SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ MUITÈRNICLIPS 4.01181 FARIEB Eelectory HD121080N w w zorlu euvo evo RuION PRU MU yu123 42 rialles w OL Qua ratione પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮જઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જપ્ત (૨૪ ). સુરેશે કીરચંદ શ્રેષ્ઠ વઢવા. | સર્જાદ હજa & (જજ) , el W N • અઠવાહિક. ''""ાઝki વિરા ૪ શિવાય ચ મgs - અવક વર્ષ : ૯ ર૦પર ભાદ્રપદ સુદ-૪ મંગળવાર તા. ૧૭-૯-૯૬ [અંક પદ # પ્રકીર્ણક ધર્મોપદેશ . ' -પૂ. આ. શ્રી વિ. રામેચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વદિ-૪ મંગળવાર તા. ૧૪-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઇ-૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ક્ષમાપના (પ્રવચન ૧૨ મું) જહા ય કિપાગલા મારમા, રમેણુ વનેણ ઉ ભુજજમાનું છે . તે ખુએ છવિઅપમાણુ, એવામાં કામગુણ વિવાગ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ ફરમાવી રહ્યા છે કે4 મેક્ષ વિના બીજે કશે સાચું અને વાસ્તવિક સુખ જ નથી. અને સંસારનું જે સુખ છે તે કિપાકનાં ફળ જેવું છે. આપણે કિં પાકનાં ફળ જોયા નથી પણ શાસ્ત્રમાં તેનું આ વર્ણન આવે છે કે- તે ફળ ખાવામાં મીઠાં હોય છે, સ્પર્શમાં કેમળ હોય છે, દેખાવે સુંદર હોય છે, સુગંધ પણ સારી હોય છે પરંતુ ખાવાની સાથે જ પ્રાણુને હરનાર હોય છે. આના ઉપરથી પણ ખબર પડે છે કે- સંસારનાં જે સુખ છે તેમાં જ મઝા છે { આવે, તેની જ આપણું ઉપર અસર થાય તે આપણે બધા જ ભાવ પ્રાણેને નાશ કરનાર તે સુખ છે. | માટે જ મહા સમજુ એવા સમકિતી જીવને કર્મયોગે વિષયો ભોગવવા પડે છે ? તેને હેય રૂપે જ, ભેગવવા જેવા ની તેમ માનીને, ન છૂટકે દુ:ખી હ યે ભગવે aaraa n ew a
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy