________________
- * * *
* 'મને
શ્રી જન શાસન (અઠવાડિક)
Reg38R00%.. SEN 84 ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગણદશી ?
MUORRUIK
આપ 62& SIM સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
-
-
-
000000000000000000000
૦ દુઃખ તે સુધરવાની ચાવી છે સુખ તે બગડવાને ધંધે છે. • વિરાગના વૈરીને ધર્મ ન આવે, રાગના વૈરીને ધર્મ આવે. ૦ સંસારના સુખ માટે જ ધર્મ કરનારા કયારે કે અધમ કરે તે કાંઈ કહેવાય છે
નહિ. સંસાર સુખનું જ અથી પણું એટલે પાપનું અથાણું. તેથી તે જીવ જે છે
કાંઈ ધર્મ કરે તે બધે પાપસ્વરૂપ બને. . ૦ જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે વારંવાર સતત મેક્ષ જ યાદ આવ્યા છે
કરે દુનિયાના પદાર્થો પર રાગ પણ ન રહે આ શરીરને પણ મહ ઉતરી છે
જાય, દુખ વેઠવામાં આનંદ અને તે ! - શરીરને જ પૂજારી ધર્મ માટે અગ્ય. કઈ પણ પ્રતિજ્ઞા ભગત ક્ષણ પણ છે
લાગે નહિ, છે જેને સંસારનું સુખ માત્ર મજેનું લાગે છે, સુખનું સાધન શરીર સારું લાગે છે. જે
તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. ૦ આ શરીર “મિત્ર જેવું લાગે છે તે “શત્રુ' જેવું ન લાગે અને દુનિયાનું સુખ
જ મેટામાં મોટું, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનને ૨ રસ પેદા થાય નહિ. સંગના સુખ હંમેશા દુઃખ આપનારા છે. એકપણ સંગની ઈચ્છા ન હૈય
તે બધા સુખી ! 9 ૦ સાંભળેલું સમજયા વગર ચેન ન પડે અને સમજયા પછી તે ભૂલાય નહિ તેનું 0 નામ શ્રોતા ! છે . દેષ ઉપર તિરસ્કાર જરૂર કરવાને પણ દોષિત પર નહિ. દષિતને તે બચાવવાની છે 0 કેશિશ કરવાની ooooooooooooooooooooooo
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કરે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦