________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ચિંતા નથી. ભગવાનને રીઝવવા એટલે શુ? ભગવાન તે રીઝે નહિ કેમકે વીતરાગ છે. પણ ભગવાનની વાત બરાબર જચી જાય, ગમી આપણને આનંદ થાય એટલે ભગવાન રીઝયા કહેવાય.
જાય અને
અમારે અમારા ધર્મ-સાધુપણું જ-જરૂર બધાને આપવા છે. પણુ અમારા ધમ જેને તેને આપવાના નથી કેમકે અમાંરા ધમ સાંધા નથી, સડી જવાના નથી, માંગવા આવે તેને ધમ' મેઘેા કરી બતાવવાને છે પણ ધનુ' લીલામ કરવાનું નથી.
જેને જે ગમે તે માટે પ્રાણ પણ આપે
૫૪૦ :
.
O
કોઇ
આજે શાસ્ત્રની વાત જોવા કોઇ તૈયાર નથી. બધા એક જ સાહ આપે છે કે, સંઘ બધ કરા' તા તે બધા દુાનૈયાના પ્રવાહમાં તણાઇ ડુબી જવાના છે. બે ને બે ચાર જ કેમ ? ત્રણ કે પાંચ કેમ નહિ ત્રણ કે પાંચ કહે તે કોઇ ભણેલા હા પાડવા તૈયાર છે ? કોઇ હા તે ભણેલા કહેવાય કે એવકુર કહેવાય ? જે એમ જ કહે ક દુનિયા ફરી જાય પણ એ ને બે ચાર જ કહેવાય તે ભણેલે ખેાટાને ખાટુ' સાચુ' જાણનારા નહિ કહે તેા કહેશે કોણ ? અમારા બધા જ થયેલા આચાર્ય બધા જ જિદ્દી ! અમારા કોઇ આચાયે શાસ્ત્રની બાબતમાં છૂટ મૂકી જ નથી આજે ધના કજિયા જ કયાં છે ? ધ'ની પડી છે જ કોને ? તે વખતે છઠ્ઠનના યુગમાં બધા ધમ માટે મરતા હતા. આજે દારૂના પીઠા મળે તે વખતે છ ચે દશનાના પીઠા મળતા હતા. તે કાળમાં ભગવાન શ્રી તીથ ંકર દેવાએ કુદના ખાટાં છે, બધા કુદને ત્યાજ્ય છે, કુદર્શન અને કુતીથી એ સાચા ધમ'માં અંતરાય કરનાર છે તેમ કહ્યુ છે.
પાડે તે
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની હાજરીમાં ભગવાનના કેટલા શ્રાવકો અને ગેાશાળાના કેટલા ભગત ? અગિયાર લાખ, છતાં કોઇ શ્રાવક ખેલેલા કે આપણે એછા છીએ ? આજે સઘર્ષ છે? આજે ધર્મના સંઘર્ષ કરે છે જ કોણ ? આજે જેટલી કોર્ટો ચાલે છે તે ધમ માટે-ધર્મના કજિયા માટે માટે છે? તમે લાકોએ સ’સારના કોઇ કામ માટે કોટ'માં નહિ જવાના નિયમ કર્યા છે? આજે ધર્મ અકિમતી અને બીનજરૂરી થયા છે, તમારે તા ધમ માટે કજિયા કરાય નહિ પણ સ્ત્રી-પૈસા અને ઇચ ઈંચ જમીન માટે થાય. [ અનુ. પેજ ૫૪૪ ઉપ૨ ]