________________
– બે ધ ક થા – -: ચારિત્ર નિર્માણનો પાયો -
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી પર જ હ
ws - - - ચંદ્રગુપ્ત મૌર્યને સૂર્ય સેળે કળાએ તપી રહ્યો હતો. મહામંત્રી વિષ્ણુગુપ્ત છે. ચાણક્યની હાક ચારે બાજુ ગાજતી હતી. વિચક્ષણ મંત્રીની રાજ્યવ્યવસ્થામાં પ્રજા સુખ– ૧ છે ચેનથી આવી રહી હતી. તે સમયને આ પ્રસંગ છે.
- ચાણક્યનું નામ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. તે વખતે ચીનને એક મહાયાત્રી ? ભારતવર્ષની સફરે આવેલો. તેણે પણ મંત્રીશ્વરની ગવાતી કીતિ સાંભળી તેમને મળવાનું મન હતું. તેથી તે પાટલીપુત્ર આવેલ. સવારના સમયે ગંગાનદીના કિનારે મહામંત્રીના ૧ નિવાસસ્થાન માટે પ્રાતઃકાળમાં સદ્ય સ્નાન કરી જાતે જ કપડાં ધેઇ, પાણીને ઘડો ભરી છે જતા એક વયોવૃદ્ધ માણસને પૂછયું કે-મગધના મહામંત્રીનું નિવાસસ્થાન ક્યાં છે? તે વખતે તે વ્યક્તિએ કહ્યું કે મારી સાથે આવે, તેમણે ત્યાં લઈ જઈશ. નાળા આઢિ પસાર કરી જંગલના રસ્તે લઈ ગઈ એક ઘટાદાર વૃક્ષ પાસે ઝુંપડી પાસે આવી અટકો અને આગંતુકને કહે કે, અહીં બિરાજે. તે યાત્રિકના મનમાં શંકા-કુશંકા ને આશ્ચર્યને પાર ન હતો. મગધના મહામંત્રીને મહાલય તો કેવો ભવ્ય હશે ! આ મને અહીં ક્યાં છે લાવ્યો? અહીથી કઢાચ ટુંકા રસ્તે લઈ જશે, ચાણક્યની રાજ્યવ્યવસ્થાથી માહિતગાર હોવાથી વિશ્વાસ હતો કે લુંટફાટ તે થવાની નથી.
થોડીવારમાં તે તે વૃદ્ધ પુરૂષ તૈયાર થઈ આગંતુક મહેમાન પાસે આવી અભિ8 વાહન કરતાં કહે કે-પધારે અતિથિ. મગધને મહામંત્રી આપનું સ્વાગત કરે છે! તે છે
8 લડવા લાગ્યા. તપ, જપ અને સંયમ વડે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર આપણને કેટલી છે છે ચારિત્રનું સુંદર પાલન કરવા લાગ્યા. ઘાતી શ્રદ્ધા? 8 કર્મોનો ક્ષય થવા લાગ્યો. અંતે કેવળ દશાને
હવે દેવ, ગુરૂ અને ધર્મની સાચી છે છે પામ્યા. અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી
કિંમત સુગુરૂઓ પાસે સમજી દઢ શ્રદ્ધાવાળાને { અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષ નગરમાં
બની, સુંદર પ્રકારના વ્રત–નિયમો ગ્રહણ પધારી ગયા.
કરી તેનું સુંધર પ્રકારે પાલન કરતાં, કરતાં કાંઈપણ કિંમત ચુકવ્યા વગર આપણને
શાશ્વત સુખના ભોક્તા બને એજ મફત મળેલ આ દેવ, ગુરૂ અને ધર્મની ખરેખર ! આપણને કેઈ કિંમત છે ખરી?
--શુભેચ્છા ооооооооооооооооооооооо