવા સાધારણ રકમની જરૂરિયાત રહે છે. સારી રીતે જાળવવા જે કાંઈ જુનું બગડી ગયું હોય તેની મરામત પણ કરાવવી પડે. મજુરી માલસામાન, બધું ! 1 જ એવું બન્યું છે. એટલે અત્રે પધારતા યાત્રિકોને અહીં સાધારણખાતે ઉદારતાપૂર્વક લખાવવા ભલામણ છે જેથી આપણા શાસ્ત્રીય માન્યતાઓને જીવંત રાખી શકાય. સુંદર ! રીતે તીર્થ સાચવી શકાય. સાથે સાથે કાર્યવાહકેએ તીર્થના સમુચિત વિકાસ અને સુરક્ષા માટે નીચે મુજબ ૧ જના બનાવી છે. સૌએ ઉદારતા પૂર્વક લાભ લેવા વિનંતી છે. રૂા. ૨૧૦૦૧] શ્રી ધર્મશાળા એક રૂમના સુંદર પ્રકારે જિર્ણોદ્ધાર માટે દાતાનું નામ ' રૂમ લગાવાશે. કુલ ૧૩૫ રૂમે છે. બધું કરાવવું જરૂરી છે. રૂ. ૫૦૦૧ ભોજનશાળાની એક દિવસની તિથિ ફેટે મુકવામાં આવશે. રૂા. ૨૫૦ઇ સાધારણ ખાતાની એક તિથિ બેડ ઉપર નામ આવશે. મહાન તીર્થોમાં કરેલો સદ્વ્યય મહાન ફળઢાયી બને છે. આ બધું કામ ઝડપથી ? સુંદર થઈ જાય તે ઈચ્છવા જોગ છે. માતા-પિતા સ્વજનની કાયમી સ્મૃતિ રહેશે. ભાવિને વંશ વારસ પ્રેરણું પામશે. આ જનામાં લાભ લેવાની ભાવનાવાળા દાતાએાએ Draft/ડ્રાફટ A/c–આ નામને શ્રી જૈન શ્વેતાંબર સમવસરણ તીર્થ પાવાપુરી છે. ડ્રાફટ ફ્લાવ. સંસ્થાના ખાતા A/c નીચેની બેંકમાં છે. તે તે બેન્કના ડ્રાફટ વધુ ? અનુકૂળ ૨ શે. ચુનીયન બેન્ક ઓફ ઈન્ડીયા, ઈઝરા સ્ટ્રીટ બ્રાન્ચ, કલકત્તા-૧ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર, બ્રાન રેડ, બ્રાન્ચ, કલકત્તા-૧ કેઈપણ બ્રાન્ચન મેકલી શકાશે. ઉપરની બેંકમાં તે જ દિવસે સંસ્થાને ન કે રકમ મળી જાય. રકમ નીચેના સરનામે મોકલવી. વિશ્વભરમાં ઠેર ઠેર પુણ્યશાળી/ 5 શ્રદ્ધાળુ જેના પરિવારે છે. બધા પોતાનું તીર્થ માની આ કામ હાથમાં લે છે આ કાર્ય જલદી પૂર્ણ થઈ જાય. અન્યને પ્રેરણા કરવા ભલામણ છે. ડ્રાફટ મેકલવાનું માટેનું સરનામું : STD, 033 Ph. 2792447 શ્રી ધીરજલાલ વી. કેરડીયા, ૨૨ નિર્મળ ચંદ્ર સ્ટ્રીટ, ૧લે માળે. પ. કલકત્તા-૧૨. પી. ૭૦૦૦૧૨ વેસ્ટ બંગાલ (INDIA) Page #927 -------------------------------------------------------------------------- ________________ તે વર્ષ ૯ અંક ૪૩-૪૪ તા. ૧–૩–૯૭ : . : ૯૪૩ : નાલી (પાંચપાઢરા)–પૂ. મરૂધરદેશે સદુધર્મસંરક્ષક આ. દેવ શ્રીમદ્ વિજય કમલરત્ન સૂ. મ. આદિનો વૈશાખ સુઢ ૨ મંગલ પ્રવેશ નાસેલી નગરમાં થયે. ઘેર ઘેર ને ગંહુલીઓ થયેલ. વૈશાખ સુદ ૩ ને પ. પૂ. સાધવજી કલ્યાણરમાશ્રીજીના વષીતપની 8 અનુમેહનાથે પિંડવાડાથી મધુભાઈ પ્રવીણચંદજી પધારેલ. પિંડવાડાથી ૧૦૦ ઉપરાંત ભાગ્યવંતે પધારેલ. અને પોતાના સ્થાને વ્યાખ્યાન રખાવેલ. ચતુર્વિધ સંઘનું પૂજન કરેલ. ૧૧ ઉપરાંત રૂપિયાની સંઘપૂજા થયેલ. ગુરૂભગવંતેને કામલી આદિ વહોરાવેલ. બપોરે નવાણું અભિષેક પૂજામાં પોતે નારિયલની પ્રભાવના કરેલ. આ પ્રસંગે દુબઈથી પધારેલ મધુભાઈના હૃદયમાં પરિવર્તન લાવેલ. વૈશાખ સુદ્ધ છે ૫ ને પિંડવાડા આદિના દીક્ષાથીને વર્ષીદાનનો વરઘોડે તથા રાત્રિ મેલાવો થયેલ. પાઘડી બંધાવવા તથા સ્કરીની હજાર ઉપરની બેલીયો થયેલ. વરઘોડાની લાખની બેલિયે થયેલ. આ બધાં પ્રસંગે નાસેલી (પાંચપાદરા)ના ઈતિહાસમાં સર્વપ્રથમ હેવાથી ઉત્સાહને પાર નહોતે. વૈશાખ સુદ્ધ ૬ ને કુંભસ્થાપન ધ્વજારે પણ, પાટલા - પૂજન આદિ થયેલ. વૈશાખ સુદ ૭ ને પૂ. આ. ભ. શ્રી કમલરત્ન સૂ. મ.ના પરિવાર | ' સાથેની દીક્ષા દિવસ હોવાથી ૧૧૫નું સંઘપૂજન થયેલ. વૈશાખ સુદ ૮ ને ૧૦૮ શ્રી - શાંતિસ્નાત્ર મહાપૂજન થયેલ. વૈશાખ સુઢ પ્રથમ ૯ ને અઢાર અભિષેક થયેલ. દેરાસરને * ૨૫ વર્ષ પૂરા થતાં હોવાથી રજત મહોત્સવમાં વૈશાખ સુદ ૬ના વિજાના દિવસે શા ઘેવરચંદજી હાસાજી તરફથી સવા સત્તાવન ગ્રામને સોનાને હાર પ્રભુજીને ચઢાવેલ. વૈશાખ સુદ ૮નું પ0 રૂપિયાનું સંઘપૂજન વ્યાખ્યાનમાં થયેલ. બીજો અદ્દાઈ મહેત્સવ | વૈશાખ સુત્ર બીજી ૯ થી ચાલુ થયેલ. તે જ દિવસે નાણ મંડાયેલ. તપસ્વિ સમ્રાટ પૂજ્યપાદકીની સિદ્ધાચલ મહાતીર્થમાં પૂર્ણ થયેલ * ૧૦૦+૧૦૦+૮૬મી ઓળી 3 વર્ધમાન તપના આરાધકોમાં શિરમેર સ્થાને બિરાજમાન તપસ્વિ સમ્રાટ પુ.પાઠ છે આ દેવેશ શ્રીમદ્દ વિ. રાજતિલક સૂ. મહારાજાની, વર્ધમાન તપની ૧૦૦+૧૦૦+૮૬ ની ૧ એાળી શ્રી સિદ્ધાચલ મહાતીર્થની છત્રછાયામાં મહારાષ્ટ્ર ભુવનને આંગણે નિર્વિદને સ પૂર્ણ થવા પામેલ. પૂ.શ્રીની ઐતિહાસિક તપસ્યાની પૂર્ણાહુતિ નિમિતે છેલ્લા ઘણા સમતે યથી ભવ્ય ઉત્સવ ઉજવવાની ભાવના સેવતા વાંકલી (રાજ.) નિવાસી શા પૃથ્વીરાજજી ચીમનલાલજી સંઘવી પરિવારને આ વખતે મહોત્સવ ઉજવવાને લાભ પ્રાપ્ત થયેલ. ઇ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન, શ્રી અહદ અભિષેક મહાપૂજન, તથા શ્રી ૧૦૮ બૃહદ અત્તરી શાંતિસ્નારા સમેત પાંચ દીવસને ઉત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાયેલ. . ઉત્સવ દરમ્યાન તળેટીનો શણગાર, પૂજ્યોની નિશ્રામાં પ્રતિદિન તળેટીયા, એાળી Page #928 -------------------------------------------------------------------------- ________________ долоо ૯૪૪ : . : શ્રી જૈન શાસન (અઠવાડીક). પૂર્ણાહુતિની અનુમોદનાર્થે બહારગામથી પધારેલ પુણ્યાત્માઓની ત્રણે ટાઈમ સાધર્મિક ભક્તિ, પ્રભુભક્તિ, ઉભય જિનાલમાં ભવ્ય અંગરચનાની સાથે સાથે જીવદયાની પણ સારી ટપ થવા પામેલ. દમણ નિવાસી શા કેશરીચંદભાઈએ ગુરૂપુજનને ચઢાઇ લઈ ! ગુરૂપુજનને લાભ લીધેલ. સંઘવી પરિવારે સ્વદ્રવ્યથી બનાવરાવેલ રત્નજડિત નીકાથી શેભતે સુવર્ણના ગીલેટવાળે ભવ્ય મુગટ તથા ટાટાના આખા અંગનું સંપૂર્ણ ચાંદીનું નવું દેખું મહા સુદ ૧૫ દાઢાને ચઢાવવામાં આવેલ. શત્રુંજય જેવું તારકતીર્થ, ૧ પૂ.શ્રીને વિક્રમ સર્જક તપ, તથા ૧૮,૧૮ પૂ. આ. ભગવંતોની ઉપસ્થિતિ સમા ત્રિવેણી સંગમ લાભ લેનાર પરિવાર આનંદિત બની ગયેલ. ' પૂ. આચાર્યદેવ વિજ્ય વરિષેણ સૂ મ. સાથે વિહારમાં અકસ્માતમાં માર્યા ગયેલા { મેરબીના રામજીભાઈ દલવાડીને સહાય રૂપે રૂા. ૭૫ હજારનું વ્યાજ અપાશે. " લાભ લેનારાના નામે – (૧) પ્લોટ જૈન સંઘ–રબી (૨) મેહન વિ. જેના પાઠશાલા વીશા નિમા સંઘ-જામનગર (૩) પ્રહલાક લટ તપગચ્છ સંઘ-રાજકેટ (૪) જૈન તપગચ્છ સંઘ માંડવી ચેક–રાજકેટ (૫) જૈન દર્શક ઉપાસક સંઘ, પેલેસ- 1 જામનગર (૬) જેન વે. મૂ. તપ સંઘ-જામવંથલી (૭) આ. ક. લબ્ધિસૂરી જ્ઞાનમંદિર દાદર–મુંબઈ (૮) જેન વે. મૂ. સંધ ભવાનીપુર–કલકત્તા (૯) સંભવનાથ જૈન . ! સંઘ હર ચંદ્રકાંત શીવલાલ–કરાડ (૧૦) જેન વે. . સંઘ પેઢી–ભરૂચ (૧૧) શ્રી ! કેસરીમલજ શ્રેફ–ભરૂચ (૧૨) શ્રી ભરતભાઈ શ્રોફ–ભરૂચ (૧૩) શ્રી ચંદનમલ શાંતી- { લાલ બરડીયા-કારંજા (૧૪) શ્રી હેમરાજ પ્રેમરાજ સોની ટ્રસ્ટ-હિંગોલી (૧૫) શ્રી ! પુનમચંદ પ્રેમરાજ સેની–હિંગોલી (૧૬) શ્રી ઈન્દરચંદ પ્રેમરાજ સેની–હિંગોલી (૧૭) ( શ્રી સુભાષચંદ પ્રેમરાજ સેની–હિંગેલી (૧૮) શ્રી લખમશી વીરપાલ શાહ-હિંગોલી છે (૧૯) શ્રી રતનલાલ મગનલાલ દેસાઈ—કલકત્તા (૨૦) કાંતીલાલ સુખલાલ ઘાટકે પર– ૧ મુંબઈ (૨૧) શ્રી ચંદુલાલ નાનચંદ મેતા, જેન સંઘ ખેતપર (મચ્છુ) (૨૨) મેતા ! 5 સાકરચંદ પાનાચં–જામવંથલી (૨૩) મેતા જેઠાલાલ કપુરચંદ્ર-જામવંથલી (૨૪) છે મેતા રવજી કલ્યાણજી-જામવંથલી (૨૫) મેતા વીઠલજી કાનજી–જામવંથલી (૨૬) . મેતા હેમચંદ માણેન્ચ-જામવંથલી. ઉદયપુર-જૈન વે. મહા સભા હાથીપળ, જૈન ધર્મશાળાના અધ્યક્ષ તરીકે ? ૧ શ્રી દિવાનસિંહ બાફણ ચૂંટાયા છે તેઓ તપગચ્છના ઉદ્દગમ સ્થાન શ્રી આયડ તીર્થના જીર્ણોદ્ધાર માટે કાર્ય કરી રહ્યા છે. Page #929 -------------------------------------------------------------------------- ________________ (ટાઇટલ ૨ નુ` ચાલુ') : શ્રી જૈન શાસન (અઠવાડિક) ત્યાં લગાવા લાગ્યા. શિવ તેના ઉપર આની સાથે વાત કેમ કરે છે. પ્રસન્ન થયા. પૂજારી સમજી ગયા કે, શિવ આજે શાસનની રક્ષાના, સાચી આરાધનાના પ્રસ`ગે માર્ગમાં કેટલા સ્થિર રહેશે તે ખબર પડશે. સન્માર્ગની આરાધના-રક્ષા માટે મળેલ સગળી યુ સુંદર સામગ્રી અને શક્તિઓના સદુપયેગ કરી-કરાવી સૌ પુણ્યાત્માએ આત્મ કલ્યાણના ભાગી મનેા તે જ ભાવના, ઢીલીપેાચી નીતિ મૂકી–સ્પષ્ટ નીતિ રાખવાથી અંતે કલ્યાણ જ થવાનુ છે તે નક્કી છે. વિવિધ વાંચનમાંથી ખોલા તો ધર્મ જ. વિચારે તો ધર્મ જ. પાળા તો ધર્મ જ, 愛西 态 合栗泰 મનને હેવી ધર્મ જ...ધમ જ...ધમ જ કરી તા ધમ જ. —પૂ, સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી રીતે જીતવુ ? મનને જીતવાનું કામ સહેલુ` નથી. એના માટે સારા પુરૂષા કરવા પડે છે. વૈરાગ્યને સત્સંગ આ તેની મુખ્ય ચાવી છે. સ`સારના અનેક પદ્યાર્થીની આસક્તિને લીધે આપણ મન જ્યાં ત્યાં ખેંચાઈ જાય છે, એટલે આસક્તિ એછી થાય તો મનનું પરિભ્રમણ અટકે અથવા ઘણાં પ્રમાણમાં ઓછુ થઇ જાય. તે જ રીતે કુસંગ કે ખરાબ વાતાવરણથી માણુસનું મન ઉત્તેજિત રહ્યા કરે છે- અને જ્યાં ત્યાં રખડવાનું ચાલે છે. એટલે સંગ જો સત્સ`ગ બની જાય વાતાવરણ સુંદર મળી જાય તો પણ મનનુ' પરિભ્રમણ સારી રીતે ઘટી જાય છે. મનને એકાગ્ર કરવા માટે તપ અને જય ખૂબ ઉપયાગી બાબત છે. તપથી વિષયાસક્તિ ઘટે છે તેથી મન શાંત રીતે જપથ મન ખીલે બંધાય છે. આ રીતે કરવાથી ધીમે ધીમે પણ શકાય છે. બને છે. તે જ મનને જીતી - શાશ્વત તે જ છે. મૃત્યુ પછી સાથે જ અતુલ સુખશાંતિદાયક પણ ધર્મ જ છે. માટે જ તે સિચા તો ધમ જ. વધારો તો ધર્મ જ. શરણે જાએ તો ધર્મ જ. સહારા યા તે ધર્મ જ આધાર ચા તો ધમ જ. ચાલે છે. સવ દુઃખનાશક ધર્મ જ છે. આરાધવા યેાગ્ય છે. સેવવા ચેાગ્ય છે. Page #930 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) 0 પૂજયશ્રી કહેતા હતા કે– 000:00000000000000 રજી. ન. જી./સેન.૮૪ . -શ્રી ગુણદશી Ö ૦ ધર્મનાં ફળ પરોક્ષ માને અને ધનનાં ફળ પ્રત્યક્ષ માને તેનું નામ નાસ્તિક ' ૦ જો આત્માએ, આત્માના ઉદ્ધાર કરવા માગતા હેાય છે. તેઓ હમેશા સમજવાની કેાશિશ કરતા હેાય છે. ૨. "LT (SO S સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા 0 સત્યને ૦ પૂના દોષથી સારી વસ્તુને પણ દોષિત કરવાની બુદ્ધિ હાય, ત્યાં તા સંધત્વનુ‘લીલામ છે. 0 . દીક્ષા એ દુનિયાની રક્ષક છે. દીક્ષાના વિશેષીએ એ દુનિયાના ઉઠાવગીશ છે. આગમની આજ્ઞાને આધીન વત્તવું, એ જ સ્વતંત્ર થવાના સાચા રાજ માર્ગ છે. ૦ શાસન ઉપર થતા આક્ષેપ-વિક્ષેપને યુક્તિથી દૂર કરી એને સુંદર રાખવાની કાળજી રાખે. સત્ય વસ્તુ ઉંપરનું આક્રમણ ખસેડી-તેને દેદીપ્યમાન રાખે એ પ્રભાવ. ૦ જેની આજ્ઞા માનવી નહિ તેના અનુયાયી હાવાના ઢાવા કરવા—એ પ્રામાણિક્તા નથી, પણ ચેાકખી દાંભિતા છે. શાસનરસિક દરેક આત્માની ફરજ છે કે ‘ભગવાનની આજ્ઞામાં જ સ`સ્વ માની, તેના રક્ષણ માટે પેાતાપણાનું સમર્પણ કરી દેવુ.’ • જે છેડયું એનુ' મંડન કરે, એ નાસ્તિક જ છે. સ`સાર છેાડયા પછી સારના મંડનની વાત, એ નાસ્તિક્તા છે. ભણવાથી દુનિયાના પઢાર્થી પ્રત્યેનુ' મમત્ત્વ વધે તે અજ્ઞાન છે. ૦ કેવળ માન—પાન, ખ્યાતિ, પૂજા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે શ્રી જિનેશ્વરદેવના માર્ગની દેશના દેનારા, એ શ્રી જિનેશ્વરદેવના શાસનના સાચા સાધુ નથી. કારણ કે, તેઓએ ભગવાનની આજ્ઞા કરતાં પણ પેાતાપણું આગળ ધર્યું" છે. oppopooooooo 000:00000=00: 0 0 0 • હિત બુદ્ધિથી સત્યનું પ્રકાશન કરવામાં જ આત્મશ્રેય સમાયેલુ છે. આ સત્યવસ્તુના પ્રકાશનથી કાઇએ જરા પણ મૂ'ઝાવુક ન જોઇએ. 0 (000000-00000000000:0000% જૈન શાસન અહેવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મ`ટ્ઠિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, નિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, .કાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ ક્યુ Page #931 -------------------------------------------------------------------------- ________________ નો 9374માણ તિwયરાi suમારૂં મહાવીર ઝવણાનું wwળ અને ઍન્જ 8જાજે . સવિ જીવ કરૂં 246011SS શાસન રસી. Received | શ્રી જિન ધમ રૂપી દ્વીપ 21 - GR દીવે તાણું સરીફીણુ સમુદ્ર દુરારે જહા ! ધમ્માજિણિંદ પન્નત્તા, તથા સંસાર સાગરે ! વર્ષ ! દુસ્તર એવા સમુદ્રમાં જેમ દ્વીપ-બેટ પ્રાણીને એનું રક્ષણ કરનાર છે તેમ આ સંસાર સાગર માં શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલે ધર્મજ રક્ષણ હાર છે. લવાજમ વા લવાજમ અાજીવન. શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા જામનગર (સૌરાષ્ટ્ર) 1p1A PIN-૩ઠા૦૦5 પર જ જાણતા હૈ, Page #932 -------------------------------------------------------------------------- ________________ ક સુબોધ-ગરબો. (પુનમ ચાંદની ખીલી પુરી અહીં રે-એ રાગ ) બજાર સખીયો પરમાતમ જિનપ્રભુને પાયે લાગીરે, સાચો જગદીશ્વર ભવિજનને તારણહાર; તેની નિત્યે પ્રીતે ભક્તિ કરવી ભાવથીરે, અરૂપે અવિચળ શિવ સુખ પરમ ધરમ દાતાર, એવા જિન પ્રભુનાં દરશન મુખથી માગીયેંરે, ટેક. સાખી–પાય નમે જિનરાયને, આતમ કાર્ય સિધાય, ભવ દુઃખ સહુ દૂરે ટળે, મંગળકારી થાય. જાવું જિનાલયમાં શુદ્ધબુદ્ધિથી સર્વનેરે, જેથી નાથ નિરંજન પ્રભુના ગુણ ગવાય; એવી ઉરમાં ઈરછા રાત દિવસ સૌ રાખજોરે, ૧ - સાખી–ભમ્યા ભવાઢિ ચક્રમાં, તેય ન પામ્યા પાર, માટે ભવિજન ભવ વરે, ધરમ કરી આ વાર; જિનશાસનના સિદ્ધાંતે સાચા જાણજે, જેમાં ભક્તિ જુક્તિ મુકિતનો શુભ સાર; * એવા જિનપ્રભુનાં કરિશન મુખથી માગીએ. ૨ સાખી-અમુલ્ય હીરો હાથમાં, છે જિન તેજ અપાર, માટે શ્રી મહાવીર ભજે, થાય સફળ અવતાર, એથી ઉત્તમ ગીત સી સજનને સંભળાવીયેરે, ભવદુઃખ કરીયો તરવા ગ્રહો ધરમ રૂપ વાણ શીખ શુભ કેશવની છે સાચી સજની જાણજોરે. ૩ Page #933 -------------------------------------------------------------------------- ________________ * * * DICINZENICLAS 4.81.81 SKOZI VIDEA DREAPON HD1210801 UAN 2001 euro exã Redon PHU TU YH2O 47 AU અઠવાડિક : -તંત્રીઓ પ્રેમશેદ મેઘજી ગુઢકા - ૮મુંબઈ) હેિમેન્દ્રકુમાર સાસુજલાલ શte (૪૦ ) જિજચંદ્ર કીરચંદ જેઠ (૧૩ ) નાચંદ અમm &# (જજ) હિલા “ W"\"ાઝા વિરyi ૪. શિવાય ચ માય વર્ષ: ૧] ૨ ૫૩ અષાઢ સુદ-૧૦ મંગળવાર તા. ૧૫-૭-૯૭ [ અંક : ૪૫+૪૬ - પ્રકીર્ણક ધર્મોપદેશક - પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા { ૨૦૪૩, અષાઢ વદિ–૧૧ મંગળવાર તા. ૨૧-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને છે મિચ્છામિ દુક્કમ (પ્રકરણ ૧૮ મું ચાલુ) -અવ૦) આપ શ્રી નવકાર મહામંત્રમાં મેક્ષ વિના બીજી કશી જ વાત નથી. આવો કે શ્રી નવકાર મહામંત્ર મળવા છતાં પણ, ગણવા છતાં પણ સંસારમાં લહેર કરે, ધર્મ થાય તે ય ઠીક, ન થાય તે ય વાંધો નહિ, સંસારના સ્વાર્થ માટે જ શ્રી નવકાર આ મહામંત્રી ગણે તે તેને તે ફળે નહિ પણ ફૂટી નીકળે. માત્રા ખાય અને પથ્યનું સેવન ન કરે તે શું થાય ? જેને દુઃખ નથી ગમતું અને દુનિયાનું સુખ જ ગમે છે તે છવ શ્રી નવકાર મહામંત્ર ગણનારે હોય તે પણ તેને માનનારે નથી. તે સિદ્ધિપદે તે જવા માટે નહિ પણ સારી રીતે સંસાર ખેલવા શ્રી નવકાર મહામંત્ર ગણે છે તે { તેનું ભલું કરી રીતે થાય? તે જીવ શ્રી નવકાર મહામંત્રને પૂજારી નથી પણ ઘર છે આશાતના કરનાર છે. મેક્ષે ગયેલા અને મોક્ષે જવાની મહેનત કરનારા એવા પાંચે R પરમેષ્ઠિઓને નમસ્કાર કરનારો જીવ દુનિયાના સુખમાં મૂંઝાય ? દુઃખથી ગભરાય ? 4 મેક્ષની ઈરછા વિનાનો હોય ? સાધુ થયેલો જીવ પણ સંસારને છોડ્યા પછી પણ સંસારને હૈયામાં રાખે તો તેની મુકિત થાય? સંસારના સુખમાં આસક્ત બનેલા આચાર્યો પણ સાધુપણું પાળવા છતાં ય સંસારમાં રખડે તે વાત મંગુ આચાર્યના દેષ્ટાન્તથી ગ્રન્થકાર પોતે સમજાવવાના છે. Page #934 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભગવાન શ્રી જિનેશ્વર દેએ સ્થાપેલે સંઘ એ મોક્ષમાર્ગને મુસાફર છે. તે શ્રી સંઘમાં સાધુ-સાધ્વી શ્રાવક–શ્રાવિકા આવે છે તેમાં સાધુ-સાધ્વી વિરાગપૂર્વકના ત્યાગી છે જ્યારે શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં ય સંસારના સુખના વિરાગી છે હોય છે. કેઈપણ શ્રાવક સંસારમાં રહેવા ઈચ્છે નહિ, તેના સંસારના સુખ ઉપર રાગ છે હાય નહિ, તેને સંસારનું સુખ ભેગવવું પડે તે કમને ભેગવે. શ્રાવક એટલે સાધુ! પણે માટે જ તરફડતે જીવ. તું દીક્ષા કેમ નથી લેતા તેને ન પૂછાય. એવું પૂછીએ છે તે તેને દાઝયા ઉપર ડામ લાગે. હજી મારે સંસારના સુખને રાગ છૂટતો નથી, સંસારના પદાર્થોની મમતા ઓછી થતી નથી એમ તે રોતો હોય. આજે તે સમ્યક્ત્વ છે લેવા આવે તેને કહીએ કે સાધુ થવું છે ? તે તે કહે કે મારું કામ નહિ તે તેવાને સમ્યફટવ આપવાની શાસે ના પાડી છે. તેને જે સમ્યક્ત્વ આપે તે પણ પાપને ભાગી થાય. જેને આ સંસાર છોડી મૂક્ષે જવા માટે સાધુ થવાની ઈચ્છા ન હોય તેને વ્રત પણ ન અપાય અને મહાવ્રત પણ ન અપાય. તે બધાના મૂળમાં સમ્યક્ત્વ છે. માટે જ છે શાત્રે સમ્યક્ત્વ વિનાની ધમકરણને આકાશમાં ચિતરામણ અને છાર (ઉપર લીંપણ જેવી કહી છે. છાર ઉપર લીંપણ કઠિ ટકે? તેથી જે જીવ સમ્યક્ત્વ પામેલ હોય કાં જેને સમ્યક્ત્વ પામવાની ઈચ્છા હોય તે ધર્મકિયા કરતે હોય તે તેની ધર્મક્રિયા સફળ થાય. જે જીવ સમ્યક્ત્વ ઉચ્ચરવા આવે તેને પિતાના ગુરુ આગળ પિતાની આખી જાત ઉઘાડી કરવી પડે. મેં મારા જીવનમાં આવું આવું કર્યું છે, આવાં આવાં પાપ કર્યા છે, તે બધું હવે ખેટું લાગ્યું છે અને ફરી કદી આનંદપૂર્વક કરવાનું નથી ? તેવી બૂલાત આપે પછી તેને સમ્યકત્વ આપીએ. - જેમના શાસનમાં આપણે છીએ તે ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીર- ૨ પરમાત્માને આત્મા નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યું છે. નયસાર જન્મ જૈન ન હતા. રાજની આજ્ઞાથી તેઓ એકવાર ઈમારતનાં લાકડાં કાપવા જંગલમાં ગયા છે. અતિથિને જમાડ્યા વિના જમવું નહિ તે નિયમના વેગે તેઓને માર્ગમાં ભૂલા પડેલા છે થાકી ગયેલા અને શ્રમતિ થઈ ગયેલા મહામુનિઓ મલી ગયા છે. તે મુનિઓની વાર્તા પૂછી, ભક્તિ ર્યા પછી અનેક નોકર–ચાકર હોવા છતાં તેઓ જાતે જ માર્ગ બતાવવા ન જાય છે. તે જોઈને મુનિઓને થાય છે કે, આ બહુ લાયક જીવ છે તેથી તેને ધર્મ સમ- . જાવવું જોઈએ. માર્ગે ચઢ્યા પછી તેને ધર્મ સમજાવે છે તે સાંભળ્યા પછી નયસારને આત્મા ? ઊભા થઈને કહે છે કે-“પશુ જેવા મેં આવો ધર્મ સ્ત્રી સાંળળ્યો નથી. આવા ધર્મ માટે હું છે લાયક છું ?” ત્યારે મુનિએ કહ્યું કે તારા જે બીજે કેણ લાયક છે ! તે જ વખતે તેઓ ? સંસારમાં ભટકાવનાર મિથ્યાત્વને ત્યાગ કરે છે અને મેક્ષે લઈ જનાર સમ્યકત્વને છે - - - Page #935 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧ વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫-૭૯૭ : : ૯૫૧ 1 { સ્વીકાર કરે છે. અને પછી મુનિએને કહે છે કે-“આપ પાછા મારે ગામ પધારે મારે મારું સર્વસ્વ આપના ચરણમાં ધરવું છે.” આ વાત કેટલીવાર સાંભળી છે ? સભ્ય 8 દૃષ્ટિ જીવ તે માને કે મારું બધું જ ભગવાનના શાસનનું છે. જેને પિતાનું સઘળું છે ય ગુરૂના ચણે મૂકવાનું મન ન હોય તે સમ્યકત્વ પામ્ય પણ નથી અને પામવાને છે પણ નથી. શ્રી જૈન શાસનના ગુરૂ પણ કેવા હોય ? મમતા વિનાના અને પરિગ્રહ 1. વિનાના. પરમહંતુ શ્રી કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી છે હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું છે કે- હું અઢાર દેશને રાજા પણ આપને તે સેવક છું. મારે જે કાંઈ કરવા જેવું હોય તે ફરમાવશે અને ન કરું તેવું ત્રણકાળમાં નહિ 5 બને. મને કરવા જેવું આપ નહિ કહો તે ગુનેગાર આપ બનશે.” આવો સમર્પણ ભાવ છે આવે તે સમ્યકત્વ આવે. આવા જીવને સંસારમાં મઝા આવે ખરી ? તે તે માને છે કે ભગવાનનું સાધુપણું પામે તે જ જીવ આ સંસારમાં ખરેખર સુખી છે. તે સાધુપણું ? ( પામવાની ઇચ્છાથી જેટલે ધર્મ થાય તે બધો લેખે લાગે. ભગવાનની દ્રવ્યપૂજા ભકિતમાં હિંસા થાય તે- પણ તે અહિસાનુબંધી છે. ભગવાનની પૂજા શા માટે કરવાની છે ? ભગવાન જેવા થવા માટે. ભગવાન જેવા થવાનું જેને મન હોય તેને સાધુ થવાનું મન હોય ને? જેટલા જીવે મોક્ષે ગયા તે બધા ભાવથી તે સાધુપણુ પામી પામીને મોક્ષે ગયા છે. 1 આ સંસાર ભૂપે માનીને હયાથી છોડે તેનામાં સાચું સાધુપણું આવે. છે. જેને મોક્ષની વાત બેસે નહિ, ગમે નહિ, રૂચે નહિ તે બધા કાં અભવ્ય છે. . ૧ દુભવ્યું છે, કે ભારેકમી ભવ્યો છે. તે તે ઉપરથી મેક્ષની મશ્કરી કરે, મોક્ષની વાત છે. 5 કરે તેને ગપ્પાં મારનાર પણ કહે. મોક્ષ તે હેતે હશે એમ કહે. જે જીવ ચરમ-૧ છે વત્તકાળમાં આવ્યું હોય, લઘુમ થયા હોય તેને જ મોક્ષની વાત સાંભળવી ગમે છે. પ્ર : ગુરૂક્ષ્મજીવ ધર્મક્રિયાથી લઘુકમી થાય. ઉ) : તે માટે કાળ પાકે ઈએ, હયું ફરવું જોઈએ હચું ઉપદેશથી ફરે. 8 રોગ પણ ક્યારે મટે ? ફેકટરની દવા નિયમિત, કહ્યા પ્રમાણે લે છે. તે માટે છે કાળ પણ પાકવો જરૂરી છે. સારા પણ ડેકટર અસાધ્ય દદીને કહે છે કે- હવે અમારી પાસે ઉપાય નથી. તેમ જ્યાં સુધી કાળ ન પાકે, કર્મ માંદું ન પડે, ઢીલું ન ૧ પડે ત્યાં સુધી કામ ન થાય. માટે જ શાએ ચરમાવત્તકાળને ધર્મને યૌવનકાળ કહ્યો { છે. જ્યારે અચરમાવકાળમાં જીવ જેટલે ધર્મ કરે તે બધા સંસાર વધારનારે જ Page #936 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) થાય. કેમકે, તે જીવ સ`સારના સુખ માટે જ ધર્મ કરે, મેાક્ષની વાત તે તેને એસે પણ નહિ. પ્ર૦ : ધર્મ ન સમજે તે જીવ લઘુકર્મી શી રીતે થાય ? ઉ॰ : કાળની પણ અસર થાય છે. જીવનેા સ*સાર માંદા ચરમાવર્ત્તકાળમાં પડે. ગાઢ રાગ છે તે ીલા પણ આ કાળમાં પડી શકે. જેના એક પુદ્દગલ પરાવર્ત્તથી અધિક સસાર બાકી હા. તેને મેાક્ષની વાત રૂચે જ નહિ. અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મળે તા પણ. આપણેા સ`સાર ઘરડા થયા છે ? આપણે આપણી જાત માટે નકકી કરી શકીએ કે– હું. ચરમાવર્ત્તમાં આવ્યા છુ., લઘુકર્મી થયા છું, સમતિ પામેલા છું કે સમુક્તિ પામવાને છું. દુનિયાનું સુખ ભેાગવતી વખતે જેને ભય લાગે કે—આ જો ગમી ગયું, સારું લાગી ગયુ. તેમાં મઝા આવી ગઈ તા મારે દુર્ગતિમાં જવુ પડશે' અને દુ:ખ આવે ત્યારે થાય કે—મારા પાપે જ આવ્યું છે માટે મારે તે મજેથી વેઠવું જોઇએ' આવા વિચાર આવે તે જીવ સમક્તિ પામેલા છે માં સમક્તિ પામવાના છે. તમારી શી હાલત છે ? સ'સારથી ઝટ છૂટવુ` છે અને ઝટ મેક્ષે જવું છે. આવી ભાવનાવાળાને દીક્ષા અપાય. જેને તેને દીક્ષા આપવાની નથી. સ`સારના સુખના ભિખારી અને દુઃખથી ડરનારાને દીક્ષા અપાય નહિ. આપે તો અહીં ભિખારીની ફેાજ ઊભી થાય. ભગવાનનું સાધુપણું ગમે નહિ તે જૈન જ નથી, ગમે તેટલાં માિ મંધાવે, સેાનાના હાર ચઢાવે તે પણ, ટ્ઠિર બધાવનારની લક્ષ્મી મૂર્છા ઘટી છે ? પરિગ્રહ ભૂડા લાગ્યા છે ? સાધુપણાના અર્થી હાય તેના જ ધર્મ સાચા છે. તેની ઈચ્છાથી ભગવાનની પૂજા કરે, દાન દે, શીલ પાળે, તપ કરે તેા તે ય ધરૂપ બને. શરીરને સારું રાખવા બ્રહ્મચર્ય પાળે તો તે ધર્મ ન કહેવાય. સંસારના હેતુથી કરે તેા ધર્મ એ ધર્મ જ નથી માટે જ જ્ઞાનિઓએ કહ્યું કે- દુનિયાનું સુખ મેળવવા, દુ:ખથી બચવા માટે આ ધર્મ થાય જ નહિ. તે માટે ધર્મ કરે તેા ધર્મ કરીને પણ સ`સાર વધારે માટે તે ધર્મને પણ મેલા કહેવાય. જેને દુનિયાની કાઇ અનુકૂળતા ન ગમે અને બધી પ્રતિકૂળતા મઝેથી વે? તે જ જીવ સાધુપણું' પામી શકે અને પાળી શકે. આ જન્મમાં મારે સાધુ યા વિના તો મરવુ' જ નથી આવા નિર્ણય કર્યાં છે ખરા ? તે માટે અભયકુમારની વાર્તા કરી આવ્યા છીએ તમે બધા અભયકુમારની બુદ્ધિ માગેા છે પણ તમને તે માગવાના અધિકાર નથી. તમને તેવી બુદ્ધિ ન મળે તેમાં જ તમારુ કલ્યાણ છે નહિ તો આખા જગતનું નખ્ખાઢ કાઢશે ! તમે બધા બુદ્ધિશાલી છે પણ તમારી બુદ્ધિ ઊંધે માગે છે. આવા ખરાખ ઢાળમાં અનીતિ કરી ખૂબ પૈસા કમાય તેને મૂરખ કહેવાય કે નહિ ? (ક્રમશઃ) Page #937 -------------------------------------------------------------------------- ________________ : પીળીયાવાળાને બધું પીળું જ દેખાય : (ક્રમાંક ૨) પૂ મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ. પ્ર૦ : તિથિના પ્રશ્ન સામાચારી છે કે શાસ્ત્ર છે? ઉ॰ : ભણેલા ગણેલા કહે કે તિથિપ્રશ્ન સામાચારી છે તે તે વાંચી હસવુ‘ આવે છે. રાજ સવારના પ્રતિક્રમણ કરનાર 'પુણ્યાત્મા તપચિંતવણી કાઉસ્સગ્ગ વખતે ‘અદ્ય કા તિથિ: ?’-આજે ઇ તિથિ છે? ના વિચાર કરે છે. તેા તિથિ જેવા શાસ્ત્ર—જોવું પડે ને ? તિથિ શાના આધારે નક્કી થાય ? તિથિ સામાચારી છે.’તેમ આગમના સંશેાધક બેલે (જુએ તા. ૧૩-૬-’૮૬ મુંબઇ સમાચાર મુ. શ્રી જમૂવિના લેખ) તા તેને આગમમાં શું શું ગેાટાળા ર્યા હશે ? પ્ર આજે પાંચમ છે કે કાલે પાંચમ છે તેની શું ચિંતા કરવી આપણે તે આરાધના કરવાથી કામ છે ને ? પ્રશ્ન કરવા તેમ ઉ કાટમાં જે તારીખ પડે તે જ તારીખે જાવ કે બીજી . તારીખે જાવ ? ગમે તે પાંચમ ન કહેતા ભાદરવા સુદની જ પાંચમ ( હાલમાં ચેાથ) કેમ લખી? એ ભાદરવા આવે ત્યારે ક્યા ભાઠેરવામાં શ્રી પ`ષણા મહાપર્વની આરાધના કરવી તે કેમ કરાયા? ગમે ત્યારે ન કરતા બીજા જ ભાદરવામાં શ્રી પર્યુષણા પ કેમ હ્યું ? ભાકરવા માસ વિના શ્રી પર્યુષણા ક્યારેય થયા નથી તે હકીક્ત છે. એ ભાદરવા આવ્ તા શ્રી પર્યુષણાપ ક્યારે કરવા તે અંગે બધી જ શ્રી કલ્પસૂત્રની ટીકામાં નવમા વ્યાખ્યાનમાં દરેકે દરેક શ્રી ટીકાકાર ભગવડતાએ ખૂલાસેા કર્યાં કે—જેમ બે ચાઇશ આવે તો પહેલી ચૈાદેશ મૂકી બીજી ચાઢશે પાખીની આરાધના કરવી તેની જેમ બે ભાદરવા માસ આવે તે પહેલા ભાદરવા માસ મૂકી બીજા ભાદરવા માસમાં શ્રી પર્યુષણા મહાપવ ની આરાધના કરવી. આટલા ચાકખા અક્ષરા હેાવા છતાં ગાંડીયાએ કહે છે કે—પ તિથિની ક્ષય—વૃદ્ધિ થાય જ નહિ ! પ્ર૦ : આજે તેા બધા કહે છે કે, આ તેા ટીકાકારોના મત છે મૂલકારના નહિ ? ઉ૦ : જેટલા જેટલા ટીકાકાર પરમર્ષિ થયા તે બધા ભવભીરૂ-સ‘વિગ્ન-ગીતા હત્તા. મૂલકારના આશયથી જરાય આઘા પાછા થયા વિના ટીકા કરી છે તે ય મૂલકારના આશય વધુ સ્પષ્ટ કરવા અને મઢમતિના જીવા પણ સારી રીતે સમજી શકે માટે. મૂળને વળગીને ટીકા કરે તે ટીકા સાચી. મૂલને આધું મૂકીને ટીકા કરે તે તા એવકૂફના આગેવાન હેવાય ! Page #938 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ : : શ્રી જૈન શાસન અઠવાડિક પતિથિની ક્ષય-વૃદ્ધિ માને તે કાઈજ ઝઘડા નથી. લવાદે પ્રશ્ન પૂછેલ કે‘તમારા આચાર્ય જુઠ્ઠા છે ? જે પચાંગમાં ય ન હોય તે તમે ખોલેા છે ?’ તા સાગરજી મ. તેના જવાબ નથી આપી શક્યા. તિથિની ખાખતમાં મરજી આવે તેમ થાય નહિ. નમે બધા ડાહ્યા થઇ જાવ. સાધુને પૂછે અને હેા કે, આગને બગાડવા રહેવા દો. અમારે આગમ આવી રીતે નથી સુધરાવવા. તેમને આગમ પરિણામ પામ્યા લાગતા નથી, નામનામાં પડી ગયા લાગે છે. નહિ તેા આગમવેદી' આમ મોલી શકે ? આવુ. લખનારાના વખાણુ ર્યાં છે. તમે સારા છે. બધા બેવકૂફાને ઓળખાવ્યા છે. (જુએ તા. ૧૪-૬-૮૬ નું મુંબઈ સમાચાર જૈદિવાકરના લેખ), આજે સમાજમાં શું ચાલી રહ્યું છે તે સમજો છે? જેના તેા ડાઘા હાય ! તિથિ તા સામાચારી છે ગમે તે મનાય આવું લખે તેના જેવા જુઠ્ઠો એક નથી. શાએ કહ્યું છે કે, તિથિ બાર મહીને ૩૬૦ જ આવે. તિથિના ક્ષય એટલે તિથિ નાશ નથી પામતી અને તિથિની વૃદ્ધિ તા તે વધતી નથી. દા'ડા ૧૩–૧૪–૧૫-૧૬ આવે પણ તિથિ તા ૧૫ જ હોય. ગયા વર્ષે ૧૩ મહિના હતા છતાંય સૉંવત્સરી ખામણામાં શું ખોલ્યા કે ‘બાર માસાણું ચઉવ્વીસ પકખાણું ત્રણસે સાઇઠ કાયદીયાણુ...”— અધિકમાસ ગણત્રીમાં લેવાય નહિ, પ. પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. શ્રી સેનસૂરીશ્વરજી મ. પણ શ્રી હીરપ્રશ્ન અને શ્રી સેનપ્રશ્નમાં પણ આ પ્રમાણે લખી ગયા છે. શ્રી સાગરજી મ. પણ લખી ગયા છે કે—પવતિથિની ક્ષય—વૃદ્ધિ થાય નહિ તેમ જૈન શાસનના જાણકાર ખોલી શકે નહિ.' પહેલાં શ્રી સંવત્સરી પાંચમે હતી આજે ચેાથે છે માટે ચાથ ભ’ગાય નહિ. પર્વતિથિની ક્ષય-વૃધ્ધિ માને તા કાઇ જીજ્ગ્યા નથી. નહિં માનવાથી વિરાધના છે. આપણે તે સાચી વાત પડી રાખી છે. સૌ આ સમજીને સાચા આરાધક અને તે અપેક્ષા. [ સ. ૨૦૪ર ના જેઠ સુઃ–૮ ને રવિવાર તા. ૧૫-૬-૧૯૮૬ના આત્મારામજી મહારાજાના ગુણાનુવાદના પ્રવચનમાંથી.] પ. પૂ. શ્રી [તિથિ એ ‘સામાચારી’ છે કે ‘શાસ્ત્ર’ છે તે અંગે સં. ૨૦૪ર ના લાલબાગ— મુંબઇ મધ્યે ભા. ૪ ૧૪ના પૂ. શ્રી ખાપજી મહારાજાના ગુણાનુવાદના પ્રંગે પણ તે અંગે જે પ્રશ્ન આવેલ અને પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજીએ તેનું જે માર્ગસ્થ માર્ગ દશ ન આપેલ તે પણ વાચકાની જાણ માટે જણાવું છું. -લે) પ્ર : તિથિની આરાધના તેા ‘સામાચારી' છે તેમાં ‘શાસ્ત્ર' ક્યાં આવ્યું ? ૩૦ : તિથિ અને તિથિની આરાધના, શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીના જ Page #939 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ : અંગ છે. તિથિની આરાધના આપણા શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીમાંથી મળે. આજે કઈ તિથિ છે તે જાણવા હાલ આપણાં શાસ્ત્ર નથી. તેથી લૌકિક શાસ્ત્રથી જાણી લેવાનું આપણા મહાપુરૂષા કહી ગયા છે. આજે ઇ તિથિ છે તે શેનાથી નક્કી થાય ? તિથિ નક્કી કરવા હાલ લેાકેાત્તર-જૈન પંચાંગ નથી તેથી દ્વષ્ઠિરેનેતર પચાંગ જોઇએ ને? પંચાંગ વિષયક જ્ઞાન શેમાંથી મળે ? જયાતિષના શાસ્ત્રમાંથી કે મરજી મુજબ ? તે પછી તિથિની આરાધનાને સામાચારી કહે તે અજ્ઞાન કહેવાય ને? : ૯૫૫ પ્ર૦ : નવમાં વ્યાખ્યાનને ય સામાચારી' કહેવાય છે. તેમાં આ તિથિની વાત આવે છે માટે તેને ય ‘સામાચારી' કહેવાય ને? ઉ૦ : અર્થના અનર્થ ન કરેા. સામાચારી શાસ્ત્રને સ'મત જ હેાય. શાસ્ત્ર અને સામાચારીક ખીજાને અનુકૂળ જ હાય. શ્રી કલ્પસૂત્ર તે મહાપવિત્ર આગમ છે. તેની વાતને ‘સામાચારી' કહીને ઉડાવી દેનારા આગમની આશાતના કરી રહ્યા છે. વળી નવમા વ્યાખ્યાનમાં સંચમના પાલન માટે બહુ સૂક્ષ્મ વાતા લખી છે. તેા તેને સામાચારી કહીને ઉડાવી દેવાય ? ક્ષમાપનાની પ્રધાનતા પણ એ નવમા વ્યાખ્યાનમાં જ છે તેથી એ ક્ષમાપના પણ ‘સામાચારી’ જ ને ? શાસ્ત્ર નહિ ને? આગમની આશાતનાના ભય હાય તા આવા કુતર્ક સૂઝે જ નહિ. શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારી આપણા માટે તા એય આધારભૂત જ છે. તે નમા વ્યાખ્યાનમાં એ ભાદરવા આવે તેા શ્રી પષણા કયારે કરવા ?” તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે એ ચૈાઇશ આવે તેા પહેલી ચૈાદશને ફલ્ગુ ગણી બીજી ચૈાઢશે આરાધના કરાય તેમ એ ભાદરવા આવે તે પહેલા ભાદરવાને ફલ્ગુ ગણી બીજા ભાઇરવામાં શ્રી પર્યુષણા પ કરાય.' આપણા મહાપવિત્ર આ શ્રી પસૂત્ર ઉપર મહામહેાપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજા, મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજાતિ મહાપુરૂષોએ જે જે ટીકા રચી છે. તથા હમણાં ૧૯૮૦માં શ્રી મુક્તિવિમલજી મહારાજે પણ જે ટીકા રચી, તેમાં આ જ વાત !ખી છે કે—એ ચાઢશની જેમ એ ભાદરવા આવે તેા પહેલાને ફલ્ગુ ગણી બીજા ભાદરવામાં શ્રી પ ા મહાપર્વની આરાધના કરવી.' તે છતાંય કાઇ કહે કે, પતિથિની થાય—વૃદ્ધિ થાય જ નહિ તે તે આંખા મીંચીને બોલે છે તેમ કહેવાય ને ? તિથિની વાત ફક્ત શ્રી કલ્પસૂત્રમાં જ નહિં, બીજા અનેક · આગમાગ્રિ'થામાં પણ આવે છે. માટે સામાચારીનું ગપ્પુ' ચલાવતા નહિ. નહિ તો ઉત્સુભાષણના પણ દોષ લાગી જશે. * Page #940 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ : ' : શ્રી જૈન શાસન અઠવાડિક) : ૨૦૪૨, આસો વઢિ-૮ રવિવાર તા. ૨૬–૧૦–૮૬ શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, છે ભૂલેશ્વ૨, મુંબઈ શાએ કહ્યું છે કે, પાંચમા આરામાં ઘણા ગુંડાઓ મહા મિથ્યાષ્ટિ પાકવાના છે. છે એટલું જ નહિ ઘણું આચાર્યો પણ નરકગામી થવાના છે, તેમનું નામ લેવામાં પણ છે ૫ પાપ લાગે છે. તમે બધા જાણવા છતાં પણ, શાસ્ત્રથી વિરૂદ્ધ બોલનારા અને ચાલનારા રે ૧ આચાર્યાદ્ધિ સાધુઓને હાથ જોડે તે તમારે નંબર પણ શેમાં ગણાય? પાપીમાં ગણાય છે. 8 ને? આજે આપણે ત્યાં તિથિના પ્રશ્ન જે રીતે બેટે ઉહાપોહ મચાવે છે અને છે આજે તે એવું પણ બોલનારા અને લખનારા પાપાત્માએ પાક્યા છે, જેમાં કહે છે કે પૂ. આ. શ્રી કલિકાલસૂરિજી પણ ભૂલ્યા !” જે લોકેએ આ વાત મજેથી જ સાંભળી લીધી તે બધાને કેવા કહેવાય? જો ખરેખર ધર્માત્મા હાજર હતા તે તેમને ! કહી દેત કે–“તમારા જેવા ડાહ્યાઓએ તે આવા મહાન પૂર્વાચાર્યોનું નામ દેવું તે પણ ન પાપ છે. અને તમારા જેવાની પાસે આવવું તે પણ પાપ છે !” આવું બોલનારામાં સાધુતા હોય તે તે સાધુ આવું સાંભળી જરૂર સુધરે. કઠીચ તે ન સુધરે તેવા હોય છે પણ ધર્માત્મા આવી રીતે વિવેકપૂર્વક કહીને આવ્યો હોય તો ભેળા-ભદ્રિક જીવો તો ! { તેવાઓની વાતમાં ન આવે ને? તમને ખબર છે કે, આપણે ત્યાં તો એવી વાત આવે છે છે છે કે, એક સાચે આહત એટલે કે ભગવાનનો સાચો સેવક અન્ય મતવાળાની સભામાં ? 1 ગયો હોય તો પણ તે વક્તાના મોં ઉપર લગામ આવી જતી, તે સમજતી કે આડું છે 4 અવળું બોલ્યા તે આ પૂછયા વિના નહિ રહે. આવી આહતની આબરૂ હતી. આજે ? પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મ.ની, પૂ. શ્રી ઉમાસ્વાતિજી મ.ની ભૂલ કાઢનારા ૧ મહાપાપી છે, ભાનભૂલેલા છે. તેવાઓને કયે ભવે છૂટકારે થશે તે અમે કહી શક્તા નથી. “પરમપંથને પ્રગટ ચાર તે’ એમ કહીને તેવા પાસે જવું પડે તે જવાનું. તમે બધા “માખણીયા” ન બને તો ય ઘણું ઘણું સારું કરી શકે તેમ છે. આ તમારું માથું ! ઉત્તમાંગ છે કે કશેરે છે? જ્યાં ત્યાં ન નમે, જેને તેને ન નમે તે તે ઉત્તમાંગ અને બધે નમે તે ઢચકું કહેવાય. પૂ. આ. શ્રી કાલિકસૂરીશ્વરજી મ.એ તિથિ ફેર–ભાદરવા સુદ પાંચમની ભાદરવા 1 સુદ ચોથ કેમ કરી તે તમે જાણતા નથી? જે રાજાના કારણે પાંચમની ચોથ કરી, તે છે | રાજા જેનધર્મનો પ્રભાવક થાય એ હતો. તેને શ્રી પર્યુષણાની આરાધના કરવી હતી { પણ તે જ દિવસે તેમને ત્યાં મેટે “ઈન્દ્ર મહોત્સવ” નામનો પર્વ દિવસ હતો. તેથી તે Page #941 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫-૭-૯૭ : રાજાએ પદે પૂ. શ્રી આ. મને વિનંતિ કરી કે, “આપ પાંચમના બદલે સંવત્સરી પર્વ છઠ્ઠનું કરો તે હું આરાધના કરી શકું? ત્યારે પૂ. શ્રી આ. મહારાજે કહ્યું કે-“આ વાત તો કેઈપણ સંયોગોમાં ન જ થાય. પાંચમની રાત્રિનું ઉલ્લંઘન ન જ થાય. હજી પર્વ . પાંચમનું રચાથમાં કરવું હોય તો કરી શકાય. આ વાત યાદ છે કે નહિ? પ્ર : રાજા માટે થાય તો બધા માટે કેમ ન થાય? - ઉ૦ : આ ફેરફાર કરનાર કોણ હતા? પ્રભાવક રાજા અને અતિશય જ્ઞાની છે ગુરૂને એ વેગ આજે મળે ? જ્યારે ફેરફાર કર્યો ત્યારે કેઈએ પણ વિરોધ કર્યો કે { તે વખતના બધા ગીતાર્થોએ સ્વીકાર કર્યો? તેમના પછી જે જે પ્રામાણિક આચાર્યો ન થયા તે બધા પણ શું કહીને ગયા? આને જ માન્ય રાખીને ગયા કે કેઈ આડા ફાટયા છે { તો તેમની સાથે સમાધાન કર્યું? પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. ૨. R છે શ્રી વિ. હેમચંદ્રસૂ. મહારાજા, મહામહોપાધ્યાય શ્રી યશ વિ. ગણિવર્ય આદિને મૂરખા 5 ? સમજે છો તે બધાએ પણ આ જ માર્ગ જીવતો રાખ્યો કે તેમાં કાંઈ ફેરફાર કર્યો? 8 કે ખરેખર તો તમારા બધાની બુદ્ધિમાં ભેઢ થયો છે બાકી તો શાસનના મૂર્ધન્ય ગીતાર્યા* ક્રિએએ તે પૂ. આ. શ્રી કાલિક સૂ. મ.ની વાત જ માન્ય રાખી છે. પ્ર : તેમને રાઈટ તો આપણને કેમ નહિ ? ઉ૦ : તેમના જેવું જ્ઞાન હોય તો રાઈટ અપાય. તમારી પાસે કેવું જ્ઞાન છે ? ? | વિશિષ્ટ જ્ઞાનીએ જે કરે તે ન કરાય પણ જે કહી ગયા હોય તે કરાય. તમને ખબર ? છે છે કે, ચાઠ પૂર્વ, દશપૂવ, નવપૂવ જે કરે તે કરવાની આજ્ઞા અપાય? પૂ. શ્રી છે R સ્થૂલિભદ્રજી મહારાજાને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી તે પૂ. શ્રી સંભૂતિ ? ૧ વિ. મહારાજે જ રજા આપે, હું આજે તેવી રજા આપી શકું? નવપૂર્વાઢિ વિશિષ્ટ છે ન જ્ઞાનીઓએ જે કર્યું તે કરવાનો દાવો કરે તે મહામિથ્યાષ્ટિ જ કહેવાય. તે બધાને છે શાસ્ત્રનો પ્રતિબંધ નથી પણ અમને છે ? આર્ય શ્રી સુહસ્તિસ્વામિ મહારાજા ને ભિખારીને ક્ષિા આપી શકે. અમે ભિખારીને દીક્ષા આપીએ? તમે મને તેવી રીતે ? દીક્ષા આપવા દો કે ટાઢી મૂકે? પ્ર : યુગપ્રધાન કરતાં પણ સંઘ તો પચીશમો તીર્થકર છે ને ? ઉ૦ : ક સંઘ? શાસ્ત્રી આજ્ઞા માને છે કે, આજ્ઞા ન માને તે ? યુગપ્રધાન 8 કરતાં પોતાની જાતને ડાહી માને અને એવા પાછા ગીતાર્થ ગણાય, આ “પચીસમા તીર્થકરના લક્ષણ છે? “વાત વાતમાં “શાસ્ત્ર-શાસ્ત્રી શું કરે છે ? આ શાની ? વાતે ચોથા આરામાં ચાલે –આવું કહે તે સંઘ કહેવાય કે મહામિથ્યાષ્ટિએનું શું છે કહેવાય? Page #942 -------------------------------------------------------------------------- ________________ ૯૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્ર : શાસ્ત્રના જ આગ્રહ શા માટે? ૯૦ : તરવા અને તારવા માટે. શાસ્ત્રની વાતના આગ્રહ ન રાખે અને પેાતાની વાતના આગ્રહ રાખે તે ડૂબે અને ડુખાડે. શાહુકાર કાણુ કહેવાય ?' ચાપડા માને તે કે બીજો? શાસ્ત્રથી જ માગ ચાલે માટે શાસ્ત્રના જ આગ્રહ ચાલે. શાસ્ત્ર ન હેાય તા માર્ગ ચાલે નહિ. મા, તે સદ્ય લખી ગયા ભગવાનની તારક આજ્ઞા શાસ્ત્રમાં લખેલી છે. શાસ્ત્રની આજ્ઞા ન નથી પણ હાડકાના ઢગલા છે આવુ. ખુદ પૂ. શ્રી હરિભદ્ર સૂ. છે. આપણે તેમનાથી વધુ ડાહ્યા છીએ ? મહારાજા શાસ્ત્ર તા કહ્યું કે, પાંચઞા આચાર્યાં ભેગા થાય અને તેમાં ૪૯૯ આચાર્ય શાસ્ત્રાજ્ઞા બાહ્ય વાત કરે અને એક જ આચાય શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ વાત કરે તે, તે એક જે કહે તે જ વાત સાચી મનાય. તમે બધા શું માનેા છે? બહુમતિ પ્રધાન ? સર્વાનુ મતિ પ્રધાન? કે શાસ્ત્રમતિ પ્રધાન ? પ્ર૦ : તા ૪૯ આચાય માં જ્ઞાન ન હેાય ? ઉ૦ : જ્ઞાન હૈાય પણ માન-પાનાક્રિમાં ભાન ભૂલા બની જાય તેથી તે જ્ઞાન નકામું થઇ જાય. ભાનભૂલા બનેલા, ભણેલા પણ બેવકૂફ ખની શકે ને ? વાત વાતમાં શાસ્ત્ર, શાસ્ત્ર શું કરેા છે ? ખધામાં શાસ્ત્ર જ જોવાનુ... ?”—આવું કહે તે ભાનભૂલેલે કહેવાય કે ભાનમાં કહેવાય ? માટે સમજો કે, હવે પાંચમની સંવત્સરી કરાય નહિ. તિથિમાં સમજવુ' હાય તા ઉઘાડુ દિવા જેવું સત્ય છે. પ્ર : પૂ. આ. શ્રી પ્રેમ સ. મ. કહેતા હતા કે–રામ વિ.નાં વ્યાખ્યાનમાં ભૂલ ન નીકળે–તા કેટલાકે કેમ કાઢી ? ઉ॰ : કાઢનારાને પૂછે. મને શી ખખર ? બાકી પૂ. ગુરૂ માને હું જેટલા ઓળખુ છું તેટલા ખીજા નથી એળખતા. તેમની સેવામાં હું અખંડ ખાવીશ (૨૨) વર્ષ રહ્યો છું મીજા તેા બહારનુ જાણીને બોલે પણ હુ તા એમને નજીકથી ઓળખું છું. પણ એ જુદી વાત થઈ. હવે તમે બધા આડું અવળુ કર્યા વિના એ વાત બરાબર સમજી લે કે- જે તિથિ આપણે કરીએ છીએ તે પરપરાથી અને શાસ્ત્રથી પણ સાચી છે. શ્રી કસ્તુરભાઇ- પણ લવાદી ચર્ચામાં જે નિય લાવ્યા છે તે સાચા છે તેમ તેઓએ ખુદે જાહેર કર્યુ છે. Page #943 -------------------------------------------------------------------------- ________________ оо . વર્ષ ૯ અ ક ૪૫-૪૬ તા. ૧૫–૭–૯૭ : પતિથિની ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રજ્ઞા મુજબની છે અને તેમ માનવાથી જરાપણ | વિરાધના થતી નથી તે પ્રમાણે નહિ માનનારા અને પવતિથિઓની ક્ષયવૃદ્ધિ એ બીજી તિથિઓની ય–વૃદ્ધિ કરનારા તે તે બીજી તિથિઓને પણ વિરાધે છે. જેમકે, બાદરવા સુદિ ૫ ની ક્ષય–વૃદ્ધિએ, ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરનારા ત્રીજને અને ચોથને વિરાધે છે અને પૂનમની ક્ષય-વધિમા તેરશની ક્ષય-વદ્ધિ કરવાથી તેરસની અને ચૌદશની વિરાધના કરે છે. જે તે તે ક્ષય-વૃદ્ધિ કાય ન મ રાખે તે પાંચમની ક્ષય-વૃધિ એ ત્રીજી અને ચોથની આરાધના સાચી થાય છે અને પૂનમની ક્ષય-વૃદ્ધિ એ તેરસ અને ચૌદશ પણ સચવાય છે અને ૪ છે તે રીતે બધી તિથિએ પણ સચવાય પર્વ તિથિની ક્ષય–વૃદ્ધિ આવે અને તે મુજબ છે 1 કરે તે કઈ વિરાધના થવાનો સંભવ નથી. પ્ર : આપે પણ ૨૦૨૦ ને પટ્ટક સ્વીકાર્યો છે ને? - ઉ૦ : તેમાં વાંચ્યું છે? “આ આચરણ ખાટી છે, આ૫વાહિક આચરણું છે. છે છે બધા સુધરે, સાચા માર્ગે આવે માટે કરીએ છીએ.” આવા ભાવનું લખ્યું છે ને? તેમાં જે લખેલું છે તે પણ ન સમજાય તેવું છે? તમને ખબર નહિ હોય પણ આ તિથિ સમાધાનની વાત પહેલાં મારી પાસે આવી ત્યારે મે કહેલ કે-“આખો શ્રી સંઘ ઔદયિક ભાદરવા સુદ–ચોથની આરાધવા કરે તે, અપવા ખાતર હું પણ ભાદરવા સુદ્ર–પાંચમની ક્ષય–વૃદ્ધિએ ભાદરવા સુદ્ધ છઠની ક્ષય–વૃદ્ધિ કરીશ. જેમ ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃધિએ, ભાદરવા સુદ છઠની ક્ષય–વૃદ્ધિ કરીશું તેમ તમારે પણ પુનમ-અમાસની ક્ષય–વૃદ્ધિએ, એકમની ક્ષય-વૃદ્ધિ કરવી. ત્યારે સમાધાનની વાત લઈ આવેલા કહે કે–આ તે બને તેમ નથી. જે તમારાથી છે આ ન બને તે અમે ખોટું શી રીતના સ્વીકારીએ? તમે બધા આ માને તે માર્ગ 8 નીકળી શકે. અમે પણ પર્વની ક્ષય–વૃદિધને બદલે અપર્વની ક્ષય–વૃદ્ધિ કરીશું પણ નીચે ખૂલાસે કરીશું. આપવાદિઠ આચરણ પ્રમાણે આ કરીએ છીએ તેવા ભાવનું લખાણ લખીશું. તે આ વાત પણ કબૂલ ન કરી અને આ બધું તેફાન ઊભું કર્યું હકીક્તમાં તે બધાને હું જ ખટો હતો માટે મને બધાથી દૂર કરો હતો, એટલે ? 1 પાડો હતે. પણ ધાર્યા ફાવ્યા નહિ. પ્ર : સાપે આટલે સુધારો કરવા કહ્યું તો થોડું વધારે મૂકી દો. ઉ૦ : લે મારે એ લઈ લેવા આવશે તે આપી દઉં? આવા નાલાયક સાથે વાત પણ ન થાય, પ્રામાણિક માણસો સાથે વાત થાય, . - - - - Page #944 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિ]. આજે પણ કહ્યું તેમ ભૂલ કરવા તૈયાર હોય તે હું પણ તૈયાર છું. પણ તે લોકે ઔયિક ચોથ માનવા તૈયાર નથી, ઔયિક ચોથ બેલવા ય તૈયાર નથી. મારા મેઢાંની વાત કરવી નથી. શાસ્ત્રાનાં પાના જેવા તૈયાર હોય અને તે મુજબ વાત કરવા તૈયાર { હોય તે બધી તૈયારી છે. એ મુજબ વાત કરવી હોય તે ખાનગીમાં કે જાહેરમાં વાત કરવા તૈયાર છું. શાસ્ત્રને આઘુ રાખે તો વાત કઈ રીતે થાય? આ વાત એકવાર નહિ, અનેકવાર કહેવાઈ ગઈ છે. બાકી યુગપ્રધાન પૂ. આ. શ્રી વિ. કાલિક સૂ. મહારાજા કે, વાચકપ્રવર પૂ. શ્રી ? 4 ઉમાસ્વાતિજી મ.ની ભૂલ કાઢનારા પાપાત્માએાનું મોટું જેવું તે પણ પાપ છે? છે પ્ર : છઠની ક્ષય–વૃધિમાં તૈયાર છો ને? ઉ૦ : ત્યાં લખીશ કે આ ખોટું છે પણ સકલ શ્રી સંઘની શાંતિ માટે અને ? 8 બધા સંવત્સરીની આરાધના ઔચિકી ચેાથે કરે માટે કર્યું છે. આ માટે મારી ભલામણ છે કે, તમે બધા ડાહ્યા થઈ જાઓ. તમે ડાહ્યા હશો તે છે 8 યથેચ્છ પ્રલાપ કરનારને મૂંગા જ મરવું પડે. આજે સાચું સમજવાનો પ્રયત્ન કેઈ કરતા નથી તેથી આવાં ગપ્પાં ચાલ્યા કરે છે. તમે સૌ સત્યના જ્ઞાતા બની એની જ ઉપાસના કરનારા બને એજ એક શુભાભિલાષા પૂ. પરમતારક ગુરૂદેવેશશ્રીજી પ્રત્યેની ભકિતથી પ્રેરાઈને અને સુજ્ઞજને વાસ્તવિક છે ઇતિહાસની સત્યતાને જાણે તે માટે આ પ્રયત્ન કર્યો છે. બાકી આવા ખોટા અને તેમના જે ખુલા ટેકેદારે કરતાં છૂપા ટેકેકારો આ કાળમાં બધે ઘણુ બધા છે. દેખાવ “હિતષીને ન કરે અને કામ હિતશત્રુ’નું કરે અને ઉપરથી “આપ્ત” બની શિખામણ પણ આપે કે- હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. આપણે જ્યાં બધાને જવાબ આપે. કરશે તે ભાગવશે. તેનું મેં ગંધાશે વગેરે વગેરે..” આવું આવું જાણવા-સાંભળવા પણ મળવાનું છે તેને મને પુરે ખ્યાલ છે. પણ ઉપર જણાવ્યું તેમ પૂજ્ય પાઠશ્રીજીની ભક્તિથી જ આ પ્રયત્ન છે છે છે. દુનિયામાં પણ કહેવાય કે-બાપને ગાળ દે તે સાચો દીકરો ક્યારેય સાંખી ન લે. છે શક્તિ પ્રમાણે પ્રતિકાર કરે છે. જેને પિતાના તારક પૂ. ગુરૂદેવ માટે લાગે તેને દુઃખ { થયા વિના રહે જ નહિ. અસત્યના પ્રતિકારમાં ઉદાસીન એવા હિતેરછુએ સ્વાં તે ન દે છે કરે પણ બીજાને ય ન કરવા દે તેવી વૃત્તિવાળા હોય છે. સ્વયં સાથ-સહકાર તો ના છે આપે પણ ઉત્સાહ તેડવાનું કામ કરે. સુગરીએ સારા ભાવે કપિ–વાનરને સલાહ { આપેલી તે કપિએ જણાવેલ કે–અસમર્થો ગૃહારંભે, સમર્થોડસ્તિ ગૃહભંજન—આવી છે વૃત્તિ ન દાખવે તેટલે મોટે ઉપકાર! Page #945 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અ ૪૫-૪૬ તા. ૧૫–૭–૯૭ : ૯૬૧ સૌ સુજ્ઞ વાચક–ભાવિકે શાંતચિત્તે વાંચી-વિચારી સત્યમાર્ગના સુજ્ઞાતા-આરા૪ ધક બની આત્મકલ્યાણને સાધે તે જ શુભાભિલાષા સહ ગણિશ્રીએ પ્રાન્ત જે ભાવઢયાની ભાવના સ્વને છોડી પર–બીજાને માટે ભાવી છે તે જે “સ્વ” માટે વિચારે કે-શ્રી ઠાણાંગ ૧ સૂરામાં દુર્લભાધિપણાના જે પાંચ સ્થાન–કારણે બતાવ્યા છે તેમાં ત્રીજું સ્થાન આચાર્ય–ઉપાધ્યાય ભગવંતોના અવણ વાઢ બોલે—તે કહ્યું છે. તેં હજી પણ શાનમાં 8 સમજી સન્માર્ગમાં આવી જાય ય પિતાના આત્માને કર્મથી ગુરૂ-ભારે બનાવત કે બચાવશે. બાકી અસાધ્ય દર્દી જ બની રહેવું હોય તે તેમનું તેઓ જાણે! તેમના ૧ ભ્રામક પ્રચારને બીજા તે સુજ્ઞ–સમજુ સારી રીતના સમજી ગયા છે, સત્યના અર્થી– ૧ ખપી આત્માઓને સમજાવી પણ રહ્યા છે તે ય નિર્વિવાદ્ય વાત છે. “સમજુને શિખામણ છે છે શાનમાં.” માની પૂર્ણ કરું છું. – વિવિધ વાંચનમાંથી - ૮ અ મૃ ત કે શું યા -પૂ. સા શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. ૧. એક સામાયિકથી શું લાભ થાય? એક સામાયિકનું મૂલ્ય શાસ્ત્રકારોએ કેટલું ગણ્યું છે, તે જુવે! એક મનુષ્ય જ ૨ લાખ ખાંડીનું સોનાનું દાન દે અને બીજે મનુષ્ય રોજ સામાયિક કરે તે દાન દેનાર છે તે તેની બરાબરી ના કરી શકે. લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય. ૨૦ લાખ મણના ૮૩ ૨ ક્રોડ શેર થાય. ૮ ક્રોડ શેરના ૩૨૦ ક્રોડ તોલા થાય. એક તોલાને ભાવ ૧૦૦ રૂા. ૧ 8 ગણીએ તે પણ તેની કિંમત રૂા. ૩૨૦ અબજ રૂ. જેટલી થાય. એક અબજની સંખ્યા ? છે કેટલી મોટી છે તે ઇર્શાવવા વર્તમાનકાળના ગણિત શાસ્ત્રીઓએ નીચેનો દાખલો આપ્યો છે. આ ધારો કે રંક કંપનીમાં ૧ અબજ રૂા.ની મૂડી છે. હવે તે કંપની સારી રીતે { ચાલતી નથી અને પેટમાં કામ કરે છે. તે રોજના ૧૦૦૦ રૂા. ગુમાવે તે પણ એ છે મૂડી પૂરી થતાં ૨૧.૦૦ વર્ષથી વધારે સમય લાગે. આવા ૩૨૦ અબજ રૂા. કરતાં પણ એક સામાયિકનું મૂલ્ય વધારે છે. કહેવાનો આશય એ છે કે તેનું મૂલ્ય આ જગતના 5 કઈ પણ પાર્થિવ પદાર્થથી આંકી શકાય તેમ નથી. આપણને સામાયિકની સામગ્રી મળી છે છે, એ આપણું અહોભાગ્ય છે. દેવોને સામાયિકની સામગ્રી મળતી નથી. નારકીના કોને પણ સામાયિકની સામગ્રી મળતી નથી. અને તિર્યંચાને પણ છે સામાયિકની સામગ્રી મળતી નથી. (પ્રાયઃ દુર્લભ છે.) Page #946 -------------------------------------------------------------------------- ________________ { $ મહાભારતનાં પ્રસંગો 8 [ પ્રકરણ-૧૦] –શ્રી રાજુભાઇ પંડિત ૧૦ સૌભાગ્યનું દુર્ભાગ્ય. [વસુદેવને અગન પથ પ્રવેશ] - “ વડિલજનોની પાસે ઉપાલંભ પામતા માણસનું શરમજનક જીવન મૃત્યુ પામે છે તે જ વધું શ્રેયસ્કર છે. તેથી દુર્ગુણોને ભંડાર જેવો આ વસુદેવ પિતાની ચેહમાં 3 (આગમાં) પોતાની જાતે જ પ્રવેશી ચૂકયો છે. ” જરાસંઘના સૈન્ય બળથી મથુરા નરેશ પોતાના જ પિતા ઉગ્રસેનને યુદ્ધમાં છે છે હરાવીને, જીવતા પકડી લઈને કાષ્ટના પાંજરામાં પૂરીને કંસે કેદ કર્યા છે. ૧ આ બાજુ શૌરીપુરીમાં સમુદ્રવિજ્ય રાજા પ્રજા સાથે સુખ ચેનના વિવસો વીતાવી ! ૨ રહ્યા છે. સુખમય સમય વીતી રહ્યો છે.. અને એક દિવસ નગરજનેએ આવીને સમુદ્રવિજ્ય રાજાને વિનંતી કરી કેછે “હે ધરાનાથ ! તમે અમારા સ્વામી હોવા છતાં પણ અમે દુઃખી છીએ. રૂપથી કામદેવ 8 જેવા વસુદેવની પાછળ ચિત્તથી ખેંચાઈ ગયેલી અમારી એ ઘર છોડી છોડીને ફીર= છે. વસુદેવની પાછળ પાછળ જ ફર્યા કરે છે. પત્નીથી મળનારી શુશ્રુષા હમણાં હે પ્રભો અમારા માટે રહી શકી નથી , નગરજનોની આ વિનંતી સાંભળીને પ્રીતિપૂર્વક સાંત્વન આથીને નગરજનનું 3રાજાએ વિસર્જન કર્યું. પછી વસુદેવને એકાંતમાં બોલાવીને કહ્યું કે-“ વત્સ! તુ નગરમાં છે સ્વચ્છ ચર્ચા કર્યા કરવાથી કેટલો બધે દુબળો પડી ગયો છે. માટે રાજમહેલમાં જ આ રહ્યો રહ્યો તું કલાભ્યાસ કર. અને સર્વે કલામાં પારંગત બન.” વડિલબંધુ રાજા સમુદ્રવિજયની આ આજ્ઞા શિરોધાર્ય કરીને શૌરિ– વસુદેવ નગરમાં ! છે ફરવાનું બંધ કરી હવે રાજમહેલમાં જ રહ્યા રહ્યા કળાભ્યાસ કરવા લાગ્યા. આમને ! { આમ થોડો વખત વીતી ગયો. પણ.. પણ એક દિવસ અંતઃપુરમાંથી અત્યંત સુગંધકાર અંગરાગના વિલેપનને છે કોળો લઈને આવતી એક દાસીને વસુદેવે જોઈ. અને મશ્કરી કરતાં જ તેના હાથમાંથી તે કાળે વસુદેવે ઝુંટવી લીધો. આથી ક્રોધ અને આક્ષેપ કરતી દાસી વસુદેવને કહ્યું “અત્યંત સુગંધઢાર આ અંગરાગના વિલેપન કાળે શિવાદેવીએ સમુદ્રવિજય રાજા માટે પ્રેમથી મોકલે છે તે તમે કેમ ઝુંટવી લો છો કુમાર ! તમને રાજાએ અહીં રાજમહેલમાં નજર કેદ કર્યા છે તેને જ લાયક છે. તમે તે. સિંહનું બચ્ચું એમને એમ | ક S Page #947 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ : : ૯૬૩ પાંજરામાં ની પૂરાતું પણ તેના હરક્ત કરતાં અવિનયભર્યા વર્તનથી જ પૂરાય છે, સમજ્યા કુમાર !” આ સાંભળતાં જ વસુદેવે દાસીને સવ વૃર્તત પૂછતાં તેણે નગરજનાની રિચાઇથી માંડીને તેમના રાજમહેલના રાષ સુધીની બધી હક્કિત કહી સંભળાવી. અને તે હક્તિ સાંભળતા જ કુમાર વસુદેવ દુ:ખી દુ:ખી થઈ ગયા. આ આઘાતમાં ને આઘાતમાં દિવસ તા તેણે કેમે કરીને પસાર કરી દીધા. પણ હવે રાત પડી. આખી શૌરીપુરી, રાજમહેલ, બધાં જ રાત્રિની નિદ્રામાં પેાઢી રહ્યા છે. કુમાર વસુદેવના કાળજે જાગતા અજ પેા સળવળાટ કરીને સુખની નિદ્રા ઝુંટવી ગયા હતા. જોકે કુમારને તો રાત્રિની જલ્દી આવવાની પ્રતીક્ષા જ હતી. જે નગરીના નગરજનાની વિનંતીએ પેાતાને રાજમહેલના નજરકેઢી બનાવ્યા હતા, પેાતાના કામદેવ જેવા રૂપની પાછળ પાગલ બનીને પાછળ પાછળ આવતી નગર સ્ત્રી, યુવતીઓના પાગલપને નગર ભ્રમણુ ઉપર પ્રતિબંધ મૂકાવ્યા હતા, હવે ત્યાં રહેવુ. એક પળ પણ ઉચિત ન હતું તેમ વિચારીને દિવસના સમય કાપતા કાપતા રાત્રિના ઇતજાર કરનાર કુમાર વસુવદેને રાત્રિ મળી ગઇ. રાત્રિના આંખા પ્રકાશ તથા અધકારના લાભ ઉઠાવીને કુમાર એલા જ પહેર્યા કપડે રાજમહેલમાંથી કાઇને ખબર ન પડે તેમ નીકળી ગયા, રાજઆંગણને છેડતા છેાડતા ચાલ્યા આવતા મારે રાજનગરને પણ તજી દીધુ અને ક્યાંક અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા. આ બાજુ સવાર થતાં કુમાર રાજભવનમાં ન દેખાતા શેાધખાળ શરૂ થઇ. રાજા, રાણી અત:પુર, નગરજના સહિત આખી નગરી કુમારના અચાનક ગુમ થવા પાછળ એબાકળા બની ગયા. શેાધ ખેાળ કરતા કરતાં નગરીના પૂર્વ દ્વાર તરફ આવી ચડેલા દરેકે એક ન કપેલુ દૃશ્ય જોયુ. ખળી ગયેલા માણસનું ત્યાં શરીર પડયુ હતુ. અને ભસ્મની રાશિ રાખની ઢગલી પવનના સૂસવાટે ઉડી રહેલી જોઇ વધુ તપાસ કરતાં પૂર્વ દ્વારના શેરીના દરવાજા ઉપર લટકતા એક પદ્મ જ્રયા. કુમાર વસુદેવના તેમાં હસ્તાક્ષરા હતા. શેાકથી દરેક ગમગીન હતા. તેમાં ય રાજા સમુદ્રવિજના શાક અકથ્ય હતા. શાકની વેદનાથી વલાવાઇ ગયેલા રાજા સમુદ્રવિજયે પેાતેજ શાકભર્યા હુંચે તે પા ઉંચા સ્વરે વાંચ્યા. તેમાં લખ્યુ હતું કે “તેવાના શરમજનક જીવનનું મૃત્યુ જ શ્રેયસ્કર છે કે જે પુરૂષ વિડલા આગળ ઉપાલંભને પાત્ર છે. તેથી વિલા માટે `ણા ના ભાર જેવા આ શૌરિ ઉદ્વેગ પામીને અહી જાતેજ ચિંતા રચીને અગ્નિમાં પ્રવેશ્યેા છે. ’ આટલુ` વાંચતા વાંચતા જ રાજા સમુદ્રવિજય ભાઇના અગ્નિમૃત્યુના સમાચારથી Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) 4 મુચ્છ ખાઈને ઢળી પડયા. ભાઈનું મૃત્યું જાણીને ભાઈની ધીરજ ક્યાં સુધી ટકી શકે? શીતલ-ચંદન જળના ઉપચારથી મૂર્છા દૂર કરવામાં આવી ત્યારે રૌતન્ય પામેલા રાજા : સમુદ્રવિજય વિલાપ કરતા બેલતા રહ્યા કે– “હા ! વત્સ ! હે ગુરૂવત્સલઅમને . અઢળક શાકમાં નાંખીને તું આવી દશા કેમ પામ્યો?” નગરજને પણ આખરે તે શેકથી વિધુર જ હતા. પ્રબળ ભાગ્યથી પ્રાપ્ત થયેલા છે વસુદેવ કુમારના કામદેવ જેવા રૂપ સૌભાગ્યને સંભારતા દરેક નગરજનો પણ આર્ક કરવા લાગ્યા. આ બાજુ માતા સુભદ્રાને કુમાર વસુદેવના અગ્નિ પ્રવેશ મૃત્યુના સમાચાર મળતાં ? જ છાતી ફાટ રૂઠન કરવા લાગ્યા. તેમના પ્રાણને હરી લે તેવું તે માતૃ-રૂઠન હતુ. છે [આખી નગરી માને ને મહાધીન હતી.] આખરે બધાં પૂર્વ દિશાએથી જ પોત પોતાના મકામ ભણી શાક મગ્ન ગમગીન છે 4 દશામાં પાછા ફર્યા. જે ગીતશાળાઓ ગીતથી સુમધુર અવાજ કરતી હતી ત્યાં હવે ગીત ગવાતા બંધ થયા, વસુદેવના મરણ શકે શર૪ ઋતુમાં પણ સમુદ્રવિજય રાજાને કીડાથી વિમુખ બનાવ્યા, વસન્તઋતુ કે જે ઉપવનની લીલી હરિયાળીમાં રાજ એ પસાર કરતા રહ્યા છે, સમુદ્રવિજય રાજા મહેલના ખૂણામાં જ રહ્યા રહ્યા હીન લોગનવાળા તે પ્રિય ભ્રાતા વસુદેવ કુમારને સંભારતા રડતા જ રહ્યા. ઋતુઓ આવી આવીને ચાલી ગઈ પણ રાજાને શેક કેમે ય દૂર ના થયો તે ન જ થયો. શાકમાને શેકમાં પાંચ-પચીશ ! ન નહિ પણ સેંકડો વર્ષોના વહાણાં વાઈ ગયા. (કુમાર વસુદેવે પૂર્વ ભવમાં કરેલા ઘર્મારાધન સાટે રૂ૫ સૌભાગ્યનું નિયાણું કર્યું { હતું. ધર્મ પાસે સંસારના સુખની લાલસાથી માંગીને મેળવેલું રૂપ સૌભાગ્યાકીનું મ સુખ એ પુન્યાય જરૂર છે પણ આખરે તે તે પાપનુબંધી જ પુન્યાય છે. પાપ બંધાવનાર પુન્યને કઈ છે ભલા) (ક્રમશ:) અનુમોદનીય- અનુકરણીય બાળ મુમુક્ષુ ભાગ્યેશકુમાર દિપકભાઈ શાહ (ઉ. વર્ષ છા) કેચ કરાવી કાય કલેશ આ તપનું અનુમોદનીય, અનુકરણીય આચરણ કરેલ. - પાટણ નગીનદાસ પૌષધશાળામાં બીરાજમાન પૂ. મુનિરાજ શ્રી નવરત્ન વિ. મ. તથા પૂ. મુનિરાજ શ્રી હિતરત્ન વિ. મ. આ બાળકના કાકા મહારાજે થાય છે, તેઓ છે શ્રીની નિશ્રામાં વેકેશનનો સમય પિતાના ગામમાં વિતાવી રહેલ આ બાળકને એકાએક કેઈક ધન્ય પળે મારે લોચ કરાવે છે. એવી ભાવના થઈ. છ કરીને ઉભા ઉભા છે લેચની સામગ્રી તૈયાર કરાવી ખુબ ઉ૯લાસ પૂર્વક અને ઉમંગ ભેર લોચ કરાવેલ - તે બાળક શ્રાવક તેમજ તેના માતા પિતાને પણ ધન્યવાદ છે. ' Page #949 -------------------------------------------------------------------------- ________________ ચારસામી સ્વતિથિ અગે ૧૭ મી સદીના અનેડ જ્યાતિર મહાવિદ્વાન પૂ. મહાપાધ્યાયશ્રી ધસાગરજી મ. સા. ની - સક્ષિપ્ત જીવન સૌરભ વિ. સવત ૧૫૭૯ ની આ મીના છે. સરક્ષક શાસનપ્રાણ જન્મ થયા ઉત્તર ગુજરાતના વિજાપુર પાસે લાડાલ ગામમાં શાસન સમાન શાસન ધાર પૂજ્ય મહામહે પાધ્યાયશ્રી ધર્મ સાગરજી મ. સાહેબના હતા. તે ભૂમિનુ ખમીર અને ખુમારી ખાલવયથી જ તેમના લલાટે ઝળહળતી હતી. આજીવન વિગઇના ત્યાગી, પૂ. જીવર્કીંગણીના ઉપદેશની અસરથી યૌવનવયમાં જ વૈરાગ્યપામી ઉપાગચ્છાધિપતિ પૂ. આનંદવિમલ સૂરીશ્વરજી મ.સા. એ પેાતાના વરદ્ હસ્તે શિષ્ય શ્રીઢ પ્રતાપી પૂ. આચાય વૃદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. ના નામે દીક્ષા વડીદીક્ષા અપગુ કરેલ. વિનય વૈયાવચ્ચ અને સેવાના ગુણૈાથી મધમધતા પૂ. ધર્મ સાગરજી મ.સા.ના વિદ્યાગુરૂ પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ.સા. હતાં, જેએએ સકળ પ‘ચાંગી આગમ શાસ્ત્રનું અધ્યયન .કરાવ્યું હતું. વિશેષ અધ્યયન માટે તેએશ્રી અને હીર (જગદ્ગુરૂ) તથા રાજવમલની સાથે દેવગિર પધાર્યાં હતાં સાગર જેવા ગંભીર અને સૂર્ય જેવા પ્રતાપી પાતે પહેલેથી જ સિંહ જેવા નિડર હતાં, શાસનના અવિહડરાગ તેએશ્રીના રોમરોમમાં અગારા મારી રહ્યો હતા. શાસન-શાસ્ત્ર કે સમાચારિ વિરૂદ્ધ પ્રરૂપણા કે આચરણાના તેએશ્રી શાસ્ત્ર પાઠા આપવા સાથે જડબાતડ જવાબ આપતા. સેાળમં સૌમાં જગદ્ગુરૂ પૂ. હીરસૂરિજી મ.સા. પૂ. આ. સેનસૂરિજી મ.સા. પૂ. આ. દેવસૂરિજી મ. સા.ની શાભાને વધાવનાર તરીકે હીર સૌભાગ્ય કાવ્ય વિ.માં “કવિના બુધેન સનિધિ સસ્થિતભાજા' દ્વારા તેઓશ્રીને મિઠ્ઠાવ્યા છે. જેએશ્રીએ (૧) પ્રવચનપરીક્ષા (૨) સવજ્ઞશતક (૩) સૂત્ર વ્યાખ્યાનવિધિશતક (૪) પર્યુષણા દેશશતક (૫) કિરણાવલી (૬) જમૂદ્રીપપ્રજ્ઞપ્તિટીકા (૭) કર્યાપથિકી ષટ્ ત્રિશિકા (૮) ઔષ્ટીક મતાસૂત્ર દીપિકા (૯) ધર્મ તત્ત્વવિચાર (૧૦) તપાગચ્છપટ્ટાવલી (૧૧) નયચક્રટીકા (૧૨) ઓપ્ટીકમતોસૂત્રેાદ્ઘાટન કુલક (૧૩) ગુરૂપિરપાટીસટીક (૧૪) મહાવીર Page #950 -------------------------------------------------------------------------- ________________ - - - : શ્રી જૈન શાસન [અઠવાડિક] } ૨ વિજ્ઞપ્તિદ્વાર્વિશિકા સટીક (૧૫) વીરજિન તેત્રાવસૂરિ, (૧૬) ડિસઠ (૧૭) 8 નવનિન્હવી સટીક (૧૮) વીરજિનસ્તોત્ર, આ િનય નિક્ષેપાથી પૂર્ણ વિદ્વદભાગ્ય ગ્રંથરત્નનું નવસર્જન કરી, શાસનની છે R અણમોલ સેવા કરેલ. તેમાંના સર્વશતક ગ્રંથરત્નનું માંડવગઢમાં બાઢશાહ જહાંગિરે તથા અમઢા- વાઢમાં પ્રવચનપરીક્ષા મહાગ્રંથનું પૂ. આ. સેનસૂરિજી મ. સા.ની નિશ્રામાં મેગલસુબાખાને છે સં. ૧૬૪૨ માં શાહી વાજીના નાદ સાથે શાહી ગજેન્દ્ર ઉપર સુવર્ણમયી અંબાડીમાં છે સ્થાપન કરી બહુમાન કરેલ 1 ગુણ ગુણષ મત્સરિ એ ન્યાયે સ્વ તથા પરગચ્છીએ શાસન જતિર્ધર મહોપાધ્યાયજી ઉપર ઈર્ષાવાળા હોવા છતાં મહોપાધ્યાયજી તપાગચ્છા સમાચાર અને કે શાસ્ત્રોના ચિંતન મનન અને નિદિધ્યાસનમાં મગ્ન રહેતા. ૧૬૧૮ માં લબ્ધિસાગરજી વિ. પંજરને. મહા મહોત્સવ પૂર્વક દીક્ષા આપી શિષ્ય છે છે બનાવેલ. આમ અનેક શિષ્યોને બહોળા પરિવાર હતે. પૂજ્યશ્રીના પ્રભાવથી પ્રભાવિત થઈ પૂ. આ. દેવસૂરીશ્વરજી મ. સાહેબે સાતબેલના પટ્ટક દ્વારા પૂજ્યશ્રીનું બહુમાન કરેલ. જગદ્દગુરૂ વિજય હીરસૂરીશ્વરજી મ. સા.ને ગચ્છનાયક પદે બિરાજમાન કરવામાં પૂજ્યશ્રીને માટે ફાળે હતે. તેઓશ્રીને ૧૬૦૨ લગભગ ગણુપણુ, ૧૬૦૮ મહા સુદ પાંચમના નાડલાઈ ગામમાં 8 ઉપાધ્યાય ૫૪ ગરછતાયક પૂ. આ. વિજયઢાનસૂરીશ્વરજી મ. સા.ના વરદહસ્તે થયેલ. તેઓશ્રીને સ્વર્ગવાસ સં. ૧૯૫૩ ના કા. સુ. ૯ ના ખંભાત મુકામે થયેલ. જેઓને ૨૦૫૩ ના કા. સુ. ૯ ના રોજ ૪૦૦ વર્ષ પુર્ણ થયા. તેઓશ્રીના કાળધર્મને પણ રોમાંચક ઈતિહાસ છે. અગ્નિસંસ્કારના સ્થાને ગાયે છે છે આવી દુધની ધારા વડે જગ્યા પવિત્ર કરી હતી તેવું રાસ વિ. દ્વારા જણાય છે. ધન્ય હો શાસનભડવીર, શાસન જ્યોતિધર વાઢિગજ કેશરી. પૂજ્યપાદ મહોપાધ્યાયજી ધર્મસાગરજી મ.સા.ને અમારા કોટિ કોટિ વંદન નમન, સ્મરણ છે ! છે પ્રેષક :- આ. અશેઠ સાગરસૂરિ, C/o. બાબુ અમીચંદ જૈન દેરાસર, ૪૧, રીઝરેડ, તીનબત્તની વાલકેશ્વ૨, મુંબઈ—૬, ફેન : ૩૬૨૮૭૨૭ Page #951 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયનો લખેલે કાગળ (કુમ-૩) . | (ગતાંકથી ચાલુ) હર હ ર - - - - - - એમ બાધક નિરાકરીને સાધક વચન દેખાવે છે-શ્રી ભગવતીસૂર મધ્યે સહે અણગારે શ્રી મહાવીરને સ્પષ્ટ આહાર પાણી અણી આપે છે. તથા ખંઢારે અધિકાર કહ્યો છે. “તેણે કણે તેણે સમયેણે સમણે ભગવ મહાવીરે વિયટ્ટ ભાઈઆ વિહેચ્છા ઈહાં વિયટ્ટ ભાઈ શબ્દર એ અર્થ છે-“વ્યાવૃત્ત સૂર્યો ભુંકતે ઇત્યેવં શીલ વ્યાવૃત્તભેજી, પ્રતિદિન ભેજીત્યર્થ એ અક્ષરથી તે દિન દિન પ્રતે કવલાહાર કેવલીને આવે. કારણ અભાવે આહાર વિષેઢ નથી. તથા શ્રી સમવાયાંગ મધ્યે ચેત્રીશ અતિશય કેવલીને કહ્યા છે. તે ચેરીશ તેરમે છે. ગુણઠાણે મિલે. તે મધ્યે આહાર નિહાર વિધિ અદશ્ય તે સહજાતિશય મળે કહ્યું. તે છે વિના તે તેટiીશ અતિશય થઈ જાય. તે માટે જેહ આહારનિહારને વિધિ, પૂર્વ મ હતો તે કહે. તથા છેહેડે ભક્ત છે કહ્યું છે. તે પૂર્વે ભક્તવિધિ માન્યા વિના કિમ મલે ? માહાર વિચ્છેદ હતો નથી. કોઈ દિગંબર કહે છે. હવે નિયત સમાધિના છે તે પ્રગટ જુઠું. જે માટે સમાધિ કહેતાં ધ્યાન કહે, તે તો કેવલને એનું છે નથી. શુકલ દવાનના બે પાઈયા થાયા પછી ધ્યાનાંતર કાંઈ કેવલજ્ઞાન ઉપજે ! બે પાયા + રહ્યા છે. તે તો છેહલે અંતર મુહૂ હોય. પક્ષ માસાદિમાન ન હોય. જે કહેશે તાવ છે દિન માન મૌન કરી બેસે એહ જ સમાધિ. તે તો પ્રયોજન શૂન્યતાદશ કર્મ કારણ R. વિના કેમ માય ? પેટે અર્થ બનાવી કહ્યું. પણ સાચો ન પ્રતિભાસે. ઈહાં હેતુ છે. સહસ દેખાડે છે. પણ આપણી મતિમંદપણે હેતુઢાહરણ ન છૂટે. તો પણ કેમ સૂરા 8. વચન ચુકિતરિકતં કહીએ ! ઉતં ચ શ્રી આવશ્યક નિર્ચ ફૂટ્યામ-બહે ઊદાહરણસંભવે છે વિસઈ સુજં ન બુક્ઝિજ જા સવ્વાનુમય વિતતતહાવિ ત ચિંત એમએનંતિ.” કે કેવલી કેવલ વ્યવહાર સ્વયં ભિક્ષા કરે. તિહાં અંતરાય ન હોએ. ઉક્ત ચ 4 વિશેષાવશ્યકે–દીક્સ લર્ભતસ્સ બભુજંતસ્સ વજિણસ્સ એસ ગુણે ખીસંતરાઇઅ જ છે સે વિશ્ર્વ ણ સંભવ ઈતિ છે” યતના પૂર્વક છવસ્થાનીત આહાર ગ્રહણ કરે. તે પણ શ્રત વ્યવહાર પ્રામાયકારી કેવલ વ્યવહાર જ છે. દ્રવ્ય દોષ તે દોષ જ નથી. નહી ? તે સમવસરણ મધ્યે શબ્દ, રૂપ, રસ, ગંધ, પ્રવિચારે તે મૈથુનાતિક્રમ હેઈ જાવે. તે માટે કવલાહાર નિમિત્ત ભિક્ષા વ્યવહારે આગમ વ્યવહારને કિસ્સે દેષ ન હોય. તથા તમે લિખે છે જે એક સમય સિદ્ધ દ્રવ્યને તથા અલકાકાશદ્રવ્યને ઉત્પાદક | વ્યય, ધ્રૌવ્ય મિ સધાએ? તે ઉપર ઉત્પાદ વ્યય બે પ્રકારે કહ્યા છે. એક પ્રાયોગિક ? Page #952 -------------------------------------------------------------------------- ________________ ооооооооооооооооо - ૯૬૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિઝ] છે એક વૈઋસિક. તિહાં પ્રાયોગિક પુદગલ છવ દ્રવ્યને વિષે સ્પષ્ટ જણાએ છે. વૈઋસિક તો અનુમાનગમ્ય છે. જિ ઉ સર્વક્ષણિક સત્વાન્યથાનુપપ ” એ જૈન સાધન છે. સિદ્ધને જ્ઞાનપર્યાય પ્રથમ સમય જે વર્તમાન વિયાકારોત્પાઢ ઈત્યાદિ. દ્વિતીય સમય તન્નાસ તિહાં પ્રાયોગિકારત્પાદ અતીત સેવાકારેત્યાઢ ઈત્યાદિ સંભવે. અલકાસ્તકાસે નિરંતુ સમય સંબંધેત્પાદિ વિનાશ માનવા જ. નહિતર ક્ષણ શંકર થાઓ. દ્રવ્યાર્થિક નવ કાલરાય સંબંધ રૂપ જ સત્તા માને છે. પર્યાયાર્થિક નય મધ્યમ ક્ષણ રૂપ જ સત્ત. માને છે. { ઊભયમય મલને ત્રયાત્મક વસ્તુ સિદ્ધ થાઓ. અત્ર સંમતિ ગાથા ધ્વ પજજવ વિજય, કવ્વ વિહરાય પજવા સ્થિ ઉપાય કિંઇ ભંગા, હદિ કવિય લખણું એય ના તહા મિચ્છાવિઠ્ઠી, પયં દેવિ મૂલનયા ણય ! તઈ ઉ અસ્થિણ ઉણય સમજું છું રસુ પડિપન્ન પુરા એ એ પણ સગેહઉ પાડિક્કમ લખણું દુવે એપિ જેણ દવે એગતા વિભાજજમાણુ અણગંતે પરા” અર્થ : દ્રવ્ય, પર્યાયરહિત નથી. પર્યાય, દ્રવ્યરહિત નથી. ઉત્પા, સ્થિતિ, ભંગ છે એ દ્રવ્યલક્ષણે. એ પણ પ્રત્યેક પ્રત્યેકનું લક્ષણ નથી. તે માટે એક એક ગ્રાહી બે મૂલ- ૧ - નય મિથ્યાષ્ટિ. ત્રીજે તે નય નથી. તે માટે બેમાં પૂર્ણ સમ્યકત્વ નહી ઈમ ન કહેવું. જે માટે એ બે એકાંત સાક્ષાત ભજનાક્રાંત થકા અનેકાંત એ પ્રક્રિયાએ સર્વ સ્વાભાવિક છે ન ઉત્પાઃ ચય ધ્રૌવ્ય કહેવા. “આગાસાઈયાણ તિણું પરપચ્ચ ઉણિયમ્માએ સંમતિગાથા -પ્રતીકે અકાર છે પ્રલેષે અનિયમાત. એ પણ વ્યાખ્યાન ટીકાકારે કહ્યું છે. તે માટે પરમ ચય તે પણ છે કથંચિત સ્વપ્રત્યય કહિયે. યુક્ત ચેતતુ-રે કાનતિરિકતત્વાદિતિ. અસ્મત કૃતાનેકાંત છે વ્યવસ્થામાં આત્માખ્યાતિ માંહિ પણ એ અર્થ સિદ્ધ છે. ઈમ અણુ સ યુક્ત યુતિ છે 8 લૌકિક પ્રદેશાવથિક પરાર્થી િસંખ્યા પર્યાયે તત્તષિયતા પર્યાયે પણ અલકાકાશ પ્રદેશ- ૧ છે માંહિ શુદ્ધ ઉત્પાદ વ્યય વખાણવા. સાપેક્ષ પર્યાય મિથ્યા જ. એ પણ એકાંત નથી, 8 કથંચિત સાપેક્ષ કથંચિત નિરપેક્ષ સર્વમિત્યાદિ વ્યવસ્થિતે એ રીતે એક સમયે એક છે દ્રવ્ય ઘણા ઉત્પાઢ વ્યય હવે. તદનુમત તાવત દ્રવ્ય પણ કહેવાં. તથા શ સંમતિ– { એગ સમયમ્મિ એગ કવિયસ્સ બહુઆવિહુતિ અપાયા ઉપાય સમાપિગમાં ઠિઇ છે અઉસ્સગ ઉણિયમા.” અગુરુલઘુ પર્યાયનું ઉત્પાત થય એ છે સર્વત્ર આજ્ઞા જ છે. ? તથા જે લિખે કાલદ્રવ્ય સમયરૂપ શ્વેતાંબર માને છે, તિહાં ઉત્પાત્ર વ્યય છે Page #953 -------------------------------------------------------------------------- ________________ - - - - વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭-૯૭ : ધ્રૌવ્ય કેમ થાય? તે તો ઊભયરૂપ કીજે તજિ સધાયે. “પર્યાય અપૂણાએ ઊત્પાઇ ૦૩ય, દ્રવ્યાપણુએ ધન્ય ઊભય વિજ્ઞાયે ધર્મ ત્રય” ઊઠતું ચ શ્રી તસ્વાર્થ સૂત્રેઅપિતાતતિ સિધે રિતિ. હવે કહેશે તે સમય કિણરે આધારે છે? તો કહિયે ? જીવાવદ્રવ્યને આધારે છે. જીવાજીવ દ્રવ્યરે કાલ તે વનારૂપ પર્યાય છે. દ્રવ્ય નથી ! તે વેળાપર્યાયરા ભાજન છ દ્રવ્ય જીવાજીવ જ છે. તથા ચ સૂત્ર કિમ ભંતે ! કાલેરિએ પવુંચઈ? ગોયમા! છવાઇવેવ. અજીવો ચેવરિ અત એવ પર્યાય દૂપચાર કરી અનંત કાલદ્રવ્ય સૂત્રે ભાખ્યાં. તથા ચ શ્રી ઊત્તરાધ્યયન સૂત્ર-ધમે અધમ્મ આગાસં દેવં ઇકિકક માહિાં અણું તાણિય દવાણિ કાલે પુગ્ગલ જંતત્તિ.” પ્રશમરતિ ગ્રંથ મથે ઊમાસ્વાતિવાચક રયુક્ત “ધર્મધર્માકાશાધે.કમતઃ ત્રિકમસંત ઇતિ ત્રિ જીવપુદગલાસ્તિકાયાદ્ધ સમય લક્ષણું.” કેઈ હશે જે અવગાહના િહેતુના ગુણે જિમ આકાશાહિ પ્રથક દ્રવ્ય હે, તિમ વરના હેતુતા ગુણે કાલ દ્રવ્ય પણ પ્રથક હાઈ કિમ ન જાવે? તેને કહિયે જે અવગાહના હેતુતાએ અવગાહનાઘનાશ્રય દ્રવ્ય કલ્પિ, તિમ વત્તા હેતુતાએ વર્તમાનાશ્રય દ્રવથ કપાયે, તે તે નથી. અવૃત્ત દ્રવ્ય શશશંગ ખાય છે. તે માટે ધર્મક૯૫નાતે ધર્મ ક૫ના લધીયસીતિ ન્યાયે કાલ તે જીવાજીવ પર્યાય જ ચુક્ત. એ અસ્મત્કૃત સિદ્ધાંત પરિષ્કાર ન્યાયાલોકાત્રિ ગ્રંથ પ્રસિદ્ધ છે. જે દિગંબર મંગતિ પરમાણુને છે જે આકાશપ્રદેશ વ્યાપ્તિ ક્રમણ તાવચ્છિન્ન પર્યાય સમય તદનુરૂપ દ્રવ્ય સમયાણું લોકાકાશ પ્રદેશ પ્રમાણ રત્નાસિ સમય કહે છે. તેણે પ્રદેશ વ્યતિક્રમણાવછિન દિગૂ દ્રવ્યાણ પણ કેમ ન માનવાં. તાદશ આગમ નથી તે આગમ જઈને આગમ પ્રમાણ કરવો તે પહિલા કિમ ન કરીએ? તે આગમ તે જીવાજીવાત્મક કાલપ્રતિપાઠ દેખાડયો છે. કાલ પરવાપરત્વ નિમિત્તા જિમ કાલ તિમ દેશિક પરવાપરત્વ નિમિત્ત હિન્દ્રવ્ય પણ તાંત્રિક પ્રસિદ્ધ જ છે. હવે કહેશે દ્રવ્યશકિત વૈચિરાઈટિકા હેતુતા અને અવગાહના હેતુતા આકાશ દ્રવ્યને જ કપિયે છે. લાઘવાત તથા ચ ગંધહસ્તીઢાત્રિશકાયાં.–“આકાશમવગાહાય તદનન્યાદિગન્યથતિ. . તે સ્વવગુણકારી અવાજીવ દ્રવ્યને જ વર્તના હેતુના ક૫તાં કોણ નિવારે? જિહાં સહાય બાગમ બલિઉં છે. બીજું મંગતિ અણુ સંક્રમાનુસારે કાલાણુ કપિએ તે મંદ પરમાવગાહનાનુસારે આકાશાદિ અણુઓ પણ ક૯પ્યા જોઈએ. સાધારણાવગાહના િહેતુતાએ આકાશાદિ સ્કંધ કપનાર તણુક૯૫ના જે સ્કંધ જહ વૃત્તિ પ્રદેશ ૪૯૫ના પર્યવસાન હોએ તો એ કાલદ્રયે પણ સમાન સાધારણ વનાનુસારે એક કાલ Page #954 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડીક) "ધ આવે. પછી તત પ્રદેશ આવે. સિદ્ધાંત વિરાધથી જો એ પના કરવી તેા ઊત સિધ્ધાંત યુતિ સિધ્ધાંત માના. જે મતાંતરે મનુષ્ય ક્ષેત્ર કાલમાન દ્રવ્ય કહ્યું છે, તે જયાતિષચક્ર ચાર વ્યાપક વના પર્યાય સમૂહને વિષે દ્રવ્યના ઊપચાર કરી તે ઊત ચ નયચક્ર ‘પર્યાય ફ્રેન્ચેાપચાર' ઇતિ. એ બે મત શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ધર્મ સંગ્રહણી મધ્યે છે. તથા ચ તત્પાઠઃ ૭૦ : 'જ વત્તાઢિરૂવા કાલા દેવસ્સ ચેવ પજાવા; 1 સેા ચેવ તતો ધમ્મા, કાલમ્સ વજસ્સ જો લેાએ તિ પ્રા અં :- જ કે જે કારણ માટે વનાદિ રૂપ કાલ જ છે, તે દ્રશ્યને જ પર્યાય છે. તત: કે તે માટે સેા ચેવ કે તે વનારૂપ પર્યાય જ માલધર્મ કહિયે. અથવા કાલ જે લેાએ કે મનુષ્યક્ષેત્રમાંહિ જ્ગ્યાતિશ્ર્ચારાભિવ્યાંગ્ય છે. તેના ધર્મ તે માલ, ઈહાં કાલ ફ્રેન્ચ તે પર્યાયને જ કહ્યું. એ દ્રશ્ય અનપેક્ષિત છે. પૃથિન્યાદિ સમૂહ રૂપ એક રાજગૃહ નગર સમાન તે પરમાર્થિક દ્રવ્ય નથી પણ કહેવા રૂપ છે. અત એવ ‘કાલચેકે’ એ તત્ત્વાર્થ સૂત્રે, એ મતે કાલક્રૂન્ય કહ્યું. તે અનપેક્ષિત દ્રવ્યાર્થિ ક એ પ્રકારે વૃત્તિકા૨ે જોડયું છે. અત એવ અા ઊપચારે કાલદ્રવ્ય લેઇને સૂત્રે ષટ ષટ દૃન્ય ક્યાં છે; તે માટે સૂક્ષ્મ પર્યાય સમામાં ઊત્પા૰ ય તે પ્રથમાદિ ભાવે સહેજ હાએ. સમયદ્વેયાધારાંશ જીવાજીવ તેહ જ દ્રવ્ય; ઇમ રૂપ ત્રય ભાવના કરવી. એ અતિ સૂક્ષ્મ અર્થ છે. દ્રગુણ પર્યાય રાસ મધ્યે અમે વખાણ્યા છે. તેમજ સહુવા. એમ જે કાલ દ્રવ્યના અણુ દેખાડે છે; તેહને ગલે કિંગ દ્રશ્યના અણુઆ પણ પડે. ( ક્રમશઃ ) : શાસન સમાચાર રાંધેજા-(જી. ગાંધીનગર) અત્રેથી સુમતિનાથ સ્વામી પ્રાસાદે જયકુ જરસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. સા., ગુણશીલસૂરીશ્વરજી મ. સા. આદિની શુભ નિશ્રામાં મૂળનાયક ભગવાનની ગાંઠ જેઠ સુદ–૬ ના ભવ્ય રીતે ઉજવાઇ. આ જ દિવસે અઢાર અભિષેક મૂળનાયક ભગવાનના પરિકરની પ્રતિષ્ઠા તથા પૂ. આ. શ્રી મુક્તિચદ્રસૂરીશ્વરજી મ. સા. ની ગુરૂમૂર્તિ તેમજ પાદુકાની પ્રતિષ્ઠા થયેલ જીવયાની ટીપ સુંઢર થવા પામી, પ્રતિષ્ઠા ખાદ લાડુ, ફેણી તથા બે રૂપિયાની પ્રભાવના થયેલ. સંઘ જમણુ કનુભાઈ તરફથી થયેલ. વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલે સુંદર રીતે કરાવેલ. પૂ.આ. શ્રી પૃ. આ. શ્રી ૩૮ મી વ Page #955 -------------------------------------------------------------------------- ________________ ઇસ્વી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ | શ્વેતાંબરોનું છે એ આવેલો ન્યાય પ્રસ્તુતકર્તા-ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઇલ, છે [ક્રમાંક : ૩] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન) દિગબરેની ડીરેકટરી જે ઢિગંબરેના પરમ શ્રદ્ધાવાન શ્રીમાન માણેકચંદ પાના- 4 1 ચંદજીએ છપાવેલ છે અને તેમાં મંદિરનું લિસ્ટ મેટા વિસ્તારથી આપેલ છે એમાં : તે જોતા માલૂમ થાય છે કે એક પણ સ્થાનમાં દિગંબરનું મંદિર બાવન જિનાલયનું નથી ! હતુ અને કોઈ પણ સ્થાનમાં હમણાં પણ દિગંબર મંદિર બાવન જિનાલયવાતું નથી ? છે અને થતું પણ નથી અને તાંબરમાં તે સેંકડો મંદિર, બાવન જિનાલયના છે. અને { હોય પણ છે. એમાં આમ છે કે દિગંબર અને તાંબર બને જ નંદીવર દ્વીપમાં પર છે ૧ જિનાલય માને છે. એની યાઢગિરિમાં બને જ બાવન જિનાલયના મંદિર બનાવી શકે છે કે છે. પરંતુ નિંબર લોગ નંદીવરની પ્રતિમાને ચક્ષુ હોય છે. એવુ પિતાની નંઢી પૂજાના 4 ઇ વાઠમાં “નયન વેત અરૂ શ્યામ” આઢિ વચનથી માને છે એમ જણાય છે અને અસલમાં : છે એમને ચક્ષુ માનતા નથી એથી દિગંબર લેગ બાવન જિનાલયનું મંદિર નથી બના-5. { વતા નથી તે એથી સ્પષ્ટ જણાય છે કે આ બાવન જિનાલયવાલા તીર્થ ગ્રેવેતાંબરના છે. દિગંબરનું આ કથન છે કે અહીં કેઈ પણ મૂર્તિ પર ચક્ષુ લગાડવામાં નથી જે ઇ આવતાં આથી આ તીર્થ દિગમ્બરી દેવું જોઈએ. પરંતુ શું કેવલ ચક્ષુ જ લગાડવામાં { આવે અને આંગી વગેરે પહેરાવામાં આવે તે તમને વાંધો નથી. જે આંગી મુગુટ છે આદિ પહેરવાથી વાંધો નથી તે પછી ચક્ષુથી શું વધે છે. જે માનવામાં આવે કે ? તીર્થ ક્ષેત્ર અતિશયવાલું હોવાથી આંગી વગેરેના આરોપને વાંધો નથી તે એવા બીજા છે કે ઘણાં અતિશય ક્ષેત્ર દિગંબના છે પરંતુ કેઈપણ અતિશય ક્ષેત્રમાં એવી આંગી આદિનું કાર્ય થતું નથી તે તેથી સાબિત થાય છે કે આતીર્થને હજમ કરવા માટે જ દિગબએ અતિશય ક્ષેત્રનું બહાનું લીધું છે. અને જે અતિશય ક્ષેત્ર હોય તે ધર્મની છે આબાદી થવી જોઈયે ન કે ધર્મથી વિરૂદ્ધ થઈને ધર્મને નુકશાન થાય એવું બને. આથી આ તીર્થ શ્વેતાંબરોના સકડે તીર્થની જેમ આંગી આદિ ચઢવાથી કે ને તાંબરી જ સાબિત થાય છે. આ વાત પણ એ જ કરવાથી મલી છે કે શ્રી કેશરીયાજી 0 ના ભંડારમાં શેઠજી તરફથી આપેલ ઘણાં કિંમતી ચક્ષુની જોડ છે. પરંતુ દેસાસરની તે ! Page #956 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ગમી વાલી સ્થિતિ કેશરની ગરમી સાથે રાશનીની ગરમી અને જાત્રાલુએ ની વધારે ‘સ’ખ્યા હાવાથી' ગરમી થાય છે. આથી રાલ પલડી જાય છે. અને વારે ચક્ષુ સરકી જાય છે પછી વારેવારે રાલ કરવી વડે અને ચક્ષુ લગાડવા પડે આ અનુકૂલ ન રહેવાથી શ્રી કેશરીયાજીને ચક્ષુ લગાડવામાં આવતાં નથી, અને મૂલનાયકજી ઉપર ચક્ષુ લગાડયા વગર ખીજા ભગવાન ને ચક્ષુ લગાડવા વ્યાજબી ન હેાવાથી ખીજા ભગવાનને પ્ણ ચક્ષુ લગાડવામાં આવતાં નથી. શ્વેતાંબરાંનું કથન છે કે જો આ કારણુ ન હેાત તા અમે મુકુટ, કુંડલ અને આંગી લગાડીયે અને ચક્ષુ કેમ ન લગાડીયે. એટલે કિંગ ખાના રાકટાકથી અહીં ચક્ષુ લગાડતાં નથી એવું નથી. શ્વેતાંબરાનું આ કથન વ્યાજબી લાગે છે. કારણ કે ત્રિંગ બરા ને તે જેમ ચક્ષુના વિરાધ છે તેમજ બધાંનાજ આભૂષણાંના અને સર્વાંગ પૂજનાદિના પણ વિશધ છે તે પછી તેમના વિરાધથી જ ચક્ષુ ન લગાડયા હાત તા આંગી આઢિ પણ બધુ અટકી જીત આથી આ ચક્ષુ ન લગાડવા શ્વેતાંબરાની ઇચ્છાથી જ છે. કાઈના રોટાકથી નથી, અને શ્વેતાંબરાજ અહી` કા` કર્તા છે તા પછી એમને ચક્ષુ લગાડતાં કાઈ રેશકનાર નથેી, અર્થાત ચક્ષુ નથી લગાડતાં આથી આ તીર્થ" હિંગ ખરાંનું છે નિંગ'ખરાંનુ આ થન એક્ટમ ખાટુ છે. આ વાત પણ આ તીં ને શ્વેતાંબરી સામેત કરે છે કે ભગવાનની સામે મરૂ દેવામાતાની મૂર્તિ છે, કારણ કે શ્વેતાંબરાનાજ શ્રી ઋષભદેવ સ્વામીના મન્દિરાંમાં શ્રી મરૂદેવાજીની મૂર્તિ હેાય છે. કિંગ ખરના કોઇ પણ ઋષભદેવજી ના મદિરમાં શ્રી મરૂન દેવાજીની મૂર્તિ નથી હેાતી. આનું કારણ એ છે કે શ્વેતાંબર લેાગાના ધમ માં સ્ત્રીને મેાક્ષ માનેલા છે અને દિગંખર લેાગ સ્ત્રીયાને મેાક્ષ નથી માનતા આટલું જ નહી’ પરંતુ શ્વેતાંબર મરૂદેવાજીને શ્રી ભગવાનની સમવસરણા ઋદ્ધિ નેતા હાથી પર બેઠે લાને કેવલજ્ઞાન અને મેાક્ષ થવાનું માને છે અને દિગંબર · મરૂદેવાજીને કેવલજ્ઞાન અને મેાક્ષ નથી માનતા એવી સ્થિતિમાં શ્રી મરૂદેવાજીની મૂર્તિ ભગવાનની સામે હાથી પર થવી શ્વેતાંખરાના ધથી જ ચઈ સકે છે. આથી આ તીથ શ્વેતાંબરે તુ જ સામેત થાય છે. જે જગ્યાએ પ્રતિષ્ઠા માટે મુહૂત ની દેરીના કારણે ભગવાન વિરાજમાન કરાય છે ત્યાં પણ ગિબર મતના હિસાબે ચાલવાનુ ફરવાનું ન થાય માટે વેદેિઠા કરવામાં આવે છે, તેા પછી ખુદ ભગવાને કેશરીયાનાથજી જયાં પ્રગટ થયાં છે ત્યાં તા સ્થાનની જરૂરત પૂરે પૂરી હતી. પરંતુ તે પણ સ્થાન શ્વેતાંબરાનુ જ છે કેમકે સ', ૧૮૭૩ ની સાલમાં પાદુકા શ્વેતાંબરા તરફથી શ્રી જિનેન્દ્રસૂરિજી પ્રતિષ્ઠિત આજે પણ ત્યાં વિરાજિત છે. આવી જ રીતે જ્યારે દ્વેિગ ખરોના ભટ્ટારકાની પાદુકા એક ટેકરીપર જુદા સ્થાનમાં Page #957 -------------------------------------------------------------------------- ________________ - - વર્ષ ૬ અંક ૪૫-૪૬ તા. ૧૫-૭–૯૭ : : ૯૭૩ કે એક મૃત્યુ પછીના સ્મરણ ચિહ તરીકે છે. ત્યારે તાંબરના ખરતરગચ્છના પ્રસિદ્ધ ૩ દાદા શ્રી જિનદત્ત સૂરિજીની પાદુકા ખુઢ શ્રી કેશરીયાનાથજીના જ બગીચામાં વિરાજમાન છે છે આ બને એટલે કેશરીયાજી અને દાઢાજીની પાદુકા પણ તીર્થ સબંધી હોવાથી આ તીર્થનું વેતાંબરીપનાની સાબિતી આપી રહી છે. મંઢિરના વિષયમાં પણ ઉઠયપુરના નગરશેઠે તરફથી અને શ્વેતાંબર સમુદાયના જ બીજા ગછવાલા શ્રી વિજય સાગરસૂરિજીએ અંજન શલાકા કરાવેલ એક જ વર્ષ, માસ છે અને તિથિની કેટલીક પ્રતિમાઓ અને શેઠ દયાલશાજી ના મહારાણું રાજસિંહજી ના ૫ દિવાન હતા એમની ભરાવેલ પ્રતિમાજે અહી ક્રમથી સં. ૧૭૫૬ અને ૧૭૨૪ ની છે { આજે પણ વિદ્યમાન છે. આ પણ આ તીર્થને તાંબરી હોવાની સાબેતી કરવા માટે છે છે પર્યાપ્ત છે, કેમકે આમ તે અધિકારી અને ઋદ્ધિ સંપૂર્ણ આદમી પોતાના તીર્થ અને એ છે પિતાને અ ધકાર ન હોય તેવા સ્થાનમાં પોતાના નામવાલી પ્રતિમા કદી પણ વિરાજ છે માન કરે નહીં, આથી પણ આ તીર્થ વેતાંબરી સાબિત થાય છે. અંતમાં શ્રીમાન મહારાણા સાહેબ ૧૦૮ શ્રી ફતેસિંહજીએ નવી આંગી ૨૫૦૦૦૦ ૧ P ની ભગવાનને અર્પણ કરેલ છે તે આ વાત શ્વેતાંબરીઓનું જ તીર્થ હોવાની સાબિતી છે કરે છે, આ આંગીને પહેરાવ અત્યારે કેટલાક રોજથી જ છે એમ નથી, કારણ કે ૧ ૧૭૪૨ ના વર્ષમાં આસપુરના શેઠ ભીમસિંહજી સંઘ લઇને આવ્યા એ વખતે પણ તે 5 શેઠે ભગવાનને આંગી કેટલીયવાર કરાવી આથી ફલિત થાય છે કે આ તીર્થ પર સકો છે ૫ વર્ષોથી આચ્ચ ને પહેરાવે છે આમ સાબિત થાય છે. પોતે દિગંબરોએ ડીરેકટરીમાં પણ છે જ આ મંજુર કરેલ છે કે સંવત ૧૭૦૨ થી શ્રી કેશરીયાનાથજીને આંગી પહેરાવાય છે અને છે ૧૮૪૨ થી ચારે બાજુના દેરાસરમાં આભૂષણ ચઢાવાય છે, તે આ બધા પ્રમાણો થી 8 નિશિચત થાય છે કે અહીં આંગી ને પહેરાવ અને આભૂષણનું આરોપણ ૩૦૦ વર્ષ છે 4 પહેલાનું છે તો આવી સ્થિતિમાં આ તીર્થનું દિગંબર પણું કઢી પણ થઈ શકતું નથી ? આથી નિશિયન થાય છે કે આ તીર્થ તાંબરી જ છે. - દિગંબરના કેઈ પણ તીર્થમાં અન્ય ધર્મની દેવની કઈ પણ મૂતિ નથી . 8 હતી પરંતુ મુખ્ય ભગવાનના મંદિરના મોટા કેટની અંદર જ ચતુર્ભ જજીનું મંદિરની . અંદર પણ બજા દેવની મૂતિયા વિદ્યમાન છે, અને તાંબરોના તીર્થ સ્થાનમાં કોઈ પણ કારણથી છે પરંતુ બીજા ધર્મના દેવની મૂર્તિમાં પણ રહે છે. આથી આ તીર્થ તાંબરનું જ નિશ્ચિત થાય છે. વિશેષમાં આ પણ છે કે કેટલાક શ્વેતાબર મંદિરમાં દિગંબર ધર્મની અને છે Page #958 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દિગંબર ધર્મના મંદિરોમાં શ્વેતાંબર આમ્નાયની મૂર્તિ ભગવાનની તે હોય છે પરંતુ છે કોઈ પણ દિગંબર મંદિરમાં તાંબર આચાર્યની યા વેતાંબર મંદિરમાં દિગંબરના આચાર્યની મૂર્તિ પૂજામાં હોવી સંભવિત નથી, અને જોવામાં પણ નથી આવતી. અને અહીં શ્રી કેશરીયાનાથજીના તીર્થમાં તે ઉઢયપુરના નગર શેઠ જે બાફણું કુટુંબ છે ના છે અને શેઠ દયાલશાના જે મહારાણુ રાજસિંહજીના દિવાન હતાં, એમના ગુરૂની છે મૂતિ પાદુકા અને ત્રિજો શિલાલેખ પણ સંવત ૧૭૫૬ ને હાજિર છે, તે એવી દશામાં ન આ તીર્થનું દિગંબરપનું કઠી થઈ સકતું નથી, એટલે આ તીર્થ શતાંબરી જ છે ! છે એમ સાબિત થાય છે. ' આ સ્થાનમાં આ વાત પણ જાણ બહાર ન થવી જોઈયે કે મૂર્તિની સ્થાપના જ બીજા ઠેકાણેથી લાવીને પણ કરી શકાય છે. પરંતુ પાદુકાની અંજનશલાકા બીજા ઠેકાણે કરીને તે પાદુકાની સ્થાપના બીજા ઠેકાણે થઈ સકતી નથી, તે આ પાદુકા આ તીર્થનું વેતામ્બર૫નું જ સાબિત કરે છે. છે આ રીતે શ્રી મરૂદેવીજી માતાની પાસે જે ભગવાનની પાદુકા છે તે પણ સંવત છે ૫ ૧૬૮૮ માં શ્રી ભાનચંદ્ર સિદ્ધિચંદ્ર ના હાથથી પ્રતિષ્ઠિત છે. આ ભાનુ ચંદજી તે જ છે છે કે જેઓએ અકબરબાદશાહની પાસે જીવદયાનું અને તીર્થોનું ફરમાન મેળવ્યું હતુ. ૧. છે આ પરથી નિશ્ચિત થાય છે કે આ પાદુકા ભાનુચંદ્રજીએ અહી: ૧૬૮૮ માં પ્રતિષ્ઠિત છે કરાઈ અને આ મંદિર સંવત ૧૬૮૫ માં પૂર્ણ થયેલ આ વાત શિખર પરના ગજજરના છે લેખોથી સ્પષ્ટ જણાય છે. એથી નિશિચ થાય છે કે આજ ભાનચંદ્રજીના ઉપદેશજ શેઠ ભામાશાએ આ મંદિર ૧૬૪૩ માં પ્રતિષ્ઠિત કરાવેલ હય, શેઠ ભામાશાહના કુલરને ત્યાં સ્પષ્ટ લેખ મલે છે કે શેઠ ભામાશાહે ૧૬૪૩ માં શ્રી કેશરીયાનાથજીની ૧ પ્રતિષ્ઠા કરાવેલ આ વધારે સંભવિત છે કે મહારાજ ભાનુચંદ્રજી ઉપાધ્યાયજી અને છે અને અકબર બાદશાહના ફરમાનમાં પણ આ કારણથી આ તીર્થને પ્રવિટ કરી રતાંબરના ફરમાનમાં લીધેલ હોય. આ સ્થિતિમાં દરેકને આ મંજુર કરવું પડે છે કે આ તીર્થ વાસ્તવમાં જ તાંબરી છે. આના સિવાય દિગંબરેના કેઈ પણ તીર્થમાં કેશર, પુષ્પ આદિ ચઢાવવામાં તે નથી આવતાં તે પછી તેની ઉછામણી થવાની વાત જ કયાં રહી ? પરંતુ અહીં તો | દરરોજ સકડાં વર્ષોથી ઉછામણી બેલીને કેશરપુષ્પની પૂજા થાય છે. તે આથી પણ અ આ તીર્થ શ્વેતાંબરી નિશ્ચિત થાય જે દિગંબર લોગ પોતાના તીર્થ માં કઈ પણ સ્થાને છે કદી પણ બીજા ધર્મને માનનારને પૂજારી નથી રાખતા અને અહીં તે એક વર્ષોથી ? બીજા ધર્મને માનનાર જ પૂજારી છે. આથી પણ આ તીર્થ શ્વેતાંબરી જ હોવાનું ! ર સાબિત થાય છે. | ( ક્રમશઃ ) Page #959 -------------------------------------------------------------------------- ________________ * બિહીવટકા , રવિશિ. પ્યારા ભૂલકાઓ.. અરે! આ તે ગમી ગયું. અરે! આ તો મઝાનું છે. અરે ! આ તો મનમાં રમવા લાગ્યું. અરે ! આ તો પ્રથમ નજરે જ વાંચવાનું મન થઈ ગયું. અરે! આ બાલવાટિકામાં તો અનેક અવનવી નવીનતાએ એકી સાથે નજરે ચઢે છે. આવું કાલુ કાલુ બોલનારા–લખનારા એક બાલુડાને જરા સાંભળે અને વાંચે. અમારી બાલવાટિકા ૪૨ મહિને નવા-નવા સાજ-શણગાર સજી, બની-ઠની, છે તેયાર થઈને આવે છે. નવી તાજગી લાવનારું લખાણ, અવનવું લખાણ અને સંસ્કાર પોશક લખાણ આપણે સૌ મોકલીએ છે તેને ચટકેઢાર બનાવી આપણી બાલવાટિકામાં હરહમેશ પીરસાય છે. આથી આપણી બાલવાટિકા દિન-પ્રતિદિન આગળને આગળ વધતી જાય છે. મારા આબાલવૃદ્ધ, આ બાલવાટિકાનું અવશ્યમેવ અવગાહન કરજે, આ આપણા | બાલવાટિકા આપણ સૌને જ્ઞાન સાથે ગમ્મત આપશે. બુદ્ધિ સાથે ધર્મ ઉપરની શ્રદ્ધા વધારશે વાર્તા સાથે જૈન ધર્મના પટાભેદે બતાવશે, કાંઈક આચરણ કરવા યોગ્ય તે | કાંઈક જાણવા યોગ્ય પણ બનાવશે. નાના પ્રકારના લખાણ વાંચવાથી આપણને જેન ધર્મ તથા દુનિયાભરનું જ્ઞાન છે થાય છે. મન આનંઢની હેલીઓથી ઉભરાય છે. માટે હે ભૂલકાઓ, આ બાલવાટિકાનું વાંચન તમે કરજો અને સૌને કરાવજો. ઉનાળાની રજાઓમાં જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું તે તત્ત્વજ્ઞાન, સૌની જાણમાં આવે તે માટે આપણે સૌ સુંઠરાક્ષરે લખી મોકલીએ. હું ! સંપાઢીને વિનંતી કરું છું કે અમારા મેકલેલ લખાણે તરત જ અમારી બાલ- 1 ઇ વાટકામાં પેસ કરવા વિનંતી. અમારી બાલવાટિકા એક ઘટાદાર વડલો છે. જે શિશુ સુમિત્ર ભાઈ શિશુ! તમારા હોદ્દગાર સાંભળ્યા–વાંચ્યા. આનંદ. તમારા સૌના લખાણે ન મળે છે. મર્યાત્રા કારણે બધા બહાર મૂકી શકતો નથી પણ જેટલા વહેલા બને તેટલા વહેલા બહાર પાડવા અવશર લઈશ. –એજ રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય | Page #960 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભીડી મૂઠી લઈ જનમીયો, મરતાં ખાલી છે હાથ; ચેતન જેને તું જગમાં, નહિ કેઈ આવે સાથ. -ઇસીતા ન - હાસ્યહોજ – સેકટર-કાલ તે તમારી તબિયત ઘડા જેવી હતી ને આજે શું એકાએક થઈ છે ગયું? દઈ–કાંઈ નહિ પરંતુ આજે તમારૂં બીલ છે આવ્યું તે જોઈને તબીયત બગડી ગઈ. - આજનો વિચાર –' અહ રે અહં; તું જાને મરી, પછી મારામાં બાકી રહે તે હરી. કહેવતને રસથાળ કાગડાને લક્ષમાં રાખીને ઘણી કહેવત પ્રચલીત થઈ છે. જ કાગડે દહીંથરું લઈ ગયો. કાગડાની કેટે ૨ન. છે મન મેલા, તન ઉજળા. બગલા કપટી અંગ, તાકે તે કૌઆ ભલા; તન મન એક હી રંગ. છે કાગનું ઉડવું અને તાડનું પડવું, 8 ક કાંગા કુતા કુમાણસા, તીન્યું એક નીકાસ . જ્યાં જ્યાં સેયાં નીસર, છે . ત્યાં ત્યાં કરે બિનામ. છે કે કાગ–કૂતરો અને દુર્જન 4 - ત્રણે એક સરખા જ સ્વભાવના છે. જે માર્ગથી તેઓ નીકળે છે તેને વિનાશ જ કરે છે, -અતુલ બી. પટેલ-વડોદરા બાલ-ગઝલ 1 ભેટ કે લેભ મેં, ભગવાન નહીં છલતા, છે પ્રેમ કી નગરી મેં, અભિમાન નહીં ચલતા, ૨૫ કે ચમક કા. ઇતના ગમાન સા. | દુપહર કા સૂરજ, ક્યા શામક નહીં ઢલતા? - રયા નીસ -પિન્ટ, બુલબુલ સંઘવી પત્ની-સાંભળે છે? મુંબઈમાં મગજના તાવની બીમારી ફાટી નીકળી છે. તે આજે જ અમઢાવાદની ટિકીટ લઇ ! આવો. આપણે જતા રહીએ. ' પતિ-તું નાહકની ચિંતા ન કર. આ છે બીમારી એમને જ લાગુ પડે છે જેમની પાસે મગજ હોય. –મેઘા ટપકું મૂકતાં વિચાર કરો ભાગ–હિસ્સો ભાંગ-પીણું * મ–ગર્વ મંદ-ધીમું કટક-લશ્કર કંટક-કાંટે ખત-કાગળ ખંત-કાળજી જગ-જગત જંગ-ચુધ કુત્તા-કુતરાએ કુંતા-પાંડવોને. માતા -ચિત્રા અનંતરાય દેશી Page #961 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ ૯ અક ૪૫-૪૬ તા. ૧૫-૭-૭ : :: ૯૭૭. – ક થા ન ક – - આપણા જૈન શાસનમાં સામાયિક, પૌષધ, ધન, શીયળ, તપ, ભાવ આદિનો ( મહિમા ખૂબ જ સારી રીતે વર્ણવ્યો છે. શાસ્ત્રકારોએ ચાર અક્ષરના શબ્દનું વર્ણન * કાંઈક વિષ અને વિગતવાર કર્યું છે. ધાગ્નિમાં ભડકે બળતી માનવ જાતને સમતા રસમાં ડૂબકી મારવા માટેનું આ ચાર અક્ષરનું ધામ છે. સમસ્ત માનવ જીવનમાં એની મહાનતા અપરંપાર છે. સામાયિકનું વર્ણન જેટલું કરીએ તેટલું ઓછું છું. સામાયિક એટલે બે ઘડી સમતાભાવનો લાભ કરાવનારી ક્રિયા! સામાયિક એટલે બે ઘડીનું ચારિત્ર. પૂર્વમાં મહાન પૂણેય જ ચારિક ધર્મ અંગીકાર કરી શકાય છે ! પરંતુ સામાયિક ધર્મ માટે મહાન પુણ્યોદયની જરૂર નથી. થોડાક પુરૂષાર્થ જ બસ છે. ઇ. સામાયિકની સાધના કરવી તે તે આપણા હાથમાં છે. ચોવીસ કલાકમાં ૪૮ મિનિટ છે પણ આપણે ન કાઢી શકીએ ? ફાજલ વાત કરવામાં, ચોપાનીયાં વાંચવામાં, ટી. વી. 4 જોવામાં, અરે! કોઈની નિંદા કુથલી કરવામાં આપણે સમય જતાં નથી કે મર્યાદા પણ છે બાંધતા નથી. આ બધું કરવાથી શું પાપો બંધાતા નથી? ( સ માયિકના સમય દરમ્યાન દુનિયાના બધા આરંભ-સમારંભના પાપથી આપણે ? બચી જઈએ છીએ. ધમ ધ્યાન સીવાયની અન્ય વાતને તિલાંજલી અપાય છે. કુવ્યાપારને આ ચરતાં નથી ને કરતાં પણ નથી. સાવધ્ય પાપોને જલાંજલી અપાય છે આવું ૪૮ મિનિટનું સામાયિક સી કેાઈ કરી શકે છે. ફક્ત ૪૮ મિનિટ સામાયિકમાં રહેવાથી (ભાવથી) કેટકેટલે લાભ થાય છે? એનાથી પચીશ પલ્યોપમ અધિક ૯૨ કરોડ ૫૯ છે લાખ ૨૫ હજાર ને ૯૦૦ વર્ષનું દેવતાનું આયુષ્ય બંધાય છે. એ માણસ સોનાની એક ખાંડી એટલે પ૬ મણ (૫૬૪૨૦ કિલ=૧૧૨૦ કિલો) સોનું દાન કરે, અને બીજે માણસ રોજ એક સામાયિક શુદ્ધ ભાવથી કરે, તે ય દાન [ આપનાર સામાયિકના ફળને આંબી શકતા નથી. આવી ધાર્મિક ક્રિયા કરવા માટે પણ મહાન પુણ્યોદય જોઈએ. જે પુત્રય હોય તો જ કરવાનું મન થાય, ગમે અને આચરણમાં મૂકાય. દેવલોકના સુખમાં રચ્યા5 પચ્યા રહેનારા દેવતાઓ પણ સામાયિકની સામગ્રીઓ મેળવવા ઝંખે છે. કેઈવાર એવા ! ઉદ્દગારો કહે છે કે “સામાયિક ઉઢયમાં આવે તે મારું દેવપણું સફળ થઈ જાય.” આમ વિચારવાનું કારણ શું ? દેવલના દેવતાઓને પચ્ચકખાણ હોતા નથી ૪ ત્યાગ નથી ને વિરતિ નથી. ખુઢ બત્રીસ લાખ વિમાન, ચેરાશી હજાર સામાનિક દે, પ્રધાન જેવા તેરીસ રાયઅિંશક, ચાર લોપાલ, આઠ અમહિષી, ગણ પર્ષ, સાત 4 Page #962 -------------------------------------------------------------------------- ________________ - - - - - ક ૯૭૮ : ': શ્રી જૈન શાસન [અઠવાડિ] 1 સેના, સાત સેનાપતિ, ચોરાશી હજાર આત્મરક્ષક દેવ તેમજ અન્ય દેવ-દેવીઓનું | સ્વામિત્વ ભગવતે સૌધર્મેન્દ્ર પણ વિરતિધરને પ્રણામ કરીને પોતાની સભામાં બેસે છે. મગધ દેશના મહારાજા–શ્રેણિક આવતી ચોવીશીમાં પહેલા તીર્થકર થવાના છે. હું 1 સામાયિકનું ફળ માંગવા તેઓ પૂણિયા શ્રાવકને ઘરે ગયા હતા. આપણા ઘરે કઈ પ્રાઈમ છે ૫ મિનિસ્ટર આવે, કઈ મિલ માલિક આવે, કેઈ ઉદ્યોગપતિ આવે, ક્રિકેટર આવે કે કોઈ એકટર આવે તો આપણને કેટલો આનંદ હોય? આપણે કેટકેટલી તૈયારીઓ કરીએ? છે એનું કેટલું ગૌરવ જાળવીએ-માનીએ! કેટલી દેડધામ કરે? જ્યારે શ્રેણિક મહારાજા સામાન્ય પૂણ્યા શ્રાવકને ત્યાં સામાયિકનું ફળ માગવા ૧ ગયા ત્યારે એ સામાયિકની મહાનતા કેટલી? એ સામાન્ય માનવીએ શું શું તૈયારીઓ શું કરી તે જાણતા હોય તે જરૂરથી જણાવશો? ' સામાયિકનું તાત્કાલિક ફળ સમતાભાવની વૃદ્ધિ અને પરંપરા ફળ મેક્ષ છે. જે ! કેઈ ભવ્યતમા મોક્ષે ગયા છે અને જશે તે બધા સામાયિકને જ મહિમા જાણવો. - શ્રી જિત 4 : શાસન સમાચાર : ઓશવાળ યાત્રિક ગૃહ, પાલિતાણું" છે સહર્ષ જણાવવાનું કે પ. પૂ. આ. ભગવંત શ્રી લલીતશેખર સૂ. મ. તથા પ. છે પૂ. આ. ભગવંત શ્રી રાજશેખર સૂ. મ. આદિ ઠાણા ૭ નું સંવત ૨૦૫૩ નું ચાતુર્માસ તે માટે મંગલ પ્રવેશ તા. ૨૯-૬-૯૭ ને મંગલદિને એશવાળ યાત્રિક ગૃહમાં થયેલ છે. આ મંગલ પ્રસંગે ઓસવાળ ચેરીટીઝ ટ્રસ્ટના જામનગરના ટ્રસ્ટીશ્રીઓ પાલીતાણા | હાજર રહ્યા હતા. પ. પૂ. સાધ્વીજી શ્રી કૈવલ્યરત્નશ્રીજી મ. આદિ ઠાણા-૮ તથા પ. પૂ. સાધ્વીજી શ્રી રત્નતિશ્રીજી મ. આદિ ઠાણા ૯નું ચાતુર્માસ પણ ઓશવાળ યાત્રિક ગૃહના | છે ઉપાશ્રયમાં છે. સંવત ૨૦૫૩ નું ચાતુર્માસ એશવાળ યાત્રિક ગૃહમાં કરવા માટે આશરે ૧૩૦ થી ૧૪૦ યાત્રિકોની સંખ્યા થશે. આભાર સહ... " ટ્રસ્ટી : ઓસવાળ ચેરીટીઝ! Page #963 -------------------------------------------------------------------------- ________________ ગણિત સમાચાર સાવરકુંડલામાં અનેરી શાસન પ્રભાવના છે ઐતિહાસિક ૧૦૦+૧૦૦+ ૮૭ મી એળીની મંગલમય પૂર્ણાહુતિ 66 તપસ્વી સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ્ય રાજતિલક સૂરીશ્વરજી મ. સા.' ની ઉપલબ્ધ ઇતિહાસ અનુસાર અોડ ગણી શકાય તેવી વમાન તપ ની ૧૦૦+૧૦+૮૭ મી એળી (૧૩૯૨૮ આખિલ+૨૮૭ ઉપવાસ) જેઠ સુદ ૧૦ રિવવારે પૂર્ણ થવા પામી તેઓશ્રી તથા પૂ. આ શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં આ ઉત્સવ ઉજવાયેા. જે શુદ્ઘ ૩:- રવિવારથી- જેઠ સુઇ ૧૦ રવિવાર સુધી પ્રારંભાયેલા આ દીવસના ઉત્સવમાં પૂજાએ અઢાર અભિષેકા, તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી બ્રહદ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર, જિનેન્દ્ર ભક્તિ અર્થે ખુબ સુંદર રીતે ભણાવવામાં આવેલ... જેઠ સુદ ૬ઃ- ધનાથ જિનાલયની ધ્વજા રાહણ ના દીવસ યાગાર દીવસ હતા પ્રભુજીને કા રૂપ બાલી ખેાલીને ધ્વજા ચડાવવાના લાભ શેઠ છેટાલાલ મણીલાલ પરીવારે લીધેલ તે દીવસે ૩૫ રૂપિયાનું સંઘપૂજન તથા મેક ની પ્રભાવના થયેલ. જેઠ સુદ ૭:– શાંતિનાથ જિનાલયની ધ્વજાના દીવસ પણ ખુબ રંગે ચંગ ઉંજ વવામાં આવેલ. જેઠ સુદ ૮ –: ૫'જામ દેશેાદ્ધારક શ્રી આત્મારામજી મહારાજની ૧૦૧ મી સ્વત્ ગૃહણ તિથિ નિમિતે સુંદર ગુણાનુવાઢ થયેલ... જેઠ સુ૪ ૯ઃ – પૂજ્યશ્રીની એળીાં અંતિમદિને આયાંખિલની વાત મુકાતા સવમાં ૨૬૦ જેટલા આયખિલ થયા દરેકને ૮૭ રૂપિયાની પ્રભાવના આપી બહુમાન કરવામાં આવેલ જેઠ સુદ ૧૦ :-- તપેામૂર્તિ પૂજયશ્રીએ મંગલાચરણ ફરમાવ્યા બાઇ પ્રારભમાંજ ૧૦ મિનિટ સભાને તંપ સય’મ અંગે ઉોધન કરતા અનેક પુન્યાત્માએ એ વધ માન તપનાં પાયા આદિના નિયમા ગ્રહણ કરેલ ત્યારબાદ ગુરૂગુણગીત,. પૂ. આ. ભ. શ્રી રાજશેખર સૂ. મ. સા. નુ પ્રવચન, ગુરૂપૂજનની ખેાલી તથા ઉપકરણની ખેલી ખેાલાતા Page #964 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ : : શ્રી જૈન શાસન અઠવાડિ] છે ખુબ રંગ જામ્યો. ત્યારબાદ પૂ. આ. શ્રી વિદ્યાનંદ સૂ.મ.સા.નું પ્રવચન થયું... છેલ્લે વર્તમાનમાં ચાલી રહેલ ઘોર હિંસા અંગે અતુલભાઇ (સી.એ) એ વાત કરી સભાને સ્તબ્ધ બનાવી નાંખેલ. છેલ્લે પૂજ્યશ્રીનાં રોમેરોમ માં વસી ગયેલી જીવદયાની ટીપની વાત મૂકાતા જ લાખ રૂપિયાનું ફંડ થયુ. પણ સાવરકુંડલા માટે ઐતિહાસિક ગણી શકાય તે સુવર્ણની ચેને બંગડીઓ, વીંટીઓ આદિની વર્ષા થઈ. અને ૬૧ રૂપિયાનું સંઘપૂજન થયેલ. શ્રેયાંસ જિન ભક્તિ મંડળ-મલાડ તથા મુકેશ નાયકે પ્રભુભકિતમાં ! રમઝટ મચાવેલ તે નવીનભાઈ (જામનગરવાળા) એ સુંદર વિધિ વિધિાન કરાવેલ... એકંદરે સાવરકુંડલા માટે સંભારણું તુય બની ગયેલ આ ઉત્સવમાં શેઠ શ્રી છોટાલાલ મણિલાલ પરિવારે તન મન ધનથી લાભ લઈ જે ઉદારતાના દર્શન કરાવ્યું. તે ખરેખર છે અનમેદનીય બની જવા પામેલ. ગુરૂપૂજનને ચઢાવે બે લાખ સત્યાંશી હજાર... ? ઉપકરણ વહરાવવાની બેલી પંચોતેર હજાર બસે સત્યાંશી... જીવદયામાં સાડા ચાર છે. છે લાખથી અધિક રેડ... તથા સેના–હીરાનાં દાગીના. શ્રી પ્રકાર તીથ માર્ગ દર્શક પૂજય આચાર્યશ્રીની -- દક્ષિણ મહારાષ્ટ્રમાં પધરામણી -- પૂ. કર્ણાટક કેસરી આ. ભદ્રંકર સૂ.મ.ના પટ્ટધર પૂ. ઋાર તીર્થ મા ઠર્શક પૂ. ૧ છે આ. શ્રી પુણ્યાનંદ સૂ.મ.પૂ. પ્રવચનકાર પં. મહાસેન વિ. ગણિવર આદિ ઠા ૭ પૂના શાશ્વતી એાળી આરાધના કરાવી. કેરેગાંવ રહિમતપુર થઈ સસ્વાગત સહ વીટા પધાર્યા છે શા. કાંતિલાલ રાજારામ પરિવાર તરફથી શ્રી અહમ્મહાપૂજન ૩ દિન ઠાડથી થયું ત્યાથી કવલાપુરતીર્થ યાત્રા કરી સ્વાગતસહ સાંગલીનગરે પધાર્યા મહાવીર સ્વામી કેવલ 5 કલ્યાણકની સમૂહ આરાધના થઈ પ્રવચનમાં સંઘ પુ. આદિ થયા ત્યાંથી કુંભેજ તીર્થની યાત્રાથે સામૈયા સાથે પધાર્યા ત્યાંથી વડગાંવ થઈ કેહાપુર ભક્તિનગર પ્રભાબેન કીતિલાલ શા. ના ૫૦૦ આય. એકાંતરાના પારણા નિમિત્તે પૂજ્યશ્રીનું સામૈયું - પ્રવચન | પગલા. સંઘ પૂ. સિદ્ધચક્રમહાપૂજન આદિ ઠાઠથી થયેલ. ૯ દિન ભક્તિનગરમાં સ્થિરતા કરેલ બાદ મહાવીરનગર સંઘની વિનંતિથી છે સામૈયા સહ પધારેલ, રોજ પ્રવચનમાં સંઘ પૂતથા જે. સુ. રના પૂ ધર્મઢિવાકર આ. શ્રી ભુવનતિલકસૂરિ મ.સા.ની ૨૫ મી પુણ્યતિથિ ઉજવણીરૂપે ગુણાનુવાઢ તથા ૩૫ રૂ.નું સંઘ પૂ. બપોરે ઉવસગ્ગહરં મહાપૂજન નારીયલની પ્રભા. આદિ ઠાઠથી બીજે દિન ઋાર૨ મલજી આદિના ગૃહાંગણે પગલા ચતુર્વિધ સંઘના કરેલ, ૫ રૂ. સંઘ પૂથયેલ, દિન૧ { સ્થિરતા બાદ ગુજરી સંઘમાં સામૈયા સહ પધારેલ, સંઘ પુ. થયેલ બાત પુજ્યશ્રીની / Page #965 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૫-૪૬ તા. ૧૫–૭–૭ : : ૯૮૧ આ નિશ્રામાં જ શ્રી સીમંધરસ્વામીના વરઘેડા આદિના ચડાવા સુંદર થયેલ. જે. સુ. ૧૦ એટલે શાહપુર સંઘના આંગણે સોનેરી સૂરજ ઉદિત થયેલ સંધના દરેકના હૈયામાં 5 આનંદ સાગર ઉછળી રહેલ. ૮-૩૦ વાગે ચોમાસા પ્રવેશની શુભ શરૂઆત થયેલ વિવિધ ૬૮ ગલીઓ તથા મંગળ છે કલશે પ૧ શણગારેલા ૩ બેંડ ૫ ઘેડા અઢિ સાજ સાથે ૧૦-૩૦ વાગે હીરાભવન R મધ્યે સામૈયું ઉતરેલ શ્રી શાંતિ પ્રભુના દર્શન કરી પૂજ્યશ્રી પાટ પર પધારી મંગલા{ ચરણ કરી બાળકેએ સ્વાગતગીત સુંદર ગાયેલ. જ્યતીભાઈ વડેચા એ સ્વાગતભાષણ A કરેલ. બાઇ જમનાદ્રાસ ભાઈના હસ્તે “ચિંતનનો ચંદરવો” નામના પુસ્તકનું વિમોચન થયેલ બાદ કાંબળી હોરાવેલ અને ગુરૂપુજન કરેલ. ત્યારબાઝ પુ. પંન્યાસજી મ. તથા મુ. સંયમસેન. મ. નું પ્રવચન થયેલ. અંતે મુનિ વિક્રમસેન વિ.મ. પાંચ મિનિટ પ્રવચન થયા બાદ સર્વમંગલ થયેલ ? + માંગલિક નિમિતે ૧૨૦ આયં. થયેલ દરેકનું સન્માન કરેલ અને પ્રવચન બાદ ભાગ્ય છે ૬ શાળીયો તરફથે ૩૦ રૂ. સંઘપુજન થયેલ અને શ્રી સંઘ દ્વારા સ્વામિવાત્સલ્ય થયેલ ૧ * બપોરે લક્ષમીપુરીથી સીમંધર પ્રભુને વરઘોડે ઠાઠથી ચઢેલ, જે. વ. ૧ ના લક્ષમીપુરી ! સંધમાં સામૈયા સહ પધારેલ પાંચ દિન સ્થિરતામાં સંઘે પ્રવચનમાં સુંદર લાભ લીધેલ છે * રોજ સંધ પુ. થયેલ. જે.વ.૬ ના ગુજરીસંઘમાં પધારેલ, અમીચંદની રાઠોડના ગૃહમંદિરે શ્રી સંઘ સાથે વાજતે ગાજતે પધારેલ, સાલગિરિ નિમિત્તે પુજા ભણવેલ. સંઘવી છે. કે નિવાસમાં ગૃહમંદિરમાં સંઘ સાથે પુજ્યશ્રી પધારેલ. છે અઢાર અભિષેક વિધાન થયેલ શાહપુરીના આંગણે અસુર ના પધારશે. સુ.૭ થી { ગ્રંથવાંચન પ્રારંભ થશે સુ. ૧૦ થી ૧૦૮, પાશ્વતપ સામૂહિક પ્રારંભ થશે. બેનને ૬ આરાધનાથે સા. ઉદયપ્રભાશ્રી ઠ ૫ પધારેલ છે. કુંભેજ તિર્થ–પુજ્યશ્રીની આજ્ઞાથી છે. ૧ મુનિસંયમસેન વિ. મ. ની નિશ્રામાં ૧૫ વર્ષીતપ પારણાને ઉત્સવ ઠાઠથી થયેલ, તથા છે. ભાતીખાતાને પ્રારંભ ઉપર થયેલ. શિરોલી તીર્થ શ્રી સીમંધર તીર્થમાં નૂતન પ્રભુને, નગરપ્રવેશ અને હોલમાં છે સ્થાપના તથા પુજનીય પ્રભુસીમંધરની ચલપ્રતિષ્ઠા, સંધજમણ આદિ જેઠ સુ. ૧૧. ના ? પાવન દિને પુજ્યશ્રીની નિશ્રામાં ઉત્સાહ ઉમંગ પુર્વક થયેલ. કામળી આદિ વહોરાવેલ. $ Page #966 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ : ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) - થાનગઢ–અત્રે શ્રી અજીતનાથ પ્રભુજીના દેરાસરની વર્ષગાંઠ પૂ. આ. શ્રી વિ. {જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં ઉજવાઈ. તા. ૨૭-પ-૯૭ ના સ્વાગત થયું. પ્રવચન, પ્રભાવના થયા. બીજે દિવસે વિજાની બોલીએ સારી થઈ. ૧૮ અભિષેક થયા બાઢ શ્રી પ્રફુલભાઈ કેડારી તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું. બપોરે તે તથા તેમના સંબંધીએ વિ. તરફથી પ્રવચનમાં પ-૫ રૂા.નું સંઘપુજન થયું. ' ત્યાંથી તા. ૨૯-૫-૭ના ઓશવાળ કેલેની તરણેતર રેડ પર પૂ.શ્રી સ્વાગત છે પધાર્યા. ૪ દિવસની સ્થિરતામાં દરરોજ ત્રણ-ત્રણ વ્યાખ્યાન થતા હતા. ભાવિકોએ ખૂબ લાભ લીધે. ચંદુલાલ મૂળચંદભાઈને ત્યાં પુજા ભણઈ તથા પ્રેમચંદ્ર કાલીઢાસ શાહને છે ત્યાં જામનગરથી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ બોલાવી ઠાઠથી પૂજા ભણાવાઈ. ? . પૂ.શ્રી રાજકેટ થઈ જામનગર પધાર્યા છે. * રાજકેટ-પૂ.શ્રી જંકશન ઉપર જેઠ સુદ-૩ જનતભાઈ કેશવજી મારૂ તથા ! 1 જયસુખલાલ શાંતિલાલ તથા કેતન પ્રેમચંદભાઈને ત્યાં પધાર્યા, પ્રવચન થયું. બીજે છે 1 દિવસે પાનાચંદ પઢમશી ગુઢકાને ત્યાં તક્ષશિલા પધારતા સવારમાં પ્રવચન થયું ત્યાથી કાલાવાડ રોડ પર ભરતભાઈ ગેલેકસી પ્રિન્ટર્સને ત્યાં પધાર્યા. બપોરે પ્રવચન પ્રભાવના છે 1 સંધપુજન વિ. થયું. " જેઠ સુદ ૫ ના વર્ધમાનનગર નવા જયરાજ પલેટમાં શાહ મનસુખલાલ જીવકે રાજને ત્યાં પધાર્યા તેમના તરફથી ૫-૫ રૂા. સંઘપુજન થયું. બાઢ સંઘ તરફથી સામૈયું - પ્રવચન પ્રભાવના થયા. પાંચ દિવસ સુધી સારો લાભ લીધે દરરોજ સંઘપુજન વિ. થતા. ૨ જેઠ સુદ ૯ રણછોડનગર પધાર્યા ત્યાં બપોરે ઠાઠથી પૂજા ભણાઈ રાત્રે ભાવના ! થઈ. જેઠ સુદ ૧૦ ના રણછોડનગર શ્રી સુમતિનાથ દેરાસરે હરગણ મેરગ દોઢીયા પરિવાર છે તરફથી ૧૮ અભિષેક તથા ધજા ચડાવી એસવાળ તપગચ્છ સંધ તરફથી સાઘર્મિક વાત્સલ્ય થયું. બપોરે પ્રવચન પ્રભાવના થયું. અભિષેક માટે પ્રકાશભાઈ દેશી તથા છે પુજા ભક્તિ માટે જામનગરથી શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલા જેઠ સુદ ૧૧ શ્રમજીવી સોસાયટી સસ્વાગત પધાર્યા. ધજા પારેખ કલ્યાણજી વનમાળી દ્રાસ તરફથી ચડાવાઈ બાદ પ્રવચન થયું. જીવઢયાની ટીપ સારી થઈ બાક સંઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું.' વર્ધમાનનગરમાં પિતાશ્રી જેચંદદાસ વિઠલદાસ શાહના શ્રેયાર્થે તથા માતુશ્રી સૂરજબેનના જીવંત મહોત્સવ રૂ૫ બે દિવસને ઉત્સવ તેમના પરિવાર તરફથી યોજાય છે પૂશ્રી જેઠ સુદ ૧૨ ના જયેરાજ પ્લોટ તેમના ઘેર પધાર્યા, ત્યાંથી સામયું થઈ ઉપાશ્રયે Page #967 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અંક ૪૫+૪૬ તા. ૧૫૭–૭ : .: ૯૮૩ છે આવી પ્રવચન સંઘપુજન વિ. તેમણે કહ્યું. બપોરે ઠાઠથી પંચકલ્યાણક પૂજા ભણાવાઈ. ઇ જેઠ સુદ ૧૩ ના સવારે ઠાઠથી શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાયું. ઘર માટે અપુર્વ પ્રસંગ છે હતા તેમના બેનો દિકરીઓ તથા સૂરજબેનના ભાઈ બહેને વિ. ઘણું સગા સંબંધી { આવી ગયા હતા અનેરૂ ઉત્સાહનું વાતાવરણ હતું. જીવયાની ટીપ સારી થઈ વિધિ છે 4 માટે બોટાદર્થ શ્રી મોહનલાલ હઠીચંદભાઈ તથા પુજા ભકિત બંને દિવસ ભાઈ અનંતરાય નગીનદાર. શાહે સુંદર રીતે ભણાવી હતી. પ્રોળ-અને પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂમ. આદિને વર ૨ ના પધારતા મધુભાઈ ! { ડાહ્યાલાલ દોશીને ત્યાં સંઘપુજન થયું અને બાદ સંઘ તરફથી સામૈયું થયું આખા કે સંઘની હાજરી હતી. દેરાસર ચૈત્યવંદન કર્યા પછી પ્રભાવના થઈ બપોરે પ્રવચનમાં છે હાલ પગારી ભરાઈ ગયા પ્રભાવનાઓ થઈ વરસાસને કારણે વઢ-૩ તથા ૪ સ્થિરતા થઈ બપોરે પ્રવચનમાં ચિકાર હાજરી જુદા જુદા ભાવિકો તરફથી પ્રભાવના વિ. થયા ૨ સંઘમાં ઘણે (ઉત્સાહ આવ્યું. જામનગરથી સંઘ આગેવાન તથા ભાવિકે પધાર્યા હતા. જામનગર–કામદાર કોલોનીમાં ભાઈશ્રી હંશરાજ ઘેલજીભાઈનો જામનગર આવતાં પ્રથમ પધારવાનો આગ્રહ હતા તેમના ચિ. ભરતભાઈ જામનગરનું ચાતુર્માસ { નકી થતાં ભદ્ર શ્વરજીમાં આગ્રહભરી વિનંતિ પણ કરી ગયા હતાં. જેઠ વઢ ૯ શનિવારે પૂ.શ્રી તેમને ત્યાં પધાર્યા તેમને ઘેરથી સામૈયું થયું. પ્રવચનમાં કામળી કપડા વહોરાવી ? સંઘપુજન કર્યું. શ્રી ભરતભાઈ એસવાળ શિક્ષણ રાહત સંઘના હાલ પ્રમુખ છે, તેમાંના એસ8 વાળ સેન્ટરમાં બટેટા, રીંગણા વાપરવાની છૂટ લેવાઈ હતી તે અંગે જામતગરના કે પ્રતિનિધિઓ તથા જ્ઞાતિજનોએ બંધ કરવા પત્ર આપેલ. આ બાબતમાં સંઘની કાર બારીએ બટેટા, રીંગણા સહિત સંપુર્ણ કંદમૂળ નહિ વાપરવાનો નિર્ણય કર્યો અને જનરલમાં પ્રતિનિધિઓ સમક્ષ શ્રી ભરતભાઈએ રજુઆત કરી જેને અસાધારણ સફળતા મળી સંપુર્ણ ડેલીગેટેએ હાથ ઉંચા કરી આ નિર્ણયને બહાલી આપી અને જય છે - જયકાર થઈ ગયા. એમાં માઈ તથા કાંતિભાઈએ આ મહેનત કરેલી તેમણે તથા પ્રમુખશ્રી ભરત- ૬ ૧ ભાઈએ ખુસાલીમાં સરબત વિ. દરેકને પાઈ આનંદ વ્યક્ત કર્યો હતે. આ સર્વાનુમતે 5 ઉત્તમ નિર્ણય લેવા બદલ સૌને ધન્યવાર છે. વ8 ૧૦ ના પ્રવચનમાં શ્રીમતી હીરાબેન દેવરાજ હર ઝવેરચંદભાઈ તરફથી છે પ્રભાવના વઢ ૧૧ ના શાહ અમૃતલાલ દેવશીભાઈ નાગડા તરફથી સંઘપુજન થયું હતું. 3 - Page #968 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડીક) { પટમા સીટીમાં પૂજ્યયાદની પાવન પધરામણી પટના સિટીમાં પૂ. આ. ભગવંત પ્રભાકર સૂ. મ. પધાર્યા અને કેને ખૂબ લાભનું કારણ બનેલ છે. રજુબીભજી અને સુઢશન શ્રેષ્ઠિ મહર્ષિની દેરી છે. આ દેરી તાંબરની માલિકીની છે છે છતાં શ્રેષ્ઠિ સુઢશન દેરી ઉપર દિગંબરે પિતાનું બોર્ડ ચઢાવેલ, તેમનું બોર્ડ છે. ઉતારી દીધું. કિગંબરેએ આ પવિરા બોર્ડ ઉપર કાળા કલર કર્યો અને જલસ સાથે છે પૂ.પાઠની નિશ્રામાં ભાઈ બેને અહીંથી ચાર કિલો મિટર દૂર રજુબીભજી સુઢશનની છે દેરી ઉપર ગયેલ ત્યાં પૂજા વ્યાખ્યાન કરતા પૂ.શ્રીએ સુદર્શન દેરીને પ્રાચીન કોપી છે ઉપર અતિ સુંદર ઇતિહાસ કહ્યો હતે. ઢિગંબરો તે મારું મારા બાપનું, તારામાં મારે છે ભાગ. મહત્વ પૂ.શ્રી ૦ કલાક ઉપર એક ઘાયું વ્યાખ્યાન કરેલ. સહુનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. - પટના સિટીમાં ઘણું ખેઠની વાત છે સુપના અષ્ટપ્રકારી પૂજાના ચડાવા તેમજ 8 ભંડારના પૈસા આઠ આની સર્વે સાધારણમાં જાય છે. પૂ.શ્રીના ઉપદેશથી ને હવે એ બધું બંધ થયેલ છે. ઘટ ખૂબ મધ્યમ છે. અહીંથી સાધારણના પાંચ હજાર થાય ! તેમ છે. બાકી બહારથી સર્વે સાધારણની ટીપ કરીને આ ઢોષમાંથી નિકળી જવા છે પુશ્રી પ્રેરણા કરી રહ્યા છે. અહીં આઠ દિવસનું જ્ઞાન સત્ર થયેલ દેરાસરની શુદ્ધિ માટે શ્રેષ્ઠિ સુઝશન છે મનોરમા મહિલા મંડળ તેમજ યુવક મંડળ બનાવેલ છે અને પાઠશાળાની ગોઠવણ થયેલ છે કે ખૂબ અજ્ઞાન છે પૂજ્યશ્રીએ જણાવ્યું છે કે–દેરાસર બનાવવા કરતાં જે સંઘ છે દેવદ્રવ્યમાં ડેબેલે છે તેને કાઢવામાં વધુ લાભ છે. - અહીં ૩ ધર્મ સ્થાનકે સાચવવા માટે સર્વે સાધારણ જોઇએ પુતેએ લાભ ? લેવા જેવો છે. અહીં ખૂબ ઐતિહાસિક ભૂમિ છે તત્વાર્થ ચૂકના રચયીતા ઉમાસ્વાતિ મ. તથા ૪ ઉથી નવન આચાર્ય ચંદ્રગુપ્ત અશોક રજુબીભજી સુદર્શન શેઠ આદિની મંડીત આ 5 ભૂમિ છે. આ મિમાં પૂજ્યશ્રીએ સૂરિ મંત્રની એક પીઠીકાની આરાધના કરેલી છે. તે - સાભાર સ્વીકાર-ચિંતનને ચંદર-લે. પૂ. આ. શ્રી વિ. વીસેન સૂ. મ. છે પ્રાપ્તિસ્થાન-લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન, રાજેશ એન. શાહ બજારમાં છાણ (ગુજ.) { પાંદડાના આકારના પેજમાં વિવિધ ચિંતને આકર્ષક આર્ટ કાર્ડમાં લેમીનેશન સાથે છે. તે મૂલ્ય રૂા. ૩૪–૦૦ પૂ. સાધુ-સાધ્વીજી તથા જ્ઞાન ભંડારેને ભેટ છે. Page #969 -------------------------------------------------------------------------- ________________ પરમાર - ૫ બોધકથા :– છે તે લાભ કયાંથી થાય? –પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે એક ગામમાં એક આગેવાન રહેતા હતા. તેમને સત્સંગ કરવાનો ઘણે શેખ 1 ઇ હતે. તે આવે નહિ ત્યાં સુધી સાધુ મહારાજનું વ્યાખ્યાન પણ શરૂ થઈ શકે નહિ ! તેવા તે શ્રોતા હતા. એકવાર સમયસર તેઓ આવી શકયા નહિ. તેથી લોકે સાધુ છે છેમહારાજને કહે કે, હજી રાહ જુઓ. ખરેખર જેટલી શ્રીમતની લોક ઉપર અસર છે છે પડે તેટલી જે સાધુ ભગવંતની પડે તે કામ થઈ જાય. પણ સાધુ મહારાજ કહે તેમ ? જ ન ચાલે. તેમણે તો વ્યાખ્યાનને પ્રારંભ કર્યો. તે તે દ્વિવસે ભાગ્યશાળીના દર્શન જ છે તે દુર્લભ બન્યા. બીજે દિવસે પાછા નિયમિત રીતે હાજરી આપી. તે સાધુ મહારાજે ! | સ્વાભાવિક સાહજિકતાથી પૂછયું કેકાલે કેમ નહતા આવ્યા તે તેઓ કહે કે મારે : છે દશ વર્ષને છોકરો મારી સાથે આવવા તૈયાર થયો. તેને સમજાવવામાં સમય ગયો. છે તે સાધુ મહારાજ કહે કે-લાવવો હતે ને? ત્યારે તે ભાગ્યશાળી કહે કે-“સાહેબ ! ! છે અમારી બુદ્ધિ નો પાકટ થઈ ગઈ છે. અમે તમારી કઈ વાતમાં આવીએ તેમ નથી ! છે તેવી પાકી બુદ્ધિના છીએ. જ્યારે તે કાચી બુદ્ધિને બાળક આપની વાતમાં ઝટ આવી જાય !” આવા શ્રોતા હોય તે લાભ થાય ખરે? માત્ર તે ગર્વ લઈ શકે કે એક પણ 4 વક્તાને સાંભળ્યા વિના રહેતું નથી. પણ હૈયામાં જે સમજ પેઢા થવી જોઈએ, અમલ | કરવાનું મન થવું જોઈએ તે કદી ન થાય. માટે શ્રી જિનવાણ શ્રવણ હયાને સુધારવા અને જીવનમાં અમલ કરવા કરવાનું છે. આ ગુણ સૌ પામે તે જ મંગલ કામના શાસન સમાચાર–રૂનીતીર્થઅત્રે શ્રી ગોડીજી પાર્શ્વના સ્વામી પ્રાસાદે પૂ. આ. શ્રી ક૯૫જય સૂ. મ. સા.ની શુભનિશ્રામાં પૂ.આ.શ્રી વિનયચંદ્ર સૂ.મ.સા.ના સમાધિ - પુર્ણ સ્વર્ગારોહણ નિમિતે તથા મૂળનાયક શ્રી ગેડી પાર્શ્વનાથ ભગવાન પરિકરની છે. પ્રતિષ્ઠા નિમિતે હૈ. વ૮ ૧૪ થી જેઠ સુદ્ધ–૩ સુધીને શ્રી નમિઉણ પુજન અત્ય’ અભિપેક બૃહદ નંદાવૃત પુજન જલયાત્રાને વરઘોડો શ્રી બૃહ અષ્ટોત્તરી સ્નાત્ર યુક્ત જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયેલ. પાંચ દિવસ સંઘજમણ થયેલ વિધિ વિધાન છે જામનગરવાળા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ સુંદર રીતે કરાવેલા. જેઠ સુઢ-૧ના થરા મહોત્સવ નિમિતે પધારેલ. બાઢ પુ.શ્રીએ અષાઢ સુદ્ર-૨ રવિવારના ખીમાણુ મુકામે ચાતુર્માસ પ્રવેશ કરેલ. - - - - - - - - - - - Page #970 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. એન. ૮૪ વહooooooooooooooooooo. 0 પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી છે. - TU TU 0િ SW સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા ૦ ૦ ૦ ૦ ૦ ak૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૐ . મશ્ન જોઇતું હોય તે મોક્ષ કઠીન નથી. ન જોઇતું હોય, તેને મિક્ષ કદિ ન મળે. તું 6 સાધુને કઈ અધર્મ કરવાની જરૂર નથી. તમારે અધર્મ કર્યા વિના ચાલે તેમ નથી. તું છે માટે જ ધર્મ સમજેલાંને ગૃહસ્થપણું ગમે જ નહિ. સાધુપણું જ ગમે. છે . આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહસ્થપણું જ ગમે છે તે છે તે સૂચવે છે કે ધર્મ સમજાય નથી. ā દેવગુરૂ-ધમધમી અને ધર્મની સામગ્રી ધર્મ કરાવનાર છે અને અધર્મ થી બચાવ- ૐ નાર છે. | . આજે મોટેભાગે ધર્મની સામગ્રી વસાવવા “ભિખારી છે. સંસારની-પાની સામગ્રી વસાવવા “શ્રીમંત છે. ૪ . સંસારમાં જ મજા આવે અને મોક્ષને જેને ખમ નહિ તે બધા પાપી છે . આજનું બજાર એટલે પાપ કરવાનું ખુલ્લું મકાન. બજારમાં પાપ કરવા જ જાય. ધંધે પાપ તે ઠીક પણ ધંધામાં ય પાપ કર. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તે આઠમી ગમે તેટલું ભણે–ગણે તે ય પાગલ ગણાય. સાધુપણું મૂળમાં સારું છે. ગૃહસ્થપણું મૂળમાં ખરાબ છે. તમે કર્મના મિત્ર છે, ધર્મના શત્રુ છે. ધનવાને જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચોર જેવા કે. - કે સારો લાગવો–માનવે તે મિથ્યાવ. આ-આ બધું મને મળે તેનું નામ છે અવિરતિ. તેના ક્રોધ–માન-માયા-લોભ ખીલેલા જ હોય. તેને લઈને તે ન કરવાના છે કામ કરી કરીને સંસારમાં રખડે. છે જીવને ખરાબ કરનાર પ્રમાઢ છે. శంంంంంంంంంంంంంంంం :00000* જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહે૨ (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું . ૦ ૦ ૦ ૦ ૦ Page #971 -------------------------------------------------------------------------- ________________ =સૂર 98 39 नमो चउविसाए तित्थ्यतणं उस भाई महावीर पज्जव सापाणं શાસન અને શાન્ત છ તથા પ્રચારનું ૪) સામા શાસન સી. V Received 9 સવિ જીવ કરૂં. અઠવાડ આત્મજ્ઞાન જ સાચુ જ્ઞાન છે. આત્માજ્ઞાન હિ વિદુષાસાત્મજ્ઞાનેન હન્યતે। તપસાપ્યાત્મવિજ્ઞાન હી ગૈસ્તતુ ન શક્યતે ॥ પંડિત પુરૂષો આત્માના અજ્ઞાનને, આત્માના જ્ઞાન વડે જ દૂર કરે છે. આત્મ જ્ઞાનથી રહિત પણે કરતાં તપ વડે પણ આત્માંનું અજ્ઞાન દૂર થવું શક્ય નથી. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ છઠ્ઠી પુણ્યતિથિ વિશેષાંક એક ૪૭+ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-36I005 ४८ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ મેં માં કેવા રે મ श्री महावीर चैन आरापना केन्द्र, रा લિ. માંથીગમ, બિન-382039; Page #972 -------------------------------------------------------------------------- ________________ [ પૂ. આ. ભ. શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ છે સ્મૃતિ વિશેષાંક (શ્રી મહાવીર શાસન અંક ૫+૬)સુધારે-વધારે આ વિશેષાંક સુંદર અને વાંચવા યોગ્ય બન્યો છે તેવા ઘણા પત્ર મલ્યા છે ? { તે માટે તેમનો આભાર માનીએ છીએ. વિ. તેમાં લખાણ રહી જવા તથા નામ વિ.માં ફેરફાર થયો હોય તે માટે નીચે મુજબ સુધારા વાંચો. – રકમ છાપવી રહી ગઈ તેની યાદી – 4 રકમ રૂા. નામ ૨૦૦૧] એક ભાવિક સદ્દગૃહસ્થ પૂ.સા. શ્રી છે ૫૦૦૦) શ્રી જૈન વે. મૂ. સંઘ પૂ. . મદનરેખાશ્રીજી મ. ઉપદેશથી 8 શ્રી ખેમંકર વિજ્યજી મ. પ્ર. સા. ૨૦) અચલચંદજી અમીચઢજી પૂ. પં. છે શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.ના સદુપદેશથી શ્રી દર્શનરત્નવિજયજી મ. ના છે શરત " (રાજસ્થાન) ઉપદેશથી જાલોર ! ૧ ૧૧૧૧શેઠ અરુણભાઈ સારાભાઈ પૂ. સાડવી સમુદાયમાં રહી રાયેલ ના મો 8 સા. શ્રી સુયશાશ્રીજી મ. ના પૂ.સા. શ્રી સુયશાશ્રીજી મ. ઠા. ૩ દેશથી અમઢાવાદ , સ્વયંપ્રભાશ્રીજી મ. ૧૦૦૦શા. મીશ્રીમલજી રુપાળ પૂ. મુ , વિમલયશાશ્રીજી મ. શ્રી કુમુદચંદ્રવિજયજી મ.ના ઉપ- , ભદ્રજ્ઞાશ્રીજી મ. ઉપદેશથી માલવાડા , દક્ષાશ્રીજી મ.(ક્ષાશ્રીજી મ.ના શિષ્યા) 5 1 વિ. સં. ૨૦૫૩ દિવાળી જાપ ; 5 દિવાળીને છઠ્ઠ આસો વઢ ૧૩–૧૪ બુધ ગુરૂ તા. ૨૯-૩૦ બે દિવસે છે દિવાળી આ વ૮ ૧૪ ગુરૂવાર તા. ૩૦–૧૦–૯૭ સાંજે શ્રી મહાવીર સ્વામિ સર્વજ્ઞાય નમ: ની ૨૦ માળ. -વદ ૧૪ ગુરૂવાર તા. ૩૦ ના પાછલી રાત્રે શ્રી મહાવીર સ્વામિ પારંગતાય નમઃ ૨૦ માળા તથા શ્રી મહાવીર સ્વામી નિર્વાણ દેવવંદન તથા તે બાઢ શ્રી ગૌતમ સ્વામી કેવળજ્ઞાનના દેવવંદન (વઢ ૦)) શુક્રવાર તા. ૩૧ નાખ્યહેલી સવારે બંને દેવવંદન સાથે કરવા.) -૨૦૫૪ કારતક સુદ ૧ શનિવાર તા. ૧-૧૧-૯૭ સવારે નૂતન વર્ષ પ્રારંભ સ્મરણ તથા ગૌતમ સ્વામી રાસ વાંચન. Page #973 -------------------------------------------------------------------------- ________________ Aહાદેદાર અધિકારીશ્વરજી મહારાજની છે . આ Lisiew grow eure eve obelodd P94 Mew yut2014 sol mau તંત્રીપ્રેમચંદ સેવાજી ગુઢકા (xord) હેમેન્દ્રકુમાર મનસુજલref (૨૪ ) :રેજ કીરચંદ ઐe a • wઠવાડિક • wwાપ્ત વિતા 8 શાક માત્ર • | worદ ભn & (જcomજ8) વર્ષ : ૯] ૨૫૩ અષાઢ વદ-૧૦ મંગળવાર તા. ૧૫-૭-૯૭ [અંક: ૪૭+૪૮ ; પ્રકીર્ણક ધર્મોપદેશક - પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 8 ૨૦૪૩, અષાઢ વદિ-૧૧ મંગળવાર તા. ૨૧–૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ ૧ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ને ૧ મિચ્છામિ દુકડમ (પ્રકરણ ૧૮ મું ચાલુ) -અવ૦) 5 સાધુપણા માટે તરફડતે હોય તે જ શ્રાવક કહેવાય. તે જ સમકિતી કહેવાય. સાધુપણાનો ખપ નહિ તે શ્રાવક નહિ, સમકિતી પણ નહિ. સાધુ પણ દિવસે દિવસે આગળ વધવાની ઈચ્છાવાળો જોઈએ. મેક્ષને અથી નહિ તે થમ નહિ અને સાધુપણાનો ! છે અથી નહિ તે મોક્ષને અથી ન કહેવાય, મેંઢ બાલનાર કહેવાય. ભગવાને ધર્મ મોક્ષ છે માટે જ કરવાનું કહ્યો છે. આજ ના ધર્મ કરનારાને પણ કોઈ ધર્મ કરે કે ન કરે તેની ચિંતા નથી. તમારે છે છેક દુર્ગતિમાં ન જાય તેની ચિંતા તમને છે ખરી? તમે કહો કે અમને અમારી જ ચિંતા નથી તે બીજાની ક્યાંથી કરીએ? તમારે દુર્ગતિમાં નથી જવું અને સદગતિમાં ન જવું છે તે વિચાર પણ છે? દુર્ગતિમાં જવું પડે તેવું એક પણ કામ નથી કરતા. ન કરવુ પડે તે ભારે દુઃખ થાય છે તેમ કહી શકે છે ખરા? આજે નાના વેપારી મ માટે વેપાર નથી કરતા તે કરવા નથી માટે કે કરવાની ત્રેવડ નથી માટે નથી કરતા? નાના માણસને પોતે મહારંભી નથી થઈ શક્તા તેનું દુઃખ છે. પ્ર - આરંભી સારો? મહારભી સાથે કે મહારંભની ઇચ્છાવાળો સા? . - Page #974 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ઉ– બધા જ ખરાબ. “વિણ ખાધે વિણ ભેગવે ફેગટ કર્મ બંધાય. જે જીવ છે કરી કાંઈ ન શકે પણ કરવાના વિચારમાં જ એવાં કર્મ બાંધે જેનું વર્ણન. ન થાય. આ આવા જીવો શ્રાવક પણ બને નહિ, સમક્તિ પણ પામે નહિ. સમક્તિ પામવા માટે આ છે ને દુનિયાના સુખને ભૂંડું માનવું જ પઠશે, દુઃખને સારું માનવું પડશે. તે ૨ ખ ઉપર છે જે રાગ થાય છે તેને બદલે તેના ઉપર દ્વેષ કરે પડશે અને દુઃખ ઉપર કે દ્વેષ થાય છે 1 છે તેના ઉપર સદ્દભાવ કરવો પડશે. પાપ કરીએ તે દુખ આવે જ તે દુ ખ ઉપર જ છે ગુસ્સો કરીએ તે આપણા જેવો બેવકૂફ બીજો કેણ છે? મારે તમને બધાને સ શ વિચાર T કરતા તે કરવા જ છે. માણસને જીવતા આવડે, માણસ માણસ બની જાય તો તે મરીને સારી છે છે ગતિમાં જ જાય દુર્ગતિમાં ન જવું હોય અને સારી ગતિમાં જવું હોય તે તે આપણા 4 | હાથની વાત છે. તમારે સદગતિમાં જવું છે તે પરિગ્રહ ગમે છે ? સભાઃ આપને જવાબ આપીએ તે પાંજરામાં રહેલા ગુનેગારની જેમ આપે છે ઉલટતપાસ કરે છે. ઉ– તમે પેટે જવાબ ન આપે, મને પણ ઠગો નહિ અને તમારી જાતને છે પણ ઠગે નહિ માટે ઉલટ તપાસ કરવી પડે છે. ભગવાન કહી ગયા છે કે મહારંભ અને મહાપરિગ્રહ જેને ગમે, સારા લાગે તે છે બધા મોટે ભાગે નરકગામી જીવ છે શાએ કહ્યું છે કે– ઉત્સર્ગ માગે શ્રાવક અપારંભી અને અલ્પપરિગ્રહી હોય. તેને મહાપરિગ્રહી થવાનું મન જ ન હોય. જેમ જેમ પૈસા છે વધે અને મેહ વધતું જાય છે તે માને કે દુર્ગતિમાં જવાની તૈયારી થઈ રહી છે. 8 તમને બધાને આનંજ કામદેવાદિના પરિગ્રહની વાત યાદ છે પણ તેમના વ્રતની વાત છે યાત્ર નથી. તે બધા જેન કુળમાં જન્મ્યા ન હતા. તે બધા પહેલેથી મહાશ્રી તે હતા. પણ ભગવાનની એક જ દેશના સાંભળી અને ભર સભામાં ઊભા થઈને કહ્યું છે કે-“હે ભગવાન ! આપનું નિર્ગસ્થપણું એ જ અર્થ છે. એ જ પરમાર્થ છે બાકી બધું ખોટું છે. પણ તે લેવાની અમારી શક્તિ નથી માટે અમને શ્રાવકપણું આપો.” તેમણે જે ત્રતનિયમો લીધા તે તમારૂં ગજુ છે? તમારી તતની નોંધ જુએ તે થાય કે આવા ભીખારીને વ્રત કેમ આપ્યા હશે? ઘેર આવીને પોતાની સ્ત્રીઓ ને વાત કરી કે આજે ભગવાન મળ્યા, ભગવાનની દેશના સાંભળી, તે ગમી ગઈ અને આવાં આવાં વ્રત લીધાં, ને તો તેમની સ્ત્રીઓય ભગવાન પાસે જઈને શ્રાવિકાપણું લઈ આવી. તમારા ઘરની શી ? હાલત છે? તમારા ઘરના દરેક સભ્યો ધર્મ સાંભળી શકે તેવી વ્યવસ્થા કરે છે? જેને દુર્ગતિમાં ન જવું હોય તેને પૈસે કેવું લાગે? તે આરંભથી ગભરાય છે ! ન ગભરાય? તેની પાસે આજીવિકા જેટલા પૈસા હોય તે વધારે મેળવવાનું મન થાય? Page #975 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯–૩–૭ : : ૯૧ ૬ { તેની પાસે જે વધારે પૈસા હોય તે તે ધર્મની પ્રભાવના કરે. આજે તે જેમ મટે ૧ શ્રીમંત તેમ તે મોટેભાગે ધર્મને વૈરી! ધર્મથી દૂર રહેનારો ! ધર્મક્રિયા નહિ કરનારો! છે જેને લક્ષમી છોડવા જેવી ન લાગે તેના કાનની ફૂટી કેડિની કિંમત નથી. તમારી પાસે છે ને ઘણું ઘણા પૈસા હોવા છતા પણ હજી તમે પૈસા મેળવવા મહેનત કરો છો તે પ્રમથી 5 ૧ કરે છે કે લોભના યોગે કરો છો ? લભ ભૂ3 લાગે છે? દુર્ગતિમાં ન જવું હોય તે છે પૈસા-મટકાકિનો આરંભ ભૂડા લગાડવું જ પડશે. આજના ઘણું સુખી માણસોએ તે ૧ મંદિ– ઉપાશ્રયનો એંયડેંટ કર્યો છે. તેમના દર્શન ભાગ્યે જ અહી થાય. આજના બહુ મોટા શેઠીયાને પૂજામાં લાવવું હોય ને તેને સ્પેશીયલ આમંત્રણ છે આપવું પડે. તેના લેવા જવું પડે, જાય તો મૂકવા જવું પડે. તે શેઠ આવે તો પૂજા શેભે ન ! આવે તે પૂજા શોભે નહિ આપણી પૂજાની કશી કિંમત ન થાય? આવી માન્યતાવાળા પૂજા છે ભણાવીને ય પાપ જ બાંધેને? શેઠ આવે એટલે પૂજા ઝટ પતાવી દેવી પડે. તમારે મન તે 8 તે શેઠ નારાજ ન થવા જોઈએ. ગુરૂને તમે નારાજ કરી શકે ! જેને ધર્મ સાથે કશું સ્નાન છે સૂતક ન હોય તેવા પાપીઓનું તમને બહુમાન કરવાનું મન થાય છે પણ સાચા છેસાધર્મિકનું બહુમાન કરવાનું મન થાય છે? ધર્મ કરનારને આ બધી કુટે ખરાબ ન છે લાગે, તેથી અટકે નહિ તો તેની દુર્ગતિ પણ અટકે નહિ. ધર્મ કરનારા પણ જે દુર્ગતિમાં જાય તો તે ધર્મ કરતા નથી પણ પિતાના ? અધમ ને જ પુષ્ટ કરે છે. માટે હું વારંવાર પૂછું છું કે- જેને દુર્ગતિનો ભય હોય છે { તેને પૈસો કેવું લાગે? આરંભ કે લાગે? તમે બધા કહો કે- “આટલું સમજ્યા પછી હવે અમારે દુર્ગતિમાં તે નથી જ જવું માટે આરંભ-પરિગ્રહ બેટે માનીએ છીએ, 8 ન ટકે આરંભાટિ કરીએ છીએ, હજુ બંધ નથી કરી શકતા તેનું દુઃખ થાય છે.” છે. શા કહ્યું છે કે શ્રાવકે રાજ ઘરમાં કુટુંબને ભેગું કરીને ધમ સંભળાવવું જોઈએ. 8 આ પ્રણાલિકા જો તમે તમારા ઘરમાં શરૂ કરી દે તો તમારા ઘર સુધરી જાય. તમારા ઘર સારા બની જાય. પછી તો તમારા ઘરમાં મેક્ષની અને સાધુપણાની જ વાત ચાલે. | તમારા નાના નાના છોકરાને પણ પૂછો કે તારે ક્યાં જવું છે? તો મેક્ષમાં અને શું છે થવું છે? સાધુ જ થવું છે એમ તે કહે. મોક્ષની ઇચ્છા વિના, સાધુપણાની ભાવના વિના સાચે ધર્મ આવે જ નહિ. તે માટે શું કરવું તે હવે પછી. - - - - - - Page #976 -------------------------------------------------------------------------- ________________ લઘુ ખેાધકથા - લા ભેલ ક્ષ ણુ જા ય * —પૂ. સા. શ્રી અનંતગુણાીજી મ. pooooooooooooooooooo તે એક વાણીયા હતો. ચિંતામણિ રત્ન માટે દેશ-દેશાંતર, ગામ-અટવી, પહાડા ખુ'દી વળ્યા. પણ ચિંતામણિ રત્નની પ્રાપ્તિ ન થઇ. એક વાર એક ગામમાંથી આવી રહ્યો હતો ત્યાં એક રબારીને જ*ગલમાંથી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઇ હતી. પણુ અજ્ઞાન હેાવાથી એક સુંદર રમણીય પથરા માની આમ તેમ હાથથી ઉછાળતું. ચા આવતો હતો વાણીયાની નજરે તે ચઢી ગયેા. તે સમજી ગયેા કે, આ ચિંતામણિ રત્ન છે પણ આને મન પથરાથી અધિક નથી. તેથી હે કે આ પથરા આપવા છે. તે રબારી કહે પાંચ રૂપિયા આપે। તો આપુ ! વેપારીને લાભ જાગ્યા તેથી કહે આ પથરાના પાંચ રૂપિયા તે હાય. રૂપિયામાં આપવા તો આપ. પણ તે રખારી ટના મસ ન થયા. આ લેાભી વિચારે કે, આજે નહિ તો કાલે આપશે. તે રબારી ઘેાડે આગળ ગયા ત્યાં એક બીજો ઝવેરી મળ્યા. તે પણ તેની પાસે માંગણી કરે. તેથી તે રબારીને લાગ્યું. આ પથરા કાંઇ કિંમતી જેવા લાગે છે તો કહે પચાસ રૂપિયા આપે તો આપું. તે ઝવેરીએ તરત જ પચાસ રૂપિયા આપ્યા અને તે ચિંતામણિ રત્ન લઇ લીધું. રખારી પણ પચાસ રૂપિયા મળવાથી ખુશખુશાલ થઇ ગયા. ખીજા દિવસે પહેલે વાણીયા આવી કહે, તે પથા આપવા છે. ત્યારે રખાંરી કહે કે પચાસ રૂા.માં આપી દીધા ત્યારે વાણીયા કહે કે-મૂરખ ! તે તો ચિ'તામણિ રત્ન હતું. જાણતો ન હતો સમાન આ મનુષ્યભવ ત્યારે રખારી કહે-મૂરખ હુ` કે તમે? હું તો અજ્ઞાન હતો પણ તમે તેા ચિંતામણ રત્ન જાણતા હતા તેા કેમ ગુમાવ્યું ? આ કથાના સાર એ લેવાના છે કે ચિંતામણ રત્ન મળ્યા છે તે તેને એળે જવા દેવા છે કે તેના સદુપયાગ કરવા છે ? શેઠની જેમ મહાકિમતી જનમ જાણવા છતાં પણ જો એળે જ ગુમાવીએ તે આપણામાં અને રખારીમાં કાંઇ ફેર ખરા ? કે આપણે રઆરી કરતાં પણ વધારે અજ્ઞાન ! લેાભે લક્ષણ જાય તે આનું નામ. આ જનમની કિંમત સમજી તેના સદુપયાગ કરેા તે જ મન:કામના. Page #977 -------------------------------------------------------------------------- ________________ કચ્છ-વાગડ દેશધારક છે પૂ. શ્રી જિતવિજયજી દાદાના ગુણાનુવાદ ક –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ૨૦૩૦, આષાઢ વદિ ક્રિ. ૬, ગુરૂવાર. તા. ૧૧-૭–૧૯૭૪, શ્રીપાલનગર, મુંબઈ [ શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુધ કાંઇપણ લખાયું { તો વિવિધ ક્ષમાપના. –અવ૦] છે અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવનું શાસન તે આરાધક આત્માઓથી હંમેશા 1 શેભે છે, ચાલે છે અને એને પ્રભાવ જગતમાં દેખાય છે. આ શાસન આરાધકેથી છે જીવંત રહ્યું છે, રક્ષિતોથી સુરક્ષિત રહ્યું છે અને પ્રભાવકેથી પ્રભાવિત રહ્યું છે. આવું મુ પરમ તારક શાસન જેને ગમી જાય, રૂચિ જાય, સુંદર લાગી જાય અને શક્તિ મુજબ તેની આરાધના કરવા લાગે તો તેવા આત્માઓને આ લેાક સુધરે છે, પરલોક સુંદર બને છે અને પરમપાની નજીક પહોંચે છે. પણ બધા જ આત્માઓને આ શાસન જચવું કઠીન છે. તે જ જીવોને જચે કે જેને સમજાય કે “આ સંસાર કઈ રીતે રહેવા જે નથી અને મેક્ષ જ મેળવવા જેવો છે.” તેવા જીવોને થાય કે આના જે-આ શાસનની આજ્ઞા મુજબની આરાધના જે-સંસાર સાગર તરવાનો અને મોક્ષે પહોંચવાનો બીજો અદ્દભૂત ઉપાય નથી. જે મહાપુરૂષની વાત કરવી છે તેમને ઉપકાર વાગડ ક્ષેત્રમાં ઘણું છે. ત્યાં ધર્મના સાચાં બીજ રોપનાર આ મહાપુરુષ છે. બાર વર્ષની વયે આંખ જાય તેવી સ્થિતિ થઇ? અને ઉપાયો કરવા છતાંય ન મટે. ત્યારે આ દુઃખાવો મટી જાય તો સંયમ લઉ તે છે વિચાર કેને આવે? પહેલે ગુણઠાણે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે પણ ક્યારે? જે છે કાંઈ પણ ધર્મક્રિયા કરે તે નિઃસ્વાર્થભાવે થાય ત્યારે. ધર્મના પ્રતાપે ભૌતિક સ્વાર્થ સાધવાની ઈગ્યા ન હોય ત્યારે. જેમને બાર વર્ષની ઉંમરે આંખનો રોગ મટે તો સંયમ લેવાનો ભાવ જ તેનું કારણ કુટુંબના સંસ્કાર પણ છે. અને ભૂતકાળની આરાધના પણ છે. આજે કુટુંબમાં જ સંસ્કાર જોઈએ તે લગભગ નાશ પામ્યા છેઆજે જેનકુળ છે. અને જૈનજાતિમાં ભગવાનના શાસનના સંસ્કાર જેવા નથી મલતા. આવા જીવને પીડા થાય અને પીડા શમે તે સંયમમા જાઉ આ ભાવ જન્મે તેમાં કુળના સંસ્કાર છે. સાથે ભૂતકાળની આરાધના પણ માનવી પડે. પુણ્યાનુબંધી પુણ્ય એટલે , જે ધર્મક્રિયા Page #978 -------------------------------------------------------------------------- ________________ . : શ્રી જૈન શાસન (અઠવાડીક) " 3 આરાધે તેના સંસ્કાર ગાઢ થાય, પશમ થાય. તે પુણ્ય ઉઢામાં આવે છે સંસ્કાર જાગૃત થાય. આપણું ધર્મની આરાધના કેવી જોઈએ? તેના વિના બીજું કાંઈ જ ! R સંસારમાં કરવા જેવું નથી તે ગાઢ સંસ્કાર જોઈએ. મોટાભાગના જીવોને સંસારના સંસ્કાર મજબૂત બને છે પણ ધર્મના નથી બનતા. તેવા જીવોને આવા ભાવ જમે નહિ. - સંસારમાં સુખ અને દુઃખ તે બે ય કર્મને આભારી છે. કર્મ જોરદાર હોય તો દુઃખ જાય જ તેવો નિયમ નહિ. ઉપાય કરવા છતાં પણ દુઃખ ન જાય તેમ પણ બને. ? બાહ્ય બધા ઉપાયો કરતાં હૈયાના સારા પરિણામનો ઉપાય ઊંચી કોટિને છે. દુઃખના છે કાળમાં સમાધિ જીવવાની શકિત હોય તે ઊંચી શક્તિ આવે. સમાધિવાળાને કેઈપણ દુઃખ અસર ન કરે તેમ સાચા વિરાગવાળા જીવને સંસારનું કેઈ સુખ અસર ન કરે. તેવા જીવને પુણ્ય અને પાપના ભેગવટામાં નિર્જરા થાય અને ગુણઠાણ પત્યયિક જે ! જ બંધ થાય તે રસકસ વિનાનો, નુકશાન ન કરે તે થાય. તે ભગવાનનું શાસન કહે છે કે, “ગ” શબ્દમાં તો બધું સમાઈ જાય છે. કલિકાલ આ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ “ગશાસ્ત્ર’ ‘: ‘થમાં કહ્યું છે છે કે, “ગ” શબ્દ જેના કાને નથી પડે તેનો આ જનમ અફળ–નિષ્ફળ છે ગયા છે. આપણે ત્યાં સાધુ પણ ચગી અને શ્રાવક પણ ચેગી તેને તે છે દુનિયાના સુખ-દુઃખની કશી અસર નહિ. જેને દુનિયાનું સુખ અસર કરી જાય, દુઃખ R અસર કરી જાય તો તેને યોગ બગડી જાય. ઘણાના યોગ દુનિયાના સુખથી અને છે. { દુઃખથી નાશ પામે છે. દુન્યવી સુખ અને દુઃખ આત્માના યુગનો નાશ કરનાર છે. ? દુનિયાનું સુખ પુઢિયથી મળે છે પણ તે ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, છે ભેગવવા જેવું નથી, પણ છોડી દેવા જેવું જ છે. દુઃખ મારા પાપે આવ્યું તે ગભ- ૧ રાવવા જેવું નથી પણ મજેથી વેઠવા જેવું છે” આવો વિચાર આવે તો ચાની પ્રાપ્તિ છે છે થાય! સુખમાં વિરાગ ખંડિત થાય, દુઃખમાં સમાધિ ખંડિત થાય તો યોગ ભ્રષ્ટ થાય. આ - આમને વિચાર આવ્યો અને આંખ સારી થઈ ગઈ. આંખ સારી થયા પછી ! છે કુટુંબ અનુકૂળ ન હોય તો શું થાય? સંયમની વાત ન કરી શકે. સાર (૧૭) વર્ષ સુધી માનસિક રીતે અભિગ્રહ જાળવ્યા હશે ને? સુખે તેમને મૂંઝવ્યા નહિ હોય ને?' છે આ સ્કર વિચાર અંદરથી ઊઠયો હોય, માનસિક અભિગ્રહ કર્યો તે પશમને મા-બાપના પ્રેમની અસર નહિ પહોંચી હોય ને? તેવું બળ તેમને નાની ઉંમરમાં ! છે આવી જાય અને આપણે ધારીએ તો ય ન આવે! આપણે આટલું સાંભળીએ છતાં ય | છે કેમ નથી આવતું? Page #979 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૭૧૪૮ તા. ૨૯––૯૭ : આ કછ-વાગડ પ્રદેશમાં તે વખતે સાધુઓનો ઝાઝે વિહાર નહિ. સામાન્ય કે ધર્મ ચાલે તે કરે. ત્યાંની મોટાભાગની વસતિ ખેડૂતનું કામ કરે. ભણેલ-ગણેલ પ્રજા છે નહિ. આ ઓગણીશમી સદીની વાત છે. તે કાળમાં આજના જેવી ધમાલ નહિ. લોકોમાં ને જાગૃતિ નહિ. સામાન્ય કુલાચારથી સાધુ આવે તે તેને સાંભળે. તેમાં આ અદ્દભૂત * વિચાર આવે, તેને સત્તર વર્ષ જાળવી રાખે, તેની તક શોધે. કુટુંબને તૈયાર કરવા છે નાનો બાળક શું મહેનત કરે ? આજે તમારો નાનો છોકરો સંયમની વાત કરે તો તમે મેં તેને શું કહો? તે યુગ કરતાં આ યુગ સારે છે? તમે તો કહો ને કે, મૂરખ ! તું છે શું સમજે? પરિણત જીવ તો એવા હોય કે, પોતાનું સંતાન આવું બેલે તો મા બાપને આનંદ થાય. તે મા-બાપ વિચારે કે, હવે આ છોકરાને રાગ ન સ્પર્શી જાય છે તેવી સામતીમાં મૂકવો જોઈએ. તેના ભાવને ટક્કર ન પહોંચે, તેને ઉત્તેજન મળે તેવા ( સંગોમાં મૂકવાનું મન થાય. તમારા જેવા સમજુને શું મન થાય? જે કાળની વાત કરવી છે તે કાળમાં સાધુપણું લેવું ઘણું દુષ્કર હતું સાઈઠ 4 વર્ષને લે તો ય ધાંધલ થતી. બાળક સમજે શું અને યુવાને તો દીક્ષા લેવાય શાની? ૧. છે. આવી માન્યતા જૈનકુળોમાં ચાલતી. સિત્તેર વર્ષમાં થોડા મહિના–દિવસ એાછા એવો એક બુદ્દો ઘરમાંથી ભાગીને પૂ.શ્રી બાપજી મ. પાસે આવ્યો અને દીક્ષા લીધી. કુટુંબીઓ આવી હો...હા કરી ગયા. પણ પૂ. બાપજી મ.ની શરમ માટે પાછા ગયા. તે ભાગ્યશાલિએ ચૂંઢ વર્ષ સંયમ સારી રીતના પાળ્યું. તેઓ જે મક્કમ ન હોત તો શું થાત ! જેનકુળમાં દીક્ષાની વાત કેવી થઈ છે ! આવા કાળમાં આટલા સાધુ થયા. આટલું સાંભળે છતાંય ભલીવાર કાંઈ નથી! તે જ્યાં સાધુનો પરિચય નથી ત્યાં શું આશા રખાય! તેમણે પોતાનો નિર્ણય મનમાં સાચ૦ અને નક્કી કર્યું કે, મારા બળે જ સંયમ લેવાનું છે. ઘણાએ પોતાના આ૫ બળે દીક્ષા લીધી છે, કુટુંબના બળે છે { નહિ. તે કાળમાં આ ભાવ જાગે તે સહાય કરનારા કુટુંબી કોક જ. છે. શ્રી ષ્ણજીની વાત યાઢ છે ને? અવિરતિના ઘોર ઉદયે જે કન્યા પસંદ પડે તેનું હું માંગું કરાવે. યુદ્ધ કરીને પણ લાવે. તે જ વખતે ખબર પડે કે, નગરમાં શ્રી નેમિનાથ સ્વાનિ ભગવાન પધાર્યા છે તો બધું પડતું મૂકી દેશનામાં જાય. ત્યાં નવી પરણેલી સ્ત્રી કહે છે. મારે સાવી થવું છે તો તેઓ કહે ખુશીથી થાવ. જેને યુદ્ધ કરીને લાવ્યા | છે, સ્પર્શ પણ નથી કર્યો છતાં ન જ નહિ અને ખુશીથી જાવ કહેતા. આગળના [ પુણ્યાત્માઓની વાત આવી હતી. ઉત્તમ જાતિકુળમાં જન્મેલા કેટલું પુણ્ય લઈને આવ્યા હોય ! એ જ દેશના સાંભળે, પ્રતિબંધ પામે ને તેમને થાય કે, સંસાર છોડી દેવાને જ. તેમને સુખ પણ કેવાં કેવાં મળેલાં? તમારાં સુખ તો તેમની આગળ ઉકરડાને સારસ Page #980 -------------------------------------------------------------------------- ________________ છે ૯૯૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) કચરે ય નથી. વર્તમાનના જીવોને સ્વજને ઉપર જે સ્નેહ છે તે ચોથા આરાના જીવો { જેવો નહિ. તમે આવા સ્વાથી છો કુટુંબને કહો “અમારા ઉપર રાગ રાખશો તો 1 ન મરશો. માટે અમારું માનવા કરતાં દેવ-ગુરૂ-ધર્મનું માનો.” તેવા જીવોને એક દેશના છે સાંભળે ને વિરાગ થાય. ઘરે આવી અનુમતિ લઈ દીક્ષા લઈ કામ સાધી જાય. ઘણુ કહે, ભગવંત! હું અનુમતિ લેવા જાઉં છું તો આપ ડે ટાઈમ સ્થિરતા કરો.” પ્ર : કાળને પ્રભાવ નહિ. ઉ૦ : હજી આ કાળમાં ધર્મ છે. ધર્મ પામશો તો પામી શકાય તેમ છે. પૂ. ! શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.એ આ કળિકાળને નમસ્કાર કર્યા છે કે, આ કળિકાળમાં તું ? હે વીતરાગ દેવ મળ્યો ! સતયુગમાં ન મળે તે શું કામ? વર્તમાનમાં પાલક-પષક પરને રાગ નીકળી ગયો અને મીઠી મીઠી વાત કરનારા છે પર રાગ છે. વિરાગ વગરના સંયમમાં માલ આવે નહિ. તે જીવો ગુરૂને કહેતા કે માતા પિતા પાસે જાઉં છું અને અનુમતિ લઇ પાછો આવું છું તો ગુરૂ કહેતા કે “વડિબંધો મા કુણહ–રાગમાં ફસી જતો નહિ. વિરાગીને ફસાવે કેશુ? રાગ. જેટલા રાજપુત્રો, શ્રેષ્ઠિપુત્ર, મહાસુખી જીવોને એક દેશનામાં ! વિરાગ થયો તે ઘરે આવી માતા પિતાને નમસ્કાર કરી કહે કે, આજે ધર્માચાર્ય મળ્યા. છે માતા પિતા–ભાગ્યશાળી છે. તે–દેશના સાંભળી. સારું કર્યું. કેવા સંતાન ? ચંપકના પુષ્પ જેવા સુકેમલ. તે-ઘર્મ ગમી ગયા. માતા પિતા-મહા ભાગ્યશાલી. તે-અને સંસાર છોડી સાધુ થવાનું મન થયું. આ સાંભળતા હથી ચક્કર આવે, મૂચ્છ આવ. રાગ ભૂંડે છે, મૂંઝવનાર છે. વિરાગી જીવ જોરદાર હોય તો રાગ પાળેલા કૂતરા જેવું છે. ' શ્રી શાલિભદ્રજીની દીક્ષાની વાત સાંભળી તેમના માતા મૂચ્છિત થયા, પછડાઈ કે ગયા. અવાજ થયે. દાસ-કાસીઓ દેડી હાજર થયા. છતાં ય શ્રી શાલિભદ્રજી પોતાની ? જગ્યા પરથી ખસતા નથી. કેમ? મારી માને રાગનું ચક્કર આવ્યું છે. તેને ફરી ના ! T આવે તે માતાનો ઉપકારને બદલે વાળ હોય તો પથ્થરના થાંભલાની જેમ ઉભા રહેવું પડે. હું ત્યાં જાઉં તો માનો રાગ વધી જાય. મા જાગી, આંખ ખોલી, જોયું ! એ તો શ્રી શાલિભદ્રજી ત્યાં જ ઊભા છે. માને અડધો રાગ ગયો. રાગ છોડાવવાનો ઉપાય શું ? પંપાળવા તે? તમે છોકરાઓને પંપાળો વધારે કે, સમજ વધારે ? તમારાં સંતાનોને ધર્માત્મા બનાવવા છે કે કર્માત્મા? તમારું મન સંતાનોને ખરેખર ધર્માત્મા બનાવવાનું હેત તે તમે જુદું જ કામ કર્યું હતું ! પણ તમારે મન ધર્માત્મા એટલે દર્શન-પૂજન કરે તે. ( અનુ. પેજ ૧૦૦૫ ઉપર ) Page #981 -------------------------------------------------------------------------- ________________ પર્યાવરણવાદીઓથી ભગવાનને બચાવો . -પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદશનવિજયજી મ. ? - - - અનોપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગની જ સ્થાપના કરી છે. છે સંસારને તે ભૂંડામાં ભૂડો, ખરાબમાં ખરાબ બતાવ્યો છે. સંસારમાર્ગને ખાંડવામાં જરાપણ કમીના રાખી નથી. સંસારમાં રહેનાર શ્રાવક પણ સંસારને જરાપણ સારો માનતો નથી કે હું સારું કરું છું તેમ પણ માનતો નથી તે સાધુ તે સંસારને સારો ૧ માને કે મનાવે પણ નહિ તે સ્પષ્ટ વાત છે. છતાં ય આ દુઃષમા કાળનો પ્રભાવ કહે છે 5 કહો કે, માર્ગની શ્રદ્ધા અને સમજણ વિના જાતે જ બની બેઠેલા (કે બનાવી દીધેલા છે પાપાનુબંધી પુણ્યોદયે !) ઉપદેશકે–વતાઓ જે રીતની માર્ગ વિરુદ્ધ-અશાસ્ત્રીય, (સાચા શ્રાવને ય ન છાજે તો સાધુને તે વિચારવી ય ન શોભે તેવી વિચારધારાએ છે ફેલાવી રહ્યા છે તેથી સત્યપિપાસુ શાસનપ્રેમી આત્માઓને દુઃખ થાય અને તેમની ઉપર સાચી યા ચવે તે સહજ છે. તેવાઓની ખોટી લલચામણી–લોભામણી વાતોમાં ફસાઈજ તણાઈ આત્માનું અહિત ન થાય માટે ભાવિકેને સાચો માર્ગ બતાવી તેમાં સ્થિર કરવા છે તે તેમની કપરી પણ અનિવાર્ય ફરજ બને છે. ભલે “વિધીનું કલંક કે ઉપાધિ મળે તો ય તેઓ સન્માર્ગ રક્ષાના પોતાના કાર્યથી ખેઢ પામતા નથી કે અચકાતા પણ નથી. સમજુ, જિજ્ઞ સુ આત્માઓને સાચી વાત સમજાવવાના પુરુષાર્થમાં લેશ પણ પાછી પાની | 8 કરતા નથી, કારે પણ નહિ. આજે ચારે બાજુ અરાજકતા વ્યાપી છે, તક સાધુએ પોતાના સ્વાર્થની સિદ્ધિ ! તે માટે સિદ્ધાન્ત વિહોણા બન્યા છે, વાનરની જેમ ક્યારે કઈ બાજુ ગુલાંટ મારે અને વિશ્વાસની ઠંડે કલેજે કતલ કરી નાખે તે કહેવાય તેમ નથી. યેન કેન પ્રકારેણ પિતાનો ૧ ય કકકો ખરે કવો છે, તેમાં જેટલાં ય પૂના નામ વટાવાય તેમાં લેશ પણ શરમ { આવતી નથી. તેમાં મનતુ મારે તે સારા અને મારા અને રોકે તે સારા હોય તો ય છે તેમના જેવા શત્રુ બીજા એક નહિ–તેવી માન્યતાઓ જોર પકડયું છે. આપણા સ્વાર્થની આડે આવનારી ભગવાનની આત્મહિતકર વાતો પણ અવ્યવહારૂ લાગે છે. તેવા પ્રસંગે સાચા આત્મહિતકર માર્ગે સૌને દેરવાની જેમની જવાબદારી છે. તેઓની ગમે તે # કારણે દેખાતી ઉપેક્ષાવૃત્તિ કે ઉદ્યાસીનતા પણ વાતાવરણને કલુષિત બનાવવામાં જાણે- તે R અજાણે નિમિત્ત બને છે તેને પણ સુજ્ઞજનાથી ઈન્કાર થઈ શકે તેમ નથી. જે શ્રી. જૈન શાસનને પ્રાસાઢ શ્રદ્ધા-જ્ઞાન અને આચારના પાયા ઉપર નિર્ભર { છે તે જ પાયાને હચમચાવવાના પ્રયત્ન કરાય ત્યારે માત્ર જોયા જ કરે તો તે શક્તિમાન Page #982 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ૫ માટે કેટલું બેહદું કહેવાય! જે શાસન લોકોને અર્થ-કામની ગુલામીની આસક્તિમાંથી છે બચાવવા પ્રયત્નશીલ છે તે શાસનના કહેવાતા પણ અર્થ-કામની ગુલામીમાં લોકેને છે જકડાવવાના કૃત્યો કરે તે કયો શાસનપ્રેમી સાંખી શકે? “આગેવાન બનવાની લાલસાના | વેગે લોકોને ઉન્માર્ગે દોરવાનું પણ ચૂકતા નથી ત્યારે સાચા આરાધકનું હૈયું રડી ઊઠે છે. છે જે તારક શાસન એક માત્ર મોક્ષ માર્ગને જ ઉપદેશે છે, જે શાસન આત્મહિતને માર્ગ બતાવે છે, જે શાસન પરમાર્થ દૃષ્ટિએ સત્ય છે, જે શાસન ત્યાગ–શ્રધ્ધા-સંયમની તાલાવેલીની જ લાયકાત સ્વીકારે છે એવા પરમતારક શાસનને પામેલાઓ, શાસનને છીએ એવા પિઠળ (1) જોરઢાર દાવો કરનારાઓ નામનાદિના બળે ભલે દુનિયાને ઠગે, ઊંધી વાતો કરી ભરમાવે પણ સાચા શાસનરાગીને તે કઈ જ કાળે ઠગી શકવાના નથી. પિતાની જાતને જ ઠગવાના પાપથી ભારે બની રહ્યા છે. પરમ તારક શાસનની વાતો માનવી નહિ અને પિતાને શાસનના ગણાવવા એ શાસનને ભયંકર દ્રોહ છે. તેમાં પિતાના આત્માના ભયંકર અહિતની સાથે અનેકનું અહિત છે. શ્રી જૈન શાસનમાં ત્યાગીની અને ત્યાગના પ્રેમીની કિંમત છે. ત્યા પણ ન ગમે અને ત્યાગ પણ ન ગમે તેવા શ્રીમંતાઈને તોરમાં રાચનારાની લેશ પણ કિંમત નથી. આ બધાના પ્રાણભૂત મોક્ષની સાચી અભિલાષા છે. મોક્ષની સાચી ઈચ્છા–લગન વિનાને ત્યાગ એ વસ્તુતઃ ત્યાગ નથી. એ ત્યાગ મેક્ષમાર્ગને મટામાં મેટે અવધક | છે. મોક્ષને પામવાની ઈચ્છાથી કરાયેલો ત્યાગ એજ સાચો ત્યાગ છે, તેવો ત્યાગી જ સાચો આરાધક છે. તેવા ત્યાગનું આચરણ શક્તિના અભાવે ત્યાગમાર્ગને સાચે પ્રેમ એજ શાસનને પામ્યાની સાર્થક્તાની નિશાની છે. તે પામ્યા વિનાના ત્યાગીઓ, મહાત્યાગીને આડંબર કરી રાગની જ પુષ્ટિ કરે છે ૨ છે. રાગ પિષક–વર્ધક વિચારોને ફેલાવે–પ્રચારે છે. ત્યાગ માર્ગની જ પ્રધ નતાવાળું ! 8 શાસન સંસાર–પષક કે વર્ધક એકપણ પ્રવૃત્તિને ઉત્તેજન આપે જ નહિ. છતાંય આજે ? પર્યાવરણના નામે અહિંસાને નામે માર્ગનો કક્કો સમજ્યા વગરના ત્યાગીઓ–પ્રચ્છન્ન માં પર્યાવરણ પ્રેમીઓ જે રીતને હોબાળો મચાવી રહ્યા છે અને ભગવાન શ્રી ઋષભદેવના 4 મોક્ષમાર્ગની છડેચોક અવહેલના કરી રાજા ઋષભની રાજ્યવ્યવસ્થાના સમજયા વગરનાં વખાણ કરી તેની જે રીતના પુષ્ટિ કરી રહ્યા છે અને સ્ત્રીઓની ચેસઠ (૬૪) અને પુરૂષની તેર (૭૨) કળાના પ્રણેતા રાજા ઋષભ છે તેમ કહી પોતાના કુમાર્ગની પુષ્ટિ છે તે માટે ભગવાનના નામને વટાવવામાં જે ગૌરવ માને છે તેમાં પોતાનો આત્મા કર્મથી оооооооооо о оооооооооказа Page #983 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : ભારે થઈ ગયો છે તે વિચારતા પણ નથી. “હું “ગુરૂ” માટે શાસનનું ગમે તે થાય છે છે પણ મારી માન્યતા “ગુરુતા” પામે એટલે મને ઘણે આનંદ!” તેમ તે માની–મનાવી રહ્યા ? છે છે. સાધુ તે. સાવઘને લેશ પણ ઉપદેશ કે સંમતિ આપે નહિ, પણ શ્રી વંહિત્તા છે | સૂત્રને જાણ સાચે શ્રાવક પણ જેમાં જરા પણ અનુમતિ આપે નહિ તેવી પાપક્રિયા છે # સ્વરૂપ ઘોડે સવારી, રાયફલ ચલાવતા શીખવું કે તરવાની ક્રિયા કરવી આદિને ઉપદેશ ૪ ન આપે નહિ તે આ સંસ્કૃતિ પ્રેમીઓ આપી રહ્યા છે તેમના ટેકેદ્રાર ખેતી, કર્મોઢાનનાં છે 4 પાપ વખાણીને જાણે શાસનની સાચી સેવા અમે જ કરીએ છીએ તેમ માની–મનાવી છે જાતે જ પડ થાબડી શાબાશી આપી રહ્યા છે. છે પાપભીરૂ, આત્માએ આવી બધી પ્રવૃત્તિથી દૂર જ રહે. જે સમજે તેવા હોય છે ઈ તેને દૂર રાખે. કેહવાર સંગાદિના કારણે વિપરીત પ્રવૃત્તિ કરવી પડે તો તેનામાં ? { ઉપાદેય બુઢ ના આવે તેની પૂરી કાળજી રાખે છે. હકીક્તમાં પર્યાવરણુ–સંસ્કૃતિવાદી એની પોલ ખુલ્લી પડી જવાથી અને લોકો તેમના સાચા સ્વરૂપને બરાબર સમજી કે ગયા અને તેમના બધા દાવા પોકળ સાબીત થયા એટલે લુંટાતી લાજ બચાવવા છે જે ધમપછાડા કરી રહ્યા છે તે તેમને આવેશ–અકળામણ બતાવે છે. “હાર્યો જુગારી 8 બમણું છે તે ન્યાયે શિષ્ટપુરૂષ અને શાસ્ત્રીય વાતને પણ દુરૂપયોગ કરી પિતાની બેટી વાતોને સિદ્ધ કરવા જે સુરાતન બતાવે છે તેથી તે પોતાની જાતને (!) બરાબર એાળખાવી રહ્યા છે. આમાં કેનું ગૌરવ હણાય છે, જાણે–અજાણે આપણા પુણ્યનામધેય છે [ પુણ્યપુરૂષોની અવહીલના કરાઈ-થઈ રહી છે તેને ય વિચાર આવતો નથી. પાથી બચાવવા માટે પુરુષાર્થ કરાય, પાપને પોષવા માટે કાંઈ જ ન કરાય. ૪ આ સીધી સાદી વાત. પોતાના મન માન્યા સમીકરણને સિદ્ધ કરવામાં ભૂલી ગયા છે. આમાં વધારે પાપ અને આમાં એાછું પાપ એવું માર્ગને અજાણ બોલે તેની કિંમત નહિ. માર્ગને જાણ તો પાપને પાપ જ સમજાવે અને પાપ મારાથી બચાવવા પ્રયત્ન ન કરે. જે પહેલેથી ઊંધા માગે હોય તેના બધા સમીકરણે ઊંધા-ખોટા જ પડે. પાપને ૪ પાપ માનતા થાવ, કઢાચ પાપ ન છૂટી શકે તો દુખપૂર્વક પિતાની જાતની કમનશીબી છે માને પણ હું કરું તે સારું કરૂં છું તેમ ન માને. જે શ્રાવક આખા સંસારને પાપ માને છે અને તેનાથી બચવા દેવ પાસે રેજ | સાથિ કી પિતાના હૈયાની ભાવના વ્યક્ત કરે છે કે, “ભગવન! આ ચાર ગતિ રૂપ છે સંસારમાં ફસાઈ ગયો છું તેનાથી બચી મારે સિદ્ધશીલામાં જ્યાં આપ પહોંચી ગયા અને અમને આવવાનું આમંત્રણ આપી ગયા છો–વાસ કરવો છે. તે માટે મારે Page #984 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] સભ્યજ્ઞાનસમ્યગ્દશ્તન અને સમ્યકચારિત્ર સ્વરૂપ રત્નત્રયી પામવી છે.’ આ જ ભાવના પેાતાના તારક ગુરૂ પાસે પણ વ્યક્ત કરે છે કે, સંસાર એ મારા આત્માના રાગ છે અને મેાક્ષ એ જ મારું સાચુ આરેાગ્ય છે. સહસારની પ્રવૃત્તિ એ તો કુ રૂપ છે અને આજ્ઞા મુજબના ધર્મની પ્રવૃત્તિ એ જ પથ્ય છે.’ ૧૦૦૦ : જે સંસારને રાગ માને અમે મુક્તિને આરાગ્ય માને તે આત્મા લેભાગુએની સંસાર પાષક–વ ક વાતામાં ફસાય ખરા ? જેને સ`સાર–સસારની વાત્તા ગમે તેને ભગવાન ગમે નહિં અને જેને ભગવાન ગમે તેને સ`સાર ગમે નહિ. આ સીધું–સાદું સમીકરણ સ્પષ્ટ હેાવા છતાં ચ ટ્ઠાગ્રહી લેાકેા, ઉલટું સુલટુ' સમજાવી ૯.લા—ભાળાભદ્રિક જીવાને ફસાવતા હૈાય ત્યારે શાસ્ત્રજ્ઞાતા આત્માઓ કેમ ચૂપકીદી સેવતા હશે તે ખબર પડતી નથી ! નીતિકારે કહ્યું કે-‘સ્વાર્થી મિત્રાનુ મૌન પણ જીવલેણુ શા મને છે.’ દાના દુશ્મન સારા પણ સ્વાર્થી મિત્ર નહિ. વાસ્તવમાં ગુરૂગમ વિના શાસ્ત્રાના અભ્યાસ કરે, જાતે જ જ્ઞાની થઈ બેસે તેવાની હાલત આવી થાય તેમાં નવાઇ નથી! અજ્ઞાની જેવું પાપ ન કરે તેવું પાપ આવા બની ગયેલા પડિતો કરે—કરાવે! સસારના ઉત્કૃષ્ટ રસ ધર્મની સાચી અભિરૂચિ જાગવા દે જ નહિ. ભગવાનના સાચા સાધુ તો સ'સારના વૈરી જ છે, પેાતાની પાસે આવતારના સંસાર કેમ ઘટે, સંસારના રસ દિન-પ્રતિનિ આછે થાય તેના પ્રયત્ન કરે, પણ ‘રાજા ઋષભ’ની રાજ્યવ્યવસ્થાના વખાણ કરી-કરાવી જાણે-અજાણે સંસ ૨-માના હાથા ન બને. આય સંસ્કૃતિના કહેવાતા પ્રેમીઓને સજ્જડ લપડાક ‘જિનવાણી’ પાક્ષિકમાં પણ આવી છે. હાલના જ તબકકે આ છે તે ઘણુ· અવસરાચિત છે, ‘જિનવાણી'માંથી સાભાર રજુ કરુ છું. [ જિનવાણી વર્ષ-૨૧, અંક-૧૭/૧૮, પૃ. ૨૧૦ માંથી ] પ્ર૦ : દુનિયાના વ્યવહાર કણે કહ્યા? ઉ : આંતરદૃષ્ટિ તો જ્ઞાની કહે પણ જૈનશાસ્ત્ર વ્યવહારને મુખ્ય કહે છે. પણ તે ધના વ્યવહાર, દુનિયાના વ્યવહાર નહિ. દુનિયાના વ્યવહાર જ્ઞાની નિયત ન ર્યા. ધર્મના વ્યવહાર, સાધુના, શ્રાવકના, સમ્યગ્દષ્ટિના આચાર વિગેરે હ્યા. પણ દુનિયાના વ્યવહારા જ્ઞાનીએ નથી પાડયા. દુનિયાની ચારી કરનારા લુંટારા પણુ અજ્ઞાની નથી. ચારી કરવામાં પણ એને જ્ઞાન છે પણ એ જ્ઞાન જ નથી. ન્યાયાપાર્જિત દ્રવ્યેા મા સમાન વાત વાત આવી Page #985 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭–૯૭ : : : ૧૦૦૧ છે પાર્જન, એમાં ન્યાય એ ધમ, પણ દ્રવ્યોપાર્જન એ ધર્મ નહિ. જિંદગીભર છે ન્યાયપાતિ દ્રવ્ય પિઢા ર્યા કરે. એટલા માત્રથી મુકિત ઓછી જ મળી જવાની છે? પ્ર : ઋષભદેવ ભગવાને અસિ, મસિ અને કૃષિ બતાવી ખરી કે નહિ? ઉ૮ : એ કઈ અવસ્થામાં? ગૃહસ્થાવસ્થામાં ને? ભાગ્યવાન ! જો કે આ સંબંધી 8 મારે ઘણું કહેવાનું છે, પણ અવસરે કહીશ. આજે ઘણી વાતે દુનિયા પાસે ઊલટા છે જ રૂપમાં મૂકવામાં આવે છે. મહાવીર ભગવાને કૃષિને કર્માદાને કહ્યું ને ત્રષભદેવે છે ધર્માદાન કર્યું છે, એમ તે નથી ને? અસિ, મણિ, કૃષિ માટે ત્રષભદેવ ભગવાને છે શું કહ્યું છે, એ વિગેરે વાત જુદી રીતે તમારી આગળ ધરવામાં આવે છે. નીતિપૂર્વક જે ચીજ કરીએ, પૈસા કમાઈએ, એમાં નીતિની પ્રવૃત્તિ એ ધર્મ, ૨ પૈસો એ અધર્મ. ચાર જણ છે. ચારે જણ નીતિથી પૈસે પેઢા કરે છે, સરખા નીતિ{ માન છે. એકે પાંચ કેડ રાખ્યા છે. એકે પાંચ લાખ રાખ્યા છે. એકે પાંચ હજાર ૪ રાખ્યા છે. અને એકે પાંચસે રાખ્યા છે. નીતિમાં બધા સરખા છે. મારા અભિગ્રહમાં { ફેર છે. કાં આ ચારમાંથી કોણ વધે? ભગવાન ઋષભદેવે જે વખતે તીર્થસ્થાપના કરી તે વખતે અસિ, મસિ, કૃષિને { પુણ્યસ્થાન કહ્યું કે પાપસ્થાનક? ભગવાન મહાવીરદેવે અસિ, મસિ, કૃષિને પાપસ્થાનક 4 કહ્યું છે ને ભગવાન ઋષભદેવે પુણ્યસ્થાનક કહ્યું છે? વીતરાગ કશા સેવનાર અસિ, { મસિ, કૃષિને હસ્તસ્પર્શ પણ ન કરે. વીતરાગઢશા આવ્યા પછી એ સેવવાની વાત જ ઊડી જાય છે. પ્ર : સ્યાદવાદ્ય છે ને? { ઉ૦ : સ્યાદવાના નામે લોચા ન વાળે. સ્થાવાઢ એટલે શું ? નિર્જરા કરે છે છે તે ય મુનિએ જાય ને બંધ કરે તે ય મુક્તિએ જાય, એમ? અનેકાંતવાને અર્થ કરો. 5 વિષય કષાયને તજે એ પણ ઠીક ને ન તજે એ પણ ઠીક, એમ? સારી વાતને હેળી ? 4 અણસમજુ આત્માઓ ઊંધે માર્ગે ચઢી જાય એવા ઉદ્દગાર ન નીકળવા જોઈએ. યાદવાદના નામે ઊંધી વાતે કરવાથી જૈન શાસનનો નાશ થાય છે. તે 8 સ્યાદવાદ એટલે મરજી આવે એમ વર્તવું એમ નથી. પૂ. પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ પ્રાસંગિક કરેલ મનનીય ખૂલાસો પણ ઉપયોગી છે. છે હોવાથી વાચકેની જાણ માટે રજુ કરું છું. [ ૨૦૪૪ ના શ્રાવણ વદિ-૧૧ ને મંગળવાર તા. ૬-૮-૧૯૮૮ ના મુંબ– ? ચંદનબાળ ના પ્રવચનમાંથી. Page #986 -------------------------------------------------------------------------- ________________ A - - ૧૦૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. આ મનુષ્ય જન્મમાં મળતી, મેળવવા જેવી ચીજ મેળવવા જેવી ન લાગે તો તે ભારે પાપઢય ખરે ને? તમે સાધુ ન થાવ તે બને પણ સાધુ જ થવા જેવું છે, $ આ સંસાર રહેવા જેવો નથી, તાકાત હો તે છોડવા જેવો છે?—આમ ન લા. તો તમે ? સાંભળ્યું શું? શ્રી અરિહંત પરમાત્માને ઓળખ્યા શું? “મારે અરિહંત થઈને અને ૪ શ્રી અરિહંત ન થવાય તે તે પરમતારકની આજ્ઞા પાળીને વહેલામાં વહેલા મોક્ષે જવું છે { છે?—આ ભાવના જેના હૈયામાં ન હોય તેને જેનકુલમાં જન્મ પણ મહાપાપાનુંબંધી છે. 1 ભગવાને અમને પણ કહ્યું છે કે-શાસ્ત્રમાં જે કહ્યું હોય તે જ બોલજે, તે { પ્રમાણે કરજે પણ તમારા ઘરનું કશું બોલતા નહિ. આ માન્યતા આવી જાય છે { તો જીવન પલટાઈ જાય. માટે જ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવ મોટેભાગે પાપને આચરે નહિ, કહાર. આચરે તે દુઃખથી આચરે. તે સંસારમાં રહ્યો હોય તે ય દુઃખથી વસે છે તેમ તેના પરિચયમાં આવનારાને થાય, જ્યારે આજે તો તમારા માટે ઘણું કહે છે કે, આના ઉપર વિશ્વાસ રાખતા નહિ ! તે સાચું બોલે તે ય ખોટા માટે. સાધુપણું લેવું, શ્રાવકપણું લેવું, વૃતાદિ લેવા તે કઠીન છે પણ આ માન્યતા કરવી ય કઠીન છે? ધર્મ ખાતર તે ધમાં પોતાના પ્રાણ આપી દે. આ પ્રાણ તમને ૨ખડાવવા મળ્યા છે. જેટલું જીવશે તેટલું છે વધારે પાપ કરશે. આજના સુખી જેટલું વધુ જીવે તેમ વધારે પાપ કરે છે. હાડે દાડે છે તમારું પાપ વધતું જાય છે, ઘટતું નથી. તમે જેમ જેમ મેટા થાવ છો તેમ તેમ છે સુધરતા જાવ છો કે વધુ બગડતા જાવ છો ? ગમે તેવા પાપના નિમિત્તે મળે તે ય ધર્માત્મા જ્યાં જાય ત્યાં પાપથી બચે. લેકેને ય તેને જોઈને આનંજ આવે. આ સમજ નારા તમને સંસારમાં રહેવાનું ગમે? જેલમાં કેદી જેમ જીવે તેમ સુખી શ્રાવક સંસા- ! 1 રને જેલ માનીને જીવે. - સાધુની આંખ શાસ્ત્ર જ ! શાત્રે કહ્યું તે જ બોલવાનું. શાસ્ત્ર ના પાડી તે બોલાય જ નહિ! એક સાધુએ કહ્યું “જે ઘરમાં ગાયભેંસ રાખે તે સાચે શ્રાવક!” પ્ર : અપેક્ષાએ બરાબર કહેવાય ને? ઉ૦ : કેઇપણ અપેક્ષાએ સાધુ બેલે, મરી જાય તે ય ! પ્ર : બજારમાં અભક્ષ્ય આવે, ભેળસેજવાળાં આવે, આ તો ચકખા મળે ને? ઉ૦ : અભક્ષ્ય ન ખાય. ઘણાને તે જીવનભર માટે ઘી-દૂધ ત્યાગ છે પિતાની - Page #987 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭–૯૭ : .: ૧૦૦૩. | . . ખોટી વાતની પુષ્ટિ માટે કેવા કેવા કુતર્કો કરે છે. આવા લોકે જ માર્ગને ડહાળે છે. 1 સાવ ગાંડા જેવા થયા છે. જે લોકો ગાય-ભેંસ રાખતા હતા તેમણે ય સમજ્યા પછી છેડી દીધુ. પ્ર. આનંઢ-કામદેવાદિ પાસે કેટલા ગોકુળ હતાં? ઉo : કયારે હતાં? શ્રાવક થયા પછી એાછાં કરતા ગયા તે યાદ નથી ? - સાધુ પણ ભ્રમમાં પડયા છે અને તમને પાડે છે. આવું જે બોલે તે સાધુ પણ ? છેશ્રી સંઘમાં નહિ અને શ્રાવક પણ શ્રી સંઘમાં નહિ ! આ તો બધા માર્ગ વિરુદ્ધના 4 ૧ અને પ્રત્યક્ષ ઉન્માર્ગગામીના લક્ષણ છે. ઉસૂત્રભાષીઓના માથે શિંગડા નથી ઉગતા તે છે છે આનું નામ: ૧ પ્ર. શ્રાવકે ડેરીનાં દૂધ પીએ તેના કરતાં ગાય ઘરે રાખીને પીએ તે દેષમાં છે ન પડે ને ? | ઉ૦ : આ પૂછનાર સાધુ છે તે મારે તેને એ ખેંચી લેવું પડશે. ઘરે ? છે રવાના કરવો પડશે, જેથી ઘણું પાપથી બચી શકે. “ઉસૂત્રભાષણ જેવું કઈ પાપ છે ન નથી તે યા નથી? ‘પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિ” આને અર્થ આ ડિફેળ” નું છે શું સમજાવો? આ તે કે તે સાંઢ રાખી ભેગ કરાવે છે અને ગાયને સંતાન પેઢા કરાવે છે. શ્રાવકને અધિક પૈસે રાખવો પડે તેનું દુઃખ છે તે તે વળી ગાય-ભેંસ રાખે? સુખી લોકે ખરાબ દૂધ ન લાવે તે બજારની ગરબડ મટી જાય ! આગળ ગોવાળે છે હતા જે પ્રાય તાજુ જ દૂધ લાવતા. ભેળસેળ પણ ન હતા કરતા. તમારે પૈસા ખર ? * ચવા નથી અને સારૂ ચોકખું તાજુ દૂધ જોઈએ તે કેણ આપે ? તમે તે એવા ન હોંશિયાર છે કે વર્ણન ન થાય. સાધુપણું કઠીન છે, શ્રાવકપણું કઠીન છે, ધર્મ કરવો ? + ય કઠીન છે પણ કરે તેનું કલ્યાણ થાય. તમારી શ્રદ્ધા મજબૂત છે કે નહિ? તમને સંસાર ગમે તે અવિરતિ ગાઢ છે, ૫ { તેનું દુ:ખ ન થાય તે મિથ્યાત્વ પણ ગાઢ છે. ભગવાનના શ્રાવક-શ્રાવિકા સંસારમાં જ હોય પણ સંસારમાં રહેવાનું મન ન હોય. સાધુને શાત્રે કહ્યું તે જ બોલવાનું મન ન હોય, લેકેને રાજી કરવાનું મન ન હોય તે જ સાચે સાધુ છે ! લોકેાને રાજી કરવા માટે ધમને ઉપદેશ આપવાને નથી ભૂખે મરતાને ભૂખ સહન કરવાનો | ઉપદેશ આપવાનો છે, ભૂખ ટાળવા પાપ કરવાનો ઉપદેશ નથી આપવાને ооооооооооооооооооооооооооо - - - Page #988 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 છે અને ગમે તે બોલીએ તો ચલાવી લે તે તમે અમારા શત્રુ છે. તેવા શ્રોતા | આગળ વ્યાખ્યાન પણ ન થાય. તમારી અમારી જોખમકારી ઘણી છે. છે | સાધુ વિદ્વાન હોય, કઈ પૂછે કે, આમ જે કહ્યું તે શાના આધારે બોલો છો? છે તે સાધુ એમ ન કહે કે-“તું શું શાસ્ત્ર ભણ્યો છે. છકાયના કુટામાં બેઠેલા છે. તને ? પૂછવાનો અધિકાર નથી? ઘણા ઉપદેશકે કહે કે, વ્યાખ્યાનમાં પૂછવાનું હૃાય નહિ ! વચમાં પૂછો તો અમારી લીક તૂટી જાય છે. મને હજી સમજાતું નથી કે, બામાં શું છે લીંક તૂટે? ભગવાને કહેવાનું છે તેમાં લીક શું તૂટે? જાહેરાત કરીને બોલાવે અને 1 જાહેરમાં પૂછવું નહિ– આમ જે ઉપદેશક કહે ત્યારે શ્રાવકે ઘેર પાછા ચાલ્યા જાય છે. ય તો તે શ્રાવકને સાચા શ્રાવક કહું! “જવાબ નહિ આપો તો આવીશું જ નહિ, આ જ સાધું શાસ્ત્રના નામે ગપ્પાં જ મારે છે, તે વખત આવે તે જાહેર પણ કરીશું કે આમ કહે તેને ય સાચે શ્રાવક કહું ! આવા સાધુને સાંભળે તે પણ શ્રાવ8 નહિ. ૬ જાહેરાત કરી બોલાવે, જાહેરમાં પૂછે તે કહે “તમે શું સમજે? તમને આ પૂછવાને છે અધિકાર નથી અ.નગીમાં મળોતે તે ભગવાનના શાસનનો વકતા નથી પણ બકતા છે. જે ન માટે ડાહ્યા બનો. આવા લે ભાગુઓની વાતમાં ફસાતા નહિ. તે કાણુ થશે. છે ભાવના ફેરવવી છે, ભાવના ફરી જાય તો કામ થઈ જાય. શાસ્ત્ર “ભાવનાને ભવનાશિની' ( કહી છે. ડાહ્યા થઈ જાવ તેટલી ભલામણ છે. પ્રાતે એક જ ભાવના છે કે, આ આપણે આત્મા કે જેના ઉપર આપણને અનહદ પ્રેમ છે તેવા એકપણ આત્મા, આવી વાતોમાં ફસાઈ આત્માનું અહિત ન કરે, સંસાર માર્ગમાં ફસી ન જાય પણ વહેલામાં વહેલો સંસારથી પાર પામે તે જ શુભ છે ૧ ભાવનાથી પ્રેરાઈ આ એક અ૫ પ્રયાસ કર્યો છે. સૌ વાચકો શાંતચિત્ત વાંચી-વિચારી સન્માર્ગના સુજ્ઞાતા બની આત્મહિતકર માર્ગે ચાલી આત્માનું કલ્યાણ કરનારા અને તે જ શુભકામના. : * * * વિવિધ વાંચનમાંથી અમૃત કણીયા -પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. ૪ આ અવસર્પિણીના સાત કુલકર કયા? ૧ વિમલવાહન. ૨ ચક્ષુષ્માન. ૩ યશસ્વી. ૪ અભિચંદ્ર. ૫ પ્રસેનજિત ૬ મરૂદેવ. ૭. નાભિ. રડવાથી કે પિાક મૂકવાથી કર્મ છોડે નહિં–પણ સમભાવે રહેવાથી કર્મ ને ભાગવું કે 1 જ પડે. ભાગે જ છુટકો. Page #989 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ ૯ અબ ૪+૪૮ તા. ૨–૭–૭ : : ૧૦૦૫ (અનુ. પેજ ૯૬ નું ચાલું) તે મા-બાપ મેહ-રાગના કારણે કહેતા કે–તું સુકમલ છે. તેના સુખના વન છે ૧ કરતા, સંયમન કઠીનતાની વાત કરે. પણ જે વિરાગી મક્કમ રહે તો રજા આપે અને ? { ઠાઠથી દીક્ષા અપાવે. હજારે આત્માએ દીક્ષા લેવા સાથે નીકળે એવા દૃષ્ટાંતો આવે છે. તેઓ સંયમની કઠીનતા બધી વર્ણવે પણ સંયમ વિરુદ્ધ કાંઈ ન બેલે. જ્યારે આજના ૧ લોકો કેવા પાયા છે? સંયમ વિરુદ્ધ જ વાતો ફેલાવે. તમારે મન તો ધર્મ લહેરથી 4 કરવાની ચીજ છે ને? ત્યાગ, સંયમ, વિરાગ વગર ધર્મ થાય? થોડો પણ ધર્મ કરવા છે ત્યાગ જોઈએ, વિરાગ જોઈએ, સંયમ જોઈએ-તે જાણે છે ? આજે તમારામાં એ છે? { ધર્મ ત્યાગ, વિરાગ, સંયમ વગર ન થાય! પ્ર : ભાવથી ન થાય? ઉ૦ : ભાવ જ ત્યારે આવે ત્યારે વિરાગ આવે, ત્યાગની વૃત્તિ આવે, અને સંચમને સાચે ભાવ આવે તો આ બધું આવે. આપણે ત્યાં ભાવઘમ વાંઝિયો નથી. કાંઈને કાંઈ જીવનમાં છાપ મૂકીને જાય. દીક્ષાની ભાવના પેઢા કરી દીક્ષા અપાવે તેવા કુટુંબે વર્તમાનમાં લગભગ છે નહિ. ણ વર્તમાનમાં ઘણું મહાપુરૂષોને કુટુંબ પ્રતિકૂળ મળ્યા છે, દીક્ષા માટે આનાકાની કરે તેથી 4 કુટુંબથી ભાગીને દીક્ષા લેવી પડી છે. ઘણું વખતથી આ સંસ્કાર ભૂંસાઈ ગયા છે. તે સભા : ધર્મ તો ઘણે વધ્યો છે. ઉ૦ : હમણા હમણ ધર્મ વધ્યું પણ તે સંસ્કાર ભૂંસાઈ જ ગયા છે. તમારા ઘરમાં પલટો લાવો તો સંતાનને સુસાધુ પાસે તત્વજ્ઞાન ભણાવવા 9 મેકલે. અને કહો કે, મન થાય તો ત્યાં જ રહેજે, ન થાય તે અહીં પાછા આવજે, છે ઘર તમારું જ છે. આજે તમારે મન ધર્માત્મા એટલે પૂજા, સામાયિક કરે છે. જેના છે બાપને પિતાના સંતાનને ધર્માત્મા બનાવવા તે તેવા બાપ કેટલા મળે? તે બાપ ! ધર્માત્મા બનાવવા શું શું કરે ? આ મહાપુરૂષે માનસિક અભિગ્રહ બાળ વયે કર્યો હશે તે સમજીને જ ને? તેમને 1 ખબર છે કે મુશીબત આવશે. અભિગ્રહ પાળો હતો એટલે સંસારની પ્રવૃત્તિમાં રસ કે નથી લેવો એવી રીતે જીવવા માંડયા. બળ વધવા માંડયું ત્યારે છેક ઓગણત્રીશ (૨૯)મે વર્ષે દીક્ષા થઈ તે કાળમાં છોકરે ઉંમરે વધે અને લગ્ન ન કરે તે ચાલે? આજે પણ તમારો છોકરે. ઉંમર લાયક થાય તો તમને શું શું વિચાર આવે? તેમને તો ખબર હતી કે, મારા અભિગ્રહની બાબતમાં માતા-પિતા અનુકૂળ થાય તેમ નથી. તરત થયા હેત તો કુટુંબ ભાગશાળી જાણ રાજી થતિ પણ તેમ નથી બન્યું. - - - - - - Page #990 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 જે જીવને સાચા ભાવે વેગ પેદા થયે, મેક્ષની ઈચ્છા થાય, તેને સંયમની છે ઇચ્છા થાય જ. જે સંયમની ઈચ્છાથી નીકળ્યા હોય તે માટે ભાગે સારા હેય. તેમના { જીવનમાં તપ-જપ-વિનય–સેવા-ભકિત-સ્વાધ્યાય દેખાય. તે સ્વયં ભગવાનના માર્ગને 5 ઉજાળે. અનેક જીવોને ધર્મમાં છે. વાગડ ઉપર ઉપકાર કરી આ પ્રદેશ સુધાર્યો. તે { પ્રદેશમાં સાધુ જતા હોય અને ખેતરમાં હોય તો પગમાં પડી “મથેણ વંક્રામિ' કરે. આમને તો આટલી નાની ઉંમરમાં સંયમને અભિગ્રહ કર્યો અને લીવું. તેઓ છે તક પામી શ્રી સિધગિરિજી ગયા અને કુટુંબની હાજરીમાં ચોથા વ્રતને નિયમ લીધો. " તમારે છેક લેવા માંડે તો તમે તો હાથ જ પકડે ને? તમે તમારા સંતાનને કહ્યું { કહ્યું નથી. એમ પણ કહ્યું છે કે “ભગવાનને ધર્મ સાધુધર્મ જ છે. તે ઊંચામાં ઊંચે તે જ લેવા જેવો છે. હું નથી લઈ શક્તો. જે તું લઈશ તો મહોત્સવ પૂર્વક અપાવીશ છે { આમ તમે કરેલું ? તમે કહી શકે કે મેં મારા સંતાનને બાળપણથી આ જ સંસ્કાર છે. ઇ રેડયા છે. ભણી-ગણીને હોંશિયાર થયે હોય તે ય. એમ પણ કહ્યું છે કે, હજી સાધુ છે 8 પાસે રહી અભ્યાસ કર. મન થાય તો ત્યાં જ રહેજે. ન થાય તે મારા કામમાં જોડીશ. આ મહાત્મા કચ્છ-વાગડના ઉપકારક બને. તેઓ સંયમ પિતાના આપબળે પામ્યા. કદિ સહાય મલી હોય તે સાધુ પુરૂષેની, પિતાના કુટુંબની નહિ. બારમે વર્ષે છે લીધેલ અભિગ્રહ ઓગણત્રીશમે વર્ષે સફળ કર્યો તે સંસારમાં ન ફસ્યા માટે. મારી { આંખ સારી થયા પછી સંસારમાં ખરચવાની નથી, ધર્મમાં ખરચવાની છે તમે બધા ? છે જેનાચારે મોટાભાગે ફગાવી દીધા. તમારા મા-બાપ જોતા રહ્યા. આજે ઘણા મા-બાપ છે ન કહે કે, તારી દીક્ષા અમારાથી નહિ જોવાય. પણ તમારા સંતાન શેતાનિયત કરે છે ? ઇ તમે જોઈ શકે છે. આવું સારું કામ કરે તો તમે ન જોઈ શકે ? તમે તમારાં સંતાનોને દર્શન-પૂજન કરવા જાય ત્યારે કહ્યું કે, “આપણી સામછે ગ્રીથી પૂજા થાય. તો તે લઈને જા !” આગળ ઘરથી મંદિર દૂર હોય તો પૂજા કરતી વખતે પગ ધોઇને જવું જોઈએ, માટે પાણીની લોટી લઈને જાતા. આજે દર્શન કરવા છે આવનાર રાતે ય આવે, પાનના ડુચા ચાલુ હોય. મોઢું સાફ કરવા પાણી રાખવું પડે. તેને કાંઈ કહેવાય નહિ. એટલી ગરબડ ચાલે છે વર્ણન ન થાય. સાધારણના પૈસા ન હોય તે ભંડારના પૈસામાંથી ય બનાવો ને? આજે ઘણું કરા સારા છે તો કુટુંબ બાધક છે. કુટુંબ સારા છે તે સંતાન ? સારા નથી. આ કલિકાળનું કૌતુક છે. કલિકાલ ખરાબ ખરો પણ કોના માટે? ધર્મ | ન કરવું તેને માટે. આજે જેને ઊંચા કામ કરવાનું મન થાય તે તાકાત નથી, જેની ! Page #991 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ૪ ૪૭–૪૮ તા. ૨૯-૭-૯૭ : : ૧૦૦૭ + B શકિત છે તેને કરવાનું મન નથી. તમને મનમાં થાય છે કે, આટલી તાકાત, શકિત છે. હોવા છતાં ય મને અકરમીને ખરચવાનું મન કેમ થતું નથી ? શક્તિ મુજબ કરવાના છે. | મનોરથ થાય છે. તેને અમલમાં મૂકવાની હવે યોજના ઘડી છે તેમ છે? આ મહાત્મા એગણત્રીશમે વર્ષે તે સાધુ થયા. તેમના ગુરૂ મ. પૂ. શ્રી બાપજી મ.ના શિષ્ય હતા. સારામાં સારા ત્યાગીને વિરાગી હતા. તેઓ મોટે ભાગે વાગડમાં 1 વિચર્યા છે. તેમના તપ-જપ-ત્યાગની છાયાથી વાગડ જેવા અજ્ઞાન પ્રદેશને ધમ બનાવ્યો. 5 અજ્ઞાનને ધર્મ કરવા કઠીન કામ છે. આજના ડીગ્રીવાળાને સમજાવવા ઘણું કઠીન છે? ને માથું જ ધડ પર નથી. મુંબઇમાં આટલા જેને હેય ને સાધારણના ખર્ચા પૂરા કરવા અડધા દેવદ્રવ્યના છે કે, તે કલંક ન કહેવાય! મુંબઈમાં વસનારા જૈનનો ખિસ્સા ખર્ચે કેટલો? બધા તે છે આપી દેતા હોય તો સાધારણના વાંધા જ ન રહે, સાતે ક્ષેત્ર તર થઈ જાય. ધર્માત્મા, ધર્મ પમાડે તેને બીજી લાલચો નથી આપવી પડતી. ઉપદેશમાં ધર્મને ધર્મની રીતે સમજાવાય. આ મહાત્માએ વાગડ ઉપર મોટે ઉપકાર કર્યો છે. વાગડમાં ધર્મ ટકી ! { રહ્યો છે. આજના શહેરમાં શ્રાવકને સાધુની ગરજ ન હોય તો આ શહેરે રહેવા જેવા 8 નથી. મહાના પ્રસંગે આવવું પડે માટે અમે આવીએ છીએ. સાધુઓને તમારે ગરજ નથી. સાધુ તમારા માથે પડયા છે તેમ માને છે. જેને સાધુઓના સંયમને ખપ છે ન હોય તો સાધુઓની જરૂર પણ શી હોય? ઉપાશ્રય કોને જોઈએ ? અમારે કે શ્રાવ- કેને? આજની હાલત લગભગ એ છે કે, તમારે ધર્મ કરવો નથી, બીજા પાસે કરાવો { નથી અને અમે ય અમારો ધર્મ ચૂકી જઈએ તો તેની ય ચિંતા નથી ! શ્રાવકોને ખરેછે ખર ધર્મની ભુખ જાગે, ધર્મ કરવો હોય-સમજવો હોય તે ઉપાશ્રય કેવા હોય! 5 વગર પૈસાને ધર્મ અમારે માટે છે. જેની પાસે પૈસા હોય તેને વગર પૈસે ધર્મ ? ૨ થાય નહિ. તેની પાસે વગર પૈસે ધર્મ કરાવાય નહિ. પૈસા ન ખરચવા પડે તે માટે છે સામાયિક લઇને બેઠે તે કે કહેવાય? બને ત્યાં સુધી ધર્મ સ્થાનમાં આપણો પિસે ન ખર્ચાય તેની ચિંતા ખરી ને? “ધર્મના કામમાં હું ન આવી જાઉ તેની ચિંતા કેટલાને? અને “ધર્મના કામમાં હું ન રહી જાઉં અને હું જ કરી લઉં તેની ચિંતા છે. કેટલાને છે? હવે આ મુંબઈમાં સાધુઓ માટે સંયમની આરાધના નષ્ટ થાય તેવા છે. સંગે થત. જાય છે. કઢાચ શાસન માટે રહેવું પડતું હોય અને દુઃખી હચે રહે છે તે જુદી વાત છે. બાકી લહેર કરવા, મોજમજાકિ કરવા રહે તેના તો બાર વાગી ? Page #992 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) 3 છે જવાના છે. શાનમાં સમજવા જેવું છે. આ મહાપુરૂષે દિક્ષા લીધા પછી ગુરૂની આજ્ઞામાં રહી, સંયમ–તપસ્વાધ્યાયને 8 અભ્યાસ કેળવી, પિતાની સાથે અનેકને ઉપકાર કર્યો. વાગડમાં જેમ આ મહાપુરૂષે છે છે ઉપકાર કર્યો છે તેમ સા. શ્રી આનંદશ્રીજીનો પણ ઘણે ઉપકાર છે. તેમનો સાદવને ? ૧ પરિવાર પણ ઘણે છે અને મુખ્ય મુખ્ય ઘણું સાદવીઓએ નામના પણ કાઢી છે. તમને ! છે બધાને ધર્મને સંયમને મહાપુરૂષને ખપ હોય તે તમારા જીવનમાં ઘણે પલટે છે છે આણવો પડશે. સાધુએ ગમે તેમ મરજી મુજબ જીવે તે ન ચાલે તેમ શ્રાવકે પણ 3 ગમે તેમ તે ય ન ચાલે. ભગવાનના શ્રી સંઘમાં ભગવાનની પરમતારક આજ્ઞાને છે છે જે વફાઢાર રહે તે જ રહી શકે. આજ્ઞા તે શાસ્ત્ર છે! શાસ્ત્ર તે દીવાદાંડ. છે. સાગરમાં હું R જહાજ દીવાદાંડી જોઈને ચાલે. જહાજમાં હોકાયંત્ર રાખે. આપણી દીવાડી શાસ્ત્ર છે. 4 4 પિતાને પોતાની પરિણતિ સાચવવી તે હોકાયંત્ર છે. શાસ્ત્ર સાધુઓને ચતે, પરિણામે છે. ચઢવાનું કહ્યું છે. આ સંયમમાં એવી તાકાત છે કે અહીં બેઠે બેઠે બધા દેવલોકના છે આ બધા દેવના સુખને ઉલ્લંઘી જાય. એક વર્ષના પર્યાયમાં શ્રી સર્વાર્થસિદ્ધ વિમાનના ? દેવોના સુખને ઓળંગી જાય છે. આત્માના પરિણામ એટલા નિર્મળ થતા જાય કે સારા છે કાળમાં તે આત્મા કામ સાધી જાય. સંયમમાં એવો આનંદ આવે કે જે કઈ આવે છે છે તેને સંયમ કેમ મળે, દેશવિરતિ કેમ મળે, સમ્યકત્વ કેમ મળે તેની ચિંબા હોય–તે ? પ્રયત્ન ચાલુ હોય. અમારી પાસે આવનારા ધન અને ભોગ માટે રાંકડા ન થાય તેમ છે થાય. અનીતિથી કમાનારા અને મેજમજાદિ કરનારા રાંકડા છે. જાત-કુલ બાઈ નાખી. જગલમાં દાવાનલ લાગે તે સાવચેત જનાવર દાઝતા નથી. જગત ગમે તેટલું ખરાબ છે થાય પણ આપણે સારા રહેવું તે રહી શકીએ. જે ખરાબ થશે તેની દુર્ગતિ થશે. આપણે દુર્ગતિમાં ન જવું તે સારા થવું પડશે. આ મહાપુરૂષે બાલ્યવયમાં લીધેલ છે અભિગ્રહ સત્તર વર્ષ સુધી જાળવ્યો, સાધુપણું લીધું, સારી રીતના દેપાવ્યું અને છે અનેક આત્માઓને પમાડ્યું. પોતે ચોર્યાશી (૮૪) વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આ * મનુષ્યભવ સાર્થક કરી ગયા. તે તમને હજી મનમાં થયું કે મરતાં પહેલા સાધુ જ છે ૧ થવું છે. આપણે ત્યાં “સંથારા દીક્ષાની વિધિ છે તો તેનું ય મન છે? આવા મહા- 8 છે પુરૂષના ગુણે યાટ રાખીને ગુણે જીવનમાં આવે તેવા પ્રયત્ન કરે તે આ ગુણાનુવાદ્ય છે | તે સાર્થક થાય. “આ જીવનમાં સાધુ તો થવું જ છે અાટલી પણ ભાવના આવી ૩ જાય તે ય કામ થઈ જાય. સૌ આવી ભાવનામાં રમતા થાવ તે જ ભાવના સાથે પૂર્ણ કરું છું. Page #993 -------------------------------------------------------------------------- ________________ સત્યમાર્ગના અજોડ ફિરતા તુમ ચરણે હેજે વંદના " -શ્રી ગુથદર્શી ! ! આ જગતની અંદર સત્ય અને અસત્યને શાશ્વત કાળનું વૈર ચાલે છે અને હરેક ને કાળમાં સત્યનું મોટું પહેરીને, સત્યનો સ્વાંગ સજીને અસત્ય મજેથી મહાલે છે છતાં પણ અ તે જય તે સત્યને જ થાય અસત્યનો પરાજય થાય છે. આ એક સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ આજે જેમ સુગર કોટેડની ઈમીટેશની બોલબાલા છે તેમ અસત્યના વાધા સજવામાં “ મે મોટા લોકો માને છે અને તેમાં પોતાનું “સ્ટેટસ” અનુભવે 1 છે. અસલ કરતાં નકલ ચઢે તેમાં તે બે મત જ નથી અને પોતાની અસલિયાત છૂપાન 5 વવી અને નકલિયાતનું અનુકરણ કરવું તે આધુનિક ફેશન ગણાય છે. સોના કરતાં પિત્તળનો ચળકાટ વધે છતાં પણ તેનું તે સોનું જ રહે છે પિત્તળ ? છે તે પિત્તળ જ રહે છે. શયતાન પણ બાઇબલની વાતો ટાંકે તેથી તે બાઈબલનો પૂજારી & થયે તેને કેઈ માનતું નથી. તેમ અસત્યનું આચરણ કરવા માટે પણ નામ તો સત્યના ન પ્રયોગનું જ આપવું પડે છે. ગમે તેટલાં સફેદ જૂઠાણુઓ પ્રચારવામાં આવે, અસત્ય જ તરફ આંધળી દેટ મૂકવામાં આવે તે પણ તે કઈ અસત્ય મટી જતું નથી અને સત્ય ૧ ૦ ની જતું નથી. કાંસાને જેવો અવાજ આવે તેવો સેનાનો ન આવે. માટે કહેવાય જ છે કે-“આડમ્બરો પૂખ્યતે લેકે, ન તુ કેત્તર શાસને!” આડંબર લેકમાં પૂજાય છે નહિ કે લકત્તર શાસનમાં. લોકોત્તર શાસનની આરાધના કરવી હોય. સત્યમાર્ગની સાચી ઉપાસના કરવી ન હોય તે ખોટા ભભકાને, ખોટા આડંબરોને ત્યાગ કરે જઈએ. હિંયાના નિખાલસ, 5 નિભી બ વું જોઇએ. સૂર્ય ઉપર વાળના ગમે તેટલાં આવરણ આવે તે પણ તે જે સાવ જ છાનો રહેતો નથી. તેમ અસત્યને સત્યને ગમે તેટલે ઓપ આપવામાં આવે તો ? છે પણ તે સત્ય બની શકતું જ નથી. સત્ય તે સત્ય જ રહે છે. દુનિયા પણ કહે છે કે અંતે “સત્યમેવ જયતે.” સત્યની આરાધના કરવા માટે સુવર્ણની જેમ કાટીએ પણ ચઢવું પડે, અવસરે રે છેઠાવું પણ પડે લેક ગમે તેટલા ખેટા આક્ષેપ કરે તો પણ તે સહન કરવા પડે . અને અતે અગ્નિમાં તપાવું પણ પડે તેમ અનેક સંઘર્ષો મજેથી સહન કરવા પડે તો તે જેમ સુવર્ણ સે ટચનું ગણાય તેમ તે આઠમી સત્ય માર્ગને સાચા પૂજારી ગણાય. અને પછી સત્ય માર્ગના સંરક્ષણ માટે, પ્રચાર માટે બધું જ કરી છૂટે પણ સત્ય માર્ગથી લેશ | - - - - - - Page #994 -------------------------------------------------------------------------- ________________ છે ૧૦૧૦ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) ) છે પણ ચલાયમાન થાય નહિ. અનુકૂળ પ્રભનમાં લેભાય કે મૂંઝાય નહિ અને પ્રતિકૂળ ડરામણે ધમકીથી ડરે નહિ કે વશ થાય નહિ પણ સત્યમાર્ગનું મજેથી પ્રકાશન કરે છે અને અનેક આત્માઓને સાચું સત્ય સમજાવી, સત્યમાર્ગમાં સ્થિર કરે-કરાવે અને સત્ય માર્ગ જગતમાં વહેતે રાખે. " આવાજ એક પુણ્યપુરુષ આપણી વચ્ચેથી વિદાય થયા પણ સનાતન શાસ્ત્રીય છે સને વિજયવાવટે અણનમ રાખીને, અણનમ રાખવાને માર્ગ બતાવીને ગયા કે છે જેથી તેને “સત્ય માર્ગના અજોડ ફિરતા' તરીકે યારી કરી આજે પણ અશ્રુ- ૫ ૫ ભીની ભાવભરી નતમસ્તકે વંદના કરી પિતાના આત્માને પણ પાવન કરે છે. જેઓએ પ્રબળ પ્રલોભનોની પળોમાં પણ સત્ય પ્રામાણિકતાને પાલવ અખંડ છે પકડી રાખી જગતને જે અનેખું ઉઢાહરણ આપ્યું જેની જોડ આજે જડતી નથી” તેવું ૧ ગુણગાન ગાનારા પણ અવસરે અવસરે સફેઢ જૂઠાણાઓને આશ્રય કરનારાના ઉપાસક બનવાનું આકર્ષણ કેમ છેડી શક્તા નથી તે એક ગંભીર સવાલ છે. 9 દુરાગ્રહના દુર્ગના કાંગરા ન ખરે તેના માટે બધા મહેનત કરે છે પણ સત્ય છે સદાગ્રહને વયં સ્વીકારી તેના રક્ષણ માટે પરસેવાનું એક બિંદુ પાડવા તૈયાર નથી તે 4 { આજના જમાનાની એક વિલક્ષણ તાસીર છે. તેને જ્યારે સત્યમાર્ગના મુસાફર રાણાવાનો છે છે દાવો કરનારા અનુસરે છે ત્યારે આશ્ચર્યની સાથે સજજને અને સુજ્ઞોને આઘાત જમે છે છે કે ખરેખર સત્યનું રક્ષણ કરવાનું સત્ત્વ તે ગુમાવ્યું છે પણ આપેલા વારસાનું પણ 5 વફાદારી પૂર્વક જતન કરી શક્તા નથી. આ એક જાતની નાલેશીભરી પીછેહઠ જ છે. છે તેમ કહેવામાં વાંધે છે ખરે? આપણે જેને સાચું અને આત્મકલ્યાણકાર માનીએ તેને વળગી રહેવાને ૬ છે નિશ્ચય એ નાનકડે પણ અતિ મહત્તવનો આત્મવિજય છે. જેની આગળ ત્રણે લોકનું છે 8 સમ્રાજય તૃણ સમાન છે. માન પાનાદિ મોટાઈ કે વૈભવ ખાતર પિતાના વચનથી તસ- ૬ છે ભર પણ ન ખસે તેવા વિરલા આ હતા તેવું ઉછળી ઉછળીને બેલી, શ્રોતાજનોને છે { આકર્ષવાનો અભિનય કરનારાઓએ સાચા અર્થમાં આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ૬ છે દુનિયામાં જેમ સફેઢ જુઠાણું ચલાવનારા સફળ સેલ્સમેન ગણાય છે તેમ શબ્દો છે શૂરા માણસો અતિશકિતના સેગઠાં પૂર ઝડપે દોડાવે છે પણ પરિણામ અંતે શન્ય આવે છે. બાકી આજે “સામાને છેટું ન લાગે તેવી ઠાવકાઈથી આભાસી સત્ય બોલવું એવું લાગે તે મૌન રહેવું, બેલવું પડે તે પકડાઈ ન જવાય માટે દ્વિઅર્થી બોલવું. પિતાને ઉપયોગી થાય તે રીતે મરેડી ઠઠારીને સત્ય બોલવું, અસત્ય જાણવા છતા પણ Page #995 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : : ૧૦૧૧ . છે પોતાના કે પિતાના લાગતા વળગતાની વાતના સમર્થન માટે પ્રયત્ન કરવો, છે; 5 – કહીમાં પગ રાખવા બેલેલું ફરી જવામાં મુત્સદીગિરિ માનવી, બહાદૂરી માનવી, છે હયામાં ન હોય તે ય આત્મીયતાના દેખાડાના ડેળનું નાટક કરવું” તે એક કળા છે. { મનાઈ છે તેમાંથી સારા સારા ગણાતા પણ કોણ બાકાત હશે તે તે સવાલ છે. તે - આ મહાપુરૂષને પામ્યા પછી તેમની સેવા–ભક્તિ–ઉપાસના ર્યા પછી, તેમના જ છે જ સાચા સેવક અને અનુયાયી હવાને દાવો કરનારા–ધરાવનારાઓએ અસત્યના કલ્ચરમાં અંજાયા વિના સત્ય માર્ગને જ બરાબર વળગી રહેવું જોઈએ. તેવી વાત છે કરનારાને કાન પણ ન આપવા કે સામે પણ ન જેવું જોઈએ. આમને તે બાહ્ય-અત્યંતર છે આક્રમણોનો સામનો કરી સત્ય માર્ગનું સંરક્ષણ કર્યું અને આપણને સત્ય માર્ગ સમ8 જાવીને તે માર્ગે સ્થિર કર્યા તે તેની જાળવણી કરવી તે તેમના દરેકે દરેક ઉપાસકેની છે અનિવાર્ય ફરજ છે, તેમાં ગોલમાલ કરવી કે નાનમ કે લઘુતા માનવી તે તો તેઓની ૧ ભકિત પ્રત ન માત્ર દેખાડે છે, ઢાંગ છે. ખુદ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના છે કાળમાં જમાલિ અને ગોશાળા જેવાએ મિથ્યામાર્ગનો અને અસદ્દભૂત ભાવનો પુર{ બહારમાં પ્રચાર કરતા હતા ત્યારે શાસનરાગી આત્માએ વધુ મજબૂત બનીને તેમાં ૧ છે જ પણ ન તણાઈ જવાય તેની કાળજી રાખતા હતા તે આજના ઘાલમેલના જમાનામાં ? { તે વધુ મજબૂત બનવું જરૂરી છે. અગત્યના પ્રેમીએ, સમર્થકે, પૂજારીઓને સાચું તો બળતરા જેવું લાગે તે તો છે R ઠીક પણ સત્યનું પ્રકાશન કરનારા આંખમાં કણાની જેમ ખૂંચે. તે અવસરે સાચા છે શાસનરાગી અને સત્ય સમજનારાઓએ કેઈની ય લાગણીમાં તણાયા વિના સત્યને અને સત્યનું સમર્થન કરનારાને જ વળગી રહેવું જોઈએ પરંતુ સ યાસત્યનાં મિશ્રણથી હું કંટાળવું નહિ કે ઉદ્યાસીન પણ બનવું નહિ. કારણ કે જગતમાં જે વસ્તુ વધુ કિંમતી હોય તેની જ નકલ કરાય છે. સેનું-રૂડું-હીરા-મોતીની નકલ કરાય છે પરંતુ તાંબુ છે કે લેઢાની નકલ નથી કરાતી. “આપણે ચેડા થઈ જઈશું કે એકલા પડી જઈશું” તેવી કાયરતા ભરી વાતો કે શું છે વિચારણા આમને પામનારના મોંઢામાં જરાપણુ શોભે નહિ. તેવું બોલનારા તે આમનું 8 છોક અવમૂલ્યન કરે છે, અપમાન કરે છે. તેવાઓ તો શાસન પણ સમજ્યા નથી છે તેમ કહેવામાં લેશ પણ અતિશકિત નથી. કારણ કે, સંખ્યાની અલ્પતા કે બહુલતા, ૫ ઉપર સત્યઘર્મ અવલંબેલે નથી. સાચા સત્યના ગવેષકે તો કયારે પણ સંખ્યાબળ ૧ છે ઉપર આધ ૨ રાખતા નથી. તેમ કરનારા તો સત્યથી સેંકડે જન દૂર છે. . Page #996 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલે તે શ્રી સંધ. ભગવાનની આજ્ઞાને છે. 1 ઠેકર મારે તે હાડકાને માળો: ભગવાનની આજ્ઞા ન માને અને જમાનાને માને, જમાનાની છે હવા પ્રમાણે પીઠ ફેરવે, દેશ–કાળને પિતાના સ્વાર્થ માટે “વટાવ’ કરે–તેવાઓને “હાડ- ૫ છે કાને માળા” કહેવામાં લેશ પણ સત્યવ્રતને ભંગ નથી પણ સાચી વસ્તુ રિથતિની # 5 ઓળખ છે અને સત્ય માર્ગની રક્ષા માટે તેવું નિરૂપણ કરવું જરૂરી છે–તે કામ છે નિર્ભયપણે આ મહાપુરૂષે જીવનભર કર્યું છે. એકતાની લોભામણી ચાલના ગ્રાઢા બની છે શ્રીમતના હાજીયા બની આમને સમથેલ–પ્રરૂપેલ–રક્ષેલ સત્ય માર્ગથી વિપરીત ચાલ- 8 નારાએ આમને ભયંકર દ્રોહ કરનારા છે, પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે પાબાઈના છે રાજ જેવી સ્થિતિને પ્રવર્તાવનારા છે. માટે સત્ય નિરૂપણ કરવા લેશ પણ સ કેચ રાખવો નહિ અને અસત્યના સમ છે + Wકેના ગોબાળા ઉત્પાતથી ડરવું પણ નહિ. શાસ્ત્ર તે અસત્ય જાણવા છતા પણ છે 1 અસત્યનો જ પક્ષપાત કરનારને નિહ્નવ” “મિથ્યાદષ્ટિ' “અજ્ઞાની” કે “કુદની” જેવા ૬ | શબ્દોથી સંબોધેલ છે. જેમ સત્યનું સમર્થન જરૂરી છે તેમ અસત્યને ઓળખાવી તેનું ! | ઉન્મેલન કરવાની અને ભદ્રિકોને તે માર્ગેથી સમજાવી પાછો વાળવાની પણ તેટલી જ છે તાતી જરૂર છે. બેટાના ખંડન વિના સાચાંનુ મંડન થઈ શકે નહિ. મકાન બાંધવું તે ખાડે ઓઢવ પડે, કપડું સીવવું તે કાપડ ફાડવું જ પડે. શ્રી દશવૈકાલિકકારે પણ છે છે કાણાને કાણો, આંધળાને આંધળે કહેવાની મને જરૂર કરી છે. ચારને “તું રાર છે ? | તેમ કાચ ન કહે પણ “આવું આવું કરે તે ચાર કહેવાય તેમ તો એળખાવવાનું કહ્યું છે. તે એટલું જ નહિ પણમિથ્યાદષ્ટિને મિથ્યાષ્ટિ, અભવ્યને અભવ્ય તરીકે જાહેર કર્યો જ છે. ? ? શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના દેષિત અને નિર્દોષની વ્યાખ્યા કરનારા, ને સંસ્કૃતિનું જ પૂછડું પકડી બેઠેલા સાવઘુ કાર્યોના એવા સમર્થક અને અનુમો ક બની જાય છે તેને તેમને ખ્યાલ પણ રહેતો નથી. જે કાળમાં જે ચીજ-વસ્તુઓ લાખની છે સંખ્યામાં લેકેના જ ઉપયોગ માટે બનતી હોય, સ્વાભાવિક મળતી હોય તેને “સ વ’નું છે લેબલ લગાવનારાઓનું અજ્ઞાન સુજ્ઞજન માં હાંસીપાત્ર બને છે. પણ શ્રીમંતાઈના ? તોરમાં સાચું સાંભળવા જેટલી લાયકાત પણ ગુમાવી રહેલા “ઢયાપાત્ર બને છે. પોતાના સડેલા વિચારોને ફેલાવો કરવામાં પોતાની નામના–પ્રતિભાનો ઉપયોગ કરનારા, તેમાં સંસ્કૃતિની રક્ષા માનનારાઓ ખરેખર સત્ય માર્ગને પામવા સમજવા પણ લડભાગી બનતા નથી પછી ભલે આવા સન્માર્ગ સંરક્ષક સૂરિદેવના અતિનિકટ તરીકે પોતાની જાતને માને તો ય! Page #997 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯––૯૭.: : : ૧૦૧૩ | જે શાસનમાં “સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરવાના ! અને કુદેવ- કુગુરૂ અને કુધર્મ છે ૧ પરિહરવાના” કહ્યાં. તે શાસનમાં શાસ્ત્રબાહ્ય પોતાના અંગત વિચારોને બધા ઉપર છે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે તે વિદ્વાઈની હદ કહેવાય ! જેમકે, આજે ઘણું છેઆધુનિક વાઢ, યંત્રવાદનો વિરોધ કરે તે પોતાના વિચારોને ફેલાવવામાં “યંત્રવાઢ” ને ? છે જ આશ્રર કરે તે તે “વતે વ્યાઘાત” નહિ તો શું કહેવાય? સત્યની પ્રરૂપણ વખતે - શાસનવિધીઓ તો બખાળા કાઢ પણ ઘરના અને સાથેના પણ તેવું જ કરે તો છે. ! કેવા કહેવાય! શાસનપ્રેમીએ સત્યમાર્ગની રક્ષા માટે “કડક કહે તે “ભાષા સમિતિ” ને ! 4 ઉપગ નથી. “હમણાં આવું બોલવાની–લખવાની શી જરૂર છે એમ કહેવું–માનવું { તે સત્યની તો ધરાર ઉપેક્ષા છે પણ આવા મહાપુરૂષની પણ ઘોર ઉપેક્ષા અને અનાને છે કરભાવ છે. જે એના અંતઃ કરણમાં શ્રી જિનેશ્વરદેવ વસેલા છે, શ્રી જિનેશ્વરદેવને થાર્થ | માર્ગ સમ જાવનારા આવા સદ્દગુરૂએ વસેલા છે, સત્યધર્મ વસેલે છે, ભગવાનની આજ્ઞા { ઉપર અવિહડ રાગ છે તેવા ભગવાનનાં વચનનો જ આશ્ચર કરશે પણ લેભાગુઓના કે નહિ. આવા મહાપુરૂષનાં વચનને જ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશે પણ સત્યમાર્ગથી જે લેશ પણ ચલિત થશે નહિ. તેવા જ આત્માએ આ મહાપુરૂષના સાચા વફાઢાર સેવક બનશે અને તેમનું નામ રોશન કરશે. આવા પરમ શ્રદ્ધય, સન્માર્ગ સંરક્ષક, ઉન્માર્ગ ઉમૂલક, તત્યપથ પ્રઢશક પૂજયપાઠ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી 3 મહારાજાને પામ્યા પછી સાચું શ્રેય સત્ય ખાતર ફના થવામાં, શહાદતને • વહેરવામાં છે પરંતુ સત્યને ફના કરવામાં નથી. આવું સત્ત્વ સંદેવ પામી શકીએ તેવી દિવ્ય કૃપા હે પરમ કૃપાલો ! અમ ઉપર છે સદેવ વરસાવ્યા કરે! આપના જ માર્ગે ચાલવાનું બળ મળ્યા કરે તે જ ભાવના !! છે - - - ': શાસન સમાચાર : જામનગર– અત્રે ઓસવાલ કોલેની જૈન ઉપાશ્રય મળે જેઠ સુદ ૧૫ ને ? શુક્રવારના રોજ શ્રીમતી પાંચીબેન જુઠાલાલ નેરેબીવાળા તરફથી તેમના વીસ સ્થાનકે તપની પૂર્ણાહુતિ નિમીતે બપોરે વિજય મૂહું તે શ્રી વીસ સ્થાનક મહાપૂજન ઠાઠથી ભણાવવામાં આવેલ જીવઢયાની ટ્રીપ સારી થવા પામી હતી પૂજન બાઢ પેંડાની ! પ્રભાવના થયેલ વિધિ-વિધાન શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ કરાવેલ છે સંગીતમાં- બચુભાઈ ધ્રોલવારાએ સારી ઝમાવટ કરી હતી. Page #998 -------------------------------------------------------------------------- ________________ " 1 --અમૂલ્ય, અલભ્ય, આદર્શ ગ્રંથ - - શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભાગ-૧ મૂલ્ય રૂા. ૫૦ : ભાગ-ર મૂલ્ય રૂા. ૮૦૦ બંને ભાગના સાથે મળીને ૧૦% બાદ કરીને રૂા. ૧૩૦૫) જેમાં ભારત ભરના તીર્થો મોટા શહેરો અને તીર્થોની પંચતીર્થી વિ. ના ફેટા છે છે રસ્તા સહિતના નકશા ઇતિહાસ અને બીજી માહિતી છે. ભારત ઉપરાંત કેન્ય, લંડન. 4 જાપાન, અમેરિકાના મંદિરે ફોટાઓ અને ઇતિહાસ પણ છે. આપની નકલ જલ્દી મેળવી લો. મુંબઈ, અમઢાવા, પાલીતાણા, રાજકોટ વિ. બુક સેલર પાસેથી પણ મળે. શકશે. તે નવું કદમ શ્વેતાંબર જૈન દર્શનની હિંદી તથા અંગ્રેજી આવૃત્તિ છે.ગટ થશે. ! છે પહેલે ભાગ છપાય છે. હિંદી અથવા અંગ્રેજી આવૃત્તિના બંને ભાગનું અગાલ થી મૂલ્ય { રૂા. એક હજાર આપની નકલ રકમ, પૂરૂં સરનામું, મેકલી રીઝર્વડ કરી લે. 4 | અમારા મહાન પ્રકાશને : (૧) જેન રામાયણ (૧૦૦૦ પેજ) (પૂ. રામચંદ્ર B સૂ. મ.) મૂલ્ય રૂા. ૩૦૦ (૨) ઉપમિતિ ભવ પ્રપંચ ભાગ ૧-૨-૩ (૧૦૦૦ પેજ) મૂ. - રૂા. ૩૦૦ (૩) પંચ પ્રતિક્રમણ વિવરણ (૧૦૦૦ પેજ) (પં. પ્રભુદાસભાઈનું વિવરણ) છે { મૂલ્ય રૂા. ૩૦૦ (૪) કપ બારસા સૂત્ર ચરિત્ર હિંદી રૂા. ૧૫૦ ગુજરાતી ટાઈપ રૂા.8 ૧૫૦ કપસરા પૂજા વ્યાખ્યાન સચિત્ર. આંઠે દિવસના વ્યાખ્યાન મૂલ્ય રૂા. ૩૦ (૫) છે. | નારકી ચિત્રાવલી હિંદી ગુજરાતી અંગ્રેજી (૬) સત્કર્મ ચિત્રાવલી હિદી ગુજરાતી અંગ્રેજી ! છે (૭) કલપસૂત્ર ચિત્રાવલી મૂ. રૂા. ૧૦૦ (૮) વિવિધ પૂજામૃતસ ગ્રહ ૪૦ પૂજાએ મૂ... ( ૭૦ (૯) લઘુ પૂજામૃત સંગ્રહ (૨૦ પૂજાએ) મૂ. રૂા. ૨૦ (૧૦) દશનાચાર વ્યવસ્થા છે રૂા. ૨૫ (પં. પ્રભુદાસભાઈ) (૧૧) યેગશાસ્ત્ર ભાષાંતર (પેકેટ) રૂા. ૨૫ (૧૨) શાંતિ-નાત્રાદ્ધિવિધિ રૂા. ૨૫ (૧૩) અઢાર અભિષેકવિધિ રૂા. ૬ (૧૪) તરિત્ન મહોદધિ રૂા. ૧૬ (૧૫); ભરફેસર સજ્જાય ચરિત્ર રૂ. ૨૦ (૧૬) મન્હ જિણાણું (૧૭) છત્રીસ કર્તવ્યો ! રૂા. ૧૦ (૧૮) પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય રૂા. ૧૦ (૧૯) પ્રભુઢાસભાઈ અભિનંદન ગ્રંથ છે { રૂા. ૧૫. - - શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાલા (લાખાબાવળ) { /o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫ કિગ્વિજય પ્લેટ, જામનગર (ગુજરાત) Page #999 -------------------------------------------------------------------------- ________________ ; અ લ વિ દા ગુરુ દેવ ને ! -શ્રી રાજુભાઈ પંડિત ? છે લંકાના રણક્ષેત્રમાં રામચંદ્રજી અને રાવણનું ભયંકર યુદ્ધ ખેલાઈ રહ્યું છે. રાવણ છે 8 ધમધમતો રામચંદ્રજી તરફ આવી રહ્યો છે. પરંતુ તેના રસ્તા વચ્ચે જ સુગ્રવ-હનુમાન૨ વિભીષણ આવીને રાવણને આગળ જતા અટકાવે છે. રાવણ બરાડે છે કે–“રામ ક્યાં 8 છે છે?” ત્યારે સુગ્રીવ કહે છે. “રામના દર્શન એટલા સહેલા નથી દશાનન !” - અ. પ્રસંગ ઉપરથી મારે એટલું જ કહેવું છે કે–હું શ્રીપાળનગરમાં પૂજ્ય આ છે 8 મહાપુરૂષની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્ત બેલવા ઇચ્છતો હતો. પણ મારા હાથમાં છે { આવેલી તે વિસની તક સરી ગઈ. આજે પાંચ-પાંચ દિવસની તપસ્યા ર્યા પછી. મને બલવાની તક મળી છે ત્યારે લાગે છે કે–આ વિરલ વિભૂતિના ગુણાનુવાઢ કરવા માટે પણ પુન્ય હોવું જોઈએ. કહેવાય છે કે હાથની આડી-અવળી રેખાઓમાં મનુષ્યની છે જિંગી અને ભાગ્ય છુપાયેલાં છે. આજે હથેળીમાં છૂપાઈ રહેલું મારું ભાગ્ય જાગ્યું છે લાગે છે કે જેથી આ મહાપુરૂષના ગુણાનુવાઢ કરવાની ઘડી સુધી હું આવી શકે છું. 5 મારું વક્તવ્ય શરુ કરૂ તે પહેલાં એક અગત્યની જાહેરાત. આજથી ત્રણ કરોડ અગ્યાર લાખ ચાર હજાર સેકડે પહેલા છ— વર્ષના આ છે આ સુવર્ણ યુગના સર્જક મહાપુરૂષ અષાઢના અમાસની (અ. વદ ૦))+શ્રા. સુઝ ૧) અંધારી છે રાતે ભસ્મમાં વિલીન થઈ ચૂક્યા છે. અમને બધાને રડતાં મૂકીને ચાલ્યા ગયા છે. 8 ૬. અહીંથી બહુ બહુ તે બે થી અઢી રાજલોક જેટલાં જ દૂર ગયા છે. આપને કેને છે તેમની ભાળ મળે તો જણાવવા નમ્ર-વિનંતિ છે. અમને તેમની શોધ છે.” અગત્યની જાહેરાત પૂરી થઈ. કરી કઢમ પર કરવટ બઢલતી જિંદગીના આ મેડ ઉપર આવનારી ક્ષણે કેટલીક વાર ઇતિહાસનું સર્જન કરીને અમર બની જતી હોય છે. જેની જિંદગીની પ્રત્યેક ક્ષણે ઇતિહાસના સર્જન થયા છે તે ઇતિહાસના સુવર્ણયુગના સર્જક પૂજ્ય આ, શ્રીમદ્વિજય 8 રામચંદ્રસૂરીશ્વરજી મના ચરણમાં લાખ લાખ વંદના. | હમ ઉસ રાસ્ત કે ચલનેવાલે હૈ, જિસ રાસ્ત સે શેર ગુજરતા હૈ, યે શેર 8 હી હમારી મંઝિલ થી, યે શેર હી હમારી મંઝિલ હૈ, યે શેર હી હમારી મંઝિલ રહેગા. ૨ યે મેરેકો રાસ્તા હે, હરિન યહાંસે ગુજર નહિ શકતા, જિસ દિન શેર કે ઇસ છે છે રસ્તોસે કરિન કે ગુજરનેકા ખ્વાબ આયેગા, વકત કે જબાન ખેલ કે કહેના પડેગા છે કિ ઇતિહાસ વીર ઔર મહાવીર કા ઢાસ હે ઇતિહાસ કે જિહોને અપને ચરણેકા ! Page #1000 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક) મ દાસ બના રખ્ખા હૈ ઉન ઇતિહાસ કે સર્જક ઇન મહાપુરૂષ કે ચરણેમેં લાખ લાખ વંદના કરકે મેં મેરા વક્તવ્ય શુરુ કરતા હું, એક જંગલ હતું. વનનો રાજા સિંહ ફરવા નીકળ્યો. સામેથી હાથીના ઝુંડના 1 ઝુંડ આવી રહ્યા છે. સિંહનું સત્વ ખળભળી ઉઠયું. એક છલાંગ મારી અને હાથીના 1 ઝુંડો ઉપર તૂટી પડ્યો. હાથીના ગંડસ્થળને ફાડી ફાડીને તેના મડઢા પડી રહ્યો ન છેત્યારે એક શિયાળનું બચ્ચું પોતાની મા ને પૂછે છે કે–મા ! આપણે અ ની જેમ છે 4 હાથીઓને કેમ નથી હણતાં? ત્યારે શિયાળની મા પોતાના બચ્ચાને કહે છે - યશ્મિન કુલે વં જાતસિ યત્ર ગજા ન હન્યતે | હે બેટા ! તું એવા કુળમાં જન્મ્યો છે કે-જ્યાં હાથીએ હણતા નથી. 8 શ્રી રામચંદ્ર સૂરી. નામને સિંહ જ્યારે જૈન શાસનના ચોગાનમાં ફરવા નીકળે છે 1 ત્યારે ઉન્માર્ગ અને કુમાર્ગના હાથીઓના ઝુંડના ઝુંડ સામેથી આવતા જો હા. અને 4 ઉકળી ઉઠેલા સત્ત્વથી તેણે ઉન્માર્ગ અને કુમાર્ગના હાથીના ગંડસ્થળો ફાડી ફાડીને ૬ ન ઉભાગના અને કુમાર્ગના મડદાં પાડવા માંડયા. આ જોઈને એક આચાર્ય (ાગવંતને છે છે તેમના શિષ્ય પ્રશ્ન કરે છે કે ગુરૂદેવ ! ઉન્માર્ગનું ઉન્મેલન આની જેમ આપણે કેમ ? નથી કરતાં? ત્યારે ગુરૂદેવ કહે છે કે-વત્સ! તું એવા સમુઢાયમાં આવી ચડે છે કે છે જ્યાં ઉમાર્ગનું ઉમૂલન કરવાની તેવડ નથી. કાચ તમને ખબર હશે કે–એક આચાર્ય ભગવંતે પિતાના શિષ્યોને ભણાવવા છે આ પાછળ સારે એ ભોગ આપ્યું હતું, ઘડાને બાંધવાના દોરાથી તે પોતાના શિષ્યોને ? { મારતા હતા. સાથે સાથે બઢામ-પિસ્તાના દૂધ, વપરાવતા મેવા મીઠાઈ પણ વપરાવતા છે જ હતા. આખરે આટલું છતાં તેમના તે ભણતા શિષ્યોમાંથી કોઈ આ મહાપુરૂષ જેવા ન થયા ત્યારે તે આચાર્ય ભગવંતે શિષ્યોને કહ્યું કે-મેં તમને મેવા-મીઠાઈ ખવડાવ્યા. તે બદામ-પિસ્તાના દૂધ પીવડાવ્યા તે ય તમારામાંથી એક રામ ન પાકે.” મારે કહેવું ? છે કે-એ આચાર્ય ભગવંતને કહો કે રામ કંઈ મેવા-મિષ્ટાન ખાતા-ખા નથી જ બનાતુ. સૂરિવર! રામ તે ચૌઢચૌદ વરસના વનવાસ વેઠવાથી બનાય છે. ઉપસર્ગોને ન પિતાની છાતી ધરી દેવાથી રામ બનાય છે. આ “રામ” આપણને ગળથૂથીમાં મળે છે આ એક જ રામે હજજારો લાખે રામભકતનું નિર્માણ કર્યું. પણ હજજારો લાખે છે ૧ રામભકત ભેગા થઈને એક “શમરનું નિર્માણ કરી શક્તા નથી. - છાતી ચીરીને હે રામ! તારા દર્શન કરાવી શકીએ તેવા રામભક્ત હનુમાન બનવું 1 શાયરી અમારા માટે અશક્ય છે. મહાસતી સીતાદેવીના શિયલની સુરક્ષા ખાતર લંકાના Page #1001 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ ક ૪+૪૮ તા. ૨૯-૭–૯૭ : : ૧૦૧૭. રાજ રાવણની સામે જેહા જગવનારા રામભક્ત વિભીષણ પણ બનવું અમારા માટે અશક્ય છે. પરંતુ હે રામ! તે બતાવેલા વીતરાગના માર્ગે ચાલતાં ચાલતાં વીતરાગના વચનેની વફાદારીને વહેતા વહેતા એ વફાને બેવફા બનવાને જે દિવસે અમને વિચાર આવે તે દિવસે આ માથુ ધડથી છૂટુ પડી જજો.” આવી ભાવના ભાવવી તે અમારા { માટે અશક્ય નથી જ. સંસ્કૃત ભાષામાં એક સુભાષિત છે કે નાભિષકે ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગે વિક્રમાજિતસત્વસ્થ સ્વયમેવ મૃગેન્દ્રના છે હરણએ ભેગા થઈને કંઈ સિંહને વનના રાજા તરીકે અભિષેક નથી કરતાં. એ તે પોતાના પ્રચંડ-પરાક્રમથી જ વનને રાજા બની જતું હોય છે. સૂર કદી દિશાનું મોટું જોઈને નથી ઉગતે, તે જ્યાં ઉગે તેને પૂર્વ દિશા થઈને ઇ જ રહેવું ૫ છે. સિંહને કદી મકાન બાંધવાની જરૂર નથી પડતી. એ જ્યાં જાય ત્યાં છે તેના માટે મકાન બની જતાં હોય છે. તેમ આ રામને કદી અયોધ્યા બાંધવાની જરૂર નહોતી પડી. એ જ્યાં જ્યાં જતા હતા તેમના માટે અયોધ્યા બની જતી હતી. પણ છે દુઃખની વાત છે કે–આજે ન તે તે રામ છે ન અધ્યા. અયોધ્યાને તે કદાચ અમે { બાંધી આપી છે પરંતુ તેમાં આવીને વસનારે “રામ” ન જાણે સૈકાઓ પછી પણ આવશે ! એક શાયરે હ્યું છે કે હમ ૪૮ બનતે હૈ મગર હમદર્દ બન શકતે નહિ, હમ શૂલ બનતે હી' મગર હમ ફૂલ બન શકતે નહિ. હમ રૂકાવટ બન શકે મંઝિલ કહીં બનતે નહિ, હમ જીવન કે ગુમરાહ હ રાહબર બનતે નહિ. અંધારી રાહમાં અને અંધારી રાતેમાં ભટકતી આપણી જવાની અને જિંકગીને આ જ એક સાચા રાહબર હતું. આજે પાંચ લાખ અઢાર હજાર ચાર મિનિટે | પહેલા આપણા સૌના મનને માણિગર અમાસની અંધારી રાતે નવર દેહથી પણ આપણને બધાને છોડીને ચાલ્યો ગયો છે. આપણા માટે આ મહાવિભૂતિ દર્દભરી વે? નાની સતાવતી યાદે સિવાય કશું મૂકીને નથી ગયા. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે- 5 ચલે ગયે વે અબ ઉની યાઢ આતી કરને કે હોઠ પર સિફે શિકાયત બાકી હૈ !” Page #1002 -------------------------------------------------------------------------- ________________ . • ૧૦૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિકી } હે રામ! વેદનાથી પીડાયેલી સતાવ્યા કરતી તારી યાદ આંખોમાં આંસુંનું બલિદાન લીધા વિના શાંત થતી નથી. વધુ શું કહીએ ? - ઉડને કી બદનસીબી સિફ બહાર કે મિલિ હ, પતઝડ કભી નહિ ઉઝડતી. $ ગ્રહણ તે ચંદ્ર અને સૂરજનું થાય. તારા અને નક્ષત્રોનું નહિ. એજ રીતે ખલકના ઉપસર્ગોની ઝંઝા ઝડીએ અને ઉપદ્રના અગન ખેલ મહાન વિભૂતિઓ માટે જ સર્જાણ છે ' હોય છે. અગનના પંથ ઊપર ચાલવાનું તે સજજનેને-મહાપુરૂષને હોય છે, દુર્જનને નહિ. આ મહાપુરૂષની જિંદગીની પ્રત્યેક ક્ષણે સુરંગ દાટેલી સડકો ઉપરથી ગુજરી છે. તે શાયત તમને ખબર હશે કે બાળદીક્ષાનો સ્રોત વહાવી બાળદીક્ષાને જીર્ણોદ્ધાર ! કરનારા આ મહાપુરૂષ ખુદ પોતે જ બાળદીક્ષા લઈ શક્યા ન હતા. આ મહાપુરૂષ પોતે ૧ ૯/૧૦ વર્ષની ઉંમરે એકલા જ દીક્ષા લેવા માટે પાદરાથી ભાગીને વડોદરા આવેલા. પરંતુ પાછળથી ખબર પડતા કાદીમા તથા કાકા તેમને પાછા લઈ આવેલા. કાકાએ તે મુંબઈ સમાચારમાં જાહેરાત આપી દીધી હતી કે– ત્રિભુવનને દીક્ષા દેનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આ જાહેરાતથી કઈ ત્રિભુવનને દીક્ષા દેવાની હિંમત | કરતા ન હતા. ત્રિભુવને સમય પાકવાની રાહ જોતા હતા. લગભગ ત્રિભુવનને ૧૭ મા વરસે પૂ. પ્રેમ સૂરી. મ. મળ્યા. તેમણે કહ્યું કે પહેલું જશે તેની ખાત્રી ક્યાં છે? ૧ ત્રિભુવને આ જ સુધી દાદીમાની દરકાર કરેલી પણ હવે દાદીમાની વાતની ઉપેક્ષા છે કરીને પણ ભાગીને દીક્ષા લઈ લીધી. મારે મારા મુંબઈને જ પ્રસંગ વર્ણવે છે. આ મહાપુરૂષે અમઢાવાદમાં વગર 1 માઈકે હજારોની મેઢનીને પ્રવચન આપ્યા. પરિણામ એ આવ્યું કે–રાંદ્રવિલાસ અને લક્ષમીવિલાસ જેવી હોટલની કમાણીને ખાસ્સી અસર પહોંચી. આના છાંટા મુંબઈની હોટલમાં પણ ઊડેલા. અમદાવાદનું કામ પતાવી પૂશ્રી મુંબઈ તરફ આવવા નીકળ્યા છે. વડોઝર પહોંચતા તે મુંબઈમાં રહેલા એક સુધારક આ. ભગવંતે કહ્યું કહેવડાવ્યું– રામ વિજ્ય પાછા જાવ.” પણ ઝિંદાદિલ ભર્યું આ જવાંમઢ જિગર ૫ છું ફરવા નહોતું આવ્યું. પરંતુ. આગે કમ! દરિયાવની છાતી પરે, નિર્જળ રણે–ગાઢા અરયે ડુંગરે, પંથે ભલે ઘન ઘૂઘવે કે લૂ ઝરે આગે ક્રમ! આગે ક8મ! આગે ક8મ! આ રીતે આગે કામ કરીને આવી રહેલા આ મહાપુરુષ મુંબઈ સુધી આવી | оооооооооооооооооооооооооооо Page #1003 -------------------------------------------------------------------------- ________________ _ . . વર્ષ ૯ અંક ૪૭૧૪૮ તા. ૨૯-૭–૯૭ : : ૧૦૧૯ પહોંચ્યા. પરંતુ અહીં રસ્તામાં કાચના કટકાએ પથરાયેલા હતા. છતાં આ મહાવિભૂતિ એજ વિચારધારામાં હતી કે કઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ હું! આપણે જોયું છે કે–આ મહાપુરૂષે કંટકને સહી સહીને આપણું માટે પુષ્પશાસ ૧ પાથરી છે. જે મુંબઈ “રોટલો મળે પણ એટલો ના મળે” આવી બદનસીબ કિસ્મતથી 4 ૧ વગેવાઈ ગયું છે તેવા મુંબઈમાં આ મહાપુરૂષે જ્યાં રહેવા માટે તસુભાર જગ્યા મળવી છે છે મુશ્કેલ હોય તેવા સ્થાનમાં લોકોના ઘરઘરમાં અને ઘટઘટમાં સ્થાન જમાવી દીધું. આનુ છે કારણ શોધતા લાગે છે કે–શાસ્ત્ર તથા શાસ્ત્ર માન્ય પરંપરાની સુરક્ષા ખાતર વેચ્છા વર થઈ જવાની તેમની તમન્નાના કારણે જ આજે આપણા મન-મંદિરમાં તેઓ પ્રતિછે ઠિત થઈ રહ્યા છે. છે. છેલ્લે તે પૂ.શ્રીને કાચની કેબિનમાં રાખવામાં આવતા હતી. અહીં કહી ! શકાય કે-પૂ શ્રીનું શરીર જેમ કાચની કેબિનમાં રહેતું હતું. તેમ પૂછીને આત્મા ! I પણ કાચના ઘરમાં રહેતો હતો. આ શીશમહલને સચવાય તેટલું આપણે સાચવ્યું. 4 આખરે એક દિવસે જે રસ્તે આપણે બધાએ જવાનું છે તે રસ્તે શીશમહલને રહેનાર શીશમહલને છોડીને આપણે બધાની વચ્ચેથી ચાલ્યો ગયો. આખરી અલવિદા કહીને તે છે ચાલ્યા ગયેલા ગુરૂવરની યાત્રા આંખે ભીંજવી દે છે. મેળાપ પછીની જુકાઈને કડવે ઘૂંટડે ગુરૂદેવે આપણી સામે ધર્યો છે. તેને એ છે મને પણ પીધા વિના છૂટકે જ નથી. અંતે એક કડી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઢઉં. અલવિદા ગુરૂવર તણી સૌ સંઘને આ આખરી વેદના વિસરાય ના વરસ સુધી એવી મળી. તું એક પયગમ્બર હતે જિનવાણીને ચાલ્યો ગયો. ઈન્સાફ કુદરતને ખરે આ કુર આવીને રહ્યો. શાસન સમાચાર : પાલણપુર ખેડાલીમડા-અત્રે પૂ. આ. શ્રી વિ. કમલરત્ન ! સ. મ., પૂ.પં.શ્રી વિમલન વિ. મ. ઠા. ૩ તથા પૂ. સા.શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. ઠા. આદિ અ. સુ. ચાતુર્માસ પ્રવેશ ઠાઠથી થશે. ગઢસિવાના–પૂ.આ.શ્રીવિ. કમલરત્ન સું. મ.ની આજ્ઞાથી પૂ.મુ.શ્રી તરૂણરત્ન વિ. | મ., પૂ.મુ.શ્રી પ્રાણરતિ વિ. મ. ઠા. ૨ અ આ. સુ. ૨ના ચાતુર્માસ પધાર્યા છે. Page #1004 -------------------------------------------------------------------------- ________________ ઇસ્વી સન્ ૧૯૪૭ પહેલાં (આઝાદી પહેલાના) રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ શ્વેતાંબરનું છે એ આવેલે ન્યાય - પ્રસ્તુતકર્તા–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઇલ, છે [ક્રમાંક : ૪] ૨૦ બિરલકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન) - આ સિવાય ૧૮૦૧માં પાર્શ્વનાથજીનું મંઝિર જે મૂલનાયક દેરાસરના બાહરના | કોટમાં બનાવેલ છે તે પણ તાંબરના સુમતિચંદ્ર નામના આચાર્યની પ્રતિષ્ઠિત છે. સં. ૧૮૪૪માં બનાવેલ જે નવચેકી આજે પણ એવી જ છે, તે પણ વેતાંબર 8 આચાર્ય જિનલાભસૂરિજીના ઉપદેશથી બનાવેલ છે, અને એને લેખ નવચેકીમાં વિદ્યમાન છે. જો કે દિગંબર લેગ ખેલા મંડપમાં લેખ હોવાનું બતાવે છે, પરંતુ જ્યારે ધ મંદિર જ ૧૯૮૫માં બન્યું તે પછી ૧૫૭૨માં નવકી ક્યાંથી બની ગઈ છે. આટલું જ છે નહીં પરંતુ નવચેકીને લેખ નવચોકીની આગલ હોવું જોઈએ કે અંદરના ભાગમાં { હવે જોઈએ ? અને નામ રાખનાર કે શિલાલેખ રાખનાર ઉજાલામાં શિલાલેખ લખે છે છે કે અંધારામાં લખે? અને શિલાલેખ પણ વાંચી શકે એવી જગ્યાએ લઇ કે ઉંચી છે છે અંધારામાં લખે? આથી સમજાય છે કે અંધારામાં અને કેઈને કેઈની ભૂલને લાભ લઈને આ લેખ લગાવ્યા છે. એટલે આજે નવચેક શ્રી જિનલાભસૂરિજી કે જે તાંબરી છે તેના ઉપદેશથી જ બનેલ છે તે આ તીર્થ પણ એમનું જ એટલે શ્વેતાંબરેનું જ છે. આવી જ રીતે માટે કરવા અને નગારખાનુ. શેઠજી સુલતાનમલજી સંવત ૧ ૧૮૮લ્માં બનાવેલ એવું ત્યાંના સ્પષ્ટ શિલાલેખથી જણાય છે, તે આ મૂવદ્વાર, નવ૧ ચાકી, મરૂદેવીજીના હાથીવાલો ભાગ, અસલ મંઢિર અને ચારે બાજુ જિનાલય તા બરનું બનાવેલ છે. આ તીર્થને વેતાંબર નિશ્ચિત કરવામાં કઈ પણ જાતને સંકોચ ? નથી રહેતું. સાથે આ પણ વાત જાણવા જેવી છે કે કેઈપણ દિગંબર તીર્થોની આવકમાંથી કઈ પણ આઇમીને ભાગ મલવા સંભવિત નથી થતું પણ નથી. પરંતુ આ તીર્થમાં { તે ભંડારમાંથી આવેલી રકમમાંથી અમુક ભાગ ભંડારીને મલે છે એટલે આ સંચાલન તાંબરના તીર્થમાં જ મલે છે આથી પણ આ તીર્થ વેતાંબરી હોવાનું નકકી કરાય છે. Page #1005 -------------------------------------------------------------------------- ________________ ર - - - - 5 વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : .: ૧૦૨૧ આ સિવાય શ્રી કેશરીયાજીની પૂજન વ્યવસ્થા શ્વેતાંબરેને અનુકૂળ છે. આ સુધીની અનુકૂલતા છે કે તાંબર રીતથી પૂજન કરનારને સાધન-સામગ્રી ભંડારથી જ ? 8 મલે છે. પછી તે ભલે શ્વેતાંબર છે, હોય કે એનાથી જુઢા ધર્મવાલે હોય, પરંતુ છે ને દિગંબરોને પૂજવા માટે જે સામગ્રી જોઈએ તે ભંડારથી નથી મલતી પરંતુ દિગંબરેને * પિતાના ઘરથી જ લાવવી પડે છે. અને આ વાત પિતે દિગંબરે જ પિતાની ડીરે- ૨ કે કટરીમાં મંજુર કરે છે. આ તીર્થ વેતાંબરનું નિશ્ચિત થાય છે. આ તીર્થના વહીવટ પર મહારાણા સાહેબની નિગરાણી સંવત ૧૯૪થી જ 9 થઈ છે તે સમયે બધે વહીવટ તાંબરના શેઢજી પાસેથી જ લીધો હતો. આથી આ 5 તીર્થ શેવેતાંબરનું જ છે. મહારાણા સાહેબ ૧૦૮ શ્રી સાજનસિંહજીએ શ્રી કેશરીયાજના તીર્થની કમીટી કે નક્કી કરી છે એસવાલ પંચ જેએ તાંબર જ છે તેની નક્કી કરી તેથી પણ આ * તીર્થ શ્વેતાંબરનું જ સાબિત થયેલ છે. સંવત ૧૯૪૦માં સેમાલી ગામમાં દિગંબરેએ બે પ્રતિમા દિગંબર વિધિથી અહીં 4 બેસાડવાની અરજી કરેલ હતી એમાં પણ સરકારથી આ જ હુકમ થયેલ કે આ મંદિર છે શ્વેતાંબરી છે. આ કારણે અહીં દિગંબરવિધિથી પ્રતિમા બેસાડી શકાશે નહીં. આથી ન પણ સાબિત થાય છે કે અહીં દિગંબરને કશે હક નથી અને આ તીર્થ શ્વેતાંછે બરાનું જ દે. હાલમાં દિગંબરી ઉયપુરના પચાએ શ્રી નેમિનાથજી અને પાર્વનાથજી મને 1 મુગુટ પહેરાવાનું રોકવાની અર્જ કરેલ હતી તેને જવાબ પણ દરબારથી આ જ મ ને { છે કે હમેંશથી આ મુગુટ, કુંડલ આરોપણ કરાય છે. આથી પણ આ તીર્થ તાંબરનું 8 એ જ સાબિત થાય છે. પોતે મહારાણા સાહેબ ૧૦૮ શ્રી ફતેહસિંહજીએ મેમ્બરેની કમી હોવાથી નવા . મેમ્બરોના ચુનાવમાં પણ તાંબર મેમ્બર જ દાખલ કરેલ. આથી પણ આ તીર્થ ? છે શ્વેતાંબરી છે અને આ જ કારણે તાંબરોને જ દવજાદંડ ચઢાવાની રજા મળી છે અને સંવત ૧૮૮૯માં પણ શેઠજી સાહેબ સુલતાનમલજીએ શ્વેતાંબર આચાર્ય પાસે જ ક્રિયા ? 5 કરાવીને ધ્વજાદંડ ચઢાવેલ હતું. જેની સાબિતી માટે ધ્વજાદંડની પાટલીનો લેખ પોતે 4 છે અત્યારે પણ ભંડારમાં હાજર જ છે. આથી પણ આ તીર્થ શ્વેતાંબરોનું જ છે. કેટલાક 1 A ગિંબરોનું કહેવું છે કે શેઠ સુલતાનમલ ઉઝયપુર રાજ્યના દીવાન હતા. જેથી અધિ? કારીપણાથી એઓએ ધ્વજાદંડ ચઢાવેલ હતું. પરંતુ દિગંબરનું આ કથન જુઠું છે. - - - - - Page #1006 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કારણ કે એ સમયે દીવાનના પદ પર શ્રીમાન મહેતાજી શેરસિંહજી વિરાજતા હતા અને જે શેઠજી સુલતાનમલજી દીવાનના પદે હોય તે પછી એમને મહારાણુ સાહેબ જવાનસિંહજી પાસે ધુલેવાના ભંડારી પણ છિઠ્ઠી જે લખાવી એ લખાવાની જરૂર જ ક્યાં હતી? અને એ સમયે બધે વહીવટ શેઠજી હુકમચંદ્રજી વાલાની પાસે હતો તે પછી રાજ્યની દખલ ક્યાંથી આવી, કે જેથી મહારાણા સાહેબ પોતાના દીવાન સમજીને શેઠજી) સુલ- ૧ તાનમલજીથી વિજાદંડ ચઢાવે અને રાજ્યના અધિકારથી ધ્વજાદંડ ચઢાલ હોય તે છે | તાંબરેની પાસે વિધિ-વિધાન કેમ કરાવે? અત્યારે થોડો સમય થયો તિખંડિત થયેલ હતી ત્યારે શાંતિક્રિયા પણ છે તાંબરી શ્રી નેમકુશલજી પાસે જ કરાવેલ હતી. કેશરીયાજીના મંદિરમાં નૈવેદ્ય ચઢાવવા ? આ વિષયમાં પણ તાંબરેના તરફથી જ એટલે શ્રીમાન ધર્મવિજ્યજી કે જેઓને છે | કાશીના વિદ્વાનોએ જેનશાસ્ત્ર વિશારદાચાર્ય પઢવી આપી. એએની પાસે રાલાહ માંગી ? હતી. આ તીર્થમાં બધે વિધિવિધાન વાસ્તવમાં હજી સુધી રેવેતાંબરોના તરફથી જ છે થાય છે આથી પણ આ તીર્થ વેતાંબરી જ સાબિત થાય છે. અંતમાં ઉઝયપુરના એસવાલ પંચના વહીવટ પછી મહારાણ સાહેબ જગત- R. સિંહજીથી લગાવીને ખુઢ મહારાણું સજનસિંહજી સુધી અને પોતે મહેકમાં ખાસ કે, મલીને રાજયના ૩૧ લેખ ૧૮૦૨ના વર્ષથી સંવત ૧૯૪૪ સુધી, પંચના ૧૮૫૧ થી ૧૩૪ સુધીના ૧૦ લેખ અને તાંબરની વિધિ આદિને બતાવનાર ૧૭ લેખ સંવત | ૧૮૮૫ થી ૧૯૭૧ સુધીના હાજર થયેલ છે. આથી સાફ સાબિત થાય છે કે આ છે તીર્થ વાસ્તવમાં હજી સુધી શ્વેતાંબરેનું જ છે. આ બધા કારણોથી વિચારીને નિર્ણય કરાય છે કે જે આ કેશરીયાજીનું તીર્થ છે વેતાંબરોના અધિકારમાં છે તે કાયદેસર છે અને આ તીર્થને દિગંબરી ઘોષિત કરવાનો છે 3 કાવે જે દિગંબરોએ કર્યો છે તે દુષ્ટ ભાવનાથી કરેલ છે અને જુઠા છે. આથી આ 6 ૧ જુઠે કા રજુ કરીને તાંબરને હેરાન કર્યા છે અને મોટા ખર્ચમાં ઉતારી દીધા છે 4 1 આ માટે આ દિગંબરને તાંબરોની પાસે લેખિત માંગીને હમેશ માટે એવા જુઠા ? આ દાવા ન કરવા માટેની સૌગન્થ લેવી અને જ્યાં સુધી આવું ન કરે ત્યાં સુધી એમને છે ન તીર્થચોરીની કેટડી (જેલ)માં મૂકી દેવા અને હવેથી એમને ભગવાનના કેઈપણ સ્થા નાઢિમાં ન આવવા દેવા. અર્થાત કા વેતાંબરોના જ પક્ષમાં પૂરી રીતે નિશ્ચિત છે ન કરાય છે. ( ક મશઃ) - - - L Page #1007 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયને લખેલા કાગળ ( ક્રમ-૪ ) (ગતાંકથી ચાલુ ) ચૈત્ય ભક્તિ લેાચાદિ આસરી ચાર અર્થ જાણ્યા છે, એમ સ અભાવવા. ઠામે ચાર અહા ણિચ્ચ' તવા કમ્મ સવ્વ મુÛહિ' વિન્દેય'; જાય લજ્જા સમાવિત્તી, એગભત્ત...ચ ભેાયણે ' એહવું શ્રી દશવૈકાલિક સૂત્રે કહ્યું છે. એકાશન નિત્ય તપ તે પન્ના, એમ ઉપવાસાદિ નૈમિત્તિક તપ તપે અર્થપત્તિ સિદ્ધિ પદાર્થ; એમ મ્હેતાં ઉપવાસાદિકથી એકાશનક બલવંત, તથા હિ એ વાક્યા. ધ્યાનાધ્યયન વિનય વેચાવૃત્તાદ્ય વ્યાઘાતકપણે ઉપવાસાદિકની એકાશનાઢિ તપ બલવંત જ, એ મહાવાક્યા. આજ્ઞા જ ધર્મને વિષે સાર એવ પર્શી. તથા જે લિખ્યા છે. થાપયે તે થાપના. તે તો પુરૂષ વ્યાપાર છે. તે આદિ અંત છે. તે શાશ્વત પ્રતિમા ઋષભાનન, ચંદ્રાનન, વાષિણ, વમાન નામે છે. તર્ક કિમ સભવે, શાશ્વત ભાવમાંહિ પુરુષ વ્યાપાર નથી; તે માટે તિણુરા ઉત્તર જે શાશ્વત માંહિ અના પ્રવાહ પુરૂષ વ્યાપાર છે જ, અત એવદ્વાદશાંગી પણ અવિચ્છિત્તિનયા તાયાં પાશ્વત કહી છે. ‘એસાણ દુવાલસ'ગી અનુિિાણુ ડઆએ સાસયા’િ સૂત્રાત સ્થાપત સ્થાપનાએ ભાવવું. પત્તિત્તિ અભિપ્રાયરૂપ પુરુષ વ્યાપાર તે સ્થાપના તે પ્રવાહાના દેતાંક અનાદિ સ્થાપ્યતે ઇતિ સ્થાપના, એ કર્મ વ્યુત્પત્તિ વ્યાપારાશ્રય તે સ્થાપના. તે સ્વતઃ અનાદિવ્યાપારાપરાગે, પ્રવાહે અનાદિ, ઇંહા કાઇ દૂષણ નથી. વિહિત તøભિપ્રાય વિષય તે તત સ્થાપના. અત એવ ગુરૂરભિપ્રાય વિષયાક્ષાદિગુરૂ સ્થાપના. જિનાભિપ્રાય વિષય પ્રતિમા તે જિન સ્થાપના કહિયે. સદ્ભાવ સ્થાપના, સ્થાપના વિશેષ અનુયેાગદ્વાર સૂત્રે પ્રસિદ્ધ જ છે. અશાશ્વત સ્થલે પ્રતિ વ્યતા શુદ્ધ પ્રતિષ્ઠાવિષે અભિપ્રાયાધાન હાય. અસદ્ભાવ શાશ્વત સ્થલે પૂર્વ પૂર્વાભિપ્રાય જ્ઞાને જ કુશલાનુબંધ જ હાયે. શાવતાશાશ્ર્વત સ્થાપના ઉભય, વંદન જ ઘાચારણાદિકને સૂત્રે કહ્યું છે. ‘તર્ષિ ચૈયા” વ ઇ, તઉ પડિનિય ઇહુમાગચ્છઈ. ઈહુ ચેયાઇ' ઇત્યાદિ પાઠાત. ઋષભાદિ નામના વિરહ પર કર્મભૂમિમાં ન હાવે, તે માટે શાશ્ર્વત પ્રતિમા મધ્યે તøભિપ્રાય પ્રવાહાવિચ્છેદ હૈાવે. એ પરમા એ નામનિક્ષેપની પરે સ્થાપના નિક્ષેપ ભાવસ્મારકપણે હિતાવહઈશ્વમ ઘણા રહે છે. આહાય અભેારાપે પ્રતિમા તેહ જ જિમ ઇમ જાણી આત્મ પરમાત્માનું અભેદ્ય ધ્યાન Page #1008 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ , : શ્રી જૈન શાસન અઠવાડિક). ઉપજાવી સમાપ્તિ સમાચે જ મહાહિત હવે. હરિભદ્ર ગ્રંથાનુસારી અસ્મદીય નુભવે છે. . નામ વાગ્ય–વાચકભાવ સંબંધ સ્થાપના ઈતિ કૃતિ સંબંધે ભાવ સંબંધ છે. 4 દ્રવ્ય સમવાય સંબંધ છે. ભાવ તે સાક્ષાત ગુણાવહ છે. એ ચાર નિક્ષેપની ભાવના ણો બભીએ લિવીએ એ ભગવતી પ્રતીક પરમાર્થ વિચારતાં જ શ્રી મેઘજી ઋષિને ૪ ગુણ થયો છે. ઇહાં શિષ્યજનના હિતને અર્થે અસ્મત કૃત જૈનતભાષાસારે નિક્ષેપ નય જનિકા કહી છે. નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાતિકનય જ માને, પર્યાય સ્તિક નયભાવ જ માને. દ્રવ્યાસ્તિક નયના ભેઝ સંગ્રહ વ્યવહાર એ બે નૈગમ સામાન્યગ્રાહી સંગ્રહમાં જે અંતર્ભવે, વિશેષગ્રાહી વ્યવહારમાં જે, અંતભવે તે માટે ત્રીજો ભેદ નથી. છે પર્યાયાર્થિક ચાર ભેદ ઋજુસૂત્રાદિક એ સિદ્ધસેન મત તથા વિશેષાવશ્યકમાં “છઉણામઈ- તિયંગ્ય કિસ્સભા અપજજવણિય સંગઠવવહારા પઢમંગસ્સ સેસાઉઈ પરસ.' એ ગાથાએ સ્વમતે નમસ્કાર નિક્ષેપ વિચાર સ્થલે કહ્યું. “ભાવંચિય સહણાયાઆ સેસા ઈચ્છતિ સવ્યણિકખે.” શબ્દ નય શુદ્ધપણા માટે સર્વ નિક્ષેપ વાં છે. ઋજુ ? છે સૂરત ચાર અશુદ્ધપણા માટે સર્વ નિક્ષેપ વાં છે. એ એહને અર્થ. ઋજુ સૂત્ર નામ- 6 8 નિક્ષેપ ભાવનિક્ષેપ એ બે વાં છે. એમ કેઈ કહે છે. તે જુઠું જે માટે “ઋજુસુવર્મ્સ એગે છે છે અણુવકો એગં ઇવાવસ્મય' એ સૂત્રે જ જુસૂટાને જ દ્રવ્યાભ્યપગમ કેખાડે છે. અને પિંડા અવસ્થાએ સુવર્ણાધિદ્રવ્ય અલંકાર ભવિષ્યતિ. કુંડલાઢિપર્યાય ભાવહેતુપણે વાં છતે વિશિષ્ટ ઈન્દ્રાઘભિલાષ હેતુભૂત સાકાર સ્થાપના પ્રત્યે એ નય ન માને તે એ એ નય સૂક્ષમદર્શી કિમ થાય? તથા ઇન્દ્રાદિ શબ્દ માત્ર અથવા તઝર્થ રહિત ઈન્દ્રાદિ છે શબ્દ નામ ગોપાલ દારકને ભાવ કારણ પણાને અવિશેષે નામેંદ્ર વાંછ એ નય નામ સ્થાપના બે નિક્ષેપને કિમ ન વાંછે? જે આગલે જઈ યુતિર્લી થાઓ. સાતમું વાગ્યે જ વાચક ભાવ સંબંધે સંબંધ નામથી ઈન્દ્રમૂર્તિ લક્ષણ દ્રવ્ય વિશિષ્ટ સ્તઢાકાર સ્થાપના માને, ઈન્દ્ર પર્યાયરૂપ ભાવને વિષે તઢામ્ય સંબંધ રહ્યા માટે વિશેષ છે. તે એ બે નિક્ષેપ ઋજુસૂર કેમ ઉત્થાપે? - વલી એહને મનાવવા સંગ્રહ વ્યવહાર એ બે નય સ્થાપનાવજે રાણનિક્ષેપા માને જ છે. એહવું કેટલાએક કહે છે તે પણ જુઠું. તે માટે એક સંગ્રહિક, બીજે અસંગ્રહિક અથવા અનર્થિક ભેઢ પરિપૂર્ણ ભેઢ એ રાણું નૈગમ પ્રાપના વાંછે; તે તે અવશ્ય માનવું. સંગ્રહ વ્યવહારન્ય દ્વવ્યાર્થિક નયે સ્થાપના નિક્ષેપનું વર્જન નથી. તે માટે આદ્ય પક્ષે ૧ સંગ્રહ ય સ્થાપના નિક્ષેપ બલે આવે. જે માટે તનત સંગ્રહિક નૈગમથી ભિન્ન છે. 8 દ્વિતીયપક્ષે યવહાર નયે સ્થાપનાભ્યપગમાં બલે આવે. જે માટે તનત અસંગ્રહિક છે ૧ નગમ નયથી અવિશિષ્ટ છે. - - - - - Page #1009 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭-૯૭ ; : ૧૦૨૫ તૃતીય પક્ષ નિરપેક્ષ સંગ્રહ વ્યવહાર ન માને, તે પણ સંપૂર્ણ બૈગમરૂપ સમુદ્રિત એ નયને સ્થાપનાપક્ષ દુર્નિવાર છે. જે માટે અવિભાગસ્થ નગમથી પ્રત્યેકે એકેક ભાગ ગ્રહે છે. ખીશુ'' સંગ્રહ વ્યવહાર નૈગમ માંહે થાવે તા તન્મતસ્થાપના સંગ્રહ વ્યવહાર માંહે કિમ નાવે ? ઉભય વિષયત્વરૂપ નગમધમ એકેકમાં ન પેશી શકે. પણ સ્થાપના વિષયકત્વ રૂપ નગમ ધ` તે સગ્રહ વ્યવહાર એ બે નયમાં પ્રવેશે ખાધક નથી. જિમ સહસ્રપણું તે સૌંખ્યા માંહે ન પેસે પણ તગત ઇશકાદિ સંખ્યા સુખે પેસે, કેવલ સ્થાપના સામાન્ય અને તગત વિશેષ માનવે સંગ્રહ વ્યવહાર નયને વિશેષ જાણુ વે. ઇત્યાદિષ્ટ વિશેષાવશ્યક મહાગ્રંથાનુસારે અમે જૈનત† ભાષામાંહિ લિખ્યું છે. તે પ્રાકૃત ભાષાએ લેખ મધ્યે તુમને જણાવ્યું છે. એ લેખને મહાશાસ્ત્ર કરી જાણવુ મુક્ત છે. કિરૂં નામ સ્મરણેન ન પ્રત્તિમયા કિ વા શિદાકાનચા:, સબધ પ્રતિયેાગનાન સદા ભાવેન કિરવા દ્વા ત 'ધ દ્વયમેવ વા જઠમતે ત્યાજ્ય" દ્વયં વા ત્વયાસ્યાત્ તર્કીદત એવ લાયક મુખે દત્તો મખીકૂચ કઃ ॥૧॥ અસ્મત કૃત પ્રતિમાશતકે, બીજુ` સ્થાપ્યતે ઇતિ સ્થાપના એ વ્યુત્પત્તિ નિમિત્ત જ છે. પણ તદાકારત્વ તે પ્રવૃત્તિ નિમિત્તા છે. માટે શાશ્ર્વત પ્રતિમા માંહે સ્થાપના શબ્દા ઘટે, જિમ ગચ્છતીતિ ગૌ:' એ શબ્દ વ્યુત્પત્તિ નિમિત્ત છે. ઈમ કહેતાં બેઠી ગાયમાંહે ગાર્શ્વ નાવે. માટે સાસ્નાધભિન્ય ગા ગાત્વજાતિ ગેાપદ્મ પ્રવૃત્તિ નિમિત્ત કહિયે છે, તિમ ઇહુ જાણજો. સુષુ સŃો. વલી જે તુમે લિખ્યા છે સ્પષ્ટ શ્રાવક કરણી મધ્યે જિનપૂજા વિધિ ક્યાં કહી છે ? તે તે દ્રુપદી પ્રમુખ પૂજાવિધિ સ્પષ્ટ છે. તદીય પ્રાસાદાઢી નૃત્ય શ્રૃતાર્થીપત્તિ સિદ્ધ જ છે. તથાવિધ વાદ સ્પષ્ટાક્ષર શ્રી મહાનિશીથ સૂત્ર તૃતીયાયન મધ્યે છે તે લિખિયેા છે. અકસિણુ પવત્તગાણું, વિરયાવિરયાણુ એસ ખલુ નુત્તો, જે કૅસિણુ સંજમવિ પુત્ફાઇય. ન કપએ તેસિ` કિ` મને ! ગાયમા! એસ ખત્તીસિ' કાટ્ટુિએ જમ્હા તમ્હા ઉંભય અણુકૢ જજા અભ્જસીવિષ્ણુ ઉગમેઅ તેસ ભાવસ્ત વાસ' ભવા તહા ભાવચ્ચણાઈ ઉત્તમ સન્નભદેણુ ઉઠાહરણ. તહેવ વહરમાણુ. સસિકામગાદીહિં પુષ્ટ તે વિષ્ણુ દિસે ગે સાવજ' સૂરિદૈહિ· જીઉ સવિઠ્ઠીએ અણુણુ સામણુ પૂઆ ભઠ્ઠારેક એકાઢિત સવસાવજવિરએહિ અણુયિ યા હું સવહા અવિરઐહિં સુભીએ પૂઆસકારે એ તા જ એવં તઉ બુજ્જ ગાયમા ! Page #1010 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ : સંસય દેસવિરચ અવિરયાણું તુ વિણ ઉગમ્ભયંસ્થવિવણથં. ” - એ અક્ષર તે ચોથા તથા પાંચમા ગુણઠાણે નિ:સંશય દ્રવ્યસ્તવ ભાવસ્તવ ઉભય કરવા કહ્યા. તથા તત્ર જ દ્રવ્યસ્તવ ફલ પણ દેખાડયું છે. “કાઉણ જિણાયણે હિં મંડીય સયલ મેઘણીવઢું દાણાઇચઉકેણવિ સુવિ ગચ્છિજજ અચ્યુંઅ ન પર એ છે ૧ / - ગુણસ્થાનક માફક ભકિત યતના પરિણામે જલ પુષ્પાદિ વિરાધનાનો દેષાવહ નથી. સામું ગુણવહે છે. નહી તે અભિગમન વંદનાદિ વિધિ પણ ઉચ્છિન્ન થાઓ. 'ઉષ્ણ જલાઢિકે સ્નાત્ર હર કુલ પ્રમુખે પૂજા તથા સ્તંક જલ પુષ્કાઠિકે પૂજા ભાત છે ભઈ ઠામે, અવિભક્ત પરિણામ વધારતાં બેધિ બીજનો જ નાશ કરે. ઉ ચ પંચાશકે કે –“ અણછારભવે ધમેણારંભ અપભોગ લોએ વ પવયણ સિા અહિ છે બીઅંતિ દોસાય છે ૧ ” જે સાધુને અસતકારી અસમાનને સૂઝતું અથવા અસૂઝતું દેતાં એકાંત પાપબંધ કહ્યો છે, તે ભક્તિ પરિણામ વંચનાએ સ્તોક પુ પાદિ પૂજાએ શંકિયાને બોધિબીજનો નાશ કિમ ન હોવે ? બલિ તૌકન પુષ્પ પૂજા સત્તરભેઢ અનેક { વિધિ સૂત્રે હતા તેહ જ પરંપરાએ કહેવાય છે. ઉત્તેચ શ્રી મહાનિશીથે- “સત્વમહયા વિચ્છરણે, અરિહંત ચરિયાભિહાણે, અંતગડઢસાણું અજયણે કસિણું વનેય ” સિદ્ધાન્ત પૂર્વે હતું તે હવણ નથી, હવણાં છિન્નપટ્ટ સંધ્યાત્યાયે દેવગિણિ ક્ષમા ! શ્રમણ વાચનાનુગત પંચાંગી શુદ્ધ આલંબ કિસી ન્યુનતા નથી. તથા કેઈ કહે સિદ્ધાંતે થોડું કહ્યું હોએ, કિહાં ઈઝ ઘણું કહ્યું છે. તિહાં સંદેહ ન છે કરો. એ સિદ્ધાંત શૈલી જ છે. ઉકત ચ-“ કWઈ દેસગ્ગહણું, ખિયંતિ નિર- 8 વિશેસાઈ, ઉકકમ વઈકમાઈ સહાય સઉણિરિત્તાઈ છે ૧.” એ સર્વ જાણ કુલકમ દાક્ષિણ્ય મૂકી ભલી ભક્તિએ જિનપઢ પામવા ભણી જિનપૂજા કીજે. તે જ જાણ્યાનું સાર છે. પામર લેકનો ભય રાખીને જનમ સફલતા ન કીજે તે ન ઘટે. શ્રી વીતરાગ દાસપણને ભાવ તેજ લકત્તર વિનય સાચવ્યા વિણ કિમ નિવહે? દેવપૂજા વેલા સામાયિકાઢિ લઇને શુભ પરિણામ દેખાવે, તિણે સાધુને દાનાવસરે પણ સામાયિક લેઈ ! છૂટવું. કરિમ ભાવ અને અગ્રિમ ભાવમાં ઘણું અંતર છે. વલી જે ચંદ્ર જન્મ સમાન કેવલી કહ્યા છે. તે પર નામ આદમી યુગદ્રષ્ટિએ 1 કેવલજ્ઞાન જસ્નાની અપેક્ષાએ, અને દિગબરી સંમતભદ્ર આચાયૅ ઉપાશકાધ્યયન ટીકાકારે શ્રાવિકાચાર મથે લિખ્યું છે કે અનાત્મા” વિના રાગે. શાસ્તા શાસ્તસતે હિત - વનનું સિલ્પિકર સ્પર્શન મુરજઃ કિમપેક્ષિતે ?૧ (જુઓ પેજ ૧૦૩૨) ! ' Page #1011 -------------------------------------------------------------------------- ________________ - સનાતન સત્ય સિદ્ધાંતોના અજોડ સમર્થક - – મુ. શ્રી પ્રશાન્ત દશન વિજય. (જેઓશ્રીજીની હયાતિમાં શાસનનો જયના ચેમેર ગુંજતે –સી આરાધનામય છે બની કિલોલના.. જયારે આજે.. જેઓશ્રીજીની વસમી વિદાયના પાંચ પાંચ વ8 વીતવા છતાં રાઇ તે તેવી જ તાજી છે છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે આ લેખ તેમની સત્ય છે પ્રિયતાદિની આંશિક ઝાંખી કરાવે છે તે આપણે આત્મા પણ આજ્ઞાપ્રિયત્ત્વ અને સત્ય પ્રિયવથી ઓતપ્રેત બની, સન્માર્ગની આરાધના કરી સિદ્ધિને પામે તે જ શુભેરછા છે સંપ૦) 8 “દી તાણું સરીરીણું સમુદે દુરરે જહા! ધમ્મો જિણિંદપન્નરો, તહા સંસાર સાગરે !” દુર એવા સમુદ્રને વિષે જેમ દ્વીપ-બેટ પ્રાણીઓનું રક્ષણ કરે છે તેની છે જેમ આ સંસાર સાગરને વિષે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલેં ધર્મ જ પ્રાણીઓનું રક્ષણ છે જ કરે છે. ” સમુદ્રના ભયાનક તેફાનમાં ફસાયેલા જીવોને, દ્વીપનું કર્શન પણ નૂતન જીવનની છે આશાને સંચાર કરે છે તેની જેમ આ ભયંકર સંસાર સાગરમાં, આમ-તેમ અથડાતા કે અને ભમતા અને શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપેલે ધર્મ જ–જે હયાપૂર્વક તેનું જ છે છે શરણ સ્વીકારાય તો–આ સંસાર સમુદ્રને પાર પમાડવા સમર્થ બને છે. મા દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખી બચાવી સદ્દગતિમાં સ્થાપે તેનું નામ જ ધર્મ ? છે. તે ધર્મને જેઓ પોતાના જીવનમાં બરાબર–આજ્ઞા મુજબ જીવે છે– તેઓ જ બીજાઓને ધર્મ સારી રીતના સમજાવી શકે છે, પમાડી શકે છે. તેઓ ધર્મ ગુરૂ તરીકે ઓળખાય છે. ધર્મગુરૂની સાચી ઓળખ પણ તે જ છે કે, આખા સંસાર-સંસારની સુખ સામગ્રી પાત્રને પણ ત્યાગ કરી, સદ્દગુરૂને ચરણે જીવન સમર્પિત કરી આજ્ઞા મુજબ ધર્મની આરાધના કરે છે અને પિતામાં યોગ્યતા આવે પછી તે ધર્મને ભવ્યજીને સમજાવી, યથાશકિત આરાધનાના માર્ગમાં જોડી, વહેલામાં વહેલા આ સંસાર સમુદ્રના પારને પામે તેવા જ પ્રયત્નોમાં અવિરત ઉજમાળ બને છે. તેવા સદગુરૂની પ્રાપ્તિ થવી પણ સુદુર્લભ છે. માટે જ શ્રી પ્રાર્થનાસ્ત્રમાં “સુહગુરૂ જગની માગણી કરાય છે. જે પુણ્યાત્માઓને આવા સદ્દગુરૂની પ્રાપ્તિ થઈ જાય અને તેમની કિંમત સમજાઈ જાય તે તેવાઓ માટે આ સંસાર એ સાગર ન રહેતા ખાબોચિયું બને છે. Page #1012 -------------------------------------------------------------------------- ________________ # ૧૦૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) આગમ અમૃતનું આકંઠ પાન કરી, તેના અગાધ અને ગંભીર રહીને બરાબર 5 પચાવી, જીવની યોગ્યતા પ્રમાણે તેનું દાન કરનારા સદગુરૂએજ આ ભયાનક ભવાછે ટવીના સાચા માર્ગ દર્શક છે. જેમ ભયંકર ગાઢ અંધકારમાં દીપક એ સન્માર્ગ પથ{ દર્શક બને છે તેમ અજ્ઞાન રૂપી અંધકારમાં આમ તેમ અથડાતા છેને, સદગુરૂ આગમ રે રૂપી દીપકને પ્રકાશ બતાવી સન્માર્ગે દોરે છે. આવા માર્ગસ્થ સદ્દગુરૂએ જ શાસનના ૧ સાચા રક્ષક–આરાધક-પ્રભાવક હોય છે. જેઓના બળે જ શાસન જગત માં જયવંતુ છે બધું રહે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં આજ સુધીમાં આવા અનેકાનેક સૂરિપંગ થઈ ગયા છે, જેમાં વર્તમાનમાં થયેલા સુવિહિતેમાં જેઓ જ અગ્રેસરતાનું સ્થાન પામ્યા છે અને જેઓશ્રીજીની તેલે તે તેઓશ્રીજીની વિદ્યમાનતામાં પણ કેઈ દેખાતું ન હતું, તેમ વર્તમાનમાં તે દેખાતું જ નથી. તેઓશ્રીજીનું કાવન જ એવું હતું કે વિધિઓ પણ બેઢે વખાણ કરતાં થાક્તા નહિ. તેનું કારણ આજ્ઞાપ્રિયતા અને આજ્ઞાકારપણું. જ્યાં ભગવાનની આજ્ઞા ત્યાં તેઓની હાજરી ઢાલ બનતી. તેમનો સંપૂર્ણ સાથ-સહકાર રહે, સંપૂર્ણ પીઠબળ મળતું. અને જ્યાં ભગવાનની આજ્ઞાને લેપ આજ્ઞાવિરૂદ્ધની પ્રવૃત્તિ ત્યાં તેમને સામને અચૂક હેત, પ્રતિકાર કરી સમજાવવાના પ્રયત્ન કરતા, લકે તે તરફ ખેંચાઈ ન જાય અને સન્માર્ગમાં જ સ્થિર રહે માટે પોતાની બધી જ શકિતએ ખર્ચતા અને બધાને બચાવતા. આથી આજ્ઞાપ્રિયવના કારણે જ આજે અવિદ્યમાન હોવા છતાં પણ સદેહે વિદ્યમાનની જેમ, યશાહે યત્ર-તત્ર સર્વત્ર વિદ્યમાન છે. જેમની કીર્તિની ગાથાઓ ગાતાં ગાતાં ભાવિકેને. જીભ પણ તે જ થાકતી નથી અને તે સાંભળતાં કાન પણ થાકતા નથી. તેમ કરીને પિતાના આત્માને | 8 પવિત્ર –નિર્મળ બનાવવાનું પુણ્ય ઉપાર્જન થાય છે તે નફામાં. આ તકે એક સુભાષિત યાદ આવી જાય છે કે પુસ્થલમ્યાશ્ચ કી શ્ચ વિચારયત ચારૂતામા સ્વામિના સહ યાત્યકા૫રા તિષ્ઠતિ પૃષ્ઠત છે છે “ પુણ્ય લક્ષમી અને કીર્તાિલક્ષમીની સુંદરતાને તે વિચારો કે એક સ્વામિમાલીકની સાથે જાય છે, બીજી તેમની પાછળ રહે છે.” તેને ભાવાર્થ એ છે કે, મહાપુરૂષની પુણ્યવમી અને કાત્તિ લક્ષમી એ બે 4 વલભા હોય છે. જેમાં એક પુણ્યલક્ષ્મી તેમની સાથે જ જાય છે. જ્યારે બીજી કીર્તિને લક્ષમી તેમની અવિધમાનતામાં પણ તેમની પાછળ યાદે ચોમેર સુવાસ ફેલાવે છે. Page #1013 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અ૪ ૪૭–૪૮ તા. ૨૯-૭-૯૭ : + ૧૦૨૯ અર્થાત વારંવાર સૌ તેમને યાદ કરી કરીને તેમનું ગુણુ કીર્ત્તન કર્યા જ કરે છે. ધૂપસળીની સુવાસ માણતાં માણતા પણ હું ચામાંથી પાકાર ઊઠે છે કે—મહાપુરૂષનું જીવન ધૂપસળી જેવું છે. ‘જલી જાતી છેાને જીવન ધૂપસળી મહેકતી મહેકતી ' જેના સાક્ષાત્કાર આ કથાનાયકના જીવનમાં સૌને સારી રીતના થયેલે અનુભવાયેલા છે. આ જ્ઞાપ્રિયત્ત્વની જેમ સત્ય-સિદ્ધાંત પ્રયત્ત્વ એ પણ તેઓશ્રીજીના જીવનનું અમૂ લ્ય ઉજજવલ પાસુ છે. સિદ્ધાંત ખાતર ફના થવાની મર્દાનગી-વીરતા, તેમનામાં સૌએ જોયી છે તેથી જ તેમની એક જ વીરહાક સુધારક વિચારકેાને ધ્રુજાવવા સાથે શાસન રસિકેામાં અપૂર્વ શક્તિના સંચાર કરતી. આ પ્રસંગે એક જાણીતા વિદ્વાનનુ “મોટાં કાર્યો સામર્થ્યથી નહિ પણ ખંતથી સધાય છે--” આ વાક્ય યાદ આવે છે. પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગેા વિચારતા થાય કે, ખરેખર સામર્થ્યની જેમ ખ'ત પણ તેટલુ' જ મહત્ત્વનું' પરિબળ છે. જયાં ધીરજ હાય, નિર્ભયતા હાય, સહિષ્ણુતા હાય, ઉદ્ઘારતા હાય, અને સત્ય માટેની નિઃશતા હાય ત્યાં ખંત આપે।આપ હાય જ. ખંતીલા પુરૂષમાં આ ધીરજ આદિ ગુણ્ણા પણુ આવીને વસ્યા જ ડાય પછી તે જે કામ હાથમાં લે તેમાં તેને સિદ્ધિ વરે જ તે નિઃ શંક હકીક્ત છે. તેમના જીવન કર્યાંના સરવાળા જોતાં તે સત્ય પડે છે. શાસન ઉપરના અનુપમ રાગના કારણે જ આજ્ઞાપ્રિયતા અને સત્યપ્રિયતા ‘સર્વાગી પણે ખીલી ઉઠતા અને નિર્ભયપણે ચામેર વિચરતા તેમાં તેએશ્રીજીની સાત્ત્વિકતાનુ પણ તેવુ ૪ બળ હતું. કેમ કે, સત્ત્વશાલી આત્મા, સત્ય સિદ્ધાંત ખાતર ગમે તેવા ત્યાગ કરવામાં સહેજ પણ ડરતા નથી, અચકાતા નથી કે થડકાટ પણ અનુભવતા નથી. તે વખતે તેમની અપૂર્વ દૃઢતા શૌય ભરી સાત્ત્વિકતા અને મેરૂ સમ ઢીલા પેાચા, ડગમગુ થતા અને અસ્થિરા પણ વધુ મજબૂત હાથા જેવા બની જાય છે. માટે જ કહેવાય છે કે સત્યના પથ છે શુરાના, નહિ કાયરનું નામ જોને ? મકકમતા જોઈ સત્યની સાચી સાધના-ઉપાસના—રક્ષા તે જ કરી શકે જે નિર્ભય હાય, તેજસ્વી હાય, પરાક્રમી હાય. નિર્ભય રહેવા નિષ્પાપતા જોઇએ, તેજસ્વી બનવા નિસ્પૃહતા જોઇએ અને પરાક્રમી બનવા સાત્ત્વિક્તા જોઇએ. નિષ્પાપી માણસ કેાઇથી પણ ડરતા નથી, નિસ્પૃહ માણસ કાઇની ય શેહ-શરમમાં આવતા નથી અને સાત્ત્વિક માણસ કાઇના ય ભભકામાં ઝાઝ્ઝમેાળમાં અજાતા નથી કે લેપાતા માહાતા નથી. આવા જ આત્મા સત્યની સાચી આરાધના—રક્ષા-ઉપાસના કરી શકે છે. તેનુ' અનુપમ-નિર્મીલસુવિશુદ્ધ ચરિત્ર તેને અસત્યની સામે પ્રતિકાર ક્ષમતા આપે છે. જેનુ ઇન આ મહા Page #1014 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૦૩૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 4 પુરૂષમાં થયેલું છે. પણ આજે સત્ય રોધાર આંસુએ રડતું દેખાય છે તેને સાંત્વન આપનારા, તેની પીઠ થાબડનાર આમે ય વિરલ જ છે. લોકહેરીથી પર બનેલા જ આ + વાત સમજી શકે છે. લેક હેરીમાં તણાયેલા નહિં જ. ' અસત્ય તે આમેય પાંગળું છે, સત્યના સાથ વિના જીવી શકતું નથી બેટા ! માલની ખપત પણ સાચા માલના લેબલ નીચે જ થાય છે. સત્ય અને અસવની સરખામણી કઈ કાળે થઈ નથી, થતી નથી કે થવાની પણ નથી. હંમેશા અપત્ય સત્યના અભાસમાં પૂજાય છે પછી એવો માર ખાય છે કે વર્ણનન થાય, પણ આજના કાળની તાસીરની વિચિત્રતા તે એ છે કે સત્યની શ્મશાનયાત્રા નીકળે છે અને અસત્યના ગઠન છે બંધન થાય છે, સત્યની બાબતમાં ઢાંકપિછોડો કરાય છે, અસત્યની બાબતમાં એકમતિ છે સધાય છે. ગમે તેટલું કરાય પણ સત્યમાં સહજતા છે, જ્યારે અત્યમાં ઠંભ, બનાવટ અને કૃત્રિમતા છે. સત્ય તે પ્રકાશ છે, અસત્ય તે આભાસ છે. અસત્યનો પરપોટે ગમે તેટલે કુલે-ફાલે તે પણ અંતે તે ક્ષણ જીવી છે. 8 { સત્યનું મોતી મૌનના મહાસાગરને તળિયે હોય તો ય અમૂલ્ય અને ચિરંજીવી છે. જે છે અસત્ય એ આડંબર છે તે સત્ય છે સાક્ષાત પિતાંબર ! અસત્ય વાત વાતમાં ઉમેરાય છે, 8 તે સત્ય સાશાંત રહે છે. અસત્યમાં અટવાયેલે તેના ચક્રવ્યુહમાં એવો ઉપાય છે કે છે છે બહાર નીકળવું અશક્ય પ્રાયઃ બને છે. કરોળિયાની જાળની જેમ પોતાના અસત્યમાં ન પોતે જ ફસાય છે અને તેથી જ એક જૂઠને-ટાને ઢાંકવા બીજા હજારો જૂનું શરણું સ્વીકારવું પડે છે. તેથી અસત્ય ઉધઈની જેમ જીવને અંતરથી કેરી કેરીનું નિર્માલ્ય, જે નિસ્તેજ, કાયર જેવો બનાવી દે છે. જયારે સત્ય ખાતર ઝઝુમનારની આત્મશકિત, 8 અગ્નિમાં સુવર્ણની જેમ વધુને વધુ દેદીપ્યમાન બની, ખીલી ઊઠે છે. ઇમીટેશનના ચળકાટમાં અંજાનારની જેમ, અસત્યની શરણાગતિ સ્વીકારનારની, 8 મન-વચન-કાયાની વિચારવાની, બોલવાની અને આચરવાની બધી શકિત એ કુઠિત ૨ થઇ જાય છે. આંતરિક શક્તિઓને સ્વૈત તે ગુમાવી દે છે તેથી જ તેના જીવન વ્ય{ વહારમાં કઈ જ જાતની એકસૂત્રતા દેખાતી નથી–તેથી વાત વાતમાં તે ખંડનાત્મક શૈલીને અપનાવે છે અને પિતાને જ કકકો ખરો કરવા મથે છે, અંતે નાશપાશ થઈ સૂનમૂન બની છે. પોતાની આંતરિક પેઠળતાને કારણે અસત્ય બહારથી ગમે તેટલા જોરશેરથી કોલાહલ મચાવતું દેખાતું હોય તે પણ અંદરથી તે ડરપોક અને ભયભીત 9 હોય છે. અને અસત્યને આશરો લેનાર અંતે ભૂંડે હાલે મરે છે, નામશેષ થાય છે. તે જયારે સત્યનો પક્ષ કરનારનું જીવન એક સૂત્રતાના અખંડિત તાંતણે બંધાયેલું ને હોય છે. તેના મનવચન- કાયામાં એટલે કે વિચારમાં વાણીમાં અને વનમાં પણ Page #1015 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ક અંક ૪૭-૪૮ તા. ૨૯–૩–૯૭ : : ૧૦૩૧ એક રૂપતા જ જોવાય છે. ભિન્નતાનું તે દર્શન થતું નથી એટલું જ નહિ પિતે બોલેલું, પતાને ગળવું પડતું નથી કે ફેરવી તેલવું પડતું નથી. કારણ શાસ્ત્ર એ જ તેમની સમ્યક ચક્ષુ હોય છે. અને શાસ્ત્રથી પરિકમિત બુદ્ધિ હોવાથી એકસૂત્રિતા, અખંડિતતા તેમના ? જીવનના પ્રત્યેક વ્યવહારમાં સાહજિકતાથી વણાઈ ગયેલા હોય છે. પિતાની આંતરિક ગુણસંપન્નતાને કારણે સત્ય તે હંમેશા નિર્ભય હોય છે પણ આવા મહાપુરૂનું શરણું પામી ચોમેર નિર્ભયતાથી હરેફરે છે અને સૌને સત્યને સાચો મહિમા સમજાવે છે. સત્ય-સિદ્ધાંતની રક્ષા ખાતર ઝીંદાદીલીથી મરનારા કે મરવા માટે તૈયાર રહેનારા તે છે અમર બની જાય છે, લોકેતા સ્મરણપથ પર હંમેશને માટે અંકિત થઈ જાય છે, { તેમની સ્મૃતિ પણ નામ શેષ બનતી નથી, ભૂલ્યા ભૂલાતા નથી, સમય રેતીની સરતી છે ક્ષણો તેમની યાને વધુને વધુ અપાવે છે એટલું જ નહિ તેમની હયાતિમાં તેમની ? જેટલી મહત્તા સમજાતી ન હતી તેટલી તેમની ગેરહાજરીમાં વીતતી ક્ષણે તેમની # મહત્તાને બમજાવે છે. ત્યારે જ તેમના અમૂલ્ય માર્ગદર્શનનું માર્ગસ્થ વિચારે વાતનું છે મૂલ્ય બરાબર સમજાય છે. જગતમાં સત્ય અને અસત્યનું કાયમી વૈર છે. તેમાં અસત્યના પક્ષકારોની પણ 8 હાલત સૌએ સારી રીતના જો—જાણી–અનુભવી છે અને સનાતન સત્યનું સમર્થન છે કરનારા, તેના જ પક્ષપાતી, સત્યમાર્ગને ખૂલલો કરનારા, સત્ય માર્ગના પૂજારી, સત્યમાર્ગના અજોડ ફિરતા, સન્માર્ગ સંરક્ષક સ્યાદવાદ્ય વાચસ્પતિ, સુવિહિત શિરોમણિ છે અનંતે પકારી સ્વ. પરમ ગુરૂદેવેશ પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહરિાજાની 8 પુનીત જીવન ગંગેરીની પુણ્યસલિલેથી પણ સુપરિચિત થવા સાથે આંશિક પવિત્ર છે પણ થયા છીએ. - તે છઠ્ઠી પુણ્યતિથિની સ્મૃતિએ, તેઓશ્રીજીના અનુપમ શાસનરાગ, સત્યપ્રિયતા, આજ્ઞાપ્રિયવ, સાત્વિક્તા આઢિ ગુણેને અંશ પણ હયામાં આવે અને તેઓશ્રીજીએ ભગીરથ પુરુષાર્થ કરી આરંભેલ સત્ય સન્માર્ગના ખેડાણના માર્ગે જ પા પા પગલી ભરી, તેમાં જ રિથર રહી આગેકૂચ કરીએ તેવું બળ અને સદેવ મળ્યા કરે. તેવી જ આશિષ આપ જેવા પરમ કૃપાલો ! અમ સમ નોંધારા બાળ ઉપર વરસાવે તે જ મંગલ હાકિ ભાવના સહ એક ઉ શાયરને શેર યાદ કરી: “હજારે નુર ઉનકી, હસરતે દીઢાર પર કુરબા, કિ જિસકી જિંદગી હી, હંસતે દીદાર હો જાયે.” અર્થાત-“જેની પિતાની જિંદગી, જાતે સળગીને પ્રકાશમય બની જાય એવા છે , , , Page #1016 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. મહાપુરુષના તેજ પર તે હજારે સૂર્યોનું તેજ પણ કુરબાન છે.”– વિરમવા સાથે, જે રીતના સૌભાવિકેના હૈયે અપ્રતિમ સમ્રાટની જેમ શોભે છે તે પણ યાઢ આવે છે કે સેંકના અંતરે છે, એમના સ્મરણે અમર, જેની ઓળખ સંગેમરમર માંહે કેરેલી નથી” આજ જેઓની સાચી ઓળખ છે તેમાં કેઇને ય કાંઈ કહેવાપણું છે જ નહિ. (અ.નુ. પેજ ન ૧૦૨૬ નું ચાલું ) છે એ શ્લોક તે માઇલની પરે દવનિ માન્ય છે, તે તે ન ઘટે. જે માટે અક્ષરને ૬અક્ષર પરિણામ અદૃષ્ટ છે. ભાષા પર્યાપ્તિ નામ કર્મને ઉઢય છે. તે માટે ભાષારૂપ જ છે શબ્દ કેવલીને ઘટે. અને વિકલ્પ પૂર્વક તો સગલી છવસ્થાને છે. કેવલીને તો સ્થાન છે નિષેધા આહાર વિહારાદિક સર્વ ક્રિયા અવિક૯૫ પૂર્વક અઘાતિ કર્મોઢય નિ મેરા માને B. છે તેને જ તાદશ દેશના ધ્વનિ માનતા પૂર્વે કિંગખરને તો જિમ ભીતમાંથી વનિ છે નીકલે તિમ માન્યું જોઈએ. તત્કાલે તત્કાર્ય કર્તાવ્ય વિષયક કેવલજ્ઞાન પર્યાય જ કેવલીને ૨ તત્કાર્યકારી કહિયે. તે સંભવે. ઉકતં ચ ધનિયું કતો “ઉણ વેચણિજ, અછબહુ આઉ ચ વાગે, કમ્મ પડિલેહે, વચ્ચતિ જિણ સમુગ્ધાયા છે ૧ / Uહાં બ્રા પ્રત્યયાર્થ કેવલ પર્યાય લીજે તેહી જ સંભવે. એ ચર્ચા વિશેષાવશ્યકાદિકે ઘણી છે. જે કઈ મત નિરપેક્ષ થડે પણ ક્ષપશમે વ, મહા શાસ્ત્રારો અભ્યાસ કરવા 8 { ચાહે તેહને મેં તર્ક સિદ્ધાંત શાસ્ત્રારે દાન ઘાં. તિણસું મારે એકાંત સ્નેહ છે. તે પ્રીછો. 5 દેવાણંકારી કુક્ષીથી શ્રી વીતરાગ ગર્ભ, ત્રિશલા કૂખે આયે, તે તે દેવશક્તિ છે { છે, તિહાં અસાધ્ય કાંઈ નથી. તથા મૂલગે વિમાને ચંદ્રમા સૂર્ય આવે. ઈત્યાદ્ધિ અચ્છ રામાં અશ્ચર્ય લાગે. તે તે આશ્ચર્ય પદનો અર્થ જ છે. અહેરાતે ઉપલક્ષણ અત્યંત ૧ સ્થાવર હુઈને શ્રી મરૂદેવ્યા સિદ્ધ થયા છે. ઈત્યાત્રિ ભાવ પણ પ્રાયે અસંભવ સંભવ છે 3 હોય તે આશ્ચર્યભૂત જાણવા. એહવું શ્રીપંચવસ્તુક મણે કહ્યું છે. “રોય બુધ છે ૧ લાભા, હવંતિ અછેભૂયાઈભ્યપદેમાલાયાં. ૧ તથા ન્યાય બે લક્ષ મહારો કર્યો છે, તે માંહેથી પ્રતો પાંચ સાત અઠેથી લઈ જાઈ. 5 ઇચ્છું સા. ગઢાધર મહારાજને લખજે. બીજી ભલામણ જે લિખણી હોઈ તે લિખજો. બે પરણતિ શુધ્ધ રાખજે. શા. વચ્છા શા. જેતસી પ્રમુખને પણ કાગજ લિખજે. એક છે શ્રધ્ધાવંતને ધર્મ કુટુંબ કરી જાણજે આ પક્ષમાં સમજનાર ધર્મ પ્રિય કેટલા એક છે, છે છે તે લિખજે. ધર્મરી પરણતિવાળે તેમ કરજે. નામ લઈ શ્રી દેવાધિદેવની યાત્રા કરશે. ૪ ફાગણ શુદ્ધ ૧૩ શ્રી ૧૦૮ શ્રી યશવિજપાધ્યાય કતસમ્યગ શાસ્ત્ર વિચાર સાર પત્ર સમાપ્તઃ (શ્રી પ્રકરણ રત્નાકર તૃતીય ભાગ પૃ. ૬૯૭-૯૧૦) - : Page #1017 -------------------------------------------------------------------------- ________________ કો થી મુનિશ્રી રામવિજયજી, એક દષ્ટિએ : [લેખક : વાડીલાલ મહોકમલાલ શાહ, બી.એ.એનર્સ ] કહી નહહ - - - - - - [ પીરશાસન, શુક્રવાર તા. ૨૭ મી મે સને ૧૨૭ ના અંકમાંથી સાભાર ] બાજ જેનું ખ્યાન દોરવાની વૃથા હીંમત કરી રહ્યો છું. તે વ્યક્તિ, નથી કોઈ ? | ભૂતમાં વિચરેલી પ્રતિમા, યા ભવિષ્યમાં થવાના મહાત્મા. આ તો વાંચકના ચર્મચક્ષુથી છે છે જેઈ શકાય તેવી, હજારોની મેની વચ્ચે, અમૃતભરી વાણીથી સુધારસનું પાન કરાવનાર 4 વર્તમાનકાળમાં ભરતખંડમાં વિચરનાર જૈનશાસનનું એક અણમેલું રત્ન, અખંડ છે ને સંયમરૂપી ઝરામાં સ્રાન કરી પુનિત થયા પછી, હજારેને એ પુનિત આઢશની શિખરે ? સહેલ કાવનાર, અહિંસાને પ્રચંડ ઝંડો ફરકાવનાર સંયમમસ્ત ફકીરની એ જીવતી છે છે અને જાતી જાત છે. જે મહાનુભાવોએ એને આંખે નિહાળ્યો હોય તે કહી શકે કે જે છે કે ચક્ષુ સાર્થક થયાં, જે વ્યક્તિએ એને કાને સાંભળે હોય તે કહે છે કે, એના શ્રેત્ર 1 આજ સફળ થયાં છે, અને જે જેનને એ મહાપુરૂષને ગોચરી આદિ માટે તેડી લાવવાનું ? મહા સદભાગ્ય પ્રાપ્ત થયું છે તે કહી શકે કે અમારા આંગણા સદાને માટે પાવન થયા છે છે. એ વ્યક્તિના શબ્દ શબ્દ અમી ઝરે છે. ટિલાક કહે છે કે એ જાદુગર છે, કેટલાક કહે છે કે એની આંખમાં અમૃત ભર્યું ! છે, કારણ કે એ આંખના ચમકારાથી હજારો આત્માઓને સંચમાભિલાષી બનાવી દે છે ન છે. એની સંયમરસભીની બંસરી આજે રાજનગરના પુણ્ય સ્થળોમાંથી થોડા સમય માટે પ બંધ થઇ ગઈ છે. હવે એ મહાત્માને અન્ય શહેરોએ એમના અમૃતની વાનગી ચાખવા નેતર્યા છે. એનું દયેય એક જ અને તે સંયમ. એના અણુએ અણુમાં સંયમ છે, એના ! | વાતાવરણમાં આવનાર ઘડીભર માટે સંયમમય બની જાય છે. એ આબાલવૃધને એની છે અહિંસા, એના વ્રત અને એના સંયમથી રંગી દે છે. જેનને વધુ શ્રધ્ધાવાન બનાવે ? છે, અજૈનમાં જૈનત્વના ભાવ પ્રગટ કરે છે. એ સુક્કા શરીરને અને સુંદર મગજને 4 માનવી કઈ નહિ, એ તો પેલે હજી હમણા જ અમઢાવાદના એક અજબ વાતાવરણ- ૬ | માંથી અદશ્ય શત, આદર્શતાને નમુન મુનિશ્રી રામવિજયજી !' હે જી એ સમયે યાગીરીની સીમામાંથી વિસરાયા નથી કે જે વખતે એ પ્રચંડ વિભૂતિ બાત-આઠ વર્ષ પહેલાં અમઢાવાદની પોળે પળે ફરી હોટેલના અભયને મૂળમાંથી નાશ કરવા મથી રહી હતી. હજી એમની એ સુકુમાર વયમાં જ, એમણે જેન- 5 પુરીની પ્રજાને, ભવિષ્યમાં થનાર કઈ મહાત્માની ઝાંખી કરાવી હતી. એ વ્યક્તિ ને ! અભક્ષ્યન ૨સ સદાને માટે નહિ તો, થોડા વખત માટે દેશવઠો દેવામાં ફાવી. આ { - - - - Page #1018 -------------------------------------------------------------------------- ________________ . - . - ૧૦૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે હજી એમને પહેલે જ પ્રયત્ન. એમના સમાજ પ્રત્યેના કાર્યની પહેલી જ વાનગી. ! આ તે એમની લોકપકારી શ્રેણિનું પ્રથમ પગથીયું. અને આગળ ઉપર ભારે કાર્યો ? માટે મેળવાતી તાલીમ. પછી આ ભદ્રકાળી માતાના ભેગને અવસર. એ હિંસાના કટ્ટર વિરેધથી ! અહિંસાના અમૂલ્ય ગ્રંભથી, નિર્દોષ બકરાને વધુ જરાએ ન સંપા. એના રોમે છે રમમાં અભિલાષા જાગી કે આ પાપને કેઈપણ ભેગે અમદાવાદમાંથી નાબુઢ કરવું. રાજનગરમાં આટલી મોટી જેનેની વસ્તી અને શહેર વચ્ચે જ આમ નિર્દય રીતે ભાગ અપાય એ એમને મન જેનું ભયંકર અપમાન લાગ્યું. એને એની શકિતએ એ કામમાં જ ભગુભાઈને વડે અને બીજી જગ્યાએ ભાષણની ધારા વહેવરાવી, 1 આખી જૈન અને જૈનેતર આલમને જાગૃત કરી અને પરીણામે આ ઘર હિંસા સઢાને માટે નાબુદ થવા પામી. એ વ્યક્તિને અપૂર્વ પરિશ્રમ ફળ્યો. આ તે હજી એમની બીજી જ વાનગી. જેને ધર્મની અખંડ ધગશની આ તો હજી અજમાયશે .તી. એમની શક્તિઓ આવાં બીજાં ઘણાએ પુણ્યકાર્યોમાં યોજાવાની હતી. એ દિવસે આખા રાજનગરને માથે એનું રૂણ ચઢયું. હવે તે એ રૂણને બદલો જ આપ રહ્યો. ત્યાર પછી થોડા સમય માટે એ મહાન વ્યકિત રાજનગરથી દૂર વસી. અમદા4 વાઢમાં અમદાવાદને શોભતા ઉપદેશકોના અભાવે, રાજનગરના જૈનત્વમાં સહેજ શિથિ- ૧ લતા આવી. ત્યાં તે એ વ્યક્તિએ ફરી અમદાવાદના આંગણીયા પાવન કીધા. તે વખતે હજી એને યુવાનો બહુ ન ઓળખતા. અમઢાવાદના પૂર્ણ ભાગ્યે એ વ્યકિતએ જૈનછે પુરીમાં અમીભરી વાગ્ધારા ચાલુ કરી. એ ઉપદેશ અને એમના પહેલાના ઉપદેશમાં ઘણે ન 1 જ ફેર. આ વખતે તે તેના ઉપદેશમાં કેઈ અનેરૂં જ્ઞાન, કેઈ અમી અને કોઈ અનેરી ૧ વાગ્ધારાના દર્શન મુમુક્ષુને થતા હતાં. - આજથી લગભગ અઢી વર્ષની એ વાત. એ કાર્તીકી પૂર્ણિમા પછી એમનું ચાતુછે ર્માસ ઝાંપડાની પોળમાં બદલાયું. રોજ રાજનગરની શેરીએ વાતો થતી છે ત્યાં તો છે સંયમ અને દયાની છોળો ઊછળે છે. સંયમ રસભીના વધુ ભીંજાય છે. અને અહિંસાના પડહ વાગે છે. ફરી ત્યાં જવાનું મન થયું. પહેલીવાર ગયે તે વખતે જ મારા વિચારોમાં જબરજસ્ત પલટાની આગાહી દેખાઈ. મારી બેદરકારી નાશ પામી અને રે જ બને ? છે તે એ વ્યાખ્યાનને સાંભળવાનો અને બને તે તેની નોટ કરવાનો ચસકે. લાગ્યો. 1 પછી તે મહારાથી ન રહેવાયું. એ મહાપુરૂષની પાસે આપણે જ જઈયે, એમની સાથે વાતને પ્રસંગ લેવા તલસીયે તોએ એ મહાત્મા આપણી સાથે એક શબ્દ પણ બોલે Sતે એ તે મારાથી ન સંખાયું, રોજ યાખ્યાન પૂરું થયા પછી, એમની પાસે છેડે Page #1019 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪+૪૮ તા. ૨૯-૭–૯૭ : .: ૧૦૩૫ ઇ પાસે થોડા સમય બેસું, બોલાવવા બહુ પ્રયત્ન કરું પણ એ બધામાં હંમેશા નિરાશા મળે. પછી તે એક ઉપાય છે . એમના ગુરૂવર્યશ્રી પ્રેમવિજ્યજીને આ વાત કહી, એમને કહ્યું કે હું કહીશ. હારી સાથે વાત કરવાને હેને પ્રસંગ આપશે. બીજે જ દિવસે કે શું જાણે શાથી પણ એ વ્યકિતએ મારી સાથે વાત કરવા જેટલી દિલસે છે બતાવી. મને મારું ભાવતું મળ્યું. મેં એનામાં મારી કેલેજના પ્રોફેસરો કરતાં કઈ છે અનેકગણી શક્તિશાળી પ્રતિમાના દર્શન કર્યા. વધુ વધુ પ્રસંગો પડયા તેમ વધુને વધુ છે. હચું ઉલક્યું. અંતરની થેકબંધ શંકાઓને કેકડે ત્યાં ઉકેલ્યો અને એમના સાટ દલીલમય જવાબથી સેવકને બહુ જ સંતોષ થયો. એકવાર હે એમની જોડે અતિ રે | મહત્ત્વની વાત કરવાની હીંમત ખેડી. છે એમને એક દિવસ પૂછ્યું કે, આપ જે વ્યાખ્યાન કરે છે તે બાબત આપ ય તે પહેલ તેની રૂપરેખા દોરે છે કે કેમ? એ મહાત્માએ કહ્યું–‘હું એ બાબત ઉપર ઉદેશપૂર્વક સહેજ પણ વિચાર નથી કરતે. એ તે પ્રસંગચિત શબ્દો એની મેળે જ નીકળી પડે છે. તે વખતે પુનર્જન્મના જ્ઞાનની છાયાને મને કાંઈક ખ્યાલ આવ્યો. હજી આ સવાળ વધુ લંબાવીશું. એ એક બીજે જ રસભર્યો પ્રસંગ. આ વખતે કેલેજમાં વેકેશન પડી હતી. ઉનાળાને રજાઓ એટલે પરીક્ષાના સાણસામાંથી મહામહેનતે છુટીને શાંતિ માટે ઘર છે. આવ્યા. રામવિજયજીની વાગ્ધારા એ અમને અપૂર્વ “શાંતિનિકેતન” લાગ્યું. અમે દસ બાર કે વેજીયને રોજ રોજ ત્યાં આવવા લાગ્યા. જેમ જેમ આવતા તેમ તેમ વધુવાર છે આવવા દીલ તલસતું. એમની વ્યાખ્યાનશૈલી, એમની ફિલસુફી, એમની વર્ણનશક્તિ અને એની હૃદયસ્પર્શીવાણું અમને અગાધ લાગી. અમને એકલા વ્યાખ્યાન પ્રસંગથી છે સંતેષ ન થયો. અમેએ એકવાર તે એમને વ્યાખ્યાન પછી વિનંતિ કરી કે અમોને ? એમના જ્ઞાનનું કાંઈ વધુ સિંચન થાય તો સારું. એમને તે દિવસથી વ્યાખ્યાન પછી, છે ડે ટાઈમ આપવાની માગણી કબૂલ કરી. . ત્યાર પછી વ્યાખ્યાન પૂરું થયે ઘણે સમય અમારી ટેળી તેમની પાસે બેસતી કેઈ કે વાર તે ઘડીયાળ, સાડાબાર કે એને કંકો પૂરતી. એમને એ ઉઠવાનું મન ન થાય, અને અમને તે થાય જ શેનું ! અમે બધા ખુલે દિલે વાત કરીએ. અમારામાં પડેલી પાશ્ચાત્ય કેળવણીની ખાટી છાયા જ્યારે જ્યારે એ જુવે ત્યારે ત્યારે એ સંબંધમાં એ અમને ઘણી જ અસરકારક વાણીમાં સમજાવે. અમે એમને પ્રશ્નોના થોકે થોક પુછીએ, એ અમને એમની સ્વાભાવિક શાંતિમાં ઉત્તર દે, એમના મુખ{ Page #1020 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૧૦૩૬ : ઉપર ઊગ્રતાનો શેરડા સરખા ન જણાય. કેટલીકવાર તા અમને લાગ્યું કે એમનુ` સાધુત્વ યુવાનો માટે જ સરજાયું છે. એ યુવાનોના હૃદયને ઘણી જે સચાટ રીતે ભેદી શકે છે. વૃદ્ધપુરૂષા માટે એમને થાડુંક જ કહેવાનુ છે, કારણ એમને તે એમના વિચારે પહેલેથી જ બાંધી દીધેલા ડાય છે. પૂ.પાઢ શ્રી રામવિજયજી મ. શાસનનો વિજય શિક્ષિત યુવાનોમાં નિહાળે છે. એમના વચનથી યુવાનો લલચાય છે. એમની પાસે લાલચનુ એક જ સાધન અને તે એમની આંખ ? કાણુ જાણે એ આંખ શાથી સેંડાને દીક્ષારસીયા મનાવતી હશે !! પછી તા અમારા હક્ક ખીજા ઘણા માણસામાં વહેચાયેા. રાજ માર માર વાગ્યા સુધી ત્રીસથી ચાલીસ માણસ બેસે. અને આ રીતે રાજ નવી નવી ધર્મ વાનગીઓ ચાખવા મળે. કમનશીબે રજાઓ પુરી થતાં જ આ અલભ્ય લાભ પણ પુરા થયેા. હવે આવીએ એમની વ્યાખ્યાનશૈલી પર. વ્યાખ્યાન મુકરર કરેલા ટાઇ, જ શરૂ થાય એની એ ખાસ દરકાર લેતા, પરંતુ કેઇ દિવસે પણ સમાપ્તિનો ટાઈમ પચવાયા હાય એમ હજુ મને સાંભળતું નથી, એનું કારણ વાંચક આગળ જોશે, વ્યાખ્યાન શરૂ થાય ઘણા જ ધીમા અવાજથી, મહારાજશ્રી, જે અધ્યયન ચાલતુ હાય તેના એક એ ફ્રા વાંચી સંભળાવે, શરૂઆતનો સ્વર સ્હેજ ધીમા અને વ્યાખ્યાનને લગતી પીઠીકાનો આવીર્ભાવ કરતા. પણ આ બધુ' એ ત્રણ મીનીટ માંટે જ એકાદ મુદ્દો હાથમાં આવતાં તેઓશ્રી એક્દમ તેમના રેાજીના મધુર સ્વરમાં આવી જાય, અને વ્યાખ્યાન પ્રાગાચિત આવિર્ભાવ અને આંગળીઓનો ઊપચાગ ઠેઠ સુધી ચાલુ રહે. વહેંચાયેલા સૂત્ર ઊપર જબરજસ્ત ખીલવણી થાય અને એક એક પ્રસ`ગને પૂરતો ન્યાય મળે. એમની અજમ ખૂબી એ છે કે, તેઓ, એકથી બીજા એમ ઘણા જ પ્રસંગામાં ઘસડાયા જાય તેા પણુ મુળ વસ્તુને જરા ચેવિસરે નહિ. અને ઘેાડા જ સમયમાં, જ્યાંથી એ ખસ્યા હાય ત્યાં આવી જાય. એમની બીજી ખૂબી એ છે કે વ્યાખ્યાન ચાલે તે પહેલાં, આગળ ચાર પાંચ દિવસમાં જે ઊપદેશ અપાયા હાય તેની ફરીથી રૂપરેખા દોરી જાય એટલે નવા શ્રેાતૃવ ને તો ઘણા જ રસ પડે. એમની આ ટેવ સિદ્ધ કરી આપે છે કે તેમને દરેક પ્રસ`ગ વચ્ચેના સંબંધની પુરતી કીંમત હતી અને તેથી જ કાઇ વખતે પણ તેઓ મૂળ પ્રસ`ગને ભૂલતા નહિ. વ્યાખ્યાન શરૂ થયા ખાદ ધીમે ધીમે શ્રાતૃવર્ગનુ લશ્કર ટુટી પડે, મે વિદ્યાશાળાનો વિશાળ ચાક એટલા સાંકડા પડે કે, તાપથી, સાંભળનારના મુખ ઊપર પરન સેવાના ઝરા વહેવા માંડે, પરંતુ કાઇને ય ત્યાંથી ઊઠવાનું મન તા ભાગ્યે જ થાય. BOARD Page #1021 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : .: ૧૦૩૭. જેમ જેમ શ્રોતૃવર્ગ વધે તેમ તેમ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં કઈ વધુ આનંદ આવે છે અને વધુ રસ પડે. એમના વ્યાખ્યાનમાં એકે વિવસે જુદા જુઠ્ઠા સેંકડે પ્રસંગે ચર્ચાય. કે એમને જૈન સમાજમાં જડ ઘાલી બેઠેલા કુરિવાજોની વીણી વીણીને ઝાટકણી કાઢવામાં જરાએ બાકી રાખી નથી. એમના વ્યાખ્યાનમાં સમયે સમયે સમાજના કુઘારે ચર્ચાય, ધર્મ સાથે સબંધ ધરાવતી રાજદ્વારી બાબતોને પુરતો ન્યાય મળે, વિધિઓ તરફથી લખાયેલ ધર્મ વિરૂદ્ધ લેખની પુરી ઝાટકણી ક્રાય, અને સમાજ ઉધે રસ્તે ન દેરવાય એટલા માટે શાસન દ્રોહીઓને સચેત રીતે તેમને છાજતાં પ્રકાશમાં મુકાય. જ્યારે જયારે આવા પ્રસંગે આવતા ત્યારે ત્યારે એમના હે ઉપર કેઈ ઓર - જદુ દેખાતો અને એમની વાણીમાં કેઈ અનેરૂં અમૃત વહેતું. તે વખતની એમની £ હિંમત, એમની શક્તિ, એમનું સત્યવક્તાપણું અને એમના જગદ્દ ઉપકારીપણાની # ઝાંખી શ્રોતાઓને સહેજે જણાઈ આવતી. જે લેક એમ કહે છે કે શ્રી રામવિજ્યજી * એકલા વર્ગનું જ વર્ણન કરે છે, અને તેમના વ્યાખ્યાનમાં સામાજીક અને વ્યવહારૂ છે વાતોને સ્થાન જ નથી, તેમને હું કહું છું કે જ્યારે વ્યાખ્યાન પ્રસંગમાં ધર્મની અંદર સામાજિક અને વ્યવહારીક વાતો સંડોવાય ત્યારે ત્યારે એ દરેક વાતો એવા સ્વરૂપમાં સમજાવતા કે શ્રોતાઓને તે એ કુધારામાં ન ફસાવાની પ્રતીક્ષા લેવાનું છે છે ઘડીભર મન થઈ આવે. સ્ત્રીઓનું રડવું–કુટવું, અતિશય છુટના પરિણામ, જમણી * પ્રસંગે એઠું છાંડવામાં નુકશાન, વીસમી સદીની મસ્તી વિગેરે વિગેર ઉપર સંપૂર્ણ છે તે છુટથી તેઓ બોલતા. . એમના વ્યાખ્યાનમાં પ્રકારને તદન છુટ હતી, અને એ છુટને સારા નરસે ૧: ઉપગ તૃવર્ગ હમેશ કરતે. જે જે પ્રશ્ન પૂછાય તેને ઉત્તર, તેઓશ્રી એજ સમયે એવી સચોટ રીતે આપતા કે પુછનારને ફરી બીજે સવાલ કરવાનો પ્રસંગ જ ન રહે. ? કેટલીકવાર તે જ્યારે શ્રોતાએ પ્રશ્ન પૂછે ત્યારે એને જવાબ મહારાજશ્રી પ્રશ્ન વાટે છે 1 જ આપે. એરંપાશ્રી પૂછનાર શિવાય કોઈને વચ્ચે બોલવા દેતા ન હતા એટલે પ્રશ્ન છે. ન કારને ઉલટા સુલટી પ્રશ્ન પૂછવા સહેલા થઇ પડતા. કેટલીકવાર તો એમનું વ્યાખ્યાન 4 | મટી પ્રકાર કે “ ડીબેટીંગ સેસાયટી' ના રૂપમાં ફેરવાતું અને એ વખતે શ્રોતાછે એને વધુ આનંદ પડતા. પ્રશ્નકારને સર્વે જાતના પ્રશ્નો કરવાની છૂટ હતી અને આ છે 3 છુટને પ્રકારે હદ કરતાં વધુ પ્રમાણમાં લેતા. કેઈ કઈવાર તો પ્રશ્નકાર, મહારાજશ્રીના આ પિતાના સંબંધી પ્રશ્ન પૂછવા લલચાતા અને તેનાએ ઉત્તરે એ એવી જ સચોટ રીતે છે અને શાંતિથી આપતા. પ્રશ્નકારે કેટલીક વાર તે છેવટે થાકીને કહેતા કે અમારે કાંઈ પૂછવાનું રહ્યું નથી. હું એમ ધારું છું કે એમના વ્યાખ્યાનમાં જેટલા અઘરા અને છે - - - - - Page #1022 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૩૮ : . : શ્રી જૈન શાસન [અઠવાડિક) } સંખ્યામાં વધારે પ્રશ્ન પૂછાય છે અને જેવી રીતે ઉત્તરે અપાય છે તેવી રીતે સવાલ જવાબ ભાગ્યે જ કઈ જગ્યાએ થતા હશે. જ્યારે જ્યારે એમના કટ્ટર વિધિયો એમનું વ્યાખ્યાન સાંભળવા આવતા છે અને કેઈ એ બાબત તેમને પૂછતા, ત્યારે તેઓ કહેતા કે અમને એમના વિચારોમાં મજબૂત વીરેધ છે છતાં, અમે એની વાણીમાં એટલા મુગ્ધ બન્યા છીએ કે એમના વ્યાખ્યાનમાંથી એક પણ દિવસ ગેરહાજર રહેવું અમને ઘણું જ સાટું. છે. એમના વ્યાખ્યાનમાં એકલા જેને નહિ પણ જેનેતરે પણ આવતા. કેટલોક વખત થયા રાજનગરના શિક્ષિત યુવાનેને એ પિકાર હતું કે અમને વ્યાખ્યાનમાં રસ પડતો નથી, { મનિરત્ન શ્રી રામવિજ્યજીના આગમનથી આ પિકાર સદાને માટે બંધ પડે. એના છે પરિણામે એમના વ્યાખ્યાનમાં કોલેજીયને, સેંકડે વિદ્યાથીએ અને બીજા ઘણા યુવાને ! આવતા. કેટલીકવાર તો એ આખી સભા યુવાનેથી ઉભરાઈ જતી. અને મારે મન તો હું આ જ એમને સંપૂર્ણ વિજ્ય છે જે યુવકો ઉપર કઈ છાપ ન પાડી શકયું છે ? યુવાને ઉપર એઓશ્રી છાપ પાડી શક્યા છે જેના દાખલા રાજનગરમાં મોજુદ છે. છે છે એમની વાણી સહેલા શબ્દોમાં ગુંથાયેલી ઘણી જ ભભકવાળી, સ્ત્રી અને પુરૂષ બઘાને ૧ સમજાય અને સંભળાય તેવી છે. જયારે જ્યારે તેઓ તેમની રસભરી વાણીના તરંગે ચડતા, ત્યારે જેન હૃદય નાચતું. વર્ણનશકિત અને દાખલાઓ ઘટાવતી વખતે એ છે દાખલાઓને પુરા ખીલવવાની શકિત કેઈ ઓર જ હતી. એમની સરખામણી કેઈ ને વખત પણ એકદેશીય ન હોય. એમની ઉદાહરણ વર્ણવવાની લલિત્યકળા, સાહીત્યકારે માટે અમૂલ્ય પાઠ તરીકે બનતી. આમાં જરાયે અતિશયોક્તિ નથી. એ ત્રેતા નજરે જ અનુભવશે. ટી તીથીના દિવસે ઉપાશ્રયમાં તૂટે પડતી. અપાશરાની બારીઓ અને તે ૧ જાળી, નીસરણીના એકકે એક પગથીયાં માથસેની હારથી ઢંકાઈ જતા. સોએ સેંકડો છે જગ્યાના અભાવે નિરાશ થઈ પાછા ફરતા. એટલી બધી ભીડ છતાં, એમના વ્યાખ્યા{ નમાં સંપૂર્ણ શાંતિ જળવાતી. સ્ત્રીયો કે જેમને સ્વભાવે જ ભભૂકી ઉઠવાની ટેવ હોય છે, તે વ્યાખ્યાન વખતે એમને એ સ્વભાવ વિસરી જતી. એમને સરોદ અપાશાની છે ૧ ચાર દીવાલ ભેદી અષ્ટાપદજીને હેરાને ગજવ અને સેનામાં સુગંધ જેવું તે એ કે હું પહેલા વ્યાખ્યાન પછી “છ ઘડી” ભણાય ત્યારે સ્ત્રીનું મૃદુ લાલિત્ય મરું એકાદુ છે ભાવભર્યું ગીત કે અતી મઠ્ઠા વાજીંત્રની ગરજ સારતું. છે કઈ કઈવાર તો મહારાજશ્રી એકી સાથે ત્રણથી ચાર કલાક વ્યાખ ન આપતા. છે અને તે પણ એમના અવાજમાં જરાએ ભિન્નતા ન દેખાતી. એની સાબીતી માટે એમનું Page #1023 -------------------------------------------------------------------------- ________________ ૫ વર્ષ ૯ અંક ૪૭–૪૮ તા. ૨૯-૭–૯૭ : : ૧૩૯ | મહાવીર જયંતિનું, મુનિ શ્રી જબૂવિજ્યજીએ સંચય કરેલું વ્યાખ્યાન બસ છે. કઈ છે. કોઈ વાર મહારાજશ્રી પ્રસંગોમાં ખેંચાઈ જાય ત્યારે તો ટાઇમ કરતાં ઘણું જ મડું છે વ્યાખ્યાન ઉડતું, છતાં એ કઈ પણ માણસ ત્યાંથી ચસકતું નહિ. કઈ કઈવાર તો ! શ્રોતાઓ અને મહારાજશ્રીની આંખે પરસ્પર મીટ મીટતી, પછી લોકો કહે છે તેમ છે મહારાજશ્રી લેકે જેઓ જાદુ કરતા અને એ કહેવાતા જાદુમાંથી ભાગવતી દીક્ષાને છે જન્મ થતો. જ્યારે જયારે વ્યાખ્યાનની પૂર્ણાહુતિને કારમે સમય આવી પહોંચે ત્યારે રે શ્રેતાઓના મુખ ઉપર દીલગીરીની છાયા પડે, મહારાજશ્રીની પાટ પાસે સેંકડે મનુષ્ય ન પાઇસ્પર્શ માટે તલસે અને મહારાજશ્રીના નાજુક હસ્તકમલે ઘણુંએ રોકવા જાય તે છે એ એ સુકકા શરીરના માનવીનું કાંઈ ન ચાલે અને છેવટે તાજન એ ભકિત રસભીની છે. 8 લડાઇમાં વિર્ય પામી પાંચ દસ મીનીટ સુધી પાદસ્પશને સ્વર્ગીય આનંદ અનુભવે. 8 : પાટેથી ઉઠે એટલે એમની પાછળ શ્રાવકની હાર તે ચાલતી જ હોય, અને એમને ? { આસને પહોંચતાં પહોંચતાં તે શ્રાવકે ચારે પાસ જાણે એમના વઢન નીહાળવાની ! - તૃષાથી ઘરાય. ન હોય એમ ફરી વળે. વખતે વખત શ્રોતા એવા નિય બનતા કે { મહારાજશ્રીને છેડી હવા આપવામાં પણ આનાકાની કરતા. કુતરા પ્રકરણ વખતે મનુષ્યની ટેળાં એમને ઘડીભર મૂકતાં નહિ. એમને $ થયેલા કારમા દુઃખની કહાણી મ.શ્રીને કહેતા અને મશ્રી, એમને એમને અહિંસા ધર્મ સાચવવાની શીખામણે દેતા. એ પ્રસંગે મશ્રીને આહારનો ટાઈમ પણ ભાગ્યે જ છે 8 મળતો હશે તે પછી આરામને સમય તે ક્યાંથી જ હોય છતાં એ આવે વખતે છે ઘણો જ આનંદ અનુભવતા. આ પ્રમાણે સવારથી માંડી રાત્રીના લગભગ અગીયાર વાગ્યા છે સુધી મનુષ્યની હાર ચાલુ રહેતી. આ પ્રમાણે એમને આ એ દિવસ અને થેડીક રાત્રી, નિરંતર ધર્મોપદેશ ૧ માટે નિર્ગમન થતી. કેટલીકવાર એમના ઉપાસકેને લાગતું કે મ.શ્રી શહેરમાં ઘણું જ છે. છે કામ કરી શકો. ગામડાઓમાં ઉપદેશ કરતાં કેવલ ચારિત્રની છાપ પણ વધુ પડી શકે ? છે. જ્યારે શહેરમાં ચારિત્ર કરતાં ઉપદેશની અસર વધુ પડી શકે છે. એટલે આ, વ્યાછે ખ્યાન ચૂડામણિ, કે જેઓનું ચારિત્ર પણ તેમના ઉપદેશ જેવું જ શ્રેષ્ઠ અને પવિત્ર છે. 8 તેઓના વિહારે શહેરમાં જ ચાલુ રહેતા જેન કેમને ઘણે જ લાભ થાય એમ અમને ! લાગતું. સહન શીલતા એ એમનો ખાસ ગુણ છે, પરંતુ એ લેકમાં કહેવાતી સહનછે શીલતાને ધિકકારે છે, એ એમ માને છે કે સહનશીલતા તે ત્યારે જ બતાવાય કે જ્યારે - - - - - - Page #1024 -------------------------------------------------------------------------- ________________ છે ૧૦૪૦ : . ' : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પિતાના શરીર ઉપર જ આફત આવી પડે ત્યારે. જ્યારે ધર્મ ઉપર આફત આવતી હોય, કે જ્યારે જેન દેવગુરૂઓને વિરોધીઓ છડેચોક નિંદી રહ્યા હોય, જ્યાં અહિંસાને જડમૂળથી છે ઉખેડવાના પયગામ વાગતા હોય, ત્યાં કે ઈ મનુષ્ય, મહારાજશ્રીને સહનશીલતા જાળ ! વવાનું કહે, તે તેઓ જરાએ ન સાંખી શક્તા. એ તે ખુલ્લું કહે છે કે આવી છે છે સહનશીલતા કહેનારા સહનશીલો નથી પણ ઉંધું મારનારા છે ! ધર્મ ઉપર આફત ! આવી પડે ત્યારે સહનશીલ થનારને “હશે બચારા કરશે તે ભરશે આપણે શું કરીએ?’ 1 ૧ એમ કહી બેસી રહેનારને એ નબળા પિતાની ફરજને ભૂલી જતા ગણે છે. એ કદી પણ છે એવી સહનશીલતા પાળતા નથી, અને એવી નહી પાળવા યોગ્ય સહનશીલતાની મૂર્તિ1 યેથી સમયે સમયે, સમાજને ચેતવે છે. એમની સહનશીલતાની સાબીતી માટે એક બે ને દાખલા પૂરતા થઈ પડશે | મુનિ મહારાજશ્રી ઉપર જ્યારે એકવાર એક વિધીના હાથથી છરી ઉગામ્યાન ૨ 'નાઝાન પ્રસંગ બને ત્યારે પણ તેઓએ આ બનાવની વાત કઈ દિવો પણ તેમને છે. ન મઢ કરી નથી. બાઈ રતનના કેસની અંદર પિતાના, લગભગ દસ પાના ને ટેટમેન્ટની ! અંદર, પિતાના બચાવ માટે તે ફક્ત ચાર-પાંચ લાઇનો અને તે પણ લખવી પડે છે તેથી. બીજું બધુએ દીક્ષાની પુરવણીમાં. એમની પાસે નાસ્તીકે પણ કેટલીકવાર શંકાના ? સમાધાન માટે આવતા, એમના પિતાના માટે કંઈ કંઈ બોલતા. છતાં કઈ દિવસ છે તેમણે અસહીણુ પણું બતાવ્યું નથી. પરંતુ જ્યારે ધર્મ ઉપર આફત આવી પડતી ત્યારે છે છે તેમણે પોતાના ભેગે ય શ્રી જિનશાસનના ભલા માટે બન્યું એટલું કર્યું છે. કુતરા ? { પ્રકરણમાં જ્યારે અહિંસા હોમાઈ, ત્યારે જૈન સમાજને જાગૃત કરવામાં એમણે સર્વસ્વ છે અધ્યું છે અને એથી જ એમને “અંધ શ્રદ્ધાળુઓના સરકારને નામાંકિત અને અતિ ઊજજવલ બીરૂદ છે. ભદ્રકાળીના તેમના વખતમાં પણ તેઓએ તેમનું બનતું કર્યું અને તે કમકમાટી ભર્યા વધને સદંતર માટે બંધ કરાવ્યો. આ પ્રસંગો એ એમની ધર્મવીરને છાજતી જીવતી સહીષ્ણુતાના નમુના છે. એમની પાસેથી ગ્રહણ કરવા જેવી એમની દયા છે. એ એમના વિરોધી સામે છે દયા અને અનુકંપાની નજરે જુવે છે. શત્રુંજય પ્રકરણ વખતે દરબારશ્રી અને તેમના દીવાન માટે તેઓ કયાનો જ ઉપદેશ આપી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે કઈ ઘો ૨ ને કર્મના ઉદયે દરબારશ્રી અને દીવાનશ્રીમાં શત્રુંજય ઉપર માલીકીનો દા કરવાની બુદ્ધિ સૂઝી છે. એટલે એઓ ઉપર આપણે ત્યાં જ ખાવી જોઈએ. તેમના રોમે રોમમાં વિરો૨ ધીઓ ઉપર ઇયાના વરસાદ છે. તેઓ કહે છે કે-શાસન દ્વેષીઓ માટે પણ અમારા 8 અભયદાન સદાને માટે ખુલ્લાં છે. એમના વિરોધીઓએ એમની નિંદા કરાય એટલી Page #1025 -------------------------------------------------------------------------- ________________ 2012 વર્ષ ૯૪ ૪૭-૪૮ તા. ૨૯-૭-૯૭ : : ૧૦૪૧ કરી છે. એમના ઊપર આરાપેાની અવિષે આવી રહી હતી અને એ બધાએ આરોપામાંથી તેઓ નિર્દોષ ઠર્યા છે. સેાનુ ઠેઠ સુધી સેાટીએ ચઢયુ.... સેતુ છેવટે સેાનુ જ રહ્યું અને અમઢાવાદના કેટલાક નહિ માનનારાઓને પણ એ સેાના સામે નમવું પડયું. મહાસુખભાઇ, જૈન પત્રના તંત્રીશ્રીએ એમને વગોવાય એટલા આડટતરી રીતે વગેાવ્યા છે, શુદ્ધ દહીંમાંથી ફાઢા કાઢ્યા છે. લાલ હેન્ડબીલ વખતે પણ એમના ઊપર જેટલા આરોપો મૂકવાની વિધિઓમાં બુદ્ધિ ચાલી એટલા આરેાપે મૂકાયા, રતનબાઇના કેઇસ વખતે એમની વહાલામાં વહાલી વસ્તુ ઓઘાને પણુ વગાવવામાં ખાકી મૂકી નહી. શ્રાવકોએ જ, એમના સામે એફીડેવીટા કરી એમને કોર્ટ માં હાજર રખાવ્યા. છતાં એ બધાની તરફ એમણે દયાની નજરે જ જોયું છે અને હજી જુવે છે, હા! એ તે એમ જ મને, દુનિયામાં હજી એક દૂધ પીતું બાળક છે. એને સારા નરસ નું ભાન ભાગ્યે જ હાઇ શકે. ઈંગ્રેજી કવિ કાલરી જ ખરાબર જ કહે છે કે ‘દુનિયાના મહાપુરૂષોને, દુનિયા પ્રથમ તેા પથરાના જ ઘા કરે છે, અને પછી જ તેઓ પસ્તાય છે કે: “એક મહાપુરૂષની વગેાવણી કરી.’ આ લેખના નાયક માટે પણ એમ જ થયું. એ દુનિયાની દૃષ્ટિએ ગાંડા જ ઠર્યા. પરંતુ એ પેાતે જ કહે છે કે દુનિયાના ગાંડા જ ખરા ધમ આરાધી શકે છે.’ એમની સત્યતા ઉપર જ્યારે સામ્રાટ સરકારના મેાહાર છાપ પડયા યારે કેટલાક અંતરે રહેલી જનતાએ પણ ખૂલ ક્યું કે એમની વાણીમાં અને એમના આચારામાં કેવલ સત્ય છે. એમની ધીરજ માટે પણ ખાસ લખી શકાય તેમ છે. એને માટે એક જ દૃષ્ટાંત ખસ થઇ પડશે. લગભગ પાંચ મહીના અગાઉ હું મારા એક મિત્રને લઇ મહારાજશ્રીને વાંઢવા ગયા હતા. માહારા મિત્રના વિચારા, મહારાજશ્રીના વિચારોથી જુદા જ હતા, અને એમને એમ હતું કે એકવાર મહારાજશ્રી જોડે વાત કરવાની તક મળે તેા સારૂ. હું એમને એ દિવસે લગભગ ૧૨ વાગે લઇ ગયા હઇશ. અમે ત્યાં બેઠા પછી અમારા મિત્રે એમના સઘળા ઉભરા ખાલી કર્યા અને એ બધું એ શબ્દ પણ વચ્ચે મેલ્યા શિવાય મહારાજશ્રીચે સાંભળ્યું. મહારા મિત્રે તેમનું કહેવું પૂરૂ ક્યું ત્યાર બાદ એમણે મારા મિત્રના સઘળા સવાલાના લગભગ ચાર કલાક પર્યંત જવાળા આપ્યા હાલ મારા એ મિત્રના ઘણા વિચારી એ ચર્ચાના અંગે જ ફરી ગયા છે. આ એમની ધીરજનુ કાણુ છે. એ કાઇ દિવસે ઉતાવળીયા અને તીખા થતાં શીખ્યા જ નથી. જે મનુષ્યા એમની જોડે વધુ સબંધમાં આવ્યા હશે એમને લાગશે કે તેઓ સ્વભાવે ઘણુ જ સરલ છે. તેઓ કાઇ દિવસે પણ નિરાશાવાદી નથી બનતા. એમનુ Page #1026 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૨ : : શ્રી જૈન શાસન અઠવાડિક) | આશાવાદીપણું એમને એમમો માર્ગ ઘણો જ સરળ કરી આપે છે. અભક્ષ્ય બંધ માટેની ચળવળ, ભદ્રકાળીના ભોગ વખતે એમનું કાર્ય, શત્રુંજય પ્રસંગે એમને તપ માટેને ઉપદેશ, કુતરા પ્રકરણ વખતે તેમની મઢશ-એ બધું એમનું એ આશાવાદી પણું સુચવે છે. તેઓ તેમના આશાવાદીપણાને લઈ ઘણું કાર્યમાં સફળ થયા છે. ધર્મને માટે સંકટ ખેડવામાં કે પિતા ઊપર ખોટ્ટા આરોપો સહન કરવામાં જરાએ ડરતા નથી. તેમને એ સિદ્ધાંત છે કે-ધર્મની નિંદા સાંભળી આંખ આડા કાન કરવા તેના કરતાં તે બહેતર છે કે મરી જવું. વિરેધી કહે છે તેમ તેઓ દીક્ષાના “એડવોકેટ છે. દીક્ષા એ એમનું ધ્યેય છે. એમનું દરેક કાર્ય દીક્ષાના ઉપદેશ માટે જ છે. એમના આખા વ્યાખ્યાનમાંથી સંયમને જ સાર મળે છે. તેઓ તે ખુલ્લું કહે છે કે અહીંયા આવીને જે પુરૂષો સંયમ શિવાયનો ઉપદેશ સાંભળવા માગતા હોય તે મહેરબાની કરી ન આવે. કારણ તેઓ ચેકસ નિરાશ થશે. તેઓ શિવાય સંયમ કેઈ પણ દિવસ બીજે ઉપદેશ આપતા નથી, તેઓ કઈ મળવા આવે ત્યારે ધમ સંબંધી કુશળતા વિના, બીજી કોઈ જાતની કુશળતા સંબંધી પૂછતા નથી. અને હું મારા જાત અનુભવ ઉપરથી છે કહું છું કે તેમની સાથેના વાર્તાલાપમાં ધમ, સંયમ કે અહિંસા શિવાય છે બીજી કઈ પણ દુન્યવી વાતોને ઉચ્ચાર સરખે પણ હોતો નથી. મુનિશ્રીનું છે ભક્તિભીનું હૃદય પિતાની પ્રતિજ્ઞામાંથી ચૂક્યું નથી. દીક્ષાને દફનાવી દેવાના વિરોધીના વિવિધ તરંગ ફાવી શક્યા નથી. દીક્ષાના આ મહારથી શ્રી જિનાજ્ઞાને સિંહનાઢ પિતાની અનન્ય પ્રધાન રીતે બુલંદ સુરેમાં જરાએ ખળભખ્યા વિના સંભળાવે જ જાય છે, અને કેટલાએ પવિત્ર આત્માઓએ તેમની પાસે દીક્ષાનાં વ્રતે ઉચ્ચર્યા છે.. ! આજે તેમના વ્યાખ્યાનની અસરથી વૈરાગ્ય પામેલા કેટલાએ મહાત્માઓ અત્મિક વિજ્ય છે મસ્તીમાં વિરોધીચો તરફ ધ્યાની ઝડી વર્ષાવી રહ્યા છે. એ ગેરવ્યાજબી ચળવળ કરનાર (અને મુનિ શ્રી ચિત્તવિજયજીની ભાષામાં કહું તો) “ અવક્રાતિની જડેએ. ૧ ખાસ યાદ રાખવું.” એમના ચારિત્રમાંથી નિડરતા અને સત્યવકતાપણું તરત ઝળકી આવે છે. તેઓ પ્રખર વક્તા કહેવાતા હોય તે તેમના આ બે ગુણેના પ્રતાપે જ. સત્ય વસ્તુ કહેવામાં તેઓ કેદની શેમાં તણાતા નથી. રેંટીયા સંબંધી ચર્ચા અને ફેકટરી ચચ. પણ એને અંગે જ ઉપસ્થિત થવા મામી હોય એમ મારું નમ્ર માનવું છે. એમનામાં બીજા ઘણાએ એવા ગુણો છે કે જેનું ખ્યાન આ લેખમાં દોરવું ઘણું મુશ્કેલ છે. હું એમના ? સઘળા વિધિયોને જણાવું છું કે તેઓ તેમના વિરાધિયોને પણ સત્ય સમજાવવા ઘણું 8. Page #1027 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯ અંક ૪૭+૪૮ તા. ૨૯-૭-૯૭ જ આતુર રહે છે. પરંતુ એ સરળપણે જ ન્હાની વાતા ભયંકર સ્વરૂપ પકડે છે : ૧૦૪૩ સમજવાની અન્યની ઉઢાર વૃત્તિના અભાવે એમ તેઓનું ચાક્કસ માનવું છે. A એ નામાં એક જ વસ્તુની ઉણુપતા છે, અને તે ઇંગ્રેજી ભાષાના જ્ઞાનને અભાવ. ધર્મ પ્રચારકેા, ધર્મ ઉપદેશકે અને સમાજ સેવકાના સમાજ અને દેશ ઉપર પૂરતી અસર પાડવા ચાહતા હૈાય તે તેમને ઈંગ્રેજી ભાષાનુ જ્ઞાન કંઇક અંશે જોઇએ એમ મારૂં માનવુ છે. ઉપદેશકેાએ ગામે ગામે અને શહેર શહેર ઉપદેશ કરવાના હોય છે. એટલે હાચ બંગાળ કે બીહારમાં ગયા હૈાય અને બંગાળી કે તામીલી ને આવડતી હાય જને ઈંગ્લીંશ આવડતુ હાય તે જરાએ વાંધા આવે નહિ. આપણા વિદ્વાન મુનિવર્યાને જયારે ચાપચીન વિદ્વાના જોડે વાદવિવાદ કરવા પડે છે ત્યારે આ જ્ઞાન બહુ જ ઉપયેાગી વઇ પડે છે. ફીલેાસાફીકલ અને શાસ્ત્રીય વાદવિવાદોમાં ભાષાંતર કરનારાઓ (ઇંટર પેટર્સ) તા ભાડૂતી જ કહેવાય ? ઈંગ્રેજીભાષા અત્યારે એટલી બધી ઘરગથ્થુ થઈ ગઇ છે કે મુનિશ્રી રામવિજ્યજી જેવા મહાન ઉપદેશકેા, તેમના અમૂલ્ય સમયના થોડાક ભાગ આપે. ઈંગ્રેજી ભાષા ઉપર કાબૂ મેળવે એ મારા જેવા એક ઊગતા ભકત તરૂણને તા ખાસ ઈચ્છવા ચેાગ્ય છે. મુનિશ્રી રામવિજી ભવિષ્યમાં એક મહાન્ પુરૂષની ઝાંખી કરાવે છે. શ્રીયંત બદામીજી ને તેમનામાં શ્રી આત્મારામજીની છાયા જુવે છે એમના આ વર્તાવ અ૨શઃ ખરા નીવડા ! ! શ્રદ્ધાના આજે મુનિશ્રી રામવિજયજી ગામે ગામે ગામ વિહાર કરી, જૈનત્વમાં કાઇ ઓર તેજ રેડે છે. સયમના અભિલાષીઓને સયમના ઝરામાં પુણ્ય સ્નાન કરાવી પુનિતતાની પરાકાષ્ઠાએ પહેાંચાડવા પ્રયત્ના આદરે છે અને શ્રદ્ધાહીન પુરૂષામાં જખર પૂર વહેરાવે છે. એમનું આખું એ કાર્ય ક્ષેત્ર એક જ વસ્તુનું બનેલું છે, એમના જીવનના નિર્દેશ એક જ છે. એમનુ આખુ' એ જીવન એક વસ્તુ માટે અને તે સયમ હ એ ખાળ બ્રહ્મચારીમાં એના કાર્ય ક્ષેત્રનાં પગરણ જ દેખાય છે. જૈન સમા જના ઉદ્ધાર માટે જૈના તેઓ અને તેમના જેવા બીજા મુનિવરા સામે ષ્ટિ ફેરવે છે. અમર રહે। એ અહિં સાની વિજ્યપતાકા ફકાવનાર, સચમના વિાધિઓના ઢળને જડ મૂળથી ઊખેડનાર, સત્ય અને યાના વહેણ વહેવરાવનાર, સહનશીલતાના નમૂના, જૈનત્વના આઇશ અને શ્રીમદ્ વિજયદાન સુરીશ્વરજીની ખાણુના ઊત્તમ કાહીનુર એ મુનિશ્રી ! * Page #1028 -------------------------------------------------------------------------- ________________ 911216 HH22 SIn T II બેંગ્લોર (ચીક પેઢ) શ્રી સંઘની આગ્રહપૂર્ણ વિનંતીથી પૂ.આ.શ્રી અશેત્ન સૂ. } મ., પૂ. આ. શ્રી રાજ્યશ સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. આઢિ iાણાની નિશ્રામાં અને પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ., પૂ. સા. શ્રી રત્નસૂલાશ્રીજી મ., પૂ. સા. 1 શ્રી વાચંયમાશ્રીજી મ.ની ઉપસ્થિતિમાં પૂ. શ્રી વિ. અશોકર7 . મ.ની વર્ધમાન છે તપની ૧૦૦ એાળીના પારણા નિમિત્તે વૈશાખ વઢમાં શ્રી ઉવસ્સગ્ગહર પૂજન શ્રી કે શાંતિસ્નાત્ર અને ૧૦૮ છોડના ઉદ્યાપન મહસવ "ઊજવાયા પછી પૂ. આ. અલકરત્ન છે સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. આત્રિ ઠા.ની નિશ્રામાં યશવંતપુરમાં જે સુઢમાં ! | પ્રતિષ્ઠાની સાલગીરી અને પૂ. આ. મ.ની ૧૦૦ ઓળીની આરાધના નિમિ. વીશ ! સ્થાનક પૂજન સાથે ત્રણ દિવસને મહોત્સવ પૂ. આ. મ.ની ૧૦૦ એાળીની આરાધના નિમિતે રેખા પેપર માર્ટ તરફથી શાંતિસ્નાત્ર સાથ રાષ્ટ્ર વિસનો મહોત્સવ પદો અક્કી પિઠમાં નૂતન ઉપાશ્રય પાઠશાળા અને આયંબિલ ખાતાના ભૂમિપૂજન ખાતમુહુ અને શિલા સ્થાપનના ચડાવા પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન અને બસવંત ગાડીમાં ઉપાશ્રયનું શિલા સ્થાપન પૂ. આ. મ.ની નિશ્રામાં થયું હતું. પૂ. આ. મ. અને પૂ.સા.શ્રી જિતેન્દ્ર| શ્રીજી મ. આદિને અષાડ શુઢ રના ચાતુર્માસાથે સસ્વાગત પ્રવેશ થયો છે. બહાર ગામથી સારી સંખ્યામાં સાધર્મિકેનું આગમન થયું હતું. વલસાડમાં ચાતુર્માસ-પૂ. પ્રશાંતમૂર્તિ આ.શ્રીવિ. જિતમૃગાંક સૂ. મ. સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રીમદ વિ. રતનભૂષણ સુ.મ. તથા પૂ. સેવાભાવી મુનિશ્રી કુલભૂષણવિ. ; 4 મ.સા.નો વલસાડ મુકામે ચાતુર્માસને મંગલ–પ્રવેશ થયો છે. તા. ૧૧-૭–૯૭ શુક્રવારે સવારે તેઓશ્રીએ મંગલ મુહૂતે પ્રવેશ કરીને કલ્યાણ બાગમાં અમર દીપમાં થોડા સમય સ્થિરતા કરી હતી. ત્યાંથી આઠ વાગે બેંડવાજા સાથે તેઓનું સામૈયું શરૂ થયેલ. ૪ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી સામૈયું ફરીને શ્રી મહાવીર સ્વામી ભગવાનના દહેરાસરે પહોંચેલ. ગાનુયેગ આજના મંગલ દિને ભગવાન મહાવીર પરમાત્માનું રચવન ક. પણ હતું. ત્યાં ચૈત્યવંદન આદિ ભગવાનની ભક્તિ કરીને કઠારી ઉપાશ્રયે સામૈયું ઉતયુ હતું. ત્યારબાદ પૂ.શ્રીએ ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગલ છે-એ વિષય ઉપર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. પ્રવચન પછી સંઘપૂજન-પ્રભાવના આદિ થયેલ. પૂર્વના પરિચિત પૂ.ની નિશ્રા મળતાં ચાતુર્માસમાં સુંદર આરાધના કરવા માટે સંઘના ભાઈ–બહેને ઉલ્લાસ ! પૂર્વક વિવિધ મનોરો સેવી રહ્યાં છે. Page #1029 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વડોદરા–જેન શાસનના જગપ્રસિદ્ધ તિર્ધર પૂજ્યપાઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ 8 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પૂજ્યમુનિ શ્રી મેક્ષરતિવિજયજી છે મ. અને પૂજય મુનિ તત્વદર્શનવિજયજી મ.ની પાવનનિશ્રામાં વડોદરા ખાતે હરણરેડ { ઉપર આવેલ “વિજય રામચંદ્રસૂરીશ્વર આરાધના ભવન-જિનેન્દ્ર વિહાર” માં પ્રવચન છે 8 દરમ્યાન “શ્રી આત્મારામજી જૈન પાઠશાળાનું” નું ઉદ્દઘાટન શ્રી કુમુદભાઈ ભીખાભાઈ ૬ શાહના શ્રીહસ્તે કરવામાં આવ્યું ત્યારે જૈન શાસન દેવ કી જે નો નાદ ગુંજી ઊયો હતો. તે સમયે ઉદ્દઘાટન શ્રેષ્ઠી અને શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલ આક્રિએ સમ્યકજ્ઞાન આ આયોજનમાં ઉત્સાહપૂર્વક ગઢાન જાહેર કર્યું હતું. બને મુનિવરોએ વડોદરાના મુખ્ય સ્થાનમાં સ્થિરતાને થડે થોડે લાભ છે ને આપીને અ. સુ. ૬ ના મંગલ દિવસે શ્રી અક્ષરી જૈન સંઘ આંગણે ભવ્ય સ્વાગત સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો. પ્રવેશ પ્રવચન પછી રૂા. ૩૦ – સંઘ પૂજન તૈથા છે મુંબઈના ભાવિ તરફથી શ્રીફળની અને અલકાપુરી સંઘ તરફથી લાડવાની પ્રભાવના { થઈ હતી. ગુરૂ પૂજનની ઉછામણને લાભ શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ પરિવારે 8 લીધે હા અહીંના ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા પછી અહીં સર્વપ્રથમ ચાતુર્માસ થતું { મુનિવરેની વાણુને ભાવિકે ઉમંગભેર ઝીલી રહ્યા છે. જિનવાણીને ગંગાપ્રવાહ ત્રિકાળ ૬ કે વહી રહ્યો છે. રવિવારે તે ૯-૦૦ થી ૧૨–૦૦ પ્રવચન ચાલે છે કે તૃષા શમાવી રહ્યા છે. આ ૧ જામનગર પ્લોટ–અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ.ની નિશ્રામાં અષાડ છે જેમાસીની આરાધના સુંદર થઈ સૂરા વહોરાવવાની બેલીઓ સારી થઈ અષાડ વ–૨ 8 થી સૂત્ર વાંચન શરૂ થયું. | (વોલીઓ (૧) ઉપદેશ સાર વહોરાવવાનું ૩૬૦૧ મણ દેપારભાઈ દેવશી ! # હરણીયા (૨) ૧ લી જ્ઞાન પૂજા શાહ નેમચંદ ખીમજી પારેખ, બીજી જ્ઞાન પૂજા શ્રીમતી છે કસ્તુરબેન રાયચંદ ફુલચંદ, ત્રીજી જ્ઞાન પૂજા શાહ હશરાજ સોજપાર ગોસરાણી, જેથી આ જ્ઞાનપૂજા શાહ ગોવીંદજી સામત માલદે, પાંચમી જ્ઞાન પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ ? અષ્ટપ્રકારી પૂજા હીરાભાઈ હધાભાઈ શાહ અને ગુરુપૂજન ૯૦૧] મણ શાહ પોપટલાલ R. છે. રાજાભાઈ ગુઢકા હદ પ્રેમચંદભાઈ પટેલ મુંબઈ અષાડ વ–૨ થી મેરુ મંદિર તપ શરૂ 5 • થયો છે. રોજ ભાવિકો તરફથી પ્રભાવના થાય છે. ચોમાસીને દિવસે ૧૦–રાતં બી. છે અને સૂત્ર વાંચન વખતે ૫–૫ રૂા.નું સંઘ પૂજન શાહ પોપટ રાજા ગુઢકા તરફથી : આ હ: પ્રેમરાંત મેઘજીએ કહ્યું હતું. છે રોસવાળ કોલોનીમાં અ. વ–૨ થી ઉપદેશ પ્રાસાઢ વાંચન શરૂ થયું પૂ. મુ. શ્રી દિવ્યાનંદવિજયજી મ. દરજ વ્યાખ્યાન આપવા પધારે છે. ભૂત્રની બેલીઓ સારી થઈ હતી Page #1030 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) : ૨જી. નં. . એન. 84 છે. પૂજ્યશ્રી કહેતા હતા કે- જો - શ્રી ગુણદશી છે. MULIGHEI 1]. જ છે પ . સ્વ. 55 આયાર્યદેવને ભણવંજયરામસુરીશ્વરજી મહારાજ 0000000000000000000 ગ 0 તમે સાધુના પગવા એટલા માટે કરાવે છે કે ઘરમાં સૌનેયા વરસે. પણ પગલા જેન જ શાસનમાં ન હોય. જેને ઘર જ ગમતું હોય તેના ઘરે અમારાથી પગલાં કરવા : જિવાય? જઈએ તે અમને તમારા ઘરનું અનુમોદન લાગે, ઘર વગરના રામે તમારા છે ઘરની અનુમેહનામાં મરીએ તે અમારે પણ સંસાર વધી જાય ! સૌને નમે તે ભગવાનને ગમે તે મિથ્યાતૃષ્ટિની વાણી છે. સૌને નમવાની આપણે ત્યાં વિધિ નથી. નમન તે યોગ્યને જ કરવાનું છે. પતિ-પત્નીને, શે –નેકરને, બાપ છોકરાને નમે તે ડાહ્યો કહેવાય? . જે આત્મા, રાગ-દ્વેષાદિને મિત્ર બનાવી શકે નહિ તે કઢી ધર્મ સાચી રીતે કરી શકે આ શકે નહિં. ધમ કરવા રાગદ્વેષ-ધ-માન-માયા-લોભ જોઈએ. હમણું તમને ધર્મને છે લોભ નથી માટે તમારા ધર્મમાં માલ નથી. 0 નાટક-ચેટક કરી ધર્મ માટે પૈસા ભેગા કરવા તે ધર્મને નાશ કરવાનું કામ છે. તે પ્ર.– આચાર્યાદિ પણ નાટકાઢિમાં આશીર્વાદ આપે છે. ઉ– આ કાળમાં બધે બગાડ ઉભો થયો છે. તે બગાડને ધ્યાનમાં નહિ તેને આપણે કે બગાડ ઉભે નથી કરવો. શક્તિ હોય તેટલું સારું કરવું છે, આજ્ઞ મુજબ છે જીવવું છે. 0 શાએ કહ્યું છે કે આ કાળમાં સાધુ અને શ્રાવક પણ બગડવાના છે સ્વપ્ન ની વાત છે તાજી કરવાના છે. એવા આચાર્યો, સાધુઓ, શ્રાવકે અને શેઠિયાઓ હોય તો તે 6. તેમાથી બચી, અધર્મથી બચી, ધર્મ કરે છે. તેમાં સાથ તે આપવો નથી. તે રિકવા પ્રયત્ન કરે છે. ન માને તે તેમનું ભાગ્ય. 0 0 ધર્મ પામ્યાનું ફળ ખરેખર એ છે કે- તેના હૈયામાં અશાંતિ થાય ને, મરતી કે આ વખતે કઈ ચીજની મમતા ન રહે, કઈ ચીજને પિતાની ન માને. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન 45, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે એ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું”