________________
અજ્ઞાન.... અજ્ઞાન.... અડાન....
–વિરાગ B - 2
નામ હર હર મ -- શું આવી બુમ મારે છે?
એનું ભાન પણ એને નથી હોતું? ? શું તમે જ જ્ઞાની?
| માટે જ, ના...ના..હું એય જ્ઞાની છું. મારામાં મમત્ત હાથી જેમ પોતાના પરિ૭ જેવું જ્ઞાન છે તેવું જ્ઞાન તમારામા ય નથી. વારમાં મસ્ત બની માહલી રહ્યો છે તેમ છે એય માનવી, કે ન રાખ. અભિમાન
ન પરિવારથી મળતાં ક્ષણીક સુખમાં તું માહલે ?
છે પણ તેનાથી છેતરાય છે તે તને ( રાજા રાવણનું ય રહ્યું નથી.
ભ્રમમાં નાંખે છે. ભુલકણે માનવી તું કે તું જ્ઞાની નથી પણ મહા અજ્ઞાની છે, વિચારે છે કે “મને મળતાં મુખોને હેતુ છે ના સમજથી ભરેલો તું જ્યાં ત્યાં ખત્તા તો મારો પરિવાર જ છે.” છે ખાય છે. સાચી દિશા ક્યારેક હાથમાં
પ્રેમભર્યા પિતા પ્રાપ્ત થયાં. આવી જાય છે તે પણ તું એને છેડી દે 8 છે. અજ્ઞાનને પનારે પહેલે તારો આત્મા
મમતાભરી માતા મેળવી. છે વિપરીત દિશા ભણી દોડી જાય છે.
પ્યાર દેતી પત્નિ પામ્યો
પ્રસન્નતા દેતા પુત્રો મળયા. છે કારણ..તારી આંખ પર લાગેલા
હવે વધારે શું જોઈએ? 8 અજ્ઞાનના પાટાએ તને ભુલભુલામણુમાં
પુત્રો મને ચેનથી રહેવા દે છે. 8 નાખી દે છે. કમળાના રોગથી પીડાતે
મારી વાહલી લાડકી મને પુખ આપે છે. તે 8 માનવી જેમ સઘળું પીળું :જુવે તેમ ના
માત-પિતાના મમતા અને પ્રેમભર્યા છે. સમાજના દૂરબીનથી તું સ્વીકારને ધિક્કારે
* વાત્સલ્યથી હું તૃપ્ત થઈ જાવ છું. છે તે અને ધિક્કારને સ્વીકારે છે.
બસ, મારો પરિવાર છે તે હું સુખી છે. ખરેખર ! અજ્ઞાનીઓની આવી જ દશા છું. નહિતર મારા એકલાની શી દશા. ૬ ૪ થવી ખૂબ સંભવિત છે.
મારી જીવાદોરી એટલે મારે પરિવાર. છે એ બીચારે સમજી શકતું નથી.
આથી જ હે માનવી, તું તારા જીવ- ૬ સાચું શું કે હું શું ?
નની પ્રત્યેક ક્ષણ એ પરિવારની પાછળ
કુરબાન કરી દે છે. કયું આચરણીય કે ક્યું અનાચરણીય?
- આવી દશામાં જીવન ગુજારતાં કયું પથ્ય ને કયું અપગ્ય? માનવી, તેને જોઈને જ્ઞાની પુકારે છે– છે બંધન કર્યું ને મુકિત કઈ?
(અનુ. ટાઈટલ ૩ ૯ પર)