________________
8. ૨૪૬
૪ શ્રી જૈન શાસન [અઠવાડિ6] શ્રમણીરને વિશેષાંક 1 | આપણું કર્તવ્ય નથી. પણ, સી કેઈને જીવાડવા એ આપણું કર્તવ્ય છે, કારણ કે જ્ઞાની પુરૂષ એ કહ્યું છે.'
અનિત્યાણી શરીરાણી , નહી શાશ્વત, 8 નિત્ય શનિહિતી મૃત્યુ કતવયે ઘમસંગ્રહ” - આ શરીર અનિત્ય છે, એને કઈ ભરોસે નથી, કયારે નાશ થઈ જશે, એને આપણને ખ્યાલ નથી. આ શરીરને વિયેગ કરી આત્મા કયારે ચાલ્યા જશે, એની ? આપણને ખબર નથી, અને આપણી સામે દેખાતા ભવ્ય મહેલ મકાને, તિજોરીએ,
પેઢીએ, ફેન ફર્નિચર અને ટી.વી. ફ્રીજ રેડિયે વગેરે અનેક પ્રકારની સમૃદ્ધિ અને '? વૈભવ છોડી ને ચાલ્યા જવાનું છે. કોઈ સાથે આવવાનું નથી, માત્ર મૃત્યુ આપણી નજીક આવી રહ્યું તેવા સમયમાં માત્ર કરવા લાયક સ્વીકારવા લાયક અને આચરવા છે લાયક એક જ માત્ર ધર્મ છે. આપણાં જીવનમાં જો ધર્મ કર્યો હશે, તે તે જ આપણને તારશે, ભૂ તરમાં સાથે આવીને કલ્યાણ કરશે. છે ગીરાજ કયાં તુમ ઇતના બકવાસ કરતા હે? કઈ ધાગા બાંધનેવાલા હ ! T કિ નહીં! (શે તેડી નાંખે છે.) 9 ધર્મ-છે? કયું ગીરાજ, યે કયા કિયા? આપને ચે ધાગા કર્યું તેડ દિયા ? | R (ાગીશજ જય છે.)
ધર્મેન્દ્ર જે બન્યું તે સારા માટે થયું, એક ને જીવાડવે એવું આપણા - ધર્મમાં કહ્યું નથી. હા, મને હવે યાદ આવ્યું કે “નવકાર મંત્રના પ્રભાવે ! છે આપણે ચીકુડે સારે થઈ જશે, લાવ હું એના કાનમાં “નવકાર મંત્રી સંભળાવું.
- ચીકુડે : ઓહ! કે આ સ્વાર્થ ભર્યો સંસાર. ઊભા રહે, મારે તમને કંઇ કહેવું છે. ખરેખર ! આ સંસારમાં કઈ સાર નથી. કેઇ રક્ષણ કરનાર નથી કેઈ છે. છે. મૃત્યુના મુખમાંથી બચાવનાર નથી. છે હા, મને તે સમજાયું કે જે કોઈ સારભૂત હોય તે વિતરાગ ભગવંતે એ જ શરણભૂત છે. સાધુ ભગવત એ જ શરણભૂત છે,
અરિહંતે શણું પર્વજ જામી, સિધે શરણું પવામી, સા હુ શરણે પવજનમી, કેવલી પનત ધમ્મ શરણું વજનમી”
.