________________
: અથ શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયના લખેલા કાગળ :
II શ્રી જિનાયનમ : । સ્વરિત શ્રી સ્ત`ભનક પાવજિન પ્રણમ્ય શ્રી સ્ત’ભતી - નગરત : શ્રી જેસલમેરુ મહાદુર્ગે ન્યાયાચાર્યાપાધ્યાય શ્રી જવિજયગણ્ય : સપરિકરા : સુશ્રાવક પુણ્યપ્રભાવક શ્રી દેવગુરૂ ભક્તિકારક, શ્રી જિનાજ્ઞા પ્રતિપાલક, ગીતા પર’પરા પ્રાપ્ત સામાચારી રૂચિારક, આગમાધ્યાત્મ વિવેક કારક, માહીકોન સર્વાવસર સાવધાન સા, દેવરાજ શા. દેવદાજ ચેાગ્ય ધર્મ લાભ પૂર્વક લિખિત અઠે ધર્મ કાર્યં સુખે પ્રવો છે.
*
અપર' થારા કાગઢ સમાચાર પાયા, વાંચી ખડુત સુખ પાયા થારી ભક્તિ વિનય પ્રતિપત્તિ ઢાગઢરી સુણી ચતુર શ્રોતા સભા બહુત સુખ પાઇ. અત્ર જ્ઞાન ાષ્ટી ગરિષ્ટ એસી સભા છે, જે દેખી થાં સરખા જ્ઞાન પ્રિય લાકને ઘણું સુખ ઉપજે તે પ્રીછો તથા થેં લિખ્યા છે કે કેવલી વલાહાર કરે, તિણુરી ચુક્તિ કેમ નથી લીખી ? તે લખતાં ગ્રંથાંતર થાયે તે ભણી નથી લિખી હુતી. ખીજા સવ, પ્રશ્નરી યુતિ તા ચાને પહેાતી. થાંહરા દિલ પ્રસન્ન હુએ. હવે તે ચુક્તિ જાણુવારી ઇચ્છા છે તેા શા. ગદ્યાધર મહારાજ હસ્તે અધ્યાત્મ મત પરીક્ષારા બાલાવબાધ લખાવી આપસ્યાં તેથી સવ પ્રીછજો, ચું મતિ જાણે। જે શ્રી જિનભદ્રણિક્ષમા શ્રમણ, શ્રી ઉમાસ્વાતિ વાચક, પ્રમુખે દિગંબર મત નિષેધ્યેા નથી. શ્રી હેપાચાય પ્રમુખ અર્વાચીન આચાર્યે જ નિષેધ્યુ છે, જે માટે શ્રી વિશેષાવશ્યક મધ્યે સાત નિન્હેવ સર્વ વિસ ́વાદી હિંગ ખર હ્યુંં છે. કત... ચ—
છવ્વાસ સઐહિ નવુત્તરેહિ સિદ્િ' ગયાઉ વીરસ, તા બોડિયાણ દિટ્ટી, રહવીરપુરે સમુપ્પન્ના ॥ ૧॥ ’
ઇત્યાદ્રિક ઉપપત્તિ હી છે. તે વિશેષાવશ્યક શ્રી જિનભદ્રંગણી ક્ષમામણુ કૃત છે. તથા શ્રી ઉપાસ્યાતિવાચકે પ્રશમરતિ ગ્રંથમધ્યે સાધુને ધર્મપકરણ થાપ્યા છે. કિ બહુના ? શી સૂત્ર મધ્યે ઘણી સ્ત્રી દીક્ષા લેઇ માહ્ને ગઈ કહી છે. શ્રી મલ્લિનાધ સ્ત્રી પર્યાય જે હ્યા છે, ચારાશી હજાર સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ, હતા, તે મધ્યે બેંતાલીશ હજાર ગ્રંથ, મહાત યુક્તિ સહિત સ્ત્રી મુષ્ઠિત ઉપર જ હુતા. હવણાં સં શ્વેતાંબર તથ ટ્વિગ ખરમત નિર્દે લક છે. એ માહાટા અતર છે, મે જો સ‘દેહ કીજે કે એ શ્વેતાંખર ચુસ્ત છે કે, દિગંબર - ચુક્ત છે ? પછે જિન જાણે, તા પરીક્ષક લેાકને ખડી ખામી છે. તેથી જે પણ રાગદ્વેષી નામ ધરાવા ટળે છે, તેા પણ મિથ્યા-વ આવે છે. ‘છાગમપનયત: ક્રમેલક પ્રવેશન્યાય; lu’ તં ચ શ્રી હેમાચાર્યે રચેાગ વ્યવચ્છેદ પત્રિ’શકાયાં— [ અનુ પેજ ૮૮૮ ]