________________
.
તંત્રી
"
હલદરેક જી વિશ્વસૃજરી&#જી મહારાજની તે જ UAN JOU OUHOY Evo Buone Peter Bell 40120 47
. એ એમઈલાલ શN
પ્રેમચંદ મેઘજી ગુઢ
Mul Qullu Pa
-
- • હવાડિક • आज्ञाराच्या विरादा च. शिवाय चाभवाद्यच
Tો.
હેન્દ્રકુમાર સજઋબલાલ eric
(૨૪ ) '': રેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ છે
(વઢવ ) , *: રાજચંદ ઉમર ૨૮%
(ાજé)
-
કી मामहावीर जना आमचना केन्द्र, कोबा
-
છે વર્ષ : ૯] ૨૦૫૩ જેઠ સુદ-૫ મંગળવાર તા.
—-૭
[ અંક ૪૧
ક પ્રકીર્ણક ધર્મોપદેશ જ
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ-૧૦ શનિવાર તા. ૨૦-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, ૪ / મિચ્છામિ દુક્કડમ ( પ્રકરણ ૧૭ મું )
–અવ૦) છે આપી જાત કેવી છે તે વિચારવું છે. આપણે બધા ધર્મ પામ્યા છીએ કે નહિ તે નક્કી કરવું છે. માટે વારંવાર પૂછું છું. આપણને બધાને ભગવાનને ધર્મ મળ્યો છે કે નથી મળ્યો? ધર્મ મળ્યો છે તો ગમ્યો છે કે નથી ગમ્યો ? જેને ભગવાનને છે ધર્મ મળ્યો હોય તે અને ગમ્યો હોય તે કદી મઝેથી જૂઠ બોલે ? રાજા હરિશ્ચંદ્ર ? સત્યના રક્ષણ માટે રાજય છોડયું, રાણીને પણ વેચી અને પોતે જાતને વેચી શમશાનમાં છે નોકરી કરી પણ સત્ય ન છોડયું તે ન છોડયું તે “સત્યવાદી તરીકે આજે પણ તેમનું છે નામ દેવાય છે. આ જાણવા છતાં પણ તમને સત્યવાદી થવાનું મન થાય છે? અસત્ય બોલે ત્યારે દુઃખ થાય છે? આ મારો કે ભયંકર રોગ છે તેમ થાય છે ? ખાવાપીવાદિમાં મઝા આવે તે પણ આત્માના રોગ છે. તેના જ કારણે સુખના જ અથ એવા આપણા આત્માને નરક–નિગઢમાં ભટકવું પડશે. વખતે ત્યાં અનંતકાળ પણ કાઢ પડે. ભગવાને કહેલી આ બધી વાત યાઢ આવે છે? પાપ કરતી વખતે થાય છે
કે-“આના યોગે મારે ઘણું ઘણું ભટકવું પડશે. ગમે તેટલો ધર્મ કરીશ પણ જે પાપ છે 1 ચાલુ રાખીશ તો ભટકવું જ પડશે” આ શ્રદ્ધા છે ખરી ?