SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ - HereElitiks H.WIHT FORWHELP Peeping H012108001 UFCW 3000 euHoy eva BIBLIOTY PUNU YU247 - તંત્રીએ - . * કન સ્થાપી પ્રેમચંદ મેઘજી ગુઢઃ ૮jલઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ (૨reste) સરેજચંદ્ર કીરચંદ (વઢવા) કિફ • • 8). • કવાટઉફ • ઝાઝરnga વિરdi ૪ શિવાય ચ માર્ચ ૨ • • ( = 4 વર્ષ : ૯ ર૦૫૩ પોષ સુદ-૬ મંગળવાર તા. ૧૪-૧-૯૭ [અંક મિશાહ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ ; -૫ પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા -અવરુ + ૨૦૪૩, અષાઢ વદિ-૬ ગુરૂવાર તા. ૧૬-૭-૧૯૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ક્ષમાપના (પ્રવચન ૧૪ મું) પરસહસાઃ શરદસ્ત પાંસિ, યુગાન્તરે ગમુપાસતાં વા તથાપિ તે માગમનાતતે, ન મેક્ષમાણુ અપિ યાતિ મોક્ષમૂ | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ એ વાત સમજાવી આવ્યા કે- મોક્ષ એ જ સાચું સુખ છે. જયારે સંસારનું સુખ તે તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સુખના રાગને લઈને જ અનાદિ કાળથી અનંતા છ સંસારમાં ભટકે છે. માટે જ એક મહાપુરૂષે કહ્યું છે કે-“સંસારી છે સંસારના સુખના ગાઢ રાગી છે ? અને પિતાના જ પાપના ઉદયે આવતા દુઃખના ગાઢ હેલી છે. તેને લઈને મોહથી આંધળા બનેલા છે. તેથી તે સુખને મેળવવા માટે અને દાખથી બચવા માટે જે કાંઈ ન છે કરે છે, ધર્મ પશુ કરે તે પણ થોડું સુખ પામી દુઃખ, દુખ અને દુઃખ જ પામે છે. ઇ.
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy