________________
વર્ષ ૯ અ ક ૨૯ તા. ૧૮-૩–૭ :
: ६४७
[ આ જગતમાં ભલે પાંડુરાજ મારા પતિ બની ના શકયા પણ આવતા ભવે છે છે તે એજ મારા પતિ થજો.” આમ કહીને વૃક્ષની ડાળે ગળે ફાંસો ખાઈને 5 રાજકુમારી કુંતીએ પ્રાણ ત્યાગને પ્રયાસ કર્યો.
આ બાજુ પાંડુરાજાએ વિદ્યાધરે આપેલી વીંટી પહેરી કે તરત જ જ્યાં કુંતી રાજપુરી ગળે ફાંસો ખાઇને લટકી ગઈ હતી તે જ ઉપવનમાં આવી છે ૧ ગયો. ઢાલ તલવાર સાથે દોડી આવેલા તેણે મૃત્યુની તદ્દન નજીક પહોંચી રે ગયેલી રાજપુત્રી કુંતીને જોઈ અને તરત જ ગળાને ફાંસે તોડી નાંખ્યો. 4 કુંતી મૂચ્છ ખાઈને નીચે પડી.
પાંડુરાજાએ કુંતીને પોતાના ખોળામાં લીધી.
કુંતી ફરી વિલાપ કરવા લાગી. “અરે રે ! હે વિધાતા ! તેં આ શું છે કર્યું. મને મરવા પણ ના દીધી. અને આખરે આ કેઇ અજાણ્યા પુરૂષના ખેળામાં તે મને ફેકી દીધી.” કુંતીએ દષ્ટિથી બરાબર જોયું તો ચિત્ર ફલક 1 { ઉપ આલેખાયેલા ખુદ પાંડુરાજા જ લાગ્યા. અને કાંઠાના કડા ઉપર “પાંડુ- ! 1 રાજા' નામ વાંચતા કુંતીને ખુશીને પાર ન રહ્યો.
વિરહમાં તડપતા બંને યુવા હૃદયના મિલન થયા. સખીઓએ પાંડુ- તે કુંતીના ગાંધર્વ વિવાહ કર્યા. કામાતુરતાએ મર્યાદાનું ભાન ભૂલાપ્યું રાજપુત્રી !
ગર્ભવતી બની વિચક્ષણ ધાવમાતાઓએ છળકપટથી કુંતીને શરીરની છે બિમારીનું બહાનું કાઢીને છુપાવી રાખી ગર્ભના પ્રભાવથી કુંતી ઇન્ટને પણ 8 તૃણ જેવા ગણવા લાગી. ઘણું બધું દાન દેવા છતાં કંઈ ન આપ્યું તેવું
લાગી. છેવટે કેને ય ખબર ના પડે તે રીતે પુત્રને જન્મ થયો. પુત્રજન્મની છે | કુંતીને ખુશી પાર વગરની હતી. પણ કુંવારી દશામાં સાચવી શકાય તેમ ! ન હેવાથી પુત્રનો ત્યાગ કરવાના વિચારે દુઃખી દુઃખી થઈ ગઈ.
આખરે...
લોક વિરૂદ્ધ માર્ગો ઉત્પન્ન થયેલા પુત્રને દુખતા હશે ત્યાગ કરવા માટે રનની પેટીમાં મણિ અને કુંડલથી થશેજિત કરીને તરતના જન્મેલા બાકી ? કને આંખમાં આંસુ ભરીને ગંગા નદીના વહેણમાં વહેતે મૂકવો પડયો. છે. ભાગ્યનું વહેણ જ્યાં લઈ જાય ત્યાં રત્નની પેટીએ વહેવાનું હતુ.
શક્તિશાળી બાહુબળી પુત્રના ત્યાગથી રાજકુમારી કુંતીના ભેદને કઇ છે