________________
એધદાયક લઘુકથા ઃ—
શું સાચા શ્રોતા કાણુ ?
—પૂ. સા. શ્રી અન`તગુણાશ્રીજી મ.
આઇ. ન
શ્રી ભારાજાનું નામ સુપ્રસિધ્ધ છે. બાણુલાખ ગામેાના ધણી ભેાજરાજા વિદ્વાનોને ઘણા જ પ્રિય છે. પૉંડિતાથી તેમની સભા શેાલી રહી છે અને તેમની સભાથી પડિતા Àાભી રહ્યા છે. રાજા ઉંદાર પણ છે વિદ્વાન પશુ છે, કલાપ્રિય પણ છે. તેના આંગણેથી કયારે કાઈ ખાલી હાથે જતા ન હતા. આવા ભાજા દરબાર ભરી બેઠા છે, અલકમલકની વાત થઈ રહી છે. સજ્જનતા અને માનવતા મન ભરી તેના રાજ્યમાં મજેથી વિચરી રહ્યા છે. આવા અવસરે રાજની દિગ્ગજ વ્યાપી કીર્તિ સાંભળી એક કારીગરે વર્ષોની મહેનત બાદ બનાવેલ ત્રણ સુવર્ણ ની પુતલી લઈને રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાનુ' ઔચિત્ય-વિનય આદિ જાળવી એક બાજુ ઊભેા રહ્યો. રાજાએ તેને આવવાનું પ્રયાજન પૂછ્યું' તા તે કારીગરે ત્રણ પૂતલીએ રાજાને બતાવી તેની કિંમત આંકવા વિનતી કરી.
રૂપ-રંગ–દેખાવમાં અને વજનમાં પણ ત્રણે પુતલી સરખી જ છે. સહેજ પણ ફેરફાર જણાતા નથી. બધા સ્તબ્ધ બની ગયા છે કે અજબના કાયટા આવ્યું છે ! સાહિત્યાદિની વાત હાય તેા બધા એક એકથી ચઢિયાતા જવાખેા આપે. ણુ આના ઉકેલ શું? રાજા જો આના એક ન ૫૨ખી શકે તે દેશ-વિદેશમાં રાજાની ફેલાયેલી પ્રસિદ્ધિ ઉપર કેવી કાલીમા લાગી જાય !
પણ આ તે ભેજરાજાના દરબાર છે. એક એકથી ચઢે તેવા બુદ્ધિના ખેતાબ બાદશાહા બેઠા છે. બુધ્ધિના માં ગણાતા બધાની બુદ્ધિ પણ બહેર મારી ગઈ તેમ દેખાય છે. સૌના મેઢા ઉપર મૂઝવણુ અને આશ્ચયના ભાવા છે.
એક પૂતલીના કાનમાં દ્વારા નાખ્યા તા ખીજા કાનમાં દ્વરા નાખ્યા તા મેઢામાંથી નીકળ્યા તા તેના હૈયામાં સ્થિર રહ્યો.
સૌ શું થશે તેના ઈન્તજારમાં છે. તેટલામાં કાલિદાસ ઊભા થયા. ત્રણે પૂતળીઆનુસાંગોપાંગ નિરીક્ષણ કર્યું. પછી તેના ઉકેલ ભેદ જાણે પામી ન ગયા હોય તેમ સુતરના એક દારા મંગાવ્યા. લેાકેાનુ" આશ્ચય વધી રહ્યુ છે કે પુતલીનુ મૂલ્ય ગણવા વળી દાા શી જરૂર ! બધા કુતુહલ ભાવે જોયા કરે છે અને કાલિદાસે એક પછી એક પૂતનીઓ હાથમાં લઇ તેના કાનમાં તે,દ્વારા નાખવા લાગ્યા અને ત્રણેના ભેદ પકડી પાડયા. રાજા પણ આશ્ચર્ય માં છે કે કાલિદાસ આ માલક જેવી શી ચેષ્ટા કરી રહ્યા છે. કાનમાંથી નીકળી ગયે, ઔજી પૂતલીના અને ત્રીજી પુતલીના કાનમાં દેરા નાખ્યા (અનુ. ટાઈટલ ૩ ઉપર)